Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
Catalog link: https://jainqq.org/explore/004649/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ જિનભદ્રગણી થામાશ્રમણ કૃત શ્રી મદ્ભધારિ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય કૃત વૃત્તિ સહિત શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ભાષાંતર ભાગ – ૨ જો. : ભાષjતર કર્તા : સ્વ. શાહ ચુનીલાલ હકમચંદ - અમદાવાદ સંપાદક : પ. પૂ. પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય -: દ્રવ્ય સહાયક:શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરૂ સંઘ જૈન ટ્રસ્ટ મલાડ (ઈસ્ટ) મુંબઈ-૯૭. • પ્રકાશક ભદ્રંકર પ્રકાશન ૪૯, ૧ મહાલક્ષ્મી સોસાયટી સુજાતા ફલેટ પાસે, શાહીબાગ, અમદાવાદ- 8. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજયગિરિવરાય નમઃ અનન્તલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રીમાનું પૂર્વધર આચાર્યવર્ય શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ કૃત શ્રી મલધારિ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય કૃત વૃત્તિ સહિત શ્રી વિશેષાવશયક ભાષ્ય ભાષાંતર (ભાગ - ૨ જો (ગાથા - ૧૫૪૯ થી ૩૬૦૩ સુધી) ભાષાંતર કર્તા સ્વ. શાહ ચુનીલાલ હકમચંદ - અમદાવાદ સંપાદક પ. પૂ. પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય દ્રવ્ય સહાયક શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરૂ સંઘ જૈન ટ્રસ્ટ - મલાડ (મુંબઈ) ક પ્રકાશક ભદ્રંકર પ્રકાશન ૪૯/૧ મહાલક્ષ્મી સોસાયટી સુજાતા ફલેટ પાસે શાહીબાગ, અમદાવાદ-૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ સંપાદક પરિચય પરમપૂજ્ય પરમારાધ્યપાદ્ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન પરમપૂજ્ય શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન, પરમપૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં શિષ્યરત્ન પરમપૂજ્ય હાલારનાં હીરલા આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય... પ્રાપ્તિ સ્થાન સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, અમદાવાદ. * સંસ્કરણ પ્રથમ સંસ્કરણ વિ. સં. ૧૯૮૩ દ્વિતીય સંસ્કરણ વિ. સં. ૨૦૪૦ તૃતીય સંસ્કરણ વિ. સં. ૨૦૫૩ * (કિંમતઃ રૂા. ૨૦૦=00 * ઃ મુદ્રક ઃ ભરત પ્રિન્ટરી કાંતીલાલ ડી. શાહ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય સમુદ્રમાં ઉભી રહેલી સ્ટીમર સુધી પહોંચવા માટે નાવની જરૂરત પડે છે. તેવી જ રીતે આગમના રહસ્યો સુધી પહોંચવા માટે પ્રકરણગ્રંથોની જરૂરત પડે છે. આગમ-તર્કસાહિત્યના લાલિત્યથી યુક્ત-નય-નિક્ષેપાથી ભરપુર પ્રકરણ ગ્રંથોમાં શ્રેષ્ઠ સ્થાન પામેલ ગ્રંથ છે... વિશેષાવશ્યક ભાષ્ય” જૈન શાસનનું ઝળહળતું ઝવેરાત આચાર્યસત્તમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજ. તેઓએ વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાનગ્રંથની રચના કરી અને બારમી સદીના અજોડ વ્યાખ્યાતા મલ્લધારી આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ભાષ્યગ્રંથ ઉપર ૨૮૦૦૦ (અઠચાવીશ હજાર) શ્લોક પ્રમાણ વિસ્તૃત વ્યાખ્યા કરી છે.. આ ગ્રંથ પદાર્થોથી ભરપુર તેમજ ન્યાયની ભાષાથી પરિપૂર્ણ છે... એટલે કાળક્રમે આવા ગ્રંથના હાર્દને સમજવું અઘરૂં લાગતાં, મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથના ભાવને સરળતાથી માતૃભાષામાં સમજી શકે એ આશયથી અધ્યયન રસિક પંડિતવર્યશ્રી ચુનીલાલ હુકમીચંદે અનુવાદ કર્યો અને આગમોદય સમિતિએ લગભગ ૭૫ વર્ષ પહેલાં પ્રકાશિત કરેલ... ત્યાર પછી સં. ૨૦૪૦માં અમારા હસ્તક આ ગ્રંથનું પુનઃ સંપાદન થયું અને પ્રકાશિત કરાયું... આ ગ્રંથ અભ્યાસુઓને ઉપયોગી બન્યું એટલે ટુંક સમયમાં આ ગ્રંથને પુનઃ પ્રકાશિત કરવાની જરૂર પડી. પ્રથમ જે રહી ગયેલી ક્ષતિઓ ખ્યાલમાં આવી તેની ફરી શુદ્ધિ કરીને પ્રકાશિત કરી રહ્યા છીએ... પ્રથમ ભાગના ભાષાંતરમાં મંગલવાદ-ચર્ચા તથા મતિજ્ઞાન શ્રુતજ્ઞાનની તર્ક પૂર્ણ મીમાંસા, ભેદ-પ્રભેદ વગેરેનું વિસ્તારથી પ્રતિપાદન તથા અવાંતરમાં નય અને નિક્ષેપાઓની અસાધારણ પ્રરૂપણા વિગેરે અન્યત્ર અલભ્ય વિષયો ઉપરની સુંદર પ્રતીતિકર રજુઆત હતી. આ બીજા ભાગમાં ગણધરવાદની વિસ્તૃતચર્ચા, નિદ્ભવવાદનું નિરૂપણ, નમસ્કારની નિર્યુક્તિ, સામાયિક નિયુક્તિ, નય-નિક્ષેપ આદિની ગંભીર ચર્ચા વિચારણા છે. આ ગ્રંથના સંપાદનમાં સાધ્વીજી સૌમ્યજ્યોતિશ્રીનો સહકાર મળતાં કાર્ય સહજ બનેલ છે. ચતુર્વિધ સંઘ આ ગ્રંથનું વિધિપૂર્વક અધ્યયન-અધ્યાપન કરી-કરાવી સમ્યજ્ઞાન અને સમ્યક્રિયાના ફળસ્વરૂપ મુક્તિપદને પ્રાપ્ત કરે એજ... પં. વજસેન વિજય Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય... પરમોપકારી, ચરમ તીર્થપતિ મહાવીર સ્વામિ ભગવાનના શાસનને પામીને આપણને આ ભવ સાર્થક કરવાની ઉત્તમ તક મળી છે. આ મળેલા શાસનના હાર્દને સમજવા માટે વિવિધ ગ્રંથોનું વાંચન કરવા મળે છે. તેમાં અલ્પજ્ઞાનના કારણે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું વાંચન અઘરું બન્યું છે ત્યારે અનુવાદ ગ્રંથો ખૂબ જ સહાયક બને છે. અમારા પ્રકાશન સંસ્થા દ્વારા પરમપૂજ્ય પરમોપકારી પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી ગણિવર્યનાં અમીમય આશીર્વાદપૂર્વક ઘણા ગ્રંથો પ્રકાશિત થઈ રહ્યા છે... (જેનું લીસ્ટ આગળ આપેલ છે.) તેમાં રીપ્રીન્ટ તરીકે આ વિશેષાવશ્યક ભાષ્ય.. ભાગ ૧-૨ પણ પ્રકાશિત થતાં અમો આનંદ અનુભવીએ છીએ.. પૂજ્ય પંન્યાસજી મહારાજ પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ ખાસ કરીને પ્રાચીન ગ્રંથો તેમજ પૂજ્યપાદ અધ્યાત્મયોગી... પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં ચિંતન-લેખન કરેલા ગ્રંથોને સંપાદન-સંકલન કરીને અમોને જ્ઞાનભક્તિનો લાભ આપી રહ્યા છે. તેની આ તકે અમો ખૂબ-ખૂબ અનુમોદના સાથે તેઓશ્રીનાં ઉપકારને યાદ કરતાં આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં લાભ લેનાર શ્રી હીરસૂરીશ્વર જગરૂ સંઘ જૈન ટ્રસ્ટ-મલાડનો આ તકે અમે આભાર માનીએ છીએ. જૈન સંઘોમાં ઠેર-ઠેર સંઘ હસ્તકના જ્ઞાનખાતાઓમાં એક બાજુ મોટી રકમો જમા પડી રહે છે, બીજી બાજુ જૈન શાસ્ત્રગ્રંથો પૂ. સાધુ-સાધ્વી ભગવંતો અને અન્ય અધિકૃત મુમુક્ષુ શ્રાવકશ્રાવિકાવર્ગને અધ્યયન માટે દુર્લભ બની ગયા છે. ત્રીજી બાજુ ભારત-સરકાર ધાર્મિકટ્રસ્ટોના નાણાંનો બીજી રીતે ઉપયોગ કરવા માટે નવતર યોજનાઓ ઘડી રહી છે. તે અવસરે જ્ઞાનખાતામાં રહેલી રકમોમાંથી આવા ઉત્તમ શાસ્ત્રીય ગ્રંથો મુદ્રિત થઈ તમામ પૂ. સાધુ-સાધ્વી અને જૈનસંઘના જ્ઞાનભંડારો પાસે પહોંચી જાય અને ચતુર્વિધ શ્રીસંઘમાં સમ્યકશ્રુતનું અધ્યયન વૃદ્ધિગત બને અને ઈચ્છનાર તમામ સજ્જનો અમારા આ સમયોચિત પ્રકાશનને આવકારશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ગ્રંથને ટુંક સમયમાં પ્રકાશિત કરી આપનાર.. ભરત પ્રિન્ટરીના માલીક કાંતિલાલ ડી. શાહનો આ તકે આભાર માનીએ છીએ. પ્રાંતે આ ગ્રંથોના વાંચન, ચિંતન, મનન દ્વારા આપણે સૌ તત્ત્વની પ્રાપ્તિ કરીને પરમપદની પ્રાપ્તિ કરનારા બનીએ... એજ... ભદ્રકર પ્રકાશન Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના ટુંકાવીને) આ મહાન ગ્રંથ તે સામાયિકસૂત્ર ઉપર વિવરણનો ભાગ છે. સામાયિક વગેરે ષડાવશ્યકસૂત્રને હાલ પ્રચલિતમાં પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. તેમાં જ આવશ્યક (સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન) છે. તે સૂત્ર અંગબાહ્ય છે, એટલે ત્રણ નિષદ્યાથી નિષ્પન્ન નથી. અને મૂલ સૂત્રો પૈકી એક છે. તે સૂત્ર ઉપર આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ નિર્યુક્તિ પ્રાકૃત-પદ્યમાં રચી છે. જિનદાસ મહત્તરાચાર્યે પડાવશ્યક ઉપર ચૂર્ણિ પ્રાકૃત-ગદ્યમાં રચી છે. તથા એક આચાર્ય મહારાજે ભાષ્ય પ્રાકૃત ગદ્યમાં રચ્યું છે, જે સ્વતંત્ર મળતું નથી, પણ તેમાંથી કેટલીક ગાથાઓ શ્રીમાનું આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની વૃત્તિમાં ટાંકી છે. શ્રીમાનું હરિભદ્રસૂરિ મહારાજે આ સૂત્ર તથા નિર્યુક્તિ ઉપર ટીકા રચી છે. આ સૂત્ર ઉપર હાલ હયાત સંસ્કૃત ટીકાઓ પૈકી તે પ્રથમ છે. અને તે પછી આ ઉપર ઘણું સાહિત્ય છે. જેમ મલયગિરિ મહારાજે કેટલાક ભાગ ઉપર ટીકા રચી, તેમ મલ્લધારી હેમચંદ્રાચાર્યે હારિભદ્રિકી વૃત્તિ ઉપર ટીપ્પનક લખેલ છે. વગેરે વિસ્તૃત સાહિત્ય છે. જે માટે જૈન ગ્રંથાવલીના પાના-૧૮ થી ૩૪ જુઓ.). પ્રથમ આવશ્યક એટલે સામાયિક ઉપર જિનભદ્રગણિક્ષમાશ્રમણે ભાષ્ય પ્રાકૃત-પદ્યમાં રચ્યું છે. ખરી રીતે તો તે સામાયિક પ્રથમ આવશ્યક ઉપર શ્રીમાનું ભદ્રબાહુસ્વામીએ રચેલ નિર્યુક્તિ પૈકી કેટલીક ગાથા ઉપર તે વિવરણ છે અને તે પહેલાં એક નામ અજ્ઞાત આચાર્યશ્રીએ ષડાવશ્યક ઉપર ભાષ્ય રચેલ હોવાથી તેનું નામ વિશેષઆવશ્યક ભાષ્ય એમ રાખેલ છે. તે ઉપર પોતે ટીકા રચી છે. પણ હાલ તે ઉપલબ્ધ નથી. તે ઉપર બીજી ટીકા કોસ્યાચાર્યે લખી છે તેની તાડપત્ર ઉપર સંવત ૧૧૩૬માં લખાયેલી નકલ ભંડારકર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં છે. તે ટીકા પણ છપાઈ ગઈ છે અને આ વિશેષાવશ્યક ભાષ્ય ઉપર શ્રીમાનું માલધારી હેમચંદ્રાચાર્યે શિષ્યહિતા નામની ત્રીજી ટીકા રચી છે. અને તે શ્રીયશોવિજય જૈન ગ્રંથમાલામાંથી બનારસમાં છપાયેલ છે. તે ટીકા ઉપરથી આ અનુવાદ કરાવી મૂલ સાથે તે અનુવાદ છાપવામાં આવેલ છે. આ ગ્રંથ ઘણો ગહન છે, તેથી તેનો અનુવાદ ઘણા વિદ્વાન માણસ સિવાય બરોબર થઈ શકે તેમ નથી, અને તેથી આ અનુવાદમાં ત્રુટિઓ આવવાનો સંભવ છે. વિદ્વાન વર્ગ આ ગ્રંથને સાયંત વાંચી સુધારો-વધારો મોકલવા કૃપા કરશે એવી ખાસ વિજ્ઞપ્તિ છે. વિષયાનુક્રમણિકા વિગતવાર આપેલ છે, તે ઉપરથી વિષય સંબંધી વિગતવાર ખુલાસો અત્રે કરેલ નથી. શ્રી જિનભદ્રગરિક્ષમાશ્રમણ તથા મલ્લધારી શ્રી હેમચંદ્રાચાર્ય શ્વેતામ્બર જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ મહાનું તત્વવેત્તા આચાર્ય ભગવંત છે. હેમચંદ્રાચાર્યે ઘણા પુસ્તકો લખ્યા છે. આ ટીકા સંવત ૧૧૬પમાં જયસિંહ રાજાના રાજ્યમાં રચેલ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ દ હરિભદ્રસૂરિ મહારાજ વિશેષાવશ્યક ભાષ્યની ઘણી ગાથાઓ ટીકામાં સાક્ષી તરીકે ઉતારે છે. અને તેથી તેનું વિવરણ મૂળ ભાષ્યની ગાથાઓની જેમ કરતા નથી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો ૬ઠ્ઠી સદીમાં ચોક્કસ કાળ નિર્ણય કરવાને પૂરતા સાધન મળતા નથી. આ ગ્રંથનો વિષય અક્ષરશઃ સમજવા માટે ખાસ મનનપૂર્વક સ્થિરચિત્તે બને ત્યાં સુધી સામાયિકમાં વાંચવા વિનંતિ છે. આ અનુવાદ શા. ચુનિલાલ વર્ધમાને લખેલ છે. એક મુનિરાજે તથા અમદાવાદના રહીશ શા. મગનલાલ ઉમેદરામે મુખ્યતાયે તેને સુધારેલ છે. ઓકટોબર ૧૯૨૬ મુંબઈ જીવણચંદ સાકરચંદ ઝવેરી આગમોદયસમિતિના સેક્રેટરી Page #8 -------------------------------------------------------------------------- ________________ (ઉપકાર સ્મૃતિ હણ સ્વીકારો છે જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધોધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહોદધિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સમ્યક્દર્શન પ્રદાનૈકનિષ્ટ, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ, શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસાર સમુદ્રમાંથી ઉગારીને સંયમી બનાવનાર, ભવોદધિત્રાતા, અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગાર, કરૂણાસાગર, પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકરવિજયજી ગણિવર્ય ગચ્છના અગ્રણી, વયોવૃદ્ધ આ ગ્રંથના સંપાદનમાં આશીર્વાદ અર્પતા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુદર્શનસૂરીશ્વરજી મહારાજા વર્તમાન જૈન સંઘના અજોડ, મહાન તપસ્વી ૧૦૦+૧૦૦+૮૬મી વર્ધમાન તપની ઓળીના આરાધક, જેમની કૃપાદૃષ્ટિ વરસી રહી છે એવા. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા વર્તમાનમાં અમારા સંપૂર્ણ યોગ-સેમ-કારક, વાત્સલ્ય વારિધી, સંયમારાધના માટે કૃપાપૂર્ણ આશિષ વર્ષાવતાં પ્રશાંતમૂર્તિ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા Page #9 -------------------------------------------------------------------------- ________________ પંદર-પંદર વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં આ લોકપ્રકાશજેવા અર્થસભર મહાન ગ્રંથનું વાચન કરાવનાર, તપસ્વી રત્ન, દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજ સર્વ પ્રકારે યોગક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ, સરળ સ્વભાવી સદા પ્રસન્ન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તત્ત્વચિંતક, પ્રતિભાસંપન્ન, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ ધર્મના સંસ્કારો આપી, ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા નમ્રતા, તિતીક્ષા આદિ મનોહર ગુણોથી અલંકૃત, પૂજ્ય ઉપકારી પિતા મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રંથના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ જન્મદાત્રી, કારુણ્ય, માધ્યસ્થ, વૈરાગ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકોની સુરચનાથી મોહક, નિર્મલ શીલવતી, બાળવયથી સંસ્કારોનું સિંચન કરાવનાર માતુશ્રી જીવીબેન આ બધા પૂજ્યોની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી સંપાદનનું કાર્ય શક્ય બન્યું છે. તેથી હું તો નિમિત્તમાત્ર છું. યશના ભાગીદાર તો આ સર્વ પૂજ્યો જ છે. ૫. વજસેનવિજય ગણિ. Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિશેષાવશ્યક બીજા ભાગની અનુક્રમણિકા - ગાથાક ૧૫૪૯-૧પપ૩ ૧૫૫૪-૧૫૫૭ ૧પપ૮-૧૫૬૦ ૧૫૬૧-૧૫૬૪ ૧૫૬૫-૧પ૭૦ ૧૫૭૧-૧૫૭૬ ૧પ૭૭-૧પ૭૯ ૧૫૮૦ ૧૫૮૧-૧૫૮૫ ૧૫૮૬-૧૬૦૩ ૧૬૦૪ ૧૬૦૫ ગણધરવાદ પહેલા ગૌતમ ગણધર વિષય નામ અને ગોત્ર સહિત બોલાવીને જીવ પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણથી સિદ્ધ નથી એવા ગૌતમ ગણધરના મનોગત સંશયોનું જણાવ્યા પહેલા જ પ્રભુ દ્વારા પ્રકાશન. પ્રથમ ગણધરની આત્મા સંબંધી શંકાનું સમાધાન. બીજી રીતે આત્માની પ્રત્યક્ષથી સિદ્ધિ. જ્ઞાનાદિ ગુણોથી ભિન્ન એવો ગુણી આત્મા માનવા છતાં આત્મસિદ્ધિ. અનુમાન-પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ. બીજા અનેક પ્રકારે આત્માની સિદ્ધિ. ઈન્દ્રભૂતિને સર્વ સંશયને છેદનાર સર્વજ્ઞપણાની ખાતરી. ઉપસંહારમાં ત્રસ, સ્થાવર ઈત્યાદિ ભેદોનું કથન. આત્મા એક જ છે, એ માન્યતાની અયોગ્યતા અને અનેકપણાની પ્રતીતિ. સર્વ વેદના પદોનો સંક્ષેપથી અર્થ. ઈન્દ્રભૂતિની પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષા. આગળના વાદસ્થળોમાં આની સાથે જે સમાનતા અને વિશેષતા છે, તે યોજી લેવાનો ઉપદેશ. બીજા અગ્નિભૂતિ ગણધર અગ્નિભૂતિ ગણધરને નામ અને ગોત્ર વડે પ્રભનું બોલાવવું, અને સંશયનું કહેવું. વેદપદોનો અર્થ અને કર્મની સિદ્ધિ માટે અનુમાનો આદિનું સવિસ્તર કથન. કર્મ મૂર્તિમાન છે તત્સંબંધી પ્રશ્નોત્તરો. વેદપદોના અર્થ દ્વારા સંશયનો છેદ અને દીક્ષા-સ્વીકાર. ત્રીજ વાયુભૂતિ ગણધર વાયુભૂતિને નામ-ગોત્રપૂર્વક બોલાવીને જીવ છે તે જ શરીર છે, કે અન્ય કંઈ છે? આવા તેના મનોગત સંશયનું પ્રકાશન. વેદપદોની વિચારણા, આત્મસાધક અનુમાનો. આત્માને શરીરથી જુદો સિદ્ધ કરવાના પ્રયાસથી શો લાભ? એ પ્રશ્નનો ઉત્તર. આ ભવની અપેક્ષાએ તેનો અવિનાશભાવ અથવા તે ક્ષણિક જ નથી, એવું કથન. સ્વપક્ષ બતાવીને ઉપસંહાર. પુનઃ વાયુભૂતિનો ભગવાનને પ્રશ્ન તથા તેનો ઉત્તર. વેદવચનથી આત્મશરીરની ભિન્નતાની સિદ્ધિ. ચોથા વ્યક્ત ગણધર પૃથ્વી આદિ ભૂતોના અસ્તિત્વ અંગે વિરૂદ્ધ વેદપદોના શ્રવણથી જાગેલા સંશયનું ચોથા ગણધરને પ્રભુ દ્વારા કથન અને સ્પષ્ટીકરણ. ૧૬૦૮-૧૬૧૦ ૧૬૧૧-૧૬૨૪ ૧૬રપ-૧૬૪૨ ૧૬૪૩-૧૬૪૪ ૧૬૫-૧૬૪૯ ૧૬૫૦-૧૬૭) ૧૬૭૧-૧૬૭ર ૧૬૭૩-૧૬૭૭ ૧૬૦૮-૧૬૮૧ ૧૬૮૨-૧૬૮૬ ૧૬૮૭-૧૬૯૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૧૬૯૨-૧૭૧૨ ૧૭૧૩-૧૭૧૮ ૧૭૧૯-૧૭ર૪ ૧૭૨૫-૧૭૨૭ ૧૭૨૮-૧૭૩૧ ૧૭૩ર-૧૭૩૮ ૧૭૩૯-૧૭૪૭ ૧૭૪૮-૧૭પર ૧૭પ૩-૧૭૨૯ ૧૭૬૦-૧૭૬૮ ૧૭૬૯ ૧૦ વિષય સર્વ શૂન્ય છે, તે સંબંધમાં અનેક યુક્તિઓ એના જવાબમાં સર્વશૂન્યતા માનવામાં આવે, તો સ્વપ્ર-અસ્વપ્ર વગેરે વ્યવહારનો અભાવ થાય, ઈત્યાદિ યુક્તિઓ તેમ જ સ્પષ્ટીકરણ. ઉપરોક્ત વાતની વિશેષ પ્રકારે સિદ્ધિ. “અસ્તિત્વ અને ઘટની એકતા છે કે અનેકતા છે.” ઈત્યાદિ પૂર્વપક્ષનો ઉત્તર ઉત્પન્ન થયેલ ઉત્પન્ન નથી થતું ઈત્યાદિ પૂર્વપક્ષનો ઉત્તર. અનુત્પન્ન પણ ઉત્પન્ન નથી થતું, એ પૂર્વપક્ષનો ઉત્તર. સર્વકાર્ય સામગ્રીમય જણાય છે, પણ સર્વના અભાવે સામગ્રી ક્યાંથી હોઈ શકે? એ પૂર્વપક્ષનો ઉત્તર. ૧૬૯૬મી ગાથામાં જે કહ્યું છે કે પાછળનો ભાંગ નથી જણાતો અને સર્વનો આગળનો ભાગ અતિસૂમ હોવાથી નથી જણાતો માટે સર્વશૂન્ય છે, ઈત્યાદિ તે પૂર્વપક્ષનો ઉત્તર જુદા જુદા ચાર દૃષ્ટાન્તોથી. પૃથ્વી આદિ ભૂતોની વિશેષ પ્રકારે સિદ્ધિ. પૃથ્વી, વનસ્પતિ, પાણી, અગ્નિ અને વાયુમાં ચૈતન્યની સિદ્ધિ. પ્રકારાન્તરે પૃથ્વી આદિ એકેન્દ્રિયમાં જીવત્વસિદ્ધિ અને તેનાં વિશેષ કારણો. સંશયછેદાવાથી વ્યક્તસ્વામિની પાંચસો શિષ્યો સહિત દીક્ષા. પાંચમા સુધર્મા ગણધર નામ તથા ગોત્રથી બોલાવી તેના મનોગત સદશોત્પત્તિવિષયક સંશય કહી બતાવી, તે વેદ પદોના અર્થને નહિ જાણવાને લીધે સંશયની ઉત્પત્તિનું કથન. ઉપરોક્ત સંશયની યુક્તિઓનું ભાષ્યકાર દ્વારા પ્રરૂપણ. પુનઃ સુધર્માની શંકાનો ઉત્તર પ્રશ્નોત્તરરૂપે. સ્વભાવનું સ્વરૂપ વિચારીને તેનાથી ભવાન્તરની સંદેશતાનો નિષેધ. સ્વભાવ એ નિષ્કારણતા નથી તેમ જ વસ્તુનો ધર્મ હોય, તો પણ સદશ ન હોય, એવું પ્રરૂપણ. સર્વથા સરખાપણું નથી, એ હકીકતની દષ્ટાન્તથી સિદ્ધિ. સદેશપણું માનવાથી વેદના પદો પણ અપ્રમાણ થશે, એવું કથન. છઠ્ઠા મેડિકગણધર મંડિકનું આવવું, બંધ-મોક્ષ સંબંધી મનોગત સંશયનો પ્રાદુર્ભાવ. જે યુક્તિઓ વડે મંડિક બંધ-મોક્ષને માનતો નથી, તેનું ખંડન, સત્યનું મંડન. જે યોગ અનાદિ છે, તે અનંત છે, એ એકાંત સત્ય નથી, તેમજ જીવ કર્મનો સંબંધ અનાદિ અનંત અને અનાદિ સાંત છે, એવું વિવેચન. ભવ્યાભવ્યતાના તફાવતનું કારણ. ૧૭૭૦-૧૭૭૨ ૧૭૭૩-૧૭૮૨ ૧૭૮૩-૧૭૮૫ ૧૭૮૬-૧૭૯૦ ૧૭૬૧-૧૭૯૫ ૧૭૯૬-૧૭૯૯ ૧૮૦૦-૧૮૦૧ ૧૮૦૨-૧૮૦૪ ૧૮૦૫-૧૮૧૬ ૧૮૧૭-૧૮૨૨ ૧૮૨૩-૧૮૩) Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૧૮૩૧-૧૮૩૨ ૧૮૩૩-૧૮૩૬ ૧૮૩૭-૧૮૩૯ ૧૮૪૦-૧૮૪૨ ૧૮૪૩-૧૮૪૪ ૧૮૪૫-૧૮૪૯ ૧૮૫૦-૧૮૫૫ ૧૮૫૬-૧૮૫૮ ૧૮૫૯-૧૮૬૦ ૧૮૬૧-૧૮૬૩ ૧૮૬૪-૧૮૬૬ ૧૮૬૭-૧૮૬૯ ૧૮૭૦-૧૮૮૧ ૧૮૮૨-૧૮૮૪ ૧૮૮૫-૧૮૮૭ ૧૮૮૮-૧૮૯૧ ૧૮૯૨-૧૮૯૫ ૧૮૯૬-૧૯૦૦ ૧૯૦૧-૧૯૦૪ ૧૯૦૫-૧૯૦૮ ૧૯૦૯-૧૯૧૧ ૧૯૧૨-૧૯૨૪ ૧૯૨૫-૧૯૨૭ ૧૧ વિષય સર્વજ્ઞપણાની ખાતરી કરવા હરકોઈ પ્રશ્ન પૂછવાની છૂટ. જે ભવ્યો હોય અને મોક્ષે ન જાય, તેને અભવ્ય કેમ ન કહેવાય ? મોક્ષ નિત્ય નથી એમ કહેવામાં આવે, તો તેનો ખુલાસો. બંધ, મોક્ષ વિષયક શંકા-સમાધાન. વસ્તુતઃ સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય । અને ધ્રૌવ્ય સ્વરૂપ છે. આત્મા અક્રિય નથી, તે વાતની પ્રશ્નોત્તરરૂપે સમજાવટ. મુક્તાત્માઓ ગતિવાળા હોવાથી સિદ્ધક્ષેત્રની આગળ પણ કેમ નથી જતા ? એ શંકાનું સમાધાન અને તેને અંગે ધર્માસ્તિકાય તથા લોકની સિદ્ધિ. મોક્ષસ્થાનમાંથી સિદ્ધનું પુનઃપતન નથી થતું તેનું કથન. સિદ્ધાત્માઓની આદિ નથી અને અમૂર્ત હોવાથી પરિણિત ક્ષેત્રમાં સર્વ સમાયછે. વેદવાક્યાનુસારે બંધ-મોક્ષની સિદ્ધિ અને સાડા ચારસો શિષ્યો સહિત દીક્ષા. સાતમા મૌર્ય ગણધર મૌર્યને નામ-ગોત્રપૂર્વક બોલાવીને દેવસૃષ્ટિ છે કે નથી, એવો સંશય વિરૂદ્ધ એવા વેદપદો સાંભળવાથી થયો છે, એવું પ્રભુનું કથન. એ વેદપદોનો અર્થ ભાષ્યકાર વિસ્તારથી કહે છે. સમવસરણમાં દેવોની પ્રત્યક્ષતા, ચંદ્રાદિ વિમાનોનું સ્વરૂપ, જિન કલ્યાણકાદિ પ્રસંગે દેવોનું આગમન, ઈત્યાદિ અનેક રીતે દેવોની સિદ્ધિ. દેવોના અભાવે અગ્નિહોત્રાદિની નિષ્ફળતા, સંશયછેદ અને દીક્ષા. આઠમા અકંપિત ગણધર અકંપિતને મનોગત નર્કસૃષ્ટિ વિષયક સંશય વેદપદોનો સત્ય અર્થ નહિ સમજવાથી થયેલ છે, એમ જણાવી તેનો ખુલાસો. એ જ અર્થ વિસ્તારથી ભાષ્યકાર કહે છે. ઈન્દ્રિય-પ્રત્યક્ષ તે ખરૂં પ્રત્યક્ષ નથી, માત્ર તે ઉપચારથી જ પ્રત્યક્ષ છે, એવું કથન. ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ જ ન કહેવાય, તે જણાવી નારકોની સિદ્ધિ. પુનઃ અનુમાનથી નારકીની સિદ્ધિ. સંશય-છેદ થવાથી અકંપિતની દીક્ષા. નવમા ગણધર અચલભાતા અચલભ્રાતાના મનોગત પુણ્ય-પાપ સંબંધી સંશયને વ્યક્ત કરેછે. વિરૂદ્ધાર્થવાળા વેદનાં પદો સાંભળવાથી થયેલ સંશયને સ્પષ્ટ કરતા ભાષ્યકાર. એકલું પુણ્ય, એકલું પાપ અથવા ઉભય મિશ્ર એક જ વસ્તુ ન માની શકાય. પુણ્ય-પાપની સ્વતંત્રતા છે, અને જગતની વિચિત્રતા સ્વાભાવિક છે, એ ચોથા અને પાંચમા વિકલ્પનું સ્વરૂપ તથા પ્રકારાન્તરે પુણ્ય-પાપની સિદ્ધિ. અમૂર્ત સુખ-દુઃખનો હેતુ મૂર્ત એવું પુણ્ય-પાપ કર્મ છે, તે વાતનું કથન. Page #13 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૧૯૨૮-૧૯૩૩ ૧૯૩૪-૧૯૩૫ ૧૯૩૬-૧૯૩૯ ૧૯૪૦-૧૯૪૧ ૧૯૪ર-૧૯૪૩ ૧૯૪૪-૧૯૫ ૧૯૪૬-૧૯૪૮ ૧૯૪૯-૧૯૫૫ ૧૯૫૬-૧૯૬૧ ૧૯૬૩-૧૯૬૫ ૧૨ વિષય સુખ-દુઃખનું અસમવાયિ ને દેહાદિકનું સમવાય કારણ કર્મ અને એથી પુણ્યપાપની સિદ્ધિ. ત્રીજા અને ચોથા પક્ષમાં દૂષણ બતાવે છે. એક સમયે શુભાશુભરૂપ મિત્રયોગ ન હોય તે વાત ઉદાહરણથી સમજાવે છે. પુણ્ય-પાપનું લક્ષણ અને તે ગ્રહણ કરવાની રીતિ. વર્ણાદિ શુભાશુભ ગુણવાળાં કર્મ હોઈ શકે? તેનો ઉત્તર. વિભાગ આહારના દેખાત્તે સમજાવે છે. વેદમાં કહેલ નીતિથી પુણ્ય-પાપની સિદ્ધિ, સંશયછેદ અને દીક્ષા. દશમા ગણધર મેતાર્ય તેમને નામ અને ગોત્ર સહિત બોલાવે છે, તથા દેવ અને નરકાદિ પરલોક સંબંધી તેનો મનોગત સંશય વ્યક્ત કરે છે અને વિરૂદ્ધ એવાં વેદપદો સાંભળવાથી એવો સંશય ઉત્પન્ન થયો છે, એમ જણાવીને તેનો ખરો અર્થ જણાવવાનું કહે છે. ચૈતન્ય ભૂતનો ધર્મ નથી, આત્મા સર્વગત અને નિષ્ક્રિય નથી, તેમજ પરલોક પ્રમાણથી સિદ્ધ છે તેવું કથન મેતાર્યની પુનઃ શંકા અને તેનું સમાધાન. ઉત્પત્તિમાન હેતુથી ઘટાદિ વસ્તુ નિત્ય કેવી રીતે કહેવાય? તેનો યુક્તિપૂર્વક - ખુલાસો કરતાં ઉત્પાદ-વ્યય અને ધ્રુવપણાની વ્યાપકતાનું નિરૂપણ. ઉત્પદાદિ ધર્મથી અને વેદવાક્યથી પરલોકની સિદ્ધિ. સંશયછેદ થવાથી પોતાના ત્રણસો શિષ્યો સહિત મેતાર્યની દીક્ષા. અગીયારમા પ્રભાસ ગણધર પ્રભાસના મોક્ષ સંબંધી મનોગત સંશયનું વ્યક્તિકરણ. જીવ-કર્મનો અનાદિ સંબંધ-સંયોગછતાં તેનો વિયોગ થાય એટલે કૃતકર્મ સંસારનો નાશ થાય, પણ જીવોનો નાશ ન થાય એમ બતાવે છે. જીવ અને મોક્ષ અવિનાશી છે, પ્રકારાન્તરે મુકતાત્માનું નિત્યપણું તેમજ નિત્યાનિત્યપણું. “વિંદ વીવર નાસો નિળા” આ પૂર્વ-પક્ષનો ઉત્તર. પુણ્ય પાપના અભાવે મુકતાત્માને સુખનો અભાવ હોય, એવા પ્રભાસના પ્રશ્નના જવાબમાં સંસારી સુખ તે દુઃખ જ છે, વાસ્તવિક સુખ તો મોક્ષમાં જ છે, એવું કથન. અહંકાર કામને જીતી, મન, વચન અને કાયાના વિકારથી જે રહિત છે, તેવા ભાવિત આત્માને મોક્ષ અહીં જ છે. સાંસારિક સુખ-દુઃખનો આધાર શરીર છે, પણ મોક્ષ-સુખનો આધાર શરીર નથી. મુક્તાત્માનું જ્ઞાન અને સુખ અનિત્ય નથી, પણ નિત્ય છે. ૧૯૬૬-૧૯૭૧ ૧૯૭ર-૧૯૭૬ ૧૯૭૭-૧૯૮૦ ૧૯૮૧-૧૯૮૬ ૧૯૮૭-૨૦૦૨ ૨૦૦૨-૨૦૦૭ ૨૦૦૮-૨૦૧૦ ૨૦૧૧-૨૦૧૨ ૨૦૧૩-૨૦૧૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગાથાંક ૨૦૧૫-૨૦૧૮ ૨૦૧૯-૨૦૧૧ ૨૦૨૨-૨૦૧૪ ૨૦૨૫ ૬૪૩-૬૫ ૬૪૬ ૬૪૭-૬૪૮ ૬૪૯ ૫૦-૬૫૧ ૬પર-૬૫૯ ૨૦૬ ૨૦૧૭-૨૦૨૯ ૨૦૩૦-૨૦૩૧ વિષય વેદોક્ત કથનથી મોક્ષની અને નિરૂપમસુખની સિદ્ધિ. “સંત” એ પદનો અર્થ કરતાં ઈનિષ્ટ વિષયોથી પ્રીત્યપ્રીતિનો અભાવ. મુક્તાવસ્થામાં સુખના સદ્ભાવની સિદ્ધિ, સંશયછેદ અને દીક્ષા. ગણધરવાદ સમાપ્ત ૧૧ ગણધરોની ઉત્પત્તિના કારણભૂત ક્ષેત્ર-કાળાદિ અગીયાર દ્વારોનું કથન. આ ગાથા પછી ૬૪૩-૬૫૩ સુધીની અગીઆર ગાથાઓની ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી તે માત્ર મૂળ સાથે ગુજરાતી અર્થ માત્ર આપ્યો છે તેની વિગત. ક્ષેત્રદ્વારનો અવયવાર્થ, એટલે દરેક ગણધર ક્યા ક્યા ક્ષેત્રમાં થયા તે બતાવે છે. કાળદ્વારનો અવયવાર્થ-ક્યા ક્યા ગણધરોના ક્યા ક્યા નક્ષત્રમાં જન્મ હતાં તે બતાવે છે. ગણધરોના માતા-પિતાઓનાં નામ. ગોત્રકાર-ગોત્રો જણાવે છે. ગૃહસ્થપર્યાય બતાવે છે. છઘસ્થપર્યાયદ્વાર (આ ગાથાઓનો ગુજરાતી અર્થ લખવો રહી ગયો છે.) કાળદ્વાર પહેલાં કહીને પછી ક્ષેત્રનિર્ગમદ્રાર કહીશું એમ જણાવે છે. કાળનું દ્રવ્યાન્તરંગપણું તથા કાળશબ્દની વ્યુત્પત્તિ. દ્રવ્યકાળાદિના ભેદો કહી, ભાવકળ જણાવી, આ અધિકારમાં ક્યો કાળ લેવો તેની સ્પષ્ટતા દ્રવ્ય કાળ અને તેની ચાર પ્રકારની સ્થિતિ ભાષ્યકાર કહે છે. અદ્ધાકાળનું સ્વરૂપ અને તેના ભેદો કહે છે. યથાયુષ્કકાળનું સ્વરૂપ તથા તેના ભેદ કહે છે. ઉપક્રમકાળનું સ્વરૂપ અને તેના ભેદ કહે છે. (આ ૨૦૪૦મી ગાથા પછી નીચેની ૬૬૬ થી ૭૨૩ ગાથાઓની ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી.) સામાચારીના ભેદો દશ પ્રકારે તથા ઉપક્રમકાળ સંબંધી સામાચારી. વિનીત અને અવિનીતનું સ્વરૂપ. “મિચ્છામિ દુરુ” એ પદના અક્ષરોનો સંક્ષેપથી અર્થ કહે છે. ઈચ્છાકાર, મિચ્છાકાર, અને તથાકાર પરિચિત હોય, તેને સદ્ગતિ દુર્લભ નથી. ૬૯૧-૬૯૬ અને ૧૨૦-૧૨૨ ભાષ્યની એમ નવ ગાથા વડે આવશ્યકી તથા નિષેધિકી એ બે દ્વાર. ૬૯૭-૭ર૩ આપૃચ્છાદિ કારો કહે છે. યથાયુષ્ક, ઉપક્રમકાળ અને ઉપક્રમના નિમિત્ત કહે છે. સામાચારી ઉપક્રમકાળનું અને યથાયુષ્ક ઉપક્રમકાળનું સ્વરૂપ, ભાષ્યકાર મહારાજ દ્વારા કથન. ૨૦૩ર-૨૦૩૪ ૨૦૩૫-૨૦૩૬ ૨૦૩૭-૨૦૩૮ ૨૦૩૯-૨૦૪૦ ૬૭૮-૬૮૧ ૬૮ર-૬૮૭ ૬૮૮-૬૯૦ ૨૦૪૧-૨૦૪૩ ૨૦૪૪-૨૦૪૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૨૦૪૬-૨૦૪૯ ૨૦૫૦-૨૦૫૧ ૨૦૫૨-૨૦૫૩ ૨૦૫૪-૨૦૫૫ ૨૦૫૬-૨૦૫૭ ૨૦૫૮-૨૦૬ર ૨૦૬૩-૨૦૬૫ ૨૦૧૬-૨૦૧૭ ૨૦૦૦-૨૦૦૨ ૨૦૦૩-૨૦૦૪ ૨૦૦૫-૨૦૦૬ ૨૦૦૭-૨૦૮૧ ૨૦૮૨-૨૦૮૩ ૨૦૮૪-૨૦૮૯ ૨૦૯૦ ૨૦૯૧-૨૦૯૪ ૨૦૯૫-૨૦૯૭ ૨૦૦૮-૨૦૦૯ ૨૧૦૦-૨૧૦૪ ૨૧૦૫-૨૦૦૮ ૨૧૦૯-૨૧૧૧ ૨૧૧૨-૨૧૧૮ ૨૧૧૯-૨૧૨૧ ૨૧૨૨-૨૧૨૪ ૨૧૨૫૨૧૩૦ ૨૧૩૧-૨૧૩૨ ૨૧૩૩-૨૧૩૫ ૨૧૩૬-૨૧૪૦ ૧૪ વિષય બીજા કર્મોની પણ ઉપક્રમથી સિદ્ધિ. કર્મનો ઉપક્રમ સહેતુક થાય છે. એમ સિદ્ધ કરે છે. ઉપક્રમના અભાવે મોક્ષ-પ્રાપ્તિનો અભાવ સિદ્ધ કરે છે. સાધ્યાસાધ્ય રોગીની જેમ કર્મ પણ સોપક્રમી અને નિરૂપક્રમી સિદ્ધિ કરે છે. પ્રમાણથી કર્મનું સોપક્રમપણું સિદ્ધ કરે છે. કર્મનું સોપક્રમપણું સિદ્ધ કરવામાં બીજી યુક્તિઓ બતાવે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત દેશકાળનું સ્વરૂપ. કાળાકાળનું સ્વરૂપ. પોરિષી કાળનું સ્વરૂપ. વર્ણકાળનું સ્વરૂપ અને પર્યાયકાળની સિદ્ધિ. ભાવકાળનું સ્વરૂપ. ઔદયિકાદિ ભાવોની સાદિ સાન્તાદિ ભાંગાના ભેદ જ્યાં ઘટે છે ત્યાં ઘટાવે છે. અહીં પ્રસ્તુત અધિકારમાં ક્યા કાળનું પ્રયોજન છે તે જણાવે છે. ભાવ નિર્ગમ જણાવે છે, તેમાં પ્રમાણકાળ સિવાયના બીજા ભેદો પણ જોડવાની વિધિ, તથા ક્ષેત્ર નિર્ગમ બતાવી ઉપન્નેઈવા વગેરે ત્રિપદી, પ્રમાણને ભાવકાળની એકરૂપતા જણાવે છે. પુરૂષ લક્ષણદ્વાર કહે છે. દ્રવ્ય-અભિલાપ ચિહ્ન-વેદ-ધર્મ-અર્થ-ભોગ અને ભાવનું સ્વરૂપ જણાવે છે. ભાવ પુરૂષનું સ્વરૂપ કહે છે. કારણદ્વાર કહે છે. કારણદ્વારાન્તર્ગત તદ્રવ્યકારણ અને અન્યદ્રવ્યકારણનું સ્વરૂપ ભાષ્યકાર મહારાજ કરે છે. નિમિત્ત કારણ, નૈમિત્તિક કારણ, સમવાયિકારણ અને અસમવાયિકારણનું સ્વરૂપ. સ્યાદ્વાદ-મતાનુસાર કારણથી કાર્ય ભિન્ન ભિન્ન છે. તે જણાવે છે. છ પ્રકારે વ્યતિરિક્ત કારણ કહે છે; તેમા કર્તા વગેરેની કારણતઃ સિદ્ધિ કરે છે. ભાવકારણ ને તેના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ કહે છે. શા માટે તીર્થંકરો સામાયિક કહે છે ? એવો પ્રશ્ન અને ઉત્તર કહે છે. ગણધરાદિ સામાયિક અધ્યયન વગેરે શા માટે શ્રવણ કરેછે? તેના શંકા-સમાધાન. પ્રત્યયદ્વાર કહે છે. દ્રવ્ય અને ભાવપ્રત્યયનું સ્વરૂપ. સામાયિક જીવનો પર્યાય હોવાથી માત્ર કેવળજ્ઞાનનો જ વિષય થઈ શકે આનો ઉત્તર. Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૨૧૪૧-૨૧૪૫ ર૧૪૬-૨૧૫૬ ર૧પ૭-૨૧૬૦ ૨૧૬૧-૨૧૬૪ ૨૧૬પ-૨૧૬૮ ૨૧૬૯-૨૧૭૧ ૨૧૭-૨૧૭૯ ૨૧૮૦૨૧૮૫ ૨૧૮૬-૨૧૯૧ ૨૧૨ ૨૧૯૩-૨૧૯૭ ૨૧૯૮-૨૨૦૨ ૨૨૦૩-૨૨૦૭ ૨૨૦૮-૨૨૧૧ ૨૨૧૨-૨૨૨૧ રરરર-૨૨૩૦ ૨૨૩૧-૨૨૩૫ ૧૫ વિષય પ્રકાર તરે આત્મા-ગુરૂ અને શાસ્ત્ર એ ત્રણ પ્રત્યય કહે છે. લક્ષણહાર, તથા લક્ષણના બાર પ્રકાર. ગત્યાગતિ લક્ષણ ચાર પ્રકારે છે, તે ઉદાહરણપૂર્વક કહે છે. નાનાત્વ, નિમિત્ત અને ઉત્પાદ્વ્યયલક્ષણનું સ્વરૂપ. વિનાશ વસ્તુનું લક્ષણ કેવી રીતે હોઈ શકે તેનો ખુલાસો. વસ્તુમાત્રની ભાવભાવોભયસ્વભાવતા. વીર્ય લક્ષણ અને ભાવલક્ષણનું સ્વરૂપણના અધિકારની સ્પષ્ટતા. લક્ષણકાર સમાપ્ત નામદાર નય એટલે શું અને તેના કેટલા ભેદ? નિગમનયનું સ્વરૂપ, નૈગમની અપેક્ષાએ સામાન્ય-વિશેષવાદ. આ નયવિશેષ પદાર્થનું સ્વરૂપ જેવી રીતે માને છે, તેનું નિરૂપણ. નૈગમનું સામાન્યવાદિપણું તથાવિશેષવાદિપણું હોવા છતાં એમિગ્ધાત્વનું કારણ. સત્તાને જુદી માનનારાઓનું ખંડન અને સામાન્ય-વિશેષનું યથાસ્થિત સ્વરૂપ. સંગ્રહનયની વ્યાખ્યા અને પર, અપર, અને પરાપર એવી સામાન્ય માન્યતા. પદાર્થમાત્ર સત્તારૂપ જ છે, એમ પ્રતિપાદન. વ્યવહારનયની વ્યાખ્યા, તેની માન્યતા અને વ્યવહારનું વિસ્તારથી સ્વરૂપ. ઋજસત્રનયની વ્યાખ્યા અને માન્યતા, શબ્દનયની વ્યાખ્યા અને માન્યતા. ઋજુસૂત્રથી શબ્દનયની વિશેષતા, અને શબ્દનયની વક્તવ્યતા, લિંગાદિ ભેદે શબ્દભેદ. સમભિરૂઢ નયની માન્યતા, તેની વ્યાખ્યા, તથા ધ્વનિભેદે ભેદ માનવાનું કારણ. વસતિ, અને પ્રસ્થાદિ દૃષ્ટાન્તોમાં આ નયનો પૂર્વના નયથી ભેદ. જ્ઞાનના કારણભૂત વિષયને પણ પ્રમાણ માનવામાં આવે તો પ્રમાણ અને અપ્રમાણની વ્યાખ્યા ટકે નહિ એમ કહી સમભિરૂઢનયની વ્યાખ્યા અને પ્રરૂપણા. એવંભૂતનયની વ્યાખ્યા, અને માન્યતા. સમભિરૂઢનયની માન્યતામાં દૂષણ. દેશ અને દેશની એકતા માનવામાં દૂષણ. બે પદનું એક અધિકરણ નહોઈ શકે, તેથી કર્મધારય સમાસ ન થાય, એવું કથન. નયના ઉત્તર ભેદ, નયની વ્યાખ્યા, તે વિરોધી છતાં સમીચીનતા. ગજનાં દૃષ્ટાન્ત સર્વનય-સમૂહની શાસનતા. સમુદિતનયો વસ્તુને સમસ્ત પ્રકારે જણાવે છે, તેની બીજા ઉદાહરણથી સમજાવટ. નયનો વિચાર ક્યાં કરવો અને કયાં ન કરવો? નૈગમાદિ ત્રણ નયોની વ્યાખ્યા કરવાની આજ્ઞા. ૨૨૩૬-૨૨૪૦ ૨૨૪૧-૨૨૪૪ ૨૨૪૫-૨૨પ૦ રરપ૧-રરપ૩ ૨૨૫૪-૨૨પ૬ ૨૨૫૭-રરપ૯ ૨૨૬૦-૨૨૬૩ ૨૨૯૪-૨૪૬૭ ૨૨૬૮-૨૨૭૦ રર૭૧-૨૨૭૪ રર૭પ-ર૬૭૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૨૨૭૯-૨૨૮૩ ૨૨૮૪-૨૨૮૫ ૨૨૮૬-૨૨૮૭ ૨૨૮૮ ૨૨૮૯-૨૨૯૩ ૨૨૯૪-૨૨૯૫ રર૯૬-૨૩૦૩ ૨૩૦૪-૨૩૦૫ ૨૩૦૬-૨૩૦૭ ૨૩૦૮-૨૩૧૨ ૨૩૧૩-૨૩૧૪ ૧૬ વિષય સમવતારલાર-એટલે નયોનો સમાવતાર ક્યાં થાય અને ક્યાં ન થાય? કયા પુરૂષવિશેષથી આરંભીને એ પ્રથમ ભાવ થયો? તે નિયુક્તિકારનું વ્યક્તવ્ય. પૃથકત્વનો કાળ અને તે કરનાર આચાર્યની ઉત્પત્તિ) આર્યવજાચાર્ય (વજસ્વામી) મહારાજની ઉત્પત્તિ, અહિં નીચેની ગાથાઓ વડે તેમની સ્તુતિ ગ્રંથકારે કરી છે. અને આ ગાથાઓની વ્યાખ્યા ભાષ્યકારે કરી નથી, પણ અર્થ સાથે મૂળ આપી છે. ૭૬૪-૭૭૬ શ્રી વજસ્વામીની સ્તુતિ. અપૃથકત્વનો કાળ બતાવે છે. અનુયોગ પૃથક કરવાનું કારણ. ઉપરોક્ત ગાથાનો વિશેષાર્થ કહેવાને, નય વિભાગનો વિચ્છેદ કરવાનું કારણ બતાવે છે. ચરણ-કરણાદિ ક્યા ક્યા અનુયોગ શ્રુત વિભાગમાં છે તે જણાવે છે. નયનો ઉચ્છેદ કરવા છતાં સૂરિજીની નિહ્નવતા ન હોવાનાં કારણ અને ર૩૦૧મી ગાથાની પ્રસ્તાવના. નિહ્નવોની ઉત્પત્તિ, ઉત્પત્તિ સ્થાન, અને કાળ. પહેલા બહુરત નિતવનું દર્શન ક્યાં, અને કેવી રીતે થયું? ક્રિયમાણને કૃત માનવામાં પૂર્વપક્ષથી આવતા દોષો. અસત્કાર્યમાં નિત્ય ક્રિયાદોષની અધિકતા છે, એમ જમાલિના સર્વ પૂર્વપક્ષનો ઉત્તર. દીર્ઘ ક્રિયાકાળ નામના દોષનું ખંડન. જમાલિના કથનોનો સ્થવિરો ઉત્તર આપે છે. દરેક સમયે ભિન્ન ભિન્ન કાર્ય અને ઉત્પાદ. જમાલિ પુનઃ પૂર્વપક્ષ કરે છે અને સ્થવિરો તેનો ઉત્તર આપે છે. નયવિભાગ, ઢંકથી બીજાઓને વસ્ત્ર-દાહ દેખાજો બોધ. બીજા નિહ્નવ અજ્યવાદીની ઉત્પત્તિ. ઉપરોક્ત અર્થને વિશેષ પ્રતિપાદન કરવાને તિષ્યગુપ્ત નિતવનો વિચાર. સર્વ જીવ-પ્રદેશોમાં પૂર્ણતાની સમાનતા દેખાડે છે. કંઈક ન્યૂનમાં ઉપચારનો સદ્ભાવ. એવંભૂતનયે સંપૂર્ણ વસ્તુની માન્યતા. આપ્રસાલવનમાં મિત્રશ્રી શ્રાવકથી પ્રતિબોધ. એ પ્રમાણે પ્રતિબોધ પામીને ગુરુ સાથે વિચરવા લાગ્યો. ત્રીજા નિતવની ઉત્પત્તિ. ૨૩૧૫-૨૦૧૭ ૨૩૧૮-૨૩ર૦ ૨૩૨૧-૨૩ર૩ ૨૩૨૪-૨૩૩ર ૨૩૩૩-૨૩૩૪ ૨૩૩૫-૨૩૩૬ ૨૩૩૭-૨૩૪૦ ૨૩૪૧-૨૩૪૪ ૨૩૪૫-૨૩૪૭ ૨૩૪૮-૨૩પ૦ ૨૩પ૧-૨૩પપ ૨૩૫૬-૨૩૫૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગાથાંક ૨૩૫૮-૨૩૬૨ ૨૩૬૩-૨૩૬૭ ૨૩૬૮૨૩૭૧ ૨૩૭૩-૨૩૮૨ ૨૩૮૩-૨૩૮૮ ૨૩૮૯-૨૩૯૦ ૨૩૯૧-૨૩૯૩ ૨૩૯૪-૨૩૯૬ ૨૩૯૭-૨૪૦૦ ૨૪૦૧-૨૪૦૫ ૨૪૦૬-૨૪૦૭ ૨૪૦૮-૨૪૧૦ ૨૪૧૧-૨૪૧૩ ૨૪૧૪૨૪૧૬ ૨૪૧૭-૨૪૨૩ ૨૪૨૪-૨૪રપ ૨૪૨૬-૨૪૨૮ ૨૪૩૪-૨૪૩પ ૨૪૩૬-૨૪૩૯ ૨૪૪૦-૨૪૪૫ ૨૪૪૬-૨૪૫૦ ૨૪૫૧-૨૪૫૪ ૨૪૬૦-૨૪૬૨ ૨૪૬૩-૨૪૬૪ ૨૪૬૫-૨૪૬૭ વિષય એજ અર્થ વિસ્તારથી હવે ભાષ્યકાર કહે છે. જિનપ્રતિમાની માફક બાહ્ય આચારવાળા સાધુઓની વંદ્યતા. શંકાથી આહાર, ઉપાધિ આદિની પણ અગ્રાહ્યતા. વેશ અને વ્યવહારનું બલવાનપણું. રાજગૃહીના બલભદ્ર રાજાથી સમજણ. ચોથા નિતંવની ઉત્પત્તિ. ઉપરોક્ત અર્થને ભાષ્યકાર વધારે સ્કુટ કરે છે. પૂર્વોક્ત સૂત્રની શંકાનું બીજા સૂત્રથી સમાધાન કહે છે. ભિન્નભિન્નપણે સંતાનથી અઘટના. ક્ષણિકવાદમાં જ્ઞાન, તૃપ્તિ વગેરેનો અસંભવ. પ્રથમ ક્ષણના સર્વ નાશે ઉત્તરક્ષણે વૃદ્ધિનો અભાવ. ક્ષણિકવાદમાં બીજા પણ દૂષણો. ક્ષણિકવાદના હેતુથી જ ક્ષણિકવાદનો નિરાસ કરે છે. ક્ષણભંગુરતા સર્વવ્યાપિ નથી પણ તે પર્યાયનો મત છે. એકાંતિક પર્યાયાર્થિકનયે ક્ષણિકવાદમાનના સર્વ વ્યવહારનો ઉચ્છેદ. પાંચમા નિતવની ઉત્પત્તિ. ઉપરોકત હકીકતને ભાષ્યકાર વિસ્તારથી કહે છે. સઘળી ઈન્દ્રિયો સાથે મનને એકી વખતે સંબંધ નથી ગમતો. એક ઉપયોગથી બીજા ઉપયોગમાં મન જાય તો અનેક દોષો પ્રાપ્ત થાય છે. સામાન્ય અને અનેકોપયોગનો ભેદ બતાવે છે. પુનઃ સામાન્ય-વિશેષ જ્ઞાન સંબંધી શંકા અને સમાધાન. છઠ્ઠા સૈરાશિક નિદ્વવની ઉત્પત્તિ અને તેના મતનું નિરૂપણ. નોજીવરાશિનું પ્રતિપાદન સિદ્ધાંત વિરૂદ્ધ નથી. ઉપરોક્ત કથન આગમથી અને યુક્તિથી અસિદ્ધ કરે છે. જેમ શરીર અને પુચ્છાદિમાં ફુરણાદિ વડે જીવપ્રદેશો જણાય છે; તેમ અંતરાલમાં પણ કેમ જણાતા નથી તેનો ખુલાસો. જીવનો ખંડશઃ નાશ માનવામાં અનેક દોષો થાય છે. પુચ્છાદિ અવયવોથી જીવપ્રદેશ છેદાયા છતાં તે જીવ છે, પણ નોજીવ નથી. સમભિરૂઢ નયવાળાને ઉત્તર. રાજસભામાં રોહગુપ્ત સાથે વાદ શરૂ કર્યો અને જીત્યો. એકસો ચુમ્માળીસ પ્રશ્નોનાં ઉદાહરણ. ઢેફાંનો વિભાગ પણ પૃથ્વી છે એ બાબત દાંતથી સિદ્ધ કરે છે. ૨૪૬૮-૨૪૭૧ ૨૪૭ર-૨૪૭પ ૨૪૭૬-૨૪૮૦ ૨૪૮૧-૨૪૮૯ ૨૪૯૦૨૪૯૭ ૨૪૯૮-૨૫૦૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગાથાક રપ૦૨-૨૫૦૪ ૨૫૦પ-૨પ૦૬ ૨૫૦૭-૨૫૦૮ રપ૦૯-૨૫૧૧ ૨૫૧૨-૨૫૧૫ ૨૫૧૬-૨૫૧૭ ૨પ૧૮-રપર૧ ૨પરચ-૨પર૭ રપ૨૮-૨૫૩૦ ૨૫૩૧-રપ૩૩ ર૫૩૪-૨૫૩૫ રપ૩૬-રપ૩૭ ર૫૩૮-૨૫૪૦ ૧૮ વિષય નિષેધપક્ષની અપેક્ષાએ યાચવાનું ઉદાહરણ તથા પ્રસ્તુત અર્થમાં સર્વ યાચનારૂપ પ્રશ્નો. અવયય રહિત વસ્તુ બે જ પ્રકારે આપી શકાય તે કહે છે. રોહગુપ્તનો પરાભવ અને તેનું બીજું નામ ષડૂલક કહેવાનું કારણ. ગોષ્ઠામાહિલ નામના સાતમા નિતંવની વિપ્રતિપત્તિ. ગોષ્ઠામાહિલનું વિધ્ય મુનિ પાસે શ્રવણ પામી મત્સર અધ્યવસાય કર્યો, તેનું દર્શન. જીવ કર્મનો સંબંધ ક્ષીરનીરની પેઠે માનવો યોગ્ય નથી, પણ સર્પ-કંયુકની પેઠે માનવો યોગ્ય છે. એટલે કે બદ્ધસ્પષ્ટ-નિકાચિત કર્મનો જીવ સાથેનો તાદામ્ય સંબંધ. નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાં જે વિપ્રતિપત્તિ થઈ તે કહે છે. જીવ કર્મનો સંબંધ સર્પ-કંચુકવતુ માનવાથી અનેક દોષોની પ્રાપ્તિ. શરીરની અંદર અને બહાર કર્મોનું સંચરણ માનવામાં દોષોની પ્રાપ્તિ. જીવ-કર્મનો સંબંધ ક્ષીરનીરની માફક માનવાછતાં વિયોગની સિદ્ધિ. પ્રત્યાખ્યાનના સંબંધમાં વિપ્રતિપત્તિ દૂર કરવાને કહે છે. શક્તિ-રૂપ અપરિમાણ માનવામાં બીજા પણ અનેક દોષો બતાવે છે. અપરિમાણ એટલે સર્વ અનાગત કાળ, અથવા અપરિચ્છેદ કહો, તો તે પણ અયોગ્ય. સપરિમાણ પ્રત્યાખ્યાનમાં આશંસા દોષ નથી. અપરિમાણ પ્રત્યાખ્યાન કરનાર મૃષાવાદી છે. અત્યંત કદાગ્રહથી ગોષ્ઠામાહિલનું સંઘ બહાર થવું. દિગંબરની ઉત્પત્તિના નગરાદિ. શિવભૂતિને જે પ્રકારે વિપ્રતિપત્તિ થઈ તે સવિસ્તર જણાવે છે. ભય, અને મૂચ્છના કારણ માનીને વસ્ત્રાદિ છોડવામાં અયોગ્યતા. વસ્ત્રાદિમાં દેહાદિની માફક સંરક્ષણ રૌદ્રાદિનો અભાવ. વસ્ત્રાદિનું નિશ્ચયથી અપરિગ્રહપણું. વસ્ત્રાદિ શું સંયમોપકાર કરે છે ? તેના ઉત્તરમાં વસ્ત્રાદિથી થતાં સંયમોપકારનું કથન. વસ્ત્રાદિની અપરિગ્રહતા અને જિનેશ્વરની સવસ્ત્રતા. સાધુ અને જિનેશ્વરની અચલકતાનું સ્વરૂપ. તીર્થકરના અનુકરણમાં તીર્થવ્યુચ્છેદનો પ્રસંગ. જિનેશ્વર મહારાજના ઉપદેશ અનુસારે જ જિનકલ્પની સત્તા અસત્તા. ૨૫૪૧ ૨૫૪૨-૨૫૪૫ ૨૫૪૬-૨૫૪૯ ૨૧પ૦-૨પપર ૨પપ૩-૨૫૬૧ ૨૫૬૨-૧૫૬૯ ૨પ૭૦-૨પ૭૧ ૨પ૭ર-રપ૭૪ ૨પ૭પ-૨૫૭૯ ૨૫૮૦-૨૫૮૪ ૨૫૮૫-૨૫૯૦ ૨પ૯૧-૨૫૯૩ ૨પ૯૪-૨૫૯૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૨૫૯૮-૨૬૦૧ ૨૬૦ર-૨૬૦૫ ૨૬૦૬-૨૬૦૭ ૨૬૧૦-૨૬૧૧ ૨૬૧૨-૨૬૧૫ ૨૬૧૬-૨૬૧૮ ૨૬૧૯-૨૬૨૦ ૨૬૨૧-૨૬૨૪ ૨૬રપ-૨૬૩૨ ૨૬૩૧-૨૬૩૩ ૨૬૩૭-૨૬૪૨ ૨૬૪૩-૨૬૪૭ ૨૬૪૮-૨૬૫૦ ૨૬૫૧-૨૬૫૫ ૨૬૫૬-૨૬૫૯ ૨૬૬૦-૨૬૬૪ ૨૬૬૫-૨૬૬૭ ૨૬૬૮-૨૬૭ર. ૨૬૭૩-૨૬૭૪ ૨૬૭૫-૨૬૭૮ ર૬૭૯-૨૬૮૪ ૨૬૮૫-૨૬૮૯ ૧૯ વિષય અચેલક પરિગ્રહની માફક સુધાદિ પરિગ્રહોનો પ્રસંગ. લબ્ધિ, વિનાનાને ઉપકરણાભાવે સંયમનો અભાવ ને સમિતિનો અભાવ. સમજાવ્યા છતાં શિવભૂતિ સમજ્યો નહિ, અને વસ્ત્ર તજી દઈ બહાર નીકળી ગયો. સર્વ નિહ્નવો એક બીજાને બળે દોષો આપે છે. આ દોષોનો વિસ્તાર ભાષ્યકાર બતાવે છે. નિતવોની માન્યતા સંસારનો હેતુ છે કે મોક્ષનો હેતુ છે? તેનું કથન. નિતવો માટેના આધાકર્મી આહારની ત્યાજ્યત્યાજ્યતા. મોક્ષના કારણોમાં આદિનાં ત્રણ નયોની માન્યતા. ઋજુસૂત્ર તથા તે પછીના ત્રણ નયોને જે સામાયિક મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે, તેનું કથન. જીવ દ્રવ્યનું સામાયિકપણું. મહાવ્રતાત્મિક ચારિત્ર સામાયિકમાં સર્વ દ્રવ્યનો ઉપયોગ બતાવે છે. દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક નયના મતે સામાયિકનો વિચાર કરે છે. પર્યાયર્થિક નયનું કંઈક વિશેષ સ્વરૂપ કહે છે. વ્યાખ્યાતાઓના અભિપ્રાયે દ્રવ્ય અને પર્યાયનયનો ભેદ જણાવે છે. દ્રવ્ય-પર્યાય નયનો વિચાર. (૨૬૪૩)મી ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કરતાં ષષ્ઠી વિભક્તિનું સમાધાન. દ્રવ્યાર્થિકનયનું વિસ્તારથી સ્વરૂપ. એજ વાતને વધારે સ્પષ્ટ કરવાને પર્યાયોનું જ્ઞાનવિષયપણું. સામાયિકના પ્રકારનું દ્વાર કહે છે. સમ્યકત્વાદિ સામાયિકના ભેદ જણાવે છે. સામાયિક કોને કહેછે? તે દ્વાર કહેવાનિસર્ગાદિ સમ્યક્ત્વાદિના ભેદો. સર્વ સાવઘયોગની વિરતિ કરતા, ગૃહસ્થને કેવી રીતે અનુમતિ દોષ લાગે છે ? તે. નિર્યુક્તિકાર અને ભાષ્યકાર બતાવે છે. સામાયિકવાળા આત્માનું સ્વરૂપ, ને શ્રાવકનું સામાયિક, સામાયિકની વારંવાર કર્તવ્યતા ને તે વાળાનું જ મધ્યસ્થપણું. (અહીં ૮૦૦ ગાથા વડે આ અર્થને બોધે છે.). ક્ય સામાયિક ક્યાં હોય તે જણાવવાને ત્રણ દ્વારગાથાઓ કહે છે. પ્રથમ ક્ષેત્રદ્વારની અપેક્ષાએ ઉદ્ગલોકાદિમાં સમ્યકત્વાદિની પ્રાપ્તિ. દ્રવ્ય-દિશાનું સ્વરૂપ તેર પ્રદેશની સ્થાપના ને દેશ-પ્રદેશનું ખંડન. તાપક્ષેત્રદિશા પ્રજ્ઞાપકદિશા અને ભાવ દિશાનું સ્વરૂપ. અહીં પ્રસ્તુતમાં કઈ દિશાનું પ્રયોજન છે? તે જણાવીને ક્ષેત્રદિશાનું પ્રયોજન. સમ્યકત્વાદિ પ્રાપ્તિનો છ આરા આદિનો કાળદ્વાર કહે છે. ૨૬૯૦-૨૬૯૧ ૨૬૯૨-૨૬૯૪ ૨૨૯૫-૨૬૯૬ ૨૬૯૨૭૦૦ ૨૭૦૧-૨૭૦૪ ૨૭૦૫-૨૭૦૭ ૨૭૦૮-૨૭૧0 Page #21 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૨૭૧૧-૨૭૧૩ ૨૭૧૪-૨૭૧૬ ૨૭૧૭. ૨૭૧૯-૨૭રર ૨૭ર૩-૨૭૫ ૨૭૨૬ ૨૭૨૭-૨૭૨૯ ૨૭૩૦-૨૭૩૭ ૨૭૩૮-૨૭૩૯ ૨૭૪૦-૨૭૪ર ૨૭૪૩-૨૭૪૪ ૨૭૪૫-૨૭૪૮ ૨૭૪૯ ૨૭૫૧-૨૭૫૪ ૨૭પપ-૨૭૬૦ ૨૦ વિષય ગતિદ્વાર અને સંશિદ્વારથી સામાયિકનો વિચાર કરે છે. ઉચ્છવાસદ્ધાર, નિઃશ્વાસધાર, અને દૃષ્ટિદ્વાર કહે છે. આહારકદ્વાર, પર્યાસિકધાર. સુપ્તદ્વાર, અને જન્મદ્વાર બતાવે છે. સ્થિતિદ્વાર. વેદદ્વાર-સંજ્ઞાદ્વાર અને કષાયદ્વાર. આયુદ્ધાર-અને જ્ઞાનદ્વાર. યોગદ્વાર-ઉપયોગદ્વાર અને શરીરધાર. સંસ્થાનદ્વાર, સંઘયણદ્વાર અને માનદ્વાર. લેશ્યાદ્વાર. પરિણામદ્વાર, વેદનાદ્વાર અને સમુદ્યાતદ્વાર. નિર્વેષ્ટનદ્વાર, ઉદ્વર્તનદ્વાર. આશ્રવકરણ-અલંકારદ્વાર-શયનદ્વાર-આસનદ્વાર-સ્થળદ્વાર અને ચંક્રમણવાર. ક્યા દ્રવ્ય-પર્યાયમાં સામાયિક હોય? તે કહે છે. સર્વ પર્યાયોનો ચારિત્રમાં ઉપયોગ નથી એમ કહ્યું છે તે માટે તેનો વિચાર કહે છે. (અહીં અઢાર ગાથાઓ સુગમ હોવાથી વ્યાખ્યા કરી નથી. તેથી તે મૂળ સાથે આપી છે.) ૮૩૧દુર્લભતા. ૮૩પ મનુષ્યપણું પામવાની દુર્લભતાના દશ દૃષ્ટાંત. ૮૩૬-૮૪૦ મનુષ્યપણું હારીને મરણ વખતે અફસોસ કરે છે તે બતાવે છે. ૮૪૧-૮૪૮દુર્લભ મનુષ્યપણું મળ્યા છતાં પણ તે કાઠીયાથી સામાયિકની પ્રાપ્તિ થવી દુર્લભ-મુશ્કેલ છે. તે બતાવી જુદા જુદા નિમિત્તોથી સમ્યગુ દર્શનની, દેશવિરતિની, અને સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. કાળદ્વારમાં સામાયિકનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ. કતિદ્વાર-તેમાં સમ્યકત્વાદિ સામાયિક અમુક સમયે કેટલા પામતા હોય, કેટલા પૂર્વે પામેલા હોય, અને કેટલા તેથી પડેલાં હોય તે જણાવે છે. “સેઢી ૩સંધ્ર મામો સુત” એ પદની વ્યાખ્યા. સાન્તરદ્વાર, અવિરહદ્વાર અને વિરહદ્વાર. ભવદ્વાર અને આકર્ષકાર. સ્પર્શનાદ્વાર. નિરૂક્તિદ્વાર. સમ્યકત્વ સામાયિકની નિયુક્તિ. ૨૭૬૧-૨૭૬૩ ૨૭૬૪-૨૭૬૬ ૨૭૬૭-૨૭૭૪ ૨૭૭૫-૨૭૭૮ ૨૭૭૯-૨૭૮૧ ૨૭૮૧-૨૭૮૩ ૨૭૮૪-૨૭૮૭ ૨૭૮૮-૨૭૯૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ગાથાક ૨૭૯૨-૨૭૯૯ ૨૮૦૦-૨૦૦૪ ૨૮૦૫-૨૮૦૭ ૨૮૦૮-૨૮૧૧ ૨૮૧૨-૨૮૧૫ ૨૮૧૬-૨૮૧૯ ૨૮૨૦૨૮૨૬ ૨૮૨૭-૨૮૩૪ ૨૮૩પ-૨૮૩૯ ૨૮૪૦ ૨૮૪૧-૨૮૪૬ ૨૮૪૭-૨૮પપ ૨૮૫૬-૨૮૬૦ ૨૮૬૧૨૮૬૨ ૨૮૬૩-૨૮૬૯ ૨૮૭૦૮૭૭ ૨૮૭૮-૨૮૯૧ ૨૮૨ ૨૮૯૭-૨૮૯૯ ર૯૦૦-૨૯૦૧ ર૯૧૨-૨૦૧૭ ૨૯૧૮-૨૯૨૯ વિષય સર્વવિરતિ ચારિત્રની નિરૂક્તિ-વ્યુત્પત્તિ અથવા પર્યાય કહે છે. (અહીં (૧૫૧)મી મૂળ ભાષ્યની ગાથા છે. તેનો સંબંધ જોડેલો નથી તે જોડવો.) (અહીં ૮૬૬થી ૮૮૬ ગાથાઓની વ્યાખ્યા કરી નથી માટે તે મૂળ અર્થ સાથે આપી છે.) ૮૬૬ મુનિનું સ્વરૂપ. ૮૬૭-૮૬૮ શ્રમણનું સ્વરૂપ-એ પ્રમાણે સામાયિકનો બીજો પર્યાય કહ્યો. ૮૬૯-૮૭૦ ચંદ્રાવતંસક, અને મેતાર્યનું દૃષ્ટાંત. ૮૭૧ કાલકાચાર્ય. ૮૭૨-૮૭૯ ચિલાતીપુત્રનું દૃષ્ટાંત અને નિરૂક્તિદ્વારની સમાપ્તિ. ૮૮૦-૮૮૪ સૂત્રનાં લક્ષણો જણાવતાં તેમાં વર્જવાને જણાવેલ કર દોષોનું વર્ણન. ૮૮૫-૮૮૬ સૂત્રના આઠ ગુણ. સૂત્રસ્પર્શિક નિયુક્તિ કહે છે. નમસ્કારનું વ્યાખ્યાન કહેવાને અનુયોગકારો કરે છે. પન્નાપુપન્ન” વિગેરે પદોની વ્યાખ્યા. આદ્ય નૈગમનયના મતની શંકા કરવાપૂર્વક વિશેષવાદિ નયોની સ્વપક્ષ સિદ્ધિ. આદ્ય નૈગમનયના અભિપ્રાયે જ્ઞાનાદિ ચારે વિકલ્પોની નિયત્વ સિદ્ધિ. બીજા નયો, એજ ઉપરોક્ત હેતુથી જ્ઞાનાદિનું અનિત્યપણું સાધે. “નત્તો વિદ સમતા” ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. શબ્દાદિ ત્રણે નયોના અભિપ્રાયે નમસ્કારની ઉત્પત્તિનું કારણ. નિક્ષેપ, પદ અને પદાર્થદ્વાર. નામ-સ્થાપનાદિ ચાર પ્રકારનું નમસ્કારનું સ્વરૂપ. નામાદિ નમસ્કારનો નયો વડે વિચાર. “નેપડ્યું ” ઈત્યાદિ ૨૮૪૭મી ગાથાનું વ્યાખ્યાન અને પ્રરૂપણા દ્વાર. પ્રરૂપણાધાર શું છે તે દ્વાર કહે છે. એ છ દ્વારમાંથી પહેલું “નમસ્કાર શું છે?” એ દ્વાર કહે. નમસ્કાર કોનો છે, એ દ્વારા કરવાને “પુત્રપરિપત્રો ઈત્યાદિ ગાથાની વ્યાખ્યા. સંગ્રહનયના મતે નમસ્કારના સ્વામિત્વનો વિચાર. શબ્દાદિ ત્રણ નયના મતે નમસ્કારના સ્વામીત્વ. દ્ધિાર” નમસ્કાર શા વડે થાય છે. “રિમન દ્વાર” નમસ્કાર શામાં હોય છે તે કહે છે. નમસ્કાર કેટલો કાળ હોય છે, તે દ્વાર. નવ પ્રકારની પ્રરૂપણા. Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૨૯૨૭-૨૯૩૩ ૨૯૩૪-૨૯૩૯ ૨૯૪૦-૨૯૪૩ ૨૯૪૪-૨૯૪૯ ૨૯૫૦-૨૯૫ ૨૯૫૭-૨૯૫૯ ૨૯૬૦૨૯૬૮ ૨૯૬૯-૨૯૭૭ ૨૯૭૮-૨૯૯૨ ૧૯૯૩-૩૦૦૩ ૩૦૦૪-૩૦૦૭ ૩૦૦૮-૨૦૧૧ ૩૦૧૫-૩૦૨૬ ૩૦૨૭-૩૦૩૨ ૩૦૩૩-૩૦૩૮ ૩૦૩૯-૩૦૪૭ ૩૦૪૮-૩૦૫૧ ૩૦૫૨-૩૦૬૩ ૩૯૬૫-૩૦૬૯ ૩૦૭૦-૩૦૮૧ ૩૦૮૮-૩૦૯૪ ૩૦૯૫-૩૦૯૯ ૩૧૧૩-૩૧૩૫ ૩૧૩૬-૩૧૪૧ ૩૧૪૨-૩૧૫૦ ૩૧૫૧-૩૧૫૬ ૩૧૫૮-૩૧૬૨ ૩૧૬૩-૩૧૭૫ ૩૧૭૬-૩૧૮૮ ૨૨ વિષય શબ્દથી સૂચવેલી પાંચ પ્રકારની પ્રરૂપણા. ચાર પ્રકારે નમસ્કારની પ્રરૂપણા. વસ્તુકાર. અરિહંતાદિ પાંચ મોક્ષના હેતુ છે તેમાં અરિહંતને મોક્ષનો હેતુ કહે છે. નમસ્કાર કરવાને યોગ્ય સિદ્ધ ભગવાનનો અવિનાશી હેતુ કહે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કારની યોગ્યતાનો હેતુ શો છે ? તે કહે છે. અહીં “નન્હેં નિદ્ગુરૂપુરમમાં’ઈત્યાદિ સત્તર ગાથાઓ ઉપરોક્ત અર્થ પ્રતિપાદન કરનારીછે. તે સુગમ હોવાથી, તેનું વ્યાખ્યાન ભાષ્યકારે અને ટીકાકારે નથી કર્યું. પ્રકારાંતરે નમસ્કારની યોગ્યતામાં અરિહંતોના ગુણો. નયાભિપ્રાયથી રાગદ્વેષનો વિચાર. કષાયોની વ્યાખ્યા. ઈન્દ્રિયોનું સ્વરૂપ. પરિષહોની અને ઉપસર્ગોની વ્યાખ્યા. “નામવંતા નમોરિહા' એ પદની વ્યાખ્યા તથા નમસ્કારનું ફળ. અર્હન્નમસ્કારની મહાર્થતા. કર્મક્ષયરૂપ સિદ્ધનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. “રીહાલયનંતુ” એ ગાથાની ભાષ્યકાર વ્યાખ્યા કરે છે. “નાણા વેળન” ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. “અહલ્લા સાડીયા’’ ઈત્યાદિ ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન. “તંતુ વાડુ” ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. શૈલેશી શબ્દનો અર્થ, તેનું કાળમાન અને ત્યાં ક્યું ધ્યાન હોય છે. મનના અભાવે ધ્યાન કેવી રીતે થાય ? તેનો વિચાર શૈલીશી-અવસ્થામાં શું કરે છે. કેટલા કાળે સિદ્ધ થાય ? ઈત્યાદિ વસ્તુનું સ્વરૂપ. બે ઉપયોગની એકતાના સંબંધમાં શંકા-સમાધાન કહે છે. ક્રમસર ઉપયોગદ્રયની સિદ્ધિ “નાય’ ઈત્યાદિ ૩૧૪૧મી ગાથાની પ્રસ્તાવના. ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાનું વ્યાખ્યાન. ઉપરોક્ત વિષયના શંકા-સમાધાન. આગળ જે કહેવાનું છે તેની પ્રસ્તાવના. સિદ્ધ ભગવાનની અવગાહના સંબંધી કહે છે. સિદ્ધક્ષેત્રમાં સિદ્ધો કેવી રીતે રહે છે. તથા સ્પર્શના કહે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ગાથાંક ૩૧૮૯-૩૧૯૫ ૩૧૯૬-૩૨00 ૩૨૦૧-૩૨૦ર ૩૨૦૩-૩ર૦૯ ૩ર૧૦-૩રર૧ ૩૨૨૨-૩૨૨૪ ૩રરપ-૩ર૩પ ૩ર૩૬-૩૨૪૭ ૩ર૪૮-૩રપ૪ ૩રપપ-૩૨૬૨ ૩૨૬૩-૩ર૭૧ ૩ર૭ર-૩ર૭૬ ૩ર૭૭-૩૨૮૧ ૩૨૮૨-૩૨૯૪ ૩૨૯૫-૩૨૯૯ ૩૩૦ર-૩૩૦૮ ૩૩૯-૩૩૧૫ ૩૩૧૬-૩૩૧૯ ૩૩ર૦-૩૩રપ ૩૩ર૬-૩૩૩ર ૩૩૩૩-૩૩૩૭ ૩૩૩૮-૩૩૪૦ ૩૩૪૧-૩૩૪૨ ૩૩૪૩-૩૩૪૫ ૩૩૪૬-૩૩પ૦ ૩૩પ૧-૩૩પપ ૩૩પ૬-૩૩૬ર ૩૩૬૩-૩૩૮૧ ૩૩૮૨-૩૩૮૪ ૩૩૮પ-૩૩૯૦ ૩૩૯૧-૩૩૫ વિષય આચાર્ય ભગવાનનું સ્વરૂપ. ઉપાધ્યાય ભગવાનનું સ્વરૂપ. આક્ષેપદ્વાર અને પ્રસિદ્ધિાર કહે છે. ઉપરોક્ત અર્થ ભાષ્યકાર કહે છે. ક્રમ દ્વાર, પ્રયોજન તથા ફળનું વર્ણન. ઉપરોક્ત અર્થનું વિવરણ કરે છે. પ્રયોજન તથા ફળના શંકા-સમાધાન. “કોપ અને પ્રમાદ રહિત હોવાથી” એ હેતુની અનેકાંતતા અને વિરૂદ્ધતા સિદ્ધ કરે છે. ધર્મા-ધર્મને પ્રસન્નતા અને કોપને અનુસરવામાં દોષ શું? તેનો વિચાર. અનેકાર્થરૂપ હેતુની અનેકાન્તિકતા અને પાંચેની સિદ્ધતા સિદ્ધ કરે છે. અપરિગ્રહતારૂપ હેતુનું નિરાકરણ. “વિમૂર્તિમાવ” એ હેતુનો તિરસ્કાર કરે છે. રિમાવા” એ હેતુનું નિરાકરણ. સામાયિક સૂત્ર સંબંધી સૂત્ર સ્પર્શિકનિયુક્તિ. નામ, સ્થાપના અને દ્રવ્ય કરણનું સ્વરૂપ. ધર્માસ્તિકાયના સાદિ-અનાદિરૂપે કરણતાની સિદ્ધિ. બીજી રીતે જીવપ્રયોગકરણ ત્રણ પ્રકારે કહે છે. ઉપરના કથનનું વ્યવહાર-નિશ્ચયની અપેક્ષાએ સમાધાન કરે છે. દારિકના સંઘાત-પરિશાટ-અને ઉભયનો અંતરકાળ. વૈક્રિય શરીરના સંઘાત-પરિશાટ-અને ઉભયનું કાળ માન કહે છે. આહારક-તૈજસ અને કાર્મણ સંબંધી-સંઘાત-પરિશાટ-અને ઉભયનો કાળ. એ પ્રમાણે જીવ પ્રયોગ કરણ કહ્યું, હવે અજીવપ્રયોગકરણ કહે છે. ક્ષેત્રકરણનું સ્વરૂપ. કાલકરણનું સ્વરૂપ. ભાવકરણનું સ્વરૂપ. શબ્દકરણાદિ તથા નોશ્રુતકરણનું સ્વરૂપ. કૃતાકૃતાદિ સાત અનુયોગ દ્વારો વડે સામાયિક કરણનો વિચાર કહે છે. સામાયિક “કોણે કર્યું એ દ્વાર કહે છે. કયા દ્રવ્યોમાં તે સામાયિક કરાયછે. ક્યારે સામાયિકનો કરનાર થાય છે. ઉત્તર જુદા નયોના અભિપ્રાયાનુસાર. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષય ગાથાંક ૩૩૯-૩૪OO ૩૪૦૩-૩૪૦૪ ૩૪૦૮-૩૪૧૩ ૩૪૧૪-૧૪૧૬ ૩૪૧૭-૩૪૧૯ ૩૪૨૦-૩૪૩૦ ૩૪૩૧-૩૪૩૮ ૩૪૩૯-૩૪૪૫ ૩૪૪૬-૩૪૫૬ ૩૫૭-૩૪૬૯ ૩૪૭૦-૩૪૭૬ ૩૪૭૭-૩૪૮૩ ૩૪૮૪-૩૪૯૬ ૩૪૯૭-૩૫૦૧ ૩પ૦ર-૩૫૦૭ ૩પ૦૮-૩પ૧૫ ૩પ૧૬-૩પર૧ ૩પર૧-૩પ૨૯ ૩પ૩૦-૩પ૩૯ ૩પ૪૦ ૩૫૪૧-૩પપ૦ ૩પપર-૩પપ૭ ૩પપ૮-૩૫૬૨ ૩પ૩-૩૫૭૧ ૩પ૭ર-૩પ૮૩ ૩૫૮૪-૩પ૯૧ ૩પ૯૨-૩પ૯૩ ૩પ૯૪-૩૬૦૧ ૩૬૦ર-૩૬૦૩ નયનો આઠમો પ્રકાર-અથવા આલોચના દ્વારા વિનયદ્વાર, દિગભિગ્રહદ્વાર, અને કાળદ્વાર. નક્ષત્રદ્વાર, ગુણસંપદાધાર અને અભિવ્યાહાર દ્વાર. કરણ કેટલા પ્રકારનું?” તે દ્વાર કહે છે. સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય તે દ્વાર. “રોમિ મહંત સામયિ” એ સંબંધમાં શિષ્યની શંકા અને સમાધાન કહે છે. ઉપરના પ્રશ્નનો ઉત્તર. મત્ત ? એ બીજા અવયવની વ્યાખ્યા. “મન્ત” શબ્દના પર્યાય શબ્દોની વ્યાખ્યા કરે છે“મદ્રત્ત પદ કેવી રીતે ગુરૂને આમંત્રણ વચનરૂપ છે, તે કહે છે. અથવા મંતે ! એ પદ ગુરૂ આમંત્રણ નહિ પણ આત્મ-આમંત્રણ છે. સામાયિક પદની વ્યાખ્યા. સર્વ શબ્દની વ્યાખ્યા. બીજા પ્રકારે “સાવદ્ય” તથા “યોગ” શબ્દની વ્યાખ્યા. ભેદ પૂર્વક પ્રત્યાખ્યાન કથન. “શાવળીયા” એ પદની વ્યાખ્યા કરે છે. વ” શબ્દનો અર્થ કરે છે. ત્રિવિધ ત્રિવિધ” એ પદની વ્યાખ્યા. બીજી રીતે ઉપરોક્ત કરણ તથા યોગનો સંબંધ જણાવે છે. યતિ અને ગૃહસ્થના પ્રત્યાખ્યાનનો ભેદ જણાવે છે. ઉપરોક્ત ભાંગા સંબંધી શંકા-સમાધાન કહે છે. એકસોને સુડતાલીસ ભાંગા સંબંધી શંકા અને સમાધાન. “તરર મંતે” એ વાક્યની વ્યાખ્યા કરે છે. ત્રિવિધ ત્રિવિધ, તથા ભંતે શબ્દ સંબંધી શંકા-સમાધાન. હિમમ, નિન્દ્રામ, રિમિ, ૩M વોસિર” એ પદોનો અર્થ કહેછે. નયદ્વાર કહે છે. જ્ઞાન-ક્રિયાનનું સ્વરૂપ નિયુક્તિકાર વિસ્તારથી કહે છે. જ્ઞાનનય અને ક્રિયાનનું સ્વરૂપ. ગ્રંથોનું ઉપસંહાર અને પોતાની ઉદ્ધતાઈનો ત્યાગ તથા શિષ્યજનોને આથી જે લાભ થાય છે તે જણાવવાને સ્વયં ભાષ્યકાર કહે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ अहँ ॥ ॥ श्री परमात्मने नमः ॥ શ્રીમસ્જિનભદ્રગશિક્ષમાશ્રમણવિરચિત વિશેષાવય8ભાષ્ય તથા મલ્લધારિ શ્રી હેમચંદ્રસૂરિકૃત શિષ્યહિતા નામની વૃત્તિના આધારે ગુજરાતી અનુવાદ ગણધરવાદ 卐 જીવ-આત્મા પ્રત્યક્ષ આદિ કોઈપણ પ્રમાણથી સિદ્ધ નથી - એમ જણાવવા શ્રી ગૌતમ ગણધરના વિચારો શ્રી મહાવીર મહારાજ કહે છે કે - जीवे तुह संदेहो पच्चक्खं जं न घिप्पड़ घडो व्य । अच्चंतापच्चक्खं च नत्थि लोए खपुष्पं व ॥१५४९।। न य सोऽणुमाणगम्मो जम्हा पच्चनपुव्वयं तंपि । पुबोवलद्धसंबंधसरणओ लिंग-लिंगोणं ।।१५५०।। न य जीवलिंगसंबंधदरिसणमभू जओ पुणो सरओ । तल्लिंगदरिसणाओ जीवे संपच्चओ होज्जा ॥१५५१।। नागमगम्मोऽवि तओ भिज्जइ जं नागमोडणुमाणओ । न य कस्सइ पच्चक्खो जीवो जस्सागमो वयणं ।।१५५२।। जं चागमा विरुद्धा परोप्परमओऽवि संसओ जुत्तो । सव्वप्पमाणविसयाईओ जीवोत्ति ते बुद्धी ।।१५५३॥ હે ગૌતમ ! તને જીવ સંબંધી સંદેહ છે, કારણ કે તે ઘટની જેમ પ્રત્યક્ષ જણાતો નથી. જે લોકમાં અત્યન્ત અપ્રત્યક્ષ છે, તે આકાશપુષ્પની જેમ વિદ્યમાન પણ નથી. વળી તે આત્મા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અનુમાનગણ્ય પણ નથી કેમકે સર્વે અનુમાનો પૂર્વે પ્રત્યક્ષથી ઉપલબ્ધ લિંગ અને લિંગીના સંબંધના સ્મરણથી થાય છે. જીવની સાથે કોઈપણ તેવા લિંગના સંબંધનું દર્શન પૂર્વે થયું નથી; કે જેથી પુનઃ તેનું લિંગ જોવાથી અને તે સંબંધના સ્મરણથી જીવમાં સંપ્રત્યય-પ્રતીતિ થાય. તથા આગમગમ્ય પણ આત્મા નથી, કારણ કે આગમ અનુમાનપ્રમાણથી ભિન્ન નથી, વળી કોઈને જીવ પ્રત્યક્ષ જણાયો નથી, કે જેથી તેનું વચન આગમરૂપ મનાય. અને જે આગમો છે, તે પરસ્પર વિરૂદ્ધ છે, તેથી પણ આત્મામાં સંશય યુક્ત છે, માટે આત્મા સર્વપ્રમાણના વિષય રહિત છે, એમ તારું માનવું છે. ૧૫૪૯ થી ૧૫૫૩. હે આયુષ્યમાન્ ઇન્દ્રભૂતિ ગૌતમ ! તને જીવને સાધનાર આગમ પ્રમાણનો સદ્ભાવ અને પ્રત્યક્ષાદિનો અભાવ એમ બન્ને પ્રકારના હેતુથી આત્મા સંબંધી આવો સંદેહ છે કે “આત્મા છે, કે નથી?” હવે તેમાં નાસ્તિપણાના હેતુઓ કહે છે પ્રત્યક્ષપણાથી અત્યન્ત ન જણાતો હોવાથી આત્મા નથી. લોકમાં જે અત્યન્ત અપ્રત્યક્ષ છે, તે આકાશપુષ્પની પેઠે નથી જ; અને જે પદાર્થ વિદ્યમાન હોય છે, તે ઘટ-પટ આદિની જેમ પ્રત્યક્ષ જણાય છે, જો કે અણુઓ અપ્રત્યક્ષ છે, પરન્તુ ઘટાદિ કાર્યપણે પરિણામ પામેલા તે પ્રત્યક્ષપણાને પામે છે, તેથી તે અણુઓ છે-એમ મનાય છે, તેવી રીતે આત્મા કદિપણ પ્રત્યક્ષ થતો નથી, માટે આત્માનો અત્યન્ત અભાવ છે. વળી આત્મા અનુમાન પ્રમાણથી પણ ગમ્ય નથી, કારણ કે અનુમાન પ્રત્યક્ષ પૂર્વક પ્રવર્તે છે. જે વડે અતીન્દ્રિય અર્થ જણાય તે લિંગ, અથવા તિરોહિત (અદશ્ય) અર્થને જે જણાવે તે લિંગ, ધૂમ-કૃતકત્વ વિગેરે લિંગ જાણવાં, અને એ લિંગ જેને જણાવનાર હોય તે અગ્નિ-અનિત્યત્વ આદિ લિંગી જાણવા. એ લિંગ અને લિંગીનો પ્રથમ પાકશાળા આદિમાં અન્વય-વ્યતિરેકથી વ્યાતિભાવ પ્રત્યક્ષથી જાણીને, પછી કોઈ વખત અટવી અથવા પર્વતની નજીકમાં આકાશ પર્યા ગયેલી ધૂમ લેખા જોઇને પૂર્વે ગ્રહણ કરેલ સંબંધનું સ્મરણ થાય, જેમકે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, એમ મેં પૂર્વે પાકશાલા આદિમાં જોએલ છે, તેમ અહીં પણ ધૂમ જણાય છે, માટે અહીં અગ્નિ હોવો જોઇએ. આ પ્રમાણે લિંગ ગ્રહણ અને સંબંધનું સ્મરણ - એ ઉભયથી પ્રમાતા અગ્નિરૂપ લિંગીને જાણે છે. એ પ્રમાણે અહીં આત્મારૂપ લિંગીની સાથે કોઈપણ તેવા લિંગનો પ્રત્યક્ષથી સંબંધ સિદ્ધ છે નહિં, કે જેથી તે સંબંધનું સ્મરણ કરવાથી અને તેનું લિંગ જોવાથી આત્મા સંબંધી પ્રત્યય (પ્રતીતિ) થાય; જો આત્મા અને તેના લિંગનો પ્રત્યક્ષથી સંબંધ સિદ્ધ થાય, તો આત્મા પણ પ્રત્યક્ષથી સિદ્ધ થાય જ, અને તેથી અનુમાન કરવું નિરર્થક થાય, કેમકે પ્રત્યક્ષથી જ આત્માની સિદ્ધિ થઇ જાય. દેવદત્તની પેઠે સૂર્યને દેશાત્તરની પ્રાપ્તિ થાય છે, તેથી તે ગતિમાન છે. આવા સામાન્યતોદષ્ટ નામના અનુમાનથી સૂર્ય આદિની ગતિની પેઠે જીવની સિદ્ધિ થશે, એમ પણ ન કહેવું. કારણ કે દષ્ટાંતના ધર્મી દેવદત્તમાં સામાન્યથી ગતિપૂર્વક દેશાત્તર પ્રાપ્તિ પ્રત્યક્ષપણે નક્કી કરીને, પ્રમાતા સૂર્યમાં પણ ગતિ સિદ્ધ કરે છે, તેથી તે યોગ્ય છે, પરંતુ અહીં જીવની વિદ્યમાનતાની બાબતમાં કોઇ પણ દૃષ્ટાંતમાં જીવની વિદ્યમાનતા વિના નહિ રહેનારો કોઇ પણ હેતુ પ્રત્યક્ષથી જણાતો નથી, એટલે સામાન્યતોદષ્ટ અનુમાનથી પણ જીવની સિદ્ધિ થતી નથી. Page #28 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. [૨૭ વળી આગમથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી, કેમકે આગમ પણ અનુમાનથી જુદું નથી, પરમાર્થથી તો તે અનુમાન રૂપ જ છે, કારણ કે શબ્દપ્રમાણને જ આગમ કહેવાય છે, અને એ શબ્દ બે પ્રકારના છે, દષ્ટ અર્થ વિષયવાળો અને અદૃષ્ટ અર્થ વિષયવાળો, તેમાં શબ્દથી દષ્ટ અર્થ વિષયની જે પ્રતીતિ થાય, તે વસ્તુતઃ અનુમાનથી જ થાય છે, જેમકે કોઈ વખત પ્રથમ પહોળા પેટવાળા, ઊંચા કાંઠા, ગોળ ગ્રીવા આદિ આકારવાળા ઘટ પદાર્થમાં “ઘટ” શબ્દનો પ્રયોગ થતો જોઇને, પછી કોઈ વખત “ઘટ લાવ” એવો શબ્દ સાંભળીને, પહોળા પેટ આદિ આકારવાળો પદાર્થ ઘટ કહેવાય છે, એવા પદાર્થમાં જ ઘટ શબ્દનો પ્રયોગ થાય છે, પૂર્વે કુંભારની દુકાન આદિમાં આવા પદાર્થમાં એજ શબ્દનો પ્રયોગ થયો હતો, અને અત્યારે પણ એજ ઘટ શબ્દ સંભળાય છે, માટે પહોળા પેટ આદિ આકારવાળો પદાર્થ માટે લાવવો જોઇએ. આ પ્રમાણે અનુમાન કરીને પ્રમાતા ઘટ લાવે છે, એટલે દૃષ્ટાર્થ સંબંધી શબ્દ પ્રમાણ વસ્તુતઃ અનુમાનથી જુદું નથી. એ પ્રમાણે અહીં શરીર વિના અન્યત્ર આત્મા શબ્દનો પ્રયોગ થતો જણાતો નથી, કે જયાં “આત્મા” એવા શબ્દ સાંભળીને “આત્મા” છે એવો પ્રત્યય થાય વળી સ્વર્ગનરકાદિ અદૃષ્ટ અર્થ વિષયક શબ્દ જ્ઞાન પણ અનુમાનથી જુદું નથી, જેમકે અવિસંવાદી વચન આતનું કહેલ હોવાથી ચંદ્ર-સૂર્યના ઉપરાગ આદિ વચનોની (એટલે ગ્રહણાદિની) પેઠે સ્વર્ગ નરકાદિ અદૃષ્ટ અર્થ વિષયક વચન પ્રમાણ છે, આ પ્રમાણે જે જ્ઞાન થાય-એ પણ અનુમાનથી ભિન્ન નથી, અહીં અમે એવા પ્રકારના કોઈ આત પુરૂષને જોતા નથી, કે જેને આત્મા પ્રત્યક્ષ થયો હોય અને તેથી તેનું વચન આગમરૂપ માની લઇએ. વળી જુદા જુદા દર્શનવાળાના આગમો પરસ્પર વિરોધી છે, એટલે આગમથી પણ આત્મા સંબંધી સંશય જ રહે છે, પણ નિશ્ચય નથી થતો, નાસ્તિકો આત્માનો અભાવજ પ્રતિપાદન કરે છે, તેઓ કહે છે કે - “હે ભદ્ર ! જેટલી આ ઇન્દ્રિય ગોચર છે, તેટલીજ દુનિયા છે, તે સિવાય પુન્ય-પાપ-પરલોક આદિ કંઇ નથી, કેમકે (પોતાની બહેનને ફસાવવા તેણે વરૂનાં પગલાં બનાવી સવારે અહિં વરૂ આવ્યો હશે એમ પંડિતો કહેવા લાગ્યા ત્યારે તેણે કહ્યું કે, પ્રચ્છન્નપણે આપણે હાથે કરેલાં આ પગલાંઓ કે જેને પંડિતો વરૂનાં પગલાં કહે છે, તે તું જો. નાસ્તિકો આ પ્રમાણે કહીને આત્માનો અભાવ પ્રતિપાદન કરે છે. અને ભટ્ટ પણ એવું જ કહે છે કે “વિજ્ઞાનધન તેઓ મૂતે સમુલ્યા તાવાનુ વિનશ્યતિ, ન 9ત્ય સંજ્ઞાતિ” એટલે વિજ્ઞાનઘન-આત્મા એ પંચભૂતોથી ઉત્પન્ન થઈને તે ભૂતોનો નાશ થએથી તે આત્માનો પણ નાશ થાય છે, તેથી મરણ પામ્યા પછી પરલોક નથી. તથા બૌદ્ધો કહે છે કે “ન સાં મિઃ ! પુતિ:” હે ભિક્ષુઓ પુદ્ગલ (જીવ)ને રૂપ નથી. ઇત્યાદિ આગમવચનો આત્માનો અભાવ પ્રતિપાદન કરનારા છે; અને વળી કેટલાક આગમોમાં આત્માનું અસ્તિત્વ પણ સંભળાય છે. વેદમાં કહ્યું છે કે “નહિ હૈ સશરીરરચ પ્રિયાયયોરપતરરિત, ૩rશરીર વા વરસન્ત પ્રાપ્રિયે ન કૃશતઃ સશરીરીને પ્રિય અપ્રિય -એટલે સુખ દુઃખનો વિયોગ નથી. અને અશરીરીને પ્રિયાપ્રિય-સુખદુઃખ સ્પર્શતા નથી.” તથા “નિરોત્ર કુદુથાત્ રવામ” સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર (યજ્ઞ) કરવો. વળી કપિલમુનિના આગમમાં “ઉરિત પુરૂષોડર્તા નિનુ મોત ત્િ” ઇત્યાદિ આગમવચનો આત્માનું અસ્તિત્વ પ્રતિપાદન કરે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ગૌતમ ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે. આ રીતે આગમો પરસ્પર વિરૂદ્ધ મત બતાવનારા હોવાથી આગમપ્રમાણથી પણ આત્માની વિદ્યમાનતા સિદ્ધ થતી નથી. આ ત્રણ પ્રત્યક્ષ-અનુમાન-અને આગમપ્રમાણ વૈશેષિક દર્શનની અપેક્ષાએ કહ્યાં છે, એ સિવાય ઉપમાનપ્રમાણથી પણ આત્મા સિદ્ધ નથી થતો, કારણ કે “જેવી ગાય, તેવું ગવય (રોઝ)” ઇત્યાદિ દૂર રહેલા પદાર્થમાં સાદશ્યપણાની બુદ્ધિને ઉપમાનપ્રમાણ ઉત્પન્ન કરે છે, અહીં ત્રિભુવનમાં પણ આત્મા સમાન અન્ય પદાર્થ નથી, કે જે પદાર્થને જોવાથી તેના સમાન આત્મા છે એવી પ્રતીતિ થાય. કાળ-આકાશ-દિશા વિગેરે આત્માની સમાન છે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે એ પદાર્થોની માન્યતા જ વિવાદગ્રસ્ત છે, એટલે તે તેના જેવાં છે, એમ કેમ કહી શકાય ? વળી એવો કોઇ પદાર્થ જોએલો કે સાંભળેલો નથી, કે જે આત્મા વિના ઘટી ન શકે, જેથી આત્માની સિદ્ધિ થાય, માટે આત્મા સર્વપ્રમાણના વિષયથી બહાર છે, એમ તારી માન્યતા છે, કારણ કે પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ કરનાર એવા પાંચે પ્રમાણના વિષય રહિત આત્મા હોવાથી પદાર્થનો અભાવ સિદ્ધ કરનાર છઠ્ઠા અભાવ નામના પ્રમાણનો એ વિષય છે. એટલે કે આત્મા નથી. ૧૫૪૯ થી ૧૫૫૩. ઉપરોક્ત પ્રથમ ગણધરની આત્મા સંબંધી શંકાનું સમાધાન ભગવાન મહાવીરના મુખે શ્રીમાન્ આચાર્યશ્રી કરે છે. गोयम ! पच्चक्खु च्चिय जीवो जं संसयाइविन्नाणं । पच्चक्खं च न सज्झं जह सुह- दुक्खा सदेहम्मि ।। १५५४ ।। कयवं करेमि काहं वाहमहं पच्चया इमाउ य । अप्पा स पच्चक्खो तिकालकज्जोवएसाओ ।। १५५५।। कह पडिवण्णमहं ति य किमत्थि नत्थि त्ति संसओ कह णु ? | सइ संसयम्मि वायं कस्साहंपच्चओ जुत्तो ? ।।