Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 557
________________ ૭૨ આચારાંગસૂત્ર છે અને દૈતમાં તે બને તને સ્વતંત્ર અને પૃથફરૂપે સ્પષ્ટ સ્વીકાર છે. લોકાયતદર્શન . ચાર્વાક મુનિનું દર્શન એજ લેકાયત દર્શન. એને નાસ્તિકવાદ ગણે, જડવાદ ગણે, ભૌતિકવાદ ગણો કે જે ગણે તે એ છે. ભારતવર્ષમાં વૈદિક કર્મકાંડે જે હત્યાકાંડ અને સત્તાવાદની ધૂન મચાવી હતી, એની સાથે એટલા જ પ્રબળ પ્રત્યાઘાતની આવશ્યક્તા હતી. એ વખતના સંસ્કારી પુરુષો તે લોકસંગથી દૂર થઈ અરણ્યમાં એકાંતવાસ સ્વીકારતા એટલે પ્રજાની પીડા ટાળે એવી સંસ્કૃતિની ખેટ જેમને તેમ રહેતી. ચાર્વાક મુનિએ એ પુરી પાડી. યજનથી પરલોકમાં કામ્ય એવું સ્વર્ગ મળે છે એ માન્યતાને નિર્ભેળ કરવા ખાતર એમણે પરલોકને પધરાવી દીધે પછી પાપ અને પુણ્ય હોય જ શાના? પણ એ સંસ્કૃતિનું પરિણામ બહુ જ કપરું આવ્યું. પાછળના મનુષ્યએ એ માન્યતાની પાછળનો આશય ન સમજતાં કેવળ સ્વેચ્છાચાર અને અનાચાર પિષ્યાં. ભારતવર્ષમાં વામાદિ પંચના પ્રવર્તન આ બીજના વૃક્ષમાંથી પાકેલા ઝેરી ફળે છે એ કેટલાક વિદ્વાનોને મત છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જડ વિજ્ઞાનમાં આ સંસ્કૃતિના પ્રતિબિંબ દેખાય છે ખરાં, જો કે હવે તે યુરોપિય તત્ત્વજ્ઞાન પણ આત્મવાદ અને કર્મવાદને સ્વીકારતાં થઈ ગયાં છે અને ઘણાય પાશ્ચાત્ય પ્રદેશમાં એ સંસ્કૃતિના વાવેતરનું અનુકૂળ વાતાવરણ પણ પેદા થતું જાય છે પરંતુ તોય એને સાર્વત્રિક પ્રચાર જોવા હજુ ભવું પડશે. - જેન સંસ્કૃતિને દર્શન તરીકે સ્વીકારવાની જેમની ઈચ્છા હોય એમણે દર્શનનું મંડાણ યુક્તિવાદ પર હાઈ ખંડન કરવું એ જ દર્શનનું યેય હોઈ શકે એ માન્યતાને જેને દર્શન સ્વીકારતી નથી, એટલું યાદ રાખવી પડશે. કારણ કે જેન દર્શન એમ માને છે કે સત્યના મંડનથી

Loading...

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598