________________
શસ્ત્રપરિણા
અનંતધા વgા પદાર્થમાત્રમાં અનેક ધર્મો હોય છે. ઘર્મોની અનેક્તાને અંગે દષ્ટિબિંદુઓ પણ અનેક હેવા ઘટે, આથી એક વસ્તુને એક જ દષ્ટિબિંદુથી ન જેવાં અનેક દષ્ટિબિંદુથી જોતાં શીખવું ઘટે.
આ અધ્યયનમાં આવતે રિજ્ઞા શબ્દને વાગ્યાથી તે સૂચવે છે. રિજ્ઞા એટલે એક પદાર્થનું ઘણુ બાજુથી શાન કરવું–નિરીક્ષણ કરવું–સમજવું.
પરિણાને વધુ સ્પષ્ટ સમજવા માટે તેને સાચી સમજ અથવા વિવેક શબ્દ તરીકે પણ ઓળખાવી શકાય. પદાર્થ જ્ઞાનમાં અને વિવેકમાં એ તારા છે કે, વિશ્વમાં સત્યાસત્યને પારખવાની નિgબુદ્ધિનો સમાવેશ છે, જ્યારે પદાર્થજ્ઞાનમાં તે તે બુદ્ધિ હોય અને ન પણ હેયાનને ય જ માત્ર વિષય છે જ્યારે પરિજ્ઞામાં તે યહેય અને ઉપાદેય ત્રણે સમગ્રેશ હોય. માટે જ જેનદનમાં એ પરિક્ષાના બે ભેદ છેપરિડર) પ્રત્યાખ્યાન પરિણા. જ્ઞ પરિણામાં જ્ઞાનક્તિને અવકાશ છે, અને પ્રત્યાખ્યાન પરિક્ષામાં ત્યાગને અવકાશ છે. “જ્ઞાન દંવિત્તિ'