१५५६ ।। जड़ नत्थि संसइ च्चिय किमत्थि नत्थि त्ति संसओ कस्स ? | संसइए व सरुवे गोयम ! किमसंसयं होज्जा ? ।।१५५७ ॥ ગૌતમ ! આત્મા તને પણ પ્રત્યક્ષ છે, કેમકે તે સિવાય તને આ સંશયાદિ વિજ્ઞાન થાય નહિ. માટે જેમ પોતાના શરીરમાં અનુભવસિદ્ધ સુખ-દુઃખો અન્ય પ્રમાણથી સધાતા નથી, તેમ પ્રત્યક્ષ સિદ્ધ આત્મા પણ (અન્યપ્રમાણથી) સિદ્ધ કરાતો નથી. અથવા “મેં કર્યું, હું કરું છું - હું કરીશ.' ઇત્યાદિ ત્રિકાળવિષયી કાર્યના ઉપદેશ વડે એમાંના “હું” પ્રત્યયથી તે આત્મા પ્રત્યક્ષ છે. “હું છું” એમ કેવી રીતે માન્યું ? એમ કહેવામાં આવે, તો ‘હું છું ? કે નથી ?' એવો સંશય કેવી રીતે થાય ? અને એવો સંશય થાય, તો આ “હું છું' એવો પ્રત્યય કોને થાય ? અને જો સંશયી જ ન હોય, તો “હું છું કે નહિ ?'' એવો સંશય કોને થાય ? માટે ગૌતમ ! સ્વરૂપમાં સંશય હોય, તો બીજું સંશય રહિત શું હોય ? ૧૫૫૪ થી ૧૫૫૭. Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ગૌતમ ગણધરનો વાદ. [૨૯ હે ગૌતમ ! આત્મા તને પણ પ્રત્યક્ષ છે, તો પછી અન્યપ્રમાણ કહેવાથી શું ? કારણ કે તારા હૃદયમાં જે આ સ્વસંવેદનસિદ્ધ સંશયાદિ વિજ્ઞાન સ્ફુરે છે, તેજ આત્મા છે, સંશયાદિ જ્ઞાન આત્મા સિવાય હોઈ શકે નહિ, માટે આત્મા પ્રત્યક્ષ છે; અને જે પ્રત્યક્ષ હોય, તે અન્ય પ્રમાણથી સિદ્ધ કરાતું નથી. જેમ પોતાના શરીરમાં સુખ-દુઃખ વિગેરે સ્વાનુભવગમ્ય છે, તેમ તે પણ સમજવું. પ્રત્યક્ષ સિદ્ધ છતાં પણ શૂન્યવાદી આગળ તે સધાય છે, એમ કહેતો હોય, તો તે અયોગ્ય છે, કેમ કે સર્વપ્રત્યયો પ્રત્યય હોવાથી સ્વપ્રના પ્રત્યયની જેમ આલંબન રહિત છે. ઈત્યાદી શૂન્યવાદીએ કહેલ બાધક પ્રમાણનું ત્યાં નિરાકરણ કરેલું છે. પણ અહીં પ્રત્યક્ષ આત્મગ્રાહકમાં કોઈ બાધક પ્રમાણ નથી માટે આત્મા પ્રત્યક્ષ છે. અથવા કર્યું - હું કરૂં છું - હું કરીશ, મેં કહ્યું - હું કહું છું - હું કહીશ, મેં જાણ્યું - હું જાણું છું - હું જાણીશ. ઈત્યાદિ પ્રકારે ત્રિકાળ વિષયી કાર્ય વ્યપદેશ કરતાં, તેમાં જે “દું હું” પ્રત્યય થાય છે, એ પ્રત્યયથી આત્મા પ્રત્યક્ષ છે, આ તૢ પ્રત્યય લિંગરહિત હોવાથી અનુમાનથી નથી થતો, તેમ આગમાદિ પ્રમાણથી પણ નથી થતો, કેમ કે પ્રમાણ નહિ જાણનારા બાળ-ગોપાળ આદિને પણ અંતઃકરણમાં સ્વસંવેદ્ય હૈં પ્રત્યયની પ્રતીતિ થાય છે, અને ઘટ-પટાદિમાં એવી પ્રતીતિ નથી થતી. માટે આત્મા પ્રત્યક્ષ છે. જીવનો અભાવ હોય તો “હું” એમ તમે કેવી રીતે માનો છો ? કેમ કે વિષયનો અભાવ છતે વિષયીનો અભાવ હોય છે. શરીરમાં જ એ “હું” પ્રત્યયનો વિષય છે, એમ કહેતો હોય, તો તે અયોગ્ય છે, કારણ કે એમ હોય, તો જીવ રહિત શરીરમાં પણ “હું” એવો પ્રત્યય થવો જોઈએ. વળી જીવ સંબંધી રૂં-હું એવો પ્રત્યય થયે “હું છું કે નથી' એવો સંશય તને કેવી રીતે થાય ? કેમ કે “હું” એવા પ્રત્યયથી ગ્રાહ્ય આત્માના સદ્ભાવથી “હું છું.” એવો નિશ્ચય થવો જોઈએ. અથવા આ આત્માના અસ્તિત્વ સંબંધી સંશયમાં “હું” એવો પ્રત્યય કોને થાય ? કેમકે આત્માના અભાવે તેવો પ્રત્યય જ ન થાય. વળી જો સંશયી એવો પ્રથમ આત્મા જ ન હોય તો “હું છું કે નથી ?” એવો સંશય કોને થાય ? કેમ કે સંશય એ વિજ્ઞાન નામનો ગુણ જ છે. અને ગુણી સિવાય ગુણ હોઈ જ શકે નહિ. શરીર ત્યાં ગુણી છે એમ કહેવામાં આવે, તો તે સર્વથા અયોગ્ય છે, કારણ કે શરીર મૂર્ત અને જડ છે, જ્ઞાન અમૂર્ત અને બોધસ્વરૂપ છે, આથી અનનુરૂપ (નહી સરખા) પદાર્થોનો ગુણ-ગુણીભાવ સંભવે નહિ અને સંભવે, તો આકાશ અને રૂપ આદિ પદાર્થોનો પણ ગુણ-ગુણીભાવ માનવો પડે. વળી જેને આત્મસ્વરૂપમાં સંશય હોય, તેને કર્મના બંધ-મોક્ષ-ઘટ-પટ આદિ બીજી વસ્તુઓ પણ સંશય રહિત કયાંથી હોય ? નજ હોય, અર્થાત્ તેને સર્વ વસ્તુમાં સંશય જ હોય કેમકે આત્માના અસ્તિત્વનો નિશ્ચય હોય, તોજ શેષ વસ્તુનો નિશ્ચય થાય. વળી “હું” એવા પ્રત્યયથી પ્રત્યક્ષ જણાતાં આત્માને ગોપવનારને “શબ્દ અશ્રાવણ છે.'' ઈત્યાદિ વચનની જેમ પ્રત્યક્ષવિરૂદ્ધ નામનો પક્ષાભાસ દોષ પ્રાપ્ત થાય છે. તથા “શબ્દ નિત્ય છે.” ઈત્યાદિ વચનની જેમ તેમનું કથન અનુમાનવિરૂદ્ધ પણ છે. “હું સંશયી છું” એમ પ્રથમ માનીને પછી “હું નથી.'' એમ કહેનારને “કર્તા અનિત્ય છે, આત્મા અચેતન છે” ઈત્યાદિ સાંખ્ય દર્શનના વચનની જેમ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અભ્યપગમવિરોધ નામનો દોષ પ્રાપ્ત થાય છે. બાળ-ગોપાળ-સ્ત્રી આદિને પ્રસિદ્ધ એવા આત્માના અપલાપ કરનારનું વચન “શશી-ચંદ્ર નથી” ઈત્યાદિ વચનની જેમ લોકવિરૂદ્ધ છે. “હું છું, કે નથી ?” એમ બોલનારનું વચન “મારી માતા વધ્યા છે,” ઈત્યાદિ વચનની જેમ સ્વવચન વ્યાઘાતવાળું છે. આ રીતે પ્રત્યક્ષાદિ બાધિત પક્ષમાં પક્ષધર્મપણે તારો હેતુ હોવાથી તે અસિદ્ધ છે. હિમવાના પલનું પરિમાણ-અને પિશાચ આદિમાં પાંચમાંથી એકે પ્રમાણ પ્રવર્તતું નથી, તેથી પાંચ પ્રમાણના વિષય રહિત અસત્ હોય એવો તારો હેતુ અનેકાન્તિક પણ છે. અને અનુમાન પ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે, તેથી તારો હેતુ વિપક્ષમાં રહે છે, માટે તે હેતુ વિરૂદ્ધ પણ છે. ૧૫૫૪-૧૫૫૭. બીજી રીતે આત્માને પ્રત્યક્ષ સિદ્ધ કરે છે. गुणपच्चक्खत्तणओ गुणी वि जीवो घडो ब्व पच्चक्खो । घडओऽवि घेप्पड़ गुणी गुणमेत्तग्गहणओ जम्हा ॥१५५८।। अन्नोऽणन्नो व गुणी होज्ज गुणेहिं, जइ नाम सोऽणन्नो । ननु गुणमेत्तग्गहणे घेप्पइ जीवो गुणी सक्खं ॥१५५९।। अह अन्नो तो एवं गुणिणो न घडादओऽवि पच्चक्खा । गुणमेत्तग्गहणाओ जीवम्मि कओ वियारोऽयं ? ॥१५६०॥ ગુણપ્રત્યક્ષથી ગુણી આત્મા પણ ઘટની પેઠે પ્રત્યક્ષ છે; કેમકે રૂપાદિ ગુણ માત્ર ગ્રહણ થવાથી ગુણી-ઘટ પણ ગ્રહણ થાય છે, ગુણોથી ગુણી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ગુણોથી ગુણી અભિન્ન છે, તે ગુણમાત્રના ગ્રહણથી ગુણી-જીવ પણ સાક્ષાત્ ગ્રહણ થાય જ; અને જો ગુણોથી ગુણી ભિન્ન હોય, તો ગુણમાત્ર ગ્રહણ કરવાથી ઘટાદિ ગુણી પણ પ્રત્યક્ષ ન થવા જોઇએ. તો પછી જીવને વિષે તેના અભાવનો વિચાર શાથી થાય છે ? ૧૫૫૮ થી ૧પ૬૦. સ્મૃતિ-જિજ્ઞાસા-ચિકીર્ષા-જિગમિષા-સંશય વિગેરે જ્ઞાન આત્માના ગુણો છે અને તે સ્વસંવેદ્ય પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી, તે ગુણો વાળો આત્મા પણ પ્રત્યક્ષ છે. જેના ગુણો પ્રત્યક્ષ હોય, તે ગુણી પણ પ્રત્યક્ષ હોય છે, જેમ રૂપાદિ ગુણ પ્રત્યા હોવાથી, તેનો ગુણવાન ઘટ પ્રત્યક્ષ છે, તેવી રીતે અહીં પણ ઉપરોક્ત જ્ઞાનાદિ ગુણો પ્રત્યક્ષ હોવાથી, તે ગુણવાન આત્મા પણ પ્રત્યક્ષ છે. ગુણ પ્રત્યક્ષ થવાથી ગુણી પણ પ્રત્યક્ષ થાય છે, એ હેતુ અનેકાન્તિક છે, કેમકે આકાશનો ગુણ શબ્દ પ્રત્યક્ષ થાય છે, પણ તે ગુણવાનું આકાશ પ્રત્યક્ષ નથી થતું. આ પ્રમાણે શંકા ન કરવી, કેમકે શબ્દ એ આકાશનો ગુણ નથી, પણ રૂપ આદિની જેમ ઇન્દ્રિય ગ્રાહ્ય હોવાથી પુદ્ગલનો ગુણ છે, એટલે તે ગુણ પ્રત્યક્ષ થવાથી આકાશ ક્યાંથી પ્રત્યક્ષ થાય ? નજ થાય. ગુણ પ્રત્યક્ષ થવાથી ગુણીને શું? એમ કહેતો હોય, તો પૂછીએ છીએ કે ગુણોથી ગુણીને તું ભિન્ન માને છે ? કે અભિન્ન માને છે ?, જો અભિન્ન માનતો હોય, તો જ્ઞાનાદિ ગુણને ગ્રહણ Page #32 -------------------------------------------------------------------------- ________________ [૩૧ ભાષાંતર ] ગૌતમ ગણધરનો વાદ. કરવામાત્રથી જ તે ગુણવાન આત્મા પ્રત્યક્ષથી ગ્રહણ કરાય, એમ સિદ્ધ થયું. કેમકે જે જેનાથી અભિન્ન હોય, તેને ગ્રહણ કરવાથી તેનું ગ્રહણ થાય છે, જેમ વસ્ત્રમાં રહેલો રંગ વસ્ત્રથી અભિન્ન હોવાથી, વસ્ત્ર ગ્રહણ કરવાથી તે રંગ પણ ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ જ્ઞાનાદિ ગુણોથી અભિન્ન તે ગુણવાનું આત્મા છે, તેથી તેના ગુણો ગ્રહણ થવાથી, તે ગુણવાનું આત્મા પણ પ્રત્યક્ષપણે ગ્રહણ થાય છે, (૨) અને જો ગુણોથી ગુણી ભિન્ન છે, એમ માનતો હોય, તો ઘંટ આદિ ગુણી, તેના રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થવાથી જે ગ્રહણ થાય છે, તે ગ્રહણ ન થવું જોઇએ, કેમકે જે જેનાથી ભિન્ન હોય, તે તેનું ગ્રહણ થવાથી ગ્રહીત ન થાય, જેમ ઘટ ગ્રહણ થવાથી તેથી ભિન્ન. એવા પટનું ગ્રહણ નથી થતું, તેમ અહીં પણ ગુણીથી ભિન્ન એવા ગુણોનું ગ્રહણ થવાથી ગુણી ગ્રહણ થવો ન જોઇએ. આ પ્રમાણે ઘટાદિમાં પણ અગ્રહણતાનો દોષ અહીં પણ સમાન છતાં, કેવળ આત્માના અભાવનો જ વિચાર શાથી થાય છે ? કદિ એમ કહેવામાં આવે કે દ્રવ્ય વિના ગુણો હોતા નથી, તેથી રૂપાદિ ગુણો પ્રત્યક્ષ થએ, ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ થાય છે, તો આત્મામાં પણ એ જ પ્રમાણે છે. ૧૫૫૮-૧૫૬૦. વળી ગુણી અને ગુણો ભિન્ન માનવાથી ગુણના પ્રત્યક્ષથી ગુણી પ્રત્યક્ષ થાઓ અથવા ન થાઓ, એ વિવાદ મૂકી દઇએ, તો પણ જ્ઞાનાદિ ગુણોથી ભિન્ન એવો ગુણી શરીર છે, એમ માનવા છતાં પણ આત્મા સિદ્ધ થાય તે જણાવવા કહે છે. अह मन्नसि अत्थि गुणी न उ देहत्थंतरं तओ किंतु । देहे नाणाइगुणा सो च्चिय तेसिं गुणी जुत्तो ॥१५६१॥ नाणादओ न देहस्स मुत्तिमत्ताइओ घडस्सेव । तम्हा नाणाइगुणा जरस स देहाहिओ जीवो ।।१५६२।। इय तुह देसेणायं पच्चक्खो सव्वहा महं जीवो । अविहयनाणत्तणओ तुह विण्णाणं व पडिवज्जा ||१५६३।। एवं चिय परदेहेऽणुमाणओ गेण्ह जीवमत्थि त्ति । अणुवित्ति-निवित्तीओ विन्नाणमयं सरूचे व्व ॥१५६४।। તું એમ માનીશ કે ગુણી છે, પણ તે ગુણી શરીર સિવાય બીજો નથી, શરીરમાં જ જ્ઞાનાદિ ગુણો છે, તેથી તે જ્ઞાનાદિ ગુણવાનું ગુણી શરીર છે, એમ કહેવું તે અયોગ્ય છે. ( આ માન્યતા ઠીક નથી, કેમકે) ઘટની જેમ શરીર મૂર્તિમાનું હોવાથી તેના જ્ઞાનાદિ ગુણો નથી, માટે જ્ઞાનાદિ ગુણો જેના છે, તે શરીરથી અતિરિક્ત-ભિન્ન આત્મા છે. એ પ્રમાણે તને આત્મા દેશથી પ્રત્યક્ષ છે, અને મને અપ્રતિહત જ્ઞાનથી તારા સંશયજ્ઞાનની પેઠે સર્વથી તે આત્મા પ્રત્યક્ષ છે, માટે આત્મા છે, એમ અંગીકાર કર. ૧૨૬૧-૧૫૬૨-૧૫૬૩. હે ગૌતમ ! તું એમ કહીશ, કે જ્ઞાનાદિ ગુણોવાળો ગુણી છે, એ સંબંધમાં મારે વિવાદ નથી, પરંતુ શરીરથી ભિન્ન હોય એવો ગુણી કોઇ આત્મા પદાર્થ નથી, કે જેમાં એ જ્ઞાનાદિ ગુણો હોય, મારું તો એમ માનવું છે, કે જેમ રૂપાદિ ગુણવાળો ગુણી ઘટ છે, તેમ જ્ઞાનાદિ ગુણવાળો Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ગુણી પણ દેહ જ છે. કારણ કે જ્ઞાનાદિ ગુણો, ગૌરતા-કૃશતા-સ્થૂલતા આદિની જેમ શરીરમાં જ જણાય છે, માટે તે જ્ઞાનાદિ તે શરીરના જ ગુણો છે. તારી એ માન્યતા અયોગ્ય છે, કેમકે ઘટની જેમ શરીર મૂર્તિમાનું અને ચક્ષુગ્રાહ્ય હોવાથી અમૂર્ત એવા જ્ઞાનાદિ ગુણો તે શરીર સંબંધી નથી હોતા અને દ્રવ્ય વિના ગુણો નથી રહેતા, તેથી જે જ્ઞાનાદિ ગુણોના જેવો અમૂર્ત અને અચાક્ષુષ છે, તે જ શરીરથી અતિરિક્ત એવો ગુણી આત્મા જાણવો. જ્ઞાનાદિ ગુણો શરીરના નથી, એ કથન પ્રત્યક્ષવિરુદ્ધ જણાય છે, કેમકે એ ગુણો શરીરના પ્રત્યક્ષ જણાય છે. તે કહેવું પણ અયુક્ત છે. આવું વચન અનુમાનથી બાધિત છે. કારણ કે ઈન્દ્રિયોથી અતિરિક્ત જ્ઞાતા-જાણનાર, ઇન્દ્રિયોનો ઉપરમ થયા છતાં પણ ઇન્દ્રિયો વડે જાણેલા પદાર્થનું સ્મરણ કરે છે. “જે જેનો ઉપરમ થતાં પણ તેથી જાણેલ અર્થનું સ્મરણ કરે છે, તે તેનાથી ભિન્ન હોય છે, જેમાં પાંચ બારીઓથી જાણેલ અર્થનું બારીઓ બંધ કર્યા છતાં પણ તેનાથી ભિન્ન એવો દેવદત્ત સ્મરણ કરે છે, તેમ અહીં પણ જાણવું.” આ સંબંધી વધુ વિસ્તાર આગળ વાયુભૂતિના પ્રશ્નમાં કરીશું એટલે અહીં વધુ નથી કહેતા. એ રીતે સ્વશરીરમાં તને પણ દેશથી આત્મા પ્રત્યક્ષ છે, છઘસ્થને સર્વ વસ્તુ દેશથીજ જણાય છે. સર્વ પદાર્થ સ્વ અને પરપર્યાયથી અનન્તપર્યાયવાળા છે. અને છપસ્થ પ્રત્યક્ષપણે સાક્ષાત્ તે વસ્તુના અમુક ભાગને જ જાણી શકે છે. વળી પ્રત્યક્ષથી દીપક આદિના પ્રકાશવડે ઘટાદિ પદાર્થ દેશથી પ્રકાશિત છતાં પણ વ્યવહારથી પ્રત્યક્ષ કહેવાય છે. સર્વ પ્રકારે તો કેવળીને જ સર્વ વસ્તુ પ્રત્યક્ષ છે, એટલે મને અપ્રતિહત જ્ઞાન હોવાથી આત્મા સર્વ પ્રકારે પ્રત્યક્ષ છે, જેમ તારૂં સંશયજ્ઞાન અતીન્દ્રિય છતાં પણ મને પ્રત્યક્ષ જણાય છે, તેમ આત્મા પણ જણાય છે, માટે આત્મા છે-એમ અંગીકાર કર. એ પ્રમાણે જેમ સ્વશરીરમાં આત્મા છે, તેમ પરશરીરમાં પણ આત્મા છે, એમ અનુમાનથી માન. જેમ પોતાનું શરીર આત્માવાળું હોવાથી તેને ઇનિષ્ટમાં પ્રવૃત્તિ નિવૃત્તિ દેખાય છે, તેમ પરશરીરની અંદર પણ ઇષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાય છે, માટે તે આત્માવાળું છે. જે આત્મા વિનાનું છે, તેને ઘટની પેઠે ઈનિષ્ટમાં પ્રવૃત્તિ નિવૃત્તિ નથી. આ અનુમાનથી પરશરીરમાં પણ આત્મા છે, એમ માન. ૧૫૬૧ થી ૧૫૬૪. અનુમાનપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે એમ જણાવે છે. जं च न लिंगेहिं समं मन्नसि लिंगी जओ पुरा गहिओ । संगं ससेण व समं ण लिंगओ तोऽणुमेओ सो ॥१५६५॥ सोऽणेगंतो जम्हा लिंगेहिं समं न दिट्ठपुब्बोऽवि । गहलिंगदरिसणाओ गहोऽणुमेओ सरीरम्मि ।।१५६६।। देहस्सऽत्थि-विहाया पइनिययागारओ घडस्सेव । अखाणं च करणओ दंडाईणं कुलालो व्व ॥१५६७॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ગૌતમ ગણધરનો વાદ. अत्थिदिय-विसयाणं आयाणादेयभावओऽवरसं । कम्मार इवादाया लोए संडास - लोहाणं ।। १५६८ ।। भोत्ता देहाईणं भोज्जत्तणओ नरो व्व भत्तस्स । संघायाइत्तणओ अत्थि य अत्थी घरस्सेव ।। १५६९ ।। તું એમ માને છે કે લિંગ સાથે લિંગી પૂર્વે કોઇએ ગ્રહણ નથી કરેલ, તેથી સસલાના શીંગડાની જેમ લિંગથી તે આત્મા અનુમેય નથી (તારું એ કથન અયોગ્ય છે, કેમકે) તે હેતુ અનેકાન્તિક દોષવાળો છે. કારણ કે લિંગ સાથે પૂર્વે નહિ જોયેલ એવી પણ પિશાચગૃહીતતા તેના લિંગો જોવાથી, શરીરમાં કોઇ પિશાચાદિ છે, એમ અનુમાનથી જ્ઞાત થાય છે. વળી શરીર ઘટની જેમ પ્રતિનિયત આકારવાળું હોવાથી, તેનો કર્તા કોઇ છે, તથા ઇન્દ્રિયો દંડાદિની જેમ કરણભૂત હોવાથી કુંભારની જેમ તેનો કોઇ અધિષ્ઠાતા છે, વળી લોકમાં સાંડસા અને લોખંડની પેઠે ઇન્દ્રિય અને વિષયોનો આદાન-આદેયભાવ હોવાથી, લુહારની જેમ ત્યાં કોઇ આદાતા (ગ્રહણ કરનાર) હોવો જોઇએ. તથા શરીરાદિક આહારાદિની જેમ ભોગ્ય હોવાથી મનુષ્યની જેમ તેનો કોઇ ભોક્તા હોવો જોઇએ. અને ઘરની જેમ શરીર સંઘાતાદિરૂપ હોવાથી તેનો કોઇ સ્વામી પણ હોવો જોઇએ. ૧૫૬૫ થી ૧૫૬૯. હે ગૌતમ ! તું એમ માને છે કે લિંગથી લિંગી આત્મા-અનુમેય નથી. કેમકે સસલાના શીંગડાની જેમ કોઇએ પણ પૂર્વે કોઇપણ લિંગથી લિંગી આત્મા જાણેલ નથી. એટલે લિંગ-લિંગીનો પૂર્વ સંબંધ ગ્રહણ ન થવાથી લિંગવડે આત્મા અનુમેય નથી. તારી આ માન્યતામાં હેતુ અનેકાન્તિક છે, કેમકે ભૂત વળગેલાના લિંગની સાથે લિંગી ભૂતાદિ પૂર્વે નહિ જોવા છતાં પણ અકારણ હાસ્યગાયન-રૂદન-હાથ-પગ-ભ્રકુટી આદિના વિકારરૂપ લિંગ દર્શનથી શરીરમાં ભૂત આદિ છે, એમ અનુમાન કરાય છે. અને તે બાળકોને પણ પ્રતીત છે. ૫ [૩૩ વળી શરીર આદિમાન્ અને પ્રતિનિયત આકારવાળું હોવાથી, ઘટની જેમ તેનો કોઇ કર્તા છે, જેનો કોઇ કર્તા નથી, તે આકાશની પેઠે આદિમાન્ અને પ્રતિનિયત આકારવાળું હોતું નથી. અહીં શરીરનો જે કર્તા છે, તે આત્મા છે. પ્રતિનિયત આકાર મેરૂ આદિનો છે, પણ તેનો કોઇ કર્તા નથી. માટે ઉપરોક્ત હેતુ અનેકાન્તિક છે, એમ ન કહેવું, કારણ કે તે સાથે આદિમાન્ વિશેષણ પણ જોડવું, એટલે એ દોષ નહિ આવે. તથા જેમ ચક્ર-ચીવર-માટી-સૂત્ર-દંડ વિગેરે કરણોનો અધિષ્ઠાતાસ્વામી કુંભાર છે, તેમ ઇન્દ્રિયો પણ કરણભૂત હોવાથી તેનો કોઇ સ્વામી છે, જે સ્વામિથી રહિત છે, તે આકાશની જેમ કરણ નથી, અહીં કરણભૂત ઇન્દ્રિયોનો જે સ્વામી છે, તે આત્મા છે. તથા જેમ લોકમાં સાણસો અને લોખંડને ગ્રહણ કરનાર લુહાર છે, તેમ જ્યાં જ્યાં આદાન-આદેયભાવ છે, ત્યાં ત્યાં તેનો ગ્રહણ કરનાર અવશ્ય હોવો જોઇએ. અહીં ઇન્દ્રિય અને વિષયોનો આદાનઆદેય ભાવ છે, તેથી તેનો આદાન ગ્રહણ કરનાર કોઇપણ છે, અને તે જે છે, તે આત્મા છે. આથી વિપરીત જ્યાં આદાતા ગ્રહણ કરનાર નથી; ત્યાં આકાશની પેઠે આદાનઆદેયભાવ પણ નથી. વળી ભોજન-વસ્ત્ર વિગેરે ભોગ્ય હોવાથી તેનો ભોક્તા પુરુષ છે, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪]. ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તેમ શરીર પણ ભોગ્ય હોવાથી તેનો કોઈ ભોક્તા છે. જેનો કોઈ ભોક્તા નથી, તે ગધેડાના શીંગડાની જેમ ભોગ્ય પણ નથી. અહી શરીરાદિ ભોગ્ય છે, માટે તેનો ભોક્તા આત્મા છે. તથા શરીર વિગેરે સંઘાતરૂપ-મૂર્તિમાનું ઈન્દ્રિયવાળું અને ચક્ષુગ્રાહ્ય હોવાથી, જેમ સંઘાતરૂપાદિવાળા ઘર વિગેરેનો સ્વામી છે, તેમ તેવા શરીરનો પણ સ્વામી છે. જે સ્વામિ વિનાનું છે, તે આકાશપુષ્પની જેમ સંઘાતાદિ સ્વરૂપ પણ હોતું નથી, શરીર વિગેરે સંઘાતાદિ વરૂપ છે, માટે તેનો સ્વામી પણ છે. અને તે આત્મા છે. ૧૫૬૫ થી ૧૫૬૯. શરીરનો કોઈ કર્તા છે.” ઈત્યાદિ કથનથી શરીરાદિના કર્તા વિગેરે સિદ્ધ થાય છે, પણ પ્રસ્તુત આત્માની સિદ્ધિ નથી થતી, એમ તું કહેતો હોય, તો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે, जो कत्ताइ स जीवो सज्झविरुद्धोत्ति ते मई होज्जा । मुत्ताइपसंगाओ तं न संसारिणो दोसो ॥१५७०॥ જે કર્તા વિગેરે છે, તે જીવ છે, મૂર્તવાદિના પ્રસંગથી આ અનુમાનો સાધ્ય વિરુદ્ધનાં સાધક થશે, એમ તારી બુદ્ધિ થાય, તો તેમાં સંસારી જીવને સાધવામાં એ મૂત્વાદિ દોષ નથી આવતા. ૧૫૭૦. હમણાં ઉપર શરીર-ઇન્દ્રિય વિગેરેનો કર્તા-અધિષ્ઠાતા-આદાતા-ભોક્તા અને અર્થ પણ કહેલ છે, તે સર્વ જીવ છે, તે સિવાય અન્ય ઈશ્વર વિગેરે તેનો કર્તા વિગેરે માનવામાં આવે, તો તે યુક્તિ રહિત છે, “એ હેતુઓ જે સ્વરૂપવાળો અમૂર્ત આત્મા સાધ્ય કરવો છે, તેની વિરૂદ્ધતા સાધનારા હોવાથી વિરૂદ્ધ હેતુઓ છે; કેમકે ઘટાદિ પદાર્થના કર્તા કુંભારાદિ મૂર્તિમાન-સંઘાતરૂપઅને અનિત્યતાદિ સ્વભાવવાળા છે, એટલે જીવ પણ એવો જ સિદ્ધ થશે, આથી સાધ્ય વિરૂદ્ધ સાધનાર આ હેતુઓ છે. એમ તારી માન્યતા હોય તો તે અયોગ્ય છે, કેમકે સંસારી જીવને સિદ્ધ કરતાં આ દોષ નહિ આવે, કેમકે તે આત્મા આઠ કર્મપુગલના સમૂહ યુક્ત અને સશરીરી હોવાથી કથંચિત્ મૂતાદિ ધર્મવાનું છે જ.” ૧૫૭૦. બીજા અનુમાનથી આત્માની સિદ્ધિ કરે છે. अत्थि च्चिय ते जीवो संसयओ सोम्म ! थाणुपुरिसो ब्व । जं संदिद्धं गोयम ! तं तत्थऽन्नत्थ वऽत्थि धुवं ।।१५७१।। एवं नाम विसाणं खरस्स पत्तं न तं खरे चेव । अन्नत्थ तदत्थि च्चिय एवं विवरीयगाहेऽवि ॥१५७२।। હે સૌમ્ય ! ગૌતમ ! સ્થાણુ અને પુરુષના સંશયની જેમ તને સંશય હોવાથી આત્મા છે. કેમકે જે સંબંધી સંશય હોય, તે ત્યાં અથવા અન્યત્ર અવશ્ય હોય છે, તું કહીશ કે “જો એમ હોય, તો ગધેડાનાં શીંગડા પણ હોવાં જોઇએ ?' ના એમ નહિં, પરંતુ ગધેડામાં શીંગડાં ન હોય, પણ અન્યત્ર તો તે હોય જ. એ જ પ્રમાણે વિપરીત-ગ્રહણમાં પણ સમજવું. ૧૫૭૧-૧૫૭૨. હે ગૌતમ ! તને જીવ સંબંધી સંશય થયો છે, માટે અવશ્ય જીવ છે. કેમકે જે જે સંબંધી સંશય થાય, તે તે વસ્તુ અવશ્ય હોય છે જ. જેમ સ્થાણુ અને પુરુષમાં ઊંચાઇ-પહોળાઈ વિગેરે Page #36 -------------------------------------------------------------------------- ________________ [૩૫ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. જે સમાનધર્મો છે તે પ્રત્યક્ષ થવાથી, અને ગતિ મસ્તક ખજવાળવું-પક્ષીના માળા-લતાનું પડવું વિગેરે પુરુષ તથા સ્થાણુ બન્નેના જુદા જુદા ધર્મો પ્રત્યક્ષ ન થવાથી, માત્ર ઉભયગત ધર્મોનું સ્મરણ થતાં સ્થાણુ અથવા પુરુષ એ બેમાંના એકનો નિશ્ચય કરવા ઈચ્છનારાને “આ શું છે ?” એવો વિમર્શરૂપ સંશય થાય છે. આવા પ્રકારના સંશયમાં તે સ્થાણુ અથવા પુરુષાદિ વસ્તુનો અભાવ નથી, કેમકે જે વસ્તુ જ ન હોય, તેનો સંશય ક્યાંથી થાય ? ન જ થાય. એજ પ્રમાણે આત્મા અને શરીરના સામાન્ય વિશેષ ધર્મ જાણનાર પ્રમાતાને એ ઉભયના સામાન્ય ધર્મ પ્રત્યક્ષ થવાથી અને વિશેષ ધર્મ પ્રત્યક્ષ ન થવાથી, તે સંબંધી સ્મરણ થતાં બેમાંથી એકનો નિશ્ચય કરવા ઇચ્છનારાને “આ આત્મા છે? કે કેવળ શરીર જ છે ?” એવા વિમર્શરૂપ સંશય થાય છે. આવો સંશય જો આત્મા અને શરીર એ બે પદાર્થો સ્વતંત્રપણે હોય, તો જ થાય છે. બેમાંથી એકનો પણ અભાવ હોય, તો તે ન થાય. અહીં કદી તું એમ કહીશ કે અરણ્યાદિમાં સ્થાણુ-પુરુષનો સંશય થએ, ત્યાં અથવા અન્ય સ્થળે બેમાંથી એક વસ્તુ હોય છે, પણ બન્ને વસ્તુ નથી હોતી, તો પછી વિદ્યમાન વસ્તુમાં જ સંશય થાય, એમ કેમ કહો છો ? તારું આ કથન મારો અભિપ્રાય જાણ્યા વિનાનું છે, કારણ કે અમે એવું કંઈ નથી કહેતા, કે તે જ સ્થળે ઉભય વસ્તુ હોવી જોઇએ, અમે તો એમ કહીએ છીએ કે જે સંબંધી સંદેહ થાય, તે વસ્તુ ત્યાં અથવા અન્ય સ્થળે અવશ્ય હોય છે જ, (હોવીજ જોઇએ) માટે સંશયના વિષયપણાથી જીવ છે જ. જો એ પ્રમાણે જે સંબંધી સંશય થાય, તે વસ્તુ અવશ્ય હોવી જોઈએ, એમ કહેતા હો, તો કોઈ ને ગધેડાના શીંગડાં સંબંધી સંશય થાય, જેમકે “આ ગધેડાનાં શીંગડા છે કે અન્ય બળદ આદિનાં છે ?” આથી તો તે ગધેડાનાં શીંગડાં પણ હોવાં જોઇએ, એમ થયું. જો તું એ પ્રમાણે કહેતો હોય, તો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે હમણાંજ ઉપર કહ્યું છે, ત્યાં અથવા અન્યત્ર વિદ્યમાન વસ્તુ હોય, તો તેમાં સંશય થાય છે, અવિદ્યમાન વસ્તુમાં નથી થતો. ગધેડાનાં શીંગડાં નથી, એટલે કે ગધેડાને શીંગડાનો અભાવ છે. પણ અન્યત્ર બળદ વિગેરેને તો તે છે જ, માટે કાંઈ દોષ નથી. આજ પ્રમાણે સ્થાણુમાં આ પુરુષ જ છે ?” ઇત્યાદિ વિપર્યય કોઈ કરે તોપણ આજ ન્યાય-યુક્તિ સમજવી. કેમકે સ્થાણુમાં પુરુષનો વિપરીત જે ગ્રહ થાય છે, તે સ્થાણુથી વિપરીત પુરુષ વિદ્યમાન હોય તોજ થાય છે અન્યથા નથી થતો. એ પ્રમાણે તમારા અભિપ્રાય પ્રમાણે શરીરને વિષે આત્માનું નાસ્તિત્વ માન્ય છે, પણ આત્માનું સર્વથા નાસ્તિપણું ઘટતું નથી. વળી બીજા પ્રકારે આત્માની સિદ્ધિ કરે છે. अस्थि अजीवविवक्खो पडिसेहाओ घडोऽघडस्सेव । नत्थि घडोत्ति व जीवत्थित्तपरो नत्थिसद्दोऽयं ॥१५७३।। પ્રતિષેધથી (જીવની સિદ્ધિ થાય છે) અઘટનો પ્રતિપક્ષી જેમ ઘટ છે તેમ અજીવનો પ્રતિપક્ષી જીવ છે. “ઘટ નથી” ઇત્યાદિની જેમ “જીવ નથી' એમાંનો એ “નથી” શબ્દ “જીવ છે” એમ સિદ્ધ કરે છે. ૧૫૭૩. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જીવરૂપ વ્યુત્પત્તિવાળા શુદ્ધપદનો પ્રતિષેધ કરવાવાળો અજીવ છે તેથી તે તેનો પ્રતિપક્ષવાનું છે. કેમકે જ્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધપદનો નિષેધ હોય છે, ત્યાં તેનો પ્રતિપક્ષ હોય છે. જેમ અઘટ તે ઘટરૂપ પ્રતિપક્ષવાનું છે. કેમકે અઘટ એમ કહેવામાં વ્યુત્પત્તિવાળા શુદ્ધપદનો નિષેધ કર્યો છે, તેથી તેના પ્રતિપક્ષી ઘટનો સદ્ભાવ અવશ્ય હોવો જોઇએ. અને જે પ્રતિપક્ષવાનું નથી, ત્યાં વ્યુત્પત્તિવાળા શુદ્ધપદનો નિષેધ પણ નથી. જેમકે અખરવિષાણ-ડિલ્થ ઇત્યાદિ, અહીં અખરવિષાણ એટલે ખરવિષાણરૂપ સમાસવાળા અશુદ્ધપદનો નિષેધ કર્યો છે, તેથી ખર-ગધેડાનું શીંગડું તે ખરવિષાણ એવી વ્યુત્પત્તિ છતાં પણ ગધેડાનું શીંગડું એવો તેનો પ્રતિપક્ષી કોઈ પદાર્થ નથી. “અડિÖ.” એમાં ડિત્ય પદ વ્યુત્પત્તિ વિનાનું છે, એટલે સમાસ રહિત છે, તોપણ ડિત્થરૂપ કોઈ વ્યુત્પત્તિવાળો શુદ્ધ પદાર્થ તેનો પ્રતિપક્ષી હોવો જ જોઈએ-એમ નથી. આ જ પ્રમાણે “અહીં ઘટ નથી” એવો શબ્દ પ્રયોગ અન્ય ઘટના સભાવ વિના થતો નથી. કેમકે જેનો નિષેધ કરાય છે, તે પદાર્થ ઘટની જેમ અન્ય સ્થળે હોય છે જ. તે પ્રમાણે અહીં પણ “આત્મા નથી” એવો આત્માનો નિષેધ કરનાર શબ્દ કોઈપણ સ્થાને આત્માના સભાવ વિના થઈ શકે નહિ. કેમકે જે સર્વથા હોયજ નહિ, તેનો ગધેડાના શીંગડા ને પાંચભૂત સિવાય છઠ્ઠા ભૂતની પેઠે નિષેધ હોતો નથી. આટલા ઉપરથી જે તું આત્માનો નિષેધ કરે છે, તેથી એ નિષેધ જ આત્માનો સદ્દભાવ સિદ્ધ કરે છે માટે આત્મા છે એમ અંગીકાર કર. ૧૫૭૩. ગૌતમ - ગધેડાના શીંગડા જેવા અવિદ્યમાન પદાર્થનો પણ નિષેધ તો જણાય છે, તો તમે કહેલો નિષેધનો હેતુ અનેકાન્સિક દોષ યુક્ત છે ? ભગવત્ત :- તે દોષવાળો નથી, કેમકે असओ नत्थि निसेहो संजोगाइपडिसेहओ सिद्धं । संजोगाइचउक्कंपि सिद्धमत्थंतरे निययं ।।१५७४।। અવિદ્યમાન પદાર્થનો નિષેધ સંભવતો જ નથી, (કેમકે) સંયોગાદિના પ્રતિષેધથી તે સિદ્ધ થાય છે, સંયોગાદિ ચાર પણ અર્થાન્તરમાં અવશ્ય સિદ્ધ હોય છે. ૧૫૭૪. જે કોઈ પદાર્થનો નિષેધ કરાય છે, તે પદાર્થ અન્ય સ્થળે તો વિદ્યમાન હોય છે જ, પરંતુ તેના અમુક સ્થળે સંયોગ-સમવાય-સામાન્ય કે વિશેષ, એ ચારનો નિષેધ કરાય છે, સર્વથા તેનો અભાવ નથી કહેવાતો. જેમ કે “દેવદત્ત ઘરમાં નથી” આ વચનમાં ઘર અને દેવદત્ત વિદ્યમાન છે, તેના સંયોગ માત્રનો નિષેધ કરાય છે, સર્વથા એમનો અભાવ નથી કહ્યો. “ગધેડાનાં શીંગડાં નથી.” આ વાક્યમાં ગધેડો અને શીંગડાં વિદ્યમાન છે, માત્ર તે બેનો સમવાય નિષેધ્યો છે. “બીજો ચન્દ્ર નથી.” આમાં એક ચંદ્ર વિદ્યમાન છે, પણ બીજો નથી, એટલે ચંદ્રના સામાન્યનો નિષેધ ર્યો છે, સર્વથા ચન્દ્રનો અભાવ નથી કહ્યો. “ઘટ જેવડાં મોતી નથી.” અહીં મોતીઓના ઘટપ્રમાણતારૂપ વિશેષનો નિષેધ કર્યો છે, પણ સર્વથા મોતીનો અભાવ નથી કહ્યો. આ જ પ્રમાણે “આત્મા નથી.” એ વચનથી વિદ્યમાન આત્માનો કોઈ સ્થળે કોઈની સાથે સંયોગ Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. [૩૭ માત્ર નથી, એમ તારે માનવું જોઈએ, જેમકે શરીર આત્મા નથી. પરંતુ આત્માનો સર્વથા અભાવ ન માનવો જોઈએ. ગૌતમ - જો એ પ્રમાણે જેનો નિષેધ કરાય, તે વસ્તુ હોય છે જ - એમ કહેતા હો, તો “મારે વિષે ત્રણ લોકનું સ્વામિપણું છે” અને “સમવાય આદિ ચાર પ્રતિષેધનો પાંચમો પ્રતિષેધ પ્રકાર પણ છે' - આ બંનેનો તમારા વડે નિષેધ કરાયેલો છે માટે એ છે-એમ માનવું જોઈએ, કારણ કે તમે જ કહો છો કે જેનો નિષેધ કરાય છે, તે વસ્તુ હોય છે જ. ભગવત્ત :- ગૌતમ ! તારી એ માન્યતા અયોગ્ય છે; કેમકે જેમ મોતીઓના ઘટપ્રમાણ રૂપ વિશેષનો નિષેધ કરાય છે, તેમ ત્રિલોકની ઈશ્વરતા રૂપ વિશેષ માત્રનોજ તારામાં નિષેધ કરાય છે, સર્વથા ઈશ્વરતા નિષેધાતી નથી, કેમકે સ્વશિષ્યાદિની ઈશ્વરતા તો તારામાં વિદ્યમાન છે. વળી પ્રતિષેધની સંખ્યામાં પણ પાંચમી સંખ્યાનો નિષેધ છે, સર્વથા પ્રતિષેધનો અભાવ નથી, કેમ કે ચાર સંખ્યા વિશિષ્ટ પ્રતિષેધ તો છે જ. ગૌતમ - તમે જે કહો છો, તે સંબંધ વિનાનું જણાય છે; કેમકે મારામાં ત્રિલોકનું સ્વામિત્વ નથી, તેનો જ નિષેધ થાય છે, અને પાંચ સંખ્યા વિશિષ્ટ સંબંધનો પ્રતિષેધ, જે અવિદ્યમાન છે, તેનો જ નિષેધ કરાય છે, વળી સંયોગ-સમવાય-સામાન્ય અને વિશેષ તે ગૃહ દેવદત્ત અને ખરવિષાણાદિમાં અવિદ્યમાન છે, તેનોજ નિષેધ કરાય છે. આથી “જેનો નિષેધ કરાય, તે વસ્તુ છે જ” એમ કહેવું તે કેવળ સંબંધ વિનાનું જ છે. ભગવત્ત - મહાનુભાવ! એમ નહિ. ગૃહ આદિમાંજ દેવદત્તાદિના સંયોગ વિગેરેનો નિષેધ છે, અન્યત્ર નિષેધ નથી. એટલે કે ઘરની સાથે દેવદત્તનો સંયોગ નથી, અન્યત્ર ક્ષેત્ર-દુકાન ગામ આદિની સાથે છે, એવીજ રીતે ઘરનો સંયોગ પણ દેવદત્તની સાથે નથી, બીજા ખાટલા-ગોદડા વિગેરેની સાથે છે. એજ પ્રમાણે શીંગડાનો સમવાય ગધેડાંમાં નથી, બળદ-ગાય આદિમાં તો છે. બીજા ચંદ્રના અભાવથી, ચંદ્રમાં સામાન્ય નથી, પણ બીજા ઘટ-પટ-ગાય આદિમાં તો છે. ઘટ જેવડું પ્રમાણ મોતીઓમાં નથી, અન્યત્ર કોળા વિગેરેમાં તો છે જ. ત્રિલોકનું સ્વામિત્વ તારામાં નથી, પણ અન્યત્ર તીર્થકરાદિમાં તો છે જ. પાંચ સંખ્યા પ્રતિષેધમાં નથી, પણ અન્યત્ર અનુત્તર વિમાનાદિમાં તો છે જ. આ અપેક્ષાએજ અમે કહીએ છીએ કે “જેનો નિષેધ કરાય છે, તે વસ્તુ સામાન્યથી છે જ.” પણ એમ નથી કહેતા કે “જેનો જ્યાં નિષેધ કરાય, તે વસ્તુ ત્યાંજ હોવી જોઈએ.” કે જેથી તેં કહેલો દોષ આવે. હું પણ શરીરમાંજ આત્માનો નિષેધ કરું છું, અન્યત્ર નિષેધ નથી કરતો', એમ કહેતો હોય, તો તે યોગ્ય છે, કેમ કે અમે જે જીવની સિદ્ધિ માટે આટલો યત્ન કરીએ છીએ, તે તેથી સિદ્ધ થયો, તો પછી તેની સિદ્ધિ માટે બીજી યુકિત નકામી છે, કેમકે શરીર આશ્રયથીજ આત્મા સિદ્ધ થાય છે, શરીર વિના આત્મા અન્ય સ્થળે હોતો નથી, શરીરમાંજ આત્મા છે, એમ લક્ષણથી જણાય છે. આથી એમ ન કહેવું, કે શરીર એજ આત્મા છે, કેમકે એમ માનવાથી “જીવે છે, મરી ગયો -મૂછ પામ્યો” ઈત્યાદિ વ્યવહારની વ્યવસ્થા નહિ બને. એ સંબંધી આગળ વિશેષથી કહેવાશે. ૧૫૭૪. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પુન - પ્રકારાન્તરે આત્માની સિદ્ધિ કહે છે. जीवो त्ति सत्थयमिणं सुद्धत्तणओ घडाभिहाणं व । जेणत्थेण सयत्थं सो जीवो, अह मई होज्जा ॥१५७५।। अत्थो देहो च्चिय से तं नो पज्जायवयणभेआओ। नाणाइगुणो य जओ भणिओ जीवो न देहोत्ति ॥१५७६॥ ઘટના નામની પેઠે શુદ્ધપદ હોવાથી, જીવ-એ નામ સાર્થક છે, જે અર્થ વડે તે વિદ્યમાનાર્થક છે, તે અર્થ જીવ છે. જીવ એટલે દેહ, એવો અર્થ તું માનતો હોય, તો પર્યાયવચનના ભિન્નપણાથી ભેદ હોવાને લીધે, તે અર્થ સાચો નથી. વળી જીવ જ્ઞાનાદિ ગુણવાળો કહ્યો છે અને દેહ તેવો નથી. ૧૫૭પ થી ૧૫૭૬. જેમ ઘટ એ નામ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું હોવાથી સાર્થક છે, તેમ જીવ એ નામ પણ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું હોવાથી સાર્થક છે. તેથી વિપરીત જે નામ ખરવિષાણાદિની જેમ વ્યુત્પત્તિવાળું અને શુદ્ધપદવાળું નથી હોતું, તે નામ સાર્થક પણ નથી હોતું. જે નામ ડિત્યાદિની જેમ શુદ્ધપદવાળું હોય, પણ વ્યુત્પત્તિવાળું ન હોય, તે નામ પણ સાર્થક નથી હોતું. તેમજ જે નામ સમાસયુક્ત વ્યુત્પત્તિવાળું હોય, પણ શુદ્ધપદવાળું ન હોય, તે નામ પણ ખરવિષાણાદિની પેઠે નથી હોતું. આ કારણથી વ્યુત્પત્તિયુક્ત શુદ્ધપદવાળું જે નામ હોય છે, તે સાર્થક જ હોય છે એમ સમજવું. અહીં કદી તું એમ માને, કે જીવ એટલે શરીર સમજવું, પણ શરીર સિવાય અન્ય અર્થ એ જીવ પદનો નથી, કેમકે શરીર જ સર્વવ્યાપાર કરતું જણાય છે, જેમકે શરીરથી કોઈ કોઈને મારે છે ત્યારે કહેવાય છે કે આ જીવ આ જીવને મારે છે. આ કારણથી જીવ એટલે શરીર એમ કહેવું જ યોગ્ય છે. તારી એ માન્યતા અયોગ્ય છે, કારણકે શરીર અને જીવનો પર્યાય વચનથી ભેદ છે, જ્યાં જ્યાં પર્યાય વચનથી ભેદ છે, ત્યાં ત્યાં ઘટ અને આકાશની પેઠે જુદાઈ છે, જેમકે ઘટ-કુટ-કુંભ-કળશ વિગેરે ઘટના પર્યાય છે, અને આકાશ-વ્યોમ-અન્તરિક્ષ-નભસુ વિગેરે આકાશના પર્યાય છે. અહીં પ્રસ્તુતમાં પણ જીવ-જન્તુ અસુમાન-પ્રાણી-સત્ત્વ-ભૂત-આત્મા વિગેરે જીવના પર્યાય છે, અને શરીર-વપુ-કાય-દેહ-કલેવર વિગેરે શરીરના પર્યાય છે. આ પ્રમાણે પર્યાયવચનમાં ભેદ છતાં પણ, જો વસ્તુને એક જ માનવામાં આવે, તો સર્વત્ર એકતાનો પ્રસંગ આવે અને તે બાધક થાય. વળી શરીર જ સર્વ વ્યાપાર કરતું જણાય છે; એમ કહ્યું, તેમાં તો શરીરના સાહચર્યથી ઉભું રહેવું વિગેરે કાર્ય થતાં હોવાથી શરીરમાં જીવનો ઉપચાર કરાય છે. અને એવું પણ કહેવાય છે કે “તેમાંથી જીવ ગયો; હવે આ શરીર બાળી નાંખો.” તથા આત્મા જ્ઞાનાદિ ગુણવાળો છે, અને દેહ જડ છે, તો પછી શરીર એજ જીવ કેમ કહી શકાય ? આજ ગ્રંથમાં પૂર્વે કહ્યું છે, કે શરીર ઘટની જેમ મૂર્તિમાન્ હોવાથી જ્ઞાનાદિ ગુણવાળું નથી. તથા શરીર અને ઇન્દ્રિયથી આત્મા ભિન્ન છે, કેમકે ઇન્દ્રિયથી જાણેલ અર્થનું બારીમાં રહેલા પુરુષની જેમ તેને સ્મરણ થાય છે. ૧૫૭૫ થી ૧૫૭૬. Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. [૩૯ એ પ્રમાણે અનેક યુક્તિથી સમજાવ્યા છતાં ઇન્દ્રભૂતિ હજી બોધ ન પામ્યા, એટલે કરૂણાસાગર ભગવન્ત પુનઃ કહે છે કે, जीवोऽत्थि वओ सच्चं मब्बयणाओऽवसेसवयणं व । सव्वण्णुवयणओ वा अणुमयसवण्णुवयणं व ॥१५७७॥ -રા-હોસ-મોહમાવા સમગફવા જ ! सव्वं चिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१५७८॥ कह सबष्णुत्ति मई जेणाहं सब संसयच्छेई । पुच्छसु व जं न जाणसि जेण व ते पच्चओ होज्जा ॥१५७९॥ તારા સંશયાદિ સર્વ વચનોની જેમ “જીવ છે” એ કથન મારું વચન હોવાથી સત્ય છે. (જે વચન ખોટી સાક્ષીની જેમ સત્ય નથી, તે મારું વચન નથી.) અથવા “જીવ છે” એ કથન સર્વજ્ઞનું વચન હોવાથી, તને ઇષ્ટ એવા સર્વજ્ઞના વચનની જેમ સત્ય છે. વળી મારા સર્વ વચનો, હું ભય-રાગ-દ્વેષ-અને મોહ (અજ્ઞાન) રહિત હોવાથી દોષ રહિત અને સત્ય છે, જે ભયાદિ રહિત છે, તેનું વચન માર્ગ જાણનાર મધ્યસ્થ પુરુષની જેમ સત્ય છે. હું પણ ભયાદિ રહિત છું, તેથી મારાં સર્વ વચન સત્ય અને દોષ રહિત છે. કદી ‘તમે સર્વજ્ઞ છો, તથા ભયાદિનો અભાવ છે. એમ કેમ મનાય ?' એવી તને શંકા હોય, તો તે અયુક્ત છે, કેમકે હું સર્વસંશયનો છેદનાર છું અને સર્વસંશયનો છેદનાર તેજ સર્વજ્ઞ કહેવાય છે. અને તે બાબતમાં જે તું-સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એમ ત્રણ લોકમાં રહેલી વસ્તુ ન જાણતો હોય, તે મને પૂછે, કે જેથી તારા સર્વ સંશયોનો હું છેદ કરું અને તેથી તને મારે વિષે સર્વજ્ઞપણાનો પ્રત્યય થાય. ૧૫૭૯. હવે ઉપસંહાર કરતાં ભગવત્ત કહે છે કે, एवमुवओगलिंगं गोयम ! सबप्पमाणसंसिद्धं । संसारी-यर-थावर-तसाइभेयं मुणे जीवं ॥१५८०॥ હે ગૌતમ ! એ પ્રમાણે ઉપ્રયોગ લિંગવાળો આત્મા સર્વ પ્રમાણથી સિદ્ધ છે, તેના સંસારી અને મોક્ષ પામેલા તેમજ ત્રસ અને સ્થાવર આદિ શબ્દ થકી સૂક્ષ્મ બાદર પર્યાપ્તા અપર્યાપ્તા આદિ ભેદો જાણવા. ૧૫૮૦. એવી રીતે આત્માની સિદ્ધિ કર્યા પછી આ સંબંધમાં વેદાન્તવાદી એમ કહે છે, કે આત્માના ઘણા પ્રકાર હોઈ શકે નહિ, કેમકે આત્મા સર્વત્ર એકજ છે. તેઓ કહે છે કે- “એકજ ભૂતાત્મા દરેક ભૂતમાં રહેલો છે, તે એક છતાં પણ પાણીમાં ચન્દ્રની જેમ અનેક પ્રકારે જણાય છે; જેમ તિમિરના દોષવાળો મનુષ્ય વિશુદ્ધ આકાશને ભિન્ન ભિન્ન માત્રાઓ વડે સંકીર્ણ માને છે, તેમ આ નિર્મળ-નિર્વિકલ્પ બ્રહ્મ મલિનતા પામ્યું હોય તેમ અવિદ્યા વડે ભેદ રૂપે જણાય છે, જેનાં મૂળ ઊંચે છે, શાખા નીચે છે અને છંદો જેના પાંદડાં છે, એવો જે આત્મા તેને વેદ-જાણનાર અવ્યય અશ્વત્થ કહે છે. તથા “પુ વેટું નિ સર્વ, યદું મૂર્ત, ચર્ચ માર્ચ, તામૃતત્વરચેશાન , यदन्नेनातिरोहति यदेजति, यद् नैजति, यद् रे, यद् अन्तिके, यदन्तरस्य सर्वस्य, यत् सर्वस्यास्य बाह्यतः" Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦]. ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એટલે આ ચેતન અચેતન વાળું જે દેખાય છે, તે સર્વ પુરુષ-આત્મા જ છે. જે થઈ ગયું, જે થશે, જે મોક્ષનો સ્વામી છે, જે આહાર વડે વૃદ્ધિ પામે છે, જે કંપે છે જે ચાલે છે એવા અશ્વાદિ, જે પર્વતાદિ સ્થિર છે, જે મેઘ વિગેરે દૂર છે, જે નજીકમાં છે, જે સર્વ ચેતન અચેતનની અંદર અને બહાર છે, તે સર્વ પુરુષજ આત્માજ છે, ઇત્યાદિ પ્રકારે તેઓ આત્મા સર્વત્ર એકજ છેએમ માને છે પણ તે અયોગ્ય છે, તે માટે કહે છે કે. जइ पुण सो एगो च्चिय हवेज्ज वोमं व सबपिंडेसु । गोयम ! तदेगलिंगं पिंडेसु तहा न जीवोऽयं ॥१५८१॥ नाणा जीवा कुंभादउ ब भूवि लक्खणाइभेयाओ । सुह-दुक्ख-बंध-मोक्खाभावो य जओ तदेगत्ते ॥१५८२॥ जेणोवओगलिंगो जीवो भिन्नो य सो पइसरीरं । उवओगो उक्करिसा-वगरिसओ तेण तेऽणंता ॥१५८३॥ જો એ પ્રમાણે નર-નારક આદિના સર્વ શરીરોમાં, આકાશની જેમ, એકજ આત્મા હોય, (પણ સંસારી ને મોક્ષ ઇત્યાદિ ભિન્ન ભિન્ન ન હોય,) તો હે ગૌતમ ! જેમ એ આકાશ સર્વપિંડોમાંસર્વ સ્થળે ભિન્નતા રહિત એકલિંગ વાળું છે, તેમ આ જીવ પણ દરેક પિંડમાં એકલિંગવાળો જણાવો જોઈએ, (પણ તેમ નથી; કારણ કે દરેક પિંડમાં શરીરમાં તે ભિન્ન છે, લક્ષણના ભેદથી લક્ષ્યનો ભેદ હોય છે.) વળી જગતમાંના જુદા જુદા સર્વ જીવો, ઘટાદિની જેમ, લક્ષણ આદિના ભેદથી ભિન્ન ભિન્ન છે, જે ભિન્ન ભિન્ન નથી; તેનો આકાશની જેમ લક્ષણ ભેદ પણ નથી.) અને જો આત્મા સર્વત્ર એક જ માનવામાં આવે; તો સુખ-દુખ-બધ-અને મોક્ષનો અભાવ થાય. માટે ઉપયોગ લક્ષણવાળો આત્મા છે, અને તે આત્મા દરેક શરીરમાં ભિન્ન ભિન્ન છે, કેમકે દરેક શરીરમાં ઉપયોગની ન્યુનાધિકતાથી અનન્તા ભેદ થાય છે, તેથી જીવો પણ અનન્તા છે. ૧૫૮૧-૧૫૮૨-૧૫૮૩. एगत्ते सबगयत्तओ न मोक्खादओ नभस्सेव । कत्ता भोत्ता मंता न य संसारी जहाऽऽगासं ॥१५८४॥ एगत्ते नत्थि सुही बहुवघाउ त्ति देसनिरुउ ब । बहुतरबद्धत्तणओ न य मुक्को देसमुक्को ब ॥१५८५।। આત્માને એક અને સર્વગત માનવાથી તેને આકાશની જેમ મોક્ષ વિગેરે ઘટશે નહિ. વળી આકાશની જેમ આત્મા કર્તા-ભોક્તા-મંતા અને સંસારી નહિ કહી શકાય. આત્માને એકજ માનવાથી આખા શરીરે રોગી અને અલ્પ ભાગમાં નીરોગી મનુષ્યની જેમ સુખી નહી ગણાય, તેમજ ઘણા ભાગમાં સર્વથા બંધાએલ અને અલ્પ ભાગમાં છુટા એવા મનુષ્યની પેઠે કોઇ મુક્ત નહી કહેવાય. અને તેમ થવાથી સુખાદિકની અસિદ્ધિ થાય માટે જીવો અનેક છે. ૧૫૮૪-૧૫૮૫. આત્મા એકજ અને સર્વવ્યાપિ છે, એમ માનવામાં આવે, તો આકાશની પેઠે આત્માને સુખદુઃખ-બંધ-મોક્ષ વિગેરે સંભવશે નહિ. કેમકે જ્યાં સુખ દુઃખ વિગેરે હોય છે, ત્યાં દેવદત્તની જેમ Page #42 -------------------------------------------------------------------------- ________________ [૪૧ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. સર્વગત-સર્વવ્યાપિપણું હોતું નથી. વળી એ રીતે આત્માને એક જ માનવાથી આત્માને કર્તાભોક્તા-મન્તા-સંસારી વિગેરે વિશેષણ વાળો પણ નહી કહી શકાય. કેમકે જે એક છે, તે આકાશની જેમ કર્તા-ભોક્તાદિ નથી. તથા નારકી તિર્યંચ વિગેરે અનન્તા જીવો અનેક પ્રકારની શારીરિક અને માનસિક દુઃખથી પીડિત છે, અને તેનો અનામો ભાગ જ માત્ર સુખી છે, એજ રીતે અનન્તા જીવો બંધાયેલા છે. અને તેનો અનન્તમો ભાગ જ મુક્ત છે. આથી એ સર્વને એકજ માનવાથી કોઈ પણ જીવ સુખી નહી કહેવાય, કારણ જેમ આખા શરીરે રોગી અને અંગુલી આદિ એક ભાગમાં નીરોગી મનુષ્ય રોગી જ કહેવાય છે, તેમ આત્મા પણ ઘણા ભાગે દુઃખ યુક્ત અને અલ્પ ભાગે સુખવાળો હોવાથી દુઃખી જ કહેવાશે. તે જ પ્રમાણે કોઈ જીવ મુક્ત પણ નહિ કહેવાય, કેમકે ઘણા ભાગમાં બંધાએલ અને થોડા જ ભાગમાં મુક્ત હોય છે. આ પ્રમાણે આત્માની એકતામાં તેને સુખ દુઃખ અને બંધ મોક્ષ ઘટશે નહિ. આત્માને એક જ માનવાથી સુખ દુઃખ ઘટે નહિં તેથી જીવો અનેક છે, તે સિદ્ધ થાય છે. ૧૫૮૪ - ૧૫૮૫. जीवो तणुमेत्तत्थो जह कुंभो तग्गुणोवलंभाओ । अहवाऽणुवलंभाओ भिन्नम्मि घडे घडरसेव ॥१५८६।। तम्हा कत्ता भोत्ता बंधो मोक्खो सुहं च दुक्खं च । संसरणं च बहुत्ता-ऽसव्वगयत्तेसु जुत्ताई ॥१५८७॥ આત્મા શરીરપ્રમાણજ છે, કેમકે તે આત્માના ગુણો ત્યાંજ જણાય છે. જેમ ઘટનો આકાર દેખાય ત્યાંજ ઘડો છે એમ કહેવાય છે, અથવા જે જ્યાં પ્રમાણો વડે ન જણાય તેનો ત્યાં અભાવ હોય છે. જેમ તુટેલા ઘટમાં ઘટ નથી જણાતો તેમ શરીરની બહાર આત્મા જણાતો નથી. શરીર બહાર આત્મા નથી માટે આત્મા ઘણા અને અસર્વગત માનીએ તોજ તેને કર્તા-ભોક્તા બંધમોક્ષ-સુખ-દુ:ખ વિગેરે ધર્મો ઘટી શકે, અન્યથા નહિ, એ રીતે કરીને સિદ્ધ એવા જીવને તું અંગીકાર કર. ૧૫૮૬ થી ૧૫૮૭. गोयम ! वेयपयाणं इमाणमत्थं च तं न याणासि । जं विन्नाणघणो च्चिय भूएहितो समुत्थाय ॥१५८८।। मण्णसि मज्जंगेसु व मयभावो भूयसमुदउन्भूओ । विन्नाणमेत्तमाया भूएऽणु विणस्सइ स भूओ ॥१५८९॥ अत्थि न य पेच्चसण्णा जं पुब्बभवेऽभिहाणममुगो त्ति । जं भणियं न भवाओ भवंतरं जाइ जीवो त्ति ।।१५९०॥ ગૌતમ ! આ પૂર્વે જણાવેલ વેદના પદનો અર્થ તું બરાબર જાણતો નથી, કેમકે તું એમ માને છે કે વિજ્ઞાનઅંશોનો જે સમુદાય, તે પૃથ્વી આદિ ભૂતોથી ઉત્પન્ન થઇને, મધના કારણોમાં મદભાવની પેઠે, ભૂતસમુદાયથી ઉત્પન્ન થયેલો વિજ્ઞાનમાત્ર આત્મા, ભૂતોનો નાશ થએ તરત ભૂતને વિષે નાશ પામે છે. માટે તેની પ્રેયસંજ્ઞા નથી, કે તેનું પૂર્વભવમાં અમુક નામ હતું એવું કંઇ જ નથી, અને તેથીજ કહ્યું છે કે જીવ એકભવથી બીજા ભવમાં જતો નથી. ૧૫૮૮-૧૫૮૯-૧૫૯૦. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ गोयम ! पयत्थमेवं मनंतो नत्थि मन्नसे जीवं ।। वक्कंतरेसु य पुणो भणिओ जीवो जमत्थि त्ति ।।१५९१॥ अग्गिहवणाइकिरियाफलं च तो संसयं कुगसि जीवे । मा कुरु न पयत्थोऽयं इमं पयत्थं निसामेहि ॥१५९२॥ હૈ ગૌતમ! “વિજ્ઞાનધન તેઓ ભૂતેશ્ય મુલ્યાતાન્યવાન વિનશ્યતિ ન પ્રેચરાંતિ.” ઇત્યાદિ વેદના પદોના યથાર્થ અર્થને તું જાણતો નથી, કેમકે તું તેનો એવો અર્થ માને છે કે પૃથ્વી આદિ ભૂતોના વિજ્ઞાનઅંશોનો જે સમુદાય, તે વિજ્ઞાનઘન. અહિં જે પૂર્ણ કર છે, તે આત્મવાદિએ માનેલ ભૂતસમુદાયથી અતિરિક્ત અને જ્ઞાનદર્શનાદિગુણોના આશ્રયભૂત એવો જે આત્મા તેનો નિષેધ કરવા અર્થે છે. એટલે કે પૃથ્વી આદિ ભૂતોના વિજ્ઞાનઅંશનો સમુદાય તે જ આત્મા છે પણ તે સિવાય જ્ઞાનાદિ ગુણવાનું આત્મા નથી, જેમ ઘાતકી વિગેરે મદિરાના કારણોમાં મદ ભાવ છે, તેમ પૃથ્વી આદિ ભૂતોમાં વિજ્ઞાનભાવ છે, એ આત્મા પૃથ્વી આદિ ભિન્ન ભિન્ન ભૂતોથી થતો નથી, પણ સમુદિત ભૂતોથી ઉત્પન્ન થએલ છે. નરકાદિ પરભવથી પણ આવેલ નથી, તેથી જ એવો વિજ્ઞાનમાત્ર આત્મા, પૃથ્વી આદિ ભૂતોનો વિનાશ થએ, તેની પાછળ તરતજ (તે પણ તે માત્ર રૂપ આત્મા) વિનાશ પામે છે, પણ આત્માદીઓ કહે છે, તેમ તે આત્મા કોઈ અન્ય ભવમાં નથી જતો. કેમકે પ્રેત્ય સંજ્ઞીજ નથી, એટલે કે પરભવમાં તે નારકી અથવા દેવ હતો, અને હવે તે મનુષ્ય થયો, એ પ્રમાણે પૂર્વભવમાં આત્માનું કોઈ નામ નથી. આ જ કારણથી કહ્યું છે કે આત્મા ઉત્પન્ન થઈને નાશ પામે છે, પણ એક એક ભવથી બીજા ભવમાં નથી જતો. હે ગૌતમ ! શ્રુતિનો એ પ્રમાણે અર્થ તું માને છે, તે અયોગ્ય છે, કેમકે- ૧૫૮૮-૧૫૮૯-૧૫૯૦. - હે ગૌતમ ! એ પદનો અર્થ એ પ્રમાણે માનવાથી “જીવ નથી,” એમ હું માને છે. અને वणी न हि वै सशरीरस्य प्रिया-प्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशत: इत्यादि બીજા વેદવાક્યોમાં “જીવ છે” એમ કહ્યું છે. તથા નદોડ્યું જુહુયા રવવામ: ઇત્યાદિ વચન વડે અગ્નિહોમ આદિ ક્રિયાનું ફળ જણાવવાથી પરભવ છે, એમ જ જણાય છે. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ વેદવાક્યોના અર્થથી, તું આત્મામાં સંશય કરે છે, કે “આત્મા છે, યા નહિ ?” પણ મહાનુભાવ! એવો સંશય ન કર કેમકે એ વેદના પદોનો અર્થ એમ નથી, પણ આગલ હું કહું છું. તે પ્રમાણે છે. તું તે અર્થને સાંભળ. ૧૫૯૧-૧૫૯૨. विण्णाणाओऽणण्णो विण्णाणघणोत्ति सबओ वावि । स भवइ भूएहितो घडविण्णाणाइभावेणं ॥१५९३।। ताई चिय भूयाई सोऽणु विणस्सइ विणरूपमाणाई । अत्यंतरोवओगे कमसो विण्णेयभावेणं ॥१५९४॥ पवावरविण्णाणावओगओ विगम-संभवसहावो । विण्णाणसंतईए विष्णाणघणोऽयमविणासी ॥१५९५।। Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ગૌતમ ગણધરનો વાદ. [૪૩ વિજ્ઞાનથી અભિન્ન એવો જીવ જ વિજ્ઞાનઘન છે, અથવા દરેક પ્રદેશ અનન્ત વિજ્ઞાન સમૂહથી વ્યાપ્ત હોવાથી આત્મા જ વિજ્ઞાનઘન છે, તે ઘટ પટાદિ ભૂતોથી ઘટાદિ વિજ્ઞાનભાવે આત્મા બીજા ઉપયોગ વાલો થાય છે; અને તે વિજ્ઞાનના આલંબન ભૂત ઘટાદિ વિનાશ પામ્યેથી, આત્મા પણ અનુક્રમે અર્થાન્તરમાં ઉપયોગવાળો થવાથી તે વિશેયભાવે જ વિનાશ પામે છે. (સર્વથા વિનાશ પામે છે એમ નહિ.) પૂર્વાપર વિજ્ઞાનના ઉપયોગથી વિનાશ અને ઉત્પાદ સ્વભાવ વાળો આત્મા છે, અને વિજ્ઞાનસંતતિવડે આ વિજ્ઞાનઘન-આત્મા અવિનાશી છે. ૧૫૯૩-૧૫૯૪-૧૫૯૫. અહિં વિજ્ઞાનઘન જીવ કહેવાથી વિશિષ્ટજ્ઞાન તે વિજ્ઞાન, અથવા જ્ઞાન-દર્શન ઉપયોગ તે વિજ્ઞાન, એ વિજ્ઞાનનું અભિન્નપણું હોવાથી વિજ્ઞાન સાથે એકરૂપતાએ નિબિડપણું પામેલ આત્મા તે વિજ્ઞાનઘન કહેવાય. અથવા આત્માનાં દરેક પ્રદેશો અનન્તાનન્ત વિજ્ઞાનપર્યાયના સમૂહથી વ્યાપ્ત હોવાથી વિજ્ઞાનઘન કહેવાય. વૅ શબ્દ નિશ્ચયવાચી હોવાથી આત્મા વિજ્ઞાનધન જ છે, પણ નૈયાયિક વિગેરેના અભિપ્રાય પ્રમાણે તે આત્મા સ્વરૂપે વિજ્ઞાન રહિત જડ સ્વભાવવાળો, અને તેમાં બુદ્ધિ સમવાય સંબંધે થાય છે-એવો નથી તેથી એ અભિપ્રાયનો નિરાસ કરવા માટે એવકાર છે. એ વિજ્ઞાનઘન-આત્મા ઘટ-પટ આદિ જ્ઞેયવસ્તુ રૂપ ભૂતોથી ઉત્પન્ન થઇને, એટલે કે “આ ઘટ છે, આ પટ છે,” ઇત્યાદિ વિજ્ઞાનભાવે ઘટાદિજ્ઞાનપર્યાયરૂપે થઇને, જ્ઞાનના અવલંબન ભૂત ઘટાદિભૂતો, અનુક્રમે કોઇ આવરણ આવવાથી અથવા અન્યમનસ્કતાદિ કારણથી આત્માને અર્થાન્તરમાં ઉપયોગ થએથી વિશેયભાવે એટલે જ્ઞાનના વિષયપણાથી જ્યારે વિનાશ પામે, ત્યારે તે બોધરૂપ પર્યાયવડે વિજ્ઞાનઘન આત્મા પણ નાશ પામે છે. અર્થાત્ જ્ઞેયઘટાદિ ભૂતોથી જ્ઞાનપર્યાયવડે આત્મા ઉત્પન્ન થઇને, કાળક્રમે વ્યવધાન આદિના કારણથી બીજા પદાર્થમાં ઉપયોગ થવાથી, શેયભાવે તે ભૂતો નાશ પામે છે, તેની પાછળ તજ્ઞાનભાવે આ આત્મા પણ નાશ પામે છે; પરંતુ તે સાથે એટલું યાદ રાખવું કે આત્મા સર્વથા નાશ નથી પામતો, કેમકે એક જ આત્મા ત્રણે સ્વભાવવાળો છે. જ્યારે અન્ય અર્થમાં ઉપયોગ થાય, ત્યારે તે આત્મા પૂર્વના જ્ઞાનોપયોગની અપેક્ષાએ વિનાશસ્વરૂપ છે, બીજા જ્ઞાનોપયોગની અપેક્ષાએ ઉત્પાદ સ્વરૂપે છે, અને અનાદિ કાળથી પ્રવર્તેલ સામાન્ય વિજ્ઞાનમાત્રની પરંપરાથી અવિનષ્ટ સ્વભાવવાળો છે. આજ પ્રમાણે સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્ય સ્વભાવ વાળી છે, કોઇપણ વસ્તુ એવી નથી, કે જે સર્વથા ઉત્પન્ન થાય, અને સર્વથા વિનાશ પામે. ૧૫૯૩-૧૫૯૪-૧૫૯૫. “ન પ્રેત્ય સંજ્ઞાતિ” એ પદનો યોગ્ય અર્થ કહે છે. न च पेच्चनाणसण्णाऽवतिट्टए संपओवओगाओ । विणाणघणाभिक्खो जीवोऽयं वेयपयमिहिओ ।। १५९६ ।। एपि भूयधम्मो नाणं तब्भावभावओ बुद्धी । तं नो तदभावम्मिवि जं नाणं वेयसमयम्मि ।। १५९७ ।। अत्थमिए आइच्चे चंदे संतासु अग्गि- वायासु । किंजोइयं पुरिसो ? अप्पज्जोइ त्ति निट्ठिो ? ।।१५९८।। Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૨ तदभावे भावाओ भावे चाभावओ न तद्धम्मो । जह घडभावाभावे विवज्जयाओ पडो भिन्नो ॥१५९९॥ વર્તમાન ઉપયોગને લીધે પૂર્વસંજ્ઞા રહેતી નથી, તેથી વેદપદોમાં આ જીવને વિજ્ઞાનઘન નામે કહેલ છે. કદી તું એમ માને કે “એ પ્રમાણે તો જ્ઞાન ભૂતધર્મ છે, એમ થયું, કેમકે ભૂતનો સદ્ભાવ હોય, તો જ્ઞાનનો પણ સદ્ભાવ હોય, પણ તારી તે માન્યતા અયોગ્ય છે, કેમકે ભૂતનો અભાવ હોય, તો પણ જ્ઞાન હોય છે, એમ વેદમાં કહેલું છે. કે સૂર્ય-ચંદ્ર અસ્ત થયે છતે, અગ્નિ અને વાણી શાન્ત થયે છતે, આ પુરૂષને કઇ જ્યોતિ છે ? એ પ્રશ્નના ઉત્તરમાં આત્મા જ્યોતિ-જ્ઞાનાત્મક છે-એમ કહેલ છે. તેથી ભૂતનો અભાવ હોય તો પણ જ્ઞાનનો અભાવ હોય છે, અને ભૂતોનો સભાવ હોય, તો પણ જ્ઞાનનો અભાવ હોય છે; માટે જેમ ઘટના ભાવ અને અભાવમાં વિપરીતપણાથી પટ ભિન્ન છે, તેમ જ્ઞાન પણ તે ભૂતનો ધર્મ નથી. ૧૫૯૬૧૫૭-૧૫૯૮-૧૫૯૯. - વર્તમાન સાંપ્રતકાલીન વસ્તુના ઉપયોગને લીધે, પૂર્વકાલમાં જે જ્ઞાનસંજ્ઞા હતી તે નથી હોતી, જેમકે જ્યારે ઘટનો ઉપયોગ નિવૃત્ત થાય, અને પટનો ઉપયોગ ઉત્પન્ન થાય ત્યારે પૂર્વના ઘટોપયોગની સંજ્ઞા નથી હોતી પરંતુ પટજ્ઞાનોપયોગ સંજ્ઞા હોય છે માટે વિજ્ઞાનધન એવા નામથી વેદ પદોમાં આત્મા કહેલ છે, તેથી હે ગૌતમ ! આત્મા છે, એમ તું અંગીકાર કર. આ સંબંધમાં તને એમ પણ શંકા થતી હોય, કે “તમારા કહેવા મુજબ તો જ્ઞાન એ ભૂતોનો ધર્મ થયો એટલે કે ભૂત સ્વભાવાત્મક જ્ઞાન થયું. કેમકે ભૂતોથી ઉત્પન્ન થએલું જ્ઞાન ભૂતો નાશ પામેથી નાશ પામે છે, એમ તમે કહ્યું, એ ઉપરથી તો એમ સિદ્ધ થયું, કે ભૂતનો સદ્ભાવ હોય, તો જ્ઞાનનો પણ સભાવ હોય, અને ભૂતનો અભાવ હોય, તો જ્ઞાનનો પણ અભાવ થાય છે. જેના સભાવમાં જે હોય, અને જેના અભાવમાં જે ન હોય, તે જેમ ચંદ્ર અને ચન્દ્રિકા તેમ તે તેનો ધર્મ હોય છે. એ જ પ્રમાણે જ્ઞાન પણ ભૂતની સાથે અન્વયે વ્યતિરેકપણે વર્તે છે. માટે જ્ઞાન એ ભૂતનોજ ધર્મ છે.' ઉપરોક્ત તારી શંકા અયોગ્ય છે, કેમકે નીલ-પીત આદિ ભૂતગ્રાહક વિશિષ્ટ જ્ઞાનજ ભૂતની સાથે અન્વય-વ્યતિરેકપણે વર્તે છે, પણ સામાન્યજ્ઞાન એ પ્રમાણે વર્તતું નથી, કેમકે વેદમાં પણ ભૂતનો અભાવ હોય ત્યારે પણ જ્ઞાન છે, એમ કહ્યું છે. યાજ્ઞવક્ય અને સમ્રા આચાર્ય શ્રુતિમાં કહે છે કે “કૌંમતે મરત્યે, પદ્મચર્તામતે, શાન્તનો શાન્તાચં વારિ, વિંડ્યોતિરેવા પુરૂષ ? ૩ત્મજ્યતિ ,” મતલબ કે સૂર્યાદિ અસ્થ થયે કઇ જ્યોતિ હોય છે ? આત્મજ્યોતિ. જ્યોતિ એટલે જ્ઞાન. અર્થાત્ આત્મજ્યોતિ જ્ઞાનાત્મક છે. આ પ્રમાણે વેદ જાણનારાઓએ જ્ઞાનધર્મ વાળો આત્મા કહેલ છે, માટે જ્ઞાન એ ભૂતનો ધર્મ નથી, પણ આત્માનો ધર્મ છે. કેમકે મુક્તાવસ્થામાં ભૂતનો અભાવ છતાં પણ જ્ઞાન હોય છે. અને મૃતક શરીરમાં ભૂતો છતાં પણ જ્ઞાનનો અભાવ હોય છે. ઉદાહરણ તરીકે જેમ ઘટનો ભાવ અને અભાવ હોય, ત્યારે પટનો એથી વિપરીતપણાથી અભાવ અને ભાવ પણ હોય છે, તેથી પટ એ ઘટનો ધર્મ થતો નથી, તેમ અહીં પણ ભૂતના ભાવાભાવ છતાં પણ જ્ઞાનનો અભાવ ને ભાવ હોય છે, તેથી તે તેનો ધર્મ નથી. પણ આત્માનો ધર્મ છે. એમ માન. ૧પ૯૬-૧પ૯૯. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ. [૪૫ એ પ્રમાણે વેદના પદોનો અર્થ કહીને, હવે ઉપસંહાર કરતા સર્વ વેદના પદોનો અર્થ સંક્ષેપથી બતાવે છે. एसिं वेयपयाणं न तमत्थं वियसि अहव सब्वेसिं । अत्थो किं होज सुईविण्णाणं वत्थुभेओ वा ? ॥१६००॥ जाई दव् किरिया गुणोऽहवा संसओ तवाजुत्तो । अयमेवेति नवायं न वत्थुधम्मो जओ जुत्तो ॥१६०१॥ सव्वं चियं सबमयं स-परपज्जायओ जओ निययं । सव्वमसब्वमयं पि य विवत्तरूवं विवक्खाओ ॥१६०२।। सामण्णविसेसमओ तेण पयत्थो विवक्खया जुत्तो । वत्थुस्स विस्सरूवो पज्जायावेक्खया सब्बो ॥१६०३॥ વેદના એ પદોનો અથવા સર્વ પદોનો અર્થ તું નથી જાણતો. તું એમ વિચારે છે કે શ્રુતિવિજ્ઞાન તે વેદપદોનો અર્થ છે? કે વસ્તુનો ભેદ તે અર્થ છે? જાતિ અર્થ છે, કે દ્રવ્ય અર્થ છે ? ગુણ અર્થ છે કે ક્રિયા અર્થ છે? આવો સંશય કરવો તને યોગ્ય નથી, કારણ કે આ એમ જ છે, આ એમ નથી જ, એ પ્રકારે વસ્તુધર્મનો એકાંતે નિશ્ચય કરવો યુક્ત નથી, કેમકે સર્વ વસ્તુ સ્વપર પર્યાયથી નિશ્ચયે સર્વમય છે, અને વિવક્તરૂપ વિવક્ષાથી સર્વ વસ્તુ અસર્વમય પણ છે. તે કારણથી સામાન્ય વિશેષમય વિવલાવડે પદાર્થ કહેવો યોગ્ય છે, કેમકે વસ્તુનું સર્વથી અભિન્નપણુ પર્યાયની અપેક્ષાએ છે. એ પૂર્વે કહેલ વેદપદોનો અર્થ જે પ્રમાણે મેં કહ્યો, તે પ્રમાણે તું નથી જાણતો તેથી તું જીવ સંબંધી સંશય કરે છે. અથવા બીજા પણ સર્વવેદ પદોનો અર્થ તું નથી જાણતો, તેથી તે તે પદો સંબંધી તને એવો સંશય થાય છે, કે એ પદોનો અર્થ શું હશે? જેમ ભેરી વિગેરે વાજિંત્રોના અવાજનો શબ્દ થાય છે, તે શબ્દ અવાજઅર્થ હશે ? કે જે ઘટ આદિ શબ્દ બોલવાથી તે પદાર્થ સંબંધી વિજ્ઞાન થતું જણાય છે, તે તેમનો અર્થ હશે ? અથવા ઘટ શબ્દ કોઈએ કહ્યો હોય, તે સાંભળીને “પહોળા પેટાર આદિ આકારવાળું પાણી ભરી રાખવાનું અધિકરણ” ઘટ પદાર્થ કહ્યો, પણ પટ વિગેરે નથી કહ્યો. એ પ્રમાણે જે વસ્તુનો ભેદ જણાય છે, તે તેમનો અર્થ છે, ? અથવા જેમ “ગાય” એવો શબ્દ બોલવાથી ગાય જાતિનું ભાન થાય છે, તેમ તે જાતિરૂપ એ પદોનો અર્થ હશે? અથવા “દંડી ઇત્યાદિ” કહેવાથી દંડ યુક્ત પુરૂષરૂપ દ્રવ્ય સમજાય છે, તેમ દ્રવ્ય તેનો અર્થ હશે ? કે દોડે છે, ઈત્યાદિ શબ્દોની જેમ દોડવું વિગેરે ક્રિયા તેમનો અર્થ હશે ? શુક્લ (સફેદ) રક્ત (રાતું) ઇત્યાદિ શબ્દોની જેમ શુક્લ-રક્ત આદિ ગુણ તેઓનો અર્થ છે. આ પ્રમાણે તેને સંશય થાય છે, તે અયોગ્ય છે, કેમકે “આ, પ્રમાણે જ છે, પણ આ પ્રમાણે નથી જ.” એ પ્રકારે કોઈ પણ વસ્તુના ધર્મનો એકાન્ત નિશ્ચય કરવો અયોગ્ય છે. શબ્દ પણ વસ્તુ વિશેષ જ છે, અને તેથી “આ શબ્દ આવા પ્રકારના અર્થને જ પ્રતિપાદન કરનાર છે, અને આવા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬] ગૌતમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રકારના અર્થને પ્રતિપાદન કરનાર નથી જ.” એ રીતે પણ એના ધર્મનો નિશ્ચય કરવો યોગ્ય નથી, કેમકે સર્વ વાચ્ય-વાચકાદિ વસ્તુ નિશ્ચય સ્વ-પર પર્યાયવડે સામાન્ય વિવક્ષાથી સવત્મિક છે, અને કેવળ સ્વપર્યાયની અપેક્ષાએ વિવક્તરૂપ-સર્વથી ભિન્ન છે, એટલે વિવફાવડે સર્વ વસ્તુ અસર્વમય પણ છે. આ કારણથી સર્વ પદોનો અર્થ વિવક્ષાના વશની સામાન્યમય અથવા વિશેષમય કહેવો યોગ્ય છે, પણ એકાન્ત “આ પ્રમાણે જ અર્થ છે, આ પ્રમાણે નથી જ” એમ કહેવું અયોગ્ય છે. કારણ કે સર્વ પદાર્થો વાચ્ય અથવા વાચકપણે વસ્તુના સ્વભાવ પર્યાયની અપેક્ષાએ વિવિધ પ્રકારે છે. આ કારણથી સામાન્ય વિવક્ષાવડે ઘટશબ્દ સર્વાત્મક હોવાથી દ્રવ્ય-ગુણ-ક્રિયા વિગેરે સર્વ અર્થનો વાચક છે, અને વિશેષ વિવસાવડે ઘટશબ્દ સર્વાત્મક હોવાથી દ્રવ્ય-ગુણ-ક્રિયા વિગેરે સર્વ અર્થનો વાચક છે, અને વિશેષ વિવક્ષાવડે ઘટશબ્દ પ્રતિનિયતરૂપ હોવાથી પહોળા પટારાદિ આકારવાળા પદાર્થનો વાચક છે, કેમકે વાચ્યપણે તેને જ તે પ્રતિપાદન કરે છે. એ જ પ્રમાણે બીજા શબ્દ પણ વિશેષ વિવક્ષાથી જે દેશ-કાળાદિમાં જે અર્થના વાચકપણે રૂઢ-સિદ્ધ હોય, તે શબ્દ તેના વાચક-પ્રતિપાદક જાણવા અને સામાન્ય વિવક્ષાવડે, સર્વશબ્દ સર્વના વાચક છે, તથા સર્વ વસ્તુ સર્વની વાચ્ય છે. આ જ પ્રમાણે સર્વ શબ્દોનો અર્થ પોતાની બુદ્ધિથી વિચારી લેવો. ૧૬૦૦ થી ૧૬૦૩. એ પ્રમાણે સર્વવિશ્વનું સ્વરૂપ જાણનાર શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ સમસ્ત પ્રકારે પરને બોધ કરવાના ઉપાયમાં કુશળતાથી, તીક્ષ્ણધારવાળા કુહાડાથી ગાઢ લતાઓનો સમૂહ જેમ છેદાય, તેમ નિપુણયુક્તિઓવડે આસન્નકલ્યાણી ઇન્દ્રભૂતિના સર્વ સંશય છેદી નાંખ્યા. જ્યારે એ પ્રમાણે સર્વથા સંશયનો નાશ થયો ત્યારે શ્રીમાનું ઇન્દ્રભૂતિ ગૌતમે(१४६) छिन्नम्मि संसयम्मि जिणेण जर-मरणविप्पमुक्केणं । सो समणो पब्बइओ पंचहिं सह खंडियसएहिं ॥