________________
૩૬
આભાર જીવન સંસ્કારને ઘડે છે, અને સંસ્કારે છપનને ઘડે છે. એને જીવનને મેહ નથી અને મૃત્યુનો ભચ નથી એ જ શાની છે.
આત્માભિમુખ સ્થિતિ એ જ સમાધિ. સમાધિમાં લીન રહેવું એ શ્રમણને ધર્મ છે.
જે ક્રિયાઓ દ્વારા પાચ મંદ પડે અને આમાના અંશે વિક્રિમિત થાય, એ જ ધર્માચરણ છે. | મૂળ ચિ જાળતાં ક્રિયાઓનું પરિવર્તન થાય એ હિતાવહ છે. સહિષ્ણુમાં જે બળ હોય છે, એ લાખના વિસ્તા વીરમાં નથી હોતું. જ્યાં ચિત્તની ચાંચળતા છે, ત્યાં સમાધિ નથી. '
એમ કહું છું. વિમેક્ષ નામનું અષ્ટમ અધ્યયન પૂર્ણ થયું.