________________
અખંડ વિશ્વાસ
૨૦૫
'
નેોંધઃ—ઉપર કહેલા સૂત્રમાં · અનુભવી અનુભવ આપે' એ શબ્દોના દુરુપયોગ ન થાય માટે તેને ઉકેલ કરે છે. કારણ કે અનુભવીની કઈ ખાસ મર્યાદા કે ચિહ્ન હાતાં નથી. સૌ કાઇ પેાતાને અનુભવી માની લે અને જગતમાં સૌ કાઇને સલાહ આપતા ફરે તે ? તેથી અહીં કહ્યું છે કે: અનુભવી વગર માગ્યે પીરસતા નથી, અનુભવ કંઈ કુદરતી નિયમની અધીનતા વિના સહજ સહેજ મળી જાય તેવી વસ્તુ નથી; તેને માટે તે મહામૂલાં દાન કરવાં પડે છે.
કે
આત્મવિશ્વાસ નગ્યા પછી તે અનુભવી પાસેથી આ અનુભવનું જવાહર લેવા ઈચ્છનાર તેટલી કિંમત આખ્યા વિના પણ લઈ શકતા નથી. અને એટલું મૂલ્ય ખર્ચનારને પણ અનુભવી તે આટલું જ કહે છે આ માનું પરિણામ આ છે, અને આ માનું પરિણામ આ છે, જે ગમે તે પકડા. આમ કહેવા છતાં ચાલવું કે ન ચાલવું તે વ્યક્તિની ઇચ્છાની વાત છે. અને અનુભવીને પોતાના આપેલા અનુભવ પર પણ જોઇએ. સૂત્રકાર કહે છે કેઃ—જો ત્યાં આગ્રહ કે મમત્વ બુદ્ધિ અનુભવથી વંચિત રહેનાર બાળક કરતાં પણ વધુ એક ન જાણતાં ભૂલ કરે છે, બીજો જાણીને ભૂલ કરે છે. એક અજ્ઞાની ખાળક છે, બીજો જ્ઞાની ખાળક છે. માટે શાણા સાધક તેમ ન કરે.
મમત્વ ન હેાવું આવશે તે તેની ખરાબ થઈ જશે.
66
""
[૮] ( કારણ કે પ્રિય જખ્ખુ ! વ્યક્તિ અને વિશ્વને પૂર્ણ સંબંધ છે. ઘણીવાર સાધક ખીજાની ભૂલા સુધારવા જતાં પાતે ખીજી ભૂલમાં પડે છે. વૈરવૃતિ, ઈર્ષ્યા એ બધી હિંસાએ છે. તેથી તેને સ્પર્શ ન કરવા જોઇએ અને તે ખાતર વિચારવું જોઈ એ કેઃ– અહે આત્મન્ ! જેને હણવાના ઇરાદા કરી રહ્યો છે તેના સ્વરૂપને તારી પેાતાની મેળે જ વિચાર. તેા તને જણાશે કે તું જેને હણવા ઇચ્છે છે, તે તું પાતે જ છે; જેમના પર તું હકૂમત ચલાવવા ધારે છે તે પણ તું પાતે જ છે; જેમને તું દુ:ખી કરવા ધારે છે, તે પણ તું પોતે જ છે, જેમને પકડવા ચાહે છે, તે પણ તું પોતે જ છે; અને જેમને તું મારી નાખવા ધારે છે, તે પણ તું પોતે જ છે. ખરેખર આવી સમજથી જ સત્પુરુષા સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરી