Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 574
________________ પરિશિષ્ટ " ૮૯ પ્રીતિ અને અનાસક્તિને સમાવેશ ત્યાગમાં કરું છું. ૧૭ :(૭)–રાગનું ઊલટું સ્વરૂપ શત્રુતા મુખ્ય ભાવે શત્રુતા,ગૌણ ભાવે ઈર્ષ્યાદિ ૧૮ ધમ–વસ્તુને સ્વભાવ, ચાર પુરુષાર્થ એહિક અને અહિંસા, સંયમ તથા માંહેને એક પારલૌકિક તપશ્ચરણની સંસ્કારિતા પુરષાર્થ કલ્યાણ કરનાર ૧૯ ધમસ્તકાય (૮)–જીવ તથા અજીવ પદાર્થોને ગતિમાં સહાય કરનારું એક તત્ત્વ ૨૦. ધારણુ–માતાનને એક સ્મૃતિ. શરીરની અંદરના કે પ્રકાર, મનની બહારના કેઈકેન્દ્ર પર સ્થિરતા, સ્મૃતિ. ચિત્તને સ્થિર કરવાનો અભ્યાસ. ૨૧ ધ્યાન:(૯) --અત્યંતર તપને એક ચિત્તનું લક્ષ. ચિત્તને એક જ પ્રકાર, ચિત્તની એકા- એકાગ્રતા, પ્રત્યય પર વળગ્રતા, મનની સ્થિરતા, યોગનું એક ગાડી રાખવામનન, સ્મૃતિ, દઢ અંગ. નો પ્રયાસ, પ્રયત્નથી મન વગે એકતાનતા. રેને થયેલે વ્યાપાર. ૨૨ નિરાસકિતઃ–પરિગ્રહાદિમાં વૃદ્ધિ અતિશય સ્નેહ નિષ્કામ વૃત્તિ નહિ તે. ગીતામાં અનાસક્તિમાં , કે મેહ નહિ નિષ્કામ શબ્દ આવે છે. મેં તે. આચારાંગ સૂત્રમાં નિરાસકિત શબ્દ પણ એ જ અર્થમાં વાપર્યો છે.

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598