________________
પરિશિષ્ટ
શ્રી આચારાંગ
સમતા तम्हा पण्डिए नो हरिले, मो कुज्जे भूएहिं કાખા હિદ સાથે મિg gયાનુપરત (૨-૮-૨).
પંડિત સાધક પ્રત્યેક જીવોનાં સુખ–દુઃખનો વિવેક જાણી સર્વ ભૂતો ઉપર સમભાવ રાખે છે. કોઈને દુઃખી જોઈ તે હર્ષિત થતા નથી તેમ કાઈને સુખી જોઈ કુપિત થતો નથી.
લો કર લો બજે? (––૧)
સમભાવીને હર્ષ છે અને શેક છે ? णारइं सहए वीरे, वीरे नो सहए रइं।
મિજે , તઈં ઘરે (ર––૬) એ સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હેય છે તેથી એનું ચિત્ત કઈ પણ સંજોગોમાં આસકત થતું નથી. અને આસક્તિ જ શેક અને હર્ષનું કારણ છે. છે. (૧) ક્રિયાત્મક રૂપે અને (૨) ભાનતા કે વિચારાત્મક ક્રોધ, ઠેષ ઇત્યાદિ ન કરે એટલું જ નહિ પણ પિતાની અને કેઈના ધર્મવિચારેને કે માન્યતાઓને પણ દ્રોહ ન વિચારાત્મક સમભાવ કહેવાય.