________________
આચારાંગસૂત્ર
શ્રી ભગવદ્દગીના
સ્યાદ્વાદ સ્યાદવાદ જેનદર્શનનું તે સર્વોત્તમ અંગ છે એપણ ઓળખવામાં આવે છે.
કેટલાક શાણુ ગણાતા વિદ્વાનોને પણ સ્યાદ્ભવાદનું ઉલ્લેખે છે.
પદાર્થોની ભિન્ન ભિન્ન ભૂમિકામાં રહેલા સાધકનેઅને માન્યતાભેદ હોવા છતાં અવિરોધ રીતે એમને
આ ધ્યેયને અનુલક્ષીને ગીતાને સંન્યાસનું માહાત્મ્ય જોઈને નિષ્કામ કર્મયોગને સ્વર ઉચ્ચ પોકાર્યો છે.
અર્જુનના પ્રથમ જ પ્રશ્નમાં ભગવાન કૃષ્ણચંદ્ર સ્યાદ્વાદનાં દ્વારે ખુલ્લો મૂકતાં કહ્યું છે કે –
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ (५-९)
सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः। vમથાસ્થિત વચ્ચગુમચોવિંતે I (-)
*
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः। १८-४५
સંન્યાસ અને કર્મવેગ અને ઉત્તમ છે, જ્યારે લૌકિક કહેવત પ્રમાણે દૂધમાં અને દહીંમાં પગ રાખવા જેવું આ કથન અજુનને મૂંઝવણમાં નાંખી દીધો ત્યારે એણે ફરીથી પૂછ્યું કે ભગવન્! સાચું નિશ્ચિત કહોને કે ઉત્તમ કણ? એના ઉત્તરમાં શ્રી કૃષ્ણચન્દ્ર કહે છે કે, ભાઈ! એમાં કશું ગભરાવા જેવું નથી. સાંખ્ય અને યોગ એટલે