________________
quominen નેધકહીં ચામબળ એટલે શરીરમાં અને ત્યાગળ એટલે ભવાંતર જતાં થતું બળ લેવાનું છે. - |િ માટે બુદ્ધિમાન સાધકે એવાં કાર્યો માટે પોતે જાતે હિંસા ન કરવી, અન્યદ્વારા પણ ન કરાવવી, અને હિંસા કરનારને અનુમદિન પણ ન આપવું.
[] આ માર્ગ આર્મી (વીતરાગ દેવો)એ બતાવ્યો છે, માટે ચતુર પુરુષોએ પોતાને આત્મા ઉપરની વૃત્તિથી ન લેવાય તેમ આ માર્ચમાં વર્તવું જોઈએ.
ઉપસંહાર આમ સાકાર ન થયે હેમ ત્યાં સુધી વૃત્તિના પૂર્વ અધ્યાને લઈને તે અધકને ડમરુ સ્થિતિ થવાનો ભય રહે છે. આ સમયે જે પુએ એ યમરસ છે તેના વચને ૫રની અપૂર્વ શ્રદ્ધા અને તેવા પુરુષોની આજ્ઞાની આરાધના એ જ અપૂર્વ અવલંબન બને છે.
એમ કહું છું. કવિજય અધ્યયનના દિતાથ ઉદ્દેાક સમાપ્ત થયો.