१६०४॥६०१॥ જરા અને મરણથી મુકત એવા મહાવીર જિનેશ્વરે, તેના સંશયનો છેદ કર્યો, એટલે તે ઇન્દ્રિભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સહિત પાપનો નાશ કરનાર કલ્યાણકારી દીક્ષા અંગીકાર કરી. ૧૬૦૪. આગળના વાદસ્થળોમાં આની સાથે જે સમાનતા અને વિશેષતા છે, તે જણાવવા કહે છે કે एवं कम्माईसु वि जं सामण्णं तयं समाउज्जं । जो पुण जत्थ विसेसो समासओ तं पवक्खामि ॥१६०५।। અહીં આત્મવાદના સ્થળમાં જે પ્રત્યક્ષ, અનુમાન, આગમ પ્રમાણોનું સ્વરૂપ કહ્યું છે, તે આગળ કર્મ આદિના વાદસ્થળોમાં પણ સમાન છે, તેથી ત્યાં પણ તે પ્રમાણે યોજી લેવું અને જે કંઈ જ્યાં વિશેષ છે, તે ત્યાં સંક્ષેપથી કહીશું. ૧૬૦૫. Iઇતિ પ્રથમ ગણધરવાદ સમાપ્ત Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] - બીજા ગણધરનો વાદ. [૪૭ હવે બીજા ગણધર સંબંધી શંકાનું સમાધાન કરે છે. (१४७) तं पब्बइअं सोउं बीओ आगच्छइ अमरिसेणं । वच्चामि णं आणेमी पराजिणित्ताण तं समणं ॥१६०६॥६०२॥ (१४८) छलिओ छलाइणा सो मण्णे माइंदजालिओ वाऽवि । વા વાળ વ વત્તે પત્તાદે માળા રે ? ૦૭/ (મન્નછનિ.) (१४९) सो पक्वंतरमेगंपि जाइ जइ मे तओ मि तरसेव । सीसत्तं होज्ज गओ वोत्तं पत्तो जिणसगासे ॥१६०८॥ (मल्ल०नि०) (૨૦) ૩મો જ નિ ગજ્જર-મરવિપૂFri. नामेण य गोत्तेण य सब्बण्णू सव्वदरिसीणं ॥१६०९॥६०३॥ (१५१) किं मन्ने अत्थि कम्मं उयाहु नत्थि त्ति संसओ तुझं । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१६१०॥६०४॥ તે ઇન્દ્રભૂતિએ દીક્ષા લીધેલ છે-એમ સાંભળીને બીજા અગ્નિભૂતિ ગણધર આવેશ પૂર્વક આવે છે અને વિચારે છે કે, હું ત્યાં જઈને તે શ્રમણનો પરાભવ કરીને મારા ભાઈને પાછો લાવીશ.” વળી તે વિચારવા લાગ્યા કે “જરૂર તે માયા ઇન્દ્રજાલિક હોવો જોઇએ, તેણે છળનિગ્રહ સ્થાનાદિ વડે ઇન્દ્રભૂતિને છળ્યો-ઠગ્યો છે. અથવા કોણ જાણે ત્યાં તેની પાસે શું હકીકત બની હશે. પણ જો તે મારા એક પણ પક્ષ (શંકાનો) યોગ્ય ઉત્તર આપશે, તો હું તે સાધુનો શિષ્ય થઈશ,” એ પ્રમાણે (મનમાં) વિચારીને તે જિનેશ્વર પાસે ગયા. ત્યાં ગયા એટલે જન્મજરા-અને મરણથી રહિત સર્વજ્ઞ અને સર્વદર્શી જિનેશ્વરે તેમને નામ અને ગોત્ર વડે બોલાવ્યા; અને કહ્યું કે હે અગ્નિભૂતિ ! તું એમ માને છે કે “કર્મ છે, કે નથી ?” આવો તને સંશય છે. તેનું કારણ એ છે, કે તું તે વેદ પદોનો અર્થ બરાબર જાણતો નથી. ૧૬૦૬ થી ૧૬૧૦. ઇન્દ્રભૂતિના બીજા ભાઈ અગ્નિભૂતિને પૂર્વોક્ત બનાવની ખબર પડી એટલે તે ક્રોધ પૂર્વક વિચારવા લાગ્યા કે, જરૂર તે સાધુ કોઈ માયિક અથવા ઇન્દ્રજાલિક હોવો જોઇએ નહિ તો જેને ત્રિભુવનમાં કોઇ પણ પરાભવ ન પમાડી શકે એવા મારા ભાઇ ઇન્દ્રભૂતિને કેમ જીતી શકે ? અથવા એ દુષ્ટ જરૂર છળ-જાતિ-નિગ્રહસ્થાન આદિમાં કુશળ હોવો જોઇએ, તેથી જ તેણે જગગુરૂ એવા મારા ભાઈનું ચિત્ત ભ્રમિત કરી નાંખ્યું. અથવા તે બન્નેનો વાદ થયો, ત્યાં શું બન્યું એ કોને ખબર ? કેમકે હું તો ત્યાં હતો નહીં એટલે હવે હું પોતે જ ત્યાં જઈને દેવ-દાનવ અને માનવના સમૂહને ઇન્દ્રજાળથી ભમાવનાર તે ધૂર્ત સાધુનો પરાભવ કરીને મારા ભાઈને પાછો લાવીશ. પરંતુ જો તે હેતુ અને ઉદાહરણ પૂર્વક મેં કહેલા પક્ષનો યોગ્ય ઉત્તર આપશે, તો હું તેનો શિષ્ય થઇશ. “આ પ્રમાણે વાગર્જના કરીને તે અગ્નિભૂતિ કલ્યાણકારી ભગવત શ્રીમાનું Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮] બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ મહાવીરદેવની પાસે આવ્યા. તેને આવેલા જાણીને, જન્મ-જરા અને મરણથી મુક્ત સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન્ મહાવીરે, તેમને તેના નામ અને ગોત્ર વડે બોલાવ્યા, કે હે અગ્નિભૂતિ ગૌતમ ! તને કુશળ છે ? આ પ્રમાણે તેમને બોલાવ્યા, એટલે તેમણે વિચાર્યું કે ‘શું આ મારૂં નામ પણ જાણે છે ? અરે ! પણ એમાં શું આશ્ચર્ય ! હું જગપ્રસિદ્ધ છું, એટલે મને કોણ ન ઓળખે ? પરન્તુ જો આ સાધુ મારા મનનો સંશય જાણીને દૂર કરે, તો કંઇક આશ્ચર્ય જેવું થાય.' તેમને એ પ્રમાણે વિચાર કરતા જાણીને ભગવન્તે કહ્યું કે ‘હે અગ્નિભૂતિ ગૌતમ ! તું એમ વિચારે છે કે- “મિથ્યાત્વ આદિ હેતુ યુક્ત જ્ઞાનાવરણ આદિ જે કર્મ જીવ વડે કરાય છે, તે કર્મ કહેવાય છે'' અને તેવું કર્મ છે, કે નથી ?' આવો તને સંશય છે, પણ તે અયોગ્ય છે, કેમકે તને એવો સંશય થવામાં કારણભૂત પરસ્પર વિરૂદ્ધ અર્થ વાળા વેદનાં પદો છે. એ વેદનાં પદોનો અર્થ તું બરાબર નથી જાણતો, તેથી તને એવો સંશય થાય છે. એ વેદના પદોનો અર્થ હું કહું છું, તે સાંભળ.’ ૧૬૦૬ થી ૧૬૧૦, कम्मे तुह संदेहो मन्नसि तं नाणगोयराईयं । तुह तमणुमाणसाहणमणुभूइमयं फलं जस्स ।। १६११ ।। अत्थि सुह- दुक्खहेऊ कज्जाओ बीयमंकुररसेव । सो दिट्ठो चेव मई वभिचाराओं न तं जुत्तं ॥१६१२॥ जो तुल्लसाहणाणं फले विसेसो न सो विणा हेरं । ત્ત્તત્તળનો ગોયમ ! ઘડો વ, હે ય સો માંં ।।૬?રૂરી તે કર્મ કોઇપણ પ્રમાણ-જ્ઞાનને ગોચર નથી, એમ તું માને છે, તેથી તને કર્મમાં સંશય છે. (પણ તે અયોગ્ય છે, કેમકે) સુખાદિ અનુભવરૂપ જેનું ફળ છે એવું કર્મ મને પ્રત્યક્ષ છે અને તને તે અનુમાનસાધ્ય છે. જેમ અંકુરરૂપ કાર્યનો હેતુ બીજ છે તેમ સુખ-દુઃખાનુભવ કાર્ય હોવાથી તેનો કોઇ હેતુ છે. (અને તે કર્મ છે.) જો તે અનુભવનો વિષ આદિ દૃષ્ટ હેતુ છે, એમ તું કહેતો હોય, તો તે પણ અયોગ્ય છે, કેમકે તેમ માનવામાં વ્યભિચાર છે. જે તુલ્યસાધનવાળા મનુષ્યાદિને ફળમાં વિશેષ-તફાવત જણાય છે, તે તફાવત ઘટાદિની જેમ કાર્યરૂપ હોવાથી હેતુ વિનાનો નથી, અને એમાં જે હેતું છે, તે કર્મ છે. ૧૬૧૧-૧૬૧૨-૧૬૧૩. હે આયુષ્યમન્ ! અગ્નિભૂતિ ! જ્ઞાનાવરણાદિપણે રહેલ પરમાણુના સમૂહરૂપ કર્મમાં તને સંશય છે. તું એમ માને છે કે જ્ઞાનાવરણાદિકર્મ અતીન્દ્રિય હોવાથી ખરવિષાણની જેમ પ્રત્યક્ષ નથી. ઇત્યાદિ પૂર્વ પ્રમાણે જીવની જેમ કર્મને પણ સર્વ પ્રમાણાત્મક જ્ઞાન ગોચરરહિત માને છે. પરંતુ ભદ્ર ! એમ ન માન. કેમકે એ કર્મ મને તો પ્રત્યક્ષ છે, અને તને પણ તે અનુમાનગમ્ય છે, એટલે સર્વપ્રમાણ-જ્ઞાનના વિષય રહિત છે, એમ નહીં કહી શકાય. કારણ કે સુખ-દુઃખાનુભવ તેનું ફળ છે. તો મને કર્મ પ્રત્યક્ષ કેમ નથી ? એમ તું કહેતો હોય તો એ તારું કહેવું અયુક્ત છે ? હે ભદ્ર ! કોઇને વસ્તુ પ્રત્યક્ષ હોય, તો તે વસ્તુ બીજાને પણ પ્રત્યક્ષ હોય જ એવો કંઇ નિયમ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] બીજા ગણધરનો વાદ. [૪૯ નથી. કેમકે સિંહ (અષ્ટાપદ) હંસ વિગેરે સર્વજનોને પ્રત્યક્ષ નથી, તેથી તે નથી એમ નહિ કહી શકાય, કેમકે બાળકોને પણ તેની પ્રતીતિ છે. માટે તારા સંશયની જેમ મને કર્મ પ્રત્યક્ષ છે, એમ અંગીકાર કર, કેમકે સર્વજ્ઞપણાથી મેં તે પ્રત્યક્ષ જોએલ છે. હું સર્વજ્ઞ છું એની શી સાબિતી ? એવો તને સંશય થતો હોય, તો તને જે શંકા હોય, તે પૂછ - હું તેનું સમાધાન કરૂં. જેમ અંકુરરૂપ કાર્યનો બીજ હેતુ છે, તેમ દરેક પ્રાણીમાત્રને પ્રસિદ્ધ એવા-સુખ-દુઃખરૂપ કાર્યનો કોઈ હેતુ છે, અને એમાં જે હેતુ છે, તે કર્મ છે. અગ્નિભૂતિ :- પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વિગેરે સુખના હેતુઓ પ્રત્યક્ષ છે, અને સર્પ-વિષ-કંટક વિગેરે દુઃખના હેતુ પણ પ્રત્યક્ષ છે. આ પ્રમાણે સુખ-દુઃખના દષ્ટ હેતુનો ત્યાગ કરીને કર્મરૂપ અદૃષ્ટ હેતુ કલ્પવાથી શો ફાયદો? દષ્ટહેતુ તજીને અદષ્ટહેતુ માનવો એ અયોગ્ય છે. ભગવ7 - તારૂં તે માનવું અયોગ્ય છે, કેમકે એમ માનવામાં વ્યભિચાર દોષ છે. ઈષ્ટાનિષ્ટ શબ્દાદિ વિષયરૂપ સુખ-દુઃખના સાધન તુલ્ય છતાં પણ તેના સુખ-દુઃખાનુભવરૂપ ફળમાં જે તરતમતા જણાય છે, તે તરતમતા કોઈ અદષ્ટ હેતુ વિના સંભવતી નથી, કેમકે તે ઘટની જેમ કાર્ય છે. એ કાર્યમાં વિશેષતા, તફાવત કરનાર અદૃષ્ટ હેતુ છે, અને તે કર્મ છે, એમ તું કબૂલ કર, ૧૬૧૧-૧૬ ૧૩. કર્મની સિદ્ધિ માટે પુનઃ બીજાં અનુમાન કહે છે. बालशरीरं देहतरपुब् इंदियाइमत्ताओ । जह बालदेहपुब्बो जुवदेहो, पुवमिह कम्मं ॥१६१४॥ किरियाफलभावाओ दाणाईणं फलं किसीए ब । तं चिय दाणाइफलं मणप्पसायाई जइ बुद्धी ॥१६१५॥ किरियासामण्णाओ जं फलमस्सावि तं मयं कम्मं । तरस परिणामरूवं सुह-दुक्खफलं जओ भुज्जो ॥१६१६।। જેમ યુવાનનું શરીર બાળશરીર પૂર્વક છે, તેમ બાળશરીર પણ ઇન્દ્રયાદિવાળું હોવાથી શરીરાત્તર પૂર્વક છે. તેની પૂર્વે જે શરીર છે, તે કાર્મણશરીર છે. ક્રિયા માત્ર ફળવાળી હોય છે, જેમ કૃષિક્રિયા તેમ દાનાદિ ક્રિયા પણ (કોઈ અદેખ) ફળવાળી છે. મન:પ્રસન્નતા વિગેરે એ જ દાનાદિ ક્રિયાનું ફળ છે, એમ કહેવામાં આવે, તો (મનઃ પ્રસન્નતા પણ ક્રિયારૂપ હોવાથી) ક્રિયાની સમાનતાવાળી છે, તેથી તેનું પણ જે ફળ છે, તે કર્મ માનેલ છે. કેમકે તેના પરિણામરૂપે સુખ-દુઃખ રૂ૫ ફળ તેનાથી પુનઃ પુનઃ થાય છે. ૧૬૧૪-૧૬૧૫-૧૬ ૧૬. વળી હે અગ્નિભૂતિ ગૌતમ ! જેમ યુવાન શરીર બાળશરીર પૂર્વક છે, તેમ પ્રથમનું બાળશરીર પણ ઇન્દ્રિયવાળું-સુખી-દુઃખી-શ્વાસોશ્વાસ-નિમેષોન્મેષ-જીવનાદિવાળું હોવાથી, તે કોઈપણ બીજા શરીરપૂર્વક છે. પૂર્વજન્મમાં થઇ ગએલા શરીરપૂર્વક એ આદ્ય બાળ શરીર છે, એમ ન કહેવું, કારણ કે તે પૂર્વજન્મનું શરીર અપાન્તરાલ ગતિમાં નથી હોતું, એટલે તપૂર્વક બાલ્ય શરીર કહી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦] બીજા ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શકાય નહીં. અને શરીર વિનાના આત્માને નિયતગર્ભ-નિયતદેશ-અને નિયતસ્થાનની પ્રાપ્તિ પૂર્વક શરીરની પ્રાપ્તિ ઘટે નહીં. કેમકે તેમ થવામાં ત્યાં કોઇ નિયામક કારણ નથી. તે શરીર પ્રાપ્તિમાં સ્વભાવ એ જ કારણ છે, એમ પણ ન કહેવું, કેમકે આગળ તે સ્વભાવવાદ સંબંધી નિરાકરણ કરાશે. માટે તે બાળશરીરની પૂર્વે જે બીજું શરીર અમે કહીએ છીએ તે કાર્પણ શરીર છે, અને કાર્મણ શરીર તે કર્મમય જ છે. કૃષિક્રિયા જેમ ધાન્યાદિ ફળવાળી છે, તેમ ચેતને આરંભેલ-દાનાદિ ક્રિયાઓ પણ ફળવાળી છે. તેઓનું ફળ તે કર્મ છે. વળી જે ક્રિયા નિષ્ફળ હોય છે, તે ક્રિયા પરમાણુ આદિની ક્રિયાની જેમ ચેતને આરંભેલી પણ નથી હોતી. અહીં દાનાદિ ક્રિયાઓ ચેતને આરંભેલી હોય છે, તેથી તે ફળવાળી હોય જ છે. અગ્નિભૂતિ :- કેટલીક કૃષિ વિગેરે ક્રિયાઓ ચેતને કરેલી હોય, તે છતાં પણ તે ક્રિયાઓ કોઇ વખત નિષ્ફળ જણાય છે, તો પછી ચેતને કરેલી ક્રિયા ફળવાળી જ હોય એમ કેમ કહી શકાય ? ભગવત્ત :- ફળના અભિપ્રાયથી તે ક્રિયાનો આરંભ કરેલો છે, પરંતુ એમાં જે કોઇ વખત નિષ્ફળતા જણાય છે, તેમાં તે સંબંધી બરાબર જ્ઞાન ન હોય તેથી, અથવા તે સંબંધી તથા પ્રકારની સામગ્રી ન હોય, તેથી ક્રિયા નિષ્ફળ થતી જણાય છે. તે જ પ્રમાણે દાનાદિ ક્રિયા પણ મનઃશુદ્ધિ વિગેરે સામગ્રી રહિત. હોય, તો તે પણ નિષ્ફળ જ થાય એમાં કંઇ દોષ નથી. પણ જો તેથી ફલ થતું જ ન હોય તો તે ક્રિયા કરવા કોઇ તૈયાર થાય નહીં. ફળના કારણ તરીકે ક્રિયા સિદ્ધ હોવાથી જ તે શરૂ કરે છે, પછી ફલની અપ્રાપ્તિ સહચારિના વૈગુણ્યથી થાય છે. અગ્નિભૂતિ :- અસ્તુ, તમે કહો છો તેમ દાનાદિ ક્રિયાનું ફળ હો; પરંતુ જેમ કૃષિ વિગેરે ક્રિયાનું ધાન્ય પ્રાપ્તિ વિગેરે દૃષ્ટફળ છે, તેમ તે દાનાદિક્રિયાનું પણ મનઃપ્રસન્નતા વિગેરે દેષ્ટફળ છે, છતાં કર્મરૂપ અદૃષ્ટફળ માનવાથી શો લાભ છે ? ભગવન્ત :- મનની જે પ્રસન્નતા તે પણ ક્રિયારૂપ જ છે, એટલે દાનાદિ તથા કૃષિ વિગેરે ક્રિયા જેમ ફળવાળી છે, તેમ તે મનની પ્રસન્નતા પણ ફળવાળી છે, અને તેનું ફળ તે કર્મ જ છે. કેમકે કર્મના યોગથી તેના પરિણામ રૂપે દરેક સમયે પ્રાણીઓને વારંવાર જે સુખ-દુઃખરૂપ ફળ ઉત્પન્ન થાય છે અને મનની પ્રસન્નતારૂપ દાનાદિ ક્રિયાનું ફળ, તે પણ કર્મથી જ થાય છે. અગ્નિભૂતિ :- તમે હમણાં જ કહ્યું કે “દાનાદિ ક્રિયાનું ફળ કર્મ છે” એ ઉપરથી દાનાદિ ક્રિયા જ કર્મનું કારણ છે, એમ કહ્યું અને અહીં હવે મનની પ્રસન્નતા વિગેરેને કર્મનું કારણ કહો છો, તો એ પ્રમાણે કહેવાથી તમારા કથનમાં પરસ્પર વિરોધ આવે છે. ભગવત્ત :- અમારા કથનમાં વિરોધ નથી. કેમકે મનની પ્રસન્નતા વિગેરે ક્રિયા કર્મનું અનન્તર કરણ છે, અને મનની પ્રસન્નતાનું કારણ દાનાદિ ક્રિયા છે. એટલે કારણના કારણમાં કારણપણાનો ઉપચાર કર્યો છે, તેથી કંઇ દોષ નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] બીજા ગણધરનો વાદ. होज्ज मणोवित्तोए दाणाइकिए व जड़ फलं बुद्धी । तं न निमित्तत्ताओ पिंडो व्व घडस्स विन्नेओ ।। १६१७॥ एवं पि फिलया किरिया न कम्मफला पसत्ता ते । सा तम्मेत्तफल च्चिय जह मंसफलो पसुविणासो || १६१८ ।। पायं च जीवलोगो वट्टइ दिट्ठप्फलासु किरियासु । अफिलासु पुण वट्टड् नासंखभागोऽवि || १६१९ ।। દાનાદિ ક્રિયા એ જ મનઃપ્રસન્નતાનું ફળ છે, એવી બુદ્ધિ જો થતી હોય, તો તે અયોગ્ય છે, કેમકે પિંડ જેમ ઘટનું નિમિત્ત છે, તેમ તે પણ તેનું નિમિત્ત છે. એ પ્રમાણે પણ દાનાદિ ક્રિયા દષ્ટફળવાળી થઇ, પરન્તુ તમારા કહેવા મુજબ કર્મરૂપ ફળવાળી ન થઇ. જેમ પશુહિંસા તે માંસભક્ષણરૂપ દેષ્ટ ફળવાળી છે, તેમ તે દાનાદિ ક્રિયા પણ શ્લાઘાદિરૂપ દૃષ્ટફળવાળી છે. અને લોક પણ ઘણું કરીને દૃષ્ટફળવાળી ક્રિયામાં જ પ્રવર્તે છે, અદૃષ્ટફળવાળી ક્રિયામાં તો તેનો અસંખ્યાતમો ભાગ પણ પ્રવર્તતો નથી. ૧૯૧૭-૧૮-૧૯. [૫૧ અગ્નિભૂતિ :- દાનાદિ ક્રિયાથી મનની પ્રસન્નતા વિગેરે થાય છે, અને તેથી આપવાની ઇચ્છાના પરિણામની વૃદ્ધિ થવાથી પુનઃ પુનઃ તે વ્યક્તિદાન દે છે. આથી મનની પ્રસન્નતાનું ફળ તે દાનાદિ ક્રિયા જ છે, પણ અદૃષ્ટ એવું કર્મ નથી. કારણ કે તે દૃષ્ટફળથી હેતુ સિદ્ધ થાય છે, તો પછી કર્મરૂપ અર્દષ્ટ ફળ માનવાથી શું પ્રયોજન ? ભગવન્ત :- એમ નહીં, જેમ માટીનો પિંડ તે ઘટનું નિમિત્ત છે, તેમ દાનાદિ ક્રિયા પણ મનની પ્રસન્નતાનું નિમિત્ત છે. કારણ કે કોઇ સુપાત્રને દાન આદિ કરવાથી ચિત્તને આહ્લાદ વિગેરે થતા જણાય છે. માટે જે જેનું નિમિત્ત હોય, તે તેનું ફળ કહી શકાય નહિ, કેમકે એમ કહેવું એ અતિવિરૂદ્ધ છે. અગ્નિભૂતિ :- પરન્તુ તમે કહેલ કૃષિઆદિના દૃષ્ટાન્તથી પણ દાનાદિ સર્વ ક્રિયાઓ દ્રષ્ટ ફળવાળી જ સિદ્ધ થાય છે, કર્મરૂપ અદૃષ્ટ ફળવાળી નથી, કેમકે જેમ કૃષિ વિગેરે ક્રિયા ધાન્યાદિ પ્રાપ્તિરૂપ દૃષ્ટફળવાળી છે, તેમ દાનાદિ ક્રિયા પણ પ્રશંસા વિગેરે કોઇપણ દૃષ્ટફળવાળી છે, તો પછી અદૃષ્ટફળવાળી માનવાથી શું પ્રયોજન છે ? કંઇ જ નહીં. સંક્ષિપ્તમાં એટલું જ કહેવાનું છે, કે સર્વ ક્રિયા દૃષ્ટફળવાળીજ છે, એમ માનવું યોગ્ય છે, પરંતુ અર્દષ્ટફળવાળી છે, એમ માનવું યોગ્ય નથી. ઉદાહરણ તરીકે પશુવિનાશરૂપ ક્રિયા માંસપ્રાપ્તિરૂપ દેષ્ટફળવાળીજ છે. કેમકે એવો કોઇ મનુષ્ય નથી, કે તે અધર્મરૂપ પશુહિંસા અદૃષ્ટફળ માટે આરંભે, પરન્તુ માંસભક્ષણરૂપ દેષ્ટફળને માટે જ આરંભે છે. માટે સર્વ ક્રિયા દૃષ્ટફળવાળીજ છે. અને વળી લોકો પણ ઘણે ભાગે કૃષિવાણિજ્ય વિગેરે દષ્ટફળવાળી ક્રિયામાંજ પ્રવૃત્તિ કરે છે. અર્દષ્ટફળવાળી દાનાદિ ક્રિયામાં તો તેનો અસંખ્યાતમો ભાગ પણ પ્રવૃત્તિ કરતો નથી. ઘણાજ અલ્પજનો તેમાં પ્રવૃત્તિ કરે છે. આ સર્વ કહેવાનું તાત્પર્ય એ છે, કે જેમ હિંસાદિ અશુભક્રિયામાં અદૃષ્ટફળનો અભાવ છે, તેમ દાનાદિ શુભક્રિયામાં અદૃષ્ટફળનો પણ અભાવ થશે. ૧૬૧૭-૧૬૧૮-૧૬૧૯. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ૨]. બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઉપરોક્ત દૂષણોનો પરિહાર કરવા ભગવત્ત કહે છે કે सोम्म ! जउ च्चिय जीवा पायं दिवप्फलासु वटुंति । अदिट्ठफलाओ वि हु ताओ पडिवज्ज तेणेव ॥१६२०॥ इहरा अदिट्ठरहिया सव्वे मुच्चेज्ज ते अपयत्तेणं । अदिट्ठारंभो चेव किलेसबहुलो हवेज्जाहि ॥१६२१॥ હે સૌમ્ય ! જે કારણે જીવો ઘણાભાગે દષ્ટફળવાળી ક્રિયામાં જ પ્રવર્તે છે, તે જ કારણે તે ક્રિયાઓ અદૃષ્ટફળવાળી પણ છે, એમ અંગીકાર કર. અન્યથા અદષ્ટ રહિત સર્વવો યત્ન વિના સંસારથી મુકાઇ જાય, અને અારંભ બહુ કલેશવાળો થાય. ૧૬૨૦-૧૬૨ ૧. હે સૌમ્ય ! અગ્નિભૂતિ ગૌતમ ! જે કારણે જીવો ઘણા ભાગે કૃષિવાણિજ્ય-હિંસા વિગેરે દૃષ્ટફળવાળી અશુભ ક્રિયામાં પ્રવર્તે છે, અને અષ્ટફળવાળી દાનાદિ શુભક્રિયામાં ઘણા થોડા જીવો પ્રવર્તે છે, તે જ કારણે તે અશુભક્રિયાઓ દષ્ટફળવાળી અને અષ્ટફળવાળી ઉભય પ્રકારે છે, એમ અંગીકાર કર. જો કે કૃષિ-હિંસા વિગેરે ક્રિયા કરનારાઓ દેટફળ માટેજ તે ક્રિયાઓ આરંભે છે, અધર્મને માટે નથી આરંભતા, તોપણ તેઓ તેનું પાપરૂપ અદૃષ્ટફળ ભોગવે છે જ. જો એમ ન હોય, તો અનન્ત સંસારી જીવો કેવી રીતે હોઈ શકે ? તેઓ હિંસાદિ અશુભ ક્રિયાનું અષ્ટફળ ઇચ્છતા નથી; તોપણ પાપરૂપ અદેખફળ બાંધીને તેઓ અનન્તસંસારમાં ભમે છે; અને દાનાદિ ક્રિયા કરનારાઓ થૉડા હોય છે, તોપણ તેઓ તેનું ધર્મરૂપ અદૃષ્ટફળ પામીને અનુક્રમે સંસારથી મૂકાય છે. અગ્નિભૂતિઃ- દાનાદિ શુભ ક્રિયા કરનારાઓએ જે ધર્મરૂપ અદેખફળ ઇચ્છેલું છે, તે તેઓને ભલે થાઓ; પરન્તુ જે કૃષિ-હિંસાદિ ક્રિયા કરનારાઓ અધર્મરૂપ અદૃષ્ટફળ ઇચ્છતા નથી, તે તેમને કેવી રીતે થાય ? ભગવન્ત - જે અવિકલ-સંપૂર્ણ કારણ હોય છે, તે પોતાનું કાર્ય ઉત્પન્ન કરવામાં કોઇની પણ ઇચ્છાની અપેક્ષા નથી રાખતું, તે તો પોતાનું કાર્ય કરે છે જ. જેમ કોઈ ખેડૂત ધાન્ય વાવતો હોય, તે વખતે તેની અજ્ઞાત અવસ્થામાં કોઈ કોદરાનું બીજ ત્યાં પડી ગયું હોય, પછી તે બીજ જળ વિગેરે સામગ્રીરૂપ અવિકલ (સંપૂર્ણ) કારણ પામીને ખેડૂતની ઇચ્છા વિના પણ ઉગી નીકળે છે, તેમ કૃષિ હિંસા વિગેરે પણ અવિકલ કારણવાળાં હોવાથી અધર્મરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે, એમાં તેના કર્તાની ઇચ્છા કંઈ ઉપયોગમાં નથી આવતી. જે વિવેકીજનો હોય છે, તેઓ દાનાદિ ક્રિયામાં પણ ફળની ઈચ્છા નથી કરતા, તો પણ અવિકલ કારણતાથી તે ક્રિયાઓ વિશિષ્ટ પ્રકારનું ધર્મરૂપ ફળ ઉત્પન્ન કરે છે જ. માટે શુભ અથવા અશુભ સર્વ ક્રિયાનું શુભ અથવા અશુભ અદષ્ટ ફળ હોય છે જ. અન્યથા એટલે જો કૃષિ-હિંસા વિગેરે અશુભ ક્રિયાઓનું અદષ્ટ ફળ ન હોય, તો તે ક્રિયા કરનારાઓ મૃત્યુ પામ્યા બાદ તરત જ યત્ન વિના સંસારથી મુક્ત થઈને મોક્ષ પામે, અને તેથી પ્રાય: સંસાર શૂન્ય થઈ જાય. તથા અદષ્ટ ફળવાળી દાનાદિ ક્રિયાઓનો આરંભ જ સંસાર પરિભ્રમણનું કારણ થવાથી અતિ કલેશવાળો-દુરા થાય, કેમકે દાનાદિ ક્રિયા કરનારાઓ Page #54 -------------------------------------------------------------------------- ________________ [૫૭ ભાષાંતર] બીજા ગણધરનો વાદ. તે કરવા વડે અદેખફળનો બંધ કરે, અને તેથી જન્માન્તરમાં તેનો વિપાક અનુભવીને પુનઃ દાનાદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરે, એ પ્રમાણે વારંવાર થવાથી તેઓને અનંતસંસારની પરંપરા પ્રાપ્ત થાય. આ પ્રમાણે થવાથી પરિણામ એ આવે કે કૃષિ-હિંસા વિગેરે કરનારા સર્વને અદૃષ્ટ સંચયના અભાવે મોક્ષ પ્રાપ્ત થાય, અને તેવી ક્રિયા કરનાર કોઈપણ સંસારમાં રહે નહીં, તેમજ તેનો અશુભવિપાક અનુભવનાર પણ એક રહે નહી, માત્ર દાનાદિ શુભ ક્રિયા કરનારા અને તેનો શુભ ફળ વિપાક ભોગવનારાજ રહે; પરંતુ એવું કંઈ જણાતું નથી. ૧૬૨૦-૧૬૨૧. जमणिट्ठभोगभाजो बहुतरगा जं च नेह मइपुवं । अद्दिवाणिट्ठफलं कोइ वि किरियं समारभइ ॥१६२२।। तेण पडिवज्ज किरिया अदिद्वेगंतियप्फला सव्वा । दिट्ठाणेगंतफला साऽवि अदिवाणुभावेण ॥१६२३॥ अहवा फलाउ कम्मं कज्जत्तणओ पसाहियं पुवं । परमाणवो घडस्स व किरियाण तयं फलं भिन्नं ॥१६२४।। અષ્ટ અનિષ્ટ ફળવાળી ક્રિયા કોઈપણ બુદ્ધિપૂર્વક નથી કરતા, તોપણ અશુભ ફળ વિપાક ભોગવનારા પ્રાણીઓ ઘણા છે, તે કારણે સર્વ ક્રિયાઓ અદૃષ્ટ એકાંત ફળવાળી છે - એમ અંગીકાર કર. અને દૃષ્ટ અનેકાંતફળવાળી ક્રિયાઓ છે, તે પણ અદષ્ટના અનુભાવથીજ છે. અથવા ફળના તફાવતથી તેનું કારણ કર્મ છે અને તે તફાવત કાર્યરૂપ હોવાથી કર્મને સાધનાર પૂર્વે સિદ્ધ કર્યું છે. જેમ પરમાણુઓનું કાર્ય ઘટ છે, તેમ ક્રિયાઓનું ફળ કર્મ છે, અને તે કર્મરૂપ ફલ ક્રિયાઓથી ભિન્ન છે. ૧૬૨૨-૧૯૨૩-૧૬૨૪. આ જગતમાં દુઃખી જીવો ઘણા છે, અને સુખી જીવો બહુ થોડા છે, એથી જણાય છે કે હે સૌમ્ય (અગ્નિભૂતિ) ! કૃષિ-વાણિજ્ય હિંસા વિગેરે ક્રિયાથી જન્ય અશુભ કર્મરૂપ અદૃષ્ટફળ દુઃખી જીવોને હોય છે, અને દાનાદિ ક્રિયાજન્ય શુભકર્મરૂપ અદષ્ટફળ સુખી જીવોને હોય છે, કારણ કે અશુભક્રિયા કરનારા બહુ વિશેષ હોય છે અને શુભક્રિયા કરનારા બહુ અલ્પ હોય છે. અગ્નિભૂતિ :- અશુભક્રિયા કરનારાઓને પણ જો અદેખફળ હોય, તો દાનાદિ શુભક્રિયા કરનારાઓની જેમ તેઓ પણ અશુભ અદૃષ્ટફળની ઈચ્છા કેમ કોઈ કરતા જણાતા નથી ? ભગવત્ત - અષ્ટ અશુભફળવાળી ક્રિયા કોઈપણ બુદ્ધિપૂર્વક આરંભતું નથી, તેથી કોઈ પણ તેની ઈચ્છા કરતા જણાતા નથી. માટે એમ અંગીકાર કર કે સર્વ ક્રિયાઓ એકાંત અષ્ટફળવાળી છે. કારણ કે સવકિયાઓનું અદેખફળ તો એકાન્તિક છે, અને જે ક્રિયાઓનું દૃષ્ટફળ છે, તે તો અનેકાન્તિક છે, એટલે કે કોઈક ક્રિયાનું દષ્ટફળ થાય છે અને કોઈકનું નથી થતું. એ દષ્ટફળનું જે અનેકાન્તિકપણું છે તે પણ અદષ્ટના પ્રભાવથી જ છે એમ માનવું. કેમકે સમાન સાધનથી આરંભેલી સમાન ક્રિયાઓમાં પણ કેટલાકને ફળનો વિઘાત જણાય છે અને કેટલાકને વિઘાત નથી જણાતો, એ બધું અદૃષ્ટ હેતુ સિવાય ઘટે નહી. એ અદૃષ્ટ હેતુ તે કર્મ છે, અને તે ફળની વિષમતાના કારણરૂપે પૂર્વે સિદ્ધ કરેલ છે. કેમકે તુલ્ય સાધનોના ફળમાં પણ જે વિશેષ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪] બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તફાવત જણાય છે, તે વિશેષ-તફાવત કાર્ય રૂપ છે, અને જે કાર્ય છે, તેનું કારણ અવશ્ય હોય છે જ. જેમ પરમાણુઓ ઘટનું કારણ છે, તેમ અહીં વિશેષતારૂપ ફળમાં જે કારણ છે, તે કર્મ છે. એ કર્મ સર્વ ક્રિયાઓનું અદૃષ્ટ ફળ છે અને તે તેનાથી ભિન્ન છે. કર્મ તે કાર્ય છે અને ક્રિયાઓ તે કારણ છે. કાર્ય અને કારણ પરસ્પર ભિન્ન હોય છે. ૧૬૨૪-૧૬૨૩-૧૬૨૪. કર્મ મૂર્તિમાનું છે, તત્સંબંધી પ્રશ્નોત્તર. आह नणु मुत्तमेवं मुत्तं चिय कज्जमुत्तिमत्ताओ । इह जह मुत्तत्तणओ घडरस परमाणवो मुत्ता ॥१६२५।। तह सुहसंवित्तीओ संबंधे वेयणुब्भवाओ य । बज्झबलाहाणाओ परिणामाओ य विण्णेयं ॥१६२६॥ आहार इवानल इव घडु ब नेहाइकयबलाहाणो । खीरमिवोदाहरणाई कम्मरूवित्तगमगाइं ॥१६२७॥ એ પ્રમાણે તો કર્મ મૂર્તિમાન થયું, હા, કાર્ય મૂર્તિમાનું હોવાથી કારણ પણ મૂર્તિમાન હોય છે, જેમ ઘટ મૂર્તિમાનું હોવાથી તેનું કારણ પરમાણુઓ પણ મૂર્તિમાનું છે, તથા આહારની જેમ જેનો સંબંધ થવાથી સુખાનુભવ થાય, અગ્નિની જેમ જેનો સંબંધ થવાથી વેદાનાનુભવ થાય, ચીકાશથી મજબૂત થયેલા ઘટની જેમ જેનો સંબંધ થવાથી બાહ્ય વસ્તુથી મજબુતતા થતી હોય અને દૂધની જેમ જે પરિણામિ હોય, તે મૂર્તિમાનું જાણવું, ઈત્યાદિ કર્મને મૂર્તિમાન્ સિદ્ધ કરવાનાં ઉદાહરણો છે. ૧૬૨૫-૧૬૨૭. અગ્નિભૂતિ :- જો શરીરાદિ કાર્યો જોઈને તેના કારણભૂત કર્મની સિદ્ધિ કરો છો, તો તે શરીરાદિ કાર્ય મૂર્તિમાનુ-રૂપી હોવાથી, તેનું કારણ જે કર્મ તે પણ મૂર્તિમાનું - રૂપી સિદ્ધ થશે. ભગવા - અમને તે ઈષ્ટ છે, કેમકે જેનું કાર્ય મૂર્તિમાનું હોય છે, તેનું કારણ પણ ઘટના કારણભૂત પરમાણુની જેમ મૂર્તિમાનું હોય છે, અને જેનું કાર્ય મૂર્તિમાનું નથી તેનું કારણ પણ જ્ઞાનના કારણભૂત આત્માની જેમ મૂર્તિમાનું હોતું નથી. માટે કર્મ મૂર્તિમાનું છે. અગ્નિભૂતિ :- જો એ પ્રમાણે કારણ અને કાર્યના સંબંધથી કર્મને રૂપી સિદ્ધ કરતા હો, તો હું પુછું કે સુખ-દુઃખ વિગેરે પણ કર્મનું કાર્ય છે, એ સુખ-દુઃખાદિ કાર્ય અમૂર્ત હોવાથી તેનું કારણ જે કર્મ તે પણ અમૂર્ત સિદ્ધ થશે, અને મૂર્ત કારણથી અમૂર્ત કારણી એવા અમૂર્તકાર્યની ઉત્પત્તિ થવી તે તો અયોગ્ય છે, વળી એકજ વસ્તુમાં મૂર્તિપણું અને અમૂર્તપણું હોવું બીલકુલ અયોગ્ય છે, કેમકે એ પરસ્પર અત્યંત વિરૂદ્ધ છે. ભગવા - સુખ-દુઃખ વિગેરે આત્માના ધર્મ હોવાથી આત્મા તેઓનું સમાયિ કારણ છે, અને કર્મ તો તેમાં અન્ન-પાણી-સર્પ વિષ આદિની જેમ નિમિત્ત કારણ છે. માટે એથી કંઈ એમાં દોષ આવતો નથી. વળી કર્મ રૂપી છે, તેને સિદ્ધ કરવામાં ચાર હેતુના ચાર દૃષ્ટાંતો જાણવાં. (૧) જેનો સંબંધ થવાથી સુખાદિનો અનુભવ થાય, તે અશનાદિ આહારની જેમ મૂર્ત હોય છે, અને જે આકાશની Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] બીજા ગણધરનો વાદ. [૫૫ જેમ અમૂર્ત હોય છે, તેનો સંબંધ થવાથી સુખાદિનો અનુભવ પણ થતો નથી. અહીં કર્મના સંબંધથી સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે, માટે તે મૂર્તિમાન્ છે. (૨) વળી જેનો સંબંધ થવાથી વેદના ઉત્પન્ન થાય, તે અગ્નિની જેમ મૂર્તિમાનું છે. અહીંયાં કર્મના સંબંધથી વેદના થાય છે, માટે તે રૂપી છે. (૩) તથા આત્માના જ્ઞાનાદિ ધર્મોથી ભિન્ન છતાં પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વિગેરે બાહ્યવસ્તુવડે, ચિકાશથી મજબુત થતા ઘટની જેમ બળવાનું થાય છે, તેથી તે મૂર્ત હોય છે. મિથ્યાત્વાદિરૂપ હેતુવડે કર્મને ઉપચયરૂપ બળ પ્રાપ્ત થાય છે, માટે તે રૂપી છે. અને (૪) વળી કર્મ રૂપી છે, કેમકે તે આત્માદિથી વ્યતિરિક્ત (ભિન્ન) છતાં દૂધની જેમ પરિણામિ છે. ઈત્યાદિ હેતુ અને ઉદાહરણો કર્મને રૂપી સિદ્ધ કરનારાં જાણવાં. ૧૯૨૫-૧૬૨૬-૧૬૨૭. अह मयमसिद्धमेयं परिणामाउ त्ति सोऽवि कज्जाओ। सिद्धो परिणामो से दहिपरिणामादिव पयस्स ॥१६२८॥ अन्भादिविगाराणं जह बेचित्तं विणा वि कम्मेणं । तह जइ संसारीणं हवेज्ज को नाम तो दोसो ? ॥१६२९॥ “પરિણામિ હોવાથી” (કર્મરૂપી છે.) એ હેતુ અસિદ્ધ છે, એમ માનતો હોય, તો તે અયોગ્ય છે; કેમકે કર્મના કાર્ય તરીકે શરીરાદિરૂપ પરિણામ જણાય છે, તેથી તે શરીરરૂપ પરિણામી કાર્ય હોવાથી કર્મનો પરિણામિભાવ અવશ્ય સિદ્ધ છે. જેનું કાર્ય પરિણામિ જણાય, તે પોતે પણ પરિણામિ હોય છે, એમ નિશ્ચય થાય છે.) જેમ દહીંનો છાશરૂપે પરિણામ થાય છે, તેથી તે દહીંનું કારણ દૂધ પણ પરિણામિ છે - એમ જણાય છે. તેવી રીતે કર્મમાં પણ જાણવું. વળી અગ્નિભૂતિ કહે છે કે જેમ-આકાશ વિગેરેના વિકારોનું વિચિત્રપણું કર્મ વિના પણ જણાય છે, તેમ સંસારી જીવોનું પણ સુખ-દુઃખાદિ ભાવે વિચિત્રપણું માનીએ તો શું દોષ છે ? ૧૬૨૮૧૬૨૯. એના ઉત્તરમાં કરૂણાલુ ભગવન્ત મહાવીર દેવ કહે છે કે - कम्मम्मि व को भेओ जह बज्झरोधचित्तया सिद्धा । तह कम्मपोग्गलाण वि विचित्तया जीवसहियाणं ॥१६३०॥ बज्झाण चित्तया जइ पडिवन्ना कम्मणो विसेसेण । जीवाणुगयरस मया भत्तीण व सिप्पिनत्थाणं ॥१६३१॥ કર્મમાં પણ વિચિત્રતા માનવામાં શો ભેદ છે ? જેમ બાહ્યસ્કંધની વિચિત્રતા સિદ્ધ છે, તેમ જીવ સહિત કર્મપુદ્ગલોની વિચિત્રતા પણ સિદ્ધ છે. જો બાહ્ય પુદ્ગલોની વિચિત્રતા માને છે તો પછી કર્મપુગલોની વિચિત્રતા તો જીવનચરિત હોવાથી વિશેષ કરીને માનવી જોઈએ. જેમ ચિત્રકારે બનાવેલ ચિત્રામણોના જીવાદિ આકારવાળા પુદ્ગલોમાં વિચિત્રતા છે તેમ અહીં પણ જાણવું. હે સૌમ્ય! ગંધર્વનગર-ઈન્દ્રધનુષ્ય આદિ અભ્રવિકારોની ગૃહ-દેવમંદિર-પ્રાકાર-વૃક્ષ-કૃષ્ણનીલ રક્ત-આદિભાવે વિચિત્રતા તું માને છે, તો પછી કર્મની અંદર વિચિત્રતા માનવામાં તને શું દોષ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬]. બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે ? જેમ સર્વજનોને પ્રતીત એવા ઈન્દ્રધનુષઆદિ બાહ્યપુગલસ્કંધોની વિચિત્રતા તને માન્ય છે, તેમ આંતરીક કર્મસ્કંધોમાં પુદ્ગલમયતા સમાન હોવાથી અને તે જીવસહિત હોવાથી સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરવા વડે વિશેષે કરીને વિચિત્રતાનું કારણ છે, તો પછી તેની વિચિત્રતા કેમ નથી માનતો ? અભ્ર (વાદળા) વિગેરે બાહ્યપુગલો વિવિધરૂપે પરિણામ પામે છે, તો પછી જીવે ગ્રહણ કરેલા કર્મયુગલો વિવિધ પ્રકારે પરિણામ પામે એમાં શું આશ્ચર્ય છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જીવે ગ્રહણ નહી કરેલ અભ્રાદિ-બાહ્ય પુદ્ગલોની વિવિધાકાર પરિણતિરૂપ વિચિત્રતા તે માની છે, તો જીવાનુગત કર્મયુગલોની તેવી વિચિત્રતા તારે અવશ્ય માનવી જોઈએ. જે ચિત્રકાર આદિ શિલ્પિએ ગ્રહણ કરેલ ચિત્ર-લેપ્ય-કાષ્ઠ કર્માનુગત પુદ્ગલોની પરિણામવિચિત્રતા છે, તે વિચિત્રતા વિસ્ત્રસાપરિણામથી પરિણામ પામેલ ઈન્દ્રધનુષ આદિની પુદ્ગલોના પરિણામની વિચિત્રતાથી વિશિષ્ટ પ્રકારની છે, એમ જણાય છે, તેવી રીતે જીવે ગ્રહણ કરેલ કર્મપુગલોની પણ સુખ-દુઃખાદિ જનનરૂપ વિચિત્રતા વિશિષ્ટ પ્રકારની છે. ૧૬૩૦-૧૬૩૧. तो जइ तणुमेत्तं चिय हवेज्ज का कम्मकप्पणा नाम ?। कम्मं पि नणु तणु च्चिय सण्हइयरभंतरा नवरं ॥१६३२॥ को तीए विणा दोसो थूलाए सबहा विप्पमुक्कस्स । રેBUTTમાવો તો ય સંસારવત્તિ ૨૬રૂરી सबविमोक्खावत्ती निक्कारणउ ब सव्वसंसारो । भवमुक्काणं च पुणो संसरणमओ अणासासो ॥१६३४॥ જો એ પ્રમાણે વિચિત્ર પરિણતિ કહેતા હો તો તે પરિણતિ શરીરમાત્રજ છે, તેમાં કર્મની કલ્પના કરવાનું શું પ્રયોજન છે? એમ ન કહેવું, કેમ કે કર્મ પણ શરીરજ છે, માત્ર તે અતિસૂક્ષ્મ અને અભ્યન્તર છે, એટલું વિશેષ છે. એ સૂક્ષ્મશરીર ન માનવાથી શો દોષ આવે? સ્કૂલશરીરથી મુક્ત થયેલા જીવને ભવાંતરમાં તે વિના દેહ ગ્રહણ ન થાય, અને તેથી સંસારનો વિચ્છેદ થાય. એમ થવાથી સર્વને મોક્ષ પ્રાપ્તિ થાય અથવા કારણ સિવાય સર્વને સંસાર પ્રાપ્ત થાય, અને ભવથી મુકાએલા સિદ્ધોને પણ પુનઃ સંસાર પ્રાપ્ત થાય, એમ થવાથી મોક્ષમાં પણ સ્થિતિ ન થાય. ૧૬૩૨-૩૩-૩૪. અગ્નિભૂતિ :- જો અભ્રવિકારની જેમ કર્મપુલોની વિચિત્ર પરિણતિ માનીએ, તો પછી જેમ વિચિત્રતા સ્વભાવથીજ થાય છે, તેમ સમસ્ત જનોને પ્રત્યક્ષ આ શરીર પણ સુરૂપ-કુરૂપસુખ-દુઃખાદિ ભાવે સ્વભાવથી જ પરિણામ પામે છે, એમ માનવું જ બસ છે, પરંતુ વચ્ચે તેની વિચિત્રતાના હેતુભૂત કર્મની કલ્પના કરવી નિરર્થક છે. કેમકે સર્વપુદ્ગલોના પરિણામની વિચિત્રતા સ્વભાવથીજ સિદ્ધ થાય છે. ભગવન - અભ્રવિકારની જેમ શરીરની વિચિત્રતા માનીએ છીએ, કર્મ પણ સૂક્ષ્મ શરીર જ છે; માત્ર એ અતિસૂક્ષ્મ-અતીન્દ્રિય અને અભ્યન્તર હોવાથી જીવની સાથે ગાઢ સંશ્લિષ્ટ છે (સંબંધવાળું છે.) અને તેથી જેમ અબ્રાદિ વિકારની જેમ બાહ્ય પૂલ શરીરની વિચિત્રતા મનાય છે, તેમ કર્મશરીર (કાર્મણશરીર)ની વિચિત્રતા પણ માનવી જોઈએ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) બીજા ગણધરનો વાદ. [૫૭ અગ્નિભૂતિ :- અબ્રાદિ વિકારની જેમ બાહ્ય સ્થૂલ શરીરની વિચિત્રતા પ્રત્યક્ષ જણાય છે, તેથી તે માની શકાય છે, પરંતુ આંતરિક કર્મરૂપ સૂક્ષ્મ શરીરની વિચિત્રતા કેવી રીતે માની શકાય ? કેમકે તે સૂક્ષ્મ શરીર તો સર્વથા અપ્રત્યક્ષ છે. એટલે જો તેને ન માનીએ તો શો દોષ આવે ? ભગવત્ત - જો તે સૂક્ષ્મ કાર્મણશરીર ન માનવામાં આવે, તો મૃત્યુકાળે પૂલ શરીરથી મૂકાએલ જીવને ભવાન્તરમાં પુનઃ સ્થૂલ શરીરની પ્રાપ્તિના કારણભૂત જે સૂક્ષ્મ શરીર છે, તે વિના તે સ્થૂલ શરીરની પ્રાપ્તિ ન થાય. કેમકે કારણ વિના અન્ય શરીરનું ગ્રહણ થઈ શકે નહિ. અને તેથી અન્ય શરીરની પ્રાપ્તિ વિના મરણ પામ્યા બાદ શરીર રહિત થવાથી સર્વ જીવોને યત્ન વિનાજ સંસારનો છેદ થાય. એમ થવાથી સર્વ જીવોને મોક્ષ પ્રાપ્તિ થાય, અથવા શરીર વિનાના જીવોને પણ સંસારમાં રખડવાનું થાય, તેથી નિષ્કારણ સર્વને સંસારભ્રમણ થાય, એજ પ્રમાણે ભવથી મૂકાએલા સિદ્ધોને પણ અકસ્માત-કારણ સિવાય સંસાર ભ્રમણ થાય, અને એજ પ્રમાણે પાછું મોક્ષગમન થાય, આ રીતે થવાથી મોક્ષમાં પણ સ્થિતિ ન થાય. વિચિત્રતાના કારણભૂત કર્મને ન માનવાથી આ દોષો પ્રાપ્ત થાય છે માટે વિચિત્રતાનાં કારણભૂત કર્મને તું અંગીકાર કર. ૧૬૩ર૧૬૩૩-૧૬૩૪. मुत्तस्सामुत्तिमया जीवेण कहं हवेज्ज संबंधो ?। सोम्म घडस्स ब्व नभसा जह वा दब्बरस किरियाए ॥१६३५। अहवा पच्चक्खं चिय जीवोवनिबंधणं जह शरीरं । । चिट्ठइ कम्मयमेवं भवंतरे जीवसंजुत्तं ॥१६३६॥ મૂર્તકર્મનો અમૂર્તિ આત્મા સાથે સંબંધ કેમ થઈ શકે ? સૌમ્ય ! જેમ ઘટનો આકાશ સાથે, અથવા દ્રવ્યનો ક્રિયા સાથે સંબંધ થાય છે, તેમ આ સંબંધ હોય છે; અથવા પ્રત્યક્ષ જણાતું જીવના સંબંધવાળું આ સ્થૂલ શરીર જેમ વર્તે છે, તેમ ભવાન્તરમાં ગતિ કરતા જીવની સાથે લાગેલું કાર્પણ શરીર છે, તે તું અંગીકાર કર. ૧૬૩૫-૧૬૩૬. અગ્નિભૂતિ - તમે કર્મ મૂર્ત છે એમ પૂર્વે કહ્યું છે, તો તે મૂર્તકર્મનો અમૂર્ત એવા આત્મા સાથે સંયોગ સંબંધ અથવા સમવાય સંબંધ કેવી રીતે થઈ શકે ? આથી મને તો કર્મની સિદ્ધિમાં એ બીજું પણ છિદ્ર જણાય છે. ભગવા - ભદ્ર! જેમ મૂર્ત એવા ઘટનો અમૂર્ત એવા આકાશની સાથે સંયોગ સંબંધ છે, તથા અંગુલિ આદિ દ્રવ્યનો સંકોચન પ્રસારણ આદિ ક્રિયાની સાથે સમવાય સંબંધ છે, તેમ અહીં પણ આત્મા અને કર્મનો સંબંધ છે. અથવા જેમ આ બાહ્ય સ્થૂલ શરીર જીવની સાથે સંબંધવાળું પ્રત્યક્ષ ચેષ્ટા કરતું જણાય છે, તેવી રીતે ભવાન્તરમાં જતા જીવની સાથે સંબંધવાળું કાર્મણ શરીર પણ અંગીકાર કર. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનાં નિમિત્તે, જીવની સાથે સંબંધવાળું બાહ્ય શરીર ચેષ્ટા કરે છે, એમ તું કહેતો હોય, તો અમે તને પૂછીએ છીએ કે એ ધર્મ અને અધર્મ મૂર્તિ છે કે અમૂર્ત છે? જો મૂર્ત છે એમ કહેતો હોય તો તેમનો અમૂર્ત આત્માની સાથે સંબંધ કેવી રીતે છે? ગમે તે પ્રકારે તેમનો આત્મા સાથે સંબંધ છે, એમ માનતો હોય તો પછી કર્મનો તેની સાથે તેવી રીતે સંબંધ કેમ નથી માનતો? અને જો ધર્મ અધર્મ અમૂર્ત છે એવું તારું મંતવ્ય Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮]. બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોય, તો બાહ્ય-મૂર્તિ-સ્થૂલ શરીરની સાથે તે અમૂર્તનો સંબંધ કેવી રીતે થાય? કેમકે તારા અભિપ્રાય મૂર્તિની સાથે અમૂર્તનો સંબંધ અયોગ્ય છે, અને તેઓના સંબંધ વિના બાહ્ય શરીરની ચેષ્ટાના તેઓ નિમિત્ત થાય, એ તો ઘટે નહિ. અને જો અમૂર્ત ધર્મ અને અધર્મનો બાહ્ય મૂર્તિ શરીરની સાથે સંબંધ છે, એમ માનતો હો, તો જીવ અને કર્મનો પણ તેવી રીતે સંબંધ માનવામાં તને શું દોષ છે ? ૧૬૩૫-૧૬૩૬. મૂર્તકર્મ વડે અમૂર્ત આત્માને અનુગ્રહ ઉપઘાત કેમ થાય? તે શંકાનું સમાધાન કરતા વેદોક્ત વચનથી કર્મની સિદ્ધિ કરે છે. मुत्तेणामुत्तिमओ उवधाया-ऽणुग्गहा कहं होज्जा ?। નહ વિUTTI મરાપા-દહિં ક્રૂol/ अहवा नेगंतोऽयं संसारी सब्बहा अमुत्तो त्ति । जमणाईकम्मसंतइपरिणामावन्नरूवो सो ॥१६३८।। संताणोऽणाईउ परोप्परं हेउहेउभावाओ । देहरस य कम्मरस य गोयम ! बीयं-कुराणं व ।।१६३९।। कम्मे चासड़ गोयम ! जमग्गिहोत्तार सग्गकामस्स । वेयविहियं विहण्णइ दाणाइफलं च लोयम्मि ॥१६४०॥ મૂર્તકર્મવડે અમૂર્ત આત્માને અનુગ્રહ ઉપઘાત કેમ થાય ? ઉત્તર - જેમ મદિરાપાન અને ઔષધાદિ વડે વિજ્ઞાનાદિને (અનુગ્રહ ને ઉપઘાત) થાય છે તેમ, અથવા આ સંસારી જીવ એકાંતે સર્વથા અમૂર્તજ નથી, કેમકે તે અનાદિ કર્મસંતતિના પરિણામને પામેલ છે, (તેથી કથંચિત રૂપી છે.) હે અગ્નિભૂતિ ગૌતમ ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુ અને હેતુમભાવ હોવાથી કર્મસંતાન અનાદિ છે. વળી તે ગૌતમ ! જો કર્મ ન હોય, તો સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ કરવાં, એમ જે વેદમાં કહ્યું છે તે, અને લોકમાં કરાતા દાનાદિ, તેના બધા ફળનો નાશ થાય. ૧૬૩૭-૧૬૩૮-૧૯૩૯-૧૯૪૦. અગ્નિભૂતિ :- મૂર્તકર્મવડે અમૂર્ત આત્માને હર્ષ-પરિતાપ વિગેરે અનુગ્રહ ઉપઘાત કેવી રીતે થઈ શકે ? જેમ અમૂર્ત આકાશને મૂર્તિમાનું ચંદન અગ્નિજવાળાદિકથી અનુગ્રહ કે ઉપઘાત નથી થતો, તેમ અમૂર્ત આત્માને પણ તે ન થવો જોઈએ. ભગવત્ત - વિજ્ઞાન-વિવાદ કરવાની ઈચ્છા-ધીરજ-સ્મૃતિ વિગેરે આત્માના અમૂર્ત ધર્મો છે, તેમને મદિરાપાન-ધતુરો-વિષ અને કીડી વિગેરેના ભક્ષણથી ઉપઘાત થાય છે, અને દૂધ-સાકરઘીથી ભરેલ ઔષધિ વિગેરે ખાવાથી અનુગ્રહ થાય છે, તેમ અહીં પણ સમજવું. અથવા આ સંસારી આત્મા એકાંતે સર્વથા અમૂર્ત નથી, કેમકે અનાદિ કર્મ સંતતિથી પરિણામાન્તરને પામેલો છે, આત્મા અગ્નિ અને લોહપિંડના સંબંધના ન્યાયે કર્મની સાથે મળેલો છે અને કર્મ મૂર્તિમાન્ હોવાથી આત્મા પણ તેનાથી કથંચિત્ અનન્ય હોવાને લીધે અમૂર્ત છતાં Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] બીજા ગણધરનો વાદ. [૫૯ પણ કથંચિત્ મૂર્ત છે. તેથી મૂર્તકર્મ વડે અમૂર્ત ચેતનામય આત્માને અનુગ્રહ-ઉપઘાત થાય છે, અને આકાશ અમૂર્ત તથા અચેતન હોવાથી તેને તેનાથી અનુગ્રહ-ઉપઘાત નથી થતા. વળી હે ગૌતમ ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુ હેતુમદ્ભાવ હોવાથી કર્મ સંતાન અનાદિ છે. જેમ બીજવડે અંકુરો થાય છે, અને અંકુરાથી પુનઃ બીજ થાય છે, તેમ શરીરવડે કર્મ થાય છે, અને કર્મવડે પુનઃ શરીર થાય છે, એ પ્રમાણે વારંવાર અનાદિકાળથી પરસ્પર કાર્ય અને કારણભાવ હોય છે. જે વસ્તુઓનો એ પ્રમાણે અન્યોઅન્ય હેતુ-હેતુમભાવ હોય છે, તે બીજાંકુર અથવા પિતા પુત્રની જેમ અનાદિ સંતાનવાળું હોય છે. અહીં શરી૨ અને કર્મનો પરસ્પર તેવો ભાવ છે, તેથી કર્મ સંતાન અનાદિ છે. અને જો કર્મનો બીલકુલ અભાવ માનવામાં આવે, તો સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિવડે સ્વર્ગાદિરૂપ ફળ વેદમાં કહ્યું છે તે, અને લોકમાં દાનાદિ ક્રિયાઓનું ફળ સ્વર્ગાદિ કહ્યું છે, તે સર્વનો નાશ થાય છે. માટે અનાદિ સંતાનવાળું કર્મ છે એમ માન. ૧૬૩૭-૧૬૩૮-૧૯૩૯-૧૯૪૦, વિશ્વની વિચિત્રતા કરનાર કર્મ ન માનતાં ઈશ્વરાદિ માનવામાં આવે, તો તેમાં જે અનેક દોષો પ્રાપ્ત થાય તે કહે છે. कम्ममणिच्छंतो वा सुद्धं चिय जीवमिस्सराई वा । मण्णसि देहाईणं जं कत्तारं न सो जुत्तो || १६४१ ॥ उवगरणाभावाओ निच्चेट्ठा-ऽमुत्तयाइओ वावि । સરવેદારમેળવિ તુનયા વાઙળવચા વT I૬૪૨ી કર્મનો અભાવ માનીને શરીર વિગેરેનો કર્તા કેવળ શુદ્ધજીવ અથવા ઈશ્વરાદિ છે, એમ તું માનતો હોય તો તે પણ અયોગ્ય છે; કેમકે ઉપકરણના અભાવથી, ચેષ્ટારહિત હોવાથી અને અમૂર્તાદિસ્વરૂપ હોવાથી કર્મ વિના જીવ વિગેરે શરીરાદિ કાર્ય કરી શકતા નથી. ઈશ્વરના શરીરારંભમાં પણ એજ દોષ આવશે અથવા અનવસ્થા થશે. ૧૬૪૧-૧૬૪ર. હે અગ્નિભૂતિ ! કર્મ સિવાય કેવળ શુદ્ધ આત્મા-ઈશ્વર-અવ્યકત-કાળ-નિયતિ-યદા વિગેરેને શરીરાદિના કર્તા તરીકે તું માનીશ, તો તે પણ અયુક્ત છે; કારણ કે દંડાદિ ઉપકરણ વિનાના કુંભારની જેમ કર્મ રહિત એવો આત્મા કે ઈશ્વરાદિ પણ શરીર વિગેરે કાર્યને ઉપકરણના અભાવે કરતા નથી. જીવ વિગેરેને શરીરાદિનો આરંભ કરવામાં કર્મ વિના બીજું ઉપકરણ ઘટતું નથી, કેમકે ગર્ભાદિ અવસ્થામાં એ સિવાય અન્ય ઉપકરણ સંભવે નહીં. તેમજ કર્મ વિનાનો જીવ શુક્ર (વીર્ય) અને શોણીત (રૂધીર) આદિ પણ ગ્રહણ ન કરે. વળી આકાશની જેમ નિષ્ક્રિય-અમૂર્તઅશરીરી અને સર્વગત હોવાથી તેમજ પરમાણુની જેમ એકજ હોવાથી કર્મ વિના કોઈ જીવ શરીરાદિને આરંભતો નથી. શરીરવાન્ ઈશ્વર દેહાદિ સર્વ કાર્યો આરંભે છે, એમ જો કહીશ, તો તે પણ અયોગ્ય છે, કારણ કે તેમાં ઉપરોક્ત દોષ આવશે. કેમકે દંડાદિ ઉપકરણ વિનાના - કુંભારની જેમ કર્મ વિનાનો ઈશ્વર ઉપકરણ રહિત હોવાથી પોતાનું શરીર કરી શકતો નથી. કોઈ અન્ય ઈશ્વર તે ઈશ્વરનું શરીર કરે છે, એમ કહેતો હોય, તો અમે પૂછીએ છીએ કે એ ઈશ્વર -. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬o] બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પણ શરીરવાળો છે, કે શરીર વિનાનો છે ? જો શરીર વિનાનો હોય, તો તે ઉપર કહ્યા મુજબ ઉપકરણ રહિત હોવાથી શરીર કરી શકે નહી; અને જો શરીરવાળો અન્ય ઈશ્વર તે ઈશ્વરનું શરીર કરતો હોય, તો તેના કરનાર પણ અન્ય શરીરવાળો ઈશ્વર હોવો જોઈએ, તેના પણ શરીરને કરનાર અન્ય ઈશ્વર હોવો જોઈએ. એ પ્રમાણે છેવટ અનવસ્થા પ્રાપ્ત થાય, અને તેમ માનવું તો સર્વથા અનિષ્ટ છે. માટે શરીર વિગેરેનો કર્તા ઈશ્વર છે, એમ માનવું સર્વથા અયુક્ત છે, પરંતુ કર્મ સહિત જીવ જ તેનો કર્તા છે, એમ માનવું તે યુક્તિયુક્ત છે. વળી જો ઈશ્વર પ્રયોજન સિવાય શરીરાદિ કરે, તો તે ઉન્મત્ત જેવોજ ગણાય, અને તેમ કરવામાં કોઈ પ્રયોજન માનવામાં આવે, તો તે ઈશ્વરનું ઈશ્વરપણું ન રહે. કારણ કે અનાદિ શુદ્ધ આત્માને દેહાદિ કરવાની ઈચ્છા હોઈ શકે નહિ. કેમકે ઈચ્છા તે રોગવિકલ્પસ્વરૂપ છે, ઈત્યાદિ અહીં ઘણું કહી શકાય એમ છે, પરંતુ ગ્રંથ વિસ્તારના ભયથી અહીં નથી કહેતા. એજ યુકિતઓથી વિષ્ણુ-બ્રહ્મા વિગેરે પણ કર્તા તરીકે ઘટી શકતા નથી. એમ સમજવું. ૧૬૪૧-૧૬૪૨. अहव सहावं मन्नसि विण्णाणघणाइवेयवुत्ताओ। तह बहुदोसं गोयम ! ताणं च पयाणमयमत्थो ॥१६४३॥ (ર) છિન્નભિન્ન સંરશ્મિ નિuોળ વર-મરપવિપ્રમુvi | सो समणो पब्बइओ पंचहिं सह खंडियसएहिं ॥१६४४॥६०५।। દેહાદિની વિચિત્રહ્મનું કારણ સ્વભાવ માનવામાં આવે, તો તેમાં પણ અનેક દોષો આવે છે. અથવા વિજ્ઞાનધન આદિ વેદપદોથી શરીરાદિનો કર્તા સ્વભાવ માનીશ, તો તેમ માનવાથી પણ હે ગૌતમ ! બહુ દોષ આવશે. તે પદોનો સત્ય અર્થ આ પ્રમાણે છે. એ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા જિનેશ્વરે તે પદોનો અર્થ કરીને તેના સંશયનો છેદ કર્યો, એટલે પાંચસો શિષ્યો સહિત તેણે દીક્ષા અંગીકાર કરી. વિજ્ઞાનધન તેઓ તેઓ” ઈત્યાદિ વેદવાક્ય સાંભળીને કેટલાક લોક શરીરાદિના કર્તા તરીકે સ્વભાવને જ માને છે, એ પ્રમાણે માનનારાઓ કહે છે કે “સ્વભાવવાદીઓ સર્વ હેતુની અપેક્ષા વિનાજ પદાર્થોની ઉત્પત્તિ કહે છે, તેઓ પોતાનું કારણ પણ કંઈ કહેતા નથી. તેઓ કહે છે, કે કમલને વિશે કંટકાદિની વિચિત્રતા કોણ કરે છે? મોરના પીંછા વિગેરેનું વિચિત્રપણું કોણે કર્યું છે ? (કોઈએ નહી) અહીં દુનિયામાં જે કંઈ છે, તે સર્વ હેતુ વિનાનું જ છે, જેમ કાંટાઓનું તીર્ણપણું વિગેરે સ્વભાવિક છે, તેમ આ સુખ વિગેરે પણ સ્વભાવિક છે, એમાં કંઈ હેતુ નથી.” એ પ્રમાણે જેમ તેઓ માને છે, તેવી રીતે જો તું પણ માનતો હોય તો એ માન્યતામાં પણ ઘણા દોષો આવે છે. કેમકે જે લોક શરીરાદિનો કર્તા સ્વભાવ માને છે, તે સ્વભાવ, કોઈ વસ્તુવિશેષ છે, અકારણતા છે, કે વસ્તુનો ધર્મ છે ? આ ત્રણમાંથી તે શું છે ? સ્વભાવ કોઈ વસ્તુવિશેષ છે, તેમ તો નહી કહી શકાય, કારણ કે તે વસ્તુ છે, એમ જણાવનારું કોઈ પ્રમાણ નથી, અને અપ્રમાણિક વસ્તુને પણ વસ્તુ રૂપે માનતો હોય, તો તારા અભિપ્રાયે કર્મ પણ અપ્રમાણિક Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] બીજા ગણધરનો વાદ. [૬૧ છે, તેને પણ તું વસ્તુરૂપે કેમ નથી માનતો ? વળી એ વસ્તુવિશેષ રૂપ જો સ્વભાવ છે, તો તે મૂર્ત છે, કે અમૂર્ત છે? જો મૂર્ત હોય, તો “સ્વભાવ” એવા જુદા નામથી કર્મ જ માન્ય ગણાય, અને જો તે અમૂર્ત હોય, તો તે ઉપકરણ રહિત હોવાથી આકાશની જેમ કોઈનો પણ કર્યા થઈ શકે નહિ. વળી શરીરાદિ મૂર્ત કાર્યનું અમૂર્ત સ્વભાવ કારણ થાય, તે યોગ્ય પણ ન ગણાય, માટે સ્વભાવ તે કોઈ વસ્તુવિશેષ નથી. - હવે જો સ્વભાવ તે અકારણતા છે, એમ માનવામાં આવે, તો એનો અર્થ એવો થયો, કે કારણ વિના દેહાદિ સર્વ ઉત્પન્ન થાય છે, એમ થવાથી તો કારણનો અભાવ સર્વત્ર સમાન હોવાથી એકીસાથે સર્વ શરીરાદિ ઉત્પન્ન થવાં જોઈએ. વળી એ પ્રમાણે માનવાથી શરીરાદિ હેતુ વિના અકસ્માતુ ઉત્પન્ન થાય છે, એમ માનવું પડે, અને એમ માનવું તે તો સર્વથા અયુક્ત છે, કેમકે જે અકસ્માતુ-હેતુ વિના ઉત્પન્ન થાય છે, તે અભ્ર વિગેરેના વિકારની જેમ આદિમાન્ પ્રતિનિયતઆકારવાળું નથી હોતું, અને શરીરાદિ તો આદિમાન તથા પ્રતિનિયતઆકારવાળા હોય છે, માટે તે આકસ્મિક ન ગણાય, પરંતુ કર્મરૂપ હેતુસહિત ગણાય કેમકે તે દેહાદિ ઘટની જેમ પ્રતિનિયતઆકારવાળા હોવાથી ઉપકરણવાળા તેના કર્તાએ તે કરેલા છે, એમ જણાય છે, અને ગર્ભાદિ અવસ્થામાં કર્મ સિવાય બીજાં ઉપકરણ ઘટી શકે નહિ માટે તે કર્મરૂપ હેતુયુક્ત છે. સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે, એમ કહેવામાં આવે, તો તેમાં વિજ્ઞાનાદિની જેમ જો આત્માનો ધર્મ હોય, તો તે આકાશની જેમ અમૂર્ત હોવાથી શરીરાદિનું કારણ થઈ શકે નહિ. અને જો સ્વભાવ કોઈ મૂર્ત વસ્તુનો ધર્મ છે, એમ કહેવામાં આવે તો કંઈ હરકત નથી, કેમકે કર્મ એ પુદ્ગલાસ્તિકાયનો પર્યાય જ છે, અને તેનો તેવો સ્વભાવ છે, એટલે મૂર્તવસ્તુનો ધર્મ માનવામાં કંઈ દોષ નથી. વળી હે અગ્નિભૂતિ ! “પુરુષ પટું સર્વ” ઈત્યાદિ વેદવાક્ય સાંભળીને પણ તને કર્મસંબંધી સંશય થયો છે. કારણ કે એ પદોનો અર્થ તું એવો માને છે કે “આ પ્રત્યક્ષ જણાતું સર્વ ચેતનાચેતન સ્વરૂપ, જે થઈ ગયું છે કે, જે થવાનું છે તે, જે મોક્ષનો સ્વામી છે તે, જે આહાર વડે વૃદ્ધિ પામે છે તે, જે પશુ આદિ ચાલે છે તે, જે પવતદિ નથી ચાલતા તે, જે મેરૂ આદિ દૂર છે તે, જે નજીકમાં છે તે, જે સર્વની અભ્યત્તર છે અને જે સર્વની બહાર છે તે, એ સર્વ પુરૂષઆત્માજ છે, એથી અતિરિક્ત કર્મ નામે કોઈ વસ્તુસત્તા નથી. તથા “વિજ્ઞાન નટ્રિ' વગેરે વેદનાં પદો પણ કર્મનો અભાવ પ્રતિપાદન કરનારાં છે, એમ તું માને છે. કારણ કે એ ઉભય પદોમાં અવધારણ વાચી જે ઇવ કાર છે, તે કર્મની સત્તાના અભાવને સિદ્ધ કરનારો છે એમ હું માને છે. જે વેદના પદોનો અર્થ તું એ પ્રમાણે માને છે, તે અર્થ તે પ્રમાણે નથી, પરંતુ તેનો અર્થ હું કહું છું તે પ્રમાણે છે, તું લક્ષપૂર્વક સાંભળ. “પુરુષ જીવે ઈત્યાદિ વેદનાં પદો આત્માની સ્તુતિ કરનારા, તેમજ જાતિ આદિ મદનો ત્યાગ કરવા માટે અદ્વૈતભાવ પ્રતિપાદન કરનારાં છે; પરંતુ કર્મની સત્તાનો અભાવ પ્રતિપાદન કરનારાં નથી. વેદનાં કેટલાંક વાક્યો વિધિવાદ પ્રતિપાદન કરનારાં છે, કેટલાંક વાક્યો અર્થવાદ પ્રતિપાદન કરનારાં છે, અને કેટલાંક વાક્યો અનુવાદ પ્રતિપાદન કરનારાં છે. તેમાં “નોર્વે ગુહુયાત્િ વામ:” એટલે સ્વર્ગની ઈચ્છા વાળાએ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨] બીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ અગ્નિહોત્ર (યજ્ઞ) કરવો, ઈત્યાદિ વાક્યો વિધિવાદને કહેનારાં છે. અર્થવાદ બે પ્રકારે હોય છે; સ્તુતિ અર્થવાદ અને નિદાઅર્થવાદ, તેમાં “પુરુષ ઇવેટું સર્વમ” ઈત્યાદિ વાક્યો, અને “ सर्वविद् यस्यैष महिमा भुवि दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्नि आत्मा सुप्रतिष्ठितस्तमक्षरं वेदयते यस्तु સ સર્વજ્ઞ: સર્વવિદ્ સર્વમેવાવિવેશ.” ઈત્યાદિ વાક્યો-તથા “રયા પૂયાડડડ્ડત્ય સન્ વામાન વનતિ” ઈત્યાદિ વાક્યો સ્તુતિરૂપ અર્થવાદને પ્રતિપાદન કરનારાં છે. પ્રશ્ન :- પુણ્ય પૂર્ણા આદિ વાક્યો વિધિવાદ પ્રતિપાદન કરનારાં કેમ ન ગણાય? ઉત્તર - જો એ વાક્યોને વિધિવાદ પ્રતિપાદન કરનારાં માનવામાં આવે તો શેષ અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન નિરર્થક થાય. Ug : પ્રથમ યજ્ઞ યોનિમ: ચોડનેનિખવાડજોન યુગને રસ નર્તમJપતત” અહીં આ વાક્યમાં પશુમેધ વિગેરે પ્રથમ કરવાની નિન્દા કરી છે, તેથી એ વાક્ય | નિન્દાર્થ પ્રતિપાદક ગણાય. “દ્વારા નરસાર સંવત્સર” ૩મનિWT” નિર્દિકરી મેષન” આ વિગેરે વાક્યો અનુવાદ પ્રતિપાદન કરનારાં છે, કેમકે એમાં લોકપ્રસિદ્ધ અર્થનું જ કથન કર્યું છે. એ ત્રણ પ્રકારના વાક્યોમાંથી અહિં “પુરુષ અદ્ર સર્વ” ઈત્યાદિ વેદનાં પદો સ્તુતિરૂપ અર્થવાદ કરે છે. તથા “વિજ્ઞાનધન તેઓ” ઈત્યાદિ પદોનો અર્થ આ પ્રમાણે જાણવો. જેમકે વિજ્ઞાનઘન એવો આત્મા ભૂતોથી ભિન્ન છે, અને તે શરીરાદિ કાર્યનો કર્યા છે, તે કર્તા હોવાથી તેને કાર્ય કરવામાં કોઈ કરણ હોવું જોઈએ-એમ અનુમાન કરાય છે. જ્યાં જ્યાં કર્તા અને કાર્યનો ભાવ હોય, ત્યાં ત્યાં અવશ્ય કરણ હોવું જોઈએ. જેમ લુહાર અને લોઢાના પિંડનો સદ્ભાવ હોવાથી ત્યાં કરણભૂત સાંડસો હોય છે, તેમ અહીં પણ આત્માને શરીરાદિ કાર્ય કરવામાં જે કરણભૂત થાય છે, તે કર્મ છે. માટે કર્મ છે, એમ અંગીકાર કર. વળી સાક્ષાત્ કર્મની સત્તા પ્રતિપાદન કરનારાં વેદવાક્યો પણ છે. “: પુણેન વર્મા, પાપ: પેન વર્મ” એટલે પવિત્ર કાર્યથી પુણ્ય અને અપવિત્ર કાર્યવી પાપ થાય છે. આ પ્રમાણે આગમથી પણ કર્મની સિદ્ધિ થાય છે. માટે કર્મ સંબંધી સંશયનો ત્યાગ કરીને કર્મ છે - એમ નિશ્ચયથી અંગીકાર કર. એ પ્રમાણે જરા અને મરણથી મૂકાએલા એવા શ્રીમાનું જિનેશ્વર ભગવત્તે અગ્નિભૂતિજીના સંશયનો નાશ કર્યો, એટલે તેઓએ પોતાના પાંચસો શિષ્યો સહિત ભગવન્ત પાસે દીક્ષા ગ્રહણ કરી. ૧૬૪૪. ॥ द्वितीयो गणधरवादः समाप्तः ॥ હવે ત્રીજા ગણધર સંબંધી વકતવ્યતા કહે છે. (१५३) ते पब्बइण सोउं, तइओ आगच्छई जिणसगासे । वच्चामि णं वंदामी, वंदित्ता पज्जुवासामि ॥१६४५॥६०६॥ सीसत्तेणोवगया, संपर्यांमद-ग्गिभूइणो जस्स । तिहुयणकयप्पणामो, स महाभागोऽभिगमणिज्जो ॥१६४६॥ (मल्ल०नि०) तदभिगमण-वंदणो-वासणाइणा होज्ज पूयपावोऽहं । वोच्छिण्णसंसओ वा वोत्तुं पत्तो जिणसगासे ॥१६४७॥ (मल्ल०नि०) Page #64 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ત્રીજા ગણધરનો વાદ. [૬૩ (१५४) आभट्टो य जिणेणं जाइ-जरा-मरणविप्पमक्केणं । નામે ય મોજું ચ સવ્વપૂ સરિશી ( I૬૪૮૬ool/ (१५५) तज्जीव तरसरीरंति संसओ नऽवि य पच्छसे किंचि । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१६४९॥६०८॥ તે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિએ દીક્ષા લીધી એમ સાંભળીને, ત્રીજા વાયુભૂતિ નામના તિજોપાધ્યાય, જિનેશ્વર પાસે આવે છે, પ્રથમ તે વિચારે છે કે “હવે હું ત્યાં જઈને તેમને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ, કેમકે હમણાં જ ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ જેના શિષ્ય થયા છે, અને જેને ત્રિભુવનના લોકો પ્રણામ કરે છે, એવા એ મહાભાગ્યવાનની પાસે મારે જવું જોઈએ, અને તેમની પાસે જઈને તેમને વંદન-ઉપાસનાદિ કરીને હું પાપ રહિત થાઉં. તેમજ સંશય રહિત પણ થાઉં. એ પ્રમાણે વિચારીને તે જિનેશ્વર પાસે આવ્યા, એટલે જન્મ-જરા અને મરણથી મૂકાએલા, સર્વજ્ઞ-સર્વદર્શી ભગવાન્ જિનેશ્વરે તેમને નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા - “હે વાયુભૂતિ ગૌતમ ! તને એવો સંશય છે, કે જે જીવ છે તેજ શરીર છે, કે અન્ય કંઈ છે ? આવો સંશય છે, તો પછી મને તે તું પૂછતો કેમ નથી ? એ સંશય તને વિરુદ્ધ એવાં વેદનાં પદો સાંભળવાથી થયો છે, પણ તે વેદપદોનો અર્થ તું જાણતો નથી, તેનો ખરો અર્થ હું કહું છું તે પ્રમાણે છે.” ૧૬૪૫-૧૬૪૯. वसुहाइभूयसमुदयसंभूया चेयणे त्ति ते संका। पत्तेयमदिट्ठा वि हु मज्जंगमउ व्व समुदाये ॥१६५०॥ जह मज्जंगेसु मओ वीसुमदिट्ठोऽवि समुदए होउं । कालंतरे विणस्सइ तह भूयगणम्मि चेयण्णं ॥१६५१॥ પૃથ્વી આદિ ભૂતોના સમુદાયથી થયેલ ચેતના છે, કેમકે મદ્યના અંગોની જેમ તે પ્રત્યેકમાં ન જણાતાં સમુદાયમાં જ જાય છે એમ તને શંકા છે. જેમ મદ્યના જુદા જુદા અંગોમાં મદ નથી જણાતો, પણ તેના સમુદાયમાં તે ઉત્પન્ન થઈને કાળાન્તરે નાશ પામે છે, તેમ ચેતના પણ ભૂતસમુદાયમાં ઉત્પન્ન થઈને કાળાન્તરે નાશ પામે છે. ૧૬૫૦-૧૬૫૧. પૃથ્વી-અપ-તેજ અને વાયુ એ ભૂતોના સમુદાયથી પૂર્વે અસત્ (અછતી) એવી ચેતના ઉત્પન્ન થાય છે, જેમ ધાતકી પુષ્પ-ગોળ વિગેરે મઘના જુદા જુદા અંગોમાં મદ નથી જણાતો, પણ તે ધાતકી પુષ્પાદિના સમુદાયમાં તે જણાય છે – તેવી જ રીતે પૃથ્વી આદિ જુદા જુદા ભૂતોની પ્રત્યેક અવસ્થામાં ચેતના નથી જણાતી, પણ તે ચેતના, ભૂતોના સમુદાયમાં તો પ્રત્યક્ષપણે જણાય છે, માટે ચેતના તે ભૂતના સમુદાયનો ધર્મ છે. વળી જેમ મદ્યના અંગોમાં પ્રત્યેક અવસ્થામાં નહી જણાતો મદભાવ, તેના સમુદાયમાં ઉત્પન્ન થઈને, અને કેટલોક વખત રહીને કાળાન્તરે તે મદભાવ નાશ પામે છે - તેવી જ રીતે પ્રત્યેક ભૂતમાં નહીં જણાતી ચેતના, ભૂતના સમુદાયમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪) ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઉત્પન્ન થઈને, કેટલીક વખત રહીને, કાળાન્તરે તથા પ્રકારની વિનાશક એવી સામગ્રી મળવાથી નાશ પામે છે. આ ઉપરથી અન્વય-વ્યતિરેકથી નિશ્ચય થાય છે, કે ચૈતન્ય એ ભૂતોના સમુદાયનો ધર્મ છે. કેમકે જે પ્રત્યેક સમુદાયિમાં ન જણાતાં તેના સમુદાયમાં જ જણાય, તે તેના સમુદાયમાત્રનો જ ધર્મ હોય છે. જેમ પ્રત્યેક મદ્યોગોમાં નહીં જણાતો મદ, મધ્રાંગના સમુદાયમાં જણાય છે, તેથી તે તેઓનો ધર્મ છે. તેમ ચેતના પણ ભૂતના સમુદાયમાં જ ઉત્પન્ન થાય છે, પૃથક નથી થતી, માટે તે તેનો ધર્મ છે. ધર્મ અને ધર્મનો પરસ્પર અભેદ હોય છે, ભેદ માનવામાં આવે, તો ઘટ અને પટની જેમ તે બન્નેનો પરસ્પર ધર્મ-ધર્મી ભાવ ઘટે નહી, માટે જે ચૈતન્યરૂપ જીવ છે, તે શરીર જ છે, કેમકે ચેતના એ ભૂતોનો ધર્મ છે, અને શરીર તે ભૂતોનો સમુદાય છે, અને એ બન્ને ધર્મ-ધર્મીનો અભેદ હોવાથી એક જ છે. વળી બીજા વેદવાક્યોથી જીવ શરીરથી ભિન્ન છે, એવું પણ સંભળાય છે, જેમકે “નહિ હૈ અશરીરી પ્રિયપ્રિયજ્યોતિરિત, ૩rશરીર વ વસંત પ્રિયપ્રિયે ન પૂરાત: ” એટલે શરીરવાળા આત્માને પ્રિયાપ્રિયનો અભાવ નથી, અને શરીર વિનાના શુદ્ધ આત્માને પ્રિયાપ્રિય સ્પર્શતા નથી. આથી તને ઉપર મુજબ સંશય થયો છે, પણ તે અયોગ્ય છે, કારણ કે - पत्तेयमभावाओ न रेणुतेल्लं व समुदए चेया । मज्जंगसुं तु मओ वीसुं पि न सव्वसो नन्थि ॥१६५२॥ भमि-धणि-वितण्हयाई पत्तेयं पि हु जहा मयंगेसु । तह जइ भूएसु भवे चेया तो समुदए होजा ॥१६५३॥ जइ वा सव्वाभावो वीसं तो किं तदंगनियमोऽयं ? । तस्समुदयनियमो वा अन्नेसु वि तो हवेज्जाहि ॥१६५४॥ જેમ પ્રત્યેક રેતીના કણમાં તેલનો અભાવ હોવાથી તેના સમુદાયમાં પણ તે નથી હોતું, તેમ પ્રત્યેક ભૂતોમાં ચેતનાના અભાવથી તે ભૂતના સમુદાયમાં પણ તે ચેતના નથી હોતી. વળી મધના પૃથફ પૃથક અંગોમાં મદનો સર્વથા અભાવ પણ નથી; પણ જેમ દરેક જુદા જુદા મદ્યોગમાં ભ્રમણ શક્તિ, તૃપ્તિ કરવાની શક્તિ, તૃષા રહિત કરવાની શક્તિ વિગેરે જુદા જુદા મદ્યના ગુણો છે, તેમ જો ભૂતોમાં પણ કંઈક કંઈક ચેતના હોય, તો તે સમુદાયમાં સંપૂર્ણ થાય. પણ જો જુદા જુદા મદ્યોગોમાં સર્વથા જ મદશક્તિનો અભાવ હોય, તો તે મદના અંગો જ કેમ કહેવાય ? અથવા તેના સમુદાયથી મઘ થાય છે, એવો નિયમ શાથી થાય ? બીજા પદાર્થો મળવાથી પણ મદ્ય થવું જોઈએ. ૧૬પર-૧૬૫૩-૧૬૫૪. જેમ પ્રત્યેક રેતીના કણમાં તેલ સર્વથા ન હોવાથી તેના સમુદાયમાં પણ તેલ નથી થતું, તેમ ભૂતોની પ્રત્યેક અવસ્થામાં પણ સર્વથા ચેતનાનો અંશ માત્ર પણ ન હોવાને લીધે ભૂતના સમુદાયમાં પણ તે ચેતના થાય નહિં. આ ઉપરથી એવો નિયમ ચરિતાર્થ થાય છે, કે જે જેઓની પૃથક પૃથક અવસ્થામાં સર્વથા નથી હોતું, તે તેઓના સમુદાયમાં પણ નથી હોતું; અને જે જેઓના Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬િ૫ ભાષાંતર] ત્રીજા ગણધરનો વાદ. સમુદાયમાં હોય છે, તે તેઓની પૃથક અવસ્થામાં પણ હોય છે, જેમ તલની અંદર તેલ પૃથક અવસ્થામાં હોય છે, તો સમુદાય અવસ્થાએ પણ હોય છે. અહીં ભૂતોની પૃથક પૃથક અવસ્થામાં ચેતના બીલકુલ જણાતી નથી, તેથી ચેતના ભૂતના સમુદાયથી થયેલ છે, એમ કહી શકાય નહી, પરંતુ ભૂતસમુદાયથી અતિરિક્ત કોઈપણ કારણથી તે થયેલ છે, અને તે કારણ ચેતનાની અમૂર્તતા હોવાથી અમૂર્ત એવો જીવ છે - એમ માનવું જોઈએ. વાયુભૂતિ - જે પ્રત્યેક જુદી જુદી અવસ્થામાં ન હોય, તે તેના સમુદાયમાં પણ ન હોય, એવો જે તમે નિયમ કહ્યો, તે યોગ્ય નથી; કેમકે મઘના કારણો જે ધાતકી પુષ્પઆદિ છે, તેમાં પ્રત્યેક જુદી જુદી અવસ્થામાં મદ નથી જણાતો, પરંતુ તેના સમુદાયમાં તો તે મદભાવ જણાય છે. ભગવન્ત:- ધાતકીપુષ્પઆદિ મદ્યના અંગોમાં પૃથક પૃથક અવસ્થામાં મદનો સર્વથા અભાવ નથી હોતો, પરંતુ તે દરેકમાં ન્યૂનાધિક મદનો અંશ હોય છે જ, જેમકે ધાતકીના પુષ્પોમાં ચિત્તભ્રમ કરવાની શક્તિ છે, ગોળ-દ્રાક્ષ-સેલડી આદિના રસોમાં વૃદ્ધિ કરવાની શક્તિ છે, પાણીમાં તૃષા રહિત કરવાની શક્તિ છે, એ સિવાય બીજા પણ મઘના અંગોમાં યથાસંભવ જુદી જુદી શક્તિ હોય છે. એ જ પ્રમાણે જુદા જુદા પૃથ્વી આદિ ભૂતોમાં પણ જો કંઈક અંશે ચૈતન્ય શક્તિ હોય, તો તેઓના સમુદાયમાં સંપૂર્ણ ચૈતન્ય પ્રગટ થાય, પણ પૃથક ભૂતપણામાં અલ્પપણ ચેતના નથી, એટલે તે ચેતના ભૂતસમુદાયથી પણ થયેલ નથી. અને વળી જો ધાતકીપુષ્પઆદિ મદ્યના અંગોમાં પૃથક અવસ્થામાં સર્વથા મદ શક્તિનો અભાવ હોય, તો તે ધાતકીપુષ્પ આદિ મદ્યના કારણો જ કેમ કહેવાય ? અથવા મદ્યના અર્થી જનો તે ધાતકીપુષ્પ આદિ શોધીને તેનો સમુદાય કરીને શા માટે મદ્ય બનાવે છે ? બીજા ભસ્મ-પત્થરછાણ વિગેરે પદાર્થો એકઠા કરીને શા માટે મધ ન બનાવે ? ૧૬પર-૧૬પ૩-૧૬૫૪. भूयाणं पत्तेयं पि चेयणा समुदए दरिसणाओ। जह मज्जंगेसु मओ मइ त्ति हेउ न सिद्धोऽयं ॥