________________
૩૬
આચારાંગસૂત્ર युक्तं कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् । કયુ કામrખ છે તો નિવધ્યતે | (–૨૨)
જે કર્મફળને ત્યાગી, કર્મમાં ઉદ્યમવંત થાય છે તે કર્મ કરવા છતાં નૈષ્ઠિક શાન્તિ પામે છે. પણ જેની ફળમાં આસકિત છે તે સાધક કર્મ ન કરવા છતાં, નિવૃત્ત રહેવા છતાંયે કર્મબંધનથી બંધાય છે.
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः। રમત-મૂતતિમાં સુન્ન િર ત્રિને છે (૭)
આત્મવિજેતા, ઇન્દ્રિયજિત અને સર્વભૂતે ઉપર સમભાવ રાખનાર પુરુષ કર્મ કરવા છતાં નિષ્કર્મા ગણાય છે. એ કર્મલેપથી લેપાત નથી.
હવે આપણે ગીતાના નિષ્કામ કર્મવેગને અને શ્રી સમતા, સમભાવ કે સમ્યકત્વ તરીકે અને ભગવતી ગીતા
સમભાવ નમ
” ( –૪૮) સમત્વ એજ યોગ કહેવાય છે. इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः।। (-५-१९)
જેમનું સમતામાં મન છે તેઓને આખો સંસાર જિતાએલો છે.
૧ શ્રી ગીતાજીની સાધના પણ અહીંથી જ શરૂ થાય છે. ભગવાન કૃષ્ણચંદ્ર પાર્થને કહે છે કે “ચોથઃ ૩ જા ” પણ યોગ શું ? એના ઉત્તરમાં કહે છે કે “સમલેં ચો ૩ચતે' સમત્વ એ જગ. સાધનાના પ્રારંભથી માંડીને સિદ્ધિ સુધી ઉત્તરોત્તર ભૂમિકાએ પણ આ સમત્વનું સ્થાન રહે જ છે.