________________
પરિશિષ્ટ
(૧૨)
અહિંસા મત્તા વ્યાપ હિંસા" અર્થાત પ્રમત્તયોગથી જાણતાં-અજાણતાં અમેદવે, પછી તે મનથી હા, વાણુથી
હિંસામાં હિંસા માને છે. પણ શ્રી ગીતાજી સ્થાવર અને એ વિસ્તૃત વ્યાખ્યા છે. તેમાં જૈન સંસ્કૃતિની ઊંડી છાપ
निज्झाइत्ता पडिलेहित्ता पत्तेयं परिणिव्वाणं सव्वेसिं पाणाणं, सव्वेसिं भूयाणं, सव्वेसिं जीवाणं, सव्वेसिं सत्ताणं असायं अपरिणिव्वाणं महब्भयं दुक्खं त्ति बेमि । (१-६-२)
પ્રત્યેક જીવોની શાન્તિનું લક્ષ રાખે.
અશાન્તિ સૌને દુઃખકર છે, ભયંકર છે. સર્વે પણ પિકા, જુસ્સાવા, ટુ-વિટા, अप्पिय-वहा, पियजीविणो जीविउं-कामा, सव्वेसिं
tવ ચિંા ૨–૧૦–૨૨ સૌ જીવોને જીવન અને સુખ પ્રિય હોય છે અને દુઃખ, અને વધ અપ્રિય હોય છે. કારણ કે બધા જીવોને જીવન પ્રિય હોય છે. કાઈ મરવા ચાહતું નથી. ખરી રીતે તે–
__तुमसि नाम तं चेवं
जं हन्तव्वं त्ति मनसि । જેને તું હણવા યોગ્ય માને છે તે તું પિતે જ છે. સારાંશ એ છે કે બીજાની હિંસા કરતાં પહેલાં તું તારા આત્માને હણીને પછી જ બીજાને હણી શકે છે.