१६५५॥ नणु पच्चक्खविरोहो गोयम ! तं नाणुमाणभावाओ । तुह पच्चक्नविरोहो पत्तेयं भूयचेव त्ति ॥१६५६।। भूइंदियोवलदाणुसरणओ तेहिं भिन्नरूवस्स । चेया पंचगवक्खोवलद्धपुरिसस्स वा सरओ ॥१६५७॥ જેમ પ્રત્યેક મધના અંગોમાં મદ છે, તેમ ભૂતોના સમુદાયમાં ચેતના જણાય છે, માટે પ્રત્યેક ભૂતોમાં પણ ચેતના છે, એમ તું કહેતો હોય, તો તે હેતુ પણ અસિદ્ધ છે. એમ ન કહેવું કે તમે કહો છો તે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. કેમકે ગૌતમ ! હું કહું છું તે અનુમાન પ્રત્યક્ષ રીતે આત્મસાધક છે, પણ પ્રત્યેક ભૂતમાં ચેતના છે, એમ કહેવાથી તારા વચનમાં પ્રત્યક્ષ વિરોધ છે. પાંચ બારીએથી Page #67 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૨ જાણેલ અર્થનું સ્મરણ કરનાર પુરૂષની જેમ ભૂતરૂપ ઈન્દ્રિયથી જાણેલ અર્થનું સ્મરણ કરનાર, જે ચેતના છે તે ભૂતેન્દ્રિયથી કોઈ ભિન્નરૂપનો ધર્મ છે. હે વાયુભૂતિ ! આ ઉપરથી કદાચ તું એમ કહીશ કે “જુદા જુદા મધના અંગોમાં પણ કિંચિત્ મદ સામર્થ્ય છે, તેથી તેના સમુદાયમાં તે સંપૂર્ણપણે જણાય છે. અને એજ પ્રમાણે જુદા જુદા ભૂતોમાં પણ કિંચિંતુ કિંચિત્ ચેતના છે, અને તે ભૂતોના સમુદાયમાં સંપૂર્ણપણે પ્રકટ થવાથી જણાય છે. જુદી જુદી અવસ્થામાં ચેતના અલ્પ હોવાથી પ્રગટ નથી જણાતી અને તેના સમુદાયમાં તે સંપૂર્ણ થાય છે, તેથી તે પ્રગટ જણાય છે,” તારૂં એ કથન સર્વથા અયોગ્ય છે, કેમકે ચેતના એ આત્માનો ધર્મ છે અને આત્મા તે ભૂત સમુદાયની અંતર્ગત છે, આત્માના અભાવે ભૂતસમુદાયમાં ચેતના હોતી નથી, તેથી “ચેતના ભૂતના સમુદાયમાં જણાય છે.” એવો તારો હેતુ અસિદ્ધ છે. અને જો ચેતના ભૂતસમુદાય માત્રનો જ ધર્મ હોય, તો મૃતશરીરમાં પણ ચેતના હોવી જોઈએ. મૃતશરીરમાં તે વખતે વાયુ ન હોવાથી ચેતના નથી જણાતી-એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે નલીકાદિના પ્રયોગથી તેમાં વાયુ દાખલ કરીએ તો પણ તે નથી જણાતી. તે વખતે તેમાં તેજનો અભાવ છે, તેથી ચેતના નથી જણાતી, - એમ કહેવું એ પણ અયુક્ત છે, એવાજ પ્રયોગથી મૃત શરીરમાં જો તેજને દાખલ કરીએ, તો પણ ચેતના જણાતી નથી. વિશિષ્ટ પ્રકારના તેજ અને વિશિષ્ટ પ્રકારના વાયુના અભાવે ત્યાં ચેતના નથી જણાતી-એમ કહેવામાં આવે, તો તેમાં આત્મસત્તા જ સિવાય બીજી વિશિષ્ટતા શી છે? કોઈજ નહિ, એમ કહેવાથી તો તમે પણ આત્મ-સત્તા જ ત્યાં માની ગણાય. વાયુભૂતિ :- ભૂતસમુદાયમાં જણાતી ચેતના ભૂતસમુદાયની નથી, એ તમારું કથન સર્વથા વિરૂદ્ધ જણાય છે. કારણ કે જેમ ઘટમાં જણાતા રૂપાદિ ધર્મો ઘટના નથી, એમ કહી શકાય નહિ, તેમ ભૂતસમુદાયમાં જણાતી ચેતના ભૂતસમુદાયની નથી એમ કહી શકાય નહિ. ભગવત્ત :- ગૌતમ ! તે અયુક્ત છે, કારણ કે જેમ પૃથ્વી અને જળના સમુદાય માત્રમાં જણાતાં વનસ્પતિ વિગેરે તે પૃથ્વી જીવના સમુદાય માત્રથીજ થયેલ છે, એમ કહી શકાય નહિ, કેમકે વનસ્પતિ આદિના બીજથી તે વનસ્પતિ વિગેરે થયેલ છે, તેવી રીતે અહીં પણ પૃથ્વી આદિભૂતાત્મક શરીરમાં જણાતી ચેતના ભૂતસમુદાય માત્રથી થયેલ કહી શકાય નહી, કેમકે તે ચેતના ભૂતસમુદાયથી અતિરિક્ત એવા આત્માથી થયેલ છે. માટે મારા કથનમાં વિરોધ નથી, પરંતુ “પ્રત્યેક ભૂતમાં ચેતના છે,” એમ કહેવાથી તારા વચનમાજ પ્રત્યક્ષ વિરોધ છે. ચેતના આત્માનો ધર્મ છે-એ કથન કંઈ વચન માત્ર નથી પણ યુક્તિપૂર્વક અને સત્ય છે. કેમકે-જે એક વ્યક્તિ અનેક સાધનોથી જાણેલ અર્થનું સ્મરણ કરે છે, તે વ્યક્તિ તે સાધનોથી, મહેલની પાંચ બારીઓથી જાણેલ અર્થનું સ્મરણ કરનાર દેવદત્ત જેમ મહેલ અને બારીઓથી ભિન્ન છે, તેમ શરીર અને તેની પાંચ ઈન્દ્રિયો દ્વારા અર્થ જાણનાર સંભારનાર હોવાથી તે ભિન્ન છે; અને જે ભૂતેન્દ્રિયાત્મક સમુદાયથી ભિન્ન નથી, તે શબ્દાદિ ગ્રાહક એક વિશિષ્ટ મનોવિજ્ઞાનની જેમ અનેકવડે જાણેલ અર્થનું સ્મરણ કરનાર નથી, કારણકે જો અનેક સાધનોથી અર્થ જાણીને Page #68 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ત્રીજા ગણધરનો વાદ. ૬િ૭ તેનું સ્મરણ કરવા છતાં પણ, સ્મરણ કરનાર તે સાધનોથી અભિન્ન હોય, તો બારીથી અર્થ જાણનાર દેવદત્ત પણ બારીરૂપ થાય. એમાં ઈન્દ્રિયોજ અર્થ ગ્રહણ કરે છે, તે સિવાય અન્ય કોઈ અર્થ ગ્રહણ નથી કરતું, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે ઈન્દ્રિયોનો તે વ્યાપાર પૂર્ણ થયા પછી પણ - ઈન્દ્રિયોથી જાણેલ અર્થનું સ્મરણ થાય છે, અને કોઈ વખત ઈન્દ્રિયોનો વ્યાપાર ચાલુ હોવા છતાં પણ અર્થબોધ નથી થતો, આ સંબંધી હમણાંજ આગળ કહેવાશે. ૧૬પપ-૧૬૫૬-૧૬૫૭. આત્મસાધક બીજાં અનુમાન કહે છે. तदुवरमेऽवि सरणओ तब्वावारेऽवि नोवलंभाओ । इंदियभिन्नस्स मई पंचगवखाणुभविणो ब्व ॥१६५८॥ उवलब्भन्नेण विगारगहणओ तदहिओ धुवं अत्थि । पुब्बावरवातायणगहणविगाराइपुरिसो ब्व ।।१६५९।। सव्विंदिओवलद्धाणुसरणओ तदहिओऽणुमंतब्बो । जह पंचभिन्नविन्नाणपुरिसविन्नाणसंपन्नो ॥१६६०॥ પાંચ બારીથી વસ્તુને જોનાર વ્યક્તિ, એ બારીથી ભિન્ન છે, તેમ જ્ઞાનરૂપમતિ ઈન્દ્રિયોથી ભિન્ન છે, કેમકે ઈન્દ્રિયથી જાણેલ અર્થનું, ઈન્દ્રિયોનો વ્યાપાર પૂર્ણ થયા બાદ પણ સ્મરણ થાય છે, અને કોઈ વખત ઈન્દ્રિયોનો વ્યાપાર છતાં પણ અર્થનું જ્ઞાન નથી થતું. તથા પૂર્વાપર વાતાયનથી અર્થ ગ્રહણ કરનાર પુરુષ જેમ એ વાતાયનથી ભિન્ન છે, તેમ આત્મા અન્ય સાધનવડે વિકાર પામે છે, માટે તે આત્મા રૂપ વ્યક્તિ દેહ અને ઈન્દ્રિયથી અવશ્ય ભિન્ન છે. વળી પાંચ જુદા જુદા જ્ઞાનવાળા પાંચ પુરુષોથી પાંચ જ્ઞાનવાળો છો પુરૂષ જેમ જુદો છે, તેમ સર્વ ઈન્દ્રિયોથી જાણેલ અર્થનું સ્મરણ કરનાર એવો છઠ્ઠો આત્મા, તે ઈન્દ્રિયોથી ભિન્ન છે – એમ અનુમાન થાય છે. ૧૬૫૮-૧૬૫૯-૧૬૬૦. , ઘટાદિ જ્ઞાનરૂપ મતિ, ઈન્દ્રિયોથી ભિન્ન કોઈ વ્યક્તિની છે, કારણ કે ઈન્દ્રિયોનો વ્યાપાર પૂર્ણ ઈન્દ્રિય રહિત થવા છતાં-અંધત્વ-બહેરાપણું વિગેરે અવસ્થામાં ઈન્દ્રિયના વ્યાપારનો અભાવ થાય છે, છતાં પણ ઈન્દ્રિયદ્વારા જાણેલ અર્થનું સ્મરણ તો થાય છે. અથવા ઈન્દ્રિયોનો વ્યાપાર છતાં પણ કોઈક વખત અનુપયોગ અવસ્થામાં વસ્તુનું જ્ઞાન નથી થતું. જો ઈન્દ્રિયોજ પદાર્થને જાણનાર હોય, તો આંખો ખુલ્લી છતાં, શ્રોત્રાદિ ઈન્દ્રિયો સારી છતાં, રૂપ-શબ્દ આદિ વસ્તુઓ યોગ્ય દેશમાં હોવા છતાં પણ ઉપયોગ શૂન્ય ચિત્તવાળાને વસ્તુનો બોધ નથી થતો, તેનું શું કારણ? આથી એમ જણાય છે, કે ઈન્દ્રિયોના સમૂહથી કોઈ અતિરિક્ત એવી વ્યક્તિને એ વસ્તુનો બોધ થાય છે. જેમ પાંચ-બારીથી સ્ત્રી આદિ વસ્તુને જોનાર વ્યક્તિ એ પાંચે બારીથી ભિન્ન છે. તેથી એવો નિયમ ચરિતાર્થ થાય છે, કે જેનો ઉપરમ થયા છતાં પણ તે વડે જાણેલ અર્થનું જે વ્યક્તિ સ્મરણ કરે છે, તે વ્યક્તિ બારીવડે જાણેલ અર્થનું બારી બંધ કર્યા પછી પણ સ્મરણ કરનાર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮] ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દેવદત્તની જેમ ભિન્ન છે. અહીં આત્મા પણ ઈન્દ્રિયોનો વ્યાપાર અટક્યા પછી અંધત્વ-બહેરાપણું વિગેરે ઈન્દ્રિય રહિત અવસ્થામાં પૂર્વે ઈન્દ્રિયોથી ગ્રહણ કરેલ અર્થનું સ્મરણ કરે છે, તેથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે, વળી જેનો વ્યાપાર છતાં પણ જે વડે જાણી શકાતા અર્થનું જ્ઞાન જેને ન થાય, તે વ્યક્તિ ખુલ્લી બારીથી શૂન્ય ચિત્તે જોનાર દેવદત્તની જેમ તે સાધનોથી ભિન્ન છે. વળી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે, કેમકે અન્ય ઈન્દ્રિય વડે ગ્રહણ કરીને અન્ય ઈન્દ્રિયવડે વિકાર પામે છે, જે અન્યવડે જાણીને અન્યવડે વિકાર પામે છે, તે તે બન્નેથી ભિન્ન હોય છે. જેમ મહેલની અગાસી પર ફરનાર દેવદત્ત પૂર્વ તરફની બારીએથી સ્ત્રીને જોઈને પશ્ચિમ તરફની બારીથી, તે તરફ આવેલી સ્ત્રીને હસ્તાદિવડે સ્તનના સ્પર્શાદિનો વિકાર બતાવતો તે બન્ને બારીથી જુદો છે, તેમ આ આત્મા પણ ચક્ષુ વડે કોઈને આંબલી ખાતો જોઈને જીભમાં લાળ ઝરવાદિરૂપ વિકાર પામે છે, માટે આત્મા તે બન્નેથી ભિન્ન છે. અથવા અન્યવડે જાણીને ગ્રહણ કરે છે માટે આત્મા ઈન્દ્રિયથી ભિન્ન છે, જેમકે ઘટ-પટાદિ પદાર્થ અન્યવડે જાણીને હસ્તાદિવડે આત્મા તેને ગ્રહણ કરે છે, માટે આત્મા એ બન્નેથી ભિન્ન છે. તથા સર્વ ઈન્દ્રિયોથી જાણેલ અર્થના સ્મરણથી આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. જેમ ઈચ્છાવશાત્ સ્પર્શ રસ આદિ પાંચ ભિન્ન ભિન્ન જ્ઞાનવાળા-પાંચ પુરૂષોથી, એ પાંચે જ્ઞાનવાળો છઠ્ઠો પુરૂષ જુદો હોય છે, તેમ પાંચ ઈન્દ્રિયોથી જાણેલ જુદા જુદા સ્પર્શાદિથી તે સ્પર્શાદિ પાંચેના જ્ઞાનવાળો આત્મા તેથી ભિન્ન -છે, અર્થાત્ જે સાધનથી આત્મા જાણે છે તે સાધન અને આત્મા ભિન્ન છે. પ્રશ્ન :- શબ્દાદિ ભિન્ન ભિન્ન વિજ્ઞાનવાળા પાંચ પુરૂષોની જેમ પાંચ જુદી જુદી ઈન્દ્રિયોને પણ જ્ઞાન હોવું જોઈએ, જો એમ ન હોય, તો ઉપરોક્ત હેતુ અસિદ્ધ ગણાય. ઉત્તર :- ઈચ્છાવશાત્ એવું જે વિશેષણ આપ્યું છે, તેથી કંઈ દોષ આવતો નથી. કારણ કે ઈન્દ્રિયોને ઈચ્છા હોતી નથી, અથવા સહકારી કારણપણે ઉપલબ્ધિનું કારણ માત્ર ઈન્દ્રિયોમાં છે, એટલે ઉપચારથી ઈન્દ્રિયોને પણ જ્ઞાન માનીએ તો કંઈ વિરોધ નથી. અથવા આ ઉદાહરણ તો જ્ઞાનનો ઉપાય માત્ર છે. અતીન્દ્રિય પદાર્થોના સદ્ભાવની પ્રતીતિ માટે આગમ અને યુક્તિ એ ઉભય સંપૂર્ણ દૃષ્ટિનું કારણ છે. ૧૬૫૮-૧૬૫૯-૧૬૬૦. विणानंतरपुव्वं बालपणाणमिह नाणभावाओ । जह बालनाणपुव्वं जुवनाणं तं च देहऽहिअं ॥। १६६१।। पढम थणाहिलास अण्णाहाराहिलासपुव्वोऽयं । जह संपयाहिलोसोऽणुभूइओ सो य देहऽहिओ ।। १६६२ ।। बालसरीरं देहंतरपुव्वं इंदियाइमत्ताओ । જીવવેહો વાલાવિવ સ નસ રેહો સ ફ્રિ ત્તિ II૬૬રૂા अण्णसुह- दुक्खपुव्वं सुहाइ बालरस संपयसुहं व । અણુમૂમયત્તળો અનુભૂમો ય ઝીવો ત્તિ ૫૬૬૪।। Page #70 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ત્રીજા ગણધરનો વાદ. [te જેમ યુવકનું જ્ઞાન જ્ઞાનપૂર્વક છે, તેમ બાળજ્ઞાન પણ જ્ઞાનરૂપ હોવાથી અન્ય જ્ઞાનપૂર્વક છે, તેથી જ તે જ્ઞાન પણ આ શરીરથી ભિન્ન છે. વળી બાળકનો પ્રથમ સ્તનાભિલાષ, વર્તમાનનાં અભિલાષની જેમ અન્ય આહારના અભિલાષપૂર્વક છે. એ અભિલાષ અનુભવાત્મક હોવાથી શરીરથી ભિન્ન છે. તથા યુવાન શરીર જેમ બાલ્ય શરીરપૂર્વક છે, તેમ બાલ્યશરીર ઈન્દ્રિયવાળું હોવાથી અન્ય શરીરપૂર્વક છે, તે શરીર જેનું છે, એવો તે શરીરવાળો આત્મા આ શરીરથી ભિન્ન છે, તેમજ બાળકનાં સુખ-દુઃખ વિગેરે વર્તમાન સુખદુઃખની જેમ અનુભવાત્મક હોવાથી, અન્ય સુખ-દુઃખપૂર્વક છે. અને એ અનુભવમય આત્મા છે. (તે શરીરથી ભિન્ન છે.) ૧૬૬૧-૧૬૬૨ ૧૬૬૩-૧૯૬૪. હે વાયુભૂતિ ગૌતમ ! આત્મા ભૂતથી વ્યતિરિક્ત છે, એમ સિદ્ધ કરવા બીજાં પણ અનુમાનો કહું છું, તે સાંભળ. જે બાળવિજ્ઞાન છે, તે અન્ય વિજ્ઞાનપૂર્વક છે, કેમકે તે વિજ્ઞાનસ્વરૂપ છે. જે વિજ્ઞાન હોય છે, તે અન્ય વિજ્ઞાનપૂર્વક હોય છે. જેમ યુવકનું વિજ્ઞાન બાળવિજ્ઞાન પૂર્વક હોય છે, તેમ અહીં જે વિજ્ઞાનપૂર્વક બાળવિજ્ઞાન છે, તે વિજ્ઞાન આ શરીરથી ભિન્ન છે, કેમકે પૂર્વ શરીરનો ત્યાગ થાય છતાં આ શરીરના વિજ્ઞાનનું તે કારણ છે. જે વિજ્ઞાન ગુણ છે, તે તેના ગુણીઆત્મા સિવાય હોઈ શકે નહિ. માટે આત્મા શરીરથી ભિન્ન છે, પણ શરીર જ આત્મા છે એમ નહી. વાયુભૂતિ :- બાળવિજ્ઞાન વિજ્ઞાનસ્વરૂપ હોવાથી અન્ય વિજ્ઞાનપૂર્વક છૅ, એમ જે તમે કહ્યું છે, તેમાં કહેલો હેતુ પ્રતિજ્ઞા કરેલ અર્થનોજ એક વિભાગ છે, એટલે એ હેતુ અસિદ્ધ છે. ભગવન્ત :- ના, એમાં વિશેષનો પક્ષ કર્યો છે, વિશેષને પક્ષ કરવાથી સામાન્ય હેતુ થાય, પણ અસિદ્ધ ન થાય. જેમકે - “વર્ણાત્મક શબ્દ મેઘના શબ્દની જેમ અનિત્ય છે.” આ પ્રયોગમાં હેતુ અસિદ્ધ નથી પણ સામાન્ય છે; તેવી રીતેજ અહીં પણ “બાળ વિજ્ઞાન અન્ય વિજ્ઞાનપૂર્વક છે.’ એમ વિશેષનો પક્ષ કર્યો છે. પરંતુ “સામાન્ય વિજ્ઞાન અન્ય વિજ્ઞાન પૂર્વક છે.” એમ પક્ષ નથી કર્યો, કે જેથી અમે કહેલ હેતુ “શબ્દ, શબ્દ હોવાથી અનિત્ય છે.” એવા પ્રયોગની જેમ પ્રતિજ્ઞા કરેલ અર્થનો એક ભાગ થઈને અસિદ્ધ થાય. વળી બાળકનો પ્રથમ સ્તનાભિલાષ, અભિલાષાત્મક હોવાથી, વર્તમાન અભિલાષની જેમ અન્ય અભિલાષપૂર્વક હોય છે. જે અભિલાષપૂર્વક બાળકનો પ્રથમ સ્તનાભિલાષ છે, તે અભિલાષ શરીરથી જુદો છે, કેમકે પૂર્વ શરીરનો ત્યાગ થવા છતાં પણ અહીંના અભિલાષનું તે કારણ છે. એ અભિલાષ ગુણ છે, ને ગુણ ગુણી સિવાય હોઈ શકે નહિ, માટે એ ગુણના આશ્રયભૂત જે ગુણી છે, તે બીજાં કોઈ પણ શરીરથી જુદો એવો આત્માજ છે. વાયુભૂતિ :- એ અનુમાનમાં કહેલો હેતુ અનેકાન્તિક દોષવાળો છે, કેમકે બધાએ અભિલાષ, અભિલાષપૂર્વક નથી હોતા. જેમ મોક્ષનો અભિલાષ મોક્ષના અભિલાષપૂર્વક નથી હોતો તેમ આ અભિલાષ પણ કેમ ન હોય ? Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦] ત્રીજા ગણધરનો વાદ. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ભગવન્તઃ - ગૌતમ ! તેં કહ્યું એ પ્રમાણે અમે “સ્તનાભિલાષ અન્યસ્તનાભિલાષપૂર્વક છે,” એમ વિશેષથી જો કહ્યું હોત, તો અમારો હેતુ અનેકાંતિકદોષવાળો થાય, પણ અમે તો એમ કહ્યું છે, કે સ્તનાભિલાષ અન્ય સામાન્ય અભિલાષપૂર્વક હોય છે. એટલે ઉપરોક્ત દોષ આવતો નથી. એજ પ્રમાણે મોક્ષનો અભિલાષ પણ અન્ય સામાન્ય અભિલાષપૂર્વક હોય છે જ. તથા બાહ્યશરીર ઇન્દ્રિયવાળું હોવાથી, અજશરીર પૂર્વક છે. જે ઈન્દ્રિયવાળું હોય છે, તે અન્યશરીર પૂર્વક હોય છે. જેમ યુવકનું શરીર બાલ્યુશરીર પૂર્વક હોય છે, તેમ બાલ્યશરીર પણ અન્યશરીર પૂર્વક હોય છે. જે શરીરપૂર્વક બાલ્ય શરીર હોય છે, તે આ શરીરથી ભિન્ન હોય છે, કેમકે પૂર્વશરીર નાશ પામ્યા છતાં પણ આ શરીર ઉત્પન્ન થાય છે. અને જેનું એ શરીર છે, તે ભવાન્તરગામી એવો તથા શરીરથી ભિન્ન એવો આત્મા છે; પણ શરીર એજ આત્મા છે, એમ નહિ. વળી આ આદ્ય બાળકનું સુખ, વર્તમાન સુખની પેઠે અનુભવાત્મક હોવાથી અન્ય સુખ પૂર્વક છે. જે સુખપૂર્વક આ બાળસુખ છે, તે શરીરથી જુદું છે, કેમકે તેનો નાશ થયા છતાં પણ આ સુખનું તે કારણ છે. એ સુખ તે ગુણ છે, ગુણ ગુણી સિવાય રહી શકે નહી, આથી તે ગુણના આશ્રયભૂત જે ગુણી છે, તે શરીરથી જુદો છે. આથી સુખાનુભવમય આત્મા છે, એમ સિદ્ધ થયું. આ સ્થળે દુઃખ-શોક-રાગ-દ્વેષ વિગેરે હેતુઓ પણ એજ પ્રમાણે યોજવા. ૧૬૬૧ થી ૧૬૬૪. પૂર્વેજીવ અને કર્મની સિદ્ધિમાં જે અનુમાનો કહ્યાં છે, તે અનુમાનો અહીં પણ ફરીથી મંદ બુદ્ધિવાળાની સ્મૃતિ માટે કહે છે. संताणोऽणाई उ परोप्परं हेउ-हेउभावाओ। देहस्स य कम्मरस य गोयम ! बीयं-कुराणं व ।।१६६५।। तो कम्म-सरीराणं कत्तारं करण-कज्जभावाओ । पडिवज्ज तदब्भहिअं दंड-घडाणं कुलालं व ॥१६६६।। अत्थि सरीरविहाया पइनिययागारओ घडरसेव । अखाणं च करणओ दंडाईणं कुलालो ब्व ।।१६६७।। अथिदिय-विसयाणं आयाणादेयभावओऽवरसं । कम्मार इवादाया लोए संडास-लोहाणं ।।१६६८।। भोत्ता देहाईणं भोज्जत्तणओ नरो ब्व भत्तस्स । संघायाइत्तणओ अत्थि य अत्थी घडरसेव ।।१६६९।। जो कत्ताइ स जीवो सज्झविरूद्धो त्ति ते मई होज्जा । मुत्ताइपसंगाओ तं नो संसारिणो दोसो ॥१६७०।। હે ગૌતમ ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો હેતુ-હેતુમભાવ છે, તેથી કર્મ સંતાન (પરંપરા) અનાદિ છે. વળી દંડ અને ઘટથી કુંભાર જેમ ભિન્ન છે, તેમ કર્મ અને શરીરનો અનુક્રમે કરણ તથા કાર્ય ભાવ હોવાથી, તેનો કર્તા તેઓથી ભિન્ન છે, એમ અંગીકાર કર. તથા Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ત્રીજા ગણધરનો વાદ. [૭૧ શરીર ઘટની જેમ (આદિ હોવાથી) પ્રતિનિયત આકારવાળું છે. તેથી તેનો કોઈ કર્તા છે. અને ઈન્દ્રિયો દંડ આદિની જેમ કરણભૂત હોવાથી કુંભારની પેઠે તેનો કોઈ અધિષ્ઠાતા છે. લોકમાં સાંડસા અને લોખંડની જેમ ઈન્દ્રિય અને વિષયોનો આદાન-આદેય ભાવ હોવાથી લુહારની જેમ ત્યાં કોઈ આદાતા (ગ્રહણ કરનારો) હોવો જોઈએ. શરીર વિગેરે આહારાદિકની જેમ ભોગ્ય હોવાથી મનુષ્યની જેમ તેનો કોઈ ભોક્તા હોવો જોઈએ. વળી શરીર સંઘાતાદિરૂપ હોવાથી ઘરની જેમ તેનો કોઈ સ્વામી છે. (ઉપર કહ્યા મુજબ) જે કર્તા વિગેરે છે, તે જીવ છે. મૂર્તિ હોવાથી (હેતુ) સાધ્યથી વિરૂદ્ધનો સાધક થશે-એમ તારી બુદ્ધિ થાય, પરંતુ અહિં સંસારી જીવ છે તેથી તેમાં એ દોષ નથી આવતો. (આ ગાથાઓનો વિસ્તારાર્થ પૂર્વે ગાથા ૧૫૬૭ થી ૧૫૭૦ સુધીમાં આવી ગયો છે, ત્યાંથી જોઈ લેવો.) ૧૬ ૬૫ થી ૧૯૭૦. અહીં બૌદ્ધમતાનુસારે એમ કહેવામાં આવે કે સર્વ પદાર્થો ક્ષણવિનાશી હોવાથી જીવ પણ શરીરની સાથેજ નાશ પામે છે, એટલે વસ્તુતઃ આત્મા શરીરથી જુદો છે, એમ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવાથી શો લાભ છે ? એના ઉત્તરમાં અમે કહીએ છીએ - जाइरसरो न विगओ सरणाओ बालजाइसरणो ब्व । जह वा सदेसवत्तं नरो सरंतो विदेसम्मि ॥१६७१॥ अह मन्नसि खणिओऽवि हु सुमरइ विन्नाणसंतइगुणाओ । तहवि सरीरादण्णो सिद्धो विण्णाणसंताणो ॥१६७२।। બાળઅવસ્થામાં બનેલ બનાવ જેમ વૃદ્ધાવસ્થાવાળો સંભારે છે, અથવા સ્વદેશમાં બનેલ બનાવ પરદેશમાં ગયેલો મનુષ્ય સંભારે છે, તેમ પૂર્વજન્મને સંભારવાથી તેની સ્મૃતિવાળો જીવ નાશ પામેલ નથી તે આત્મા ક્ષણિક છતાં પણ વિજ્ઞાત સંતતિવાળો આત્મા હોવાથી પૂર્વજન્મને સંભારે છે એમ હું માનતો હોય, તો તેથી પણ વિજ્ઞાનસંતાન શરીરથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. ૧૬૭૧-૧૬૭ર. જેમ બાળઅવસ્થામાં બનેલ બનાવને પુરૂષ વૃદ્ધાવસ્થામાં સંભારે છે, અથવા સ્વદેશમાં બનેલો બનાવ પરદેશમાં ગયેલો પુરૂષ સંભારે છે, તેથી તે (સંભારનાર) નાશ પામેલો નથી, તેમ જ જાતિસ્મરણવા આત્મા હોય છે, તે પૂર્વભવનું શરીર નાશ પામ્યા છતાં પણ તે ભવના બનાવને સંભારે છે, તેથી તે પણ નાશ પામેલો નથી. તાત્પર્ય એ છે કે જે અન્ય દેશ-કાળાદિમાં અનુભવેલા અર્થનું સ્મરણ કરે છે તે બાળકાળમાં અનુભવેલ અર્થનું વૃદ્ધાવસ્થામાં સ્મરણ કરનાર દેવદત્તની જેમ વિદ્યમાન હોવાથી, અને જેમાં અનુભવનાર નાશ પામેલ હોય છે, તેમાં પાછળવાળાને ઉત્પન્ન થયા બાદ કંઈ સાંભરતું નથી. આ ઉપરથી એમ નહી કહી શકાય, કે પૂર્વ પૂર્વેક્ષણમાં અનુભવેલું હોય, તે તેના સંસ્કારથી ઉત્તરોત્તર ક્ષણોમાં સંભારે છે, કારણ કે પૂર્વ પૂર્વના ક્ષણો અન્વય સિવાય સર્વથા નાશ પામે છે, તેથી ઉત્તરોત્તર ક્ષણો સર્વથા જુદા જ છે. એટલે અન્ય અનુભવેલું હોય, તે અન્ય સંભારે એવું કદિ બને જ નહિ, અને જો એમ બને, તો દેવદત્તે અનુભવેલું હોય, તે યજ્ઞદત્તને પણ સાંભરવું જોઈએ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨] ત્રીજા ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આત્મા ક્ષણભંગુર છતાં પણ વિજ્ઞાન-સંતતિના સામર્થ્યથી પૂર્વવૃત્તાન્ત સંભારે છે, કેમકે ક્ષણસંતાન હંમેશાં અવસ્થિત હોય છે. એમ કહેવામાં આવે. તો તેના ઉત્તરમાં કહેવાનું કે એમ માનવાથી પણ જ્ઞાનરૂપ સંતાનનો આગળના શરીરમાં સંક્રમ થવાથી ભવાન્તરમાં પણ તેનો સદ્ભાવ સિદ્ધ થાય છે, અને સર્વ શરીરોથી વિજ્ઞાન-સંતાન અર્થાન્તરપણે સિદ્ધ થાય છે, તેથી અવિચ્છિન્ન વિજ્ઞાનસંતાનાત્મક આત્મા શરીરથી ભિન્ન છે, એમ સિદ્ધ થાય છે. ૧૬૭૧-૧૬૭ર. એ પ્રમાણે પરભવની અપેક્ષાએ સ્મરણથી આત્માનો અવિનાશ ભાવ જણાવ્યો. હવે આ ભવની અપેક્ષાએ તેનો અવિનાશભાવ કહે છે. અથવા તો તે ક્ષણિકજ નથી, એમ જણાવવા કહે છે. न य सव्वहेव खणिअं नाणं पुब्वोवलद्धसरणाओ । खणिओ न सर भूयं जह जम्माणंतरविनट्टो || १६७३ ।। जस्सेगमेगबंधणमेगंतेण खणियं च विण्णाण । सव्वखणियविण्णाणं तरसाजुत्तं कदाचिदवि ॥ १६७४ ।। जं सविसयनिययं चिय जम्माणंतरहयं च तं किह णु । नाहिति सुबहु विण्णाणविसयखणभंगयाईणि ? ।।१६७५ ।। પૂર્વે જાણેલ અર્થનું સ્મરણ થાય છે, તેથી જ્ઞાન સર્વથા ક્ષણિક નથી, કેમકે જે ક્ષણિક હોય તે ઉત્પન્ન થયા પછી તરત જ નાશ પામે છે, તેથી પૂર્વોપલબ્ધ અર્થનું સ્મરણ તેને થતું નથી. જે એક એટલે બીજા ક્ષણની સહાય વિનાનું જ્ઞાન છે, તેને સર્વકાલનું ક્ષણિકવિજ્ઞાન થવું અથવા કહેવું તે સર્વથા અયોગ્ય છે. કેમકે તે એક આલંબનવાળું છે અને એકાન્તે ક્ષણિક છે. વળી સ્વવિષય નિયત એવું જે પ્રમાતાનું જ્ઞાન છે, તે ઉત્પન્ન થયા પછી તરત જ નાશ પામેલું હોય છે, તેથી વિવિધ વિષયક વિજ્ઞાનના ક્ષણભંગુરઆદિ ધર્મો કેવી રીતે જાણી શકે ? ન જાણી શકે. ૧૬૭૩-૧૬૭૪-૧૬૭૫. જ્ઞાન સર્વથા ક્ષણિક છે, એમ ન કહી શકાય, (કથંચિત્ ક્ષણિક કહેવાય) જ્ઞાન શા કારણથી ક્ષણિક નથી ? તેના ઉત્તરમાં કહેવાનું કે પૂર્વે બાલ્યાકાલાદિમાં જાણેલ અર્થનું વૃદ્ધાવસ્થાદિ કાળમાં સ્મરણ થાય છે. તેથી જો જ્ઞાન એકાન્તે ક્ષણિક હોય, તો એ પ્રમાણે સ્મરણ ન થાય. જે એકાંતે ક્ષણિક હોય છે, તે ઉત્પન્ન થયા પછી તરત નાશ પામે છે, તેથી તેને અતીત અર્થનું સ્મરણ નથી થતું, એ રીતે જ્ઞાનને ક્ષણિક માનવાથી સ્મરણનો સર્વથા અભાવ થાય. “વિજ્ઞાનાંતત્તય: સત્ત્વા: એક વિજ્ઞાનસંતતિવાળા જીવો છે” એ વાક્યથી ક્ષણિકવાદી બૌદ્ધોનું એક-અસહાયવાળું જે જ્ઞાન, તે “સર્વપિ વસ્તુ ાળિ” સર્વ વસ્તુ ક્ષણિક છે, એ પ્રમાણે સર્વ વિષયને જણાવનાર કે જાણનાર કદિ પણ થઈ શકે નહિ, છતાં બૌદ્ધો સર્વ ક્ષણિકતાવાળું વિજ્ઞાન માને છે. તેઓ કહે છે કે “ચત્ સત્ તત્ સર્વ કળિ કંઈ વિદ્યમાન છે, તે સર્વ ક્ષણિક છે.’’ તથા મળિા: સર્વસંતિાઃ સર્વ સંસ્કારો ક્ષણિક છે. આ પ્રમાણે ક્ષણિકતાગ્રાહી જ્ઞાન એકત્વમાં સંભવે નહિ. કેમકે જો ત્રિભુવાન્તર્ગત સર્વ પર્થો સન્મુખ રહીને તેવું જ્ઞાન કોઈ ઉત્પન્ન કરે, Page #74 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ત્રીજા ગણધરનો વાદ. [૭૩ તો એમ જણાય, કે “આ સર્વ પદાર્થો ક્ષણિક છે.' પણ એ પ્રમાણે સર્વ પદાર્થોથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી. કારણ કે તે બધાં જ્ઞાનો ક્ષણિક હોવાથી પ્રતિનિયત એક આલંબનવાળા છે, તેથી સર્વ વસ્તુ સમૂહમાં વ્યાપેલી ક્ષણિકતા તે કેવી રીતે જાણી શકે ? ન જ જાણી શકે. પણ જો સર્વ પદાર્થ વિષયી જ્ઞાનોની એકીસાથે ઉત્પત્તિ માનવામાં આવે અને આત્માને તે અર્થનું સ્મરણ કરનાર માનવામાં આવે, તો સર્વ પદાર્થોની ક્ષણિકતાનું જ્ઞાન થાય, પરંતુ ક્ષણિકપક્ષમાં સર્વ અર્થ ગ્રાહક અને જ્ઞાનોની ઉત્પત્તિ એકીસાથે માની શકાય નહિ. વળી એકાર્થ વિષયી વિજ્ઞાન છતાં પણ જો તે ઉત્પન્ન થયા બાદ તરત જ નાશ ન પામતું હોય, તો સર્વ પદાર્થ સંબંધી ક્ષણિકતા જાણી શકે, કારણ કે તે અવિનાશીપણામાં અવસ્થિતપણે રહેલું હોવાથી જુદા જુદા પદાર્થને ઉત્પન્ન થયા પછી તરતજ ઉપરમ (નાશ) પામતા જોઈને “અમારા સિવાય અને અમારા સજાતિય સિવાય સર્વ વસ્તુ ક્ષણિક જ છે” એમ જણાય. પરંતુ એમ જણાતું નથી; કારણકે બૌદ્ધોનું જ્ઞાન એકાંતે ક્ષણધ્વંસી છે, દીર્ઘકાળ પર્યંત રહેનારૂં નથી, એટલે તેમને સર્વ વસ્તુગત ક્ષણિકતાનું જ્ઞાન કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. તથા જે સ્વવિષય માત્રમાં નિયત અને ઉત્પન્ન થયા પછી તરતજ નાશ પામનારૂં પ્રમાતાનું વિજ્ઞાન છે, તે અતિ ઘણા વિજ્ઞાન સંબંધી ધર્મો જેવા કે ક્ષણભંગ-નિરાત્મકપણું-સુખી-દુઃખી વિગેરે, એ અનેક ધર્મોને કેવી રીતે જાણી શકે ? ન જ જાણી શકે માટે પ્રમાતાનું જ્ઞાન અક્ષણિકજ માનવું જોઈએ. અને જ્ઞાન એ ગુણ હોવાથી તેને અનુરૂપ ગુણી સિવાય તે બીજાનું સંબંધી હોઈ શકે નહિ. માટે આત્મા શરીરથી જુદો છે. એમ આ ઉપરથી સિદ્ધ થયું. ૧૬૭૩-૧૯૭૪-૧૬૭૫. गिहिज्ज सव्वभंगं जड़ य मई सविसयाणुमाणाओ । तंपि न जओऽणुमाणं जुत्तं सत्ताइसिद्धीओ ।।१६७६।। जाणेज्ज वासणाओ सा वि हु वासित वासणिज्जाणं । जुत्ता समेज्ज दोण्हं न उ जम्माणंतरहयस्स ।। १६७७॥ એકાલંબનવાળું અને ક્ષણિક એવું વિજ્ઞાન છતાં પણ તે સ્વવિષયાનુમાનથી સર્વ વસ્તુગત ક્ષણભંગરતા ગ્રહણ કરે-એમ માનવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે વિજ્ઞાન અને વિષયોની સત્તા વિગેરેની સિદ્ધિ હોય તો તે ઘટી શકે. વાસના એ પ્રમાણે જાણે છે, એમ કહેવામાં આવે, તો તે વાસના પણ વાસક અને વાસનીય એ બન્નેના (સ્થિરપણાના) સંબંધથી ઘટી શકે, પણ ઉત્પન્ન થયા પછી તરતજ નાશ પામે તેને ન ઘટી શકે. ૧૬૭૬-૧૬૭૭. વાયુભૂતિ ! ક્ષણિકવાદી કદાચ એમ કહેવા માગે કે એકાલંબનવાળું અને ક્ષણિક છતાં પણ સ્વ ને વિષયની ક્ષણિકતાની અનુમાનથી પ્રમાતાનું જ્ઞાન સર્વ વસ્તુગતની ક્ષણિકતા જાણી શકે છે; કારણકે જેમ “મારો વિષય ક્ષણિક છે. અને હું ક્ષણિક છું.'' એ પ્રમાણે વિજ્ઞાનની સમાનતાથી બીજા વિજ્ઞાનો અને વિષયની સમાનતાથી બીજા સર્વ વિષયો પણ ક્ષણિક છે. આ રીતે સ્વ અને વિષયોના અનુમાનથી સર્વ વસ્તુસમૂહની ક્ષણિકતા વિગેરે ગ્રહણ થાય છે. તેઓનું એ કથન પણ યુક્ત નથી, કારણ કે એ સ્વ-વિષયાનુમાન, અન્ય વિજ્ઞાનો અને અન્ય વિષયોની સત્તાદિની ૧૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪] ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રસિદ્ધિમાં જ ઘટી શકે, અન્યથા ન ઘટી શકે, કારણકે જે સત્તારૂપે જ અપ્રતીત હોય એવા શબ્દાદિમાં કૃતકત્વાદિ હેતુઓ વડે અનિત્યતાદિ ધર્મો કોણ સાધે ?, તેમ અહીં પણ સત્તારૂપે જ અપ્રસિદ્ધ એવા ધર્મીમાં ક્ષણિકતાદિ ધર્મ કેવી રીતે સધાશે ?, વળી એકાલંબનવાળું જે ક્ષણિક વિજ્ઞાન તે આ પ્રમાણે જાણી શકે પણ નહિ કે અન્ય જ્ઞાનો છે, અને તેના વિષયો છે, વળી તે જ્ઞાનો અને વિષયોના સ્વવિષયજ્ઞાનોત્પાદક વગેરે ધર્મો છે. અને જો એ પ્રમાણે જ્ઞાન ન થાય, તો એ સર્વમાં ક્ષણિકતા કેવી રીતે સિદ્ધ થઈ શકે ? કારણ કે જેમાં જેમાં એ ક્ષણિકતા ધર્મ સિદ્ધ કરવાનો છે, તે તે ધર્મીની જ પ્રસિદ્ધિ નથી. વળી તેઓ કદી એમ કહે કે સ્વવિષયાનુમાનથીજ બીજા વિજ્ઞાનાદિની સત્તા વગેરે સિદ્ધ થઈ શકશે, જેમકે - હું છું, તેમ અન્ય જ્ઞાનો પણ છે, તથા જેમ મારો વિષય છે તેમ બીજા જ્ઞાનના વિષયો પણ છે, વળી જેમ - હું અને મારો વિષય ક્ષણિક છીએ તેમ અન્ય જ્ઞાનો અને અન્ય જ્ઞાનના વિષયો પણ ક્ષણિક છે, એ પ્રમાણે સર્વની સત્તા અને ક્ષણિકતા સ્વવિષયાનુમાનથી સિદ્ધ થશે. તેઓનું એ કથન પણ સર્વથા અયોગ્ય છે. કારણ કે સર્વ ક્ષણિકતા ગ્રાહક જ્ઞાન ક્ષણ વિનાશી હોવાથી, ઉત્પન્ન થયા પછી “હું મરેલા જેવો છું અને ક્ષણિક છું' એમ પોતાને પણ જાણી શકતું નથી, તો પછી અન્ય જ્ઞાનો છે, અને તેના વિષયો છે, એ પ્રમાણેનું જ્ઞાન તો તેને ક્યાંથી જ થાય ?, અને વળી એવું ક્ષણવિનાશી જ્ઞાન પોતાના વિષય માત્રની પણ ક્ષણિકતા નથી જાણતું, કેમકે તેમના મતે તે જ્ઞાન અને વિષય બન્નેનો સમાનકાળમાં જ નાશ થાય છે. જો કદી તે જ્ઞાન પોતાના વિષયને નાશ પામતો જોઈને, તગત ક્ષણિકતાનો નિશ્ચય કરીને, પછી કાલાન્તરે પોતે નાશ પામે, તો તેને સ્વવિષયગત ક્ષણિકતાનો બોધ થાય, પણ એમ તેઓ માનતા નથી. તેઓ તો જ્ઞાન અને વિષય પોત-પોતાનો ક્ષણ ઉત્પન્ન કરીને સમકાળે જ નાશ પામે છે, એમ માને છે. વળી બૌદ્ધો સ્વસંવેદન પ્રત્યક્ષથી કે ઈન્દ્રિયપ્રત્યક્ષથી ક્ષણિકતા નથી માનતા, પણ અનુમાનથી માને છે. એ સિવાય તેઓ એમ કહેવા માંગે કે પૂર્વ પૂર્વ વિજ્ઞાનક્ષણો, ઉત્તરોત્તર વિજ્ઞાનક્ષણોમાં એવા પ્રકારની વાસના ઉત્પન્ન કરે છે, કે જે વાસના વડે - એકાલંબનવાળું ક્ષણિક વિજ્ઞાન, બીજાં જ્ઞાનો અને તેમના વિષયોના સત્તા-ક્ષણિકતા વગેરે ધર્મો જાણે છે, આથી સર્વ ક્ષણિક છે એવું જ્ઞાન માનવામાં અમારે કંઈ વિરોધ નહીં આવે. તેઓનું એ કથન પણ અયોગ્ય છે, કારણ કે એ વાસના પણ વાસક અને વાસનીય બંને વિદ્યમાનનો સંયોગ હોય, તોજ ઘટી શકે, પણ ઉત્પન્ન થયા પછી તરતજ નાશ પામે તે ન ઘટી શકે. જો વાસક અને વાસ્યના સંયોગવડે બંનેનું અવસ્થાન માનવમાં આવે, તો ક્ષણિકતા ન ટકી શકે, અને વળી એ વાસના પણ ક્ષણિક છે કે અક્ષણિક છે ? જો તે ક્ષણિક હોય, તો તેનાથી સર્વ ક્ષણિકતાનું જ્ઞાન કેવી રીતે થાય ? અને અક્ષણિક હોય, તો ‘સર્વ ક્ષણિક છે’ એવી તમારી પ્રતિજ્ઞાની હાનિ થાય. એ રીતે બૌદ્ધોનો ક્ષણિકવાદ કોઈ પણ રીતે યુક્તિસંગત નથી. ૧૬૭૬-૧૬૭૭. Page #76 -------------------------------------------------------------------------- ________________ [૭૫ ભાષાંતર] ત્રી ગણધરનો વાદ. હવે સ્વપક્ષ બતાવીને ઉપસંહાર કરે છે : बहुविण्णाणप्पभवो जुगवमणेगत्थयाऽहवेगस्स । विण्णाणावत्था वा पहुच्चवित्तीविधाओ वा ।।१६७८।। विण्णाणखणविणासे दोसा इच्चादयो पसज्जंति । न उ ठिय-संभूय-च्चुयविण्णाणमयम्मि जीवम्मि ।।१६७९।। तरस विचित्तावरणक्नओवसमजाइं चित्तरूवाइं । खणियाणि य कालंतरवित्तीणि य मइविहाणाई ॥१६८०।। निच्चो संताणो सिं सव्वावरणपरिसंखए जं च । केवलमुदियं केवलभावेणाणंतमविगप्पं ॥१६८१।। ઘણા વિજ્ઞાનની ઉત્પત્તિ, એકી સાથે અનેક અર્થને ગ્રહણ કરવાપણું, એક વિજ્ઞાનને એકી સાથે સર્વ અર્થનું ગ્રહણ કરવાપણું, વિજ્ઞાનની અવસ્થા, અને પ્રતીત્યવૃત્તિનો વિઘાત ઈત્યાદિ દોષો ક્ષણવિનાશી જ્ઞાન માનવાથી થાય છે; પરંતુ ઉત્પાદ-વ્યય ને ધ્રુવ સ્વરૂપ વિજ્ઞાનવાળો આત્મા માનવાથી એ દોષો નથી થતા. તેવા આત્માને વિચિત્ર પ્રકારના ક્ષયોપશમથી થયેલા વિવિધ પ્રકારના ક્ષણિક અને કાલાન્તર પર્યત રહેનારા મતિજ્ઞાનના ભેદો થાય છે. એ ભેદોનો સામાન્ય જ્ઞાન માત્ર સંતાન નિત્ય હોય છે, અને સર્વ આવરણનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે, તે કેવળભાવે અનંતકાળ સુધી અવસ્થિત રહે છે, તેથી તે એકજ છે. ૧૬૦૮-૧૬૭૯-૧૬ ૮૦-૧૬ ૮૧. ઉપર મુજબ ક્ષણવિનાશી જ્ઞાન માનવામાં આવે, તો આ પ્રમાણે અનેક દોષો પ્રાપ્ત થાય છે. ક્ષણિકવાદીએ ત્રિભુવનમાં રહેલ સર્વ અર્થ જાણવા માટે એકીસાથે ઘણા જ્ઞાનોની ઉત્પત્તિ માનવી જોઈએ અને એ જ્ઞાનના આશ્રયભૂત ને અર્થને, સ્મરણ કરનાર આત્માને અવસ્થિત માનવો જોઈએ. એમ ન માનવામાં આવે, તો “જે છે, તે ક્ષણિક છે, સર્વ સંસ્કારો ક્ષણિક છે, સર્વે ભાવો નિરાત્મક છે.” ઈત્યાદિ સર્વ ક્ષણિકતાદિ વિજ્ઞાન ઉત્પન્ન ન થાય. અને જો એ પ્રમાણે ઘણાં જ્ઞાન વગેરે માનવામાં આવે તો સ્વમતનો ત્યાગ થાય. એકજ વિજ્ઞાન એકી સાથે ત્રિભુવનમાં રહેલ સર્વ અર્થને ગ્રહણ કરે એ પ્રમાણે સર્વ અર્થને ગ્રહણ કરે, તોજ સર્વ ક્ષણિકતાદિ વિજ્ઞાન થાય. પણ એમ જણાતું નથી અને મનાતું પણ નથી. - વિજ્ઞાનની દીર્ઘકાળપર્યત અવસ્થા માનવી પડે, કે જે અવસ્થાથી વિજ્ઞાન હંમેશાં અવસ્થિત રહીને અન્ય અન્ય વસ્તુની નશ્વરતા (નાશપણું) જોઈને તે સર્વની ક્ષણિકતા જાણે પણ આ રીતે માનવાથી માત્ર વિજ્ઞાનરૂપ નામાન્તરથી આત્મા જ માનેલો ગણાય. ઉપરોક્ત બહુ વિજ્ઞાનોત્પત્તિ વિગેરે ન માનવામાં આવે, તો પ્રતીત્યવિઘાત નામનો દોષ પ્રાપ્ત થાય. અહીં આ રહસ્ય જાણવું કે જે કારણની અપેક્ષાએ કાર્યની ઉત્પત્તિ થાય, પરંતુ કાર્ય અવસ્થામાં કારણનો અવય (સંબંધ) ન હોય, તેને બૌદ્ધો પ્રતીત્યવૃત્તિ કહે છે. હવે આ પ્રમાણે પ્રતીત્યવૃત્તિ બૌદ્ધો માને, તો અતીતાર્થનું સ્મરણ વિગેરે સર્વ વ્યવહારનો ઉચ્છેદ થાય. અને જો અતીત Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬] ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અનેક સંકેતાદિ જ્ઞાનના આશ્રયવાળો આત્મા તે તે વિજ્ઞાનરૂપે પરિણામથી અન્વયી છે, એમ માને તો પ્રતીત્યવૃત્તિનો વિઘાત થાય, કારણ કે એમ માનવામાં આત્માને અન્વયી માનવો પડે છે. એ પ્રમાણે ક્ષણવિનાશી વિજ્ઞાન માનવાથી અનેક દોષો પ્રાપ્ત થાય છે. પરંતુ જો ઉત્પાદવ્યય અને ધ્રુવ એવો વિજ્ઞાનમય આત્મા માનવામાં આવે, તો એ દોષો પ્રાપ્ત થાય, એટલે કે કથંચિત્ દ્રવ્યરૂપે સ્થિત, કથંચિત્ ઉત્તર-નવીન પર્યાયરૂપે ઉત્પન્ન, અને કથંચિત પૂર્વ પર્યાયરૂપે વિનષ્ટ એવા વિજ્ઞાનરૂપે આત્માને માને, તો ઉપર કહેલા દોષો ન થાય આ ઉપરથી એ સિદ્ધ થયું કે સર્વ વ્યવહારની સિદ્ધિ માટે ઉત્પાદવ્યય અને ધૃવગુણયુક્ત એવો આત્મા શરીરથી જુદો છે – એમ માનવું જોઈએ. કારણ કે યથોક્તસ્વરૂપવાળા આત્માને, વિચિત્રપ્રકારના મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થયેલા વિવિધ પ્રકારના મતિજ્ઞાનના ભેદો ઘટે છે, તે આત્મા પર્યાયરૂપે ક્ષણિક અને દ્રવ્યરૂપે નિત્ય હોવાથી કાલાન્તર અવસ્થાયી થાય છે. ઉપલક્ષણથી શ્રુત-અવધિ-અને મનઃ પર્યવજ્ઞાનાવરણના વિચિત્ર ક્ષયોપશમથી અનુક્રમે વિવિધ પ્રકારના શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન પણ આત્માને થાય છે. તથા કેવળજ્ઞાન પોતાના આવરણનો સર્વથા ક્ષય થવાથી થાય છે. મતિજ્ઞાનાદિના ભેદોનો સામાન્યથી જ્ઞાનરૂપ સંતાન હંમેશા અવિચ્છિન હોય છે, અને કેવળજ્ઞાન જે માટે ભેદ રહિત કહ્યું છે, તેથી તે તો સર્વથા સ્વઆવરણનો ક્ષય થવાથી અનંતકાલ સ્થાયી થાય છે. આ જ્ઞાન કેવળભાવે અનન્તકાળ પર્યત અવસ્થાયી અને અનન્ય અર્થને વિષય કરનાર હોવાથી અનન્ત છે. ૧૬૭૯-૧૬૮૦-૧૬૮૧. પુનઃ વાયુભૂતિ ભગવાનને પૂછે છે અને ભગવાન તેનો ઉત્તર આપે છે . सो जइ देहादन्नो तो पविसंतो व नीसरंतो वा । कीस न दीसइ, गोयम ! दुविहाऽणुवलद्धिओ सा य ॥१६८२।। असओ खरसंगस्स व सओऽवि दूराइभावओऽभिहिया । सुहुमा-ऽमुत्तत्तणओ कम्माणुगयरस जीवरस ॥१६८३॥ જો આત્મા શરીરથી ભિન્ન છે, તો તે શરીરમાં પ્રવેશ કરતો અથવા નીકળતો કેમ નથી જણાતો? હે ગૌતમ ! અનુપલબ્ધિ બે પ્રકારે છે. એક તો ખરશંગની જેમ અવિદ્યમાન પદાર્થની અને બીજી દૂર આદિ ભાવથી વિદ્યમાન પદાર્થની. તેમાં સૂક્ષ્મ કર્યાનુગત અમૂર્તિ એવા જીવની અનુપલબ્ધિ છે, તે વિદ્યમાન પદાર્થની છે, પણ અવિદ્યમાનની નથી. ૧૬૮૨-૧૬ ૮૩. વાયુભૂતિ :- જો આત્મા શરીરથી ભિન્ન હોય, તો જેમ ઘટાદિમાં કોઈ પક્ષી વગેરે પેસતું નીકળતું જણાય છે, તેમ તે આત્મા પણ શરીરમાં પેસતો-નીકળતો કેમ નથી જણાતો ? ભગવા - ગૌતમ ! પદાર્થ નહીં જણાવવામાં અનુપલબ્ધિ કારણ છે, પણ તે અનુપલબ્ધિ બે પ્રકારે છે, એક તો અવિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ અને બીજી વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ, તેમાં અશ્વશુંગ-ખરશૃંગ-વંધ્યાપુત્ર વગેરે નથી જણાતા, તે અવિદ્યમાનપદાર્થની અનુપલબ્ધિ કહેવાય, અને સ્વર્ગ-નરક વગેરે જે ભાવો દૂર હોવાથી નથી જણાતા, તે વિદ્યમાન પદાર્થની અનુપલબ્ધિ કહેવાય. Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ત્રીજા ગણધરનો વાદ. [૭૭ આ અનુપલબ્ધિ એકવીસ પ્રકારે છે :- ૧ અતિ દૂર હોવાથી, ર અતિ નજીક હોવાથી, ૩ અતિ સૂક્ષ્મપણાથી, ૪ મનની અવસ્થાથી, ૫ ઈન્દ્રિયની અપટુતાથી, ૬ મતિની મંદતાથી, ૭ અશક્યપણાથી, ૮ આવરણથી, ૯ પરાભવથી, ૧૦ સમાનતાથી, ૧૧ અનુપયોગથી, ૧૨ ઉપાયના અભાવથી, ૧૩ વિસ્મરણથી, ૧૪ ખોટા ઉપદેશથી, ૧૫ મોહઅજ્ઞાનથી, ૧૬ વિદર્શનથી, ૧૭ વિકારથી, ૧૮ ક્રિયાના અભાવથી, ૧૯ શાસ્ત્ર નહિ સાંભળવાથી, ૨૦ કાળની દીર્ધતાથી, અને ૨૧ સ્વભાવ વિપ્રકર્ષથી, જેમકે - ૧ સ્વર્ગ-નરકાદિ પદાર્થ અતિ દૂર હોવાથી નથી જણાતા. ૨ (પોતાની) આંખનો મેલ પાંપણો વગેરે અતિ નજીક હોવાથી નથી જણાતા. ૩ પરમાણુ વગેરે અતિ સૂક્ષ્મ હોવાથી નથી જણાતા. ૪ મનની અવસ્થાથી (અનુપયોગ) શબ્દ વગેરે હોય છતાં ન જણાય. પ ઈન્દ્રિયોની અપટુતાથી કંઈક બહેરા હોય એવા મનુષ્યને ન સંભળાય. ૬ મતિમંદતાથી-શાસ્ત્રના સૂક્ષ્મ અર્થનો બોધ ન થાય, ૭ કાન-મસ્તક-પીઠ વિગેરે અશક્યપણાથી ન જોઈ શકાય. ૮ આંખો પર હાથ, મુકવાથી અથવા સાદડી ભીંત વિગેરેના આવરણથી હાથ વગેરે પણ ન જણાય. ૯ સૂર્યના તેજમાં પરાભવ પામેલ તારાઓ વગેરે ન જણાય. ૧૦ મગ-અડદ આદિ પોતાની સમાન જાતિની વસ્તુના ઢગલામાં પડવાથી સમાનતાથી ન જણાય. ૧૧ ઉંઘી ગયેલા મનુષ્યને જેમ પથારીનો સ્પર્શ નથી જણાતો તેમ હરકોઈ વિષય અનુપયોગથી ન જણાય. ૧૨ ગાય-ભેંસ આદિના દૂધનું પ્રમાણ જાણવાની ઈચ્છાવાળો, જેમ શૃંગ આદિથી તેનું પ્રમાણ ન જાણી શકે, કારણ કે તે જાણવાનો તે ઉપાય નથી અથવા આકાશનું માપ ન જાણી શકાય, કારણ કે તેવો ઉપાય નથી. ૧૩ વિસ્મૃતિથી-ભૂલી જવાથી. ૧૪ પ્રતિરૂપ કરીને બનાવેલા સોનાને ઠગાઈથી-ખોટા ઉપદેશથી ન જાણી શકાય. ૧૫ મોહ-અજ્ઞાનથી જીવાદિ પદાર્થ ન જાણી શકાય. ૧૬ સર્વથા અંધ હોય એવાને રૂપી પદાર્થ ન જણાય. ૧૭. પૂર્વે અનેકવાર જાણેલ હોય છતાં વૃદ્ધાવસ્થાદિના વિકારથી ન જાણી શકાય. ૧૮ વૃક્ષનાં મૂળ વિગેરે પૃથ્વી ખોદવા વગેરેની કિયાના અભાવથી ન જણાય. ૧૯ શાસ્ત્ર શ્રવણના અભાવથી તેનો અર્થ ન સમજાય. ૨૦ ભૂત-ભવિષ્યકાળની દીર્ઘતા-દૂરપણાથી ઋષભદેવ-પાનાભ વિગેરે ન જણાય. ૨૧ આકાશ અને પિશાચ વગેરેનો સ્વભાવ વિપ્રકર્ષ (વિભિન્ન) હોવાથી ન જણાય. આ પ્રમાણે વિદ્યમાન પદાર્થની એકવીસ પ્રકારે અનુપલબ્ધિ થાય છે. એટલે કે પદાર્થ છતાં પણ એકવીસ પ્રકારના કારણથી નથી જણાતો. અહીં કર્માનુગત સંસારીજીવ વસ્તુતઃ આકાશની પેઠે અમૂર્ત છે. અને કાશ્મણ શરીર (કર્મ-પરમાણુનો સમુદાય વિકાર) છે, તે પણ પરમાણુની જેમ સૂક્ષ્મ છે, તેથી વિદ્યમાન છે, તો પણ નથી જણાતા. પણ ખરશૃંગની જેમ અવિદ્યમાન છે, તેથી નથી જણાતા એમ નહી. કારણ કે અનુમાનથી તેની સત્તા સિદ્ધ કરેલ છે. ૧૬૮૨-૧૬ ૮૩. હવે વેદોક્ત વચનથી આત્મા શરીરથી જુદો છે એમ સિદ્ધ કરે છે : देहाणण्णे व जिए जमग्गिहोत्ताइं सग्गकामस्स । वेयविहियं विहण्णइ दाणाइफलं च लोयम्मि ॥१६८४॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮] ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ विण्णाणधणाईणं वेयपयाणं तमत्थमविदंतो। देहाणण्णं मन्नसि ताणं च पयाणमयमत्थो ॥१६८५।। (१५६) छिन्नम्मि संसयम्मि जिणेणं जरामरणविप्पमुक्केणं । सो समणो पवइओ पंचहिं सह खंडियसएहिं ॥१६८६॥६०९॥१४७॥ આત્માને શરીરથી અભિન્ન માનવાથી, સ્વર્ગની ઇચ્છાવાળાને જે અગ્નિહોત્રાદિ કરવાનું વેદમાં કહ્યું છે, તેથી અને લોકમાં દાનાદિનું ફળ કહ્યું છે તેનો નાશ થાય. વળી “વિજ્ઞાનઘનાદિ” વેદનાં પદોનો અર્થ તું જાણતો ન હોવાથી આત્માને શરીરથી અભિન્ન માને છે. પણ તે વેદનાં પદોનો અર્થ આ પ્રમાણે છે. એ પ્રમાણે જરા અને મરણથી મૂકાએલા શ્રી જિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેણે પણ પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. ૧૬૮૪-૧૬૪૫-૧૬૮૬. વળી હે ગૌતમ ! આત્મા શરીરથી અભિન્ન હોય, એટલે શરીર એ જ આત્મા હોય, તો સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવું-એમ જે વેદમાં કહ્યું છે, તેનો વિઘાત (નાશ) થાય; કારણ કે શરીર તો અગ્નિવડે બાળીને અહીં જ ભસ્મ કરાય છે, એટલે પછી જીવના અભાવે કોને સ્વર્ગની પ્રાપ્તિ થાય ? તેમજ તે શરીરવડે કરેલ દાનાદિનું ફળ પણ કોને થાય ? તથા વિજ્ઞાનનાન્ટિ” વેદનાં પદો પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા સાંભળીને તને આ સંશય થયો છે. (આ સંબંધી ચર્ચા પૂર્વે પ્રથમ ગણધરવાદમાં આવેલ છે, ત્યાંથી જોઈ લેવી.) વિજ્ઞાનઘન છે નામ જેનું એવો આત્મા ભૂતોથી અતિરિક્ત-જુદો છે, એમ પ્રતિપાદન કરનારાં વેદવાક્યો પણ તું જાણે છે, જેમ કે “ચૈન નગરસ્તર દોષ દ્રારા નિત્ય ચોતિર્મયો વિશુદ્ધ જે પત્ત ધીરા થતા: રાંચતાત્માન” એટલે કે સત્ય-તપ-અને બ્રહ્મચર્યથી આ જયોતિર્મય શાશ્વત આત્મા લભ્ય છે, તેને ધીર અને સંયમી યોગીઓ જોઈ શકે છે આ પ્રમાણે અનેક વેદવાક્યો ભૂતથી અતિરિક્ત આત્મા છે, એમ પ્રતિપાદન કરે છે. માટે આત્મા શરીરથી જુદો છે. અને ચેતના એ આત્માનો ધર્મ છે, પણ ભૂતોનો ધર્મ નથી એમ અંગીકાર કર. એ રીતે અનેક યુક્તિઓથી વાયુભૂતિના સંશયનો કૃપાનિધિ ભગવંતે છેદ કર્યો, એટલે તે વાયુભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સહિત ભગવન્ત પાસે દીક્ષા અંગીકાર કરી. ૧૯૮૪૧૬ ૮૫-૧૬૮૬. તૃતીય Trઘરવાઃ સમાપ્ત: | હવે ચોથા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે(१५७) ते पब्बइए सोउं वियत्तु आगच्छई जिणसगासं । વધ્વામિ vf વંમ વંદિત્તા પઝુવાસિમ ?૬૮૭l/?oll૪તા (૨૮) ૩મો ય નિri નાડુ--મરવિMuf નામેપા મોખા ય રસ ઘસવૅરિસf I૬૮૮૬૬૪/ Page #80 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ]. ચોથા ગણધરનો વાદ. [૭૯ (१५९) किं मण्णे अत्थि भूया उदाहु नत्थि त्ति संसओ तुज्झ । _वेयपयाणय अत्थं न याणसी तेसिमो अत्थो ॥१६८९॥६१२॥१५०॥ તે વાયુભૂતિએ દીક્ષા લીધી એમ સાંભળીને વ્યક્તનામા દ્વિજોપાધ્યાય ભગવત પાસે આવવા નીકળે છે, અને વિચારે છે કે હું ત્યાં જઈશ, તેમને વાંદીશ, અને વાંદીને તેમની સેવા કરીશ.” (તે ત્યાં ગયા એટલે) જન્મ-જરા અને મરણથી મૂકાએલા સર્વજ્ઞ-સર્વદર્શી શ્રી જિનેશ્વર ભગવાને તેમને નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે (હે વ્યક્ત !) પૃથ્વી આદિ ભૂતો છે કે નહીં આવો સંશય તને (વિરૂદ્ધ વેદપદો સાંભળવાથી) થયો છે, પણ તે વેદપદોનો અર્થ તું બરાબર નથી જાણતો. (તેથી એવો સંશય થયો છે.) ૧૬૮૭-૧૯૮૮-૧૯૮૯. વાયુભૂતિએ ભગવન્ત પાસે દીક્ષા લીધી, એમ જ્યારે વ્યક્તિ નામના ઉપાધ્યાયે જાણ્યું, ત્યારે તેઓનું પણ અભિમાન ગળી ગયું, અને તે પણ વિચારવા લાગ્યા કે “હવે હું પણ તે ભગવંતની પાસે જાઉં, તેમને વંદના તથા સેવના કરીને મારો સંશય દૂર કરું.' આ પ્રમાણે વિચાર કરીને તે સમવસરણમાં આવ્યા, એટલે ભગવાને તેમને તેમના નામ અને ગોત્ર પૂર્વક બોલાવીને કહ્યું હે વ્યક્ત ! તને એવો સંશય છે, કે પૃથ્વી-અત્તેજ-વાયુ-અને આકાશ આ પાંચ ભૂતો છે કે નથી ? આવા પ્રકારનો સંશય. તને પરસ્પર વિરૂદ્ધ વેદપદો સાંભળવાથી થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે. “વખોપમં વૈ સમપ વિધરબ્બસ વિચ:” એટલે આ સર્વ જગત્ સ્વપ્ર સમાન છે, માત્ર આ બ્રહ્મવિધિ-પરમાર્થ પ્રકાર તેજ જાણવા યોગ્ય છે. આ પદો ભૂતનો અપલાપ કરે છે. અને ઘાવી થવી થવી સ્વતા સાપો તેવતા આ વિગેરે પદો ભૂતની સત્તા પ્રતિપાદન કરે છે. આ રીતે પરસ્પરવિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદવાક્યો સાંભળીને તને એવો સંશય થયો છે, પરંતુ ખરી રીતે તું એ વેદપદોનો અર્થ એ યુક્તિનું તાત્પર્ય નથી જાણતો, તેથીજ તું એવો સંશય કરે છે. એ પદોનો ખરો અર્થ તો હું કહું છું તે પ્રમાણે છે, અને તે તું લક્ષપૂર્વક સાંભળ. ૧૬૮૭ થી ૧૬૮૯. એ અર્થ સ્પષ્ટ કરવાને ભાષ્યકાર કહે છે કે - भूएसु तुज्झ संका सुविणय-माओवमाइं होज्ज त्ति । न वियारिज्जंताइं भयंति जं सव्वहा जुत्तं ॥१६९०॥ भूयाइसंसयाओ जीवाइसु का कहत्ति ते बुद्धी । तं सब्बसुण्णसंकी मन्नसि मायोवमं लोयं ।।१६९१।। પૃથ્વી આદિ સર્વ ભૂતો સ્વપ્ર સમાન-માયા જેવા છે એમ તને ભૂતો વિષે સંશય છે. એ પ્રમાણે આધારભૂત ભૂતોના સંશયથી - તેના આધેયભૂત જીવાદિ પદાર્થોમાં સંશય હોય તેની તો વાતજ શી ? આ રીતે સર્વ લોકને તું માયા જેવો માને છે, તેથી તે સર્વશૂન્યતાની શંકાવાળો છે, પણ તારી એ માન્યતા વિચાર કરતાં સર્વથા યુક્તિ રહિત છે. ૧૬૯૦-૧૬૯૧. હે આયુષ્યમાનું વ્યક્ત ! તું એવું માને છે, કે જેમ કોઈ નિર્ધન પુરૂષ સ્વપ્રમાં પોતાના ગૃહના આંગણામાં હાથી-ઘોડાનો સમૂહ, સુવર્ણ રાશિ વિગેરે, નહીં હોવા છતાં જુએ છે, ઈન્દ્રજાળનાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦). ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિલાસ સમી માયામાં પણ અવિદ્યમાન એવા સુવર્ણ-મણિ-માણિક્ય-મોતી-રજતનાં વાસણોબગીચા-પુષ્પ-ફળ વિગેરે અવિદ્યમાન વસ્તુઓ દષ્ટિગોચર થાય છે, તેવી રીતે આ પૃથ્વી વગેરે ભૂતો પણ અવિદ્યમાન છતાં જણાય છે, એટલે વસ્તુતઃ તે પણ સ્વપ્ર અને ઈન્દ્રજાળમાં જોએલ વસ્તુઓ જેવાં જ છે. તારી આ માન્યતા સર્વથા યુક્તિ રહિત છે. વળી જ્યારે ભૂતોમાં સંશય હોય, ત્યારે જીવાદિ પદાર્થમાં પણ સંશય હોવો જ જોઈએ, કારણ કે એ જીવાદિ પદાર્થો, પણ ભૂતના વિકાર સ્વરૂપ શરીરમાં અધિષ્ઠિત છે. આથી પૃથ્વી આદિ ભૂતો અને જીવાદિ પદાર્થો, તારા અભિપ્રાયે અવિદ્યમાન છે. એટલે સર્વ શૂન્યતાની શંકાવાળો તું આખા વિશ્વને માયા સરખું તેમજ સ્વપ્ર અને ઈન્દ્રજાળ જેવું માને છે. ૧૬૯૦-૧૬૯૧. સર્વ શૂન્ય છે, તે સંબંધમાં અનેક યુક્તિઓ કહે છે. जह किर न ससो परओ नोभयओ णावि अन्नओ सिद्धी । भावाणमवेक्खाओ वियत्त ! जह दीह-हस्साणं ॥१६९२॥ अत्थित्त-घडगाणेगया व सब्बेगयाइदोसाओ । सव्वेऽणभिलप्पा वा सुण्णा वा सब्वाहाभावा ॥१६९३॥ जाया-उजाओ-भयओ न जायमाणं च जायए जम्हा । अणवत्था-ऽभावो भयदोसाओ सुण्णया तम्हा ॥१६९४॥ -પૂર્વીસમા વીરકુમાર નો ઘ = ન્ના दीसइ सामाग्गिमयं सव्वाभावे न सामग्गी ॥१६९५।। परभागादरिसणओ सब्बाराभागसुहुमयाओ य । उभयाणुवलंभाओ सव्वाणुवलद्धिओ सुण्णं ॥१६९६।। હે વ્યક્ત ! જેમ સ્વથી, પરથી-ઉભયથી અને અન્યથી હ્રસ્વ-દીર્ઘની-સિદ્ધિ નથી; તેમ પદાર્થોની પણ એ સ્વઆદિ અપેક્ષાઓથી સિદ્ધિ નથી. વળી અસ્તિત્વ અને ઘટ, એ બન્નેની એકતા છે, કે અનેકતા છે ? એ ઉભયમાંથી કોઈ પણ રીતે માનતાં-સર્વની એકતા આદિ દોષો, સર્વ ભાવો, અનભિલાખ, અને સર્વ પદાર્થોની સર્વથા શૂન્યતા પ્રાપ્ત થશે. ઉત્પન્ન થયેલું, નહિ ઉત્પન્ન થયેલું, અને ઉભય સ્વરૂપવાળું, ઉત્પન્ન થતું હોય, તે ઉત્પન્ન થતું નથી; કારણ કે એથી અનવસ્થા, અને અભાવ. એ ઉભય દોષ થાય છે, માટે સર્વ શૂન્યતા જ યોગ્ય છે. તથા હેતુ-પ્રત્યયરૂપ સામગ્રીની જુદી જુદી અવસ્થામાં કાર્ય નથી જણાતું, પણ સપૂર્ણ-સામગ્રીમાં જ જણાય છે અને સર્વ અભાવમાં સામગ્રી નથી હોતી. તેમજ પાછળનો ભાગ જણાતો નથી અને આગળનો ભાગ અતિ સૂક્ષ્મ છે, આથી ઉભયનો અનુપલંભ થવાથી સર્વનો અનુપલંભ થાય છે, માટે સર્વ શૂન્યતા જ ઉચિત છે. ૧૯૯૨ થી ૧૬૯૬. હે આસન્નકલ્યાણી વ્યક્ત ! તું જે સર્વ શૂન્યતા માને છે, તેમાં તું આ પ્રમાણે યુક્તિઓ યોજે છે, કે કાર્ય-કારણભાવ પરસ્પર સાપેક્ષ છે, માટે પોતાથી, પરથી, ઉભયથી, કે એ સિવાય Page #82 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. [૮૧ અન્યથી પણ પદાર્થની સિદ્ધિ નથી થતી. કારણ કે જે કોઈ પદાર્થોનો સમુદાય છે, તે સર્વ કાર્યરૂપ અથવા કારણરૂપ હોવો જોઇએ. તેથી જે કાર્ય હોય, તે કારણવડે કરાય છે, એટલે તેનો કાર્યત્વ વ્યવહાર કારણને આધીન હોય છે, પરન્તુ કાર્યનું કાર્યપણું તે સ્વભાવથી સિદ્ધ નથી; એ જ પ્રમાણે કારણ કાર્ય કરે છે, તેથી તેનો કારણત્વવ્યવહાર કાર્યને આધીન છે, પણ તેનું કારણપણું કંઇ સ્વતઃ સિદ્ધ નથી. આ રીતે જે સ્વતઃ (પોતાથી) સિદ્ધ નથી, તે ખરવિશાણની જેમ પરતઃ (બીજાથી) પણ સિદ્ધ નથી, અને તેથી કાર્ય-કારણાદિભાવ પોતાથી કે પરથી વિદ્યમાન નથી. સ્વ-પર ઉભયથી કાર્યાદિ ભાવની સિદ્ધિ માનવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે પૂર્વોક્ત પ્રમાણે જુદી જુદી રીતે સિદ્ધિ નથી, તો પછી તેના સમુદાયમાં ઉભયથી તો સિદ્ધિ ક્યાંથી જ થાય ? જેમ રેતીના જુદા જુદા કણીયામાં તેલનો અભાવ હોવાથી, રેતીના કણના સમુદાયમાં પણ તેલની ઉત્પત્તિ નથી હોતી, તેમ ત્યાં પણ સમજવું. વળી જે ઉભય પક્ષથી કાર્યાદિભાવની સિદ્ધિ માનવામાં આવે, તો ઇતરેતર આશ્રયદોષ આવે; કારણ કે જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય અને જ્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય, ત્યાં સુધી કાર્યની સિદ્ધિ પણ ન થાય. માટે ઉભય પક્ષથી પણ કાર્યાદિ ભાવની સિદ્ધિ નથી થતી. તેમજ આ ઉભય પક્ષ સિવાય અન્યથી પણ સિદ્ધિ નથી થતી. કેમકે સ્વ-પર-અને ઉભય સિવાય અન્ય વસ્તુનો અભાવ હોવાથી ભાવોની સિદ્ધિ નિર્દેતુક થાય. ઉદાહરણ તરીકે જેમ પ્રદેશીની (અંગુઠા પાસેની) આંગળી અંગુઠાની અપેક્ષાએ દીર્ઘ-લાંબી જણાય છે, અને મધ્ય આંગળીની અપેક્ષાએ હ્રસ્વ-ટુંકી જણાય છે, વસ્તુતઃ એ આંગળી સ્વતઃ સ્વ કે દીર્ઘ નથી. સ્વતઃ સ્વદીર્ઘ ન હોવાથી, પરતઃ ઉભયતઃ-અને અન્યત પણ તેની હ્રસ્વ કે દીર્ઘપણાંની સિદ્ધિ થતી નથી. એટલે સર્વશૂન્યતા માનવી જ યોગ્ય છે. કારણ કે પદાર્થની વિદ્યમાનતા જ સંભવિત નથી. જેમકે અસ્તિત્વ અને ઘટ, એ ઉભયની એકતા છે, કે અનેકતા છે ? જો એકતા હોય, તો સર્વ પદાર્થની એકતાનો જ પ્રસંગ થશે. કેમકે જે જે છે, તે તે ઘટ છે, એમ અસ્તિત્વમાં ઘટનો પ્રવેશ થવાથી, સર્વને ઘટપણાની પ્રાતિ થશે, પણ પટાદિ જુદા પદાર્થ નહી કહેવાય; અથવા ઘટ, સર્વની અસ્તિતાથી અભિન્ન હોવાને લીધે, ઘટ સર્વાત્મક થશે. અથવા ઘટ છે તે જ અસ્તિતા છે, એમ કેવળ ઘટ માત્રમાં જ અસ્તિતાનો સમાવેશ થવાથી. અન્યત્ર અસ્તિતાના અભાવને લીધે, ઘટ સિવાયના સર્વ પદાર્થનો અભાવ થવાથી માત્ર એક ઘટ જ અવશેષ રહેશે. અથવા એ ઘટનો અભાવ થશે, કેમકે અઘટથી વ્યાવૃત્ત (ઘટ સિવાયના પદાર્થથી ભિન્ન) તે જ ઘટ કહેવાય છે, જ્યારે ઘટના પ્રતિપક્ષભૂત અઘટ (ઘટ સિવાયના પદાર્થ)નો જ અભાવ હોય ત્યારે કોની અપેક્ષાએ “ઘટ” છે, એમ કહેવાય ? ન જ કહેવાય. આથી સર્વ શૂન્યતા જ માનવી યુક્તિ યુક્ત છે. હવે બીજા વિકલ્પથી ઘટ અને અસ્તિત્વનું અન્યપણું અનેકતા માનીએ તો પણ ઘટ અસ્તિત્વ રહિત હોવાને લીધે ગધેડાના શીંગડાની જેમ અવિધમાન છે, કેમકે જે વિદ્યમાન ભાવ હોય, તે અસ્તિતા રૂપે કહેવાય, અને એ અસ્તિતાના આધારભૂત-ઘટ-પટાદિ પદાર્થ છે, તેમાં અસ્તિત્વથી ભિન્નતા હોવાને લીધે અસ્તિતાનો પણ અભાવ જ થાય; કેમકે આધારથી તે આધેય અન્ય હોવાને ૧૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ચોથા ગણધરનો વાદ. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ લીધે, આધાર વિના આધેય હોઈ શકે નહીં. આ રીતે અસ્તિત્વની સાથે ઘટ-પટાદિની અન્યતા અને અનેકતાના વિકલ્પ વડે કહેલા ન્યાયથી સર્વની એકતા વિગેરે દોષો પ્રાપ્ત થાય, અથવા સર્વ પદાર્થ અનભિલાપ્ય થાય, અથવા સર્વથા શૂન્ય થાય, અથવા સર્વથા તેમનો અભાવ થાય. વળી જે ગઘેડાના શીંગડાની જેમ ઉત્પન્ન નથી થતું, તે અવશ્ય અવિદ્યમાન જ હોય છે, એટલે તે સંબંધી ચર્ચા કરવી નિરર્થક છે; અને લોકમાં જે ઉત્પન્ન (ઉત્પત્તિ પામતું) કહેવાય છે, તેની ઉત્પત્તિ પણ યુક્તિપૂર્વક વિચાર કરતાં ઘટતી નથી; જેમકે ઉત્પન્ન થયેલ હોય, તે પુનઃ ઉત્પન્ન થતું નથી, કેમકે ઉત્પન્ન થયેલા ઘટની જેમ તે ઉત્પન્ન થયેલું હોય છે, તેથી તેને ઉત્પન્ન થવાનું હોતું નથી અને જો ઉત્પન્ન થયેલું પણ પુનઃ ઉત્પન્ન થાય છે, એમ કહેવામાં આવે, તો પુનઃ પુનઃ ઉત્પન્ન થવાથી અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. અને બીજા વિકલ્પથી નહી ઉત્પન્ન થયેલું ઉત્પન્ન થાય છે, એમ કહેવામાં આવે, તો કદિ પણ નહિ ઉત્પન્ન થયેલાં ગધેડાનાં શીંગડાં પણ ઉત્પન્ન થવાં જોઈએ, કેમકે અનુત્પન્નપણું તો એમાં પણ સરખું જ છે. હવે ત્રીજા વિકલ્પથી ઉત્પન્ન-અનુત્પન્ન રૂપ હોય તે ઉત્પન્ન થાય છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે, કારણ કે પ્રત્યેકમાં કહેલા દોષો ઉભયમાં પણ આવે છે. વળી એ ઉત્પન્ન-અનુત્પન્ન ઉભય રૂપ વસ્તુ વિદ્યમાન છે, કે અવિદ્યમાન છે ? જો વિદ્યમાન હોય, તો તે ઉત્પન્ન થયેલું જ કહેવાય, પણ ઉત્પન્ન-અનુત્પન્ન ઉભયરૂપ ન કહેવાય, કેમકે એમાં ઉપર કહેલ દોષ આવે છે. અને જો એ ઉભયરૂપ વસ્તુ નથી, એમ કહેવામાં આવે, તો પણ તે ઉભયરૂપ વસ્તુ ન કહેવાય પણ અનુત્પન્ન જ કહેવાય, અને તેમાં પણ ઉપર કહેલ દોષ પ્રાપ્ત થાય છે. ઉત્પન્ન થતું હોય તે ઉત્પન્ન થાય છે, એમ જો કહેવામાં આવે, તો તેમાં પણ ઉપરોક્ત વિકલ્પોથી એજ દોષ પ્રાપ્ત થશે, કેમકે એ ઉત્પન્ન થતી વસ્તુ વિદ્યમાન છે, કે અવિદ્યમાન છે ? જો વિદ્યમાન હોય, તો તે ઉત્પન્ન થયેલ જ છે, અને એ અવિદ્યમાન હોય, તો તે ઉત્પન્ન જ નથી થયેલ, આ ઉભય પક્ષમાં પણ ઉપર કહેલ દોષ જ આવે છે. આ રીતે અનવસ્થા વિગેરે દોષોની સંભાવનાથી પદાર્થોની ઉત્પત્તિ સંભવતી નથી, એટલે જગતની શૂન્યતા માનવી એજ ઠીક લાગે છે. વળી ઉપાદાનકારણ અને નિમિત્તકારણરૂપ સામગ્રીની પૃથફ અવસ્થામાં તે કાર્ય નથી જણાતું; પરંતુ સંપૂર્ણ સામગ્રીની અવસ્થામાં જણાય છે; આથી કાર્યનો સર્વથા અભાવજ યોગ્ય છે, અને સર્વના અભાવમાં સામગ્રીનો સદ્ભાવ નથી હોતો એટલે તેમાં સર્વથા શૂન્યતાજ છે. તાત્પર્ય એ છે કે હેતુ અર્થાતુ ઉપાદાનકારણ અને પ્રત્યય અર્થાત્ નિમિત્ત કારણ સ્વજન્ય અર્થને એક પછી બેક કરે છે ? કે મળીને કરે છે ? એક પછી એક તો નથી કરતા, કેમકે તેમ જણાતું નથી, એટલે એકેકથી કાર્યનો અભાવ હોવાથી સામગ્રીમાં પણ કાર્યનો અભાવ જ હોય છે, જેમ રેતીના જુદા જુદા કણમાં તેલનો અભાવ હોવાથી તેના સમુદાયમાં પણ તેલ નથી હોતું, તેમ અહીં પણ જાણવું. આ રીતે સર્વ કાર્યની ઉત્પત્તિનો અભાવ હોવાથી સામગ્રીનો સદ્ભાવ નથી રહેતો, અને અનુત્પન્ન સામગ્રીનો પણ સદ્ભાવ નથી રહેતો એટલે જગતુની સર્વ શૂન્યતા જ પ્રાપ્ત થાય છે. અને જે વસ્તુ અદેશ્ય હોય છે, તે વસ્તુ ગધેડાના શીંગડાની જેમ જણાતી ન હોવાથી અવિદ્યમાન જ હોય છે, એટલે તે સંબંધી ચર્ચા કરવી નકામી છે, અને ઘટ-પટ-સ્તંભ-ભીંત વિગેરે Page #84 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. [૮૩ દેશ્ય વસ્તુ છે, તે વસ્તુનો પાછળનો અને મધ્યનો ભાગ, આગળના ભાગથી અંતરિત-આવરિત હોવાથી જણાતા નથી, એટલે તે પણ અવિદ્યમાન છે. વળી આગળનો ભાગ અવયવવાળો હોવાથી, તે ભાગ પણ બીજા આગળના ભાગથી અંતરિત છે, એ ભાગ પણ વળી બીજા આગળના ભાગથી અંતરિત છે, એ પ્રમાણે છેક આગળનો ભાગ પરમાણુના પ્રતરરૂપ અતિસૂમ હોવાથી નથી જણાતો. આ પ્રમાણે ઉપરોક્ત ન્યાયે પાછળનો ભાગ અને સર્વની આગળનો ભાગ, એ ઉભય ભાગ જણાતા ન હોવાથી સર્વ વસ્તુ સમૂહની ઉપલબ્ધિ નથી થતી, માટે સર્વ જગત શૂન્ય છે. ૧૯૯૫ થી ૧૬૯૬. એ પ્રમાણે વ્યક્તિના હૃદયગત સંશયને યુક્તિપૂર્વક બતાવીને શ્રીમાનું મહાવીર દેવ તેના સંશયનો છેદ કરવા કહે છે કે - मा कुरु वियत्त ! संसयमसइ न संसयसमुभवो जुत्तो । खकुसुम-खरसिंगेसु व, जुत्तो सो थाणु-पुरिसेसु ॥१६९७॥ को वा विसेसहेऊ सवाभावेऽवि थाणु-पुरिसेसु । संका न खपुष्पाइसु विवज्जओ वा कहं न भवे ? ॥१६९८।। पच्चक्खओऽणुमाणादागमओ वा पसिद्धिरत्थाणं । सब्बप्पमाणविसयाभावे किह संसओ जुत्तो ? ॥१६९९।। जं संसयादओ नाणपज्जया तं च नेयसंबद्धं । ... सब्बन्नेयाभावे न संसओ तेण ते जुत्तो ॥१७००॥ संति च्चिय ते भावा संसयओ सोम्म ! थाणु-पुरिस व्व । अह दिटुंतमसिद्ध मण्णसि नणु संसयाभावो ॥१७०१॥ હે વ્યક્ત ! ભૂતોનો અભાવ માનીને સંશય ન કર. કેમકે તેનો અભાવ હોય તો આકાશપુષ્પ અને ખરશૃંગની જેમ સંશય ન થાય, પણ અભાવનો જ નિશ્ચય થાય. જે વિદ્યમાન હોય તેનો જ સ્થાણુ અને પુરૂષની જેમ સંશય થવો યોગ્ય છે. અથવા સર્વના અભાવમાં સર્વશૂન્યતામાં પણ સ્થાણુઆદિમાં સંશય થાય છે અને આકાશપુષ્પાદિમાં નથી થતો, એમાં વિશેષ હેતુ કયો છે ? કેમકે વિશેષ હેતુના અભાવે તો સર્વત્ર સંશય થવો જોઈએ. અથવા નિયામકના અભાવે વિપર્યય થવો જોઈએ (આકાશપુષ્પાદિમાં સંશય થાય, અને સ્થાણુઆદિમાં ન થાય એ વિપર્યય) વળી પ્રત્યક્ષ-અનુમાન-અને આગમ પ્રમાણોથી જ્યારે પદાર્થોની પ્રસિદ્ધિ થાય, ત્યારે કોઈ વખત વસ્તુમાં સંશય થાય પણ જ્યારે સર્વ પ્રમાણ અને તેના વિષયનો અભાવ હોય, ત્યારે ક્યાંથી સંશય થાય ? કેમકે સંશય-વિપર્યય-અનધ્યવસાય-નિર્ણય-એ જ્ઞાનના પર્યાય છે, અને તે શેયની સાથે સંબંધવાળા હોય છે, જ્યારે સર્વશૂન્યતા માનવામાં આવે, ત્યારે શેયનો પણ અભાવ થાય છે. એટલે તારો તે સંશય યુકત નથી. હે સૌમ્ય ! (તને જેનો સંશય છે.) તે ભાવો વિદ્યમાન છે, કારણ કે તને તે સંબંધી સંશય થાય છે. જેનો સંશય થાય, તે વસ્તુ સ્થાણુ-પુરૂષ આદિની જેમ વિદ્યમાન હોય છે. જે વસ્તુ આકાશપુષ્પની જેમ અવિદ્યમાન હોય છે, તે વસ્તુમાં સંશય નથી થતો, આમાનું Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪]. ચોથા ગણધરનો વાદ. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સ્થાણુ અને પુરૂષનું દૃષ્ટાંત અસિદ્ધ માનતો હોય, તો તે અયોગ્ય છે, કેમકે સ્થાણુ-પુરૂષાદિ સર્વ ભાવોને તું સામાન્યથી અવિદ્યમાન માને છે, એટલે સર્વ ભાવોના અભાવમાં સંશયનો પણ અભાવ જ થાય. ૧૬૯૭ થી ૧૭૦૧. સ્વપ્રમાં તો પૂર્વ અણદિ નિમિત્તથી સંદેહ થાય છે, તેથી સ્વપ્રના નિમિત્તો અને સ્વપ્ર એ બે વસ્તુની સિદ્ધિ કરતાં કહે છે કે : सब्वाभावेऽवि मई संदेहो सुमिणए ब्ब, नो तं च । जं सरणाइनिमित्तो सिमिणो न उ सब्बहाभावो ॥१७०२।। ૩મૂ-ફિફ્ટ-ચિતિ-સુર્ય-પથવિચાર-તેવા-ડબૂથ सिमिणस्स निमित्ताइं पुण्णं पाव च नाभावो ।।