Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi
View full book text
________________
૯૦
આચારાંગસુત્ર
૨૩ નિદાન:--શ્રેયાર્થીના માર્ગોમાં જે
તેમાંનું એક
ત્રણ કાંટાઓ છે, પ્રત્યેક કાર્યની પાછળ રહેલી ફળની લાલસા, વાસનાની એક બાજુ, આત્માની અનંતતાને ભુલાવનારી તૃષ્ણા.
૨૪ નિદિધ્યાસ:—(૧૦)જૈન દર્શનમાં એનું સ્વાધ્યાય તરીકે સ્થાન છે. ૨૫ નિસર્ગ (૧૧)સ્વભાવ, સમ્યકહતા કે સમતાના એક પ્રકાર,
૨૬ પૂર્વગ્રહઃ—જૈન દર્શનમાં પૂર્વગ્રહ શબ્દના સ્થાને મમત્વ શબ્દ છે.
૨૭ પ્રતિકારઃ—
૨૮ પ્રમાદઃ—આત્મસ્ખલના, એના મદ, વિષય, કષાય, નિંદા, અને વિકથા એવા પાંચ પ્રકારે છે.
૨૯. માન:——
ગર્વ.
૩૦ માયા:——કપટ, છળ, લુચ્ચાઈ,
મૂળ કારણ, પરિણામ.
કુદરત, જગત, સૃષ્ટિ, સ્વભાવ.
પ્રથમથી જ અધાયલા
અભિપ્રાય
બલા, વિરાધી
ઉપાય.
નિરતર ચિંતન.
ગીતાની દૃષ્ટિએ પદાર્થમાત્રમાં
રહેલી
કેપટ.
:
જિ
સાહ
શક્તિ.
ગફલત, ભૂલ. અસાવધાનતા,
અજાગૃતિ.
અભિમાન.ધૃતર દર્શનામાં
અહંકાર.
વેદાંતની માયા કરતાં પ્રસ્તુત
માયા જુદા જ
આકારમાં છે.

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598