________________
૨૮
આચારાંગસૂત્ર
માટે तस्मादसक्तः सततं कार्य कर्म समाचर ।
તો હાવરામ પરમાણોતિ પૂરા || તેથી અનાસકત રહી સતત કાર્યપરાયણ રહેવું જોઈએ. અનાસકત પુરુષ કર્મ આચરવા છતાં પરતત્ત્વવિકાસ પામવાને અધિકારી છે.
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः। नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाऽधिगच्छति ।।
(૨૮-ક૬) આત્મજિત, નિસ્પૃહ અને અનાસક્ત સાધક સંન્યાસારા એટલે કે મુનિ પદધારા નિષ્કર્મા બની પરમ સિદ્ધિને પામે છે અને સંસારનાં બંધનોથી મુકત થાય છે.