१७०३॥ विण्णाणमयत्तणओ घडविण्णाणं व सुमिणओ भावो । अहवा विहियनिमित्तो घडो ब नेमित्तियत्ताओ ॥१७०४॥ સ્વપ્રમાં (વસ્તુનો) સર્વથા અભાવ છતાં પણ સંદેહ થાય છે, એમ કહેતો હોય, તો તે અયોગ્ય છે, કારણ કે સ્મરણાદિના નિમિત્તથી તે થાય છે, પણ સર્વથા તેનો અભાવ નથી. પૂર્વાનુભવ, જોએલું, ચિંતવેલ, શ્રવણ, પ્રકૃતિ-વિકાર, દેવતા, સજળ પ્રદેશ, પુન્ય અને પાપ એ સર્વ સ્વપનાં નિમિત્તો છે, માટે સર્વથા તેનો અભાવ નથી. અથવા ઘટના જ્ઞાનની જેમ સ્વપ્ર વિજ્ઞાનમય હોવાથી ભાવરૂપ છે, અથવા કહેલા નિમિત્તોથી તે ઘટની જેમ નિમિત્તવાળું છે, માટે તે ભાવરૂપ છે. ૧૭૦ર થી ૧૭૦૪. પ્રશ્ન :- “સ્વપ્નમાં વસ્તુનો સર્વથા અભાવ છતાં પણ સંશય થાય છે. જેમ કે કોઈ નિર્ધન પામર મનુષ્ય સ્વપ્રમાં પોતાના ગૃહના આંગણામાં આ હસ્તી છે, કે પર્વત છે ? આમ સંશય કરે છે, એમાં વસ્તુતઃ કંઈ નથી, છતાં પણ એવો સંશય થાય છે, તેમ અન્યત્ર પણ વસ્તુના અભાવમાં સંશય થઈ શકે. - ઉત્તર - સ્વપ્રમાં જે સંદેહ થાય છે, તે પૂર્વે જોએલ અથવા અનુભવેલ કે અનુભવનું સ્મરણ એ આદિ નિમિત્તથી થાય છે, પણ સર્વથા વસ્તુના અભાવથી નથી થતો, જો સર્વથા વસ્તુના અભાવથી પણ સંશય-સંદેહ થતો હોય, તો છઠું ભૂત વિગેરે જે કદી પણ નથી હોતું તેમાં પણ સંદેહ થવો જોઈએ, કારણ ઉભય અભાવ સમાન છે. વળી સ્વપ્ર નિમત્ત સિવાય થતું નથી, સ્વપ્ર થવામાં અનેક નિમિત્તો છે, તેમાંના કેટલાંક આ પ્રમાણે છે. સ્નાન-ભોજન-વિલેપન વગેરે પૂર્વે અનુભવેલ વસ્તુ સ્વપ્રમાં જણાય, તે સ્વપ્ર અનુભૂત નિમિત્તવાળું કહેવાય. હાથી-ઘોડા વગેરે પૂર્વે જોએલ વસ્તુ સ્વપ્રમાં જણાય, તે દષ્ટાર્થ નિમિત્તવાળું સ્વપ્ર કહેવાય. સ્ત્રીની પ્રાપ્તિ વગેરે જણાય, તે ચિત્તિતાર્થ નિમિત્તવાળું સ્વપ્ર કહેવાય. સ્વર્ગ-નરક વગેરે સાંભળેલી વસ્તુ જણાય, તે કૃતાર્થ નિમિત્ત સ્વપ્ર કહેવાય વાયુ-પિત્ત વગેરેથી થયેલ પ્રકૃતિના વિકારથી સ્વપ્ર થાય, તે પ્રકૃતિસ્વપ્ર કહેવાય, વિકાર નિમિત્ત અનુકૂળ અથવા Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. [૮૫ પ્રતિકૂળ દેવતાના નિમિત્તથી સ્વપ્ર થાય, તે દેવનિમિત્ત સ્વપ્ર કહેવાય. જલવાળા પ્રદેશમાં જે સ્વપ્રમાં વિશેષે જણાય છે, તેમાં તે પ્રદેશ જલવાળો છે, તે નિમિત્ત છે, તથા ઈષ્ટ સ્વપ્ર અને અનિષ્ટ સ્વપ્ર થાય, તેમાં પુણ્ય અને પાપ નિમિત્ત છે. વસ્તુ સ્વભાવથી આ રીતે સ્વપ્ર પણ ભાવસ્વરૂપ હોવાથી “સ્વપ્રની માફક જગત્ શૂન્ય છે' એમ કેમ કહી શકાય ? નજ કહી શકાય, કારણકે ઘટવિજ્ઞાનની જેમ સ્વપ્ર પણ વિજ્ઞાનમય હોવાથી ભાવસ્વરૂપ છે. અથવા ઘટની જેમ પૂર્વે કહેલા નિમિત્તોથી ઉત્પન્ન થાય છે, માટે તે ભાવ સ્વરૂપ છે. ૧૭૦૨-૧૭૦૩-૧૭૦૪. સર્વશૂન્યતા માનવામાં આવે, તો સ્વપ્ર-અસ્વપ્ન વિગેરે વ્યવહારનો અભાવ થાય, તે બતાવે છે. सव्वाभावे च कओ सिमिणऽसिमिणो त्ति सच्चमलियंति । गंधपुरं पाडलिपुत्तं तत्थोवयारोत्ति ? ।। १७०५ ।। कज्जं ति कारणं ति य सज्झमिणं साहणं ति कत्त ति । वत्ता वयणं वच्चं परपक्खोऽयं सपक्खोऽयं ? || १७०६ ॥ વિંદ વેદ ચિર-ડ્વો-સળ-ચલયા-વિત્તળારૂં નિયયારૂં | सद्दादओ य गेज्झा सोत्ताइयाई गहणाई ? || १७०७ ।। समया विवज्जओ वा सव्वागहणं व किं न सुण्णम्मि । किं सुण्णया व सम्म सग्गहा किं व मिच्छत्तं ? ।।१७०८ ।। किह स-परो भयबुद्धी कहं च तेसिं परोप्परं सिद्धी । अह परमईए भण्णइ स - परमइविसेसणं कत्तो ? || १७०९ ।। સર્વ શૂન્યતા માનવામાં આ સ્વપ્ન છે, આ સ્વપ્ન નથી, આ સત્ય છે, આ મિથ્યા છે, આ વાદળાના વિકારરૂપ ગંધર્વનગર છે, આ પાટલીપુત્ર નગર છે. આ તથ્ય છે, આ ઉપચારિક છે, આ કાર્ય છે, આ કારણ છે, આ સાધ્ય છે, આ સાધન છે, આ કર્તા છે, આ વક્તા છે, આ વચન છે, આ વાચ્ય છે, આ સ્વપક્ષ છે, આ પરપક્ષ છે-ઈત્યાદિ વિશેષ ક્યાંથી થાય ? વળી આ સ્થિર છે, આ દ્રવ છે, આ ઉષ્ણ છે, આ ચપળ છે, આ અરૂપી છે, શબ્દાદિ ગ્રાહ્ય છે, શ્રોત્રાદિ ગ્રાહક છે, વગેરે નિયત સ્વરૂપ શાથી થાય ? તથા સર્વ શૂન્યતામાં સર્વની સમાનતા, વિપર્યય, અને સર્વ અગ્રહણ કેમ ન થાય ? અથવા શૂન્યતાનું જ્ઞાન સગ્રહ છે, કે મિથ્યાત્વ છે ? તથા સ્વ-પર અને ઉભય એવી બુદ્ધિ કેવી રીતે થાય ? તેમની પરસ્પર સિદ્ધિ કેવી રીતે થાય ? બીજાની બુદ્ધિથી એમની સિદ્ધિ થાય, એમ કહેવામાં આવે, તો સ્વમતિ અને પરમતિ એવો તફાવત શાથી થાય ? ૧૭૦૫ થી ૧૭૦૯. હે વ્યક્ત ! વસ્તુનો સર્વથા અભાવ માનીને સર્વ શૂન્યતા માનવામાં આવે, તો વ્યવહારમાં અનેક પ્રકારની હાનિ થાય. જેમકે “આ સ્વપ્ન છે, અને આ સ્વપ્ન નથી, આ સત્ય છે, આ અસત્ય છે. આ મિથ્યા છે, આ ગંધર્વપુર છે અને આ પાટલીપુત્ર છે, આ ઉપચાર રહિત સાચો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬] ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ સિંહ છે, અને આ ઔપચારિક મનુષ્ય વિશેષ જે (માણવક) સિંહ જેવો છે. વળી આ ઘટ-પટાદિ કાર્ય છે, અને આ મૃપિંડાદિ કારણ છે. આ અનિત્યતા વગેરે સાધ્ય છે, અને આ કૃતકપણું વગેરે સાધન છે. કુંભકાર આદિ ઘટ વગેરેના કર્તા છે, આ વક્તા છે, આ ત્રિઅવયવી-અથવા પંચાવવી વચન છે. તથા આ શબ્દસમૂહનું આ વાચ્ય છે, આ સ્વપક્ષ છે, આ પરપક્ષ છે - ઈત્યાદિ વ્યવહારની વિશેષતા શૂન્યતામાં નિયત શાથી જણાય ? વળી પૃથ્વી વગેરેનું સ્થિરપણું, પાણી વિગેરેનું દ્રવપણું (પ્રવાહીપણું) અગ્નિની ઉષ્ણતા, વાયુની ચપળતા, આકાશનું અમૂર્તિપણું વગેરે હંમેશના નિયત સ્વભાવો; તેમજ શબ્દ-રૂપ-ગંધ વગેરે ગ્રાહ્ય છે, અને શ્રોત્ર-ચક્ષુ-ઘાણ વગેરે ઈન્દ્રિયો તેના ગ્રાહક છે - ઈત્યાદિ નિયમની સિદ્ધિ સર્વ શૂન્યતામાં કેવી રીતે થશે ? અથવા સર્વ-શૂન્યતામાં સ્વપ્ન-અસ્વપ્ન, સત્ય-અસત્ય વગેરેના તફાવતનું કારણ ન હોવાથી, જેવું સ્વપ્ન, તેવું અસ્વપ્ન અને જેવું અસ્વપ્ન તેવું જ સ્વપ્ન એમ સર્વમાં સમાનતા કેમ ન થાય ? અથવા જે સ્વપ્ન હોય, તે અસ્વપ્ન અને અસ્વપ્ન હોય તે સ્વપ્ન ઈત્યાદિ વિપર્યય પણ કેમ ન થાય ? તેમજ સર્વ-શૂન્યતામાં સ્વપ્ન-અસ્વપ્ન વગેરે સર્વનું અગ્રહણ કેમ ન થાય ? બ્રાન્તિથી સ્વપ્ન-અસ્વપ્ન આદિનું ગ્રહણ થાય છે, એમ કહેતો હોય, તો તે અયુક્ત છે, કારણ કે દેશકાળ-સ્વભાવ વગેરે નિયત હોવાથી તે તે પદાર્થ ગ્રહણ કરનાર જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. વળી સ્વપ્ન-અસ્વપ્ન આદિનાં ગ્રહણમાં કારણ તરીકે જે તું ભ્રાન્તિ કહે છે તે બ્રાન્તિ વિદ્યમાન છે કે અવિદ્યમાન છે ? જો વિદ્યમાન હોય, તો સર્વ-શૂન્યતા ક્યાં રહી ? અને ભ્રાન્તિ અવિદ્યમાન હોય, તો પદાર્થ ગ્રહણ કરનાર જ્ઞાન બ્રાનિરહિત હોવાથી સર્વ ભાવો વિદ્યમાન છે પણ સર્વશૂન્યતા નથી. અથવા આ સંબંધમાં તને બીજું પૂછું છું કે સર્વ-શૂન્યતા માનવામાં, વિદ્યમાન પદાર્થોની શન્યતા માનવી, એ શું સમ્યક સદગ્રહ છે ? અને વિદ્યમાન પદાર્થોની વિદ્યમાનતા માનવી એ શું મિથ્યાગ્રહ છે? આ પ્રમાણે માનવામાં તારી પાસે વિશેષ હેતુ ક્યો છે, કે જેથી તું સર્વશૂન્યતા માને છે ? તથા “પદાર્થોની સિદ્ધિ સ્વતઃ નથી” ઈત્યાદિ માનવામાં, હ્રસ્વ-દીર્ઘ-અને હ્રસ્વદીર્ઘ સ્વરૂપવાળા પદાર્થમાં, આ હ્રસ્વ છે, આ દીર્ઘ છે. અને આ હૃસ્વદીર્ઘ છે એ પ્રકારની બુદ્ધિનો તું એકી સાથે આશ્રય કરે છે, તો પછી તેવા પદાર્થની પરસ્પર અસિદ્ધિ કેવી રીતે કહે છે ? કેમકે સર્વ પદાર્થની શૂન્યતા કહે છે, અને તે સાથે આ હૃસ્વ છે, આ દીર્ઘ છે, ઈત્યાદિ પણ કહે છે - એમ પૂર્વાપર વિરૂદ્ધ બોલવું સર્વથા અયુક્ત છે. તાત્પર્ય એ છે કે પદાર્થોની સત્તામાં માત્ર અપેક્ષા કારણ છે, એમ નહીં, પણ તે સાથે સ્વવિષયજ્ઞાન ઉત્પન્ન કરવારિરૂપ અર્થક્રિયાકારીપણું પણ કારણ છે. અને તેથી જે સ્વ-દીર્ઘ ઉભય તે સ્વસંબંધી જ્ઞાન ઉત્પન્ન કરે છે, તે હોય છે જ. એટલે તેમનો અભાવ કેવી રીતે મનાય? અને વળી મધ્યમ અંગુલીની અપેક્ષાએ, પ્રદેશની અંગુલીમાં હૃસ્વપણું નહીં છતાં પણ છે, એમ કહેવાય છે ઈત્યાદિ જે તું માને છે, તે પણ અયોગ્ય છે, કારણ કે જો મધ્યમ અંગુલીની અપેક્ષાએ પ્રદેશની અંગુલી સ્વતઃ સર્વથા અવિદ્યમાન છતાં પણ તેમાં હ્રસ્વપણું છે, એમ હોય તો પછી ગધેડાનાં શીંગડાં કે જે સર્વથા અવિદ્યમાન છે, તેમાં પણ હ્રસ્વપણું હોવું જોઈએ, અને અતિદીર્ઘ એવા ઈન્દ્રધ્વજ આદિમાં પણ તે હોવું જોઈએ. કેમકે Page #88 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. [૮૭ અવિદ્યમાનતા ઉભયસ્થળે સમાન છે. વસ્તુતઃ સ્વતઃ વિદ્યમાન એવી પ્રદેશની અંગુલી અનન્તધર્માત્મક હોવાથી તે તે સહકારી કારણોની સમીપે, તે તે રૂપે જણાતી હોવાથી તે તે પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, પણ સર્વથા અવિદ્યમાન અંગુલીમાં અપેક્ષામાત્રથી જ હ્રસ્વ-દીર્વાદિજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નહી. એ પ્રમાણે દીર્ઘ ઉભયાદિમાં પણ આ દીર્ઘ, આ ઉભય ઈત્યાદિ સ્વપર ઉભય બુદ્ધિ બીજાના મતની અપેક્ષાએ કરું છું. પણ મારી માન્યતા પ્રમાણે તો સ્વતઃ સિદ્ધ એવા સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરનાર હ્રસ્વ-દીર્ઘ આદિ કંઈ જ નથી. એટલે મારી માન્યતામાં પૂર્વાપર વિરોધ કોઈ પણ રીતે નથી આવતો, એમ જો તું કહેતો હોય, તો સર્વ-શૂન્યતામાં આ સ્વમત છે અને આ પરમત છે એવો સ્વ-પરભાવનો તફાવત પણ ક્યાંથી થાય ? નજ થાય. અને જો સ્વ-પરભાવ માનતો હો, તો શૂન્યતાનો અભાવ થશે. ૧૭૦૫ થી ૧૭૦૯. जुगवं कमेण वा ते विण्णाणं होज्ज दीह-हस्सेसु । जइ जुगवं काऽवेक्खा कमेण पुबम्मि काऽवेक्खा ? ॥१७१०।। आइमविण्णाणं वा जं बालस्सेह तस्स काऽवेक्खा ? । तुल्लेसु व काऽवेक्खा परोप्परं लोयणदुगे ब्ब ? ॥१७११॥ किं हस्साओ दीहे दीहाओ चेव किं न दीहम्मि ? । कीस व न खपुप्फाउ किं न खपुष्फे खपुष्फाओ ? ॥१७१२।। (વળી) દીર્ઘ અને સ્વ પદાર્થમાં તે તે રૂપે જણાતું જ્ઞાન, એકજ કાળે થાય છે, કે અનુક્રમે થાય છે? જો એકજ કાળે થતું હોય, તો કોને કોની અપેક્ષા રહી ? અને અનુક્રમે થતું હોય તો પ્રથમ જ્ઞાનમાં કઈ અપેક્ષા છે? અથવા બાળકને જન્મ પછી તરત જ જે પ્રથમ વિજ્ઞાન થાય છે, તેમાં તેને કઈ અપેક્ષા છે ? અથવા બે આંખની જેમ તુલ્ય પદાર્થમાં પરસ્પર કોને કોની અપેક્ષા હોય? તેમજ હ્રસ્વથી દીર્ઘમાં દીર્ઘતાનું જ્ઞાન કેમ થાય છે? અને દીર્ઘથી દીર્ઘમાં કે હૃસ્વથી હૃસ્વમાં કેમ જ્ઞાન થતું નથી ? તથા આકાશપુષ્પથી હ્રસ્વ-દીર્થમાં અને આકાશપુષ્પથી (આકાશપુષ્પમાં) તે તે રૂપે જ્ઞાન કેમ નથી થતું? ૧૭૧૦ થી ૧૭૧૨. વ્યક્ત ! હ્રસ્વ-દીર્ઘ પદાર્થમાં તે તે આકારે જણાતું જ્ઞાન જે થાય છે, તે જ્ઞાન એક જ કાળે થાય છે, કે અનુક્રમે થાય છે? જો એક જ કાળે થતું હોય, તો તે બન્ને એકી સાથે સ્વપ્રતિભાતિજ્ઞાનમાં જણાતા હોવાથી, કોને કોની અપેક્ષા રહી ? અને જો અનુક્રમે તેવું જ્ઞાન થતું હોય, તો પ્રથમ સ્વપ્રતિભાસિ જ્ઞાનવડે હૂસ્વાદિ પદાર્થનું ગ્રહણ થવાથી ઉત્તરકાળમાં દીર્ધાદિ પદાર્થને ગ્રહણ કરવામાં કઈ અપેક્ષા છે?, કોઈ નહી. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે. ચક્ષુ આદિ સામગ્રીના સભાવમાં બીજાની અપેક્ષા વિના સર્વ પદાર્થો પોતપોતાના જુદા જુદારૂપે સ્વપ્રતિભાણિજ્ઞાનમાં જણાય છે, એટલે સર્વ પદાર્થોની સિદ્ધિ સ્વભાવથીજ છે. અથવા તરતના જન્મેલા બાળકને જન્મ પછી તરત જે પ્રથમ વિજ્ઞાન થાય છે, તે જ્ઞાન કઈ અપેક્ષાએ થાય છે? વળી હૃસ્વમાં નહિ, તેમ દીર્થમાં નહિ, પરંતુ ચક્ષુયુગલની જેમ પરસ્પર તુલ્ય વસ્તુમાં એકીકાળે તે બન્નેને તુલ્યરૂપે ગ્રહણ કરનાર સ્વપ્રતિભારિ જ્ઞાન કરવામાં પરસ્પર Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮] ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ કઈ અપેક્ષા છે? કોઈ નથી. માટે અંગુલી વગેરે પદાર્થોનું સ્વરૂપ અન્યની અપેક્ષાએ નથી, પરંતુ સ્વપ્રતિભાસિ-જ્ઞાન વડે અન્યની અપેક્ષા સિવાય તેઓ સ્વરૂપથીજ ગ્રહણ થાય છે. અને ઉત્તરકાળમાં તે તે રૂપની જિજ્ઞાસામાં, તેના તેના પ્રતિપક્ષના સ્મરણ આદિ સહકારી કારણોથી દીર્ધ-જ્હસ્વ વગેરે વ્યવહાર પ્રવર્તે છે, એટલે પદાર્થ માત્ર સ્વરૂપથી જ સિદ્ધ છે. વળી જો સર્વશૂન્યતા હોય, તો હ્રસ્વ પદાર્થથી દીર્ઘપદાર્થમાં દીર્ઘપણાના જ્ઞાનનો વ્યવહાર કેવી રીતે થાય? અને દીર્ઘની અપેક્ષાથીજ દીર્ઘ-જ્ઞાનનો વ્યવહાર કેમ ન થાય? કેમકે શૂન્યતા ઉભય સ્થળે સમાન છે. વળી એજ પ્રમાણે દીર્ઘથી દીર્ઘમાં અને હૂસ્વથી હ્રસ્વમાં પણ તેવો જ્ઞાન અને વ્યવહાર કેમ ન થાય ? તેમજ આકાશપુષ્પથી પણ દીર્ઘ અને હૃસ્વ પદાર્થમાં દીર્ઘ-હ્સ્વના જ્ઞાન અને વ્યવહાર, અને આકાશપુષ્પથી જ આકાશ પુષ્પમાં હ્રસ્વ-દીર્ઘ જ્ઞાનનો વ્યવહાર કેમ નથી થતો? કારણ કે એમાં પણ શૂન્યતા સમાન છે. એ પ્રમાણે જ્ઞાનવ્યવહાર નથી થતો, માટે જ ભાવો-પદાર્થો વિદ્યમાન છે, પણ જગત્ શૂન્ય નથી. ૧૭૧૦-૧૭૧૧-૧૭૧૨. किंवाऽवेक्खाए चिय होज्ज मई वा सभाव एवायं । सो भावोत्ति सभावो वंझापुत्ते न सो जुत्तो ॥१७१३।। होज्जाऽवेक्खाओ वा विण्णाणं वाऽभिहाणमेतँ वा । दीहं ति व हरसं ति व न उ सत्ता सेसधम्मा वा ॥१७१४।। इहरा हस्साभावे सबविसाणो हवेज्ज दीहस्स । न य सो तम्हा सत्तादओऽणवेक्खा घडाईणं ॥१७१५।। અથવા સર્વશૂન્યતામાં અપેક્ષાથી શું? સ્વભાવથી જ અપેક્ષા વડે હુસ્વાદિ વ્યવહાર થાય છે. એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે પોતાનો ભાવ તે સ્વભાવ, એવો સ્વભાવ વંધ્યાપુત્ર જેવા અવિદ્યમાન પદાર્થમાં ઘટે નહીં. કારણ કે અપેક્ષાથી વસ્તુમાં વિજ્ઞાન થાય, અથવા હ્રસ્વ-દીર્ઘ એવું નામ માત્ર સિદ્ધ થાય, પરંતુ વસ્તુની સત્તા અને શેષ ધર્મો તો અપેક્ષામાત્રથી સિદ્ધ ન થાય. અન્યથા જો એમ ન હોય, તો હ્રસ્વના અભાવે દીર્થનો સર્વથા અભાવ થાય પણ તેમ જણાતું નથી, માટે ઘટાદિની સત્તા વિગેરે અન્યની અપેક્ષા વિના જ સિદ્ધ છે. ૧૭૧૩ થી ૧૭૧૫. જો વસ્તુનો સર્વથા અભાવ હોય, તો હૃસ્વાદિને દીઘદિની અપેક્ષાથી શું લાભ? કારણકે અપેક્ષા માનવી એ શૂન્યતાથી પ્રતિકૂળ છે. સ્વભાવથી જ અપેક્ષા વડે હ્રસ્વ-દીર્ઘ આદિ વ્યવહાર થાય છે. એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે “અગ્નિ બળે છે, આકાશ નથી બળતું” આમાં જેમ સ્વભાવ હેતુ છે, તેમ તારા કહેવામાં નથી. કેમકે વંધ્યાપુત્ર જેવા અવિદ્યમાન પદાર્થમાં સ્વભાવ માનવો એ સર્વથા અયોગ્ય છે. પોતાનો ભાવ, તે સ્વભાવ, અને બાકીનો પરભાવ કહેવાય એવો સ્વ અને પરભાવ માનવાથી શૂન્યતાની હાની થશે, અથવા ભલે અપેક્ષા માનો, પણ એથી તમારી શૂન્યતા સિદ્ધ નહીં થાય. અથવા સ્વતઃસિદ્ધ વસ્તુમાં અન્ય અપેક્ષાથી “સ્વ-દીર્થ” એવું નામ માત્રથી વિજ્ઞાન સિદ્ધ થશે, પરંતુ અન્ય અપેક્ષાથી વસ્તુની સત્તા સિદ્ધ નહિ થાય, તેમજ હ્રસ્વ દીર્ધાદિ ધર્મ સિવાય રૂપ Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. [૮૯ રસાદિ ધર્મો પણ સિદ્ધ નહિ થાય. કેમકે વસ્તુની સત્તા અને રૂપાદિ ધર્મ ગ્રહણ કરનાર જ્ઞાન સ્વતઃ ઉત્પન્ન થાય છે એટલે અન્ય અપેક્ષાથી સ્વતઃ સિદ્ધ વસ્તુની સત્તાદિનો અભાવ કેવી રીતે થાય ? અને જ્યારે સત્તા વગેરેનો અભાવ સિદ્ધ ન થાય, ત્યારે જગતની શૂન્યતા પણ ક્યાંથી સિદ્ધ થાય ? વળી જો ઘટાદિ પદાર્થના સત્તાદિ ધર્મો અન્યની અપેક્ષાવાળા હોય તો હૃસ્વ વસ્તુના સર્વ નાશમાં દીર્ઘવસ્તુનો પણ સર્વનાશ પ્રાપ્ત થાય, કેમકે દીર્ધ સત્તાદિ ધર્મો હૃસ્વ વસ્તુની સત્તાની અપેક્ષાવાળા માનેલા છે. પરંતુ એ પ્રમાણે હૃસ્વનો નાશ થતાં દીર્ઘ વસ્તુનો સર્વથા નાશ નથી જણાતો - આથી નિશ્ચય થાય છે કે ઘટ વગેરેના સત્તારૂપ આદિ ધર્મો અન્ય અપેક્ષાવાળા જ નથી અને એમ હોવાથી શૂન્યતાનો અભાવ થાય છે. ૧૭૧૩-૧૭૧૪-૧૭૧૫. અપેક્ષાથી પદાર્થની સિદ્ધિ સ્વતા, અને ઉભયથી નથી. એમ જે તારૂં કથન છે, તેમાં અપેક્ષારૂપ હેતુ વિપક્ષમાં રહેતો હોવાથી વિરૂદ્ધ છે, તે દેખાડવા કહે છે. जावि अविक्खाऽविक्खणमविखगोऽविखणिज्जमणविक्ख । सा न मया सब्बेसु वि संतेसु न सुन्नया नाम ॥१७१६।। किंचि सओ तह परओ तदुभयओ किंचि निच्चसिद्धपि । जलओ घडओ पुरिसो नहं च ववहारओ नेयं ॥१७१७॥ निच्छयओ पुण बाहिरनिमित्तमेत्तोवओगओ सब्द । होइ सओ जमभावो न सिज्झइ निमित्तभावेऽवि ।।१७१८॥ હૃસ્વાદિને દીઘદિની અપેક્ષા કરનાર જે તું કહે છે, તે પણ કર્તા-કર્મ-ક્રિયારૂપ હોવાથી, મનાય તેમ નથી. એ કર્તા-કર્મ-અને ક્રિયારૂપ ત્રણ પદાર્થની અપેક્ષાએ સર્વ વિદ્યમાન હોવાથી શૂન્યતાનો અભાવ થાય છે, આથી તેં કહેલો હેતુ વિપક્ષમાં રહેતો હોવાથી અસિદ્ધ છે. વળી કેટલાક પદાર્થ કર્તાની અપેક્ષા વિના કારણરૂપ દ્રવ્યના સંઘાતથી મેઘની જેમ સ્વતઃ સિદ્ધ થાય છે કેટલાક પદાર્થ ઘટની જેમ કર્તાની અપેક્ષાએ પરથી સિદ્ધ થાય છે, અને કેટલાક પદાર્થ સ્વપર ઉભયથી સિદ્ધ થાય છે (જેમકે માતા-પિતા અને સ્વકૃત કર્મથી પુરૂષનો જન્મ). કેટલાક પદાર્થ આકાશની જેમ નિત્ય સિદ્ધ છે. આ વ્યવહાર-નયની અપેક્ષાએ જાણવું. પણ નિશ્ચયથી તો માત્ર બાહ્ય-નિમિત્તની અપેક્ષાએ વસ્તુ સ્વતઃ સિદ્ધ થાય છે. કારણ કે બાહ્ય નિમિત્ત છતાં પણ ખરવિષાણ વગેરે અભાવ સ્વરૂપ વસ્તુ કદી પણ સિદ્ધ નથી થતી. માટે ઉભય નયની અપેક્ષાએ માનવું એ જ શ્રેષ્ઠ છે. ૧૭૧૬-૧૭૧૭-૧૭૧૮. હવે “અસ્તિત્વ અને ઘટની એકતા છે કે અનેકતા છે” ઇત્યાદિ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે. अत्थित्त-घडेगाणेगया व पज्जायमेत्तचिंतेयं । अत्थि घडे पडिवन्ने, इहरा सा किं न खरसिंगे ? ॥१७१९।। घड-सुन्नयन्नयाएवि सुन्नया का घडाहिया सोम्म !। एगत्ते घडओ च्चिय न सुण्णया नाम घडधम्मो ॥१७२०।। ૧૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ O] ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ विण्णाण वयण-वाईणमेगया तो तदत्थिया सिद्धा। अण्णत्ते अण्णाणी निब्बयणो वा कहं वाई ॥१७२१।। ઘડો છે' એમ માન્યા પછી, અસ્તિત્વ અને ઘટની એકતા-અનેકતાનો જે વિચાર તે માત્ર તેના પર્યાયનો વિચાર છે, પરંતુ એથી ઘટનો અભાવ નથી, અન્યતા (જો તેનો અભાવ હોય), તો ખરશંગમાં અને વંધ્યાપુત્રમાં પણ એવો એકતા-અનેકતાનો વિકલ્પ કેમ નથી કરાતો ? વળી ઘટ અને શૂન્યતા એ ઉભય અન્ય છે, કે અનન્ય છે ? જો અન્ય હોય, તો તે સૌમ્ય ! ઘટ સિવાય એથી અધિક કઈ શૂન્યતા છે? (કોઈ નહી) અને જો અનન્ય હોય, તો પણ તે ઘટ જ છે, કેમકે પ્રત્યક્ષથી તે ઘટ જ જણાય છે, પણ શુ તારૂપ ઘટનો ધર્મ કોઈ પણ પ્રમાણથી નથી જણાતો. વળી “સર્વ (વિશ્વત્રય) શૂન્ય છે” એવા પ્રકારનું તારું વિજ્ઞાન અને વચન એ ઉભયનાં પણ અસ્તિત્વની સાથે એકતા છે કે અનેકતા છે? જો એકતા હોય, તો વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થયું, અને જો અનેકતા હોય, તો અજ્ઞાની અને વચનરહિત વાદી પત્થરના સમૂહની જેમ શૂન્યતા કેવી રીતે સિદ્ધ કરી શકે ? ન જ કરી શકે. ૧૭૧૯-૧૭૨૧. घडसत्ता घडधम्मो तत्तोऽणण्णो पडाइओ भिण्णो। अत्थित्ति तेण भणिए को घड एवेति नियमोऽयं ॥१७२२॥ जं वा जदत्थि तं तं घडो त्ति सब्बघडयापसंगो को ? । भणिए घडोत्थि व कहं सबत्थित्तावरोहो त्ति ? ॥१७२३॥ अत्थित्ति तेण भणिए घडोघडो वा घडो उ अत्थेव । चूओऽचूओ व दुमो चूओ उ जहा दुमो नियमा ॥१७२४॥ ઘટની અસ્તિતારૂપ ઘટની સત્તા, તે ઘટનો ધર્મ છે. અને તે ધર્મ ઘટથી અભિન્ન છે, પટાદિ સર્વથી ભિન્ન છે. આથી “ઘટ છે” એમ કહેવાથી “આ ઘટ જ છે” એવો નિયમ ક્યાંથી થયો ? (કેમકે પોતપોતાની સત્તા પટાદિ સર્વ પદાર્થમાં છે, એટલે તેઓ પણ વિદ્યમાન જ છે.) વળી “જે જે છે, તે તે સર્વ ઘટ છે.” એ કથનમાં સર્વ પદાર્થને ઘટપણાનો પ્રસંગ કેવી રીતે થાય ? (કેમકે જ્યારે ઘટની સત્તા ઘટમાં જ છે, અન્યત્ર નથી, ત્યારે જ્યાં જ્યાં ઘટનું અસ્તિત્વ છે, ત્યાં ત્યાં ઘટ છે, એથી સર્વ પદાર્થને ઘટપણાની પ્રાપ્તિ નથી થતી.) અને વળી “ઘટ છે,” એમ કહેવાથી સર્વ પદાર્થની અસ્તિતાનો અવરોધ કેવી રીતે થાય ? તથા ઘટ સર્વાત્મરૂપે કેવી રીતે થાય ? નજ થાય (કેમકે ઘટની સત્તાવડે ઘટ છે, એમ કહેવાથી કંઈ ઘટનું સર્વાત્મકપણું નથી જણાતું.) આથી એ સિદ્ધ થાય છે, કે જેમ “વૃક્ષ” એમ કહેવાથી આમ્ર અથવા તે સિવાય ગમે તે લિંબડો વિગેરે સમજાય છે, (કેમકે વૃક્ષપણું સર્વ વૃક્ષોમાં છે.) પણ “આમ્ર” એમ કહેવાથી તો વૃક્ષત્વ જ સમજાય છે, કેમકે વૃક્ષ સિવાય આમ્રપણું હોઈ શકે નહિ.) તેમ અહીં પણ ઘટની સત્તા તે ઘટનો ધર્મ હોવાથી ઘટમાં જ હોય છે, અન્યત્ર નથી હોતી અને સામાન્ય સત્તા બધા પદાર્થોમાં છે તેથી “ફરત” (છે) એમ કહેવાથી ઘટ અથવા તે સિવાય પટાદિ સમજાય છે, (કેમકે પોતપોતાની સત્તા સર્વ પદાર્થમાં છે.) પણ “ઘટ” એમ કહેવાથી તો ઘટની અસ્તિતા જ સમજાય છે, કેમકે ઘટની પોતાની સત્તા ઘટમાં હોય છે જ. ૧૭૨૨-૧૭૨૩-૧૭૨૪. Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. [૯૧ હવે ઉત્પન્ન થએલ ઉત્પન્ન નથી થતું, ઇત્યાદિ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે. किं तं जायं ति मई जाया-उजाओ-भयं पि जदजायं ।। अह जायं पि ग जायं किं न खपुष्फे वियारोऽयं ? ॥१७२५।। जइ सबहा न जायं किं जम्माणंतरं तदुवलम्भो ? । पुलं वाऽणुवलंभो पुणोऽवि कालंतरहयरस ? ॥१७२६॥ जह सबहा न जायं जायं सुण्णवयणं तहा भावा । अह जायं पि न जायं पगासिया सुण्णया केण ? ॥१७२७॥ એવી કઈ ઉત્પન્ન થએલ વસ્તુ છે, કે જે ઉત્પન્ન નહિ ઉત્પન્ન અને ઉત્પન્ન-અનુત્પન્ન વસ્તુને તું અનુત્પન્ન માને છે ? ઉત્પન્ન છતાં પણ અનુત્પન્ન છે, એમ કહેતો હોય) તો આકાશપુષ્પમાં પણ એવો વિચાર કેમ નથી કરતો ? વળી જો વસ્તુ સર્વ પ્રકારે ઉત્પન્ન થએલ ન હોય, તો તેનું ઉત્પત્તિ પછી જ્ઞાન કેમ થાય છે ? અને તે પહેલાં તથા કાળાન્તરે નાશ પામ્યા પછી તેનું જ્ઞાન કેમ નથી થતું? વળી (શૂન્યતા સંબંધી વિજ્ઞાન અને વચન જેમ સર્વ પ્રકારે ઉત્પન્ન નથી, છતાં ઉત્પન્ન થએલ માને છે, તેવી રીતે બીજા ભાવો પણ કેમ નથી માનતો? અને જો ઉત્પન્ન થએલ, છતાં નહિ ઉત્પન્ન થએલ માને, તો તે શૂન્યતા શા વડે પ્રગટ કરી ? ૧૭૨૫-૧૭૨ ૬-૧૭૨૭. હે વ્યક્ત ! એવી કઈ વસ્તુ માને છે, તે ઉત્પન્ન, અનુત્પન્ન, અને ઉત્પન્ન-અનુત્પન્નાદિ પ્રકાર વડે જેની ઉત્પત્તિ તું નિષેધે છે. કોઈ પણ રીતે ઉત્પન્ન થએલ વસ્તુ તારે માન્ય હોય તો તે વસ્તુ વિદ્યમાન હોવાથી શૂન્યતાનો અભાવ થયો અને તેથી પૂર્વે “ઉત્પન્ન થએલ ઉત્પન્ન થાય છે, કે નહિ ઉત્પન્ન થએલ ઉત્પન્ન થાય છે? કે ઉત્પન્નઅનુત્પન્ન, ઉત્પન્ન થાય છે.” ઇત્યાદિ શૂન્યતાની સિદ્ધિ માટે કહેલ વિકલ્પો નિરર્થક થાય છે. અને જો ઉત્પન્નઅનુત્પન્નાદિ વિકલ્પના આશ્રયભૂત એ વસ્તુ ઉત્પત્તિ રૂપે તને માન્ય ન હોય, અને તેને અનુત્પન્નરૂપ જ માનતો હોય, તો “ઉત્પન્ન છતાં પણ અનુત્પન્ન’’ એમ કહેવાથી તારા વચનમાં વિરોધ આવે છે. વળી ઉત્પન્ન વસ્તુની સત્તા નહિ માનવાથી, ઉત્પન્ન-અનુત્પન્નાદિ વિકલ્પો આશ્રય રહિત થવાથી નિરર્થક થાય છે. અને જો એ વિકલ્પોના આશ્રયભૂત વસ્તુ સિદ્ધ ન હોવા છતાં પણ તેમાં પૂર્વોક્ત વિકલ્પો થઈ શકે, એમ કહેતો હોય, તો આકાશપુષ્પમાં પણ એવા વિકલ્પ કેમ નથી કરતો ? તેમાં પણ અવિદ્યમાનતા સમાન છે. બીજાઓએ ઉત્પન્નરૂપે માનેલ વસ્તુ માનીને હું એ વિકલ્પો કરું , એમ પણ તારાથી ન કહેવાય, કારણ સ્વ-પરભાવ માનવાથી શૂન્યતામાં હાનિ આવશે. વળી સર્વ પ્રકારો વડે ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થતું નથી, એમ તું અને તારા જેવા અન્યવાદીઓ કહે છે, તો તેના સંબંધમાં અમે પૂછીએ છીએ કે-મૃપિંડાદિ અવસ્થામાં નહી જણાએલો ઘટ કુંભાર વગેરે સામગ્રીવડે ઉત્પન્ન થયા પછી તે શાથી જણાય છે ? અને તેની ઉત્પત્તિ પહેલાં તે કેમ નથી જણાતો ? વળી કાળાન્તરે લાકડી આદિના પ્રહારથી ભાંગી નાખ્યા પછી તે કેમ નથી જણાતો ? જો એ ઘટાદિ વસ્તુ અનુત્પન્ન હોય, તો આકાશપુની જેમ તે કદિ પણ જણાય Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨] ચોથા ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જ નહી, પણ જે કોઇ વખત જણાય, અને કોઇ વખત ન જણાય, એવું તો ઉત્પન્ન થએલ વસ્તુમાં જ ઘટી શકે. વળી “સર્વ જગત્ શૂન્ય છે” એવા પ્રકારનું જે શૂન્યતા સંબંધી વિજ્ઞાન અને વચન, તે જેમ જે ઉત્પન્ન-અનુત્પન્ન આદિ પ્રકાર વડે ઉત્પન્ન થયેલું અથવા ન થયેલું હોવા છતાં પણ કોઇ પણ રીતે ઉત્પન્ન થએલ છે, તેમ ઘટ-પટાદિ પદાર્થો પણ ઉત્પન્ન થએલા માનવા જોઇએ. અને જો શૂન્યતા સંબંધી વિજ્ઞાન અને વચન ઉત્પન્ન થએલ છતાં અનુત્પન્ન માનતો હો, તો તે વિજ્ઞાન અને વચન વિના આ શૂન્યતા કોના વડે પ્રકાશિત થઇ તેથી શૂન્યતાનો અભાવ જ સિદ્ધ થાય છે. ૧૭૨૫ ૧૭૨૬-૧૭૨૭. હવે ઉત્પન્ન થએલ ઉત્પન્ન નથી થતું, અને અનુત્પન્ન પણ ઉત્પન્ન નથી થતું. એ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે. जायड़ जायमजायं जायाजायमह जायमाणं च । कज्जामिह विवक्खाए न जायए सव्वा किंचि ।। १७२८|| वित्त जाइ जाओ कुंभो संठाणओ पुणरजाओ । जायाजाओ दोहि वि तस्समयं जायमाणोत्ति ।।१७२९ ।। पुव्यकओ उघडतया परपज्जाएहिं तदुभएहिं च । जायंतो य पडतया न जायए सव्वहा कुंभो ॥ १७३०|| वोमाइ निच्चजायं न जायए तेण सव्वहा सोम्म ! | इय दव्वतया सव्वं भयणिज्जं पज्जवगईए ।। १७३१ ।। આ વિશ્વમાં કેટલાંક કાર્ય વિવક્ષાવડે ઉત્પન્ન થએલાં ઉત્પન્ન થાય છે, કેટલાંક અનુત્પન્ન તે ઉત્પન્ન થાય છે, કેટલાંક ઉત્પન્ન-અનુત્પન્ન થાય છે, કેટલાંક ઉત્પન્ન થતાં ઉત્પન્ન થાય છે, અને કેટલાંક સર્વથા ઉત્પન્ન જ નથી થતાં, એ બધી વિવક્ષાઓ એવી રીતે છે, કે રૂપી તરીકે ઘટ ઉત્પન્ન થએલ ઉત્પન્ન થાય છે, ઘટાકારરૂપે અનુત્પન્નઘટ ઉત્પન્ન થાય છે, ઉભયવડે ઉત્પન્ન-અનુત્પન્ન ઘટ ઉત્પન્ન થાય છે, અને વર્તમાન સમયે ક્રિયા થતી હોવાથી ઉત્પન્ન થતો ઘટ ઉત્પન્ન થાય છે. પૂર્વોત્પન્ન ઘટ, ઘટરૂપે અને પર પર્યાયવડે તથા ઉભયવડે ઉત્પન્ન થતો નથી. તેમજ ઘટપણે ઉત્પન્ન થતો ઘટ પટપણે સર્વથા ઉત્પન્ન નથી થતો. વળી આકાશ વિગેરે નિત્યોત્પન્ન હોવાથી કદીપણ ઉત્પન્ન થતાં જ નથી. માટે હે સૌમ્ય ! એ પ્રમાણે દ્રવ્યપણે કોઇપણ ઉત્પન્ન થતું નથી, અને પર્યાયરૂપે તો તે સર્વની ભજના છે. ૧૭૨૮ થી ૧૭૩૧. આ વિશ્વમાંના ઘટ-પટાદિ જે કાર્ય છે, તેમાનાં કેટલાંક કાર્ય નીચે પ્રમાણે છે, જેમ કે-ઉત્પન્ન થએલાં હોય તે ઉત્પન્ન થાય છે. જેમ રૂપીપણાવડે ઘટ ઉત્પન્ન થએલ હોય, તે ઉત્પન્ન થાય છે, કેમકે ઘટરૂપની પૂર્વે માટીનું રૂપ હોય છે, એટલે રૂપીપણાની અપેક્ષાએ ઉત્પન્ન થએલ જ ઘટ ઉત્પન્ન થાય છે. અને સસંથાનપણે-ઘટાકારરૂપે તો ઘટ ઉત્પન્ન થએલો નથી, તે ઉત્પન્ન થાય છે, Page #94 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. [૯૩ કેમકે મૃŃિડાદિ અવસ્થામાં તેવો આકાર ન હતો. રૂપિપણા વડે માટી અને ઘટાકાર એ ઉભય પ્રકારે ઉત્પન્ન-અનુત્પન્ન એવો ઘટ ઉત્પન્ન થાય છે, કારણ કે એ ઉભય પ્રકારથી ઘટ ભિન્ન નથી હોતો. તથા અતીત કાળ નાશ પામેલ છે, અને અનાગતકાળ ઉત્પન્ન નથી થએલ, એટલે એ ઉભયકાળમાં ક્રિયા નથી હોતી, માત્ર વર્તમાન સમયે જ ક્રિયા હોય છે, તેથી વર્તમાન સમયેજઉત્પન્ન થતો ઘટ ઉત્પન્ન થાય છે. એ રીતે જુદી જુદી અપેક્ષાએ ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે. વળી કેટલાંક કાર્ય ઉપરોક્ત વિકલ્પોમાંથી કોઇપણ વિકલ્પના પ્રકારથી નથી થતાં. જેમકે પૂર્વે કરાએલો ઘટ, પુનઃ ઘટરૂપે ઉક્ત પ્રકારમાંથી કોઇ પણ પ્રકારે નથી થતો, કારણ કે તે ઘટરૂપે પ્રથમ જ થએલ છે. તેમજ પટાદિગત પરપર્યાયવડે પણ ઘટ નથી થતો, કેમકે ઘટના સ્વપર્યાય તો પ્રથમ જ થએલા છે, અને પરપર્યાયની અપેક્ષાએ તો કોઇને પણ કોઇના પરપર્યાય નથી હોતા. એ પ્રમાણે ઉત્પન્ન થએલ પટની તથા અનુત્પન્ન ખરવિષાણની જેમ પૂર્વે કરાએલો ઘટ પરપર્યાય વડે ઉત્પન્ન થતો નથી. વળી વર્તમાન ક્રિયા સમયે ઉત્પન્ન થતો ઘટ, પટપણે ઉત્પન્ન થતો નથી, કારણ કે ઘટાદિ સ્વરૂપે થતું કાર્ય કદિ પણ પટાદિ જે પરરૂપે છે તે સ્વરૂપે નથી થતું. એ જ પ્રમાણે આકાશ વગેરે પણ કદિ ઉત્પન્ન નથી થતાં, કેમકે તે હંમેશા અવસ્થિત છે, એટલે પુનઃ ઉત્પન્ન નથી થતાં. એ રીતે ઘટ-પટ-આકાશ વગેરે સર્વ વસ્તુ દ્રવ્યપણે કદિ પણ ઉત્પન્ન નથી થતી, કેમકે તે તે રૂપે તે સદા અવસ્થિત હોય છે. અને પર્યાયરૂપે તો એ સર્વની ભજના છે. એટલે પૂર્વોત્પન્ન એવા ઘટાદિ કાર્ય રૂપાદિ સ્વપર્યાયવડે ઉત્પન્ન નથી થતાં, પણ અનુત્પન્ન સ્વપર્યાયવડે તે થાય છે, અને પરપર્યાયવડે તો કોઇપણ પ્રકારે ઉત્પન્ન નથી થતું. એ સર્વ વિકલ્પો પ્રાયઃ ઉપર કહી ગયા છીએ. ૧૭૨૮ થી ૧૭૩૧. હવે સર્વ કાર્ય સામગ્રીમય જણાય છે, પણ સર્વના અભાવે સામગ્રી ક્યાંથી હોઇ શકે ? એ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે. दीसइ सामग्गिमयं सव्वमिहऽत्थि न य सा नणु विरुद्धं । धेप्पइ व न पच्चक्खं किं कच्छपरोमसामग्गी ? ।। १७३२ ।। सामग्गमओ वत्ता वयणं चत्थि जड़ तो कओ सुण्णं ? | અન્ન સ્થિ હેળ ળિયં ? વયળમાવે સુર્ય ળ ? ।। રૂરૂ॥ जेणं चेव न वत्ता वयणं वा तो न संति वणिज्जा । भावा तो सुण्णमिंद वयणमिदं सच्चमलियं वा ? ।।१७३४ ॥ जड़ सच्चं नाभावो अहालियं नप्पमाणमेयं ति । अभुवयं ति व मई नाभावे जुज्जए तं पि ।।१७३५।। સર્વ (વસ્તુ) સામગ્રીમય અહીં જણાય છે, પણ સર્વના અભાવે સામગ્રી નથી. એ તારૂં કથન સર્વથા વિરૂદ્ધ છે; કેમકે સર્વ સામગ્રી પ્રત્યક્ષ જણાય છે. (અવિદ્યાથી એમ જણાય છે.) એમ કહે તો કાચબાના રોમની સામગ્રી કેમ પ્રત્યક્ષ નથી જણાતી ? વળી સામગ્રીમય વક્તા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪] ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અને તેનું વચન (એ બન્ને છે, કે નથી ?) જો છે, તો શૂન્યતા ક્યાં રહી? અને એ નથી, તો શૂન્યતા કોણે કહી ? અને કોણે સાંભળી ? જે કારણથી વક્તા અને વચન નથી, તે કારણથી વચનીય ભાવો પણ નથી, એટલે આ જગતુ શૂન્ય છે. તો એ વચન સત્ય છે ? કે અસત્ય છે ? જો સત્ય હોય, તો શૂન્યતા નથી; અને અસત્ય હોય, તો તે પ્રમાણે નથી. ગમે તે રીતે શૂન્યતા માનીએ છીએ, એમ કહેતો હોય, તો સર્વના અભાવમાં એ પણ ઘટતું નથી. ૧૭૩૨-૧૭૩૩૧૭૭૪-૧૭૩પ. - આ વિશ્વમાં સર્વ પદાર્થો સામગ્રીમય જણાય છે, પણ સર્વના અભાવે સામગ્રીજ નથી; એટલે આ જગતુ શૂન્ય છે એ પ્રમાણે જે તારી માન્યતા છે, તે સર્વથા વિરૂદ્ધ છે. કારણ કે વચન ઉત્પન્ન કરનાર કંઠ, ઓષ્ઠ, તાલ વગેરે સામગ્રી પ્રત્યક્ષથી જણાય છે. એટલે સામગ્રીનો અભાવ ક્યાં છે? કામ-સ્વપ્ર-ભય-ઉન્માદ-અને અવિદ્યાથી મનુષ્યને અવિદ્યમાન અર્થ પણ જણાય છે, એટલે વસ્તુતઃ એ કંઈ જ નથી, એમ જો તું કહેતો હોય, તો કાચબાના રોમને ઉત્પન્ન કરનાર સામગ્રી પ્રત્યક્ષ કેમ નથી જણાતી ? અવિદ્યમાનતા તો બન્ને સ્થાને સમાન છે. અર્થાતુ જેમ વચનોત્પાદક સામગ્રી જણાય છે, તેમ તે પણ જણાવી જોઇએ, અથવા તો બન્ને ન જણાવી જોઇએ. અથવા કાચબાના રોમને ઉત્પન્ન કરનાર સામગ્રી જણાય, અને વચન ઉત્પન્ન કરનાર સામગ્રી ન જણાય, એમ વિપર્યય પણ કેમ ન થાય ? કારણ કે અવિદ્યમાનતા સર્વત્ર સમાન માનેલ છે. વ્યક્ત ! એ સંબંધમાં હું તને પૂછું છું કે હૃદય-મસ્તક-કંઠ ઓષ્ટ-તાલુ-જીવ્યા વગેરે સમુદાયાત્મક સામગ્રીમય વક્તા અને તેનું વચન, એ ઉભયવસ્તુ છે કે નહિ? જો છે, તો જગતની શૂન્યતા ક્યાં રહી ? કેમકે વક્તાને વચનના સભાવે તેમાં વ્યભિચાર પ્રાપ્ત થાય છે. હવે જો એ વક્તા અને વચન ઉભય નથી એમ કહેવામાં આવે, તો ઉભયના અભાવે આ જગતુ શૂન્ય છે એમ કોણે કહ્યું ? અને પ્રતિપાદ્ય અથવા વચનીય (વચન-ગોચર) ભાવોના અભાવે તે શૂન્ય વચન કોણે સાંભળ્યું ? કેમકે અભાવ જ સર્વ માન્યતામાં માન્ય નથી. જે કારણથી વક્તા અને વચનનો અભાવ છે, તેજ કારણથી વચનીય ભાવો પદાર્થોનો પણ અભાવ છે, એટલે વસ્તુતઃ આ જગત્ શૂન્ય છે. એમ કહેતો હોય તો પુનઃ તને પૂછીએ છીએ કે એ વક્તા-વચન અને વચનીય પદાર્થનો અભાવ પ્રતિપાદન કરનાર વચન સત્ય છે, કે અસત્ય છે ? જો એ વચન સત્ય હોય, તો પૂર્વે કહેલા પદાર્થનો અભાવ થાય, એમ ઉભય રીતે શૂન્યતાનો અભાવ જ થશે. ગમે તે રીતે શૂન્યતા પ્રતિપાદન કરનાર વચન અમે અંગીકાર કર્યું છે, એટલે અમારું વચન પ્રમાણ હોવાથી શૂન્યતા સિદ્ધ જ છે- એમ તું કહેવા માગે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે તે જે અંગીકાર કર્યું છે, તે સત્ય છે, કે અસત્ય છે? ઇત્યાદિ વિકલ્પોના પ્રશ્નોત્તરમાં ઉપરોક્ત દોષ આવશે જ. વળી અંગીકાર કરનાર વ્યક્તિ, અંગીકાર, અને અંગીકાર કરવાયોગ્ય વસ્તુ એ ત્રણેનો સદ્ભાવ હોય, તો જ અંગીકાર કરવાપણું તારા વચનથી ઘટી શકે, અન્યથા ન ઘટી શકે. ૧૭૩૨-૧૭૩૩-૧૭૩૪-૧૭૩૫. Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. सिकयासु किं न तेल्लं सामग्गीओ तिलेसुऽवि किमत्थि ? | किं व न सव्वं सिज्झइ सामग्गीओ खपुप्फाणं ? ।।१७३६ ।। सव्वं सामग्गिमयं नेगंतोऽयं जओऽणुरपएसो । अह सोऽवि सप्पएसो जत्थावत्था स परमाणू ॥ १७३७ ॥ दीसइ सामग्गिमयं न याणवो संति नणु विरुद्धमिदं । किं वाणूणमभावे निष्फण्णमिणं खपुप्फेहिं ? ।।१७३८ || વળી રેતીના કણરૂપ સામગ્રીથી તેલ નથી નીકળતું અને તલરૂપ સામગ્રીથી કેમ નીકળે છે ? અથવા આકાશપુષ્પરૂપ સામગ્રીથી પણ સર્વ કાર્ય કેમ સિદ્ધ નથી થતું ? વળી સર્વ વસ્તુ સામગ્રીથી જન્યજ છે, એવો એકાન્ત નિયમ નથી. કેમકે અણુ અપ્રદેશી હોવાથી તે કોઇથી જન્ય નથી. અણુ પણ સપ્રદેશી છે-એમ તું માને, તો જ્યાં તને અણુબુદ્ધિ થાય, ત્યાં તે પરમાણુ અપ્રદેશી છે. સર્વ સામગ્રીમય જે જણાય છે, તે જ વસ્તુ છે પણ અણુઓ નથી એમ કહેવું, તે સર્વથા વિરૂદ્ધ છે. કારણ કે અણુઓનો અભાવ હોય, તો આ સર્વ કાર્ય સમુદાય, શું આકાશપુષ્પથી થએલ છે ૧૭૩૬-૧૭૩૭-૧૭૩૮. [૯૫ મહાનુભાવ ! જો સર્વ પદાર્થનો અભાવ જ હોય, તો લોકમાં જે આ સર્વ પ્રતિનિયત વ્યવહાર પ્રવર્તે છે, તેનો ઉચ્છેદ થાય. જેમકે રેતીના કણરૂપ સામગ્રીથી તેલ નથી નીકળતું, અને તલ વગેરે સામગ્રીથી નીકળે છે, તેનું શું કારણ ? અથવા આકાશપુષ્પરૂપ સામગ્રીથી જ સર્વ કાર્યસમૂહ કેમ નથી થતો ? એમ ન થવામાં બાધક પ્રતિનિયત કાર્ય-કારણભાવ છે. માટે સામગ્રીની સત્તા હોવાથી કોઇ પણ પ્રકારે સર્વથા અભાવ નથી ઘટતો, પણ યથાસ્વભાવ સામગ્રીથી પદાર્થની ઉત્પત્તિ થતી ઘટે છે, એટલે જગત્ શૂન્ય છે, એમ સિદ્ધ નથી થતું. વળી સર્વ વસ્તુ સામગ્રીજન્ય છે-એવો કંઇ એકાંત નિયમ નથી; કારણકે હૃણુક-ત્ર્યણુક સ્કંધ સપ્રદેશી હોવાથી તેઓ અણુઆદિ સામગ્રીથી જન્ય છે, પરંતુ જે પરમાણુ છે, તે અપ્રદેશી હોવાથી કોઇથી પણ ઉત્પન્ન નથી થતા, એટલે તે સામગ્રીજન્ય નથી. કેમકે પરમાણુ એ મૂર્ત-અપ્રદેશીસર્વનું અન્ય કારણ-નિત્ય-એકવર્ણ-એકગંધ-એક રસ બે સ્પર્શવાળો છે, અને તે કાર્યરૂપ લિંગથી જ ગમ્ય છે. એ પરમાણુ સપ્રદેશી છે, એમ જો કહેતો હોય, તો તને જયાં પરમાણુની બુદ્ધિ થાય, તે પરમાણુ લઇએ તો તે સામગ્રી જન્ય નથી એમ માનવો જ પડશે. સામગ્રીજન્ય નથી, માટે તે પરમાણુઓ જ નથી એમ જો કહીશ તો તારા પોતાના વચનમાં જ વિરોધ આવશે. કેમકે તેં પૂર્વે કહેલ છે, કે “સર્વ સામગ્રીમય જણાય છે.” આ વિશ્વમાં તને જે કંઇ સામગ્રીમય-સામગ્રીજન્ય જણાય છે, તે સર્વ પરમાણુના સમુદાયરૂપ છે. આથી તે પોતે જ પોતાના વચનથી અણુઓનું પ્રતિપાદન કર્યું છે, એટલે તેનો ભાવ કેવી રીતે કહી શકીશ ? વળી જો પરમાણુઓનો અભાવ હોય, તો આ સર્વ ઘટ-પટાદિ કાર્યનો સમૂહ શું આકાશપુષ્પથી થએલ છે ? કારણ કે જો પરમાણુ ન હોય તો ઘટાદિ ઉત્પન્ન કરનાર મૃŃિડાદિ સામગ્રી પણ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬] ચોથા ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ન હોય. એથી સર્વ સામગ્રી પણ ન હોય. માટે સર્વ સામગ્રીમય જણાય છે-એમ જે તું કહે છે, તે સામગ્રી પરમાણુઓ જ છે. ૧૭૩૬-૧૭૩૭-૧૭૩૮. હવે૧૬૬૯ મી ગાથામાં જે કહ્યું છે કે પાછળનો ભાગ નથી જણાતો, અને સર્વનો આગળનો ભાગ અતિસૂક્ષ્મ હોવાથી નથી જણાતો માટે સર્વ શૂન્ય છે. ઇત્યાદી પૂર્વપક્ષનો ઉત્તર કહે છે :देस्सस्साराभागो घेप्पड़ न य सोत्ति नणु विरुद्धमिणं । सव्वाभावे विन सो घेप्पड़ किं खरविसाणस्स ? ।।१७३९|| परभागादरिसणओ नाराभागोऽवि किमणुमाणं ति ? । आराभागग्गहणे किं व न परभागसंसिद्धी ? ।।१७४० ॥ દેશ્ય વસ્તુનો આગળનો ભાગ જણાય છે, પણ તે નથી-એ કથન વિરુદ્ધ છે; કારણ કે સર્વના અભાવમાં ખવિષાણનો પણ આગળનો ભાગ કેમ નથી જણાતો ? વળી પાછળનો ભાગ નથી જણાતો તેથી આગળનો ભાગ પણ નથી એમ કહેવામાં ક્યું અનુમાન છે ? અથવા આગળનો ભાગ ગ્રહણ કરવાથી, પાછળના ભાગની શું સિદ્ધિ નથી થતી ? થાય છે જ. ૧૭૩૯-૧૭૪૦, દેશ્ય વસ્તુ છતાં પણ તેનો પાછળનો ભાગ નથી જણાતો, અને આગળનો ભાગ જણાય છે; પરન્તુ તે આગળનો ભાગ પણ જુદા જુદા પરભાગની કલ્પનાવડે પૂર્વે કહ્યા મુજબ સૂક્ષ્મ હોવાથી નથી જણાતો એટલે તે પણ નથી જ- આ કથન સર્વથા વિરૂદ્ધ છે, કારણ કે “તે જણાય છે, પણ નથી.'' એમ--કહેવું એ “મારી માતા વંધ્યા છે” એના જેવું છે. ખરી રીતે તો સર્વનો અભાવ છે, પણ ભ્રાન્તિથી તે જણાય છે- એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે સર્વનો અભાવ છતાં પણ જો આગળનો ભાગ જણાય છે, તો પછી અભાવ સ્વરૂપ ખરવિષાણનો આગળનો ભાગ કેમ નથી જણાતો ? અથવા અભાવ સ્વરૂપ સર્વત્ર તુલ્ય હોવાથી ખરવિષાણ જેવા પદાર્થનો આગળનો ભાગ જણાય, અને ઘટ-પટાદિ જેવા પદાર્થનો આગળનો ભાગ ન જણાય, એમ વિપર્યય પણ કેમ નથી થતો ? વળી “પાછળનો ભાગ નહીં જણાવાથી આગળનો ભાગ પણ નથી.” એમ કહેવામાં તું કેવું અનુમાન કરે છે ? કેમકે જે આગળનો ભાગ, અગ્નિની ઉષ્ણતાની જેમ સર્વલોકોને પ્રત્યક્ષ સિદ્ધ છે, તેને અનુમાન વડે તું કેવી રીતે બાધ આપે છે ? પાછળનો ભાગ હોય, તો આગળનો ભાગ હોઇ શકે, અન્યથા ન હોઇ શકે-એ પ્રમાણે આગળનો ભાગ અપેક્ષાવાળો છે તેથી આગળના ભાગથી પાછળના ભાગનું જ્ઞાન અનુમાનથી ઘટે પણ પાછળનો ભાગ નહી જણાવાથી આગળનો ભાગ પણ નથી, એમ કહીને આગળના ભાગનો અપલાપ કરવો, એ સર્વથા અસંબદ્ધ છે. ભાષ્યકાર મહારાજ પણ એમ જ કહે છે, કે - આગળના ભાગને જોવાથી પાછળના ભાગનું અનુમાન ઘટી શકે છે. જેમકે - દશ્યવસ્તુનો પાછળનો ભાગ છે, કારણ કે તેના સંબંધવાળો આગળનો ભાગ જણાય છે. જેના સંબંધવાળો એક ભાગ જણાય તેનો બીજો ભાગ હોય છે જ. જેમ આકાશનો પૂર્વ ભાગ જણાવાથી તેનો પશ્ચિમ ભાગ પણ છે; તેમ અહીં પણ ઘટ-પટાદિ વસ્તુનો આગળનો ભાગ જણાય છે, તેથી તેનો પાછળનો ભાગ પણ જણાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. વળી આગળના ભાગનો પણ આગળનો ભાગ છે- એમ જુદા જુદા આગળના ભાગવડે સૌથી આગળના ભાગની જે કલ્પના કરી છે, તે કલ્પના પણ તારા અનુમાન વડે નહી ઘટી શકે. કારણ કે ત્યાં પણ પાછળનો ભાગ અવિદ્યમાન હોવાથી સર્વની આગળના ભાગની કલ્પના અયોગ્ય છે. વસ્તુતઃ આગળનો ભાગ જણાય છે, માટે પાછળનો ભાગ પણ છે- એ અનુમાન જ યોગ્ય છે. ૧૭૩-૧૭૪૦. सव्वाभाऽवेवि कओ आरा-पर-मज्झभागनाणत्तं । अह परमईए भण्णइ सपरमइविसेसणं कत्तो ? ॥१७४१।। आर-पर-मज्झभागा पडिवण्णा जइ न सुण्णया नाम । अप्पडिवण्णेसु वि का विकप्पणा खरविसाणस्स ? ॥१७४२॥ सव्वाभावे वाराभागो किं दीसए न परभागो ? । सव्वागहणं व न किं किं वा न विवज्जओ होइ ? ॥१७४३॥ (વળી જો) સર્વનો અભાવ હોય, તો આગળનો ભાગ-પાછળનો ભાગ અને મધ્ય ભાગ એવો તફાવત ક્યાંથી થાય? બીજાના મતની અપેક્ષાએ એમ કહેવાય છે (એમ કહેતો હોય,) તો સ્વમત અને પરમતનો તફાવત પણ કેવી રીતે થાય ? આગળનો પાછળનો અને મધ્યનો ભાગ છે- એમ જો માનતો હો, તો શૂન્યતા ક્યાં રહી? એ ભાગો ન માનતો હો, તો ગધેડાના જેવા પદાર્થના વિકલ્પો શા માટે કરે છે ? અથવા સર્વવસ્તુના અભાવમાં- આગળનો ભાગ કેમ જણાય છે ? અને પાછળનો ભાગ કેમ નથી જણાતો ? અથવા (ઉભયનું) સંપૂર્ણ અગ્રહણ કેમ નથી થતું ? અથવા એથી વિપરીત ગ્રહણ પણ કેમ નથી થતું? ૧૭૪૧-૧૭૪૨-૧૭૪૩. परभागदरिसणं वा फलिहाईणंति ते धुवं संति ।। जइवा ते वि न संता परभागादरिसणमहेऊ ॥१७४४॥ सव्वादरिसणउ च्चिय न भण्णए कीस, भणइ तन्नाम । पुबब्भुवायहाणी पच्चक्खविरोहओ चेव ॥१७४५॥ સ્ફટિક વગેરે પદાર્થોનો પાછળનો ભાગ જણાય છે, એટલે તે તો અવશ્ય છે જ. જો તે પણ નથી (એમ કહેતો હોય) તો પાછળનો ભાગ ન જણાવાથી (આગળનો ભાગ પણ નથી) એ હેતુ અસિદ્ધ થશે. તેથી સર્વ ન જણાવાથી (સર્વભાવો નથી) એ હેતુ કેમ નથી કહેતો ? એ હેતુ કહીશ તો પૂર્વ અંગીકાર કરેલાની હાની અને પ્રત્યક્ષવિરોધ થશે. ૧૭૪૪-૧૭૪૫. પાછળનો ભાગ ન જણાવાથી પદાર્થોની અવિદ્યમાનતા તું પ્રતિપાદન કરે છે, તે પણ અયોગ્ય છે, કારણ કે સ્ફટિક-અબરખ વગેરે પારદર્શક પદાર્થોનો પાછળનો ભાગ જણાય છે, તેથી તે ભાવો તો અવશ્ય છે જ. એટલે “પાછળનો ભાગ ન જણાવાથી” એ હેતુવડે સર્વ પદાર્થોની અવિદ્યમાનતાશૂન્યતા સિદ્ધ નથી થતી. સ્ફટિક વગેરે પદાર્થો પણ નથી, એમ કહેતો હોય, તો તે માનેલ પાછલો ભાગ ન દેખાવારૂપ હેતુ એ સ્ફટિકાદિ સર્વપદાર્થની શૂન્યતા સિદ્ધ નથી કરતો તેથી અહેતુ થશે; કેમકે તે પદાર્થોનો પાછળનો ભાગ પણ જણાય છે. ૧૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮]. ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે જો આથી એવો અવ્યાપક હેતુ તજીને “સર્વ ન જણાવાથી કોઇ પણ ભાવો નથી.” એમ કહીને આવા વ્યાપક હે થી શૂન્યતા સિદ્ધ કરવા યત્ન કરીશ, તો હમણાં “સર્વ ન જણાવાથી” એમ કહીને પૂર્વે “પાછળનો ભાગ ન જણાવાથી” એમ જે અંગીકાર કર્યું છે, તેની હાની થશે. વળી ગામ-નગર-નદી-સમુદ્ર-ઘટ-પટ વિગેરે પદાર્થ પ્રત્યક્ષ જણાય છે, તેથી હેતુ પ્રત્યક્ષ વિરૂદ્ધ થશે. પ્રશ્ન :- જે હેતુ સર્વ સપક્ષમાં વ્યાપક ન હોય, પણ વિપક્ષથી સર્વથા નિવૃત્ત હોય, તો તેને હેતુ કહી શકાય છે, જેમ કે શબ્દ પ્રયત્ન સિવાય નથી થતો માટે અનિત્ય છે. આમાં સર્વ અનિત્ય અર્થ કંઈ પ્રયત્ન સિવાય નથી થતા એમ નથી વિદ્યુતુમેઘ વગેરે પ્રયત્ન સિવાય થનારા પણ અનિત્ય છે. તેવી રીતે અહીં પણ સર્વ પદાર્થોના પાછળના ભાગનું અદર્શન નથી થતું. પરન્તુ ઘણા પદાર્થોના પાછળના ભાગ નથી જણાતા, આથી તે પદાર્થોમાં આ હેતુ શૂન્યતા સિદ્ધ કરે છે, માટે તે સહેતુ છે. ઉત્તર - એ અયોગ્ય છે, કારણ કે ત્યાં એ હેતુમાં વ્યતિરેક વ્યક્તિ ઘટે છે, જેમકે “જે અનિત્ય નથી, તે આકાશની જેમ પ્રયત્ન સિવાય બનેલ છે.” અને અહીં વ્યતિરેક-વ્યાપ્તિ લઇએ તો જ્યાં શૂન્યતા નથી, ત્યાં શું છે? વસ્તુની વિદ્યમાનતા, કે અન્ય કંઇ ? વળી પાછળનો ભાગ નથી જણાતો એમ નહિ, પણ જણાય છે. આથી સર્વ શૂન્યવાદી ! તારે કદિ પણ વ્યતિરેક-વ્યાપ્તિ સિદ્ધ થશે નહિ, માટે તારો હેતુ તે હેતુ જ નથી. ૧૭૪૫. नत्थि पर-मज्झभाग अपच्चक्खत्तओ मई होज्जा । नणु अव-त्थावत्ती. अपच्चखत्तहाणी वा ॥१७४६॥ अत्थि अपच्चक्खं पि हु जह भवओ संसयाइविन्नाणं । अह नत्थि सुण्णया का कास व केणोवलद्धा वा ? ।।१७४७॥ પરભાગ અને મધ્યભાગ એ બે અપ્રત્યક્ષ હોવાથી નથી એમ કહેવામાં આવે, તો ઇન્દ્રિય અને અર્થની સત્તા પ્રાપ્ત થાય, અથવા અપ્રત્યક્ષપણાની હાની થાય. વળી જેમ તારૂં સંશયાદિ વિજ્ઞાન છે, તેમ તે ઇન્દ્રિયાદિ અપ્રત્યક્ષ છતાં પણ છે, અને જો તે સંશયાદિ વિજ્ઞાન નથી, (એમ કહેવામાં આવે,) તો તે શૂન્યતા કઈ ? કોની શૂન્યતા ? અને કોણે જાણી ? ૧૭૪૬-૧૭૪૭. ગધેડાના શીંગડાની પેઠે પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી. એ બન્ને ભાગ નથી એટલે તેની અપેક્ષાએ કહેવાતો આગળનો ભાગ પણ નથી, માટે સર્વ-શૂન્યતા છે-એમ કહેવા તારી બુદ્ધિ તૈયાર થાય, તો તે અયોગ્ય છે, કારણ કે પ્રતિ-અક્ષ એટલે ઇન્દ્રિય તરફ જે હોય, તે પ્રત્યક્ષ, તેમ ન હોય તે અપ્રત્યક્ષ. આ અપ્રત્યક્ષ હેતુ કહેવાથી ઇન્દ્રિય અને અર્થની સત્તા પ્રાપ્ત થાય છે અને તેની સત્તા સિદ્ધ થવાથી શૂન્યતા અંગીકાર કરવામાં તે અપ્રત્યક્ષત્વની હાનિ થશે. અથવા શૂન્યતામાં અપ્રત્યક્ષરૂપ હેતુની હાની થશે. અથવા ઈન્દ્રિય અને અર્થના અભાવે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષનો વ્યવહાર નહિ થઇ શકે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. ૯િ૯ વળી જેમ તારૂં સંશયાદિ વિજ્ઞાન બીજાઓને અપ્રત્યક્ષ છતાં પણ છે, તેમ કોઈ વસ્તુ અપ્રત્યક્ષ છતાં પણ છે; જેમ તે અપ્રત્યક્ષ સંશયાદિ છે, તેમ પરભાગ અને મધ્યભાગો પણ અપ્રત્યક્ષ છતાં પણ છે. આથી તે કહેલ અપ્રત્યક્ષ હેતુ અનેકનિક દોષવાળો છે. અને જો તારૂં સંશયાદિ વિજ્ઞાન પણ ન હોય, તો શૂન્યતા કઈ ? અથવા કોની શૂન્યતા? અને એ શૂન્યતા કોણે જાણી? કારણ કે તે સંબંધમાં તને જ સંશય છે. અને જો તે સંશય જ ન હોય, તો પછી બીજા કોને ગામ-નગર વગેરે વિદ્યમાન પદાર્થમાં સંશય છે ? કોઇને નહિ. ૧૭૪૭. એ પ્રમાણે અનેક યુક્તિયોથી શૂન્યતા દૂર કરીને હવે પૃથ્વી આદિ ભૂતોની સિદ્ધિ માટે ભગવાન શ્રી મહાવીરદેવ વ્યક્તને ઉપદેશ છે કે - पच्चक्नेसु न जुत्तो तुह भूमि-जला-उनलेसु संदेहो । अनिला-ऽऽगासेसु भवे सोऽवि न जुत्तोऽणुमाणाओ ॥१७४८॥ अत्थि अदिस्साऽऽपाइयफरिसाईणं गुणी गुणत्तणओ । रुवस्स धडो ब गुणी जो तेसिं सोऽनिलो नाम ॥१७४९॥ अत्थि वसुहाइभाणं तोयस्स घडो ब्व मुत्तिमत्ताओ । जं भूयाणं भाणं तं वोमं वत्त ! सुब्बत्तं ॥१७५०॥ વ્યક્ત ! તારે તારા સ્વસ્વરૂપની જેમ, પ્રત્યક્ષ એવા પૃથ્વી-જળ અને અગ્નિમાં સંશય કરવો યોગ્ય નથી; અપ્રત્યક્ષ એવા વાયુ અને આકાશમાં સંશય થાય, તો તે પણ યોગ્ય નથી, કેમકે અનુમાનથી તેની પણ સિદ્ધિ થાય છે. જેમકે પ્રાપ્ત થયેલા સ્પર્શ-શબ્દ-સ્વાથ્ય-કંપ વિગેરે ગુણો દશ્યમાન હોવાથી, તેનો કોઈ ગુણી અદેશ્ય છે. જેમ રૂપ વગેરે ગુણો હોવાથી ઘટ તેનો ગુણી છે, તેમ સ્પર્શ વગેરે ગુણો હોવાથી, વાયુ તેનો ગુણી છે. વળી જળનો આધાર જેમ ઘટ છે, તેમ પૃથ્વી-પાણી અગ્નિ અને વાયુનો કોઈ આધાર છે. હે વ્યક્ત ! તે ભૂતોનો જે આધાર, તે જ આકાશ છે. ૧૭૪૮-૧૭૪૯-૧૭૫૦. एव पच्चक्खाइ पमाणसिद्धाई सोम्म ! पडिवज्ज । जीव-सरीराहारोवओगधम्माइं भूयाई ॥१७५१॥ किह सजीवाइं मई तल्लिङ्गाओऽनिलावसाणाई । वोमं विमुत्तिभावादाधारो चेव न सजीवं ॥१७५२॥ હે સૌમ્ય ! એ પ્રમાણે જીવ અને શરીરને આધારાદિ ઉપયોગ ધર્મવાળા એ ભૂતો પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે-એમ તું અંગીકાર કર. વળી શસ્ત્રો પહત સિવાય પૃથ્વી-અપુતેજ અને વાયુ-એ ચાર ભૂતો સચેતન છે. શાથી કહો છો કે એ સચેતન છે ? તેમાં જીવનું લક્ષણ જણાય છે માટે, તથા આકાશ અમૂર્ત હોવાથી કેવળ આધાર ભૂત જ છે, તેથી તે સજીવ નથી. ૧૭પ૧-૧૭૫૨. હવે પૃથ્વી અને વનસ્પતિ સજીવ છે, તેનું લિંગ કહે છે : Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦) ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ जम्म-जरा-जीवण-मरण-रोहणाऽऽहार-दोहलाऽऽमयओ । रोग-तिगिच्छाईहि य नारि ब सचेयणा तरवो ॥१७५३॥ छिक्कप्परोइया छिक्कमेत्तसंकोयओ कुलिंगो ब्व । आसयसंचाराओ वियत्त ! वल्लीवियाणाई ॥१७५४।। सम्मादओ य साव-प्पबोह-संकोयणाइओऽभिमया । बउलादओ य सद्दाइविसयकालोवलंभाओ ॥१७५५॥ मंसंकुरो ब्व सामाणजाइवकुरोवलंभाओ । तरुगण-विहुम-लवणो-वलादओ सासयावत्था ॥१७५६॥ વેલડી આદિ સચેતન છે, કારણ કે સ્ત્રીની જેમ તેઓને જન્મ-જરા-જીવન-મરણ-ક્ષતસંરોહણઆહાર-દોહદ-રોગ અને તેની ચિકિત્સા વગેરે થાય છે. વળી વ્યક્ત ! પૃષ્ટપ્રોદિકા (રીસામણી) વગેરે વનસ્પતિ સ્પર્શમાત્રથી જ કીડાની જેમ સંકોચ પામે છે, લત્તા વગેરે પોતાના આશ્રય માટે સંચાર કરે છે, શમી વગેરેમાં નિદ્રા-પ્રબોધ અને સંકોચ આદિ દેખાય છે, તથા બકુલ આદિ વૃક્ષોમાં સ્પર્શ આદિ પાંચે વિષયો પ્રાપ્ત થાય છે તેથી સચેતન માનેલા છે. વળી દરેક વનસ્પતિ તથા પરવાળાં-લવણ-પત્થર વગેરે પદાર્થો સ્વજન્મ સ્થાનમાં સચેતન છે, કેમકે માંસના અંકુરની જેમ તેમને સમાન જાતિરૂપ અંકુર પ્રાપ્ત થાય છે. ૧૭૫૩-૧૭૫૪-૧૭૫૫-૧૭૫૬. જન્મ-જરા-જીવન-મરણ-તસરોહણ-આહાર-દોહદ-રોગ-અને રોગની ચિકિત્સા જેમ સ્ત્રીને થાય છે, તેમ વનસ્પતિને પણ થાય છે, તેથી વનસ્પતિ સચેતન છે. પ્રશ્ન - “દહીં ઉત્પન્ન થયું, વિષ જીવ્યું, કસુંબો નાશ પામ્યો” એ પ્રમાણે અચેતન પદાર્થમાં પણ જીવન-મરણાદિનો વ્યવહાર કરાય છે, તો પછી ઉપરોક્ત હેતુથી વનસ્પતિ સચેતન છે, એમ કેમ કહેવાય ? ઉત્તર :- વનસ્પતિમાં ઉપર કહેલા, જન્મ જરા વગેરે સર્વ ચેતન્ય લિંગ-ચિન્હ જણાય છે, તેથી મનુષ્યની જેમ તેમાં સાચો વ્યવહાર થાય છે, અને દહીં વગેરે પદાર્થમાં તો પ્રતિનિયત કોઈક જ ઉત્પત્તિ આદિ વ્યવહાર કરાય છે, અને તે પણ ઉપચારથી, નહીં કે વસ્તુતઃ એવો વ્યવહાર થાય છે. વળી પૃષ્ટોદિકા વગેરે વનસ્પતિ કીડા વગેરેની જેમ સ્પર્શ માત્રથી જ સંકોચ પામે છે. લતા-વેલા વગેરે સ્વરક્ષણ માટે વાડ-વૃક્ષ-વંડી વગેરે ઉપર આશ્રય માટે ચડે છે. શમી વગેરે મનુષ્યની જેમ નિદ્રા-પ્રબોધ-સંકોચાદિ પામે છે. બકુલ, અશોક, કુરૂંબક, વિરહક, ચંપક, તિલક, વગેર વૃક્ષો યોગ્યકાળે શબ્દ-રૂપ-ગલ્પ-રસ- સ્પર્શરૂપ વિષયોનો અનુક્રમ ઉપભોગ કરે છે, કૂષ્માંડી, બીજોરું વગેરે વનસ્પતિને દોહદ થાય છે, તે તેમને પૂરવાથી શીઘ્ર ફળે છે. ઇત્યાદિ લક્ષણોથી વનસ્પતિ સજીવ છે એમ માનવું. વળી દરેક વૃક્ષ-પરવાળાં-સિંઘવ-પત્થર વગેરે પોતાની ઉત્પત્તિના સ્થળોમાં સચેતન છે. જેમ હરસ અથવા મસાના માંસના અંકુર પુનઃ ઉત્પન્ન થાય છે, તેમ તે પરવાળા આદિ પદાર્થો પણ છેદી નાંખ્યા હોય છે, છતાં પુનઃ તે સ્થળે તેના પણ અંકુર ઉત્પન્ન થાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ચોથા ગણધરનો વાદ. [૧૦૧ પ્રશ્ન:- પૃથ્વી આદિ ભૂતોમાં સચેતનપણું સિદ્ધ કરવાનું છે, તે મૂકીને વનસ્પતિમાં તે પ્રથમ સિદ્ધ કરીને પછી પૃથ્વીમાં તે સિદ્ધ કરવાનું શું પ્રયોજન છે ? ઉત્તર :- વનસ્પતિ એ પૃથ્વીના વિકારભૂત છે, તેથી તેનો પાંચ ભૂતોમાંથી પૃથ્વીભૂતમાં જ અન્તર્ભાવ થાય છે, વળી વનસ્પતિમાં ચૈતન્ય લક્ષણ જેવું સ્પષ્ટ જણાય છે, તેવું પત્થરાદિમાં નથી જણાતું આ કારણથી પ્રથમ વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ કર્યું અને પછી પૃથ્વીમાં ચૈતન્ય સિદ્ધ કર્યું છે. ૧૭૫૩-૧૭૫૪-૧૭૫૫-૧૭પ૬. હવે પાણી-અગ્નિ અને વાયુમાં ચૈતન્ય સિદ્ધ કરે છે : भूमिक्खयसाभावियसंभवओ दद्दुरो ब्व जलमुत्तं । अहवा मच्छो व्व सभाववोमसंभूयपायाओ ॥१७५७॥ अपरप्पेरियतिरियानियमियदिग्गमणओऽणिलो गो ब । अनलो आहाराओ विद्धि-विगारोवलम्भाओ ॥१७५८।। तणवोऽणभाइविगारमुत्तजाइत्तओऽणिलंताई। सत्यासत्थहयाओ निज्जीव-सजीवरूवाओ ॥१७५९॥ ભૂમિ ખોદવાથી સ્વાભાવિકપણે નીકળેલું પાણી દેડકાની જેમ સચેતન છે, અથવા સ્વાભાવિક આકાશમાંથી પડતું પાણી મલ્યની જેમ સચેતન છે. તેમજ બીજાએ પ્રેર્યા સિવાય આજુબાજુ અનિયમિતપણે ગમન કરતો હોવાથી વાયુ પણ ગાયની જેમ સચેતન છે. તથા (કાષ્ટરૂપ) આહારથી વૃદ્ધિ અને વિકાર જણાતા હોવાથી મનુષ્યની જેમ અગ્નિ સચેતન છે. અભ્રઆદિના વિકારથી અલગ હોવા છતાં મૂર્ત અને જાતિમાન હોવાથી પૃથ્વી આદિ ચારે ભૂતોનાં શરીર શસ્ત્રથી હણાયેલા ન હોય તો સજીવરૂપ છે, અને શસ્ત્રથી હણાયેલ હોય તો નિર્જીવ છે. ૧૭૫૭-૧૭૫૮-૧૭૫૯. પ્રકારાન્તરે પૃથ્વી આદિ એકેન્દ્રિયમાં જીવત્વ સિદ્ધ કરે છે : सिज्झंति सोम्म ! बहसो जीवा नवसत्तसंभवो नवि य । परिमियदेसो लोगो न संति चेगिंदिया जेसिं ॥१७६०॥ तेसिं भवविच्छित्ती पावइ नेट्ठा य सा जसे तेण । सिद्धमणंता जीवा भूयाहारा य तेऽवस्सं ॥१७६१॥ एवमहिंसाभावो जीवघणं ति न य तं जओऽभिहि । सत्थोवहयमजीवं न य जीवघणं ति तो हिंसा ॥१७६२॥ न य घायउ त्ति हिंसो नाघायंतो त्ति निच्छियमहिंसो। न विरलजीवमहिंसो न य जीवघणं ति तो हिंसो ॥१७६३॥ अहणंतो वि हु हिंसो दुट्ठत्तणओ मओ अहिमरो ब । बाहिंतो न वि हिंसो सुद्धत्तणओ जहा वेज्जो ॥१७६४॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] ચોથા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ पंचसमिओ तिगुत्तो नाणी अविहिंसओ न विवरीओ । होउ व संपत्ती से मा वा जीवोवरोहेणं ॥१७६५॥ વળી હે સૌમ્ય ! ઘણા જીવ મોક્ષ પામે છે, અને નવા જીવોની ઉત્પત્તિ નથી થતી, તેમ જ આ લોક પરિમિત છે. એટલે જો વનસ્પતિ આદિ જીવો છે, એમ જેઓ ન માને તેમના મતે સંસારનો નાશ પ્રાપ્ત થાય, અને એ પ્રમાણે સંસારનો નાશ કોઈના પણ મતે ઈષ્ટ નથી. તે કારણે પૃથ્વી આદિ ભૂતોના આધારવાળા તે વનસ્પતિ વગેરે અવશ્ય અનન્તા જીવો છે, એમ માનવું સિદ્ધ થાય છે. ૧૭૬૧. જો આ પ્રમાણે પૃથ્વી આદિ (અનન્તા) જીવોથી લોક વ્યાપ્ત હોય, તો સંયમીઓને ખોરાક આદિ લેવા પડે તેથી અહિંસાવ્રત પાળી શકાય નહીં. (એમ શંકા થાય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે) હમણાં જ તે માટે કહેલું છે, કે શસ્ત્રો પહત પૃથ્વી આદિ અજીવ છે, (એટલે અકૃત-અકારિતાદિ આહારાદિનો પરિભોગ થાય છે, તેથી યતિઓના વ્રતનો નિર્વાહ થવામાં હરકત નથી) “લોક જીવોથી વ્યાપ્ત છે.” એટલા જ માત્રથી હિંસા સંભવતી નથી. વળી “ઘાતક છે” એટલા જ ઉપરથી હિંસક ન કહેવાય, તેમજ અઘાતક છતાં પણ નિશ્ચયનયના મતે અહિંસક નથી. “અલ્પ જીવ છે” એટલા ઉપરથી પણ અહિંસક નથી, તેમજ “જીવોથી વ્યાપ્ત છે” એટલા ઉપરથી હિંસક છે, એમ પણ ન કહેવાય પરંતુ રાજાઆદિના ઘાતની ચેષ્ટા કરનારની જેમ દુષ્ટ અધ્યવસાયથી કોઈને માર્યા વિના પણ હિંસક છે. અને શુદ્ધ અધ્યવસાયથી વૈદ્યની જેમ બીજાને પીડા કર્યા છતાં પણ અહિંસક છે. એટલે એમ સમજવાનું કે હિંસા કરતો છતો પણ અહિંસક અને નહિં હિંસા કરતો છતો હિંસક છે. કારણ કે પાંચ સમિતિ અને ત્રણ ગુતિવાળા જ્ઞાની પુરુષથી, (સ્વરૂપ અને તેની રક્ષાનો જાણ જીવરક્ષાના પરિણામવાળો અને તેમાં જયણા કરનાર હોવાથી) કદાચ હિંસા થઈ જાય, તો પણ તે અહિંસક છે, અને જે તેવા અધ્યવસાયથી વિપરીત પરિણામવાળો હોય, તો તે હિંસક જ છે સાધુ વગેરેને જીવઘાતથી હિંસા થાય, અથવા ન પણ થાય. ૧૭૬૫. કારણ કે असुभो जो परिणामो सा हिंसा सो उ बाहिरनिमित्तं । कोवि अवेक्नेज्ज नवा जम्हाऽणेगंतियं बझं ॥१७६६।। असुभपरिणामहेउ जीवाबाहो त्ति तो मयं हिंसा । जस्स उ न सो निमित्तं संतो वि न तस्स सा हिंसा ॥१७६७॥ सद्दादओ रइफला न वीयमोहस्स भावसुद्धीओ। जह तह जीवाबाहो न सुद्धमणसो वि हिंसाए ॥१७६८॥ નિશ્ચયનયની અપેક્ષાએ જે અશુભ પરિણામ, તે જ હિંસા કહેવાય છે, તે અશુભ પરિણામરૂપ હિંસા બાહ્ય જીવહિંસારૂપ નિમિત્તથી થાય છે, અને કોઈ વખત તન્દુલ-મસ્યાદિની જેમ તેવા નિમિત્તની અપેક્ષા વિના પણ થાય છે, માટે બાહ્ય નિમિત્ત અનેકાન્તિક છે. જીવઘાત કરવાના Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચોથા ગણધરનો વાદ. [૧૦૩ હેતુરૂપ અશુભ પરિણામ તે હિંસા કહેવાય છે અને જેને તેના પરિણામરૂપ હેતુ ન હોય, તેને જીવઘાત થયા છતાં પણ હિંસા નથી કહી. જેમ વીતરાગને ભાવશુદ્ધિથી શબ્દાદિ વિષયો પ્રીતિજનક નથી થતા, તેમ શુદ્ધ પરિણામવાળાને જીવઘાત થયા છતાં પણ તે હિંસાનું નિમિત્ત નથી થતા. ૧૭૬૬-૧૭૬૭-૧૭૬૮. રાગદ્વેષ રહિત ભગવંત વીતરાગદેવને જેમ શબ્દ-રૂપ વગેરે ઈષ્ટ વિષયો પ્રીતિજનક નથી થતા અથવા જેમ શુદ્ધાત્માને માતા સ્વરૂપવતી છતાં તેના પર વિષયાભિલાષ નથી થતો; તેમ શુદ્ધપરિણામવાળા યતનાવત્ત મુનિને જીવઘાત થયા છતાં પણ તે હિંસાનું કારણ નથી થતો. માટે બાહ્ય નિમિત્ત એ અશુભ પરિણામ ઉત્પન્ન કરવામાં અનેકાન્તિક છે. આથી હે વ્યક્ત ! પૃથ્વી આદિ પાંચે ભૂતો છે, એમ અંગીકાર કર, અને તેમાંના પ્રથમના ચાર સચેતન છે, એમ પણ કબૂલ કર. વળી “નોર્મ તે સવર્તન” આ સર્વ સ્વપ્ન જેવું છે, ઈત્યાદિ વેદપદોથી જે કહ્યું છે, તે ભવભયથી ઉગ પામેલા ભવ્યજીવોને સ્ત્રી-પુત્ર-ધન વગેરેની અસારતા જણાવીને તેવા ભવ્યાત્માઓ ધનાદિ વસ્તુ ઉપરની આસક્તિ તજી દઈને મુક્તિ માટે યત્ન કરે, એટલા માટે કહ્યું છે ; પણ તેથી સર્વ ભૂતોનો અભાવ નથી કહ્યો; માટે હે સૌમ્ય ! તું તારા મનનો સંશય મૂકી દે, અને ભૂતોનું અસ્તિત્વ અંગીકાર કર. ૧૭૬૮. એ પ્રમાણે - (१६०) छिन्नम्मि संसयम्मि जिणेण जरा-मरणविप्पमुक्केणं । सो समणो पब्बइओ पंचहिं सह खंडियसएहिं ॥१७६९॥६१३॥ જન્મ-જરા અને મરણથી મૂકાયેલા જિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તે વ્યક્ત સ્વામિએ પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. ૧૭૬૯. છે. અહીં ચોથા ગણધરનો વાદ સંપૂર્ણ થયો. તે હવે પાંચમાં ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે :(१६१) ते पब्बइए सोउ सुहम्म आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ॥१७७०॥६१४॥ (१६२) आभट्ठो य जिणेणं जाइ-जरा-मग्णविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सवण्णू सव्वदरिसीणं ॥१७७१॥६१५॥ (१६३) किं मन्ने जारिसो इहभवम्मि सो तारिसो परभवेऽवि । वेयपयाण य अत्थं न याणासी तेसिमो अत्थो ॥१७७२॥