________________
પરિશિષ્ટ
પ૭
૫૭
–સમન્વય
શ્રી આચારાંગ जस्सेते लोगंसि कम्म-समारंभा परिन्नाया મવતિ વિદુ મુળ પરિઝrઘ- -ત્તિ રેમિકા –૬–૨–૧
આ લોકમાં જેણે કર્મ–સમારંભોને જાણ્યા છે તે જ કર્મયોગી અને મુનિ સાધક ગણાય છે એમ હું કહું છું.
सुत्ता अमुणी सया, मुणिणो सया जागरन्ति । ३-१-१
જ્યાં અજ્ઞાનીજનો સુતા છે ત્યાં જ્ઞાનીજનો સદાય જાગૃત છે.
कसेहि अप्पाणं, जरेहि अप्पाणं । -४-३-५ તુજૈવ તે સારું ૩TI
-૨-૪-૮ पुरिसा! तुममेव तुमं मित्त किं बहिया मित्तमिच्छसि ? -३-३-१०
તું તારા આત્માને કસ. આત્માને જ દમ, તું પિતે જ તારું સંસાર-શલ્ય કાઢવાને સમર્થ છે. હે ! આત્મન ! તું જ તારે મિત્ર છે. બહારનાં મિત્રોને ક્યાં શોધી રહ્યો છે ?
આચારાંગ સૂત્ર વચ્ચેની સામ્યતાનો ખ્યાલ આવી જાય અને જૈન સંસ્કૃતિ વચ્ચે શું સંબંધ છે. તે જાણવાની રાખી ષદર્શનની સંક્ષિપ્ત છતાં સર્વવ્યાપી મીમાંસા