________________
આચારાંગસૂત્ર
(૧૨) અહિંસા
વાસ્તવિક રીતે તે જૈનદર્શનની વ્યાખ્યા પ્રમાણે દશ પ્રાણા પૈકી કાઈપણ પ્રાણના નાશ કરવા, કરાવવા કે હા કે કર્મથી હા, પણ તે હિંસા જ છે.
ક્રિશ્ચિયાનીટી વ્યક્ત જ્ઞાનમયી ચેતનાવાળા પ્રાણાની ત્રસ અન્ને પ્રકારના જીવાની હિંસામાં માને છે. અહુિસાની તરી આવે છે.
अद्वेष्टा सर्वभूतानां
મૈત્ર: હળ વ = ૬૨-૨ કાઈ પણ જીવા ઉપર દ્વેષ ન કરેા.
સર્વભૂતા? પ્રત્યે મિત્રભાવ અને અનુક`પાભાવ રાખેા. आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ! |
મુક્યું વા ર્િ વા વુડવું સ યોની ૫૨મો મતઃ ।। ફ્રૂર પેાતાને જેમ જીવન, સુખ, સન્માનાદિ પ્રિય છે તેમ સૌને પ્રિય છે માટે હે ! અર્જુન ! જે સત્ર સમભાવથી જુએ છે તે જ ચેાગી છે.
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ ६-२९ સર્વ જીવાને આત્મસમાન માની જે યાગપ્રયુક્ત થાય છે સત્ર સમદૃષ્ટિ રાખી શકે છે. सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः । ६-३१ સર્વાં જીવેામાં હું (સત્સ્વરૂપ) એક રૂપે રહેલા છું એમ જાણે.
૧ ભૂત એટલે વનસ્પતિના જીવા, પ્રાણ એટલે વિકલેન્દ્રિય જીવા, જીવ એટલે પંચેન્દ્રિય પ્રાણીએ અને સત્ત્વ એટલે પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના જીવે.