६१६॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] પાંચમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તેઓએ દીક્ષા લીધી એમ સાંભળીને સુધર્મ નામના દ્વિજોપાધ્યાય પણ ભગવંત પાસે આવે છે. તે વિચારે છે, કે હું તેમની પાસે જઈશ, વાંદીશ અને વંદના કરીને સંશય દૂર કરીને તેમની સેવા કરીશ-એમ વિચારીને તે ભગવંત પાસે આવ્યા, એટલે જન્મ-જરા-અને મરણથી મુક્ત થયેલા સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર ભગવંતે, તેને નામ અને ગોત્રથી બોલાવ્યા; અને કહ્યું કે (પરસ્પર વિરૂદ્ધાર્થવાળાં વેદપદો સાંભળીને) તું એમ માને છે, કે આ ભવમાં જેવો મનુષ્યાદિ જન્મ છે, તેવો જ પરભવમાં પણ મનુષ્યાદિ થશે, કે કેમ ? (એવો તને સંશય છે) પણ તું તે વેદપદોનો અર્થ જાણતો નથી, તેથી એવો સંશય કરે છે, તેનો સત્ય અર્થ હું કહું તે પ્રમાણે છે. ૧૭૭૦ ૧૭૭૧-૧૭૭૨. પૂર્વોક્ત રીતે ઈન્દ્રભૂતિ વગેરે ચાર પંડિતોએ ભગવંત પાસે દીક્ષા લીધી એમ જાણીને સુધર્મનામના પાંચમા દ્વિજોપાધ્યાય ભગવંત પાસે આવ્યા, તેમને આવેલા જાણીને કરુણાસિંધુ ભગવંતે તેમને નામ અને ગોત્રપૂર્વક બોલાવીને કહ્યું કે, હે સુધર્મ ! તને એવો સંશય છે કે “આ ભવમાં જેવો મનુષ્યાદિ જન્મ છે, તેવો જ જન્મ પરભવમાં થતો હશે કે કેમ ?' તને આવો સંશય થવામાં પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદના પદો કારણભૂત છે. તે પદો આ પ્રમાણે છે. પુરુષો મૈં પુરુષત્વ મત્તુતે, વશવઃ પશુત્વ, એટલે પુરૂષ મરણ પામીને પુરૂષ થાય છે અને પશુઓ મરીને પશુ થાય છે. તથા “શુળાનો વૈ ષ ઞાયતે ચ: સુપુરીષો વહ્યતે” જેને વિષ્ટા સહિત બાળવામાં આવે છે, તે શિયાળ થાય છે. આમાનું પહેલું વાક્ય ભવાંતરમાં જનારો જીવ પુનઃ તેવો જ ભવ પામે છે, એમ પ્રતિપાદન કરે છે, અને બીજું વાક્ય પહેલા ભવના જન્મથી વિલક્ષણ જન્મ માપવાનું કહે છે. આ રીતે પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદવાક્યો સાંભળીને તને એવો સંશય થયો છે; પરંતુ તારો એ સંશય અયોગ્ય છે, કારણ કે તે પદોનો અર્થ તું સમજે છે - તેવો નથી, પણ હું કહું છું તે પ્રમાણે છે, તેને તું લક્ષપૂર્વક સાંભળ. ૧૭૭૨. ઉપરોક્ત સંશયમાં જે યુક્તિઓ છે, તેને ભાષ્યકાર પ્રગટ કરે છે ઃ कारणसरिसं कज्जं बीयरसेवऽङ्कुरो त्ति मण्णंतो । इहभवसरिसं सव्वं जमवेसि परेऽवि तमजुत्तं ॥ १७७३|| जाइ सरो सिंगाओ भूतणओ सासवाणुलित्ताओ । संजायइ गोलोमा - ऽविलोमसंजोगओ दुव्वा || १७७४ ।। इति रुक्खायुव्वेदे जोणिविहाणे य विसरिसेहिंतो । दीसइ जम्हा जम्मं सुहम्म ! तो नायमेगंतो ।। १७७५।। તું એમ માને છે, કે જેવું કારણ હોય તેવું કાર્ય હોય છે, કેમકે જેવું બીજ હોય તેવો અંકુર થાય છે. તેવી જ રીતે પૂર્વજન્મ, આગળના ભવનું કારણ છે, અને તેથી જેવો આ જન્મ છે, તેવો જ પુરૂષાદિ સર્વ જન્મ પરભવમાં પણ હોવો જોઈએ. તારૂં એ માનવું અયોગ્ય છે, કારણ કે શૃંગથી પણ શ૨ (શરગટ) નામની વનસ્પતિ થાય છે, અને સરસવના અનુલેપથી ભૂતૃણ નામનો ઘાસનો સમૂહ થાય છે, વળી ગોલોમ અને અવિલોમથી પણ દુર્વા થાય છે. વળી એ જ પ્રમાણે Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પાંચમા ગણધરનો વાદ. [૧૦૫ વૃક્ષાયુર્વેદમાં, યોનિવિધાન એટલે યોનિપ્રાભૃતમાં અનેક વિસદેશ્યદ્રવ્યના સંયોગથી સર્ષ-સિંહ-વગેરે પ્રાણીઓ, અને મણિસુવર્ણ વગેરે વિવિધ પદાર્થોનો જન્મ બતાવ્યો છે. માટે હે સુધર્મ ! “કારણાનુરૂપ કાર્ય હોય” એવો કંઈ એકાન્ત નિયમ નથી. ૧૭૭૩-૧૭૭૪-૧૭૭પ. અથવા જેવું કારણ હોય તેવું કાર્ય થાય છે, એથી જ ભવાંતરમાં જીવોની વિચિત્રતા થાય છે, એમ જણાવતા શ્રી ભાગ્યકાર કહે છે કે - अहव जउ च्चिय बीयाणुरुवजम्मं मयं तओ चेव । जीवं गेण्ह भवाओ भवंतरे चित्तपरिणामं ।।१७७६।। जेण भवंकुरबीयं कम्मं चित्त च तं जओऽभिहियं । हेउविचित्तत्तणओ भवंकुरविचित्तया तेणं ॥१७७७॥ जइ पडिवन्नं कम्मं हेउविचित्तत्तओ विचित्तं च । તો ત« જ ચિત્ત પવન્ન સંસારિો સન્મ ! ૨૦૦૮ અથવા જેમ બીજને અનુરૂપ એવા કાર્યની ઉત્પત્તિને તું માને છે, તેમ ભવથી ભવાન્તરમાં પણ જાતિ-કુળાદિ વિચિત્ર પરિણામરૂપે જીવને માન; કારણ કે સંસારાકુરના બીજભૂત જે કર્મ છે, તે હેતુની વિચિત્રતાથી વિચિત્ર છે, તેથી સંસારરૂપ અંકુરની પણ વિચિત્રતા છે. હેતુની વિચિત્રતાથી કર્મનું વિચિત્રપણું પણ જો તું માનતો હોય, તો તે સૌમ્ય ! સંસારી જીવને મનુષ્યનરકાદિરૂપ તેનું ફળ પણ વિચિત્ર થાય છે, એમ અંગીકાર કર. ૧૭૭૬-૧૭૭૭-૧૭૭૮. चित्तं संसारितं विचित्तकम्मफलभावओ हेऊ। इह चित्तं चित्ताणं कम्माण फलं व लोगम्मि ॥१७७९॥ चित्ता कम्मपरिणई पोग्गलपरिणामओ जहा बज्झा। कम्माण चित्तया पुण तद्धेउविचित्तभावाओ ॥१७८०॥ अहवा इहभवसरिसो परलोगोऽवि जइ सम्मओ तेणं । कम्मफलं पि इहभवसरिसं पडिवज्ज परलोए ॥१७८१।। किं भणियमिहं मणुया नाणागइकम्मकारिणो संति । ન તે ત માગો પર વિ તો સરસિયા કુત્તા /?૭૮રી લોકમાં જેમ કૃષિ-વાણિયાદિ વિચિત્ર કર્મોનું ફળ વિચિત્ર જણાય છે, તેમ જ વિચિત્ર કર્મના ફળરૂપ સંસારી જીવોનું નરકાદિરૂપ સંસારીપણું પણ વિચિત્ર છે. જેમ વાદળ-પૃથ્વી આદિ બાહ્યપુગલોનો પરિણામ વિચિત્ર છે, તેમ કર્મપરિણતિ પણ પુગલ પરિણામાત્મક હોવાથી વિચિત્ર છે. (જે વિચિત્ર પરિણતિરૂપ નથી હોતું, તે આકાશની જેમ પુલ પરિણામાત્મક પણ નથી હોતું.) કર્મની જે વિચિત્રતા છે, તે તેના મિથ્યાત્વાદિ હેતુની વિચિત્રતાથી છે. અથવા જો આ ભવના જેવો જ પરભવ તું માને છે; તો કર્મનું ફળ પણ આ ભવની ક્રિયાના જેવું ૧૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬]. પાંચમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જ પરલોકમાં અંગીકાર કર. અર્થાત્ આ ભવમાં વિવિધ ગતિના હેતુભૂત વિચિત્ર ક્રિયા કરનારા મનુષ્યો જણાય છે, તો પરલોકમાં પણ તેઓ તે ક્રિયાને અનુરૂપ ફળ ભોગવનાર થશે જ. ૧૭૭૯ થી ૧૭૮૨. પુનઃ સુધર્મ ગણધરની શંકાનો ઉત્તર કહે છે : अह इह सफलं कम्मं न परे तो सव्वहा न सरिसत्त । अकयागम-कयनासा कम्माभावोऽहवा पत्तो ॥१७८३।। कम्माभावे य कओ भवंतरं ? सरिसया व तदभावे । निक्कारणओ य भवो जड़ तो नासोऽवि तह चेव ॥१७८४।। कम्माभावेऽवि मई को दोसो होज्ज जइ सभावोऽयं । जह कारणाणुरूवं घडाइ कज्जं सहावेणं ॥१७८५॥ આ લોક સંબંધી કર્મ સફળ છે, પણ પરલોક સંબંધી કર્મ સફળ નથી; (એમ કહેતો હોય) તો સદશ્યપણું સર્વથા નહી ઘટે. તેથી અકૃતઆગમ-કૃતનાશ તથા કર્મનો અભાવ પ્રાપ્ત થશે. વળી કર્મના અભાવે ભવાન્તર નહીં થાય, ભવાન્તરના અભાવે સદશ્યતા પણ નહીં થાય; અને જો નિષ્કારણ ઉત્પત્તિ માનવામાં આવે, તો નાશ પણ તેમજ થશે. (કદી તું એમ કહેશે કે –) કર્મના અભાવે પણ ઉત્પત્તિ થશે, એમાં શું દોષ છે ? કેમકે એવો જ સ્વભાવ છે, જેમ કારણાનુરૂપ ઘટાદિ કાર્ય સ્વભાવથી થાય છે, તેમ તે પણ સમજવું (આ સ્વભાવવાદનું ખંડન આગળની ગાથામાં સમજાવાશે) ૧૭૮૩ થી ૧૭૮૫. સુધર્મ - આ ભવમાં થતું ખેતી આદિ ક્રિયારૂપ કર્મ જ સફળ છે, પરભવ સંબંધી જે દાનાદિ ક્રિયારૂપ કર્મ તે નિષ્ફળ છે, એટલે પરલોકમાં જીવ વિદેશ પણ નથી. ભગવંત - જો એમ હોય, તો જીવોનું સદેશપણું સર્વથા નહિ ઘટે, કારણ કે તે સદેશપણું પણ કર્મથી જ થાય છે, અને પરભવ સંબંધી ક્રિયારૂપ કર્મ તો તું નિષ્ફળ માને છે, એટલે તેની નિષ્ફળતામાં સદેશપણાનો જ અભાવ થાય છે. સુધર્મ - કર્મના અભાવે પણ જીવ સદશ થાય, જેમ માટીમાંથી એક સરખા ઘડા થાય છે. ભગવંત - જો એમ હોય, તો તે સાદેશ્યપણું અકૃતિ- નિતુક થાય, અને દાનહિંસાદિ ક્રિયાના ફળરૂપ કર્મનો નાશ થાય અથવા દાનહિંસાદિક ક્રિયા નિષ્ફળ માનવાથી મૂળથી કર્મબન્ધ પણ ન થાય. એ પ્રમાણે કર્મના અભાવે કારણનો અભાવ થવાથી ભવાનાર જ ક્યાંથી થાય? અને ભવાન્તર ન થાય, તો પછી સાદેશ્યપણું તો ક્યાંથી જ થાય ? સુધર્મ :- જેમ જડ પદાર્થોનાં કાર્યોને કારણો સરખાં જ થાય છે, તેમ કર્મના અભાવે પણ ભવાન્તર સદેશ થાય છે. ભગવંત :- જો એમ હોય, તો ભવાન્સર તથા ભવનો નાશ પણ કારણ સિવાય જ માનવો જોઈએ. અને પછી તપ-નિયમાદિ અનુષ્ઠાનનો પ્રયાસ નિરર્થક થાય. વળી જેમ તું નિષ્કારણ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) પાંચમા ગણધરનો વાદ. [૧૦૭ ભવાન્તર માને છે, તેમ જીવોનું વિદેશપણું પણ નિષ્કારણ કેમ નથી માનતો? કેમકે કારણનો અભાવ ઉભયત્ર સમાન છે. સુધર્મ - જેમ મૃત્યિંડ આદિ કારણને અનુરૂપ ઘટાદિ કાર્ય, કર્મ વિના પણ પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, તેવી રીતે સદેશપ્રાણીઓના જન્મની પરંપરારૂપ ભવ પણ સ્વભાવથી જ થાય છે. ભગવંત - એમ નથી, ઘટરૂપ કાર્ય પણ કંઈ સ્વભાવથી જ નથી થતું, તેને પણ કર્તાકરણ આદિની અપેક્ષા છે, તેવી રીતે અહીં પણ શરીરરૂપ કાર્યનાં કર્તા અને કરણ હોય છે. અર્થાત્ જેમ કુંભાર અને ઘટથી ચક્રાદિસાધન ભિન્ન જણાય છે, તેમ શરીરાદિરૂપ કાર્યથી તે કાર્યનો કરનાર જે આત્મા-તે કર્તા છે અને તેમાં કરણ તરીકે કર્મ છે. સુધર્મ - ઘટાદિ કાર્ય પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી કુંભાર વિગેરે તેના કર્તા-કરણ આદિ હોઈ શકે; પરંતુ પરભવનાં શરીરાદિ કાર્ય તો વાદળાદિના વિકારની જેમ સ્વભાવથી જ થાય છે, એટલે એમાં કમંદિરૂપ કરણ હોય એવું કંઈ જણાતું નથી. ભગવંત - તારૂં એ કથન અયોગ્ય છે, કારણ કે ઘટની જેમ શરીરાદિ જે કાર્ય છે તે આદિમાન અને પ્રતિનિયત આકારવાળું હોવાથી સ્વભાવિક નથી. વળી “કારણના જેવું જ કાર્ય થાય” એમ માનીને પરભવમાં તું સાદેશ્યપણું માને છે, તે સાદેશ્યપણું પણ વાદળ આદિ વિકારના દષ્ટાંતમાં ઘટતું નથી. કેમકે એ વાદળ આદિનો વિકાર સ્વકારણભૂત પુદ્ગલદ્રવ્યના આકારાદિથી અતિ વિલક્ષણ થાય છે. ૧૭૮૩-૧૭૮૪-૧૭૮૫. સ્વભાવનું સ્વરૂપ વિચારીને તેનાથી ભવોત્તરની સદેશતાનો નિષેધ કરે છે : होज्ज सहावो वत्थु निक्कारणया व वत्थुधम्मो वा ? । जड़ वत्थु णत्थि तओऽणुवलद्धीओ खपुष्पं व ॥१७८६॥ अच्चंत्मणुवलद्धोऽवि अह तओ अत्थि नत्थि किं कम्मं ? । हेऊ वि तदत्थित्ते जो नणु कम्मस्स वि स एव ॥१७८७।। कम्मरस वाभिहाणं होज्ज सहावोत्ति होउ को दोसो।। નિર્ચ વ નો સમાવો સરસો પ્રત્યે ર ો છે ? ૭૮૮ सो मुत्तोऽमुत्तो वो जइ मुत्तो तो न सव्वहा सरिसो । परिणामओ पयं पिव न देहहेऊ जइ अमुत्तो ॥१७८९॥ उवगरणाभावाओ न य हवइ सुहम्म ! सो अमुत्तोऽवि । कज्जस्स मुत्तिमत्ता सुहसंवित्तादिओ चेव ॥१७६०॥ વળી સ્વભાવ એ વસ્તુ છે? નિષ્કારણતા છે? કે વસ્તુધર્મ છે? જો વસ્તુ હોય, તો તે જણાતી ન હોવાથી આકાશપુષ્પની જેમ વસ્તુ જ નથી; અને અત્યંત નહિ જણાવા છતાં પણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] પાંચમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ જો તે છે, તો વળી કર્મ નથી, એમ કેમ કહેવાય? અથવા તેની અસ્તિતામાં જે હેતુ છે, તે જ હેતુ કર્મની અસ્તિતામાં પણ છે. અને એથી સ્વભાવને કર્મનું બીજું નામ કહેવામાં આવે તો શો દોષ છે? અથવા એ સ્વભાવ નિત્ય સંદેશ છે, એમાં કયો હેતુ છે? વળી એ સ્વભાવ મૂર્ત છે, કે અમૂર્ત છે ? જો તે મૂર્તિ હોય, તો તે મૂર્તિ વસ્તુ દૂધની જેમ અથવા મૂર્તપણાથી અભ્રાદિના વિકારની જેમ પરિણામી હોવાથી તેની સમાનતા સર્વથા ન ઘટી શકે. અને જો એ અમૂર્તિ હોય, તો તે આકાશની જેમ અનુપકરણરૂપ હોવાથી શરીરનો હેતુ ન થાય. તેમ જ હે સુધર્મ ! શરીરસુખસંવિત્તિ વગેરે કાર્યો મૂર્તિમાન હોવાથી સ્વભાવ અમૂર્ત ન હોઈ શકે. (આ સંબંધી વિશેષ વિવેચન પૂર્વે ૧૬રપ-૧૬૨૬ મી ગાથામાં આવી ગયેલ છે, તેથી અહીં પુનઃ તે નથી કહેતા.) ૧૭૮૬ થી ૧૭૯૦. વળી સ્વભાવ એ નિષ્કારણતા નથી. તેમજ વસ્તુનો ધર્મ હોય તો પણ સદેશ ન હોય એમ બતાવે છે. अहवाऽकारणउ च्चिय सभावओ तो वि सरिसया कत्तो ? । किमकारणओ न भवे विसरिसया ? किं व विच्छित्ती ? ॥१७९१॥ अहव सहावो धम्मो वत्थुस्स, न सोऽवि सरिसओ निच्चं । उप्पाय-ट्ठिइ-भंगा चित्ता जं वत्थुपज्जाया ॥१७९२॥ અથવા સ્વભાવથી એટલે કારણ વિના જ ભવોત્પત્તિ માનીએ તો પણ સદેશતા ક્યાંથી થશે? કારણ વિના વિદેશતા પણ કેમ ન થાય? અથવા ભવવિચ્છેદ પણ કેમ ન થાય? અને સ્વભાવ એ વસ્તુ ધર્મ હોય, તો તે વસ્તુધર્મ પણ હંમેશા સદશ નહી ઘટે, કેમકે ઉત્પાદન સ્થિતિ-અને નાશ વગેરે વસ્તુના વિચિત્ર પર્યાયો જુદા જુદારૂપે જણાય છે. ૧૭૯૧-૧૭૯૨. સ્વભાવથી જ એટલે અન્ય કોઈ પણ કારણ સિવાય ભવોત્પત્તિ થાય છે, તારી એ માન્યતાથી પણ પરભવમાં સદેશતા કેવી રીતે ઘટી શકે ? કારણ કે કારણ સિવાય જેમ સદેશતા થાય છે, તેમ વિસરેશતા પણ કેમ ન થાય? અથવા અકસ્માત્ ભવનો વિચ્છેદ પણ કેમ ન થાય? વળી કારણ સિવાય અકસ્માતું એ પ્રમાણે જો થતું હોય, તો કારણ સિવાય ગધેડાનાં શીંગડાં પણ થવાં જોઈએ અને શરીર વગેરેના પ્રતિનિયત અને આદિવાળા આકાર પણ અભ્રવિકારાદિની જેમ ન થવા જોઈએ. માટે સ્વભાવ એ અકારણતા નથી. હવે સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે, એવી માન્યતાથી પણ સ્વભાવ હંમેશા સદેશરૂપે નહી ઘટે એટલે શરીરાદિની સદેશતા પણ તેથી હંમેશા કેવી રીતે ઘટી શકે ? કારણ કે ઉત્પાદ-સ્થિતિ અને નાશરૂપ વિચિત્ર પ્રકારના વસ્તુપર્યાયો હોય છે; તે હંમેશાં અવસ્થિત-સદશરૂપે નથી હોતા; કેમકે નીલાદિ વસ્તુના ધર્મોની અન્ય અન્યરૂપે પરિણતિ પ્રત્યક્ષ જણાય છે. વળી આ સ્વભાવ જે વસ્તુધર્મ છે, તે આત્માનો ધર્મ છે, કે પુદ્ગલનો ધર્મ છે ? જો તે આત્માનો ધર્મ હોય, તો તે આકાશાદિની જેમ અમૂર્ત હોવાથી શરીર વગેરેનું કારણ ન બને. અને જો તે પુદ્ગલનો ધર્મ હોય, તો તે કર્મ જ છે, કેમકે કર્મ એ પુદગલાસ્તિકાયનો જ ધર્મ છે. ૧૭૯૧-૧૭૯૨. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પાંચમા ગણધરનો વાદ. [૧૦૯ कम्मरस वि परिणामो सुहम्म । धम्मो स पोग्गलमयरस । हेऊ चित्तो जगओ होड़ सहावो त्ति को दोसो ? ॥१७९३।। अहवा सव्वं वत्थु पइक्खणं चिय सुहम्म ! धम्मेहिं । संभवइश्वेइ केहिं वि केहिइ तदवत्थमच्चंतं ॥१७९४॥ तं अप्पणो पि सरिसं न पुब्बधम्मेहिं पच्छिमिल्लाणं । सयलस्स तिहुअणस्स य सरिसं सामण्णधम्मेहिं ॥१७९५।। એ વસ્તુધર્મરૂપ સ્વભાવ પુદ્ગલમય એવા કર્મના પરિણામરૂપ ધર્મ છે, અને એ ધર્મ મિથ્યાત્વાદિ હેતુની વિચિત્રતાથી થવાવાળા જગતની વિચિત્રતામાં કારણ છે અને વિચિત્ર સ્વભાવવાળો છે એટલે તેનાથી પરભવમાં માત્ર સાદેશ્યપણું જ થાય છે, એમ નહિ, પરંતુ વિચિત્રપણું પણ થાય છે. અથવા હે સુધર્મ ! એક પરભવ તો શું ? પણ ત્રિભુવનાન્તર્ગત સર્વ ઘટ-પટાદિ વસ્તુ કેટલા સમાન-અસમાન પર્યાયો વડે પ્રતિસમયે ઉત્પન્ન થાય છે, કેટલાક સમાન અસમાન પર્યાયો વડે નાશ પામે છે, અને કેટલાક તેવા પર્યાયો વડે અવસ્થિત રહે છે. આથી એક જ ભવવસ્તુનું પોતાના પૂર્વ પૂર્વ ધર્મો વડે ઉત્તરોત્તર ધર્મોની સાથે સમાનપણું નથી. સામાન્યધર્મો વડે તો ત્રિભુવનાન્તર્ગત સર્વ વસ્તુનું સમાનપણું છે. ૧૭૯૩ થી ૧૭૯૫. સર્વથા સરખાપણું નથી એમ જણાવવા કહે છે કે - को सब्बहेव सरिसोऽसरिसो वा इहभवे परभवे वा ? । सरिसासरिसं सव्वं निच्चानिच्चाइरूवं च ॥१७९६।। जह निअएहिंपि सरिसो न जुवा भुवि बाल-वुड्डधम्मेहिं । जगओऽवि समो सत्ताइएहिं तह परभवे जीवो ॥१७९७॥ કોઈક પદાર્થ અન્ય પદાર્થ સાથે અથવા પોતાની સાથે આ ભવમાં પણ સમાન અસમાન હોય છે, તો પછી તે પરભવમાં તેમ હોય, એમાં શું નવાઈ ? વળી સર્વ વસ્તુ સર્વ પદાર્થની સાથે આ ભવમાં પણ સમાન-અસમાનરૂપે હોય છે, એટલે પરભવમાં સમાનપણું જ હોય છે, એમ કેમ કહેવાય ? વળી સર્વ વસ્તુ નિત્ય-અનિત્ય આદિ અનન્તધર્માત્મક છે. જેમ કોઈ યુવાન પુરૂષ આ ભવમાં પોતાના અતીત-અનાગત બાળવૃદ્ધાદિ પર્યાયોવડે સર્વથા પોતાની સમાન નથી, અને સત્તા વગેરે સામાન્ય પર્યાય વડે સર્વ વસ્તુની સાથે સમાન છે, તેવી રીતે આ જીવ પણ પરલોકમાં સર્વની સાથે સમાન-અસમાનરૂપે છે. માત્ર સમાનરૂપે જ છે, એમ નહીં. ૧૭૯૬-૧૭૯૭. ઉપરોક્ત હકીકત દષ્ટાન્તથી સિદ્ધ કરે છે : मणुओ देवीभूओ सरिसो सत्ताइएहिं जगओऽवि । देवाईहिं विसरिसो निच्चानिच्चो वि एमेव ॥१७९८॥ उक्करिसा-ऽवक्करिसा न समाणाए वि जेण जाईए । सरिसग्गाहे जम्हा दाणाइफलं विहा तम्हा ॥१७९९।। Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦]. પાંચમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દેવપણે થયેલ મનુષ્ય અને સર્વ જગત્ સત્તાદિ પર્યાયવડે સમાન છે, પણ દેવત્વાદિ પર્યાયવડે સમાન નથી; વળી એ જ પ્રમાણે સર્વ નિત્યાનિત્ય પણ છે એકાંત સદેશપણું માનવાથી સમાન જાતિમાં ઉત્કર્ષ-અપકર્ષ ન ઘટે, અને તેથી દાનાદિ ક્રિયાનું ફળ વૃથા થશે. ૧૭૯૮-૧૭૯૯. મરણ પામીને દેવપણું પામેલ મનુષ્ય અને સઘળું જગતું તે સત્તા વગેરે પર્યાયોથી સદેશસમાન છે, પણ દેવત્વ-મનુષ્યત્વ આદિ પર્યાયો વડે સદેશ નથી; એ પ્રમાણે કોઈપણ રીતે એકાન્તથી સંદેશપણું ઘટતું નથી, વળી પદાર્થમાત્ર દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય છે. ધર્મ - હું એકાન્તથી પરભવમાં સદેશપણું નથી કહેતો, પરન્તુ સમાન જાતિના અન્વય માત્રથી જ તેમ કહું છું, એટલે કે પુરૂષ આદિ મરીને પુરૂષઆદિ જ થાય, પશુઆદિ મરીને પશુઆદિ જ થાય. ભગવંતઃ- તારૂં એ કથન પણ અયોગ્ય છે, કેમકે પુનર્જન્મ અથવા પરભવ એ કરેલા કર્મોને અનુસારે જ થાય છે, અને એ કર્મ મિથ્યાત્વાદિ વિચિત્ર હેતુથી થાય છે, તેથી કર્મવડે થયેલ પરભવ પણ વિચિત્ર જ થવો સંભવે છે, પણ સમાન જાતિનો અન્વય ત્યાં ઘટતો નથી. વળી સદેશપણું ગ્રહણ કરવાથી સમાન જાતિમાં ઉત્કર્ષાપકર્ષ ઘટશે નહિ એટલે કે જે આ ભવમાં ધનવાન હોય, તે પરભવમાં પણ ધનવાન શય, અને જે દરિદ્રી હોય તે પરભવમાં પણ દરિદ્રી થાય; એ પ્રમાણે જો હોય તો આ ભવથી પરભવમાં કોઈપણ રીતે ઉત્કર્ષ-અપકર્ષ નહિ થાય, પરન્તુ એકાન્ત સંદેશતા સમાનતા જ થશે. ભલે ઉત્કર્ષાપકર્ષ ન થાય, એમાં શું હાનિ છે? એમ જો તું કહેતો હોય, તો એ પ્રકારના ઉત્કર્ષ-અપકર્ષના અભાવે દાનાદિ ક્રિયાઓ નિરર્થક થશે. એટલે કે લોકો પોતાના ઉત્કર્ષ માટે પરભવમાં દેવત્વાદિની સમૃદ્ધિ મેળવવાને માટે દાનાદિ ક્રિયા કરે છે, હવે જો ઉપર કહ્યા મુજબ ઉત્કર્ષાપકર્ષ ન હોય, તો કોઈ દરિદ્ર મનુષ્ય આ ભવમાં દાન-તપ-તીર્થસ્થાન વગેરે ધર્માનુષ્ઠાન કરીને મરણ પામી પરભવમાં પણ દરિદ્ર જ થાય, તો પછી કરેલ દાનાદિ ક્રિયાનું ફળ ક્યાં રહ્યું? માટે સદિશતા માનવી એ અયોગ્ય છે. ૧૭૯૮-૧૭૯૯. વળી સદેશપણું માનવાથી વેદનાં પદો પણ અપ્રમાણ થશે એમ જણાવતા કહે છે કે जं च सिगालो वइ एस जायए वेयविहियमिच्चाई। સર્વ ને તસંવેદ્ધ સરિયા ૨૮૦૦ણી (१६४) छिन्नम्मि संसयम्मि जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पब्वइओ पंचहिं सह खंडियसएहिं ॥१८०१॥६१७॥ “વિષ્ટાસહિત જેને બળાય છે, તે મરીને શિયાળ થાય છે” તથા “સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો (મૈત્રુપનિષદ્ ૬-૩૬'') ઇત્યાદિ સ્વર્ગીય ફળ જે વેદમાં કહ્યું છે તે બધું સર્વથા સદેશપણું માનવાથી અસંબદ્ધ થશે. એ પ્રમાણે જરા અને મરણથી મુકાયેલા જિનેશ્વર ભગવંતે તેના સંશયનો છેદ કર્યો એટલે તેણે પોતાના પાંચસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી. ૧૮૦૦-૧૮૦૧. Page #112 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] પાંચમા ગણધરનો વાદ. [૧૧૧ વળી હે ભદ્ર સુધર્મ ! જો પરભવમાં પણ સદેશતા જ માનવામાં આવે, તો “શુતો વૈ પ નાયતે ય: સપુરીપો રહ્યતે” એટલે જે પુરૂષને વિષ્ટા સહિત બળાય છે, તે પરભવમાં શિયાળ થાય છે, ઇત્યાદિ જે વેદમાં કહ્યું છે, તે અસંબદ્ધ થશે, કેમકે તારી માન્યતા મુજબ તો પુરૂષ મરીને પુરૂષ જ થાય, અન્ય કોઇ ન થાય. એટલે પુરૂષ હોય તે મરણ પામીને પરભવમાં શિયાળ કેવી રીતે થાય ? તથા “ગ્નિહોત્રં ગુ ુયાત્ સ્વર્ગગમ:” સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો. “શિદોમેન યમાગમમિગતિ' (મૈગ્રુપનિષદ્ ૬-૩૬) અગ્નિષ્ટોમ યજ્ઞવડે તે યમના રાજ્યને જીતે છે, મેળવે છે. ઇત્યાદિ સ્વર્ગીય ફળ સૂચવનાર વેદપદો પણ અસંબદ્ધ થશે, કેમકે તારા અભિપ્રાયે મનુષ્ય મરીને દેવ થાય જ નહિ. “પુરુષો મૈં પુરુષત્વમસ્તુતે, વશવ: પશુત્વ પુરૂષ મરીને પુરૂષપણું જ પામે છે, અને પશુઓ મરીને પશુપણું જ પામે છે. એ વેદપદોનો અર્થ આ પ્રમાણે છે, કે જે કોઇ પુરૂષ આ જન્મમાં સ્વભાવથી જ ભદ્ર, વિનીત-મત્સર રહિત હોય, તે મનુષ્યનામ અને મનુષ્યગોત્રનું કર્મ બાંધીને મરણ પામ્યા પછી મનુષ્યત્વ પુરૂષત્વ પામે છે, પરન્તુ સર્વ મનુષ્યો નિયમા એમ જ થાય છે એમ નહિ. અન્યકર્મવશાત્ અન્યગતિમાં કોઇ જુદા જ રૂપે પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કોઇક પશુઓ પણ માયા વિગેરે દોષને લીધે પશુનામ અને પશુગોત્ર કર્મ બાંધીને પરભવમાં પશુ થાય છે, પણ સર્વ પશુઓ એ પ્રમાણે પશુ જ થાય છે, એમ નહિ, કેમકે જીવની ગતિ કર્મને આધીન છે. આ પ્રમાણે પરમકૃપાળુ જગદીશ્વર મહાવીરદેવે સુધર્મસ્વામીના સંશયનો નાશ કર્યો, એટલે સુધર્મસ્વામિએ પોતાના પાંચસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી: ૧૮૦૦-૧૮૦૧. ॥ ઇતિ પંચમગણધરવાદ સમાસઃ ॥ હવે છઠ્ઠા ગણધરનું આગમન અને સંશયનું પ્રકાશન :(१६५) ते पव्वइए सोउं मंडिओ आगच्छड़ जिणसगासं । વધ્વામિ વંદ્વામિ પંવિત્તા પન્નુવાસામિ ||૮૦૨।૬। (૬૬) ગામટ્ટો ય નિોળ બાફ–ગરા-મળવળમુળ । नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥ १८०३।।६१९।। (१६७) किं मन्ने बंध - मोक्खा संति न संति त्ति संसओ तुझं । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो || १८०४ ||६२० | તેણે દીક્ષા લીધી, એમ સાંભળીને મંડિકનામા દ્વિજોપાધ્યાય ભગવંત પાસે આવે છે, તે વિચારે છે કે હું ત્યાં જાઉં, તેમને વાંદુ, વંદન કરી સંશય નિવારીને તેમની પર્યુપાસના કરૂં તેઓ ત્યાં ગયા એટલે જન્મ-જરા-અને મરણથી મૂકાયેલા સર્વજ્ઞ-સ્વદર્શી એવા મહાવીર જિનેશ્વરે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા. બોલાવીને કહ્યું કે હે મંડિક ! તું એમ માને છે કે બન્ધ અને મોક્ષ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે કે નહિ ?' આવો સંશય તને વેદપદોના અર્થથી થયો છે, પણ તું તે પદોનો અર્થ બરાબર નથી જાણતો. ૧૮૦૨ થી ૧૮૦૪. પોતાના સંશયનો છેદ થવાથી સુધર્મસ્વામીએ પણ ભગવંત પાસે દીક્ષા લીધી, એમ જાણીને મંડિક નામા દ્વિજોપાધ્યાય પોતાના શિષ્યો સહિત જિનેશ્વર પાસે આવ્યા એટલે કરૂણાસાગર ભગવંતે તેમને નામ અને ગોત્રપૂર્વક બોલાવીને કહ્યું કે- “હે મંડિક તને એવો સંશય છે' કે- “બંધ અને મોક્ષ છે કે નહિ ? વિરૂદ્ધ અર્થવાળી વેદના પદોની શ્રુતિઓ સાંભળવાથી તને એ અયોગ્ય સંશય થયો છે, તે શ્રુતિઓ આ પ્રમાણે છે. “સવ વિષ્ણુળો વિમુર્ત્ત વધ્યતે સંસતિ વા, ન મુખ્યતે મોષતિ વા નવા પ વાદ્યમખ્યન્તર વાવે' આ શ્રુતિનો અર્થ તું એવો સમજે છે, કે સત્ત્વ-૨જો-તમોગુણ રહિત, વિભુસર્વગત એવો આ આત્મા પુણ્ય-પાપવડે બંધાતો નથી, વળી તદનુસારે જુદી જુદી ગતિમાં જતો પણ નથી, તેમજ કર્મથી મૂકાતો નથી, તેમ બીજાને મૂકાવતો નથી, કેમકે બન્ધનો જ અભાવ છે. મહદ્-અહંકાર વગેરે બાહ્ય વસ્તુ અને આભ્યન્તર જે સ્વસ્વરૂપ પણ એ જાણતો નથી, કારણ કે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિ તે અચેતન છે. આ પ્રમાણે આ પદો જીવને કર્મના બંધ, મોક્ષનો અભાવ પ્રતિપાદન કરે છે. તથા ન હૈં હૈ સશરીરય પ્રિયાઽપ્રિયયોરપતિ રતિ, ગશરીર વા વસન્ત પ્રિયા-પ્રિયે ન સ્પૃશત: (છાન્દોગ્યોપનિષદ્ ૮-૧૨-?)” એટલે શરીરવાલા કોઇને પણ પ્રિયાપ્રિયનો અભાવ નથી અને અશરીરીને પ્રિયાપ્રિય કદી પણ સ્પર્શતા નથી. અર્થાત્ બાહ્યઅભ્યન્તર અનાદિ શરીર સંતાન યુક્ત હોવાથી સંસારી જીવને સુખ-દુઃખનો અભાવ નથી અને અશરીરી એટલે અમૂર્ત આત્માને સુખ-દુઃખ સ્પર્શતા નથી, કેમકે તેના કારણભૂત કર્મનો જ તેને અભાવ છે. આ વેદપદો બન્ધમોક્ષનું પ્રતિપાદન કરનારા છે. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદપદો સાંભળીને તને સંશય થયો છે, પણ તે અયોગ્ય છે. કેમકે એ પદોનો અર્થ જેમ તું જાણે છે, તેમ નથી, પણ હું કહું છું તે પ્રમાણે છે, તે તું લક્ષપૂર્વક સાંભળ. ૧૮૦૨ થી ૧૮૦૪. જે યુક્તિવડે મંડિક બન્ધ-મોક્ષનો અભાવ માને છે, તેનો ખુલાસો કરતાં ભગવંત ફરમાવે છે કે : तं मनसि जड़ बंधो जोगो जीवस्स कम्मुणा समयं । पुव्वं पच्छा जीवो कम्मं व समं व ते होज्जा ।। १८०५ ।। न हि पुब्वमहेऊओ खरसिंगं वाऽऽयसंभवो जुत्तो । निक्कारणजायरस य निक्कारणउ च्चिय विणासो || १८०६ ॥ अहवाऽणाइ च्चिय सो निक्कारणओ न कम्मजोगो से । अह निक्कारणओ सो, मुक्कस्सवि होहिइ स भुज्जो ॥। १८०७ || होज्ज व स निच्चमुक्को बंधाभावम्मि को व से मोक्खो ? । न हि मुक्कव्वएसो बंधाभावे मओ नभसो || १८०८।। Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] છઠ્ઠા ગણધરનો વાદ, [૧૧૩ (પૂર્વોક્ત વેદપદો સાંભળીને) હે આયુષ્યમાનું મંડિક! તું એમ માને છે કે જો જીવનો કર્મની સાથે સંબંધ હોય, તો તે સંબંધ આદિમાન છે કે અનાદિ છે ? જો સંબંધ આદિમાન હોય, તો પહેલાં જીવ અને પછી કર્મ ઉત્પન્ન થાય ? અથવા પહેલાં કર્મ અને પછી જીવ ઉત્પન્ન થાય ? કે બન્ને સાથે જ ઉત્પન્ન થાય ? જો પહેલાં જીવ અને પછી કર્મ ઉત્પન્ન થાય (એમ કહેવામાં આવે) તો તે અયોગ્ય છે, કારણ કે કર્મની સત્તા જ પહેલાં ન હોવાથી ગધેડાનાં શીંગડાંની જેમ હેતુ સિવાય આ સંસારીપણે આત્માની ઉત્પત્તિ જ સંભવે નહિ, ( જે નિહેતુક હોય છે, તે ગધેડાના શીંગડાની જેમ ઉત્પન્ન થતું નથી. અને જે ઉત્પન્ન થાય છે, તે ઘટની જેમ નિર્દેતુક નથી હોતું.) જે કારણ સિવાય ઉત્પન્ન થાય છે, તેનો નાશ પણ કારણ સિવાય થાય છે. કર્મની પહેલાં આત્મા અનાદિકાળથી સિદ્ધ છે, તેથી તેમાં સહેતુક-નિર્દેતુકની ચિંતા શા માટે કરવી ? એમ કહેવામાં આવે, તો તેને કારણે સિવાય આકાશની જેમ કર્મનો બંધ નહિ ઘટે; કારણ સિવાય પણ કર્મ બંધ થાય, એમ કહેવામાં આવે, તો મુક્ત જીવને પણ પુનઃ બંધ પ્રાપ્ત થશે, અને વગર કારણે કર્મ બંધ થવાથી મોક્ષનો જ અભાવ થશે અથવા કર્મબંધના અભાવે આત્મા નિત્ય મુક્ત કહેવાશે, અથવા કર્મબંધના અભાવે જીવને મોક્ષનો વ્યવહાર કેવી રીતે કરાશે ? કારણ કે જેમ અબદ્ધ આકાશને મોક્ષનો વ્યવહાર નથી કરાતો, તેમ અબદ્ધ આત્માને પણ મોક્ષનો વ્યવહાર નહિ કરાય. (જે બદ્ધ હોય તેનો જ મોક્ષ થાય.) ૧૮૦૫ થી ૧૮૦૮. न य कम्मस्स वि पुवं कत्तुरभावे समुभवो जुत्तो। નિવારV૩ો સો વિ જ તદનુ વૃત્તિમારે ય ૨૮૦ell न हि कत्ता कज्जं ति य जुगवुप्पत्तीए जीव-कम्माणं । કુત્તો વવપસોડયું નર નો ગોવિસા ૨૮૨૦ની होज्जाणाईओ वा संबंधो तह वि न घडए मोक्खो । जोडणाई सोऽणंतो जीव नहाणं व संबंधो ॥१८११।। इय जुत्तीए, न घडइ सुब्बइ य सुई सु बंध-मोक्न त्ति । तेण तुह संसओऽयं न य कज्जोऽयं जहा सुणसु ॥१८१२॥ જીવની પહેલાં પણ કર્મની ઉત્પત્તિ નહિ ઘટે, કારણ કે કર્મ બન્યું ત્યારે તેનો કર્તા જે જીવ તેનો અભાવ હોય છે, અને કર્તા સિવાય કર્મ હોઈ શકે નહિ, જો કારણ સિવાય પણ કર્મની ઉત્પત્તિ હોય, તો તેનો નાશ પણ કારણ સિવાય જ થાય. વળી જો જીવ અને કર્મ બન્ને સાથે ઉત્પન્ન થાય, એમ કહેવામાં આવે (તો તે પણ નહિ બને, કેમકે નિર્દેતુક હોવાથી પ્રત્યેક પક્ષમાં કહેલા દોષો એ બન્નેને નિર્દેતુક માનવામાં પણ આવશે.) વળી એકીસાથે ઉત્પન્ન થતા ગાયના શીંગડાની જેમ જીવ અને કર્મની યુગપ ઉત્પત્તિમાં કર્તા અને કાર્યનો વ્યવહાર પણ નહિ ઘટે. અને જો જીવ તથા કર્મનો અનાદિ સંયોગ માનવામાં આવે, તો પણ મોક્ષ નહી ઘટે; કેમકે જીવ અને આકાશના સંબંધની જેમ જે વસ્તુ અનાદિ હોય છે, તેનો અંત નથી થતો. એટલે કે જેમ આકાશની સાથે જીવનો સંબંધ કદીપણ દૂર નથી થતો; તેમ કર્મની સાથેનો સંબંધ પણ જીવથી ૧૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કદી દૂર નહિ થાય, અને એથી મોક્ષનો અભાવ થશે. આ રીતે યુક્તિપૂર્વક બંધ-મોક્ષ છે-એમ ઘટતું નથી, અને વેદની શ્રુતિઓમાં તે છે-એમ પણ સંભળાય છે-આથી તને સંશય થયો છે પણ તારો તેવો સંશય યોગ્ય નથી. ૧૮૦૯ થી ૧૮૧૨. હવે ઉપરની યુક્તિઓનું ખંડન કરીને જે સત્ય છે, તે કહે છે : संताणोऽणाईओ परोप्परं हेउ-हेउभावाओ । દેહરા ય મરર 5 મંડિય ! વીરપુરા ૨૮૪રૂ अत्थि स देवो जो कम्मकारणं जो य कज्जमण्णरस । कम्मं च देहकारणमत्थि य जं कज्जमण्णरस ॥१८१४॥ कत्ता जीवो कम्मस्स करणओ जह घडस्स ध्रडकारो । एवं चिय देहस्स वि कम्मकरणसंभवाउ त्ति ॥१८१५॥ कम्मं करणमसिद्ध च ते मई कज्जओ तयं सिद्ध । किरियाफलओ य पुणो पडिवज्ज तमग्गिभूइ ब्व ॥१८१६॥ હે મંડિક ! બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મનો પરસ્પર હેતુ-હેતુમદ્ભાવ હોવાથી તેઓનો અનાદિ સંતાન છે. જેમકે શરીર એવું છે, કે જે આગામી ભવના કર્મનું કારણ છે અને અન્ય અતીત ભવના કર્મનું કાર્ય છે, તેવી રીતે અનાદિ સંસારમાં જે જે આગળના શરીરનું કારણ અને અતીત શરીરનું કાર્ય છે, તે તે શરીર અને કર્મનો અનાદિ સંતાન છે. જેમ દંડાદિ કરણયુક્ત કુંભાર ઘટનો કર્યા છે, તેમ કર્મરૂપ કરણયુક્ત જ જીવ કર્મનો કર્તા છે; એ પ્રમાણે જ કર્મરૂપ કરણથી શરીરનો કર્તા પણ આત્મા છે. કર્મ અતીન્દ્રિય હોવાથી તેને કરણ ન કહી શકાય-એમ તું માનતો હોય, તો તે અયોગ્ય છે; કારણ કે (વટાદિની જેમ) શરીરાદિ કૃતક હોવાથી તેનું કોઈક કરણ છે, અને એમાં જે કરણ છે તે કર્મ જ છે અથવા કુંભાર અને ઘટની જેમ આત્માનું અને શરીરનું જે જે કરણ છે, તે કર્મ જ છે. આ પ્રમાણે શરીરાદિરૂપ કાર્યથી તે કર્મની સિદ્ધિ છે વળી (દાનાદિ ક્રિયાઓ કૃષિ આદિ ક્રિયાની જેમ ચેતન દ્વારા આરંભેલી હોવાથી ફળવાળી છે અને તેનું જે ફળ તે કર્મ છે.) આવી રીતે ક્રિયાના ફળથી પણ તેની સિદ્ધિ છે. માટે અગ્નિભૂતિની જેમ તું કર્મ (બંધ) છે, એમ અંગીકાર કર. ૧૮૧૩ થી ૧૮૧૬. જે સંયોગ અનાદિ છે, તે અનંત છે, એ એકાંત સત્ય નથી. એ જણાવે છે. जं संताणोऽणाई तेणाणतो वि णायमेगंतो । दीसइ संतो वि जओ कत्थइ बीयं-कुराईणं ॥१८१७॥ अण्णयरमणिब्वत्तियकज्जं बीयं-कुराण जं विहयं । તત્ય હો સંતાનો ગુડ-પંડયા ૨ ૨૮૩૮ जह वेह कंचणो-वलसंजोगोऽणाइसंतइगओ वि । वोच्छिज्जइ सोवायं तह जोगो जीव-कम्माणं ॥१८१९।। Page #116 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] છઠ્ઠા ગણધરનો વાદ. [૧૧૫ જે અનાદિ સંતાન હોય, તે અનંત જ હોય, એમ એકાન્તે ન કહી શકાય, કારણ કે બીજ અને અંકુરનો અનાદિ સંતાન છતાં પણ તેનો અંત જણાય છે. વળી જેમ બીજ અને અંકુરમાંથી કોઈ પણ એક વસ્તુ કાર્યને ઉત્પન્ન કર્યા સિવાય નાશ પામે, તો તેમાં તેનો સંતાન-પરંપરા પણ નાશ પામે છે. એ જ પ્રમાણે કુકડી અને ઈંડામાં તથા પિતા અને પુત્રમાં પણ સમજવું. અથવા જેમ સુવર્ણ અને ઉપલ (પત્થર)નો અનાદિ કાળથી ચાલ્યો આવેલો સંયોગ અગ્નિ આદિના તાપથી દૂર કરાય છે, તેમ જીવ અને કર્મનો સંયોગ દૂર કરાય છે, તેથી મોક્ષ થાય છે. ૧૮૧૭ થી ૧૮૧૯. સુવર્ણ અને માટીના જીવો નવા નવા થાય છે છતાં તે પુદ્ગલો તો અનાદિના પ્રવાહવાળા છે. અથવા મેરુ સરખા સ્થાનની અપેક્ષાએ આ અનાદિ સંયોગ લેવામાં હરકત નહિ. તેના કોઈક ભાગમાંથી તેવા કોઈ સંયોગે સોનું કાઢવામાં આવે ત્યારે અનાદિ સંયોગનો પણ વિભાગ થાય. જગત્ ઈશ્વરે કરેલું છે એમ નહીં માનનારાઓ માટે જ આ દૃષ્ટાંત છે. જેઓ ઈશ્વરે કરેલું જગત છે એમ માને છે, તેઓને માટે પ્રાગભાવ લેવો અથવા અતીત સમયોની પરંપરા દૃષ્ટાંત તરીકે લેવી. કેમકે તેની આદિ નથી અને અંત છે, કારણ કે અતીતકાલ અને પ્રાગભાવ પણ અનાદિ સાંત છે. ૧૮૧૭ થી ૧૮૧૯. જીવ-કર્મનો સંબંધ અનાદિ અનંત અને અનાદિ સાન્ત છે. એમ જણાવતા કહે છે. तो किं जीव-नहाण व अह जोगो कंचणो-वलाणं व ? | जीवरस य कम्मरस य भण्णइ दुविहोऽवि न विरुद्धो ॥ १८२० || पढमोऽभव्वाणं भव्वाणं कंचणो-वल्लाणं व । जीवत्ते सामण्णे भव्वोऽभव्वोत्ति को भेओ ? ।।१८२१ ।। होउ व जड़ कम्मकओ न विरोहो नारगाइभेउ व्व । મળદ ય મળ્યા-ડમના સમાવશે તેન સંવેદો ૮૨૨ જીવ અને કર્મનો પરસ્પર સંબંધ, જીવ અને આકાશની જેમ અનાદિ અનંત છે ? કે સુવર્ણ અને પત્થરની જેમ અનાદિ સાંત છે ? (એના ઉત્તરમાં) કહીએ છીએ કે બન્ને પ્રકારનો સંબંધ અવિરૂદ્ધ છે. પહેલો જીવ ને આકાશના જેવો અનાદિ અનંત સંબંધ અભવ્યોને છે તથા બીજો સુવર્ણ અને પત્થરની જેમ અનાદિ સાંત સંબંધ ભવ્ય જીવોને છે. જીવત્વ સર્વમાં સમાન છતાં ભવ્ય અને અભવ્યમાં શાથી તફાવત છે ? (જીવત્વ સમાન છતાં પણ નારક તિર્યંચાદિરૂપ તફાવત જેવી રીતે છે, તેવી રીતે ભવ્ય-અને અભવ્યપણારૂપ તફાવત પણ છે, આ પ્રમાણે પણ નહીં કહી શકાય કારણ કે નારકાદિપણાનો તફાવત કર્મજનિત છે, સ્વાભાવિક નથી; તેવી રીતે) ભવ્યાભવ્યત્વનો તફાવત પણ નારકાદિ જેમ કર્મજન્ય હોય, તો કંઇ વિરોધ નથી, પણ એ ભવ્યાભવ્યત્વનો તફાવત તમે તો સ્વાભાવિક કહો છો, તેથી સંદેહ થાય છે. ૧૮૨૦ થી ૧૮૨૨. હવે ભવ્યાભવ્યત્વના તફાવતનું કારણ કહે છે : बाइते तुल्ले जीव-नहाणं सभावओ भेओ । નીવા-ડનીવાળો નઇ તહ મને-ચર્સવસેસને ૧૮૨રૂ। Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧] છઠ્ઠા ગણધરનો વાદ. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ एवं पि भब्वभावो जीवत्तं पिव सभावजाईओ। पावइ निच्चो तम्मि य तदवत्थे नत्थि निव्वाणं ॥१८२४।। जह घडपुव्वाभावोऽणाइसहावोऽवि सनिहणो एवं । जइ भव्वत्ताभावो भवेज्ज किरियाए को दोसो ? ॥१८२५॥ જેમ જીવ અને આકાશમાં દ્રવ્યત્વ-સત્ત્વ-પ્રમેયત્વ-શેયત્વ વગેરે ધર્મો સમાન હોવા છતાં પણ, તેમાં જીવત્વ અને અજીવત્વ આદિ ભેદ સ્વાભાવિક છે; તેમ જીવોમાં પણ જીવપણું સમાન હોવા છતાં એ ભવ્ય-અભવ્યપણાનો ભેદ છે. એ પ્રમાણે ભવ્યભાવ જીવત્વની જેમ જ સ્વાભાવિક હોય, તો તે ભવ્યભાવ નિત્ય-અવિનાશી થશે અને તે અવિનાશી એવા ભવ્યભાવમાં મોક્ષ નહી થાય. (કેમકે “સિદ્ધના જીવો ભવ્ય નથી. તેમ અભવ્ય પણ નથી.” એમ કહેવામાં આવે છે. માટે તે અવિનાશી ભવ્યો મોક્ષને અયોગ્ય છે.) એમ ન કહેવું, કારણ કે જેમ ઘટના પૂર્વ અભાવ અનાદિ સ્વભાવવાળો છે, છતાં પણ ઘટની ઉત્પતિ સમયે તેનો નાશ જણાય છે, તેવી રીતે જ્ઞાનક્રિયા વડે જો અનાદિ સ્વભાવવાળા ભવ્ય-ભાવનો નાશ થાય, તો શો દોષ છે ? કંઈ જ નહી.૧૮૨૩૧૮૨૪-૧૮૨૫. अणुदाहरणमभावो खरसंगं पिव मई न तं जम्हा । भावो च्चिय स विसिट्ठो कुभाणुप्पत्तिमेत्तेणं ॥१८२६।। एवं भव्बुच्छेओ कोट्ठागारस्स वा अवचओ त्ति । તે નાતત્તોડગમયે નિં-વરાપ ૨ ૨૮રકા जं चातीता-ऽणागयकाला तुल्ला जओ य संसिद्धो । एक्को अणंतभागो भब्वाणमईयकालेणं ॥१८२८॥ एस्सेण तत्तिउ च्चिय जुत्तो जं तोऽवि सबभब्वाणं । जुत्तो न समुच्छेओ होज्ज मई कहमिणं सिद्धं ? ॥१८२९।। भव्वाणमणंतत्तणमणंतभागो व किह व मुक्को सिं । कालादओ व मंडिय ! मह वयणाओ व पडिवज्ज ॥१८३०॥ ઘટના જે પૂર્વઅભાવ તે ઉદાહરણ ન થાય, કેમકે તે અભાવસ્વરૂપ હોવાથી ગધેડાના શીંગડાની જેમ અવસ્જરૂપ છે, એમ તું કહેતો હોય તો તે અયોગ્ય છે, કારણ કે એ ઘટનો પૂર્વઅભાવ, ભાવરૂપ જ છે, માત્ર તેના કારણભૂત-અનાદિકાળથી પ્રવર્તેલ જે માટીના પુગલનો સમૂહ તેથી ઘટની ઉત્પતિ જ થઇ નથી એટલો જ કેવળ તેમાં તફાવત છે. વળી થોડા થોડા ધાન્યથી હીન થતો કોઠાર, કાળાન્તરે જેમ સર્વથા ખાલી થઇ જાય છે, તેમ કાળ અનન્તાનન્ત હોવાથી છ માસના અન્ને પણ એક ભવ્ય જીવ અવશ્ય મોક્ષે જાય, તો તેથી અનુક્રમે હીન થવાથી સર્વ ભવ્યજીવોથી સંસાર કાળાન્તરે શૂન્ય થઈ જાય- એમ કહેવામાં આવે તો તે પણ અયુક્ત છે, કેમકે ભવ્ય જીવોનો સમૂહ, અનાગત એટલે ભવિષ્યકાળ અને આકાશની જેમ અનન્ત છે, એટલે તેનો વિચ્છેદ કદી પણ થાય નહિ, કેમકે અતીત-અનાગત કાળ સમાન છે, અને અતીતકાળે એક નિગોદના અનન્તમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] છઠ્ઠા ગણધરનો વાદ. [૧૧૭ ભાગે ભવ્ય જીવો મોક્ષે ગયા છે, ભવિષ્યકાળમાં પણ તેટલા જ મોક્ષે જશે, માટે સર્વ ભવ્યજીવોનો ઉચ્છેદ માનવો યોગ્ય નથી. ભવ્યજીવો અનન્તા છે, અને તેનો અનન્તમો ભાગ મોક્ષે જશે, એમ શાથી માની શકાય ? એમ તું પૂછતો હો, તો હે મંડિક ! કાળ અને આકાશ આદિની જેમ ભવ્યો અનંતા છે, તેથી તેમનો કાળ અને આકાશની જેમ સર્વથા વિચ્છેદ નથી થતો, આ પ્રમાણે તું મારા વચનથી અંગીકાર કર૧૮૨૬ થી ૧૮૩૦. તમે કહો છો તે સત્ય છે, એમ શાથી મનાય ? એમ શંકા થતી હોય તો सन्भूयमिणं गिण्हसु मह वयणाओऽवसेसवयणं व । सवण्णताडओ वा जाणयमज्झत्थवयणं व ॥१८३२|| मण्णसि किह सब्बण्णू सब्वेसिं सबसंसयच्छेया । ઢિંતામાવમિ વિ પુચ્છ૩ નો સંસરો નરસ ||૨૮રૂરી મેં જે કહ્યું તે સર્વ સત્ય છે, એમ ગ્રહણ કર. કારણ કે હું સર્વજ્ઞ વીતરાગ છું. તેથી જ્ઞાયક મધ્યસ્થ પુરૂષની જેમ મારું વચન તારા સંશયાદિ સર્વ વચનની જેમ સત્ય છે. તમે સર્વજ્ઞ છો કે નહિ, તેની શી ખાતરી ? એવો તને સંશય થતો હોય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે હું સર્વના સંશયનો છેદ કરું છું. આમાં બીજા કોઈ ઉદાહરણની જરૂર નથી, છતાં તને જે કંઈ પણ સંશય હોય તે પૂછ, હું તેનો છેદ કરું. જેથી તેને પોતાને પ્રતીતિ થાય. ૧૮૩૧-૧૮૩૨. જે ભવ્ય હોય અને મોક્ષે ન જાય, તેને અભવ્ય કેમ ન કહેવાય ? भव्वा वि न सिज्झिस्संति केइ कालेण जड़ वि सब्वेण । नणु ते वि अभब च्चिय किं वा भव्बत्तणं तेसिं ? ॥१८३३॥ भण्णइ भब्बो जोग्गो न य जोग्गत्तेण सिज्झए सब्बो । जह जोग्गम्मि वि दलिओ सबम्मि न कीरए पडिमा ॥१८३४॥ जह वा स एव पासाण-कणगजोगो विओगजोग्गो वि । न विजुज्जड़ सब्बो च्चिय स विउज्जड जस्स संपत्ती ॥१८३५॥ किं पुण जा संपत्ती सा जोग्गस्सेव न अजोग्गस्स । तह जो मोक्खो नियमा सो भव्वाणं न इयरेसिं ॥१८३६॥ ભવ્ય છતાં પણ જેઓ કોઈ કાળે પણ મોક્ષે ન જાય, તો પછી જેઓનો મોક્ષ ન થાય તેઓને અભવ્ય કેમ ન કહેવા? તેઓને ભવ્ય કહેવામાં શું કારણ છે ? (એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે) ભવ્ય એટલે સિદ્ધિગમનને યોગ્ય, (પણ સિદ્ધગતિમાં જાય જ એવો અર્થ ન સમજવો.) યોગ્યતામાત્રથી જ સર્વ સિદ્ધ થશે એમ ન સમજવું. (પણ સિદ્ધગતિમાં જવાની સામગ્રી મળે તો જ તે સિદ્ધિ પામે.) જેમ સુવર્ણ-પાષાણ-કાઇ વિગેરેમાં પ્રતિમા થવાની યોગ્યતા હોય છે, પણ તે બધામાંથી પ્રતિમા નથી કરાતી. પણ જેને યોગ્ય સામગ્રી મળે છે, તેની જ પ્રતિમા કરાય છે. અથવા જેમ સુવર્ણ અને પાષાણનો યોગ જુદો પાડી શકાય એમ છે, છતાં સર્વનો વિયોગ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નથી થતો, પણ જેને વિયોગની સામગ્રી મળે છે, તેનો જ વિયોગ થાય છે. અર્થાત્ કે યોગ્યસામગ્રી યોગ્યતાવાળાને મળે તો જ કાર્ય થાય, ન મળે તો ન થાય, પણ અયોગ્યતાવાળાને સામગ્રી મળે તો પણ કાર્યની સિદ્ધિ નથી થતી, તેવી જ રીતે જે મોક્ષ થાય છે, તે અવશ્ય ભવ્યને જ થાય છે, પણ અભવ્યને નથી થતો. ૧૮૩૩ થી ૧૮૩૬. મોક્ષ નિત્ય નથી, એમ કહેવામાં આવે તો, તે માટે કહે છે કેकयगाइमत्तणाओ मोक्खो निच्चो न होइ कुंभो व्य । नो पद्धंसाभावो भुवि तद्धम्मा वि जं निच्चो ॥ १८३७ ॥ अणुदाहरणमभावो एसोऽवि मई न तं जओ नियओ । વિળાસવિસિટ્ટો માવો વિય પોલમયો ૩૬ ૮રૂટી किं वेगंतेण कथं पोग्गलमेत्तविलयम्मि जीवरस । किं निव्वत्तियमहियं नभसो घडमेत्तविलयम्मि ? || १८३९ ।। કાર્યસ્વરૂપ (કૃતક) હોવાથી ઘટની જેમ મોક્ષ નિત્ય નથી. (એમ કહેવામાં આવે તો) તે અયોગ્ય છે, કારણ કે પ્રધ્વંસાભાવ કૃતક છતાં પણ નિત્ય છે. અભાવ એ અવસ્તુરૂપ હોવાથી તેનું ઉદાહરણ નહીં ઘટે-એમ કહેવામાં આવે, તો તે પણ ઉચિત નથી; કેમકે નિશ્ચિત કુંભ વિનાશરૂપ વિશેષણથી વિશિષ્ટ એવો પુદ્ગલાત્મકભાવ એજ પ્રબંસાભાવ છે. (તેથી એ ઉદાહરણ યોગ્ય છે.) અથવા જેમ ઘટમાત્રનો જ વિનાશ થવાથી આકાશમાં શું વિશિષ્ટ કરાય છે ? કંઇ જ નહીં. તેવી જ રીતે કર્મના પુદ્ગલમાત્રનો વિનાશ થવાથી જીવમાં શો વિશેષ કરાય છે ? કે જેથી મોક્ષને એકાન્તે કૃતક કહેવાય ? ૧૮૩૭ થી ૧૮૩૯. મંડિક :- મોક્ષ નિત્ય-અવિનાશી નથી, પણ ઘટની જેમ કૃતક હોવાથી-પ્રયત્ન પછી થતો હોવાથી અને આદિમાન હોવાથી અનિત્ય-વિનાશી છે. ભગવંત :- તારૂં કહેવું અયોગ્ય છે, કેમકે તેં કહેલો હેતુ વિપક્ષમાં રહે છે, તેથી તે અનેકાન્તિક છે. જેમ કે ઘટ વગેરેનો પ્રધ્વંસાભાવ કૃતકાદિ સ્વભાવવાળો છે, તો પણ તે નિત્ય છે; અને જો તેને અનિત્ય કહેવામાં આવે, તો ઘટાદિ પુનઃ ત ્રૂપે થવા જોઇએ. મંડિક :- પ્રધ્વંસાભાવ, અભાવરૂપ હોવાથી વસ્તુરૂપ નથી, એટલે તેનું ઉદાહરણ આપ નહિ કહી શકો. ભગવંત :- એ પ્રÜસાભાવ અવસ્તુરૂપ નથી, પણ વસ્તુરૂપ છે; કારણકે નિશ્ચિત કુંભવિનાશરૂપ જે વિશિષ્ટ પુદ્ગલાત્મકભાવ છે (કપાલ ઢીંકરા થવાદિ રૂપ) એ પ્રÜસાભાવ છે. એટલે અમે કહેલ ઉદાહરણ યોગ્ય છે. તેથી મોક્ષને કૃતકાદિ સ્વભાવવાળો માનવામાં આવે તો પણ તે અનિત્ય નહિ કહી શકાય. અથવા મોક્ષ કૃતક છે જ નહિ, કેમકે આત્મા અને કર્મપુદ્ગલનો વિયોગ એ જ મોક્ષ કહેવાય છે. જયારે તપ-સંયમ આદિના પ્રભાવે આત્માથી કર્મો જુદાં પડે છે, ત્યારે આત્માનું એમાં શું કરાય છે ? કે જેથી મોક્ષને કૃતકાદિ સ્વભાવવાળો માનીને તેમાં અનિત્યતા કહે છે ? તે Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] છઠ્ઠા ગણધરનો વાદ. [૧૧૯ વખતે આત્મા સ્વસ્વરૂપમાં જ સ્થિત થાય છે, એટલે એમાં કંઇ વિશેષતા નથી કરાતી, કે જેથી તે કૃતક કહેવાય. મંડિક :- આત્મા અને કર્મનો વિયોગ કરાય છે, તેથી તે મૃતક છે, અને કૃતક હોવાથી મોક્ષ અનિત્ય છે. ભગવંત ઃ- મુગરાદિ વડે ઘટ માત્રનો વિનાશ થવાથી જેમ આકાશમાં કાંઇ વિશેષતા થતી નથી તેવી રીતે અહીં પણ કર્મ માત્રનો વિનાશ થવાથી આત્મામાં કાંઇ વિશેષતા થતી નથી મોક્ષને કૃતક માનીને અનિત્ય ન કહેવાય છે. મંડિક ઃ- જેમ ઘટનો વિનાશ કરાય છે, તેમ કર્મનો પણ વિનાશ કરાય છે. તેથી તે કૃતક છે, એ પ્રમાણે કૃતક હોવાથી સર્વ કર્મના ક્ષય રૂપ મોક્ષ અનિત્ય છે. -- ભગવંત :- જેમ ઘટનો વિનાશ થતાં પણ આકાશનો સદ્ભાવ હોય છે, તેથી તે આકાશથી ઘટવિનાશ કંઇ ભિન્ન નથી. એને આકાશની કંઇ વિશેષતા નથી કરાતી, કારણ કે તે હંમેશા અવસ્થિત હોવાથી નિત્ય છે એવી રીતે અહીં કર્મનો વિનાશ થતાં જે કેવળ આત્માનો સદ્ભાવ છે, તે આત્મા-સદ્ભાવથી કર્મવિનાશ કંઇ જુદો નથી, અને આત્મામાં કંઇ વિશેષ નથી કરાતું, કેમકે તે પણ આકાશની જેમ નિત્ય હોય છે, માટે મોક્ષ કૃતક નથી, અને કૃતક ન હોવાથી અનિત્ય પણ નથી. જો કે કચિત્ તો તે અનિત્ય છે જ, કેમકે દ્રવ્ય અને પર્યાયરૂપે સર્વ વસ્તુ નિત્યાનિત્ય છે. ૧૮૩૭-૧૮૩૮-૧૮૩૯. : મંડિક ઃ- જીવે જે કર્મપુદ્ગલો નિર્જરીને તજી દીધેલાં હોય છે, તે કર્મપુદ્ગલો લોકમાં જ રહે છે તથા જેમ ઘટ રૂપથી વિયુક્ત થયેલ આકાશને ઘટના વિનાશથી તેના કપાલાદિ પુદ્ગલોનો સંયોગ રહેલો છે; તેમ કર્મથી વિયુક્ત આત્માને પણ વિયુક્ત કર્મપુદ્ગલોનો સંયોગ છે એથી તો પુનઃ તેને બંધ થશે. ભગવંત :- પુનઃ તેને બંધ નથી થતો, વળી તે મોક્ષ નિત્ય છે, કારણ કે सोऽणवराहो व्व पुणो न वज्झए बंधकारणाभावा । जोगा य बंधहेऊ न य ते तस्सासरीरो त्ति ॥। १८४० ॥ न पुणो तस्स पसूई बीयाभावादिहंकुरस्येव । बीयं च तस्स कम्मं न य तस्स तयं तओ निच्चो ।। १८४१ ॥ दव्यामुत्तत्तणओ नहं व निच्चो मओ स दव्वतया । સવનાયત્તાવત્તી મરૂ ત્તિ તું નાળુમાળાઓ ૫૮૪રી નિરપરાધી પુરૂષની જેમ મુક્ત આત્મા બંધકારણના અભાવે પુનઃ કર્મથી બંધાતો નથી. કેમકે મન-વચન-કાયરૂપ યોગ વગેરે બંધના હેતુઓ, શરીરના અભાવે મુક્તાત્માને નથી હોતા. (તેથી કર્મવર્ગણાનો સંયોગ ન થવાથી બંધ નથી થતો.) વળી જેમ બીજાના અભાવે અંકુર નથી થતો, તેમ મુક્તાત્માને પુનઃ જન્મ નથી થતો. અહીં બીજ તે કર્મ જાણવું, ને તે કર્મરૂપ બીજ મુક્તાત્માને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦]. છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ ન હોવાથી ભવોત્પત્તિરૂપ અંકુર થતો નથી, માટે તે મુક્તાત્મા નિત્ય છે. તે મુક્તાત્મા દ્રવ્ય સ્વરૂપ અને અમૂર્ત હોવાથી આકાશની જેમ દ્રવ્યપણે નિત્ય છે. આથી આત્મા સર્વગત છે એમ ન કહેવું, કેમકે એ પક્ષ અનુમાનથી બાધિત થાય છે. (જેમ દ્રવ્ય સ્વરૂપ અમૂર્ત આકાશ દ્રવ્યપણે નિત્ય છે, તેમ સર્વગત પણ છે, એવી જ રીતે આત્મા પણ સર્વગત સિદ્ધ થશે એમ કહેવામાં આવે, તો તે અયુક્ત છે, કારણ કે તે હેતુ વિપરીતધર્મની સિદ્ધિ કરે છે, તેથી તે વિરૂદ્ધ છે; જેમકે કુંભાર કર્તા હોવાથી અસર્વગત છે. તેમ આત્મા પણ કર્યા હોવાથી અસર્વગત છે. અહીં આત્માનું કર્તાપણું અયુક્ત નથી, કેમકે જો એમ ન હોય, તો તે આત્મામાં ભોકતૃત્વ વગેરે ધર્મ ન ઘટે. ૧૮૪૦૧૮૪૧-૧૮૪૨. વસ્તુતઃ સર્વ કોઈ વસ્તુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ છે. को वा निच्चग्गाहो सब्द चिय विभव-भंग-ट्ठिइमइयं । પાયંતરમેત્તપૂનાવવો ૩૮૪રૂ मुक्कस्स कोऽवकासो सोम्म ! तिलोगसिहरं, गई किह से ?। कम्मलहुयातहागइपरिणामाईहिं भणियमिदं ॥१८४४॥ અથવા તે એકાન્ત નિત્ય છે, એવો આગ્રહ શા માટે હોવો જોઇએ ? વસ્તુતઃ સર્વ પદાર્થ ઉપ્તાદ-વ્યય અને ધ્રૌવ્યમય છે. પર્યાયાન્તર માત્રની મુખ્યતાએ જ અનિત્યાદિનો વ્યવહાર થાય છે. મુક્ત આત્માઓ ક્યાં રહે છે ? હે સૌમ્ય ! તેઓ લોકાન્ત રહે છે. તેમની ગતિ કેવા પ્રકારે થાય છે? સર્વ કર્મ રહિતતાથી અત્યંત લઘુતા થવાના યોગે અને તથા પ્રકારના ગતિપરિણામાદિથી એક સમયમાં જ તે મોક્ષમાં જાય છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૧૮૪૩-૧૮૪૪. મુક્ત આત્મા એકાન્ત નિત્ય છે, એવો આગ્રહ શા માટે રાખવો? એકાત્ત અનિત્ય વાદીને બોલતા બંધ કરવા જ અમે નિત્ય કહ્યો છે; વસ્તુતઃ જૈનદર્શનના અભિપ્રાયે સર્વ પદાર્થ ઉત્પત્તિસ્થિતિ ને વિનાશ સ્વરૂપ છે. કેવળ પર્યાયાન્તરમાત્રની મુખ્યતાએ જ અનિત્યાદિનો વ્યવહાર થાય છે, જેમકે ઘટરૂપ પદાર્થ પૂર્વે મૃત્પિડના પર્યાયરૂપે નાશ પામે છે, ઘટરૂપ પર્યાયપણે ઉત્પન્ન થાય છે અને માટીરૂપ દ્રવ્યપણે અવસ્થિત રહે છે. એ જ પ્રમાણે મુક્તાત્મા પણ સંસારીરૂપે નાશ પામે છે, સિદ્ધપણે ઉત્પન્ન થાય છે અને ઉપયોગાદિ રૂપ જીવપણે અવસ્થિત રહે છે. વળી પ્રથમસમયસિદ્ધરૂપે વિનાશ પામે છે, દ્વિતીય સમયસિદ્ધપણે ઉત્પન્ન થાય છે અને જીવવાદિ વડે દ્રવ્યપણે અવસ્થિત રહે છે. એમ ફક્ત પર્યાયાન્તરની મુખ્યતાએ જ અનિત્યાદિનો વ્યવહાર કરાય છે. હે સૌમ્ય મંડિક ! તું કદાચ એમ પૂછતો હોય, કે એ મુક્તાત્માઓ ક્યાં રહે છે ? તેના ઉત્તરમાં કહેવાનું કે, તેઓ લોકના અને સિદ્ધશિલા ઉપર રહે છે. મંડિક - કર્મ રહિત જીવની આટલે બધે દૂર આ ક્ષેત્રથી ત્યાં સુધી ગતિ કેવી રીતે થાય? કેમકે જીવની સર્વ ચેષ્ટાઓ કર્માધીન હોય છે, કર્મ રહિત જીવને વિહાયોગતિ વિગેરે કર્મના અભાવે એવી ગતિચેષ્ટા કેવી રીતે થઈ શકે ? Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] છઠ્ઠા ગણધરનો વાદ. [૧૨૧ ભગવંત - ભદ્ર પંડિક ! કર્મનો ક્ષય થવાથી જેમ આત્મા અપૂર્વ સિદ્ધત્વમાં પરિણામ પામે છે, તેમ કર્મના અભાવે લઘુતા પ્રાપ્ત થવાથી આત્મા એક જ સમયમાં એવી ગતિ કરે છે. વળી જેમ તુંબડું-એરંડફળ-અગ્નિ-ધૂમ અને ધનુષ્યમાંથી મૂકેલું તીર, પૂર્વપ્રયોગ આદિથી ગતિ કરે છે, તેમ મુક્ત આત્મા પણ પૂર્વપ્રયોગ આદિથી ગતિ કરે છે.૧૮૪૩-૧૮૪૪. હવે આત્મા અક્રિય નથી, તે વાત કહે છે, : किं सक्किरियमरूवं मंडिय ! भुवि चेयणं च किमरूवं ? । जह से विसेसधम्मो चेयन्नं तह मया किरिया ॥१८४५॥ कत्ताइत्तणओ वा सक्किरिओऽयं मओ कुलालो ब्व । देहप्पंदणओ वा पच्चक्खं जंतपुरिसो ब्व ॥१८४६॥ અરૂપી છતાં સક્રિય હોય એવો ક્યો પદાર્થ છે ? એમ તું પૂછતો હોય, તો તે મંડિક ! અરૂપી છતાં સચેતન હોય એવો ક્યો પદાર્થ છે ? જેમ ચેતન્ય એ આત્માનો વિશેષ ધર્મ છે, તેમ ક્રિયા પણ તેનો વિશેષ ધર્મ જ માનેલ છે. અથવા જેમ કુંભાર કર્તા અને ભોક્તાદિ ક્રિયા સ્વરૂપ છે, તેમ આત્મા પણ તેવો હોવાથી સક્રિય છે, અથવા યંત્રપુરૂષની જેમ પ્રત્યક્ષથી દેહપરિસ્પદ જણાય છે, તેથી તે સક્રિય છે. ૧૮૪૫-૧૮૪૬. મંડિક - ભગવન્! આકાશ-કાળ વગેરે અમૂર્ત પદાર્થો નિષ્ક્રિય છે, એમ પ્રસિદ્ધ છે, તે છતાં તમે એવો ક્યો પદાર્થ અરૂપી છતાં સક્રિય જોયો છે, કે જેથી અરૂપી એવા આત્માને તમે સક્રિય કહો છો ? અર્થાત્ જેમ આંકાશાદિ અમૂર્ત હોવાથી અક્રિય છે, તેમ મુક્તાત્મા પણ અક્રિયા જ હોવો જોઈએ. ભગવંત - મંડિક ! તારી એ માન્યાતા યોગ્ય નથી, એ વિષયમાં વધારે સારી રીતે સમજવાને હું જ તને પૂછું છું કે જગતમાં એવી બીજી કઈ અમૂર્ત સચેતન તે જોઈ છે કે - જેથી મુતાત્માને સચેતન માને છે ? જેમ આકાશ અમૂર્ત હોવાથી અચેતન છે, તેમ આત્મા પણ અમૂર્ત હોવાથી અચેતન હોવો જોઈએ. પણ આમ મનાતું નથી, કારણ કે આકાશ આદિની સાથે અમૂર્તપણાવડે આત્મા સમાન છે, તો પણ તેને ચૈતન્યરૂપ વિશેષ ધર્મ છે, તો તેવી જ રીતે ક્રિયા પણ તેનો વિશેષ ધર્મ હોય, તો શો વિરોધ છે? કંઈ જ નહી.અથવા જેમ કુંભકાર કર્તા-ભોક્તાદિ સ્વરૂપ હોવાથી સક્રિય છે, તેમ આત્મા પણ કર્તા-ભોકતાદિ સ્વરૂપ હોવાથી સક્રિય છે, અથવા યંત્રના પુરૂષની જેમ દેહમાં પરિસ્પદ (હલન-ચલન) પ્રત્યક્ષથી જણાતું હોવાથી આત્મા સક્રિય છે. ૧૮૪૫-૧૮૪૬. देहप्फंदणहेऊ होज्जा पयत्तो ति सोऽवि नाकिरिए । રોજ્ઞાવિક મ ત ત્તે નણુ સમાdi II૧૮૪૭// रूवित्तम्मि स देहो वच्चो तप्पंदणे पुणो हेऊ । पइनिययपरिप्फंदणमचेयणाणं न वि य जुत्तं ॥१८४८॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ होउ किरिया भवत्थरस कम्मरहियस्स किंनिमित्ता सा ?। नणु तग्गइपरिणामा जह सिद्धत्तं तहा साऽवि ॥१८४९।। દેહપરિસ્પન્દમાં આત્માનો પ્રયત્ન હેતુભૂત છે, એમ કહેવામાં આવે, તો તે પ્રયત્ન પણ અક્રિય આત્મામાં ઘટે નહીં. કોઇ અમૂર્ત-અષ્ટ એમાં હેતુ છે, એમ કહેવામાં આવે, તો આત્મા પણ અમર્ત હોવાથી તેમાં હેત કેમ ન થાય ? મર્ત-અષ્ટ દેહપરિપદમાં હેત છે. એમ કહેવામાં આવે, તો તે હેતુ કાર્મણશરીર જ છે-એમ કહેવું જોઇએ, પણ અચેતન પદાર્થોમાં એવો પ્રતિનિયત પરિસ્પદ થવો યોગ્ય નથી. ભવસ્થ જીવને સક્રિયપણું ભલે હોય, પણ કર્મ રહિત મુક્તાત્માને તે ક્યા નિમિત્તથી થાય છે ? એમ કહેતા હો તો ઉત્તરમાં જણાવવાનું કે જેમ સિદ્ધગતિના પરિણામથી સિદ્ધપણું પ્રાપ્ત થાય છે, તેમ તે ક્રિયા પણ થાય છે.૧૮૪૭ થી ૧૮૪૯. મંડિક - દેહપરિસ્પંદમાં આત્માનો પ્રયત્ન હેતુ છે, પણ કોઈ ક્રિયા હેતુ નથી, આથી આત્માને સક્રિય ન કહી શકાય. ભગવંત :- જો આત્મા અક્રિય હોય, તો આકાશની જેમ અક્રિય એવા આત્મામાં પણ તે પ્રયત્ન હોઈ શકે નહિ, માટે આત્મા સક્રિય જ છે. વળી અમૂર્ત પ્રયત્ન દેહપરિસ્પંદમાં હેતુ છે, એમ માનવામાં અન્ય બીજો ક્યો હેતુ છે ? અન્ય હેતુની અપેક્ષા સિવાય સ્વતઃ આ પ્રયત્ન જ દેહ પરિસ્પંદમાં હેતુ છે, એમ જો કહેવામાં આવે, તો એ પ્રમાણે આત્મા પણ દેહ પરિસ્પંદમાં હેતુ થઇ શકશે, વચ્ચે નિરર્થક પ્રયત્ન માનવાથી શો લાભ છે ? મંડિક - દેહપરિસ્પંદમાં કોઈ અદેખ હેતુ છે, પણ આત્મા નિષ્ક્રિય હોવાથી તે પરિસ્પંદમાં હેતુભૂત નથી. ભગવંત - હું તને એ સંબંધમાં પૂછું છું કે એ અદૃષ્ટ મૂર્તિ છે, કે અમૂર્તિ છે ? જો અમૂર્ત હોય તો, આત્મા પણ અમૂર્ત હોવાથી તેને દેહપરિસ્પંદમાં શા માટે હેતુભૂત નથી માનતો ? અને જો એ અદૃષ્ટ મૂર્ત હોય તો તે કાર્મણશરીર સિવાય અન્ય કંઈ સંભવતું નથી, જો એ પ્રમાણે એ કાર્મણ શરીર, બાહ્યદેશ્યશરીરના હેતુપણે વપરાતું હોય તો તેના પરિસ્પંદનો પણ કોઈ અન્ય હેતુ હોવો જોઈએ, તેનો પણ પુનઃ બીજો હેતુ હોવો જોઇએ, પુનઃ તેનો પણ અન્ય હેતુ કહેવો પડશે, એમ છેવટે અનવસ્થા જ પ્રાપ્ત થશે. અદૃષ્ટ કામણ શરીરનો પરિસ્પદ અન્ય હેતુ સિવાય સ્વભાવથી જ પ્રવર્તે છે. તેથી અનવસ્થા દોષ નહિ પ્રાપ્ત થાય, એમ કહેવામાં આવે તો એ પ્રમાણે બાહ્ય દેશ્ય શરીરને પરિસ્પદ પણ સ્વભાવથી જ પ્રવર્તશે, માટે અદૃષ્ટ કાર્મણશરીરની કલ્પના કરવાથી શો લાભ છે ? મંડિક - એને પણ એ પ્રમાણે સ્વભાવથી પરિસ્પદ માનીએ તો કંઈ હરકત નથી, મને તો એ પણ માન્ય છે. ભગવંત :- એમ માનવું અયુક્ત છે, કારણકે અચેતન પદાર્થને એ પ્રમાણે પ્રતિનિયત વિશિષ્ટ પ્રકારનો પરિસ્પંદ સ્વાભાવિક ન થઇ શકે, કેમકે જે અન્ય હેતુની અપેક્ષા સિવાયનો હોય, તે નિત્ય વિદ્યમાન હોય, અથવા નિત્ય અવિદ્યમાન હોય છે. માટે કર્મ વિશિષ્ટ આત્મા જ પ્રતિનિયત દેહપરિસ્પંદમાં હેતુ છે, તેથી તે સક્રિય છે. એમ માનવું એજ યોગ્ય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર છઠ્ઠા ગણધરનો વાદ. [૧૨૩ મંડિક - અસ્તુ તમારા કહેવા પ્રમાણે ભવસ્થ-સંસારી જીવને તેવી ક્રિયા હોવાથી સક્રિય હો, પરંતુ કર્મ રહિત મુક્તાત્માને તે ક્રિયા કેવી રીતે હોઈ શકે ? ભગવંત - જેમ મુક્તાત્માને સિદ્ધગતિના પરિણામથી સિદ્ધપણું પ્રાપ્ત થાય છે તેમ મુક્તાત્મા સક્રિય પણ છે.૧૮૪૭-૧૮૪૮-૧૮૪૯. - મુક્તાત્માઓ ગતિવાળા હોવાથી સિદ્ધક્ષેત્રની આગળ પણ કેમ નથી જતા ? એ શંકાનું સમાધાન અને તેને અંગે ધર્માસ્તિકાય તથા લોકની સિદ્ધિ કરે છે - किं सिद्धालयपरओ न गई ? धम्मत्थिकायविरहाओ। सो गइउवग्गहकरो लोगम्मि जमत्थि नालोए ॥१८५०॥ लोगरसऽत्थि विवक्खो सुद्धत्तणओ घडस्ए अघडो ब्व । स घडाइ च्चिय मई न निसेहाओ तयणुरूवो ॥१८५१॥ तम्हा धम्मा-ऽधम्मा लोयपरिच्छेयकारिणो जुत्ता । इहराऽऽगासे तुल्ले लोगोऽलोगोत्ति को भेओ ? ॥१८५२॥ लोगविभागाभावेपडिघायाभावओऽणवत्थाओ । संववहाराभावो संबंधाभावओ होज्जा ॥१८५३॥ निरणुग्गहत्तणाओ न गई परओ जलादिव ससस्स । जो गमणाणुग्गहिया सो धम्मो लोगपरिमाणो ॥१८५४॥ अस्थि परिमाणकारी लोगस्स पमेयभावओऽवस्सं । नाणं पिव नेयरसालोगस्थित्ते य सोऽवस्सं ॥१८५५॥ પ્રશ્ન :- સિદ્ધક્ષેત્રની આગળ પણ મુક્તાત્માની ગતિ ક્રિયા કેમ નથી થતી ? ઉત્તર :- સિદ્ધક્ષેત્રની આગળ ધર્માસ્તિકાયનો અભાવ છે, માટે તે ધર્માસ્તિકાય જીવો અને પુદ્ગલોને ગતિક્રિયામાં ઉપકાર કરનાર છે, અને તે લોકમાં જ છે, પણ અલોકમાં નથી. વળી જેમ ધટનો પ્રતિપક્ષી અઘટ છે, તેમ શુદ્ધપદ હોવાથી લોકનો પ્રતિપક્ષી અલોક છે, તે અલોક ઘટપટાદિ હશે, એમ કહેવામાં આવે. તો તે અયોગ્ય છે. કારણ કે નિષેધથી તેના અનુરૂપ પદાર્થની જ કલ્પના થાય છે. ધર્માસ્તિકાય, અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો લોકના નિયામક છે, અન્યથા સર્વત્ર આકાશદ્રવ્યની હયાતી તુલ્ય હોવાથી “આ લોક છે અને આ અલોક છે” એવો ભેદ કયાંથી થાય ? લોકવિભાગના અભાવે પ્રતિઘાતના અભાવથી ગતિ અને અવસ્થાન ન થાય અને એથી સંબંધનો જ અભાવ થવાથી બધ-મોક્ષાદિ વ્યવહારનો સર્વથા અભાવ થાય. તેથી જેમ જળ સિવાય મત્સ્યની ગતિ નથી થતી. તેમ જીવ પુદ્ગલોને ઉપગ્રહ કરનાર ધર્માસ્તિકાયાદિના અભાવે લોક બહાર ગતિ નથી થતી. તેમને ગતિમાં જે અનુગ્રહ કરનાર છે, તે ધર્માસ્તિકાય છે, અને તે લોકપ્રમાણ જ છે. જેમ શેયનું પરિમાણ કરનાર જ્ઞાન છે, તેમ લોક પ્રમેય હોવાથી તેનું પરિમાણ કરનાર અવશ્ય કોઈ વસ્તુ છે. અહીં પરિમાણ કરનાર ધર્માસ્તિકાય છે, અને એ ધર્માસ્તિકાય અલોક હોય તો જ હોઈ શકે છે. ૧૮૫૦ થી ૧૮૫૫. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] છઠ્ઠા ગણધરનો વાદ. મોક્ષસ્થાનમાંથી સિદ્ધનું પુનઃ પતન નથી થતું, તે માટે કહે છે :पयणं पसत्तमेवं थाणाओ तं च नो जओ छट्ठी । इह कत्तिलक्खणेयं कत्तुरणत्यंतरं थाणं ।। १८५६ ।। नहनिच्चत्तणओ वा थाणविणासपयणं न जुत्तं से । तह कम्माभावाओ पुणक्कियाभावओ वावि ।। १८५७ ।। निच्चत्थाणाओ वा वोमाईणं पडणं पसज्जेज्जा । अह न मयमणेगंतो थाणाओऽवस्स पडणं ति ।। १८५८ ।। [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એ માનવાથી તો સિદ્ધને તે સ્થાનથી પુનઃ પતન પ્રાપ્ત થશે. ના તેમ નહિ, કારણ કે અહીં કર્તારૂપ છઠ્ઠી વિભક્તિ છે, તેથી તે સ્થાન કર્તાથી અનર્થાન્તર છે, વળી તે સ્થાન તેનાથી અર્થાન્તર માનીએ, તો પણ આકાશની જેમ નિત્ય હોવાથી તે સ્થાનનો વિનાશ કે પતન યોગ્ય નથી; કારણ કે તેમ થવાના કારણભૂત કર્મના અભાવે પુનઃ ક્રિયા ન હોવાથી તેમ નથી થતું. તથા “નિત્ય સ્થાનથી પતન” માનવામાં આવે, તો આકાશાદિનું પણ પતન થાય, અને જો તે માન્ય ન હોય તો, “સ્થાનથી અવશ્ય પતન” એ કથન અનેકાન્તિક છે. ૧૮૫૬-૧૮૫૭-૧૮૫૮. જેમાં રહેવાય તેને સ્થાન કહેવાય એ વ્યુત્પતિથી સ્થાન શબ્દ અધિકરણવાચી છે, અને તેથી સિદ્ધનું સ્થાન તે સિદ્ધસ્થાન, આ પ્રમાણે અર્થ માનીએ તો, પર્વત અથવા વૃક્ષના અગ્રભાગ પરથી જેમ દેવદત્તનું અથવા ફળનું પતન થાય છે, તેમ સિદ્ધનું પણ સિદ્ધસ્થાનથી પતન થવું જોઇએ, કારણ કે જેમ હર કોઇનું જેનું કોઇ પણ સ્થાન હોય તેનું પોતાના સ્થાનથી પતન જણાય છે, તેમ સિદ્ધનું પણ પતન થવું જોઇએ. ભગવંત ઃ- એમ માનવું અયોગ્ય છે, કારણ કે અહીં સિદ્ધનું સ્થાન એ વાક્યમાં કર્તાના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે, તેથી સિદ્ધ જયાં અવસ્થિત રહે છે તે સ્થાન પરન્તુ તે સિદ્ધથી અર્થાન્તરજુદું એવું સ્થાન ન સમજવું. અથવા તે સ્થાન સિદ્ધથી અર્થાન્તર માનીએ, તો પણ ત્યાંથી સિદ્ધનું પતન થવું યોગ્ય નથી, કારણ કે એ સ્થાન આકાશની જેમ નિત્ય હોવાથી તેનો વિનાશ ન થાય અને વિનાશ ન થવાથી મુક્તનું પતન પણ ન થાય, કેમકે આત્મા ને પતનાદિ ક્રિયામાં કર્મ જ મુખ્ય કારણ છે, અને તે કર્મ તો મુક્તાત્માને નથી, એટલે પતન કયાંથી થાય ? ન જ થાય. વળી પોતાના પ્રયત્નનો પ્રેરણા-આકર્ષણ-વિકર્ષણ ગુરૂત્વ વગેરે પતન થવાનાં કારણ છે, તે પણ મુક્ત આત્માને નથી હોતાં, એટલે તેમનું પતન કયાંથી થાય ? વળી “સ્થાનથી પતન” એમ જે કહ્યું છે, તે સ્વવચનવિરૂદ્ધ છે, કારણ કે અસ્થાનથી પતન થાય, પણ સ્થાનથી પતન ન થાય, જો સ્થાનથી પણ પતન માનીએ, તો આકાશ વગેરેને પણ પોતાના નિત્ય સ્થાનથી પતન પ્રાપ્ત થાય અને જો એ પ્રમાણે માન્ય ન હોય તો સ્થાનથી અવશ્ય પતન થાય છે, એ કથન અનેકાન્તિક છે. ૧૮૫૬-૧૮૫૭-૧૮૫૮, Page #126 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. છઠ્ઠા ગણધરનો વાદ. [૧૨૫ સિદ્ધાત્માઓની આદિ નથી અને અમૂર્ત હોવાથી પરિમિત ક્ષેત્રમાં સર્વ સમાય છે એ વાત જણાવે છે. भवओ सिद्धो त्ति मई तेणाइमसिद्धसंभवो जुत्तो । कालाणाइत्तणओ पढमसरीरं व तदजुत्तं ॥