________________
સ્વાદજય
ઉપસ હાર
જીવનમાં લઘુભાવ લાવવા એ અમૂલું ધન છે. સ્વાદચ એ સાધનાનું અગત્યનું અંગ છે. સ્વાદના અસ’ચમ પર જ જગતના સર્વ પ્રપંચાનુ' ધણુંખરું` મ`ડાણ છે. નૈસર્ગિક જીવન જિવાડે એ જ સાચા સંચમ.
3319
સંસ્કૃત રસની લહેજત ચખાડે એ સંચમ અને વિકૃત રસની ઝંખનાને વધારે એ વિલાસ.
આપધાત કુદરતના ભયંકર ગુનો છે. કારણુ કે દેહરૂપી જે સાધન એને ઉપયાગ અથે મળ્યું છે એને જ એ દુપયોગ કરે છે. કોઈ પણ પદાર્થના દુરુપયોગ કરવા એ પાપ છે.
એમ કહું છું,
વિમેાક્ષ અધ્યયનના ષષ્ઠમ ઉદ્દેશક સમાપ્ત થયા.