________________
૧૯૮
આચારાંગસૂત્ર
શ્રદ્ધા વિના જ્ઞાન નથી, અને જ્ઞાન વિના સમાધિ નથી. સૌ માનસિક સમાધિ ઇચ્છે છે. એટલે શ્રદ્ધા સૌ કાઈએ કેળવવી જ રહી. શ્રદ્ધા એટલે અનુભવી પુરુષોના અનુભવ, શાસ્રીચ વયન અને પેાતાની સત્યશેાધક બુદ્ધિ એ ત્રણેને સમન્વય કર્યા પછી સત્કાર્યની પાછળ પુરુષા કરવાનેા અટલ નિશ્ચય કરવા તે. શ્રદ્ધામાં વિવેકબુદ્ધિ તથા હૃદય બન્નેને અવકાશ છે. જ્યાં એ ત્રણેયના સુમેળ ન હોય ત્યાં અંધશ્રદ્ધા કે અશ્રદ્ધા હોવાની. એક નાનામાં નાના કા પાછળ પણ જ્યાં શ્રદ્ધા નથી, ત્યાં તે કા` પ્રાણવિહેણું નિશ્ચેત ખાપુ અની રહે છે.
આ
જે તેને આમ કરતાં
શ્રદ્ધા પ્રત્યેક કાના પ્રાણ છે. નીરસમાં નીરસ જણાતા કામાં પણ શ્રદ્ધા રસ રેડે છે, સૌદની સૌરભ ફેલાવે છે. રસ કાને ન ગમે ? પરંતુ માનવના હૃદયમાં એક એવું તત્ત્વ હાય છે કે શ્રદ્ધાળુ બનતા રોકી રાખે છે. રખે શ્રદ્ધા કરીશ તે! કંઈ ગુમાવીશ, એવી ચિંતા પમાડે છે. પણ “ કાઈ પણ ક્રિયા ફળરહિત હેાતી નથી,” એવા કુદરતના અવિચળ સિદ્ધાતમાં શંકા હેાવી એ અજ્ઞાન છે. એને વિચિકિત્સા અથવા ખીજ શબ્દોમાં વિકલ્પ કહેવાય છે.
જેટલેા એક ખિનજથી માંડીને વનસ્પતિને કે કીડી, ઊધઈ, ભમરા કે પશુ જાનવાને નૈસિર્ગીક શક્તિ પરના વિશ્વાસ દેખાય છે ( જોકે એ પરાધીન વિશ્વાસ છે. ) તેટલે માનવમાં નથી દેખાતા, એનું મુખ્ય કારણ આ ાતની ફળ વિષેની એની શંકા છે.
માનવને અંત:કરણના વિકાસ અને બુદ્ધિ એ બે તત્ત્વા ઇતર પ્રાણીદુનિયાથી વિશેષ મળ્યાં છે. એથી એણે સ્વાધીન થઈનેસર્ગિક નિયમને વધુ અનુકળ થવું જોઇએ, તે સાધનોથી વધુ સસ્કૃત થવું જોઈએ. છતાં માનવજાતના મેાટા ભાગ તે સાધનાથી વધુ વિકૃત થતા જાય છે. તેનું કારણ પણ મુખ્યત્વે આ જાતની વૃત્તિ જ છે. સંગ્રહબુદ્ધિ, હાયલાલસા, ચિત્તના બળાપા, એવું એવું બધું આથી જન્મે છે. આ જાતના વિકલ્પ એ કઈ સામાન્ય ક્રુણ નથી ! પણ પ્રત્યેક ક્ષેત્રમાં વિહવળતા, ચંચળતા, ભય અને ક્ષેાભ ઉત્પન્ન કરનાર ભયંકર દૃર્ગુણ છે. આવું બધું પ્રાચ: આવા વિકલપેાથી જ પુરુષે કહે છે કે જે વિચિકિત્સાને સાથે લઈને મથે છે તે કદી સુખ કે શાંતિ મેળવી શકતે! નથી.
થાય છે. તેથી અનુભવી સુખ કે શાંતિ શેાધવા