१८५९।। परिमियदेसेडणंता किह माया ? मुत्तिविरहियत्ताओ । नेयम्मि व नाणाई दिट्ठीओ वेगवम्मि ।।१८६०॥ સંસારમાંથી સર્વ મુક્તાત્માઓની સિદ્ધિ થાય છે, તેથી સિદ્ધોની આદિ હોવી જોઇએ-એ કથન અયોગ્ય છે, કારણ કે કાળ અનાદિ હોવાથી જેમ કોઇ આદ્ય શરીર નથી, તેમ સિદ્ધોની પણ આદિ નથી. પરિમિત સિદ્ધક્ષેત્રમાં અનન્તા સિદ્ધો કેવી રીતે સમાય છે? અમૂર્ત છે, માટે અથવા જેમ તેમના જ્ઞાનાદિમાં અનન્તા દ્રવ્યો સમાય છે તેમ અથવા એક નર્તકીની ઉપર જેમ હજારો દૃષ્ટિઓ પડે છે, તેમ તે સિદ્ધક્ષેત્રમાં સિદ્ધોનો સમાવેશ પણ સમજવો. ૧૮૫૯-૧૮૬૦. સંસારમાંથી જ સર્વ જીવો મુક્ત થએલા છે, તો પછી સર્વ સિદ્ધાત્માઓમાંથી અવશ્ય કોઈપણ એક સિદ્ધ સર્વથી પ્રથમ સિદ્ધ થએલ હોવો જોઇએ, આવી શંકા કરવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે જેમ સર્વ શરીરો અને સર્વ રાત્રિ-દિવસો આદિમાનું છે, પરંતુ કાળ અનાદિ હોવાથી અમુક આદ્ય શરીર છે અને અમુક આદ્ય અહોરાત્રિ છે, એમ જાણી શકાતું નથી, તેમ કાળ અનાદિ હોવાથી આદ્ય સિદ્ધ કોણ ? એ પણ જાણી શકાતું નથી. સિદ્ધક્ષેત્ર પરિમિત પ્રમાણવાળું છે, તેની અંદર અનન્તા સિદ્ધોનો સમાવેશ કેવી રીતે થઈ શકે ? એમ જો તારો પ્રશ્ન થતો હોય, તો તેના ઉત્તરમાં હું કહું છું કે સિદ્ધો અમૂર્ત હોવાથી અનન્તા હોવા છતાં પણ તેમાં સમાય છે. જેમ દરેક દ્રવ્ય ઉપર સિદ્ધોના અનન્તાજ્ઞાન-દર્શનનો પ્રકાશ પડે છે, અથવા એક જ નર્તકી ઉપર જેમ હજારો દૃષ્ટિઓનો સંપાત થાય છે, તથા એક પરિમિત ઓરડામાં જેમ ઘણા દીવાઓની પ્રભા સમાઇ જાય છે, તેવી રીતે અમૂર્ત સિદ્ધો પણ પરિમિત સિદ્ધક્ષેત્રમાં સમાઈ જાય છે, જો દીપકની ઘણી મૂર્તપ્રભાનો સમાવેશ પરિમિત ક્ષેત્રમાં થઈ જાય, તો પછી અમૂર્ત મુક્તાત્માઓનો સમાવેશ પરિમિત ક્ષેત્રમાં થઈ જાય એમાં આશ્ચર્ય જેવું શું છે ? ૧૮૫૯-૧૮૬૦. વેદવાક્યઅનુસારે બંધ-મોક્ષની સિદ્ધિ કરે છે : न ह वइ ससरीरस्स प्पिय-ऽप्पियावहतिरेवमाईणं । वेयपयाणं च तुमं न, सदत्थं मुणसि तो सका ॥१८६१॥ तुह बंधे मोक्खम्मि य, सा य न कज्जा जओ फुडो चेव । ससरीरे-यरभावो नणु, जो सो बंधमोक्खो त्ति ॥१८६२।। (૬૮) છિન્નશ્મિ સંયમ નિ નર-મરપવિપ્રમુof I સો સમો પડ્યો ૩ ક્રુષ્ટિ સહ ડિયરસાદિ ૨૮૬રૂાદુરશે. Page #127 -------------------------------------------------------------------------- ________________ કારના વાદ. ૧૨૬]. છઠ્ઠા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ..૨ ર હિ હૈ અશરીરી પ્રિકિયો? ઇત્યાદિ વેદનાં પદોનો સત્ય અર્થ તું નથી જાણતો, તેથી તને બંધ અને મોક્ષમાં શંકા થાય છે, પણ તેવી શંકા ન કરવી, કારણ કે જે સશરીરીભાવ અને અશરીરી ભાવ કહ્યા છે. એ જ પ્રગટ બંધ અને મોક્ષ છે, એ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા શ્રીવીરજિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેણે પણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સહિત પ્રવજ્યા અંગીકાર કરી. ૧૮૬૧-૧૮૬૨-૧૮૬૩. “નહિ હૈ સશરીરરય પ્રિયાયથોરપતિરતિ ૩૫શરીર વાવસંત પ્રિયાંયે ન પૃશત:” એટલે સશરીરીને સુખ-દુઃખનો અભાવ નથી, અને અશરીરીને સુખ-દુઃખ સ્પર્શતા નથી, ઈત્યાદિ વેદના પદોનો ખરો અર્થ તું નથી જાણતો, તેથી જ તે સૌમ્ય ! તને બધે અને મોક્ષમાં શંકા થાય છે, પણ એવી શંકા ન કરવી, કારણ કે સશરીરીભાવ, અને અશરીરી ભાવ, તેજ પ્રગટ રીતે બન્ધમોક્ષ છે. શરીરસ્ય ઈત્યાદિ પદવડે બાહ્ય અને અત્યંતર અનાદિ શરીર સંતાન સ્વરૂપ બંધ કહ્યો છે, અને ૩૫શરીર વ ઇત્યાદિ પદવડે સર્વથી શરીરનો અભાવ થયેથી મોક્ષનું પ્રતિપાદન કર્યું છે, વળી સ vs વિગુણો વિમુર્ન વધ્યતે ઈત્યાદિ પદોને તું સંસારી જીવને બન્ધ-મોક્ષના અભાવને પ્રતિપાદન કરનારાં માને છે, પણ તેમ નથી, એ પદો તો મુક્તાત્મા સંબંધી છે, મુક્તાત્મા કદિપણ બંધાતો નથી વગેરે બધું મુક્તાત્માને ઉદ્દેશીને કહેલ છે. આ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા શ્રી જિનેશ્વર ભગવંતે તેમના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના સાડાત્રણસો શિષ્યો સહિત દીક્ષા ગ્રહણ કરી. ૧૮૬૧-૧૮૬૨-૧૮૬૩. “ઇતિ ષષ્ઠમ ગણધરવાદઃ સમાત” હવે સાતમા ગણધર સંબંધી વાદ કહે છે :(१६९) ते पब्बइए सोउं मोरिओ आगच्छइ जिणसगासं । વામિ જ વંમિ વંદિત્તા પન્નુવાસામિ ૨૮૬૪૬રરી (૭૦) ૩ મો નિni ના-ગરા-મરવધૂમુi . નામે ય મોન્તા ય સેવાપૂ સરિસ ?૮૬૬રરૂા. (१७१) किं मण्णे अत्थि देवा उयाहु नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अथ्थं न याणसी तेसिमो अत्थो ॥१८६६॥६२४॥ તેણે દીક્ષા લીધી, એમ સાંભળીને મૌર્યનામા દ્વિજોપાધ્યાય શ્રી મહાવીર પ્રભુ પાસે આવે છે, (અને વિચારે છે કે, હું જિનેશ્વર પાસે જઈને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ. તે ત્યાં આવ્યા, એટલે જન્મ-જરા અને મરણથી મુકાયેલા, સર્વજ્ઞ સર્વદર્શી ભગવંતે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા, અને કહ્યું કે- હે મૌર્ય ! તને એવો સંશય છે, કે દેવો છે કે નહિ ? તને આ સંશય વિરૂદ્ધ એવાં વેદના પદો સાંભળવાથી થયો છે, પણ તું પદોનો સાચો અર્થ નથી જાણતો. Page #128 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સપ્તમ ગણધરનો વાદ. [૧૨૭ પોતાના શિષ્યો સહિત મંડિકે દીક્ષા લીધી-એમ મૌર્યપુત્ર નામના પંડિતે જાણ્યું, એટલે તે પણ ભગવંત પાસે આવ્યા, તેને આવેલા જાણીને પરમકૃપાળુ શ્રી જિનેશ્વરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવીને કહ્યું, હે આયુષ્યનું મૌર્ય! પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદન કરનારાં વેદપદો સાંભળવાથી તને દેવો છે કે નહિ ? એવો સંશય થયો છે. તે પદો આ પ્રમાણે છે, સ gg યજ્ઞાયુધt યજ્ઞમાનોક્કસ વત્રો ગતિ એટલે યજ્ઞરૂપ શસ્ત્ર ધારણ કરનાર આ યજમાન એકદમ સ્વર્ગલોકમાં જાય છે. આથી દેવોની વિદ્યમાનતા પ્રતિપાદન થાય છે. તથા ૩પમ સીમ ૩મૃતા अभूम अगमत् ज्य तिरविदाम देवान, किं नूनमस्मान् तृणवदराति: किमु मूर्तिममृत मर्त्यस्य भेटले સોમ રસ પીને તેઓ દેવ થયા, સ્વર્ગલોકમાં ગયા અને દેવપણું પામ્યા. અમરત્વ પામેલ તે દેવો પુરૂષના વ્યાધિ અને વૃદ્ધાવસ્થાને તૃણવત્ કરશે. આ પદો પણ દેવસત્તાને પ્રતિપાદન કરનાર છે. અને વો ગાનાર માયોપમનું જીવન-ચમ-વ-વેરાન્ એટલે ઈદ્રજાળ જેવા જણાતા ઈન્દ્રયમ-વરૂણ-કુબેર વગેરે દેવો છે કે નહિ, તે કોણ જાણે? આ પદો દેવોનો અભાવ પ્રતિપાદન કરે છે. આ સર્વ પદોનો અર્થ તું આ પ્રમાણે માને છે, તેથી તને એવો સંશય થયો છે, પણ તારો એ સંશય અયોગ્ય છે, કારણ કે તે પદોનો અર્થ તે પ્રમાણે નથી, પણ હું કહું છું તે પ્રમાણે છે તેને તું લક્ષપૂર્વક સાંભળ. ૧૮૬૪-૧૮૬૫-૧૮૬ ૬. એ પદોનો અર્થ હવે ભાષ્યકાર પરમર્ષિ વિસ્તારથી કહે છે : तं मन्नसि नेरइया परतंता दुक्खसंपउत्ता य । ન તરતિ રૂહાતું સદ્ધયા સુષમા વિ ૧૮૬૦/सच्छंदचारिणो पुण देवा दिव्बप्पभावजुत्ता य । = = ચાર વિ રિસામુતિ તો સંસ૩ો તેનું ?૮૬૮ मा कुरु संसयमेए सुदूरमणुयाइभिन्नजाईए । पेच्छसु पच्चक्रो चिय चउबिहे देवसंघाए ॥१८६९॥ હે મૌર્ય ! તું એમ માને છે, કે નારકીઓ અત્યન્ત દુઃખી અને પરાધિન હોવાથી અહીં આવી શકતા નથી, એટલા માટે પ્રત્યક્ષ થવાનો ઉપાય ન હોવાથી તેઓનું વર્ણન સાંભળીને જ શ્રદ્ધા કરવા લાયક છે. આ કારણથી તેઓ “શાસ્ત્રાનુસારે વિદ્યમાન છે” એમ માનવું જોઈએ; પરંતુ દેવો તો સ્વચ્છંદચારી અને દિવ્યપ્રભાવયુક્ત હોવા છતાં પણ કદાપિ પ્રત્યક્ષ જણાતા નથી, અને શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રંથોમાં “તેઓ છે” એમ સંભળાય છે, આથી તને તેઓના વિષયમાં સંશય છે, પણ મૌર્ય ! એવો સંશય ન કર, જો અહીં (સમવસરણમાં જ) મનુષ્યાદિથી ભિન્ન જાતિવાળા અને દિવ્યઆભરણાદિયુક્ત વૈમાનિક આદિ ચારે નિકાયના દેવો મને અહીં વંદન કરવા આવેલા છે, તેઓને તું પ્રત્યક્ષ જો. ૧૮૬૭ થી ૧૮૬૯. અહીં સમવસરણમાં દેવોને જોયા પહેલાં પણ તે દેવોનો સંશય યોગ્ય નથી. पुव्वं पि न संदेहो जुत्तो जं जोइसा सपच्चक्लं । दीसंति तक्कया वि य उवघाया-ऽणुग्गहा जगओ ॥१८७०।। Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] સપ્તમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ आलयमेत्तं च मई पुरं व तब्बासिणो तह वि सिद्धा । जे ते देव त्ति मया न य निलया निच्चपरिसुण्णा ।।१८७१॥ દેવોને અહીં જોયા પહેલાં પણ તે દેવો સંબંધી સંશય કરવો યોગ્ય નથી, કેમકે ચન્દ્રાદિ જ્યોતિષી દેવો તો સર્વને પ્રત્યક્ષ છે, વળી જગતમાં તેઓનો કરેલો અનુગ્રહ ને ઉપઘાત પણ જણાય છે, જે ચંદ્રાદિ જણાય છે તે વસતિ વિનાના આલયમાત્ર(વિમાનો) છે, એમ કહેવામાં આવે તો તે આલયમાત્ર(નિવાસસ્થાન માત્ર) નથી, પણ નગરમાં વસનારા જનોની જેમ તેમાં કોઈ વસનારા છે, એમ સિદ્ધ થાય છે. તેમાં જે વસનારા છે, તે દેવો છે, કેમ કે નિવાસસ્થાન હંમેશા શૂન્ય નથી હોતાં. ૧૮૭૦-૧૮૭૧. દેવોને અહીં સમવસરણમાં જોયા પહેલાં પણ તેઓ સંબંધી વિદ્યમાનતામાં સંશય કરવો યોગ્ય નથી, કેમકે ચંદ્ર-સૂર્ય વગેરે આ જયોતિષી દેવો તો તને અને સર્વલોકને પણ પ્રત્યક્ષ જણાય જ છે, એટલે સર્વ દેવો સંબંધી વિદ્યમાનતામાં સંશય કરવો અયોગ્ય છે, વળી લોકને દેવકૃત અનુગ્રહને ઉપઘાત પણ પ્રત્યક્ષ જણાય છે, કેટલાક દેવો કોઇને વૈભવાદિ આપીને અનુગ્રહ કરે છે, અને કેટલાક દેવો રાજા વગેરેની જેમ શસ્ત્રાદિ વડે ઉપઘાત કરે છે, આથી દેવો વિદ્યમાન છે એમ નિશ્ચય થાય છે. જે ચન્દ્ર-સૂર્યાદિ તમે કહો છો, તે તો આલયમાત્ર-વિમાનો છે પણ દેવો નથી, એટલે જ્યોતિષી દેવો પ્રત્યક્ષ જણાય છે, એમ કેમ કહેવાય ? ઉદાહરણ તરીકે જેમ શૂન્ય નગરમાંના ઘરો કેવળ સ્થાનમાત્ર છે, પણ તેમાં લોકો નથી હોતા, તેવી રીતે ચંદ્રાદિના વિમાનો પણ માત્ર નિવાસસ્થાન છે, પરંતુ તેમાં દેવો રહે છે-એમ કેમ કહી શકાય? એમ જ કહેવામાં આવે, તો તે વિમાનરૂપ નિવાસથી જ તેમાં નિવાસ કરનારા દેવો છે, એમ યુક્તિથી જ સિદ્ધ થાય છે. કારણ કે જે જે નિવાસસ્થાન હોય છે, તે તે નિવાસ કરનાર વડે અધિષ્ઠિત હોય છે, જેમ દેવદત્તાદિ વ્યક્તિઓ વડે અધિષ્ઠિત નગરના નિવાસસ્થાનો છે, તેમ તે વિમાનો પણ નિવાસસ્થાન હોવાથી તે સર્વ તેમાં નિવાસ કરનારા દેવોવડે અધિષ્ઠિત છે, એટલે તે વિમાનોમાં દેવો છે-એમ સિદ્ધ થાય છે. જેમ નગરમાંના નિવાસસ્થાનમાં રહેનાર દેવદત્ત વગેરે પ્રત્યક્ષ જણાય છે, તેમ તે વિમાનમાં રહેનારા દેવો પણ પ્રત્યક્ષ જણાવા જોઈએ. આવી શંકા કરવામાં આવે તો તે અયુક્ત છે, કારણ કે નગરમાંના નિવાસસ્થાન કરતાં તે વિમાનરૂપ નિવાસસ્થાનો વિશિષ્ટ પ્રકારના છે, આથી તેમાં નિવાસ કરનારા દેવો પણ દેવદત્તાદિ કરતાં વિલક્ષણ પ્રકારના હોવાથી પ્રત્યક્ષ નથી જણાતા, છતાં તેઓ વિદ્યમાન છે એમ સિદ્ધ થાય છે. જે નિવાસસ્થાન હોય, તે નિવાસ કરનાર સહિત જ હોય, એમ એકાત્તે કહેવું અયોગ્ય છે, કારણકે શૂન્ય નિવાસસ્થાનમાં કોઈ નિવાસ કરનાર હોતું નથી. વળી જે નિવાસસ્થાન હોય છે, તે હંમેશા શૂન્ય નથી હોતું, પરંતુ ભૂત-ભવિષ્ય કે વર્તમાનકાળમાં પણ તે નિવાસસ્થાન નિવાસ કરનાર વડે અવશ્ય અધિષ્ઠિત હોય છે, એટલે ગમે ત્યારે પણ તે વિમાનરૂપ નિવાસસ્થાનમાં તે ચંદ્રાદિ દેવો નિવાસ કરનારા હોય છે જ. ૧૮૭૦-૭૧. Page #130 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સપ્તમ ગણધરનો વાદ. [૧૨૯ ચંદ્રાદિ વિભાગો સંબંધી કેટલીક શંકાઓનું સમાધાન કરતાં કહે છે કે : को जाणइ व किंमेयंति होज्ज निस्संसयं विमाणाई । રયામયનમોટામાદિ ગદ વિMહિરા ૨૮૭રી. होज्ज मई माएयं तहा वि तक्कारिणो सुरा जे ते । न य मायाइविगारा पुरं व निच्चोवलम्भाओ ॥१८७३।। जइ नारगा पवन्ना पगिट्ठपावफलभोइणो तेणं । सुबहुगपुण्णफलभुजो पवज्जियवा सुरगणावि ॥१८७४॥ संकंतदिवपेम्मा विसयपसत्तासमत्तकत्तव्वा । अणहीणमणुयकाज्ज नरभवमसुहं न एंति सुरा ॥१८७५॥ કોણ જાણે એ ચંદ્રાદિ વિમાનો શું હશે? એવી શંકા થતી હોય તો તે વિદ્યાધરોના વિમાનોની જેમ નિઃસંશય વિમાનો જ છે, કેમકે તે વિમાનો રત્નમય અને આકાશગામી છે. એથી વિમાનો માયિક હશે, એમ કહેવામાં આવે, તો તમારા કહેવા મુજબ તેવા વિમાનો કરનારા જે છે, તે દેવો છે-એમ સિદ્ધ થાય છે, જો કે તે વિમાનોનો માયા સંબંધી વિકાર નથી, કેમકે નગરની જેમ તેઓ નિત્ય ઉપલબ્ધ થાય છે. વળી જો ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા નારકીઓ છે, એમ તું અંગીકાર કરતો હો, તો(તદનુસારે) ઉત્કૃષ્ટ પુન્યનું ફળ ભોગવનારા દેવો પણ છે-એમ અંગીકાર કર. તેઓ દિવ્યપ્રેમમાં મગ્ન, વિષયમાં આસક્ત, અપૂર્ણ કાર્યવાળા અને તેમનું કાર્ય મનુષ્યોને આધીન ન હોવાથી અશુભ એવા મનુષ્યલોકમાં નથી આવતા. ૧૮૭૨ થી ૧૮૭૫. પ્રશ્ન:- જેને તમે સૂર્ય-ચંદ્રના વિમાનો કહો છો, તે કોણ જાણે શું હશે જે સૂર્ય જણાય છે, તે કોઈ અગ્નિમય ગોળો હશે અને જે ચંદ્ર જણાય છે, તે સ્વભાવથી જ સ્વચ્છ એવો કોઈ જળમય ગોળો હશે; અથવા એવા જ પ્રકારના કોઇ પ્રકાશમાન રત્નમય ગોળાસ્વરૂપ એ જ્યોતિષી વિમાનો હશે, એટલે એ વિમાનો તે જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાનો જ છે, એમ કેમ માની શકાય ? ઉત્તર :- વિદ્યાધરોને તપથી સિદ્ધ થયેલ વિમાનોની જેમ તે આકાશમાં ગતિ કરે છે, તેથી નિઃસંશય એ રત્નમય એવાં વિમાનો જ છે, અને તે જ જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાન છે. એ વિમાનો તે જ્યોતિષીઓનાં નિવાસસ્થાન નથી, પણ કોઈ માયાવીએ એ પ્રમાણે બનાવ્યાં હશે - એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે, કારણ કે વચનમાત્રથી જ તે માયિક છે એમ સિદ્ધ કરી શકાય નહિ. તે છતાં વિવાદની ખાતર તે માયિક છે, એમ માની લઈએ, તો પણ તથાવિધિ માયાને કરનાર કોઈ મનુષ્યાદિ નહિ પણ દેવો જ છે, એમ સિદ્ધ થાય છે જો કે તે વિમાનો માયિક વિકાર નથી, કેમ કે પ્રસિદ્ધ નગરાદિની જેમ હંમેશ ઉપલબ્ધ થાય છે, અને જે માયિક વિકાર હોય છે, તે હંમેશા ઉપલબ્ધ નથી થતા, માટે તે દેવોના નિવાસસ્થાનરૂપ વિમાન છે-એમ અંગીકાર કર. . વળી જેમ સ્વકૃત અતિશય પાપનું ફળ ભોગવનાર નારકીઓ છે-એમ તું અંગીકાર કરે છે, તેમ સ્વકૃત અતિશય પુન્યનું ફળ ભોગવનાર દેવો પણ છે, એમ શા માટે નથી માનતો? અતિશય ૧૭. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦] સમમ ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દુઃખી મનુષ્યો અને તિર્યંચ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા છે, અને અતિશય સુખી મનુષ્યો ઉત્કૃષ્ટ પુન્યનું ફળ ભોગવનારા છે, આમ હોવાથી ઉત્કૃષ્ટ-પુન્ય-પાપનું ફળ ભોગવનાર દેવ-નારકીની કલ્પના શા માટે કરવી ? એમ કહીને દેવ-નારકીનો અભાવ નહીં કહી શકાય, કારણકે ઉત્કૃષ્ટ પુન્ય-પાપનું ફળ ભોગવનાર અત્યંત સુખી-દુઃખી હોય છે, તે પ્રમાણે અતિશય સુખીયા તથા દુ:ખીયા મુનષ્ય-તિર્યંચ નથી હોતા, કેમકે જે અતિશય સુખી મનુષ્યો હોય છે, તેમને પણ રોગજરા વગેરે દુઃખો પ્રાપ્ત થાય છે, અને જે અતિશય દુઃખી હોય છે, તેમને શીતલ-વાયુ-પ્રકાશ વગેરે સુખો પ્રાપ્ત થાય છે. આમ હોવાથી મનુષ્ય-તિર્યંચોને જ અતિશય સુખી કે દુ:ખી ન કહી શકાય, પણ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર નારકીઓને જ અત્યંત દુઃખી કહેવાય, અને ઉત્કૃષ્ટ પુન્યનું ફળ ભોગવનાર દેવોને જ અત્યંત સુખી કહેવાય. તે દેવો ઉત્કૃષ્ટ રૂપાદિ ગુણ યુક્ત સુંદરીમાં આસક્ત થયેલા પુરૂષની જેમ પંચવિધ વિષયમાં આસક્ત છે અને દિવ્ય પ્રેમવાળા છે, તેમ જ પોતાનું કાર્ય પૂર્ણ થતું ન હોવાથી તથા મનુષ્યોને આધીન કાર્યવાળા ન હોવાથી જેમ નિઃસંગતિ અસંમત ગૃહાદિમાં નથી આવતા, તેમ તેઓ પણ અશુભ નરલોકમાં નથી આવતા, કેમકે તેઓ નરલોકનો અતિશય દુર્ગંધ સહી શકતા નથી. ૧૮૭૨ થી ૧૮૭૫. તે છતાં જિનકલ્યાણકાદિ જે જે શુભ હેતુથી દેવો મનુષ્યલોકમાં આવે છે, તે કારણો અને બીજા કારણોથી દેવોની સિદ્ધિ જણાવતાં કહે છે કે - नवर जिणजम्म - दिक्खा केवल निव्वाणमहनिओगेणं । भत्तीए सोम्म ! संसयविच्छेयत्थं व एज्जहण्हा || १८७६ ।। पुव्वाणुरागओ वा समयनिबंधा तवोगुणाओ वा । नरगणपीडा ऽणुग्गह- कंदप्पाईहिं वा केई || १८७७ ॥ जाइस्सरकहणाओ कासड़ पच्चक्खदरिसणाओ य । विज्जा - मंतो- वायणसिद्धीओ गहविगाराओ ।। १८७८ ।। उक्किट्टपुण्णंसंचयफलभावा ओऽभिहाणसिद्धीओ । सव्वागमसिद्धीओ य संति देवत्ति सद्धेयं ॥ १८७९।। देवत्ति सत्ययमिदं सुद्धत्तणओ घडाभिहाणं व । अहव मई मणु च्चिय देवोगुण- रिद्धिसंपण्णो || १८८०|| तं न जओ तच्चत्थे सिद्धे उवयारओ मया सिद्धी । तच्चत्थसीह सिद्धे माणवसीहोवयारो व्व ॥ १८८१ ।। શ્રી જિનેશ્વરદેવોનાં ચ્યવન જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક સમયે સ્વકર્તવ્ય હોવાથી કેટલાક દેવો અહીં મનુષ્યલોકમાં આવે છે. વળી હે સૌમ્ય ! કેટલાક દેવો ભક્તિથી અને કેટલાક દેવો પોતાના સંશયનો છેદ કરવા માટે વેગથી અહીં આવે છે, તેમજ કેટલાક દેવો પૂર્વના અનુરાગથી, પૂર્વકૃત સંકેતથી, તપના પ્રભાવથી, કેટલાક પૂર્વના વૈરથી મનુષ્યોને પીડા Page #132 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સપ્તમ ગણધરનો વાદ. [૧૩૧ કરવા અથવા મૈત્રીભાવનાથી અનુગ્રહ કરવા, તેમજ કેટલાક કામાનુરાગથી અહીં આવે છે. વળી કેટલાક દેવો જાતિસ્મરણ જ્ઞાનવાળા પુરૂષના કથનથી અને કેટલાક મનુષ્યોને પ્રત્યક્ષ જણાયાથી તથા કેટલાક વિદ્યા-મંત્રની ઉપયાચના વડે કાર્યની સિદ્ધિ થવાથી અને ગ્રહના વિકારથી તેમજ ઉત્કૃષ્ટ પુન્ય સંચયના ફળના સદ્દભાવથી આ મનુષ્યલોકમાં આવે છે. એથી “દેવ” એવા (સાર્થક) નામથી, તેમજ સર્વ આગમ શાસ્ત્રોના પ્રમાણથી દેવો છેએમ સિદ્ધ થાય છે તેથી તેમ માનવું જોઈએ, કે “દેવ” એ નામ “ઘટ”ના નામની જેમ શુદ્ધપદ યુક્ત હોવાથી સાર્થક છે. માટે દેવો છે.) મનુષ્ય જ દેવના ગુણ અને ઋદ્ધિથી સંપન્ન હોવાથી દેવ હશે-એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે મુખ્ય અર્થની સિદ્ધિ થાય, તો જ અન્યત્ર ઉપચારથી સિદ્ધિ કરી શકાય. જેમ યથાર્થ સિંહની સિદ્ધિ હોય, તો જ માણવકમાં ઉપચારથી સિંહની સિદ્ધિ થાય. તેમ અહીં પણ સમજવું. ૧૮૭૬ થી ૧૮૮૧. દેવોના અભાવે અગ્નિહોત્રાદિ ધર્મ ક્રિયા નિષ્ફળ થાય. એમ જણાવતા વેદ વચનથી જ દેવોની સિદ્ધિ બતાવે છે : देवाभावे अफलं जमग्गिहोत्ताइयाण किरियाणं । સમય નન્ના ય કાળારૂપને જ તગુત્ત ll૧૮૮રી. जम-सोम-सूर-सुरगुरु-सारज्जाईणि जयइ जण्णेहिं । મંતાવાહપામેવ ઇંદ્રામાં વિદા સર્વ ૨૮૮રૂા. (૭૨) છિન્નશ્મિ સંસમ નિ નર-મરવિપ્નમૂi | सो समणो पव्वइओ अद्धट्टिहि सह खंडियसएहिं ॥१८८४॥६२५॥ જો દેવો ન હોય, તો જે અગ્નિહોત્ર આદિ ક્રિયાઓ, યજ્ઞો અને દાન વગેરે ધર્મનું સ્વર્ગીય ફળ કહ્યું છે, તે સર્વ નિષ્ફળ અને અયોગ્ય થાય. વળી યજ્ઞોવડે યમ-ચંદ્ર-સૂર્ય-બૃહસ્પતિ અને સ્વર્ગનું રાજ્ય વગેરે મેળવે છે. તેમજ ઈન્દ્ર વગેરેને મંત્રથી ધર્માનુષ્ઠાનમાં આવવા માટે આહ્વાન કરવું વગેરે વેદમાં કહેલ સર્વ વર્ચન (દેવોના અભાવે) ફોગટ થાય. એ પ્રમાણે જરા અને મરણથી મુકાયેલા શ્રી જિનેશ્વરદેવે તેના સંશયનો છેદ કર્યો, એટલે તે મૌર્યપુત્ર પંડિતે પણ પોતાના સાડાત્રણસો શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. ૧૮૮૨ થી ૧૮૮૪. હે સૌમ્ય ! જો દેવોનો અભાવ હોય, તો “ગ્નિહોત્રે જુહુયાત્ સ્વામ:” (મૈસુપનિષદ્ - ૬ - ૬) ઈત્યાદિ જે વેદપદો સ્વર્ગીય ફળ પ્રાપ્ત કરવા માટે કહ્યાં છે, તે તથા યજ્ઞોનું અને દાન વગેરે ધર્મનું જે સ્વર્ગીય ફળ કહ્યું છે, તે સર્વ અયોગ્ય સાબિત થાય, કારણ કે સ્વર્ગવાસી દેવો જ ન હોય, તો પછી તે સ્વર્ગ મેળવવાનું વિધાન ક્યાંથી હોય? “સ vs યજ્ઞાયુઘી” (શતપથ બ્રાહ્મણ-૧૨, ૫, ૨, ૮). ઈત્યાદિ વેદવાક્યો પણ દેવોની વિદ્યમાનતાને પ્રતિપાદન કરનારાં છે તેથી તું દેવો છે એમ શા માટે અંગીકાર નથી કરતો? વળી “ો નાનાતિ માયોપમનું નિર મ-વણા વેરારી” ઇત્યાદિ જે વેદવાક્ય છે, તેથી દેવોનો અભાવ સિદ્ધ થતો નથી, પરંતુ આ વાક્ય દ્વારા દેવોની ઋદ્ધિ પણ ઈન્દ્રજાલ જેવી અનિત્ય છે, તો પછી મનુષ્યાદિની ઋદ્ધિનો સમુદાય Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨] સપ્તમ ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તો અનિત્ય જ છે, એમ સિદ્ધ થાય છે. જો એમ ન હોય, તો દેવોનું અસ્તિત્વ પ્રતિપાદન કરનારાં વેદવાક્યો, તેમજ શ્રુતિના મંત્રોવડે ઈન્દ્રાદિ દેવોને બોલાવવાનું જે કહ્યું છે, તે સઘળું નિરર્થક થાય. વળી શ્રુતિમાં કહ્યું છે કે “વથોશિપ્રકૃતિદ્રુમિર્ચમ-સોમ સૂર્ય-સુરગુરુવારાપાનિ ગતિ” એટલે ઉથષોડિશ વગેરે યજ્ઞો વડે યમ-ચંદ્ર-સૂર્ય-બૃહસ્પતિ અને સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરે છે. આ વેદવાક્યો દેવોનું અસ્તિત્વ સૂચન કરનારાં જ છે. તે વાક્યો હોવા છતાં જો દેવોનો અભાવ હોય, તો યજ્ઞાદિ ક્રિયા નિષ્ફળ થાય. (અહીં યજ્ઞ અને ક્રતુમાં એટલો તફાવત સમજવો, કે જે યૂપ સહિત કરવામાં આવે તેને યજ્ઞ કહેવાય છે અને તે સિવાયનો ક્રતુ કહેવાય છે.) તથા “જ્ઞાનક મેઘાતિયે મેષરૃષન” ઈત્યાદિ (તૈત્તિરીય આરણ્યક-૧, ૧૨, ૩.) મંત્રપદો વડે ઈન્દ્રાદિ દેવોનું જે આહ્વાન કર્યું છે; તે વચનો પણ દેવોનું અસ્તિત્વ પ્રતિપાદન કરે છે, અન્યથા એ પણ નિષ્ફળ થાય. માટે પૂર્વે કહેલ યુક્તિઓથી અને ઉપરોક્ત વેદવાક્યોથી “દેવો” છે - એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે જગદ્ગુરૂ પરમકૃપાળુ, દેવાધિદેવ શ્રી મહાવીર ભગવંતે મૌર્યપુત્રના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના સાડાત્રણસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી. ૧૮૮૨ થી ૧૮૮૪. ઈતિ સક્ષમ : ગણધરવાદ : સમાસ : હવે આઠમા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે : (१७३) ते पव्वइए सोउं अकंपिओ आगच्छई जिणसगासं । વસ્વામિ ગ વંવામિ યંવિત્તા પન્નુવાસામિ I૮૮।।૬।। (१७४) आमट्टो य जिणेणं जाइ - जरा - मरणविप्पमुक्केणं । નામેળ ય મોત્તેળ ય સત્ત્વજ્જૂ સવ્વીસીનું II૮૮૬।૬૨૦થી (१७५) किं मण्णे नेरइया अत्थि नत्थित्ति संसओ तुज्झं । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ।। १८८७।। ६२८॥ તે પંડિતે દીક્ષા લીધી, એમ સાંભળીને અકંપિત નામના આઠમા પંડિત શ્રી વીર ભગવંત પાસે આવે છે, (અને વિચારે છે કે) હું પણ તેમની પાસે જઈને વંદન કરીશ, વંદન કરીને (તેમની) સેવા કરીશ; (એમ વિચારીને તે ત્યાં આવ્યા, એટલે) જન્મ-જરા અને મરણથી મુકાએલા સર્વજ્ઞ, સર્વદર્શી ભગવંતે તેમને નામ અને ગોત્રથી બોલાવીને કહ્યું, હે અકંપિત ! તું એમ માને છે, કે નારકી હશે, કે નહિ ? આવો તને જે સંશય છે, તે વિરૂદ્ધ અર્થવાળા વેદપદો સાંભળવાથી થયો છે, પણ તું તેનો ખરો અર્થ નથી જાણતો. ૧૮૮૫-૧૮૮૬-૧૮૮૭, મૌર્યપુત્રે ભગવંત પાસે દીક્ષા લીધી એમ જ્યારે અકંપિત નામના આઠમા પંડિતે જાણ્યું, ત્યારે તેઓ પણ અભિમાન રહિત થઈ ભગવંત પાસે પોતાના સંશયનો છેદ કરવા માટે આવ્યા, એટલે પરમકૃપાળુ શ્રી વીર પ્રભુએ તેને નામ અને ગોત્રથી બોલાવીને તેમના અંતઃકરણનો સંશય કહ્યો. Page #134 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. આઠમા ગણધરનો વાદ. [૧૭૭ હે આયુષ્યમનું અકંપિત ! તારા હૃદયમાં એવો સંશય છે, કે - “નારકીઓ હશે, યા નહિ ?” નારો ગાયતે : શૂદ્રાન્નમનાતિ એટલે જે (બ્રાહ્મણ) શુદ્રનું અન્ન ખાય છે, તે નારકી થાય છે. આ પદો નારકીની વિદ્યમાનતાનું પ્રતિપાદન કરે છે. તથા નહિ હૈ પ્રેત્ય નારા: સત્તિ એટલે પરભવમાં નારકીઓ નથી. આ પદો નારકીનો અભાવ પ્રતિપાદન કરે છે. આવા પરસ્પર વિરૂદ્ધ અર્થ પ્રતિપાદ કરનારાં વેદપદો સાંભળવાથી તને ઉપરોક્ત સંશય થયો છે, પરંતુ તે વેદપદોનો ખરો અર્થ અને યુક્તિનું રહસ્ય તું નથી જાણતો, તેથી જ તને એવો સંશય થયો છે. તેનો સત્ય અર્થ અને યુક્તિનું રહસ્ય હું કહું છું, તેને તું લક્ષપૂર્વક શ્રવણ કર, અને સંશયથી મુક્ત થા. ૧૮૮૫-૧૮૮૬-૧૮૮૭. એ જ અર્થ વિસ્તારથી કહેવા માટે હવે ભાષ્યકાર પરમર્ષિ કહે છે : तं मन्नसि पच्चक्खा देवा चंदादओ तहन्नेवि । વિઝા-મંતોવાયનાસિદ્ધીય ખંતિ ફ૮૮૮ जे पुण सुइमेत्तफला नेरइयत्ति किह ते गहेयब्बा ? । સમજુમાડો વાડકુવન્નેમા માથા? ૨૮૮શી मह पच्चक्नत्तणओ जीवाईए ब नारए गेण्ह । किं जं सपच्चक्खं तं पच्चक्खं नवरि इक्कं ? ॥१८९०।। जं कासइ पच्चक्खं पच्चक्खं तंपि घेप्पए लोए । जह सोहाइदरिसणं सिद्धं न य सब्बपच्चक्खं ॥१८९१॥ (હે આસન્નકલ્યાણિનું અકંપિત !) તું એમ માને છે કે-ચંદ્રાદિ દેવો પ્રત્યક્ષ છે, તથા વિદ્યામંત્રની સાધના દ્વારા ઈચ્છિત ફળની સિદ્ધિ દેખાય છે, તેથી તે સિવાયના બીજા દેવો પણ છે, એમ અનુમાનથી જણાય છે. પણ જે માત્ર સાંભળવામાં જ આવે છે અને પ્રત્યક્ષ કે અનુમાનથી જણાતા નથી એવા દેવ-મનુષ્ય અને તિર્યંચથી ભિન્નજાતિવાળા નારકીઓ છે, એમ કેવી રીતે માની શકાય ? અકંપિત ! જીવાદિક પદાર્થોની જેમ તે નારકીઓ મને પ્રત્યક્ષ છે, તેથી તે નારકીઓ છે એમ તું અંગીકાર કર, કારણ કે જે સ્વપ્રત્યક્ષ હોય તે જ એક પ્રત્યક્ષ કહેવાય એમ નથી, પણ જે કોઈ આપ્તપુરૂષને પ્રત્યક્ષ હોય, તેને પણ લોકમાં પ્રત્યક્ષસિદ્ધ કહેવાય છે. જેમ સિંહસરભ આદિનું દર્શન સર્વને પ્રત્યક્ષ નથી, પણ કોઈકને જ પ્રત્યક્ષ હોય છે. વળી દેશ-કાલ ગામ-નગર સમુદ્રાદિક પદાર્થો તારે પ્રત્યક્ષ નથી, પણ બીજાઓને પ્રત્યક્ષ થાય છે, તે અંગીકાર કરે છે, તો જે મને નારકીઓ પ્રત્યક્ષ છે તે તું કેમ અંગીકાર નથી કરતો ? તેમ અહીં પણ સમજવું. ૧૮૮૮ થી ૧૮૯૧. ' ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ તે ખરૂં પ્રત્યક્ષ નથી, પણ તે માત્ર ઉપચારથી જ પ્રત્યક્ષ છે વસ્તુતઃ તે પરોક્ષ જ છે, તે બતાવતાં ફરમાવે છે કે : अहवा जमिंदियाणं पच्चलं कि तदेव पच्चक्खं । उवयारमेत्तओ तं पच्चक्खमणिंदियं तत्थं ॥१८९२॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪]. આઠમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ मुत्ताइभावओ नोवलद्धिमंतिदियाइ कुंभो ब्व । उवलंभद्दाराणि उ ताइं जीवो तदुवलद्धा ॥१८९३।। तदुवरमेऽवि सरणओ तब्बाब्वारेऽवि नोवलंभाओ। इंदियभिन्नो नाया पंचगवक्खोवलद्धा वा ॥१८९४॥ जो पुण अणिंदिओ च्चिय जीवो सव्वापिहाणविगमाओ । सो सुबहुयं वियाणइ अवणोयघरो जहा दट्ठा ॥१८९५॥ અથવા જે ઈન્દ્રિયથી પ્રત્યક્ષ છે, તેને જ શું તમે પ્રત્યક્ષ કહો છો? એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે તે તો ઉપચારમાત્રથી જ પ્રત્યક્ષ છે. સત્ય-પ્રત્યક્ષ તો અતીન્દ્રિય પદાર્થને જણાવનાર અવધિ આદિ જ્ઞાનો છે અને તે જ સત્ય તત્ત્વ છે. કુંભની જેમ ઈન્દ્રિયો મૂર્તિમાન હોવાથી પોતે વસ્તુને જાણી શકતી નથી, પણ તે ઉપલબ્ધિનાં દ્વારો છે. વસ્તુને ઉપલબ્ધ કરનારજાણનાર તો જીવ છે. કારણકે ઈન્દ્રિયોનો ઉપરમ થયા છતાં પણ તે દ્વારા જાણેલ વસ્તુનું સ્મરણ થાય છે, અને ઈન્દ્રિયોનો વ્યાપાર હોવા છતાં પણ કોઈ વખત (અનુપયોગમાં) વસ્તુનો બોધ નથી થતો. એથી પાંચ બારીએથી જાણનાર તેથી ભિન્ન વ્યક્તિની જેમ ઈન્દ્રિયથી ભિન્ન કોઈ જ્ઞાતા છે. ખુલ્લા આકાશમાં જોનારની જેમ સર્વ આવરણ રહિત જે જીવ છે. તે અનિંદ્રિય હોવાથી સેન્દ્રિય જીવ કરતાં વધારે જાણે છે. ૧૮૯૨-૧૮૯૩-૧૮૯૪-૧૮૯૫. હે અલંપિત ! મારું પ્રત્યક્ષ અતીન્દ્રિય હોવાથી, તું ન માનતો હો, તો શું જે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે, તેને જ તું પ્રત્યક્ષ માને છે? જો એમ માનતો હોય, તો તે અયોગ્ય છે, કારણ કે ઈન્દ્રિયપ્રત્યક્ષને તો ઉપચારમાત્રથી જ પ્રત્યક્ષ કહેવાય છે જેમ અનુમાનની અંદર ધૂમાદિ બાહ્ય લિંગ દ્વારા અગ્નિ વગેરે વસ્તુ જણાય છે, તેવું આમાં નથી, તેથી ઉપચારથી પ્રત્યક્ષ જેવું જણાતું હોવાથી તે પ્રત્યક્ષ કહેવાય છે, પણ વસ્તુતઃ તે પરોક્ષ જ છે. અક્ષ એટલે જીવ, તે જીવ અનુમાનની જેમ અહીં પણ વસ્તુને સાક્ષાત્ નથી જોતો, પરંતુ ઈન્દ્રિય દ્વારા જુએ છે એટલે અતીન્દ્રિય પ્રત્યક્ષ તેજ ખરૂં પ્રત્યક્ષ છે, અને જીવ તેમાં જ વસ્તુને સાક્ષાત્ જુએ છે. * આકપિત - જોકે ઈન્દ્રિય પ્રત્યક્ષમાં જીવ સાક્ષાતુપણે વસ્તુને નથી જાણતો, પણ ઈન્દ્રિયો તો સાક્ષાતું જાણે છે, માટે ઈન્દ્રિયોનું પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ છે - એમ કહેવામાં આવે, તો શું હરકત છે ? ભગવંત - ઘટની જેમ ઈન્દ્રિયો પુગલના સમૂહરૂપે મૂર્તિમાન તેમજ અચેતન હોવાથી વસ્તુને જાણી શકતી નથી, પણ તે બારીની જેમ શ્રોત્રાદિ ઈન્દ્રિયો જ્ઞાનનાં દ્વારો છે. વસ્તુનો જાણનાર તો આત્મા જ છે. તે ઈન્દ્રિયોથી ભિન્ન છે, કારણ કે ઈન્દ્રિયોનો ઉપરમ થયા છતાં પણ ઈન્દ્રિય દ્વારા જાણેલ વસ્તુનું સ્મરણ આત્માને થાય છે, અને કોઈક વખત જીવ અન્યમનસ્ક હોય, તો ઈન્દ્રિયોનો વ્યાપાર હોય, તે છતાં પણ વસ્તુનો બોધ નથી થતો, માટે પાંચ બારીઓથી વસ્તુ જોનાર જેમ બારીઓથી ભિન્ન છે, તેમ ઈન્દ્રિય દ્વારા વસ્તુને જાણનાર જીવ પણ ઈન્દ્રિયોથી ભિન્ન છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ભાષાંત] આઠમા ગણધરનો વાદ. [૧૩૫ ઈન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાનથી અતીન્દ્રિયપ્રત્યક્ષ કરતાં વધારે જોઈ શકાય છે, એમ તું કહેતો હોય તો તે પણ અયુક્ત છે, કારણ કે પાંચ બારીઓવાળા ગૃહમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ કરતાં, ખુલ્લા મેદાનમાં રહીને વસ્તુ જોનાર વ્યક્તિ જેમ તે ગૃહવાળા મનુષ્ય કરતાં વધારે સારી રીતે વસ્તુ જોઈ શકે છે, તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળા જીવ કરતાં, અતીન્દ્રિય કેવળજ્ઞાન યુક્ત-શુદ્ધ સ્વરૂપવાળો જીવ જ અતિશય સારૂં જુએ છે. ૧૮૯૨-૧૮૯૩-૧૮૯૪-૧૮૯૫. ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ જ ન કહેવાય તે જણાવી હવે નરકોની સિદ્ધિ કરતાં કહે છે કે :न हि पच्चक्खं धम्मंतरेण तद्धम्ममेत्तगहणाओ । यत्तओ व सिद्ध कुंभाणिच्चत्तमेत्तस्स ।। १८९६ ॥ पुव्वोवलद्धसंबंधसरणओ वानलो व्व धूमाओ । अहव निमित्तंतरओ निमित्तमक्खस्स करणाइं ।। १८९७ ॥ केवल-मणो-हिरहियरस सव्वमणुमाणमेत्तयं जम्हा । नारगसब्भावम्मि य तदत्थि जं तेण ते संति ॥ १८९८ ॥ पावफलरस पगिट्ठस्स भोइणो कम्मओऽवसेस व्व । सन्ति धुवं तेऽभिमया नेरड्या, अह मई होज्जा ।। १८९९ ।। अच्चत्थदुक्खिया जे तिरिय - नरा - नारगति तेऽभिमया । तं न जओ सुरसोक्खप्पगरिससरिसं न तं दुक्खं || १९००।। ઘટની અનિત્યતાને સિદ્ધ કરનાર કૃતકપણા રૂપ હેતુની જેમ ધર્માન્તર વડે તેના કેટલાક ધર્મ માત્રનું જ ગ્રહણ થવાથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ નથી. અથવા પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી ધૂમવડે અગ્નિના જ્ઞાનની જેમ નિમિત્તાંતરથી ઈન્દ્રિયો જીવને (જ્ઞાનમાં) નિમિત્તરૂપ છે. કારણ કે કેવળજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન સિવાયનું સર્વ જ્ઞાન અનુમાનમાત્ર છે. નારકીનો સદ્ભાવ સિદ્ધ કરવારૂપ પ્રસ્તુત વિષયમાં તો તે અતીન્દ્રિય પ્રત્યક્ષથી નારકો જણાય છે, માટે નારકી વિદ્યમાન છે, એમ અંગીકાર કર. અવશેષ કર્મફળ ભોગવનારની જેમ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર કોઈક છે, તે નારકી છે. અત્યંત દુઃખી તિર્યંચો અને મનુષ્યો જ નારકી છે-એમ તને માન્ય હોય, તો તે અયોગ્ય છે, કેમકે દેવતાના ઉત્કૃષ્ટ સુખની માફક ઉત્કૃષ્ટ એવું દુઃખ તે બન્નેને નથી. ૧૮૯૬ થી ૧૯૦૦. અન્યલિંગથી સાધ્યની સિદ્ધિ કરવામાં સમર્થ એવું જે અનુમાન તે જેમ પ્રત્યક્ષજ્ઞાન નથી; તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રત્યક્ષ નથી ઉદાહરણ તરીકે કૃતકપણાથી ઘટની અનિત્યતા માત્ર સિદ્ધ કરનાર અનુમાન જેમ પ્રત્યક્ષ નથી તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ ચક્ષુ આદિ ઈન્દ્રિયના રૂપાદિને જ જાણવાની શક્તિરૂપ ધર્માન્તર વડે અનન્તધર્માત્મક વસ્તુના ફક્ત રૂપાદિ ધર્મનું જ જ્ઞાન થાય છે, તેથી તે પ્રત્યક્ષ નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩) આઠમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ અથવા ધૂમથી જેમ અગ્નિનું જ્ઞાન થાય છે; તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી થાય છે, માટે તે પ્રત્યક્ષ નથી, જેમકે- આ ઘટ છે. પૂર્વસંકેત કાળે આવા પદાર્થમાં તેને જાણનાર પુરૂષે ઘટ શબ્દનો સંકેત કર્યો હતો, મેં પણ તેની પાસેથી “આ ઘટ કહેવાય? એમ જાણ્યું હતું. આ પ્રમાણે પૂર્વોપલબ્ધ સંબંધના સ્મરણથી સર્વને પણ ઘટાદિ પદાર્થનું તે ઘટ આદિ સ્વરૂપે ઇન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે; એમ ન હોય, તો માલિકેર આદિ દ્વીપમાંથી આવેલ મનુષ્ય, કે જેણે કદીપણ ઘટાદિનો શબ્દ સાંભળ્યો નથી તેમ તે ઘટાદિ પદાર્થ જોયા પણ નથી, તેને પણ “આ ઘટ છે” એવું જ્ઞાન જોવા માત્રથી જ થઈ જાય, પરંતુ એમ થતું નથી. અભ્યાસની પટુતાદિના કારણે શીઘ્રતાથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રવર્તે છે, એટલે સર્વત્ર એ પ્રમાણે સ્મરણાદિ રૂપ જ્ઞાન થતું હશે, એમ છદ્મસ્થને નથી જણાતું. વળી જેમ કોઈ વ્યક્તિને સ્વવ્યતિરિક્ત ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે, તે તેને પ્રત્યક્ષ નથી. તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ આત્માને સ્વવ્યતિરિક્ત ઈન્દ્રિયોથી થતું હોવાથી પ્રત્યક્ષ નથી. જીવને જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે, તે અન્ય નિમિત્તથી નથી થતું. પણ અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાનની જેમ સાક્ષાતુ થાય છે, આ ત્રણે જ્ઞાન રહિત પ્રમાતાનું સર્વ જ્ઞાન પરોક્ષ અર્થનો વિષય કરનાર હોવાથી અનુમાન-માત્ર છે, અને અવધિ આદિ ત્રણ જ્ઞાન પદાર્થને સાક્ષાત્ ગ્રહણ કરનાર હોવાથી પ્રત્યક્ષ છે. આ પ્રમાણે નારકીનો સદ્ભાવ સિદ્ધ કરતાં પ્રત્યક્ષ અને પરોક્ષની સિદ્ધિ કરી, તેમાં મને કેવળજ્ઞાન રૂપ મારા પ્રત્યક્ષજ્ઞાનથી નારકીઓ જણાય છે માટે તે નારકીઓ છે, એમ કબૂલ કર અનુમાનથી પણ તે વિદ્યમાન છે, એમ સિદ્ધ થાય છે. જેમ જઘન્ય-મધ્યમ પાપનું ફળ ભોગવનાર તિર્યંચ અને મનુષ્યો છે; તેમ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર પણ કોઈક છે, અને તે નારકીઓ છે, એમ તું અંગીકાર કર. અહીં કદાચ તું એમ કહેવા તૈયાર થાય, કે જે અત્યંત દુઃખી તિર્યંચમનુષ્યો છે, તેજ ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનાર હોવાથી, તેમને જ નારકી કહેવાય તો શું હરકત છે? તારી આ માન્યતા સર્વથા અયોગ્ય છે. કારણ કે જે એવા ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા હોય, તે સર્વ પ્રકારે દુઃખી જ હોવા જોઈએ એવું સર્વ પ્રકારનું દુઃખ તે તિર્યંચ વગેરેને નથી હોતું, કારણ કે પ્રકાશ-વૃક્ષની છાયા-શીતળ પવન-નદી-દ્રહ વગેરે સુખના સાધનો તેઓને હોય છે, પણ ભોંકાવું રંધાવું-બળવું-કંટકમાં ચાલવું-શીલાઓ ઉપર પછડાવું વગેરે નરક પ્રસિદ્ધ ભયાનક દુઃખો તેઓને નથી હોતાં. તેવાં દુઃખો તો નારકીઓને જ હોય છે. આગમમાં એમ પણ કહ્યું છે, કે નારકોને હંમેશાં તીવ્ર પરિણામવાળું દુઃખ જ હોય છે, તિર્યચોમાં ગરમી-ભય-સુધા-તૃષા વગેરે બહુ દુઃખ અને અલ્પ સુખ હોય છે. મનુષ્યોને શરીર અને મન સંબંધી અનેક પ્રકારનાં સુખ-દુઃખ હોય છે અને દેવોને તો કેવળ સુખ જ હોય છે, અને દુઃખ તો તેઓને બહુ અલ્પ હોય છે. આ પ્રમાણે હોવાથી હે ભદ્ર ! નારકીઓ છે, એમ માન્ય કર. ૧૮૯૬ થી ૧૯૦૦. પુનઃ અનુમાનથી નારકીની સિદ્ધિ કરે છે : सच्चं चेदमकंपिय ! मह वयणाओऽवसेसवयणं व । सवण्णुत्तणओ वा अणुमयसवण्णुवयणं व ॥१९०१॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આઠમા ગણધરનો વાદ. [૧૩૭ મ-રા-રોસ-માવાનો સમMવાડું ૧ सब्वंचिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१९०२।। किह सवण्णु त्ति मई पच्चक्खं सब्बसंसयच्छेया । भय-राग-दोसरहिओ तल्लिंगाभावओ सोम्म ! ॥१९०३।। (१७६) छिन्नम्मि संसयंमि जिणेण जर-मरणविप्पमुक्केण । सो समणो पब्बइओ तीहिं सह खंडियसएहिं ॥१९०४॥६२९॥ હે અકંપિત ! મારા બીજા વચન જેમ સત્ય છે તેની જેમ “નારકીઓ છે” એ કથન પણ મારું વચન હોવાથી સત્ય છે. વળી તને ઈષ્ટ એવા જૈમિનીય આદિ સર્વાના વચનની જેમ હું પણ સર્વજ્ઞ હોવાથી મારું વચન સત્ય છે. તેમજ ભય-રાગ-દ્વેષ અને મોહના અભાવે જ્ઞાયક મધ્યસ્થ પુરૂષના વચનની જેમ મારું વચન સર્વ દોષ રહિત હોવાથી સત્ય છે. તમે સર્વજ્ઞ છો એની શી પ્રતીતિ ? એમ તું કહેતો હો, તો પ્રત્યક્ષપણે તારા સર્વ સંશયનો હું છેદ કરું છું. બીજો પણ જે કંઈ સંશય હોય તે પૂછ. વળી હે સૌમ્ય ! ભય-રાગ અને દ્વેષરહિત હોવાથી અને સર્વજ્ઞના લક્ષણથી હું સર્વજ્ઞ છું, એમ જાણ. હે વૈ પ્રેત્ય નારા: સન્ત” ઈત્યાદિ પદોથી નારકીના અભાવની તને જે શંકા થઈ છે, તે પણ અયોગ્ય છે, કેમકે એ પદોનો અર્થ જે પ્રમાણે તું માને છે, તેમ નથી પરંતુ તેનો અર્થ એવો છે કે - પરલોકમાં કોઈ પણ નારકીઓ મેરૂ આદિની જેમ શાશ્વતા નથી, પણ જે આ લોકમાં ઉત્કૃષ્ટ પાપ કરે છે, તે અહીંથી મરીને પરલોકમાં નારકી થાય છે, માટે કોઈએ પણ એવું પાપ ન કરવું, કે જેથી પરભવમાં નારકી થવું પડે.) એ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા જિનેશ્વર ભગવંતે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેણે પોતાના ત્રણસો શિષ્યો સાથે ભગવંત પાસે દીક્ષા લીધી. ૧૯૦૧ થી ૧૯૦૪. રૂતિ ૩રમો મઘરવાઃ સમાત: || હવે નવમા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે :(१७७) ते पब्बइए सोऽयलभाया आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ॥१९०५।।६३०॥ (१७८) आभट्ठो य जिणेणं जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सवण्णूसव्वदरिसीणं ॥१९०६॥६३१॥ (१७९) किं मण्णे पुण्ण-पावं अत्थि नत्थि त्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१९०७॥६३२॥ ૧૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તેણે દીક્ષા લીધી એમ સાંભળીને અચલભ્રાતા નામે નવમા પંડિત ભગવંત પાસે આવે છે, (અને વિચારે છે કે, હું ભગવંત પાસે જઈને વંદન કરીશ. વંદન કરીને તેમની સેવા કરીશ (એ પ્રમાણે વિચારીને તે ત્યાં આવ્યા એટલે) જન્મ-જરા અને મરણથી મુક્ત થયેલ સર્વજ્ઞ સર્વદર્શી ભગવંતે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા. પછી કહ્યું કે હે સૌમ્ય ! તું એમ માને છે કે - “પુણ્ય-પાપ છે, કે નથી?” તને આ સંશય વિરૂદ્ધ અર્થવાળાં વેદનાં પદો સાંભળવાથી થયો છે, (તે પદો પુરુષ નિ સમ ઈત્યાદિ જે બીજા ગણધરોના વાદમાં આવ્યા છે. તે અહીં સમજવાં,) તું તે પદોનો અર્થ બરાબર નથી જાણતો, તેથી એવો સંશય થયો છે, તેનો સત્ય અર્થ તો હું કહું છું તે પ્રમાણે છે, તે તું લક્ષ્યપૂર્વક શ્રવણ કર. ૧૯૦૫ થી ૧૯૦૭. ઉપરોક્ત સંશય સ્પષ્ટ કરવા હવે ભાષ્યકાર કહે છે. मण्णसि पुण्णं पावं साहारणमहव दोऽवि भिन्नाइं। होज्ज न वा कम्मं चिय सभवओ भवपवंचोऽयं ॥१९०८॥ તું એમ માને છે કે પુન્ય હશે ? કે પાપ હશે? અથવા ઉભય મિશ્ર હશે ? બન્ને ભિન્ન ભિન્ન હશે ? કે કર્મ જ નહિ હોય? અને આ ભવનો પ્રપંચ સ્વભાવથી જ હશે ? ૧૯૦૮. કેટલાક મતવાળાઓ એવું માને છે કે એકલું પુન્ય જ છે, પાપ તો છે જ નહિ. બીજાઓ વળી એથી વિપરીત કેવળ પાપ જ છે અને પુન્ય નથી-એવું માને છે, ત્રીજાઓ કહે છે કે મેચકમણિની જેમ બન્ને મિશ્ર છે, એટલે સુખ-દુઃખના હેતુભૂત પુન્ય-પાપ એક જ ઉભયરૂપવાળી વસ્તુ છે, ચોથા પક્ષવાળાઓ ઉભયને સ્વતંત્ર માને છે, અને પાંચમા પક્ષવાળાઓ મૂળથી કર્મનો જ અભાવ માનીને આ જગતનો સર્વ પ્રપંચ સ્વભાવિક માને છે, આવી પરસ્પર વિરૂદ્ધ પાંચ પ્રકારની માન્યતાઓથી તું સંશયગ્રસ્ત થયો છે, પણ તે યોગ્ય નથી. ૧૯૦૮. એકલું પુન્ય, અથવા એકલું પાપ, અથવા ઉભયમિશ્ર એક જ વસ્તુ માનવાવાળાના મતમાં જે રીતે સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે, તે કહે છે. पुण्णुक्करिसे सुभया तरतमजोगावगरिसओ हाणी । तरसेव नए मोक्खो पत्थाहारोवमाणाओ ॥१९०९॥ पावुक्करिसोऽहमया तरतमजोगावगरिसओ सुभया । तरसेव खए मोक्खो अपत्थभत्तोवमाणखओ ॥१९१०॥ साहारणवण्णादि व अह साहारणमहेगमत्ताए । उक्करिसा-वगरिसओ तरसेव य पुण्णपावक्खा ॥१९११।। પુન્યના ઉત્કર્ષમાં ઉચ્ચતા પ્રાપ્ત થાય છે, અને તેનો તરતમયોગે અપકર્ષ થવાથી હાનિ થાય છે, તથા તેનો ક્ષય થવાથી પથ્ય આહારના ઉત્કર્ષ અને અપકર્ષ ન હોય પણ સર્વથા પથ્યાહારને ન લે તો મરણ પામે, એ દષ્ટાંતે જીવનો મોક્ષ થાય છે. જ પ્રમાણે પાપના ઉત્કર્ષમાં અધમતા થાય છે, તરતમયોગે પાપનો અપકર્ષ થવાથી ઉચ્ચતા થાય છે, અને સર્વથા પાપનો ક્ષય થવાથી અપથ્ય આહારના દેખાતે જીવનો મોક્ષ થાય છે, સંમીલિત Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. [૧૩૯ વર્ણાદિની જેમ પુન્ય-પાપ સંમીલિત એક જ વસ્તુ છે, તેના કોઈપણ એક અંશના ઉત્કર્ષાપકર્ષથી તેનું જ પુન્ય અને પાપ એવું નામ કહેવાય છે. ૧૯૦૯-૧૯૧૦-૧૯૧૧. પુન્ય જ છે, પાપ નથી, એ પ્રમાણે એકાંત માનનારાઓ એવું પ્રતિપાદન કરે છે, કે પુન્યનો ક્રમશઃ ઉત્કર્ષ થવાથી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે, અને તેથી અનુક્રમે સુખની પણ વૃદ્ધિ થાય છે, એટલે છેવટે સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. તથા એ જ પુન્યની અનુક્રમે હાનિ થતાં, સુખની પણ હાનિ થાય છે, અને છેવટે નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે. મતલબ કે જેમ જેમ પુન્યની હાનિ થાય છે, તેમ તેમ અનુક્રમે જીવોને દુઃખ થાય છે, અને વધારેમાં વધારે નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે, સર્વથા તે પુન્યનો નાશ થવાથી જીવને મોક્ષ મળે છે. આ બાબત સ્પષ્ટ સમજવા એક ઉદાહરણ લઈએ. જેમ પથ્ય આહારની વૃદ્ધિથી આરોગ્યની વૃદ્ધિ થાય છે, તેમ પુન્યની વૃદ્ધિ થતાં સુખની પણ વૃદ્ધિ થાય છે. વળી જેમ પથ્ય આહારનો અનુક્રમે ત્યાગ કરવાથી પુનઃ રોગ પ્રાપ્ત થાય છે, તેમ પુન્યનો અપચય થવાથી દુઃખ પ્રાપ્ત થાય છે, અને સર્વથા પથ્ય આહારનો ત્યાગ કરવાથી જેમ મરણ પ્રાપ્ત થાય છે, તેમ સર્વથા પુન્યનો ક્ષય થવાથી મોક્ષ મળે છે. પુન્યનો અભાવ માનીને એકાંત પાપને જ માનનારાઓ પણ એ જ પ્રમાણે કહે છે. પરંતુ તેથી વિપરીત ભાવના કહે છે. જેમ અપથ્ય આહારની વૃદ્ધિથી રોગની વૃદ્ધિ થાય છે, તેમ પાપની વૃદ્ધિથી દુઃખવૃદ્ધિરૂપ અધમતા પ્રાપ્ત થાય છે, એટલે અનુક્રમે છેવટે નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે, તથા અપથ્ય આહારનો ત્યાગ કરવાથી જેમ અનુક્રમે આરોગ્યવૃદ્ધિ થાય છે, તેમ પાપનો અપકર્ષ થવાથી અનુક્રમે સુખની વૃદ્ધિ થાય છે, અને છેવટે સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. વળી અપથ્ય આહારનો સર્વથા ત્યાગ કરવાથી જેમ પરમ આરોગ્ય મળે છે, તેમ પાપનો સર્વથા ક્ષય થવાથી મોક્ષ મળે છે. પુચ-પાપ ઉભય સંકીર્ણ એક જ વસ્તુ છે, પણ જુદી જુદી નથી. આમ માનનારાઓ પોતાનો પક્ષ પ્રતિપાદન કરવા એવું કહે છે કે - જેમ હરતાલ અથવા ગળી વગેરે વર્ણોમાંથી કોઈ પણ બે વર્ણથી મિશ્ર જેમ એક જ વસ્તુ છે, અથવા મેચકમણિમાં અનેક વર્ણ છતાં જેમ એક જ વસ્તુ છે, અથવા “નરસિંહ”માં જુદી જુદી આકૃતિ છતાં તે એક જ વ્યક્તિ છે, તેવી જ રીતે આ પુન્ય-પાપ પણ ઉભય મિશ્ર એક જ વસ્તુ છે. અહીં કોઈ એમ પૂછે કે જો એ એક જ વસ્તુ હોય, તો તેના પરસ્પર વિરોધી પુન્ય અને પાપ એવાં બે નામ કેવી રીતે કહી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં તેઓ એમ કહે છે, કે એ પુન્ય-પાપથી મિશ્ર એક વસ્તુમાંના પુન્યાંશ વડે તેની વૃદ્ધિ થવાથી તેનું નામ પુણ્ય કહેવાય છે. વળી પુન્યાંશની હાનિ થવાથી પાપ કહેવાય છે, તેમજ પાપાંશની વૃદ્ધિ થવાથી પાપ કહેવાય છે, તેની હાનિ થવાથી પુન્ય કહેવાય છે, આ પ્રમાણે હોવાથી પુન્ય-પાપ કંઈ જુદી જુદી વસ્તુ નથી પણ ઉભયમિશ્ર એક જ વસ્તુ છે. ૧૯૦૯-૧૯૧૦-૧૯૧૧. Page #141 -------------------------------------------------------------------------- ________________ નવમા ગણધરનો વાદ. [ विशेषावश्य भाष्य भाग. २ પુન્ય-પાપની સ્વતંત્રતા છે અને જગતની વિચિત્રતા સ્વાભાવિક છે, એ ચોથા અને પાંચમા વિકલ્પનું સ્વરૂપ કહે છે. १४०] एवं चिय दो भिन्नाई होज्ज होज्ज व सभावओ चेव । भवसंभूई, भण्णइ न सभावाओ जओऽभिमओ ।। १९१२ ।। होज्ज सभावो वत्युं निक्कारणया य वत्थुधम्मो वा । इत्थं णत्थि तओऽणुवलद्धीओ खपुष्पंन्च ॥१९१३॥ अच्चंतमणुवलद्धोऽवि अह तओ अत्थि नत्थि किं कम्मं ? | ऊ व तदत्थित्ते जो नणु कम्मस्सवि स एव ॥। १९१४ ॥ कम्मरस वाभिहाणं होज्ज सभावोत्ति होउ को दोसो ? । पयियागाराओ न य सो कत्ता घडरसेव ॥। १९१५।। मुत्तोऽमुत्तो व तओ जड़ मुत्तो तोऽभिहाणओ भिन्नो । कम्मत्ति सहावत्तिय जड़ वाऽमुत्तो न कत्ता तो ।।१९१६।। देहाणं वोमं पिव, जुत्तो कज्जाइओ य मुत्तिमया । अह सो निक्कारणया तो खरसिंगादओ होंतु ॥। १९१७ ॥ अह वत्थुणो स धम्मो परिणामो तो स कम्म- जीवाणं । पु-राभिहाणो कारण - कज्जाणुमेओ सो । १९१८।। किरियाणं कारणओ देहाईणं च कज्जभावाओ । कम्म मदभिहियंति य पडिवज्ज तमग्गिभूइ व ।। १९१९।। तं चिय देहाईणं किरियाणंपि य सुभा -ऽसुभत्ताओ । पडिवज्ज पुण्णपावं सहावओ भिन्नजाईयं । । १९२०॥ એ જ પ્રમાણે પુન્ય-પાપ બન્ને ભિન્ન છે તથા આ સંસારની ઉત્પત્તિ સ્વભાવથી જ છે (એમ કહેવામાં આવે) તો તેનો ઉત્તર અમે કહીએ છીએ કે સંસારની ઉત્પત્તિ સ્વભાવથી જ માનવાયોગ્ય નથી; કારણ કે સ્વભાવ એ કોઈ વસ્તુ ? निष्ठारहाता छे ? } वस्तुनो धर्म छे ? भे ते वस्तु હોય તો આકાશપુષ્પની પેઠે તે અનુપલબ્ધ (પ્રાપ્ત ન થાય તેવી) હોવાથી તેનો અભાવ જ છે. સ્વભાવથી જ વિચિત્રતા માનવામાં આગળ જણાવીએ છીએ એ દોષો આવશે. અત્યંત અનુપલબ્ધ છતાં પણ તે સ્વભાવ છે, અને કર્મ નથી, એમ શા માટે જે હેતુ સ્વભાવની અસ્તિતામાં છે, તે જ હેતુ કર્મની અસ્તિતામાં પણ છે. સ્વભાવ એ કર્મનું નામ કહીએ તો શું દોષ છે ? તે સ્વભાવ ઘટની જેમ પ્રતિનિયત આકારવાન્ હોવાથી કર્તા ન થઈ શકે. વળી તે મૂર્ત છે ? કે અમૂર્ત છે ? જો મૂર્ત હોય, તો તે કર્મ અને સ્વભાવ એ નામથી જ માત્ર ભિન્ન છે, અને જો અમૂર્ત હોય, તો કર્તા નહી થઈ શકે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નવમા ગણધરનો વાદ. [૧૪૧ જેમ શરીરને કરનાર આકાશ નથી, અમૂર્ત છે માટે. તેમજ સ્વભાવ પણ અમૂર્ત છે માટે કર્તા ન થઈ શકે, કાર્યાદિપણાથકી તેની મૂર્તિમત્તા વળી યોગ્ય છે. હવે સ્વભાવ તે નિષ્કારણતા છે, એમ કહેવામાં આવે, તો ગધેડાનાં શીંગડાં નિષ્કારણ જ છે, માટે તે પણ હોવાં જોઈએ. સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે, એમ કહેવામાં આવે, તો ગધેડાંના શીંગડાં નિષ્કારણ જ છે, માટે તે પણ હોવાં જોઈએ. સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે, એમ કહેવામાં આવે, તો તે યોગ્ય છે, કેમકે તે જીવ અને કર્મનો પરિણામ થાય છે. અને તે પુન્ય-પાપના નામે કારણ તથા કાર્યથી અનુમેય છે. ક્રિયાઓરૂપ કારણથી અને દેહાદિ રૂપ કાર્યથી કર્મ છે, એવું મારું કથન અગ્નિભૂતિની જેમ તું પણ અંગીકાર કર. વળી એ જ કર્મ શરીરાદિ અને ક્રિયાઓનાં શુભાશુભ રૂપે હેતુ છે. માટે સ્વભાવથી જ ભિન્ન જાતિવાળા તે પુણ્ય-પાપ છે-એમ અંગીકાર કર. ૧૯૧૨ થી ૧૯૨૦. કેટલાકના મતે પુચ-પાપ બન્ને જુદા જુદા સ્વતંત્ર છે. કારણ કે તેના કાર્યભૂત સુખ દુઃખ એકી સાથે અનુભવાતા નથી, એ પ્રમાણે બન્નેનાં કાર્યો જુદાં જુદાં જણાય છે માટે તેના કારણભૂત પુન્ય-પાપ પણ જુદાં જુદાં છે, એમ અનુમાનથી સિદ્ધ થાય છે. કેટલાક લોકો પુચ-પાપ વિના સ્વભાવથી જ આ સંસારની વિચિત્રતા માને છે. આ પ્રમાણે પુન્ય-પાપ સંબંધી પાંચ પ્રકારના જુદા જુદા અભિપ્રાયોથી તને સંશય થયો છે, પણ તે યોગ્ય નથી. કારણ કે એ પાંચ અભિપ્રાયમાંનો ચોથો અભિપ્રાય જ ગ્રહણ કરવા યોગ્ય છે, તે સિવાયના ચાર અભિપ્રાયો અયોગ્ય હોવાથી ત્યાજ્ય છે. પ્રત્યાત્તિ (નિકટતા) ન્યાયને અંગીકાર કરીને કહીએ છીએ કે તેમાં જો સ્વભાવથી જ આ સંસારની વિચિત્રતા થતી હોય, તો એ સ્વભાવ તે શું કોઈ વસ્તુ છે ? નિષ્કારણતા છે? કે વસ્તુનો ધર્મ છે ? આ ત્રણ વિકલ્પોમાંથી પહેલો વિકલ્પ અંગીકાર કરીને સ્વભાવ એ કોઈ વસ્તુ છે, એમ કહેવામાં આવે, તો તે આકાશપુષ્પની જેમ કોઈ સ્થળે ઉપલબ્ધ નથી, માટે તેનો અભાવ છે. આ પછીની ૧૯૧૭ થી ૨૦ ગાથાઓનું વિવેચન પૂર્વે અગ્નિભૂતિ ગણધરના વાદમાં થઈ ગયું છે, એટલે પુનઃ અહીં લખવાની જરૂર નથી. જે કંઈ તેથી વિશેષ છે, તે એટલું જ કે આ પુન્ય તથા પાપ નામનો જીવ અને કર્મનો જે પરિણામ છે, તે કારણથી અને કાર્યથી જાણી શકાય છે. જેમ ખેતી વિગેરે ક્રિયાઓનું ફળ ડાંગર-જવ-ઘઉં વિગેરે છે, તેમ દાનાદિ ક્રિયાઓ અને હિંસાદિ ક્રિયાઓ પણ કારણરૂપ હોવાથી તેનાં જે ફળ-કાર્યભૂત પુન્ય-પાપાત્મક તે જીવ તથા કર્મનો પરિણામ છે. આ કારણાનુમાનથી ગમ્ય થયું અને કાર્યાનુમાનથી ગમ્ય આ પ્રમાણે છે - જેમ માટી-દંડચક્ર-ચીવરાદિ સામગ્રીયુક્ત કુંભાર ઘટનું કારણ છે, તેમ આ શરીરાદિ પણ કાર્ય હોવાથી તેનું પણ કોઈક કારણ છે. એમાં જે કારણ છે, તે શુભાશુભ કર્માત્મક પુન્ય-પાપ છે. શરીરની ઉત્પત્તિમાં માતા-પિતાદિ દષ્ટહેતુ છે, પણ ઉપરોક્ત કર્મરૂપ અદષ્ટહેતુ નથી, એમ કહેવામાં આવે તો તે અનુચિત છે. કારણ કે દષ્ટહેતુ સમાન છતાં પણ સુરૂપ કુરૂપાદિ ભાવે શરીરની જે વિચિત્રતા જણાય છે, તે અદષ્ટ હેતુ કર્મ સિવાય ન જ બની શકે. માટે પુન્ય અને પાપ એવા બે ભેદ કર્મના છે, તેમાં શુભ શરીર વિગેરે પુન્યનું કાર્ય છે અને જે અશુભ શરીરાદિ તે પાપનું કાર્ય છે. ૧૯૧૪ થી ૧૯૨૦. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રકારાન્તરે પુન્ય-પાપની સિદ્ધિ કરે છે. सुह-दुक्खाणं कारणमणुरूवं कज्जभावओऽवस्सं । परमाणवो घडस्स व कारणमिह पुण्ण-पावाई ॥१९२१॥ सुह-दुक्खकारणं जइ कम्णं कज्जस्स तयणुरूवं च । પત્તાં તંદુ ૩ વં નાણુરુવં તો ? રરો, नहिं सबहाणुरूवं भिन्नं वा कारणं अह मयं ते । किं कज्ज-कारणत्तणमहवा वत्थुत्तणं तस्स ? ॥१६२३॥ सव्वं तुल्लातुल्लं जइ तो कज्जाणुरूवया केयं ?।। जं सोम्म ! सपज्जाओ कज्जं परपज्जओ सेसो ॥१९२४॥ જેમ ઘટ કાર્ય હોવાથી તદનુરૂપ પરમાણુઓ તેનું કારણ છે, તેમ સુખ-દુઃખ કાર્યરૂપ હોવાથી તેનું કારણ પણ અવશ્ય તદનુરૂપ હોવું જોઈએ. એમાં જે કારણ છે, તે પુન્ય પાપ છે. જો સુખ-દુઃખરૂપ કાર્યનું કારણ કર્મ કહેતા હો, તો તે કર્મ સુખાદિરૂપ જે.અરૂપી કાર્ય છે તેને અનુરૂપ અરૂપી હોવું જોઈએ, અને જો કારણભૂત કર્મરૂપી કહેશો, તો સુખાદિ અરૂપી હોવાથી તે કર્મ-કાર્યાનુરૂપ કારણ નહિ કહેવાય. ઉત્તરમાં કહેવાનું કે અમે સર્વથા અનુરૂપ કે અનનુરૂપ કારણ નથી કહેતા. .. આથી તું એમ કહીશ કે જો એમ હોય, તો તેને કાર્યકારણભાવ તથા વસ્તુપણું કેમ કહી શકાય ? પણ એમ નહિ કહેવું, કારણ કે વિશ્વની સર્વ વસ્તુઓ તુલ્યાતુલ્ય રૂપ જ છે. જો એમ હોય તો કાર્યાનુરૂપ કારણ કેમ કહો છો? હે સૌમ્ય! કારણનો સ્વપર્યાય તે કાર્ય, અને તે સિવાયનું અકાર્ય તે પરપર્યાય છે. (આથી જ કાર્યાનુરૂપ કારણ કહેવાય છે.) ૧૯૨૧ થી ૧૯૨૪. - ભગવંતઃ- જેમ ઘટરૂપ કાર્યના અનુરૂપ પરમાણુઓ તેનું કારણ છે, તેમ સુખ દુઃખ કાર્ય હોવાથી અવશ્ય તેને અનુરૂપ કારણ હોવું જોઈએ; તેમાં જે કારણ છે, તે પુન્ય-પાપ છે. અચલભાતા :- જો એ પ્રમાણે સુખ-દુઃખનું કારણ કર્મ હોય, અને તદનુરૂપ કાર્ય થતું હોય, તો સુખ-દુઃખ આત્મપરિણામ હોવાથી અમૂર્ત છે. પુન્ય-પાપાત્મક કર્મરૂપી હોય છે, તો તે સુખ દુઃખાત્મક કાર્ય, કારણાનુરૂપ નહિ ગણાય. ભગવંત :- અમે સર્વ પ્રકારે કારણ કાર્યાનુરૂપ જ હોવું જોઈએ એમ નથી કહેતા, કે જેથી સુખ-દુઃખની જેમ કર્મ પણ અરૂપી ગણાય. વળી એકાંતે સર્વધર્મો વડે કારણને કાર્યથી અત્યંત ભિન્ન પણ નથી માનતા. તું એકાંતે સર્વધર્મો વડે કારણને કાર્યના અનુરૂપ અથવા અનનુરૂપ માને છે, તેથી જ ઉપરોક્ત શંકા કરે છે. પણ એમ માનવું અયોગ્ય છે, કારણ કે સર્વ પ્રકારે એકલું અનુરૂપ કારણ માનવામાં, તો તે બીજાનું પણ કારણ જ થાય. તથા એકનું અનુરૂપ કાર્ય માનવામાં તો તે બીજાનું પણ કાર્ય જ થાય, એટલે એ ઉભયમાં જે જે કાર્ય-કારણપણું તે શું રહ્યું ? ન જ રહ્યું. કેમકે બન્ને કારણ થાય, અથવા બન્ને કાર્ય થાય. વળી કાર્ય-કારણનો એકાંત ભેદ માનવામાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. [૧૪૩ કાર્યના વસ્તુપણામાં અને કારણના વસ્તુપણામાં શો તફાવત છે ? કંઈ જ નહિ. જો ઉભયના વસ્તુપણામાં કંઈ ભેદ નથી, તો પછી એનો એકાંત ભેદ શી રીતે કહેવાય ? ન જ કહેવાય. માટે સર્વથા એકાંતે કાર્ય-કારણની અનુરૂપતા અથવા અનનુરૂપતા ન કહી શકાય. પણ કથંચિત્ તુલ્યાતુલ્યરૂપતા કહી શકાય. માત્ર કાર્ય-કારણમાં જ તુલ્યાતુલ્ય રૂપતા છે, એમ નહિ, પરંતુ ત્રિભુવનાંતર્ગત સર્વ વસ્તુ પરસ્પર તુલ્યાતુલ્યરૂપ જ છે, કોઈપણ એકાંતે અનુરૂપ કે એકાન્ત અનનુરૂપ નથી. અચલજાતા - જો એ પ્રમાણે હોય, તો પછી કાર્યના અનુરૂપ કારણ હોય, એમ શાથી કહો છો? જો કદાચ કોઈ પણ વસ્તુ એકાંતે અનુરૂપ હોય, તો એ પ્રમાણે કહી શકાય, પરંતુ કોઈ પણ વસ્તુ એકાંતે અનુરૂપ નથી, તેમ અનુરૂપ પણ નથી, કેવળ સર્વ વસ્તુ તુલ્યાતુલ્યરૂપ જ છે, તો પછી તેને કાર્યાનુરૂપ કારણ હોય એમ કહી શકાય ? ભગવંત - સર્વ વસ્તુમાં તુલ્યાતુલ્યત્વ સમાન છતાં પણ, કાર્ય એ કારણનો સ્વપર્યાય હોવાથી કાર્યના અનુરૂપ કારણ કહેવાય છે. અને શેષ અકાર્યરૂપ સર્વ પદાર્થ કારણના પરપર્યાય હોવાથી તે કારણને અનનુરૂપ કહેવાય છે, અહીં સુખ-દુઃખ એ કર્મરૂપ કારણનાં સ્વપર્યાય છે. જેમકે જીવ અને પુન્યનો સંયોગ તે સુખનું કારણ છે, તથા જીવ અને પાપનો સંયોગ તે દુઃખનું કારણ છે. વળી જેમ સુખને શિવકલ્યાણ-શુભ ઈત્યાદિ નામે કહેવાય છે, તેમ તેનાં કારણભૂત પુન્ય કર્મને પણ તે સારા નામોથી કહેવાય છે. વળી જેમ દુઃખને અશુભ-અકલ્યાણ-અશિવ ઈત્યાદિ નામે કહેવાય છે, તેમ તેનાં કારણભૂત પાપકર્મને પણ અશુભ નામે કહેવાય છે. આ જ કારણથી પુન્યપાપને સુખ-દુઃખના અનુરૂપ કારણ તરીકે કહેવાય છે. ૧૯૨૧ થી ૧૯૨૪. હવે અમૂર્ત સુખ-દુઃખના હેતુ મૂર્ત એવું પુન્ય પાપકર્મ છે, વાત ઉદાહરણથી સિદ્ધ કરે છે. किं जह मुत्तममुत्तस्स कारणं तह सुहाइणं कम्मं । दि8 सुहाइकारणमन्नाइ जहेह तह कम्मं ? ।।१९२५॥ होइ तयं चिय किं कम्मणा, न जं तुल्लसाहणाणंपि । फलभेदों सोऽवस्सं सकारणो कारणं कम्मं ॥१९२६।। एत्तो च्चिय तं मुत्तं मुत्तबलाहाणओ जहा कुंभो। देहाइकज्जमुत्ताइओ व्व भणिए पुणो भणइ ॥१९२७॥ જેમ મૂર્તિ એવા ઘટાદિ પદાર્થ, અમૂર્ત એવા જ્ઞાનનું કારણ છે, તેમ અમૂર્ત સુખાદિનું કારણ કર્મ પણ મૂર્તિ છે. અથવા જેમ મૂર્ત અન્નાદિ સુખાદિનું કારણ છે, તેમ કર્મ પણ છે. તે અન્નાદિક જ સુખાદિનું કારણ હો, કર્મની કલ્પના વડે શું ? (એમ શંકા કરવામાં આવે તો તે અયોગ્ય છે) કેમકે તેવું અન્નાદિ સાધન સમાન છતાં પણ ફળનો જે ભેદ જણાય છે, ભેદ અવશ્ય સકારણ છે, અને તેનું કારણ તે કર્મ છે. એ જ કારણથી ઘટની જેમ કર્મ, મૂર્ત શરીરને બળ ધારણ કરાવતું હોવાથી મૂર્તિ છે, અથવા શરીરાદિ કાર્ય મૂર્ત હોવાથી, તેનું કારણ કર્મ પણ મૂર્ત છે. આ પ્રમાણે (ભગવંતે) કહ્યું, એટલે પુનઃ તે કર્મનો નિર્ણય જાણવા બોલ્યા. ૧૯૨૫ થી ૧૯૨૭. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪]. નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૨ જેમ અન્ન-પુષ્પમાળા-ચંદન-સ્ત્રી-સર્પ-વિષ-કંટક વિગેરે મૂર્ત છતાં, અમૂર્ત સુખ-દુઃખનાં કારણ છે, અથવા નીલાદિ મૂર્તિ પદાર્થ સ્વપ્રતિભાસી જ્ઞાનનું કારણ છે, તેમ પુન્ય-પાપાત્મક કર્મ મૂર્ત છતાં પણ અમૂર્ત એવા સુખ-દુઃખનું કારણ છે. પ્રત્યક્ષ જણાતા અન્ન-પુષ્પમાળા વગેરે જ સુખાદિના કારણે ભલે હો, પણ ત્યાં અષ્ટ એવા કર્મની કલ્પનાથી શો લાભ છે ? એ પ્રમાણે જો તું કહેતો હો, તો તે અયોગ્ય છે, કારણ કે કેટલેક સ્થળે અન્નાદિ સાધનો સમાન હોય છે છતાં પણ ત્યાં સુખાદિ કાર્યમાં મહાનું ફળનો ભેદ જણાય છે જેમકે કેટલીક વ્યક્તિઓએ અન્નાદિ વસ્તુઓનો સમાન ઉપભોગ કર્યો હોય, તેમાં કેટલાકને આનંદ થાય છે, અને કેટલાકને રોગાદિ ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે અન્નાદિ સાધનો સર્વને સમાન છતાં પણ ફળનો ભેદ જણાય છે, તે ભેદ અવશ્ય સકારણ હોવો જોઈએ અને જો એ ભેદ નિષ્કારણ હોય, તો હંમેશા સાસત્ત્વ નો પ્રસંગ પ્રાપ્ત થાય; અને તે ફળભેદમાં જે કારણ છે, તે અદેખું એવું કર્મ છે, તેથી તે કર્મની કલ્પના નિરર્થક નથી. એ પ્રમાણે અન્નાદિ તુલ્ય સાધનો છતાં પણ જે ફળનો ભેદ જણાય છે, તેમાં કર્મજ મુખ્ય કારણ છે, અને એ જ કારણથી કર્મ મૂર્તિમાનું છે, કેમકે કુંભની જેમ મૂર્તિમાનું શરીર વગેરે તેથી મજબૂત થાય છે. અથવા જેમ મૂર્ત એવા તેલ આદિ વડે ઘડો મજબૂત થાય છે, તેથી તે તેલાદિ મૂર્તિ છે, તેમ પુષ્પમાળા-ચંદનાદિ વડે વૃદ્ધિ પામતું કર્મ પણ મૂર્તિમાન્ છે અથવા જેમ ઘટાદિ કાર્ય મૂર્ત હોવાથી તેના કારણભૂત પરમાણુઓ પણ મૂર્તિ છે. તેમ શરીરાદિ કાર્ય પણ મૂર્ત હોવાથી તેના કારણભૂત કર્મ પણ મૂર્ત છે. ૧૯૨૭. પુનઃ મૂર્નામૂર્ત કર્મ સંબંધી પ્રશ્નનું સમાધાન અને પ્રથમ વિકલ્પની અયોગ્યતા જણાવે છે : तो किं देहाईणं मुत्तत्तणओ तयं हवउ मुत्तं । अह सुह-दुक्खाईणं कारणभावादरूवंति ॥१९२८।। न सुहाईणं हेऊ कम्मं चियकिन्तु ताण जीवोवि । होइ समवाइकारणमियरं कम्मति को दोसो ? ॥१९२९॥ इय रूवित्ते सुह-दुक्खकारणत्ते य कम्मणो सिद्ध । पुण्णावगरिसमेत्तेण दुक्खबहुलत्तणम जुत्तं ॥१९३०।। कम्मप्पगरिसजणियं तदवरसं पगरिसाणुभूईओ । सोक्खप्पगरिसभूई जह पुण्णप्पगरिसप्पभवा ॥१९३१।। तह बज्झसाहणप्पगरिसंगभावादिहSण्णहा न तयं । विवरीयबज्झसाहणबलप्पगरिसं अवेक्नेज्जा ॥१९३२॥ देहो नावचयकओ पुण्णुकक्करिसे ब्व मुत्तिमत्ताओ । होज्ज व स हीणतरओ कहमसुभयरो महल्लो य ? ॥१९३३॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ [૧૪૫ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. પ્રશ્ન :- (જો એમ હોય) તો કર્મનાં કાર્ય જે શરીર વિગેરે તે મૂર્ત હોવાથી કર્મ શું મૂર્ત છે ? અથવા સુખ-દુઃખાદિ જીવના પરિણામભૂત કર્મના કાર્યો અમૂર્ત જણાતાં હોવાથી તેના કારણરૂપ કર્મ અમૂર્ણ છે ? આ પ્રમાણે મૂર્ત અને અમૂર્ત ઉભય પ્રકારે કાર્ય જણાતાં હોવાથી કર્મ રૂપી છે કે અરૂપી છે ? ઉત્તર :- સુખ વિગેરેનું કારણ એકલું કર્મ જ નથી. પરંતુ તે સાથે જીવ પણ તેમાં સમવાય કારણ છે, અને કર્મ તો અસમવાય કારણ છે. (મતલબ કે સુખાદિ અમૂર્ત હોવાથી તેનું સમવાય કારણ જીવ અમૂર્ત છે અને કર્મ અસમાયિ કારણ હોવાથી અમૂર્ત નથી.) એ પ્રમાણે સુખદુઃખના કારણભૂત કર્મ રૂપી છે-એમ સિદ્ધ થવાથી પુચના અપકર્ષમાત્રથી જ દુઃખની બહુલતા(પ્રથમ વિકલ્પમાં પૂર્વે) કહી છે, તે અયુક્ત છે. કારણ કે જેમ સુખના પ્રકર્ષનો અનુભવ પુન્યના પ્રકર્ષથી થાય છે, તેમ તે (દુઃખનો અનુભવ) પણ સ્વાનુરૂપ (પાપ) કર્મના પ્રકર્ષથી જ થાય છે. તથા કેવળ પુન્યના અપકર્ષમાત્રથી જ જીવોને દુઃખની બહુલતા નથી થતી, કેમકે ત્યાં બાહ્ય અનિષ્ટ સાધનના પ્રકર્ષનો સદ્ભાવ છે. જો એમ ન હોય, તો તેમાં વિપરીત એવા બાહ્ય સાધનના બળની અપેક્ષા ન રહે. વળી જેમ પુન્યોત્કર્ષમાં શ્રેષ્ઠ શરીર થાય છે તેમ આ અશુભ મોટું શરીર મૂર્તિમાનું હોવાથી કેવળ પુન્યના અપચય માત્રથી જ નથી થતું, જો એમ હોય, તો તે અત્યંત હીન થવું જોઈએ, અશુભ અને ઘણું મોટું કેવી રીતે થાય? ૧૯૨૮-૧૯૩૩. કેવળ પુન્યના અપચય માત્રથી જ જીવોને દુઃખની બહુલતા નથી થતી, પસ્તુ તે સાથે અનિષ્ટ આહારાદિ બાહ્ય સાધનોના પ્રકર્ષનો પણ અભાવ છે. જો એ પ્રમાણે બાહ્ય સાધનોનો સર્ભાવ ન હોય અને એકલા પુન્યના અપચયમાત્રથી જ દુઃખ થતું હોય, તો પુન્યથી પ્રાપ્ત થતા ઈષ્ટ આહારના અપચય માત્રથી જ તે થવું જોઈએ. પણ પાપોપચયથી પ્રાપ્ત થતા અનિષ્ટ આહારાદિરૂપ વિપરીત બાહ્યસાધનોના સામર્થ્યના પ્રકર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. મતલબ કે જો પુન્યના અપકર્ષમાત્રથી જ દુઃખ થતું હોય, તો પુન્યોદયથી પ્રાપ્ત થતા ઈષ્ટ આહારાદિ સાધનના અપકર્ષમાત્રથી જ તે થવું જોઈએ, પણ તેમ થતું નથી, ત્યાં તો ઈષ્ટથી વિપરીત એવા પ્રાપ્ત થયેલ અનિષ્ટ આહારાદિ સાધનના સામર્થ્યથી જ દુઃખ થાય છે. વળી જેમ પુન્યોત્કર્ષમાં તજ્જન્ય અનુત્તરવાસી દેવ અને ચક્રવર્તીનું શરીર મૂર્તિમાનું હોવાથી પુચના અપચય માત્રથી જ નથી કરાયું; તેમ કોઈ દુઃખી હાથી વિગેરેનું શરીર પણ મૂર્તિમાનું હોવાથી કેવળ પુન્યના અપચયમાત્રથી જ નથી કરાયું. કેમકે જો કેવળ પુન્યના અપચય માત્રથી કરાયેલું હોય, તે મૂર્તિમાનું નથી હોતું અને કેવળ પુન્યના અપચય માત્રથી જ જો શરીર થતું હોય, તો તે અતિહીન અને શુભ જ થવું જોઈએ, ઘણું મોટું અને અતિ અશુભ કેવી રીતે થાય? કારણ કે મોટું શુભ શરીર તો પુન્યના ઉપચયથી થાય અને અશુભ પાપોપચયથી થાય, વળી થોડા પુન્યવડે પણ શરીર શુભ જ એટલે સુખવાળું જ થવું જોઈએ પણ દુઃખી ન થવું જોઈએ કારણ કે જેમ થોડા સુવર્ણથી પણ નાનો સુવર્ણનો જ ઘડો થાય છે પણ માટીનો કે ત્રાંબાનો ઘડો નથી થતો; તેમ થોડા પુન્યથી પણ શરીર નાનું હો પણ તે શુભ જ થવું જોઈએ. ૧૯૨૮-૧૯૩૩. ૧૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ હવે ત્રીજા અને ચોથા પક્ષમાં દૂષણ બતાવે છે. एवं चिय विवरीयं जोएज्जा सव्वपावपक्रोऽवि । न य साहारणरूवं कम्मं तक्कारणाभावा ।।१९३४।। कम्मं जोगनिमित्तं सुभोऽसुभो वा स एगसमयम्मि । होज्ज न उभयरूवो कम्मपि तओ तयणुरूवं ॥१९३५॥ કેવળ પાપપક્ષમાં પણ એ જ પ્રમાણે વિપરીતપણે યોજના કરવી, અને પુન્ય-પાપાત્મક સાધારણ એવું કર્મ તો છે જ નહીં, કેમકે તેવા કર્મનો કોઈ હેતુ નથી. યોગવડે કર્મ થાય છે, ને તે યોગ એક સમયે શુભ અથવા અશુભ જ હોય છે. પણ શુભા-શુભ એટલે ઉભયરૂપ નથી હોતો, તેથી કર્મ પણ તદનુરૂપ શુભ અથવા અશુભ જ બંધાય છે. પણ શુભ અશુભ ઉભયરૂપ બંધાય નહિં. ૧૯૩૪-૧૯૩૫ પાપના અપચયમાત્રથી જ સુખ થાય છે, માટે કેવળ પાપ જ છે, પુન્ય નથી; આવા ત્રીજા પક્ષમાં પણ એકાંત પુન્યના અસ્તિત્વવાળા પક્ષમાં કહેલા દૂષણો વિપરીતપણે યોજવાં, જેમકેપાપના અપચય માત્રથી જ સુખ નથી થતું, કેમકે થોડું પણ પાપ દુઃખ ઉત્પન્ન કરે છે. જેમ થોડું પણ વિષ સ્વાથ્યનો હેતુ નથી થતું, તેમ પાપાપચયથી થોડું પણ પાપ સુખનો હેતુ નથી થતું, પરંતુ જે થોડું પણ સુખ થાય છે, તે પુન્યથી જ થાય છે. આ પ્રમાણે સુખ-દુઃખના કારણભૂત પુન્ય-પાપ જુદા જુદા સ્વતંત્ર છે, આ જ કારણથી એ સંમિલિત-સાધારણ એટલે એક પુચપાપાત્મક કર્મ પણ નથી, કેમકે વંધ્યાપુત્રની જેમ એવા કર્મના બંધનું કોઈ કારણ જ નથી. મિથ્યાત્વ અવિરતિ-કષાય-પ્રમાદ-ને યોગ, એ બંધના હેતુઓ છે. એમાં યોગ સિવાય તો કદીપણ કર્મનો બંધ થતો નથી, એટલે મુખ્યત્વે યોગ જ કર્મ બંધનો મુખ્ય હેતુ છે, તે યોગ મન-વચન-અને કાયા રૂપ ત્રણ પ્રકારે છે. એ યોગ એક સમયે શુભ અથવા અશુભ હોય, પણ શુભાશુભ-ઉભય સ્વરૂપ ન હોય તેથી પુન્ય-પાપાત્મક એટલે ઉભયસ્વભાવવાળું સંકીર્ણ એવું કર્મ પણ ન હોય, કેમકે કારણના અનુરૂપ કાર્ય હોય છે, તેથી જ્યારે શુભયોગ વર્તતો હોય ત્યારે તદનુરૂપ પુન્યાત્મક શુભ કર્મ બંધાય અને જ્યારે અશુભ યોગ વર્તતો હોય, ત્યારે તદનુરૂપ પાપાત્મક અશુભ કર્મ બંધાય, પણ મિશ્રરૂપે યોગ ન હોવાથી કર્મબંધ મિશ્રરૂપે થાય જ નહિં. ૧૯૩૪-૧૯૩૫. એક સમયે શુભાશુભ રૂ૫ મિશ્રયોગ ન હોય, તે વાત ઉદાહરણથી સમજાવે છે. नणु मण-वड़ काओगा सुभासुभावि समयम्मि दीसंति । दव्वम्मि मीसभावो भवेज्ज न उ भावकरणम्मि ॥१९३६॥ झाणं सुभमसुभं वा न उ मीसं जं च झाणविरमेऽवि । लेसा सुभाऽसुभा वा सुभमसुभं वा तओ कम्मं ॥१९३७।। पुब्बगहियं च कम्मं परिणामवसेण मीसयं नेज्जा। इयरेयरभावं वा सम्मा-मिच्छाई न उ गहणे ॥१९३८॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. T૧૪૭ मोत्तूण आउयं खलु दंसणमोहं चरित्तमोहं च । सेसाणं पयडीणं उत्तरविहिसंकमो भज्जो ॥१९३९।। મન-વચન-કાયાનો શુભાશુભરૂપ મિશ્રયોગ એક સમયમાં જણાય છે. (એમ કહેવામાં આવે, તો તે) મિશ્રભાવ દ્રવ્યયોગમાં છે, પણ ભાવયોગમાં નથી, વળી ધ્યાન પણ એક વખતમાં શુભ અથવા અશુભ હોય છે, પરંતુ મિશ્ર નથી હોતું; તથા ધ્યાન વિરમ્યા પછી લેશ્યા પણ શુભ અથવા અશુભ હોય છે, માટે કર્મ પણ શુભ અથવા અશુભ જ હોય છે, જો કે પૂર્વગૃહીત કર્મને પરિણામવશાત્ મિશ્રભાવે કરે, અથવા ઈતરેતરભાવે સમ્યમિથ્યાત્વરૂપે કરે, પરંતુ ગ્રહણકાળે તેમ ન કરે. આયુષ્ય, દર્શન-મોહનીય અને ચારિત્રમોહનીય કર્મ મૂકીને શેષ કર્મની ઉત્તરપ્રકૃતિના સંક્રમની ભજના જાણવી. ૧૯૩૬ થી ૧૯૩૯. અચલભાતા - કંઈક અવિધિથી દાનાદિ આપવાનો વિચાર કરતાં શુભાશુભ મનોયોગ થાય છે, કંઈક અવિધિથી દાનાદિ ધર્મનો ઉપદેશ આપતાં શુભાશુભ વચનયોગ થાય છે, અને કંઈ અવિધિથી જિનપૂજનવંદનાદિ કાયચેષ્ટા કરતાં શુભાશુભ કાયયોગ થાય છે, આ પ્રમાણે એકસમયમાં મન-વચન-કાયાના યોગ શુભાશુભરૂપે મિશ્ર જણાય છે, અને તમે તો એક સમયમાં શુભ અથવા અશુભ યોગ જ હોય, પણ મિશ્રયોગ ન હોય એમ કહો તો તેનું શું કારણ ? ભગવંત :- તારી એવી માન્યતામાં ભૂલ છે, કારણ કે દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે યોગ છે; તેમાં મન-વચન-કાયાના યોગરૂપે પ્રવર્તનારાં દ્રવ્ય અને મન-વચન-કાયાનો પરિસ્પંદાત્મક વ્યાપાર તે દ્રવ્યયોગ છે; અને એ ઉભયરૂપ એવો યોગહેતુક જે અધ્યવસાય તે ભાવયોગ છે. ઉપરોક્ત શુભાશુભ ચિંતવન-ઉપદેશ અને કાયચેષ્ટાના પ્રવર્તનરૂપ યોગમાં વ્યવહારનયની અપેક્ષાએ શુભાશુભ-મિશ્રભાવ હોઈ શકે, પણ યોગહેતુક અધ્યવસાયરૂપ ભાવયોગમાં તો તે મિશ્રભાવ હોઈ શકે જ નહિ. તાત્પર્ય એ છે કે વ્યવહારનયની અપેક્ષાએ દ્રવ્યયોગને શુભાશુભરૂપે માની શકાય છે, પણ નિશ્ચયનયની અપેક્ષાએ તો તે કેવળ શુભ અથવા અશુભ જ છે, કેમકે તેના મતે તો યથોક્તદ્રવ્યયોગના પણ શુભાશુભ રૂપ મિશ્રભાવનો અભાવ છે, ભાવયોગમાં તો એ મિશ્રભાવ વ્યવહાર કે નિશ્ચય એકેયના મલે માન્ય નથી. વળી આગમમાં શુભ અને અશુભ અધ્યવસાય સ્થાનો સિવાય શુભાશુભ અધ્યવસાય રૂપ ત્રીજો ભેદ કયાંય પણ કહ્યો નથી, કે જેથી ભાવયોગમાં શુભાશુભપણું હોઈ શકે, માટે એક સમયે શુભ અથવા અશુભ એવા ભાવયોગ હોઈ શકે. પણ મિશ્રયોગ ન હોઈ શકે, અને એ જ કારણથી કર્મ પણ શુભ કે અશુભ એટલે પુન્ય કે પાપ રૂ૫ જુદું જુદું બંધાય, પરંતુ મિશ્રરૂપ ન બંધાય. - વળી સિદ્ધાંતમાં ધર્મ-શુકુલ ધ્યાનાત્મક એક શુભ ધ્યાન, અથવા આર્ત-રૌદ્રધ્યાનાત્મક એક અશુભ ધ્યાન એક વખતે હોય છે - એમ કહ્યું છે, પણ શુભાશુભ રૂપ ધ્યાન નથી કહ્યું. ધ્યાન પૂર્ણ થયા પછી પણ કાંતો તૈજસાદિ શુભ લેશ્યા, અથવા કાપાત વગેરે અશુભલેશ્યા જ એક વખતે હોય છે, એમ કહ્યું છે, પણ શુભાશુભ મિશ્રપણે તો તે વેશ્યા હોય એમ નથી કહ્યું. ભાવયોગ એ ધ્યાન અને વેશ્યાત્મક છે, તેથી તે ભાવયોગ એક સમયે શુભ અથવા અશુભ જ હોય, પરંતુ મિશ્ર ન હોય, આ જ કારણથી ભાવયોગનિમિત્તક કર્મ પણ જ્યારે શુભ યોગ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮]. નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોય, ત્યારે પુન્યાત્મક શુભ બંધાય, અને અશુભ યોગ હોય, ત્યારે પાપાત્મક અશુભ બંધાય; પરંતુ પુન્ય-પાપાત્મક મિશ્રકર્મ ન બંધાય. અથવા આ પ્રમાણે સંભાવના કરી શકાય, કે પૂર્વબદ્ધ કર્મને પરિણામવશાતુ શુભ, અશુભ કે મિશ્ર ભાવ પમાડે, એટલે જેમકે પૂર્વે બાંધેલા મિથ્યાત્વના કર્મ પુગલોને વિશુદ્ધ પરિણામે શુદ્ધ કરીને સમ્યકત્વરૂપે કરે, અર્ધશુદ્ધ પરિણામવશાત્ સમ્યક્રમિથ્યાત્વ રૂપ કરે, અને અશુદ્ધ પરિણામથી રસનો ઉત્કર્ષ કરીને સમ્યકત્વના પુદ્ગલો મિથ્યાત્વમાં સંક્રમાવીને મિથ્યાત્વ રૂપે કરે, આ પ્રમાણે પૂર્વબદ્ધ સત્તામાં રહેલા કર્મના ત્રણ પુંજ કરીને શુભ અશુભ ને મિશ્રભાવ કરે, પણ નવાં કર્મ ગ્રહણ કરતી વખતે એ પ્રમાણે પુન્ય-પાપરૂપે મિશ્ર-સંકીર્ણ સ્વભાવવાળું કર્મ ન બાંધે. ઉપર જે સંક્રમ કરવાનું કહ્યું છે, તે સંક્રમ વિધિ આ પ્રમાણે છે. પ્રથમ એટલું સમજવાનું છે કે જ્ઞાનાવરણાદિ મૂળ આઠ પ્રકૃતિનો તો અન્ય અન્યમાં કદી પણ સંક્રમ ન થાય, જ્ઞાનાવરણીયાદિ મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી ઉત્તર જે મતિજ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ છે તેનો પરસ્પર સંક્રમ થાય. એ સજાતીય ઉત્તરપ્રવૃતિઓમાં પણ ચાર આયુષ્યની પ્રકૃતિઓ પોતાની આયુષ્યનામની મૂળ પ્રકૃતિથી અભિન્ન છે, છતાં એનો પરસ્પર સંક્રમ ન થાય તથા દર્શનમોહનીય અને ચારિત્ર-મોહનીય પોતાની મૂળ પ્રકૃતિ જે મોહ તેથી અભિન્ન છતાં પણ તેમનો પરસ્પર સંક્રમ ન થાય. એ સિવાયની શેષ જે ઉત્તર પ્રવૃતિઓ છે, તેના સંક્રમની ભજના છે. એટલે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, કષાય સોળ, મિથ્યાત્વ-ભય-જાગુંસા-તૈજસકાર્મણ-વર્ણચતુષ્ક-અગુરુલઘુ-નિર્માણ અને પાંચ અંતરાય એ ધ્રુવબંધીની સુડતાલીસ ઉત્તર પ્રવૃતિઓનો પોતપોતાની મૂળ પ્રકૃતિમાં અન્યોઅન્ય સંક્રમ સદૈવ થાય છે. જેમકે મૂળ જ્ઞાનાવરણ પ્રકૃતિમાંના મતિજ્ઞાનવરણમાં શ્રુતજ્ઞાનાવરણાદિનો સંક્રમ થાય અને શ્રુતજ્ઞાનાવરણાદિમાં મતિજ્ઞાનાવરણનો સંક્રમ થાય. એ પ્રમાણે સજાતીય પ્રકૃતિનો પરસ્પર સંક્રમ થાય, એમ સર્વત્ર સમજવું. તથા શેષ જે અધુવબંધી પ્રકૃતિઓ રહી તેનો પોતાની મૂળ પ્રકૃતિથી અભિન્ન એવી સજાતીય પ્રકૃતિમાં અબધ્યમાન પ્રકૃતિનો સંક્રમ થાય, પરંતુ અબધ્યમાન પ્રકૃતિમાં બંધાતી પ્રકૃતિનો સંક્રમ ન થાય. જેમકે શાતાવેદની બંધાતી હોય ત્યારે તેમાં નહિ બંધાતી અશાતાવેદનીનો સંક્રમ થાય, પણ એથી વિપરીત નહિ બંધાતી પ્રકૃતિમાં બંધાતી પ્રકૃતિનો સંક્રમ ન થાય. આ પ્રમાણે પ્રકૃતિસંક્રમનો વિધિ છે. શેષ પ્રદેશાદિ સંક્રમનો વિધિ અન્ય ગ્રંથો (કર્મપ્રકૃતિ વિગેરેથી) જાણી લેવો. ૧૯૩૬ થી ૧૯૩૯. પુન્ય-પાપનું લક્ષણ અને તે ગ્રહણ કરવાની રીત કહે છે - सोहणवण्णाइगुणं सुभाणुभावं च जं तयं पुण्णं । विवरीयमओ पावं न बायरं नाइसुहुमं च ॥१९४०॥ गेण्हइ तज्जोगं चिय रेणुं पुरिसो जहा कयब्भंगो । एगक्रोत्तोगाढं जीवो सबप्पएसेहिं ।।१९४१॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. [૧૪૯ શુભવર્ણાદિગુણવાળું અને શુભવિપાકવાળું જે કર્મ હોય, તે પુન્ય કહેવાય છે, તથા એથી વિપરીત હોય તે પાપ કહેવાય છે; આ બન્ને પ્રકારનું કર્મ અતિસ્થૂલ તેમજ અતિ સૂક્ષ્મ પણ ન હોય. જેમ તેલ આદિથી માલીસ કરાયેલો પુરૂષ રજ ગ્રહણ કરે છે, તેમ રાગાદિ યુક્ત જીવ એક પ્રદેશમાં એટલે પોતાના આત્માની અવગાહનવાળા પ્રદેશમાં રહેલું કર્મયોગ્ય જે પુગલદ્રવ્ય તેને પોતાના સર્વ આત્મ પ્રદેશોવડે ગ્રહણ કરે છે. ૧૯૪૦-૧૯૪૧. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ લક્ષણોવાળા ગુણો જેના શુભ હોય, તથા વિપાક પણ જેનો શુભ હોય, તે પુન્ય કહેવાય છે; એથી વિપરીત એટલે જેના વર્ણાદિ ગુણો તથા વિપાક અશુભ હોય તે પાપ કહેવાય છે. આ ઉભય પ્રકારનું કર્મ મેરૂઆદિની જેમ સ્થૂલ નથી હોતું, તેમ જ સૂક્ષ્મ કર્મ વણા દ્રવ્યથી નિષ્પન્ન હોઈને પરમાણુ આદિની જેમ અતિ સૂક્ષ્મ પણ નથી હોતું. આવા પ્રકારનું પુન્ય-પાપાત્મક દ્રવ્ય, કર્મ યોગ્ય કાર્મણવર્ગણાની અંતર્ગત છે, તેને જીવ ગ્રહણ કરે છે, પણ પરમાણુ આદિ અથવા ઔદારિક વર્ગણાદિગત, જે કર્મને અયોગ્ય દ્રવ્યો છે, તેને નથી ગ્રહણ કરતો; તે કર્મ દ્રવ્યોમાંથી પણ એક ક્ષેત્રાવગાહને જ ગ્રહણ કરે છે. પોતાના અવગાઢ પ્રદેશથી ભિન્ન પ્રદેશાવગાઢ (ભિન્ન પ્રદેશમાં રહેલાં) ને નથી ગ્રહણ કરતો. આ સાથે એ પણ સમજવું કે જે દ્રવ્યને જીવ ગ્રહણ કરે છે, તે દ્રવ્યને રાગદ્વેષાદિયુક્ત જીવ પોતાના સર્વ પ્રદેશો વડે ગ્રહણ કરે છે, પણ હેતુ સિવાય અથવા કેટલાક પ્રદેશોથી જ ગ્રહણ કરતો નથી. આમાં જે જીવ ઉપશમ શ્રેણિથી પડેલો હોય, તેને મોહનીયાદિ કર્મના બંધની આદિ હોય છે, અને જેણે શ્રેણિ પ્રાપ્ત ન કરી હોય તેવા જીવને તો તે મોહાદિનો અનાદિ બંધ હોય છે. ૧૯૪૦-૧૯૪૧. વર્ણાદિ શુભાશુભ ગુણવાળાં કર્મ કેમ હોઈ શકે? તેનો ઉત્તર. अविसिट्ठपोग्गलघणे लोए थूलतणुकम्मपविभागो। जुज्जेज्ज, गहणकाले सुभा-सुभविवेयणं कत्तो ? ॥१९४२॥ अविसिटुं चिय तं सो परिणामा-ऽऽसयभावओ खिप्पं । कुरुए सुभमसुभं वा गहणे जीवो जहाहारं ॥१९४३।। અવિશિષ્ટ પુદ્ગલોથી વ્યાપ્ત એવા આ લોકમાં સ્કૂલ અને સૂક્ષ્મ કર્મનો વિભાગ ઘટી શકે; પરંતુ ગ્રહણકાલે તેનાં શુભાશુભનું વિવેચન કેવી રીતે ઘટે ? | (ઉત્તર) અવિશિષ્ટ છતાં પણ જીવ તે કર્મને ગ્રહણ કરતી વખતે આહારના પરિણામની જેમ આશ્રયના સ્વભાવથી એકદમ શુભ અથવા અશુભ કરી નાંખે છે. ૧૯૪૨-૧૯૪૩. અચલજાતા - દરેક આકાશ પ્રદેશમાં શુભાશુભ આદિ ભેદરહિત અનંતાનંત પુગલો વડે નિરંતર વ્યાપ્ત એવો આ લોક છે, તેમાંથી કર્મ પુદ્ગલો ગ્રહણ કરતી વખતે જીવને સ્થૂલ અને સૂક્ષ્મ કર્મનો વિભાગ ઘટી શકે, અને તેથી અતિ બાદર નહિ અને અતિ સૂક્ષ્મ પણ નહિ એવાં Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પુદ્ગલો ગ્રહણ કરે છે, એમ કહી શકાય કારણ કે એવા પુલો સિવાય અન્ય સ્વભાવવાળા પુદ્ગલો જીવ ગ્રહણ કરતો નથી, પરંતુ જે શુભાશુભનું વિવેચન તમે કરો છો, તે શુભ કે અશુભપણું એક સમય માત્ર ગ્રહણ કાળમાં કર્મપુદ્ગલોને ગ્રહણ કરતા જીવને કેવી રીતે ઘટી શકે ? ભગવંત - એ કર્મ વર્ગણાઓ શુભાશુભાદિ વિશેષણ રહિત છે, તો પણ તેને ગ્રહણ કરતી વખતે જીવપરિણામ અને આશ્રયના સ્વભાવથી શુભાશુભ રૂપે કરી નાંખે છે. મતલબ કે જીવનો શુભ અથવા અશુભ જે પરિણામ છે, તે પરિણામ જ ગ્રહણ સમયે કર્મને શુભ અથવા અશુભ રૂપે કરે છે, વળી કર્માશ્રયભૂત જીવનો પણ કોઈ એવો સ્વભાવ છે, કે જેથી શુભાશુભપણે પરિણામ પામતા એવા કર્મને ગ્રહણ કરે છે, તેમ જ શુભાશુભભાવાદિ આશ્રિત કર્મનો પણ એવો સ્વભાવ-યોગ્યતા વિશેષ છે, કે જેથી શુભ અથવા અશુભ પરિણામ યુક્ત જીવ વડે ગ્રહણ કરાતાં એ કર્મ જ એ પ્રમાણે શુભાશુભરૂપે પરિણામ પામે છે. તથા કર્મની પ્રકૃતિસ્થિતિ-અને અનુભાગની વિચિત્રતા તેમ જ પ્રદેશના અલ્પબદુત્વ ભાગની વિચિત્રતા, એ સઘળું આહારની જેમ ગ્રહણ કરતી વખતે જ કર્મ પુદ્ગલોમાં કરે છે. આ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે - “સર્વ કર્મ પ્રદેશોમાં સર્વ જીવથી અનંતગુણા રસવિભાગને જીવ કર્મ ગ્રહણ કરતી વખતે જ ઉત્પન્ન કરે છે. તથા તે જ વખતે જો આયુ બંધાતું હોય તો સર્વથી થોડા પ્રદેશો આયુકર્મને ભાગે આવે છે, તેથી નામ-ગોત્રને અધિક મળે છે, પણ એ બેને પરસ્પર તુલ્ય મળે છે, તેથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ-ને અંતરાયના ભાગે અધિક પ્રદેશો આવે છે, પણ ત્રણેને પરસ્પર તુલ્ય મળે છે, તેથી મોહનીયને અધિક ભાગ મળે છે, અને સર્વથી વેદનીય કર્મને પ્રદેશનો ભાગ અધિક મળે છે, કેમકે તે સુખ-દુઃખનું કારણ છે કે ઘણા પ્રદેશો સિવાય સુખ-દુઃખની વ્યક્તતા ન થાય. એના પેટા ભેદો જે મતિજ્ઞાનાવરણીયાદિ છે તેને તો સ્થિતિની વિશેષતાએ કર્મ દળની વિશેષતા પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે કર્મ ગ્રહણ કરતી વખતે જ સર્વ વિભાગની વ્યવસ્થા થઈ જાય છે. ૧૯૪૨-૧૯૪૩. ઉપરોક્ત વિભાગ આહારના દેણંતે સમજાવે છે. परिणामा-ऽऽसयवसओ धेणूए जहा पओ विसमहिस्स । - तुल्लोऽवि तदाहारो तह पुण्णा-5 पुण्णपरिणामो ।।१९४४॥ जह वेगसरीरम्मिवि सारा-ऽसारपरिणामयामेइ। अविसिट्ठो वाऽऽहारो तह कम्मसुभा-ऽसुभविवागो ॥१९४५॥ તુલ્ય આહાર છતાં પણ જેમ પરિણામ અને આશ્રયના વશથી તે આહાર ગાયમાં દૂધરૂપે થાય છે, અને સર્પમાં વિષ રૂપે થાય છે, તેવી રીતે શુભાશુભ પરિણામવશાત્ પુન્ય-પાપનો પણ પરિણામ થાય છે. અથવા એક જ પ્રકારનો આહાર એક જ શરીરમાં રસ-રૂધિર-અને માંસાદિ સારરૂપે પરિણામે છે, અને લઘુનીતિ-વડીનીતિ આદિ અસારરૂપે પણ પરિણમે છે, તેવી રીતે અવિશિષ્ટપણે ગ્રહણ કરેલ કર્મ પણ પરિણામ અને આશ્રયના વશથી શુભાશુભ રૂપે પરિણમે છે. ૧૯૪૪-૧૯૪૫. Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નવમા ગણધરનો વાદ. [૧૫૧ હવે પુચ-પાપનો સ્વભાવથી ભેદ બતાવી, વેદમાં કહેલ નીતિથી પુચ-પાપની સિદ્ધિ કરીને ઉપસંહાર કરે છે. सय सम्म हासं पुरिस-रइ-सुभाउ-नाम-गोत्ताई। पुण्णं सेसं पावं नेयं सविवागमविवागं ।।१९४६।। असइ बहि पुण्णपावे जमग्गिहोत्ताइं सग्गकामस्स । तदसंबद्धं सव्वं दाणादफलं च लोअम्मि ॥१९४७॥ (૩૮૦) છિન્નમિ સંસયંમિ લિપો વર-મરવિપ્રમુvi सो समणो पव्वइओ तिहीउ सह खंडियसएहिं ॥१९४८॥६३३॥ શતાવેદનીય, સમ્યકત્વમોહનીય, હાસ્ય, પુરૂષવેદ, રતિ, શુભ, આયુ શુભ નામ અને શુભ ગોત્ર એ સર્વ પુન્ય છે, તથા એ સિવાયનું સર્વ-પાપ છે. એ બન્ને પ્રકારનાં કર્મો વિપાકવાળાં અને વિપાક વિનાનાં પણ જાણવાં. વળી, પુન્ય-પાપ ન હોય; તો સ્વર્ગની ઈચ્છાવાળાને જે અગ્નિહોત્રાદિ કરવાનું કહ્યું છે તે, અને લોકમાં દાનાદિકનું ફળ કહ્યું છે, તે સઘળું કથન અસંબદ્ધ થાય. આ પ્રમાણે જરા અને મરણથી વિમુક્ત એવા શ્રી જિનેશ્વરે તેમના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્ય સહિત (ભગવંત પાસે) દીક્ષા લીધી. ૧૯૪૬ થી ૧૯૪૮. શાતા વેદનીય, સમ્યકત્વ મોહનીય (શોધેલ મિથ્યાત્વ પુદ્ગલ) હાસ્ય, પુરૂષવેદ, રતિ, નરકાયુ વિના ત્રણ આયુ ઉચ્ચ ગોત્ર દેવદ્ધિક મનુષ્યદ્રિક, પંચેન્દ્રિયજાતિ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ વર્ણચતુષ્ક, અગુરુલઘુનામ, પરાઘાત નામ, ઉચ્છવાસ નામ, આતપનામ, શુભવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશ, નિર્માણ અને તીર્થકર-આ સર્વે મળીને છેતાલીસ પ્રકૃતિઓ શુભ હોવાથી પુન્ય કહેવાય છે. બીજા આચાર્યો આ છેતાલીસમાંથી સમ્યકત્વ મોહનીય, પુરૂષવેદ, હાસ્ય, અને રતિ-એ ચાર પ્રકૃતિઓ સિવાય બેતાલીસ પ્રકૃતિઓને પુચ પ્રકૃતિ કહે છે. કેમકે એ ચાર પ્રકૃતિઓ મોહનીય કર્મની છે, અને મોહનીયકર્મની સર્વપ્રકૃતિઓ જીવનો વિપર્યાસ કરનાર છે, તેથી તે અને એ ૪૨ સિવાયની જે શેષ વ્યાંસી પ્રકૃતિઓ તે બધી અશુભ હોવાથી પાપ પ્રકૃતિ કહે છે. પ્રશ્ન :- સમ્યકત્વને પાપપ્રકૃતિ કેમ કહી શકાય ? ઉત્તર :- તત્ત્વરૂચિરૂ૫ સમ્યકત્વ તો શુભ જ છે, પણ તેનો અહીં વિચાર નથી પરંતુ શોધિત એવા મિથ્યાત્વનાં જે દળીયાંરૂપ સમ્યકત્વ મોહનીય છે, તેનો વિચાર છે, અને તે શંકા આદિ અનર્થના હેતુ ભૂત હોવાથી અશુભ છે, તેથી જ તેને પાપ પ્રકૃતિ કહી છે. સમ્યકત્વરૂચિને એ શુદ્ધ પુદ્ગલો, અત્યન્ત આવરણ કરતા નથી, તેથી ઉપચારમાત્રથી જ એ શોધિત પુગલોને સમ્યકત્વ કહેવાય છે, પરમાર્થથી તો તે મિથ્યાત્વના મુદ્દગલો જ છે. ઉપરોક્ત પુન્ય-પાપાત્મક બન્ને પ્રકારનું કર્મ વિપાક દેનારું અને વિપાક નહિ દેનારૂં હોય છે, એટલે કોઇક કર્મ જેવું બાંધ્યું હોય તેવું જ વિપાકથી વેદાય, અને કેટલુંક મન્દ રસવાળું હોય છે, તેથી પરિણામવિશેષથી રસવાળાને પણ રસ વિનાનું કરીને પ્રદેશથી વેદાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧પર). નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આ પ્રમાણે પુચ પાપ જુદા જુદા સ્વભાવવાળું છે. તેથી પુચ-પાપાત્મક એક સંકીર્ણ સ્વભાવવાળું કર્મ છે-એ કથન અયોગ્ય ઠરે છે. વળી સુખ-દુઃખના હેતુભૂત કર્મને પુન્ય-પાપાત્મક મિશ્રસ્વભાવવાળું એક જ માનવામાં આવે, તો સર્વ જીવોને સુખ-દુઃખરૂપ કાર્યનો પ્રસંગ પ્રાપ્ત થાય, પરંતુ એમ થતું નથી, દેવોને કેવળ સુખની જ અધિકતા જણાય છે, નારકી વિગેરેને કેવળ દુઃખની જ પ્રચુરતા જણાય છે, માટે સુખાતિશયનો હેતુ અન્ય છે, અને દુઃખાતિશયનો હેતુ અન્ય છે. વળી સર્વથા એકરૂપ પુન્યપાપ સંકીર્ણ છે તેથી પુન્યાંશની જે વૃદ્ધિ તે સુખાતિશયનું કારણ છે, અથવા દુઃખાતિશયના કારણભૂત પાપાંશની હાનિ વડે પણ સુખાતિશયની ઉત્પત્તિ છે - આમ માનવું એ પણ તારા મતને યોગ્ય નથી, કેમકે એથી તો પુન્ય-પાપાંશનો ભેદ પ્રાપ્ત થશે જ; કારણ કે જેની વૃદ્ધિ થએ, જેની વૃદ્ધિ ન થાય, તે તેનાથી ભિન્ન છે. જેમકે દેવદત્તની વૃદ્ધિ થયે, વૃદ્ધિ નહિ પામતો એવો યજ્ઞદર દેવદત્તથી ભિન્ન છે, તેમ પુન્યાંશની વૃદ્ધિ થયે પાપાંશની વૃદ્ધિ નથી થતી, માટે તે તેનાથી ભિન્ન છે, અને તેથી પુન્ય-પાપાંશની સર્વથા એકરૂપતા નથી ઘટતી. જો કર્મ સામાન્યરૂપે એ ઉભયની એકતા માનવામાં આવે, તો કંઈ દોષ નથી. વ્યક્તિની અપેક્ષાએ તો ઉપર કહ્યા મુજબ સુખ-દુઃખની જુદી જુદી વિચિત્રતાના કારણભૂત પુન્ય-પાપ જુદાં જુદાં છે, તેથી તે સંબંધી હે ભદ્ર ! તારે સંશય કરવો યોગ્ય નથી. વળી જો પુન્ય-પાપનો અભાવ હોય, તો શ્રુતિમાં સ્વર્ગની ઈચ્છાવાળાને જે અગ્નિહોત્રાદિ કરવાનું કહ્યું છે તે, તથા દાન અને હિંસા વિગેરેનું પુન્ય-પાપાત્મક ફળ જે લોકમાં પ્રસિદ્ધ છે, તે સર્વ કથન સંબંધ વિનાનું થાય, માટે વેદોક્ત કથનથી પણ પુન્ય-પાપ છે, એમ અંગીકાર કરીને સંશયને તજી દે. આ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા પરમકૃપાળુ શ્રી જિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવંત સમીપે ચારિત્ર અંગીકાર કર્યું. ૧૯૪૬-૧૯૪૭-૧૯૪૮. ઈતિ નવમ ગણધરવાદઃ સમાપ્ત હવે દસમા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે. (१८१) ते पब्बइए सोउं मेअज्जो आगच्छई जिणसगासे । વશ્વમ જ વંમિ વંદિત્તા ઝુવીસમ જણll૬૩૪ો (૨૮૨) ૩મો જ નિપોળ ના-નર-મરVવિપ્રમુi | ___नामेण य गोत्तेण य सव्वणूसव्वदरिसीणं ॥१९५०॥६३५।। (૩૮૩) વિંડ મત્તે પરત્નો ત્યિ નત્યત્તિ સંસ૩ો તુ . वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१९५१॥६३६॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] દસમા ગણધરનો વાદ. मन्नसि जड़ चेयण्णं मज्जंगमउ व्व भूयधम्मोत्ति । तो नत्थी परलोगो तन्नासे जेण तन्नासो ।।१९५२।। अहवि तदत्थंतरया न य निच्चत्तणमओवि तदवत्थं । अनलस्स वाऽरणीओ भिन्नस्स विणासधम्मस्स ।।१९५३ ।। अह एगो सव्वगओ निक्किरिओ तहवि नत्थि परलोओ । संसरणाभावाओ वोमस्स व सव्वपिंडेसु || १९५४ ।। इहलोगाओ व परो सुराइलोगो न सोवि पच्चक्खो । एवंपि न परलोगो सुव्वइ य सुईसु तो संका ।।१९५५ ।। તેણે દીક્ષા લીધી એમ સાંભળીને મેતાર્યનામના પંડિત ભગવંત પાસે આવે છે, અને વિચારે છે કે (હું ભગવંત પાસે જઈને) વંદન કરીશ, વંદન કરીને (તેમની) સેવા કરીશ. (આમ વિચારીને તે ત્યાં આવ્યા, એટલે) જન્મ-જરા-અને મરણથી મુક્ત થયેલા સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વરે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા, પછી કહ્યું કે - હે આયુષ્યમાન્ ! તું એમ માને છે કે પરલોક છે, કે નથી ? તને આવો સંશય વિજ્ઞાનપન દ્વૈતેભ્યો ઈત્યાદિ - વેદપદો સાંભળવાથી થયો છે, પરંતુ તું તે પદોનો અર્થ બરાબર નથી જાણતો. (પરલોકના અભાવમાં આવી યુક્તિઓ તું માને છે, કે જો ચૈતન્ય એ માંગની જેમ પૃથ્વીઆદિ ભૂતોનો ધર્મ હોય, તો તે ભૂતોનો નાશ થયે ચૈતન્યનો પણ નાશ થાય, અને તેથી ભવાન્તર ગમનરૂપ પરલોકનો પણ અભાવ થાય. વળી જો એ ચૈતન્ય ભૂતોથી ભિન્ન હોય, તો પણ અરણીથી ભિન્ન એવા વિનાશ ધર્મવાળા અગ્નિની જેમ, ઉત્પન્ન થવાથી વિનાશ ધર્મવાળા ચૈતન્યનું નિત્યપણું સિદ્ધ નહિ થાય, અને તેથી પણ ભવાન્તર ઘટશે નહિં. (જુદે જુદે સ્થાને દરેક ભૂતમાં એક જ આત્મા વિદ્યમાન છે, તે એક છતાં પણ જળચંદ્રવત્ અનેક જણાય છે. આ પ્રમાણે) સર્વગત-નિષ્ક્રિય એવો એક જ આત્મા માનવામાં આવે, તો પણ પરલોકની સિદ્ધિ નથી, કેમકે આકાશની જેમ આત્મા સર્વ પિંડોમાં વ્યાપેલ હોવાથી તેની અન્યત્ર ગતિ થતી નથી. અથવા આ લોકની અપેક્ષાએ દેવ-નારકાદિ ભવ તે પરલોક કહેવાય છે, અને તે પ્રત્યક્ષ જણાતો નથી, એટલે એથી પણ પરલોકની સિદ્ધિ નથી થતી; પરંતુ શ્રુતિઓમા પરલોક છે, એમ સંભળાય છે, તેથી તને તે સંબંધી શંકા થઈ છે. (પણ તે અયોગ્ય છે.) ૧૯૪૯ થી ૧૯૫૫. ચૈતન્ય એ ભૂતનો ધર્મ નથી તેમ આત્મા સર્વગત અને નિષ્ક્રિય નથી, તેમજ પરલોક પ્રમાણથી સિદ્ધ છે. તે બતાવે છે ૨૦ - भूइंगियाइरित्तस्सं चेयणा सो य दव्यओ निच्चो । जाईसरणाईहिं पडिवज्जसु वाउभूइ व्व ।। १९५६ ।। नय एगो सव्वगओ निकिरओ लक्खणाइभेआओ । कुंभादर व्व बहवो पडिवज्ज तमिंदभूइ व्व ॥। १९५७ ।। [૧૫૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] દસમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ इहलोगाओ य परो सोम्म ! सुरा नारगा य परलोओ। पडिवज्ज मोरिआऽकंपिउ ब्व विहियप्पमाणाओ ।।१९५८॥ (ભગવંત :-) ચેતના ભૂત અને ઈન્દ્રિયથી અતિરિક્ત એવા આત્માનો ધર્મ છે. તે આત્મા જાતિસ્મરણાદિના હેતુભૂત છે અને તેવો આત્મા દ્રવ્યથી નિત્ય છે, એમ વાયુભૂતિની જેમ અંગીકાર કર. વળી આત્મા એક નથી. (પણ અનન્તા છે.) સર્વગત નથી. (પણ શરીર માત્ર વ્યાપી છે.) અને નિષ્ક્રિય પણ નથી. (પરંતુ ભોક્તા છે.) ઘટ-પટાદિની જેમ (રાગ-દ્વેષ-કષાયાદિ અધ્યવસાયો વડે ઉપાધિભેદે) લક્ષણાદિના ભેદથી ભેદ છે, માટે ઈન્દ્રભૂતિની જેમ અનંત જીવો છે, એમ અંગીકાર કર. તથા હે સૌમ્ય ! આ લોકથી અન્ય એવો પરલોક તે દેવ-નારકીનો ભવ છે, તેને મૌર્ય અને અકંપિતની જેમ પ્રમાણથી કબૂલ કર. ૧૯૫૬ થી ૧૯૫૮. મેતાર્યની પુનઃ શંકા અને તેનું સમાધાન. जीवो विण्णाणमओ तं चाणिच्चंति तो न परलोगो । अह विण्णाणादण्णो तो अणभिण्णो जहागासं ॥१९५९॥ इत्तो च्चिय न स कत्ता भोत्ता य अओवि नत्थि परलोगो । जं च न संसारी सो अण्णाणाऽमुत्तिओ खं व ॥१९६०॥ मन्नसि विणासि चेया उप्पत्तिमयाइओ जहा कुंभो । नणु एयं चिय साहणमविणासित्तेवि से सोम्म ! ।।१९६१।। જીવ વિજ્ઞાનમય હોય, તો તે વિજ્ઞાન અનિત્ય હોવાથી પરલોકની સિદ્ધિ નહિ થાય, અને જો વિજ્ઞાનથી આત્મા ભિન્ન હોય, તો તે આત્મા આકાશની જેમ અનભિજ્ઞ માનવો પડશે, અને તેથી તે કર્તા કે ભોક્તા નહિ થાય, એમ થવાથી પરલોકનો અભાવ થશે; કેમકે એવો આત્મા આકાશની જેમ અજ્ઞાની અને અમૂર્ત હોવાથી સંસારી નહિ કહેવાય. (ભગવંત) તું કુંભની જેમ ચેતનાને ઉત્પત્તિમાન આદિ સ્વભાવવાળી માનીને એમ કહે છે, પરંતુ તે સૌમ્ય ! તેના અવિનાશીપણામાં પણ એ જ (ઉત્પત્તિજ્વાદિ) સાધન છે. ૧૯૫૯ થી ૧૯૬૧. મેતાર્ય - તમે આત્માને વિજ્ઞાનમય કહો છો, પણ વિજ્ઞાન અનિત્ય હોવાથી, વિજ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય થયો, અને એથી ભવાન્તરમાં ગતિરૂપ જે પરલોક તેનો અભાવ સિદ્ધ થયો. અને જો વિજ્ઞાનથી આત્મા ભિન્ન છે, એમ માનીને વિજ્ઞાન અનિત્ય છતાં પણ આત્મા નિત્ય છે, એમ કહેવામાં આવે, તો પણ પરલોકની સિદ્ધિ નહિ થાય; કારણ કે એથી આકાશની પેઠે આત્મા વિજ્ઞાનથી ભિન્ન હોવાને લીધે તેને અનભિજ્ઞતા પ્રાપ્ત થશે, અને એથી અનભિજ્ઞ એવા નિત્ય આત્માને કર્તા નહિ કહેવાય, તેમ ભોક્તા પણ નહિ કહેવાય. નિત્ય આત્માને પણ કદિ સ્વભાવવાળો માનવામાં આવે તો તે પણ એકસ્વરૂપ હોવાથી હંમેશાં કર્તાદિ સ્વભાવવાળો જ રહેશે, અને જો તેને કદિ જુદાજુદા સ્વભાવવાળો નહિ માનવામાં Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દસમા ગણધરનો વાદ. [૧૫૫ આવે, તો પરલોકનો અભાવ સિદ્ધ થશે. કદિ સ્વભાવવાળો ન હોવા છતાં પણ પરલોક માનવામાં આવે, તો સિદ્ધાત્માઓને પણ પરલોકની પ્રાપ્તિ થશે. આ જ પ્રમાણે નિત્ય અને અભોક્તા એવા આત્માને પરલોકના હેતુભૂત જે કર્મ ભાગ છે, તેના અભાવે પરલોકની સિદ્ધિ નથી થતી. નિત્ય અમૂર્ત અને અજ્ઞાની એવા આત્માને આકાશની જેમ ભવાન્તર ગતિ રૂપ સંસરણના અભાવે પરલોકનો અભાવ સિદ્ધ થાય છે. ભગવંત - ઘટની જેમ ચૈતન્યને ઉત્પત્તિમાન અને પર્યાય સ્વરૂપ માનીને તું તેને અનિત્ય કહે છે; કેમકે “જે પર્યાય છે, તે સર્વ ખંભાદિમાં નવા-પુરાણાદિ પર્યાયની જેમ અનિત્ય છે.” આ પ્રમાણે અનિત્ય ચૈતન્યથી અભિન્ન એવો આત્મા પણ અનિત્ય હોવાથી તે આત્માને પરલોકનો અભાવ છે, એમ તું માને છે; પરન્તુ તે અયોગ્ય છે, કેમકે ચૈતન્યવિજ્ઞાન એકાન્ત અનિત્ય નથી, પણ કંચિત્ નિત્ય છે, કારણ કે ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ છે, તેથી ઉત્પત્તિમાનપણાથી જેમ વસ્તુનું વિનાશીપણું સિદ્ધ થાય છે, તેમ ધ્રૌવ્યાત્મકપણાથી વસ્તુનું કથંચિત્ નિત્યપણું સિદ્ધ થાય છે, આથી કથંચિત્ નિત્ય વિજ્ઞાનથી અભિન્ન એવો આત્મા પણ કથંચિત્ નિત્ય હોવાથી તેને પરલોકનો અભાવ નથી. ૧૯૫૯-૧૯૬ ૧. ઉત્પત્તિમાન્ હેતુથી ઘટાદિ વસ્તુ નિત્ય કેવી રીતે કહેવાય? તેનો યુક્તિપૂર્વક ખુલાસો કરે છે. अहवा वत्थुत्तणओ विणासि चेओ न होइ कुंभो व्य । उप्पत्तिमयाइत्ते कहमविणासी घडो बुद्धी ? ॥१९६२।। q-રસ-ગાંધ- સંજ્ઞા-સંવUT સવ-રત્તીરૂપ कुंभोत्ति जओ ताओ पसूइ-विच्छित्ति-धुवधम्मा ॥१९६३।। इह पिण्डो पिण्डागार-सत्तिपज्जायविलयसमकालं । उप्पज्जइ कुंभागार-सत्तिपज्जायसवेणं ।।१९६४।। रूवाइं दब्बयाए न जाइ न य वेइ तेण सो निच्चो । एवं उप्पाय-व्वय-धुवस्सहावं मयं सव्वं ।।१९६५।। ચેતના એ ઘટની જેમ વસ્તુ હોવાથી વિનાશી નથી, (પણ અવિનાશી છે.) ઉત્પત્તિમાનાદિ હેતુવડે ઘટ અવિનાશી છે, એમ કેમ કહેવાય ? આવી બુદ્ધિથી થાય, (તો તેના ઉત્તરમાં જાણવું -) રૂપ-રસ-ગંધ-સ્પર્શ-સંખ્યા સંસ્થાન-દ્રવ્ય અને શક્તિ, એ સર્વનો સમુદાય તે ઘટ. અને એ રૂપાદિ સમુદાય, ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સ્વરૂપી છે. જેમકે-માટીનો જે પિંડ હતો તે જ પિંડાકાર અને સ્વશક્તિવિશેષ પર્યાયરૂપે નાશ થવાના વખતે જ ઘટાકાર અને જલાધાર શક્તિવિશેષ પર્યાયરૂપે ઉત્પન્ન થયો. રૂપાદિ તથા દ્રવ્યપણે તે ઉત્પન્ન થતો નથી તેમ નાશ પણ પામતો નથી, તેથી તે નિત્ય છે; એ પ્રમાણે સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળી માનેલ છે. ૧૯૬૧ થી ૧૯૬૫. ભગવંત - આસનકલ્યાણ મેતાર્ય! ચેતના એ ઘટની જેમ વસ્તુ હોવાથી વિનાશ પામનારી નથી. અહીં તને એવી શંકા થતી હોય, કે ઉત્પત્તિમાન્ આદિ હેતુથી દષ્ટાન્તમાં કહેલો ઘટ અવિનાશી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] દસમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કેમ કહી શકાય ? એ તો વિનાશી છે, એમ સર્વ કોઇને પ્રતીત છે, આથી દાંતમાં ઘટનું અવિનાશીપણું સિદ્ધ નહિ થવાથી દાઝાન્તિક જે વિજ્ઞાન તેમાં પણ અવિનાશીપણું સિદ્ધ નહિ થાય. તારી આ શંકા સમજ વિનાની છે. કારણ કે ઘટ એટલે શું ? રસ-રૂપ-ગંધ-સ્પર્શ લક્ષણ ગુણનો સમુદાય. એક રૂપ સંખ્યા, પહોળા પેટાકારાદિ રૂપ સંસ્થાન, માટી રૂપ દ્રવ્ય અને પાણી ધારણ કરવા રૂપ શક્તિ; આ સર્વનો સમુદાય તે ઘટ કહેવાય છે. અને એ રૂપ-રસ-ગંધ-સ્પર્શ-સંખ્યાસંસ્થાન-દ્રવ્ય અને શક્તિ તે સર્વ ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય સ્વરૂપી છે, તેથી ઘટ ઉત્પત્તિમાન ધર્મવાળો હોવાથી અવિનાશી પણ છે, એમ સિદ્ધ થાય છે. આ બાબતે વધારે સ્પષ્ટ કરવા કંઈક વિસ્તારથી ઉદાહરણ પૂર્વક તને કહું છું, તે તું સાંભળ. માટીના પિંડનો પોતાનો ગોળાકાર રૂપ જે પિંડ (આકાર) અને પોતાની કોઈ શક્તિવિશેષ એ ઉભય જે પર્યાયો હતા તે પર્યાયપણે નાશ પામ્યા અને તે જ વખતે તે મૃત પિંડ ઘટાકાર અને તેની જળ ધારણરૂપ શક્તિ એવા ઉભય પર્યાયપણે ઉત્પન્ન થયા છે. રૂપ-રસ-ગંધ- અને સ્પર્શ રૂપે તથા મૃદુ દ્રવ્યપણે તો એ માટીનો પિંડ ઉત્પન્ન પણ નથી થતો, અને નાશ પણ નથી પામતો, તેવા રૂપે તો તે હંમેશા નિત્ય-અવસ્થિત છે. આ પ્રમાણે એક મૃતપિંડ જ મૃપિંડના આકાર અને શક્તિ રૂપે નાશ પામે છે, ઘટાકાર અને ઘટશક્તિ રૂપે ઉત્પન્ન થાય છે, અને રૂપાદિ ભાવે તથા મૃદુ દ્રવ્યપણે અવસ્થિત રહે છે. આ જ પ્રમાણે ઘટ પણ પૂર્વપર્યાય રૂપે નાશ પામે છે. ઘટાકારના નવા પર્યાયોપણે ઉત્પન્ન થાય છે અને રૂપાદિ તથા મૃદુ દ્રવ્યપણે અવસ્થિત રહે છે, આથી એ પણ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળો છે. માત્ર ઘટ-જ આવા સ્વભાવવાળો છે એમ નહિ, પરન્તુ ત્રિભુવનમાં રહેલ સર્વ વસ્તુ આવા ત્રણ સ્વભાવવાળી છે, અને તેથી જેમ ઉત્પત્તિમાન આદિ હેતુથી ઘટમાં વિનાશીપણું સિદ્ધ થાય છે, તેવી જ રીતે અવિનાશીપણું પણ સિદ્ધ થાય છે; તેવી જ રીતે ચૈતન્યમાં અને ચૈતન્યથી કથંચિત્ અભિન્ન એવા જીવમાં પણ કથંચિત્ નિત્યપણું સમજવું. ૧૯૬૨ થી ૧૯૬૫. ઉત્પાદાદિ ધર્મથી અને વેદવાક્યથી પરલોકની સિદ્ધિ કરીને ઉપસંહાર કરે છે. घडचेयणयानासो पडचेयणयासमुब्भवो समयं । संताणेणावत्था तहेह-परलोग-जीवाणं ॥१९६६॥ मणुएहलोगनासो सुराइपरलोगसंभवो समयं । जीवतयाऽवत्थाणं नेहभवो नेव परलोओ ॥१९६७।। असओ नत्थि पसूई, होज्ज व जइ होउ खरविसाणस्स । न य सव्वहा विणासो सब्बुच्छेयप्पसंगाओ ।।१९६८।। तोऽवत्थियरस केणइ विलओ धम्मेण भवणमन्नेणं । वत्थच्छेओ न मओ संववहारावरोहाओ ॥१९६९।। असइ व परम्मि लोए जमग्गिहोत्ताइं सग्गकामरस । तदसंबद्धं सव्वं दाणादफलं च परलोए ।।१९७०।। Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] દસમા ગણધરનો વાદ. [૧૫૭ (१८४) छिन्नम्मि संसयंमिं जिणेण जर-मरणविप्पमुक्केणं । सो समणो पब्वइओ तिहिं सह खण्डियसएहिं ॥१९७१॥६३७॥ ઘટરૂપ ચેતનાનો નાશ, પટરૂપ ચેતનાનો ઉદ્ભવ અને ચેતના સંતાન વડે અવસ્થાન પણ સાથે જ હોય છે; એ જ પ્રમાણે પરલોકમાં ગયેલા જીવોને મનુષ્યરૂપ આ લોકનો નાશ, દેવાદિ પરલોકનો ઉત્પાદ અને જીવપણે અવસ્થાન એ સર્વ એકી સાથે જણાય છે. એ જીવત્વ અવસ્થામાં આ ભવ ન કહેવાય અને પરભવ પણ ન કહેવાય. - જે વસ્તુ સર્વથા અવિદ્યમાન હોય, તેની ઉત્પત્તિ નથી થતી, અને જો તેની ઉત્પત્તિ માનીએ તો ગધેડાના શીંગડાની પણ ઉત્પત્તિ માનવી જોઈએ, વળી વિદ્યમાન વસ્તુનો સર્વથા વિનાશ પણ નથી થતો, કેમકે એથી સર્વનાશનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે અવસ્થિત વસ્તુનો જ કોઈ ધર્મવડે ઉત્પાદ થાય છે, પણ પદાર્થનો સર્વથા ઉચ્છેદ તો માનવો યોગ્ય નથી, કેમકે એથી વ્યવહારનો પણ નાશ થાય. વળી જો પરલોક ન હોય, તો સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવાનું જે કહ્યું છે તે, અને લોકમાં દાનાદિનું ફળ કહ્યું છે તે સર્વ અસંગત થાય. એ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા શ્રી જિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી. ૧૯૬૬ થી ૧૯૭૧. ભદ્ર ! ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળો આત્મા હોવાથી જ તેને પરલોક સંભવે છે; જેમકે-ઘટ સંબંધી વિજ્ઞાન તે ઘટચેતના અને પટ સંબંધી વિજ્ઞાન તે પટચેતના કહેવાય છે. જ્યારે જીવને ઘટનું જ્ઞાન થયા પછી અનંતર પટનું જ્ઞાન થાય છે, તે વખતે તેનો ઘટચેતનારૂપે વિનાશ, પટચેતનારૂપે ઉત્પાદ, અને અનાદિ કાળથી પ્રવૃત્ત ચેતનારૂપ સંતાનપણે અવસ્થાન હોય છે, આ જ પ્રમાણે આ ભવમાં રહેલા જીવના પણ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એવા ત્રણ સ્વભાવ સમજવા, તથા પરલોકમાં ગયેલા જીવોના પણ એ જ ત્રણ સ્વભાવ હોય છે; જેમકે-જ્યારે મનુષ્ય મરણ પામીને દેવલોકાદિમાં ઉત્પન્ન થાય છે, તે વખતે તેના મનુષ્યરૂપ આ લોકનો વિનાશ, દેવાદિ પરલોકનો ઉત્પાદ અને જીવપ્રણે અવસ્થાન હોય છે, કેવળ જીવત્વ અવસ્થામાં આલોક ન કહેવાય, તેમ દેવાદિ પરલોક પણ ન કહેવાય, પરંતુ પર્યાયની વિવક્ષા રહિત કેવળ જીવ દ્રવ્ય જ કહેવાય. આ પ્રમાણે જીવનો ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વરૂપ સ્વભાવ હોવાથી, તેને પરલોકનો અભાવ નથી. વળી જે વસ્તુ એકાંતે અવિદ્યમાન હોય, તેની ઉત્પત્તિ જ ન થાય, અને જો અવિદ્યમાન વસ્તુની પણ ઉત્પત્તિ માનવામાં આવે, તો ગધેડાના શીંગડાની પણ ઉત્પત્તિ થવી જોઈએ, પરંતુ એમ કંઈ થતું નથી; માટે કોઈ પણ રૂપે વિદ્યમાન વસ્તુ હોય, તેની જ ઉત્પત્તિ થાય છે. તથા વિદ્યમાન વસ્તુનો સર્વથા વિનાશ પણ નથી થતો, કેમકે જો સર્વથા વિનાશ થતો હોય તો નારકી તિર્યંચ વિગેરે સર્વનો સર્વથા નાશ થઈ જાય. માટે અવસ્થિત એવા જીવાદિનો મનુષ્યાદિ કોઈ કોઈ ધર્મ વડે વિનાશ, અને દેવાદિ અન્ય ધર્મ વડે ઉત્પાદ થાય છે, પરંતુ સર્વથા વિનાશ નથી થતો, કેમકે એમ થવાથી સર્વ વ્યવહારનો ઉચ્છેદ થાય જેમકે એક રાજકુમારીને રમવાના સુવર્ણકળશને ભાંગીને તેનો રાજકુમારને રમવા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] દસમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દડો બનાવ્યો; આથી રાજકન્યાને શોક થયો, રાજકુમારને હર્ષ થયો. અને સુવર્ણના માલિક રાજાને કળશ અને દડાની ઉભય અવસ્થામાં સુવર્ણ કાયમ હોવાથી હર્ષ કે શોક કંઈ જ ન થયું. ઈત્યાદિ પ્રકારનો જે લોક વ્યવહારની વસ્તુને ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વરૂપ માનવામાં ન આવે, તો સર્વથા વિચ્છેદ થાય; માટે આત્મા કથંચિત્ત અવસ્થિત હોવાથી આત્માનો પરલોક છે. વળી જો પરલોક સર્વથા ન હોય, તો સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવાનું જે કહ્યું છે તે, અને લોકમાં દાનાદિકનું ફળ સ્વર્ગાદિ કહ્યું છે તે સર્વ સંબંધ વિનાનો કેવળ પ્રલાપમાત્ર ગણાય, આ પ્રમાણે જરા અને મરણથી મુકાયેલા શ્રી જિનેશ્વરે તેમના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત જગતુબંધુ મહાવીર દેવ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૧૯૬૬ થી ૧૯૭૧. ઈતિ દશમ ગણધરવાદઃ સમાતઃ ” , હવે અગીયારમા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે. (१८५) ते पब्बइए सोउं पहासो आगच्छई जिणसयासं । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ॥१९७२॥६३८॥ (૧૮૬) ૩ીમો 8 કિvi Sા-ન્નર-મરપવિપ્રમુvi | नामेण य गोत्तेण य सवण्णूसव्वदरिसीणं ॥१९७३।।६३९।। (૨૮૭) હિંદ મન્ને નિવ્યા ૩ત્યિ સ્થિતિ સંસ૩ો તુટ્ટા वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१९७४॥६४०। मन्नसि किं दीवस्स व नासो निव्वाणमस्स जीवस्स । दुक्खक्खयाइरूवा किं होज्ज व से सओऽवत्था ? ॥१९७५॥ अहिवाऽणाइत्तणओ स्वस्स व किं कम्म-जीवजोगस्स । अविओगाओ न भवे संसाराभाव एवत्ति ? ॥१९७६॥ તેણે દીક્ષા લીધી, એ સાંભળીને પ્રભાસ નામે તિજોપાધ્યાય જિનેશ્વર પાસે આવે છે અને વિચારે છે કે હું ભગવંત પાસે જઈને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ, એમ વિચારીને તે ત્યાં આવ્યા એટલે જન્મ-જરા અને મરણથી મુક્ત, સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વરે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા, બોલાવીને કહ્યું કે પ્રભાસ ! તું એમ માને છે કે “મોક્ષ છે યા નથી ?” તને આવો સંશય વિરૂદ્ધ અર્થવાળા વેદનાં પદો સાંભળવાથી થયો છે, પણ તું તેનો ખરો અર્થ નથી જાણતો, તેથી એવો સંશય કરે છે, (એ સંશયમાં) તું એમ માને છે કે દીપકના નિર્વાણની જેમ આ જીવનો નિર્વાણ અભાવ તે મોક્ષ કે દુઃખ ક્ષયાદિથી માત્ર શુદ્ધ જીવની વિદ્યમાન અવસ્થા તે મોક્ષ? આ બેનો નિશ્ચય નહિ થાય અથવા આકાશ અને જીવની જેમ કર્મ અને જીવનો અનાદિ Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અગિયારમા ગણધરનો વાદ. [૧પ૯ સંયોગ હોવાથી તેનો વિયોગ ન થાય, તેથી સંસારનો અભાવ થઈ ન શકે. (માટે મોક્ષનો અભાવ છે.) ૧૯૭૨ થી ૧૯૭૬. મેતાર્થ પંડિતે પોતાના શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી, એમ પ્રભાસપંડિતે જાણ્યું એટલે તે પણ ગર્વ રહિત થઈને વિચારવા લાગ્યા કે હું ભગવંત પાસે જઈને મારા સંશયનો છેદ કરું. એમ વિચારીને તે ભગવંત પાસે આવ્યા, એટલે પરમ કૃપાળુ સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર શ્રી મહાવીરદેવે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા, અને તેના મનમાં હતો તે સંશય વ્યક્ત કરીને બોલ્યા કે “હે આયુષ્યમનું પ્રભાસ ! તને મોક્ષની વિદ્યમાનતામાં સંશય છે. પણ એ સંશય પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા વેદપદો સાંભળવાથી થયો છે, એ પદો આ છે, “રામર્થ વૈતનું સર્વ यदग्निहोत्रम् तथा सैषा गुहा दुरवगाहा भने द्वे ब्रह्मणी परमपरं च, तत्र परं सत्यं ज्ञानमनन्तरं વરી” આ પદોનો ભાવાર્થ અનુક્રમે તું આ પ્રમાણે ધારે છે, કે જીવનપર્યત અગ્નિહોત્ર કરવો, અગ્નિહોત્રની ક્રિયા પ્રાણિવધના હેતુભૂત હોવાથી શુભાશુભ પ્રકારની છે, અને તે સ્વર્ગનું ફળ આપનાર છે. મોક્ષ ફળ આપનાર નથી. તો પછી જીવનપર્યત એ ક્રિયા કરવી એમ કહે મોક્ષના હેતુભૂત બીજી કોઈ ક્રિયા કરવાનો કાળ જ બતાવ્યો નહિ, એમ મોક્ષ સાધવાના કાળનો અભાવ હોવાથી મોક્ષના સાધનના અભાવે મોક્ષ રૂપ સાધ્યનો પણ અભાવ છે. આમ આ પ્રથમ પદથી મોક્ષનો અભાવ સિદ્ધ થાય છે અને પછી બે પદોથી મોક્ષની વિદ્યમાનતા સિદ્ધ થાય છે, તેનો અર્થ આ પ્રમાણે છે, “મુક્તિરૂપ ગુફામાં સંસારરસિક જીવો દુઃખે પ્રવેશ કરી શકે છે,” તથા બે બ્રહ્મ છે, એક પરબ્રહ્મ, અને બીજું અપર બ્રહ્મ; તેમાં પરબ્રહ્મ તે મોક્ષ, અને અપરબ્રહ્મ તે જ્ઞાન. આ પ્રમાણે આ પદો પરસ્પર વિરૂદ્ધ હોઈને મોક્ષની અસ્તિતા અને નાસ્તિતા સિદ્ધ કરે છે, એમ જાણીને તને તે સંબંધી સંશય થયો છે, પરંતુ એ પદોનો સત્ય અર્થ તું જાણતો નથી. તેનો ખરો અર્થ હું કહું છું તે આ પ્રમાણે છે, તે અર્થને તું લક્ષપૂર્વક સાંભળ. વળી મોક્ષના સંબંધમાં તું એમ માને છે કે જેમ ઓલવાઈ ગયેલો દીપક કોઈ પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં જતો નથી, કોઈ વિદિશાઓમાં જતો નથી, પણ તેલનો ક્ષય થવાથી કેવળ શાંતિ પામે છે, તેમ નિવૃત્તિ મોક્ષ પામેલો જીવ પણ કોઈ અન્ય પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં જતો નથી, કે કોઈ વિદિશાઓમાં જતો નથી, પરંતુ કલેશનો ક્ષય થવાથી કેવળ શાંતિ પામે છે. આ પ્રમાણે દીપકના નાશની જેમ જીવનો નાશ બૌદ્ધા માને છે, તે સ્વરૂપ મોક્ષનું હશે ? કે રાગ-દ્વેષ-મદનમોહ-જન્મ-જરા-રોગાદિ સર્વ દુઃખોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન, કેવળદર્શન રૂપ પરમાનંદમય જીવની વિશિષ્ટ વિદ્યમાન અવસ્થા તે મોક્ષ હશે ? એ સિવાય તારા સંશયનું આ બીજું કારણ પણ છે. તું એમ માને છે, કે જેનો અનાદિ સંયોગ હોય, તેનો વિયોગ કદી પણ ન થાય. જેમ આકાશ અને જીવનો અનાદિ સંયોગ હોવાથી તેમનો વિયોગ કદી થતો નથી, તેમ જીવ અને કર્મનો પણ અનાદિ સંયોગ માનેલ હોવાથી તેનો પણ વિયોગ કદી થાય નહિ. કર્મનો વિયોગ ન થવાથી સંસારનો વિયોગ ન થાય, અને એ પ્રમાણે સંસાર વિયોગના અભાવે મોક્ષનો પણ અભાવ સિદ્ધ થાય છે. ૧૯૭૨ થી ૧૯૭૬. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જીવ કર્મનો અનાદિ સંયોગ છતાં તેનો વિયોગ થાય, પણ જીવનો નાશ ન થાય, તે બતાવે છે. पडिवज्ज मण्डिओ इव वियोगमिह कम्म- जीवजोगस्स । तमणाइणोऽवि कंचण-धाऊण व णाण - किरियाहिं ।। १९७७ ॥ जं नारगाइभावो संसारो नारगाइभिण्णो य । को जीवो तं मन्नसि तन्नासे जीवनासोत्ति ।।१९७८।। न हि नारगाइपज्जायमेत्तनासम्म सव्वहा नासो । जीवद्दव्यस्स मओ मुद्दनासे व हेमस्स ।। १९७९ ।। कम्मकओ संसारो तन्नासे तस्स जुज्जई नासो । जीवत्तमकम्मकयं तन्नासे तरस को नासो ? ।।१९८० ।। સુવર્ણ અને માટીની જેમ જીવ-કર્મનો અનાદિ સંયોગ છતાં પણ જ્ઞાન-ક્રિયાવડે વિયોગ થાય છે. એમ તું મંડિકની જેમ અંગીકાર કર. વળી તું એમ માને છે કે નારકાદિ પર્યાય, તે જ સંસાર છે, અને એ નારકાદિ પર્યાયથી ભિન્ન બીજો કોઈ જીવ નથી, એટલે તે પર્યાયનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે. (તારી આ માન્યતા અયોગ્ય છે. કેમકે) મુદ્રાનો નાશ થયે જેમ સુવર્ણનો નાશ થતો નથી, તેમ નારકાદિ પર્યાય માત્રનો જ નાશ થવાથી જીવદ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. સંસાર કર્મકૃત છે; તેથી કર્મનો નાશ થયે સંસારનો નાશ ઘટે છે, પણ જીવત્વ કર્મકૃત નથી એટલે કર્મનો નાશ થયે જીવનો નાશ કેવી રીતે થાય ? ન જ થાય. ૧૯૭૭ થી ૧૯૮૦, ભગવંત :- જેમ સુવર્ણ અને માટીનો અનાદિ સંયોગ છતાં પણ ધમન (અગ્નિ આદિ) વડે તે બેનો વિયોગ થાય છે; તેમ જીવ અને કર્મનો અનાદિ સંયોગ છતાં પણ જ્ઞાન તથા ક્રિયાવડે ઉભયનો વિયોગ થાય છે. તેથી અનાદિ સંયોગનો વિયોગ જ ન થાય, એમ એકાંતે ન કહી શકાય; માટે મંડિકની જેમ તું પણ અંગીકાર કર કે જીવ અને કર્મનો વિયોગ થાય છે. પ્રભાસ :- એ ગમે તેમ હો, પણ આ સંબંધમાં હું માનું છું કે જે આ નારક-તીર્યંચાદિ પર્યાય તે જ સંસાર છે અને એ પર્યાયથી ભિન્ન એવો બીજો કોઈ જીવ જણાતો નથી, એટલે નારકાદિ પર્યાયરૂપ સંસારનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે, કેમકે તે તેનાથી જુદો નથી. આ પ્રમાણે જીવનો નાશ થવાથી મોક્ષ કોનો થાય ? ભગવંત ઃ- તારી એ માન્યતા અયોગ્ય છે. કારણકે નારકાદિરૂપ જે જીવનો પર્યાય છે, તે પર્યાય માત્રનો જ નાશ થવાથી પર્યાયવાન્ જીવદ્રવ્યનો સર્વથા નાશ નથી થતો, પણ કથંચિત્ થાય છે. જેમ મુદ્રાદિ પર્યાયમાત્રનો નાશ થવાથી સુવર્ણનો સર્વથા નાશ નથી થતો, પણ કચિત્ જ નાશ થાય છે; તેમ નારકાદિરૂપ સંસારના પર્યાયો નાશ પામ્યાથી જીવનો સંસારિપણારૂપે નાશ થાય છે, પણ તે સંસારિપણાનો પર્યાય નાશ પામતાં બીજા મુક્તિરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. ઉદાહરણ તરીકે જેમ સુવર્ણમાં મુદ્રારૂપ પર્યાયનો નાશ થયેથી કુંડળ રૂપ અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે, પણ સુવર્ણનો સર્વથા નાશ નથી થતો, તેમ અહીં જીવમાં પણ સમજવું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અગિયારમા ગણધરનો વાદ. [૧૬૧ પ્રભાસ - પરંતુ જેમ કર્મનો નાશ થવાથી સંસારનો નાશ થાય છે, તેમ કર્મનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય અને એથી મોક્ષનો પણ અભાવ થાય. ભગવંત :- ના, એમ નહિ, સંસાર કર્મજન્ય છે, એટલે કર્મનો નાશ થવાથી સંસારનો તો નાશ થઈ શકે, કેમકે કારણના અભાવે કાર્યનો અભાવ હોય, પરંતુ જીવત્વ તો અનાદિ કાળથી પ્રવૃત્ત છે, કર્મજન્ય નથી, તેથી કર્મનો નાશ થવાથી જીવનો નાશ ન થાય, કેમકે કર્મ કંઈ જીવપણાનું કારણ નથી, તેમ તે કર્મ જીવપણા સાથે વ્યાપક પણ નથી. ૧૯૭૭ થી ૧૯૮૦. જીવ અને મોક્ષ વિનાશી નથી, પણ અવિનાશી છે, એ વાત કહે છે. न विगाराणुवलंभादागासं पि व विणासधम्मो सो । इह नासिणो विगारी दीसइ कुंभस्स वाऽवयवो ॥१९८१॥ कालंतरनासी वा घडो ब्व कयगाइओ मई होज्जा । नो पद्धंसाभावो भुवि तद्धम्मावि जं निच्चो ॥१९८२॥ अणुदाहरणमभावो खरसिंगंपिव मई न तं जम्हा । कुंभविणासविसिट्ठो भावो च्चिय पोग्गलमओ सो ॥१९८३॥ किंवेगंतेण कयं पोग्गलमत्तविलयम्मि जीवस्स । किं निव्वत्तियमहियं नभसो घडमेत्तविलयम्मि ? ||१९८४॥ વિકાર નહિ જણાતો હોવાથી, આત્મા આકાશની જેમ અવિનાશી ધર્મવાળો છે, જે વિનાશ ધર્મવાળા છે, તે ઘટના અવયવની જેમ વિકારવાળા જણાય છે, (માટે મુક્તાત્મા અવિકારી હોવાથી નિત્ય છે, અને આત્મા નિત્ય હોવાથી મોક્ષ પણ નિત્ય છે.) ઘટની જેમ મોક્ષ કૃતક હોવાથી તે કાળાન્તરે વિનાશી છે, એમ કહેવામાં આવે, તો તે અયુક્ત છે, કેમકે પ્રધ્વસાભાવ જગતમાં તક છતાં પણ નિત્ય છે, એટલે તારો હેતુ અનેકાન્તિક છે. (કૃતક હોય અને નિત્ય હોય એ કથનમાં કોઈ ઉદાહરણ નથી અભાવ તો ગધેડાના શીંગડાની જેમ અવસ્તુ છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કારણ કે કુંભવિનાશ વિશિષ્ટ પુગલમય ભાવ, તેજ પ્રધ્વસાભાવ છે. અથવા ઘટમાત્રનો વિનાશ થવાથી જેમ આકાશમાં કંઈ વિશેષતા નથી થતી, તેમ પુદ્ગલરૂપે થતા નારકાદિ પર્યાયનો વિનાશ થવાથી જીવને શું વિશેષતા થઈ કે જેથી મોક્ષને એકાન્ત કૃતક કહી શકાય ? કર્મ પુદ્ગલનું આત્મપ્રદેશથી સર્વથા ખરી જવું તે રૂપ વિનાશ એ જ જીવનો મોક્ષ છે.) ૧૯૮૧-૧૯૮૪. પ્રકારતરે મુક્તાત્માનું નિત્યપણું તેમ જ નિત્યાનિત્યપણું કહે છે. दव्वामुत्तत्तणओ मुत्तो निच्चो नभं व दव्बतया । नणु विभुयाइपसंगो एवं सड़ नाणुमाणाओ ॥१९८५॥ को वा निच्चग्गाहो सव्वं चिय विभव-भङ्ग ठिइमइयं । पज्जायंतरमेत्तप्पणादनिच्चाइववएसो ॥१९८६॥ ૨૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨] અગિયારમા ગણધરનો વાદ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જેમ આકાશદ્રવ્ય અમૂર્ત હોવાથી દ્રવ્યપણે નિત્ય છે, તેમ મુક્ત જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી નિત્ય છે. (આ આકાશના ઉદાહરણથી) જીવને વિભુતા વિગેરેના પ્રસંગ પ્રાપ્ત થશે, (એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે) તેના બાધક અનુમાન વિદ્યમાન છે. અથવા એ નિત્ય છે એવો આગ્રહ શા માટે હોવો જોઈએ ? કેમકે પર્યાયાંતરની મુખ્યતાએ અનિત્યાદિનો વ્યવહાર થાય છે, વસ્તુતઃ સર્વપદાર્થ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વરૂપ છે. ૧૯૮૪-૧૯૮૬. જેમ આકાશદ્રવ્ય અમૂર્ત હોવાથી દ્રવ્યપણે નિત્ય છે, તેમ મુક્ત જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી નિત્ય છે. અહીં કોઈ એમ કહેવા માંગે કે તમે આ આકાશના દૃષ્ટાંતે જેમ જીવની નિત્યતા સિદ્ધ કરો છો, તેમ તેનું વ્યાપકપણું આદિ પણ એ જ દૃષ્ટાંતથી સિદ્ધ થાય છે. જેમકે - આકાશ દ્રવ્ય અમૂર્ત હોવાથી જેમ સર્વવ્યાપક છે, તેમ જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી સર્વવ્યાપક-વિભુ છે. તથા આકાશ દ્રવ્ય અમૂર્ત હોવાથી જેમ બંધાતુ મૂકાતું નથી, તેમ જીવદ્રવ્ય પણ અમૂર્ત હોવાથી બંધાતું કે મૂકાતું નથી. આ પ્રમાણે આકાશના દૃષ્ટાંતથી જીવનું વિભુપણું આદિ સિદ્ધ કરવામાં આવે તો તે અયોગ્ય છે. કેમકે એ સાધ્યમાં બાધા કરનાર બીજાં વિરૂદ્ધ અનુમાનો વિદ્યમાન છે, જેમકે - જીવના ગુણો શરીરમાં જ જણાતા હોવાથી સ્પર્શની જેમ ત્વચા પર્યંત શરીર વ્યાપી જ આત્મા છે. આ અનુમાનથી જીવનું વિભુપણું-સર્વવ્યાપકપણું બાધા પામે છે. તથા દાન-હિંસા વિગેરે ક્રિયાઓ કૃષિ-ખેતી આદિ ક્રિયાની જેમ સફળ હોવાથી જીવ-પુન્યપાપ કર્મ વડે બંધાય છે, તથા સુવર્ણ અને માટીના સંયોગની જેમ જીવ અને કર્મનો સંબંધ-સંયોગ હોવાથી સમ્યક્ ઉપાય વડે વિનાશ પામે છે. આ અનુમાનથી જીવનો સદા અબંધક અને અમુક્ત ભાવ બાધા પામે છે. અરે ! મુક્તાત્મા કે મોક્ષ નિત્ય છે, એવો એકાંત આગ્રહ શા માટે રાખવો જોઈએ ? જુદા જીદા પર્યાયની મુખ્યતાએ જ નિત્ય કે અનિત્યપણાનો વ્યવહાર કરાય છે, વસ્તુતઃ સર્વ પદાર્થ ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્ય સ્વરૂપ છે. ૧૯૮૫-૧૯૮૬. હવે “કિં દીવમ્સ વ નાસો નિવ્વાણું” એવો જે પહેલાં પૂર્વપક્ષ કર્યો હતો તેનો ઉત્તર આપે છે : न य सव्वहा विणासोऽणलस्स परिणामओ पयस्सेव । कुंभस्स कवालाणं व तहाविगारोलंभाओ ।।१९८७ ।। जड़ सव्वहा न नासोऽणलस्स किं दीसए न सो सक्खं ? । परिणामसुहुमयाओ जलयविगारंजणरउ व्व ॥। १९८८ ।। होऊणमिदियंतरगेज्झा पुणरिंदियंतरग्गहणं । खंधा एंति न एंति य पोग्गलपरिणामया चित्ता ।। १९८९ ।। एगेगेंदियगेज्झा जहं वायव्वादओ तहग्गेया । होउं चक्खुग्गेज्झा धाणादिग्गज्झयामेंति ।।१९९०॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અગિયારમા ગણધરનો વાદ. [૧૬૩ जह दीवो निब्वाणो परिणामन्तरमिओ तहा जीवो । भण्णइ परिनिव्वाणो पत्तोऽणाबाहपरिणामं ॥१९९१।। દીપકનો સર્વથા વિનાશ નથી થતો, કેમકે તે દૂધની જેમ પરિણામી હોવાથી અથવા ઘટના ટુકડાની જેમ તેનો તથા પ્રકારનો વિકાર જણાય છે તેથી. જો દીપકનો સર્વથા વિનાશ ન થતો હોય, તો તે પ્રત્યક્ષ કેમ નથી જણાતો? (એમ પૂછવામાં આવે તો) તેના ઉત્તરમાં અભ્રવિકાર અથવા અંજન રજની જેમ દીપકનો સૂક્ષ્મ પરિણામ થતો હોવાથી તે નથી જણાતો. પુદ્ગલસ્કંધો ઇન્દ્રિયાન્તર ગ્રાહ્ય થઈને પુનઃ ઇન્દ્રિયાન્તરની ગ્રહણતાને પામે છે, અને કેટલાક પુદ્ગલો પરિણામની વિચિત્રતાથી પહેલાં ઈન્દ્રિય ગ્રાહ્ય થઈ પછી કોઈ ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી પણ થતા, તથા જેમ વાયુ વિગેરે એકેક પ્રતિનિયત ઈન્દ્રિયથી ગ્રાહ્ય થઈને પરિણામન્તર પામીને પુનઃ ઈન્દ્રિયાન્તરથી ગ્રાહ્ય થાય છે, તેમ અગ્નિના પુગલો પણ પ્રથમ ચક્ષુગ્રાહ્ય થઈને પછી પરિણામોત્તર પામ્યા બાદ ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. આ પ્રમાણે પરિણામાન્તર પામેલો દીવો જેમ “નિર્વાણ પામ્યો” કહેવાય છે, તેમ કર્મ રહિત થઈને અવ્યાબાધ પરિણામ પામવાથી આ જીવ “નિર્વાણ-નિવૃત્તિ અથવા મોક્ષ પામ્યો” કહેવાય છે. ૧૯૮૭ થી ૧૯૯૧. ભગવંત:- પ્રભાસ ! દીપકના નાશની જેમ જીવનો નાશ માનીને તું જે મોક્ષ કહે છે, તે અયોગ્ય છે, કેમકે દીપકનો અગ્નિ પણ સર્વ પ્રકારે નાશ નથી પામતો, માત્ર તેનું પરિણામોત્તર થાય છે. જેમ દૂધ પરિણામાન્તર પામીને દહીં થાય છે, અથવા મુલ્તરાદિ વડે પરિણામાન્તર પામેલો ઘડો ઠીકરા આદિ રૂપે થાય છે. આ પ્રમાણે તે તે વસ્તુઓના જુદા જુદા વિકાર જણાય છે, તેવી જ રીતે પ્રદીપના અગ્નિનો પણ પરિણામાન્તર થવાથી અંધકાર રૂપ વિકાર થાય છે, પણ સર્વથા તેનો વિનાશ નથી થતો. પ્રભાસ - જો તેનો સર્વથા વિનાશ ન થતો હોય, તો તે ઓલવાઈ ગયા પછી સાક્ષાત્ કેમ નથી જણાતો ? ભગવંતઃ- જેમ આકાશમાં એકઠા થયેલા મેઘના શ્યામ વાદળાંઓનો પુદ્ગલ વિકાર જણાય છે, પરંતુ તે વીખરાઈ જાય ત્યારે તે કે તેના કોઈ ભાગો નથી જણાતા, કેમકે તેનો તેવો સૂક્ષ્મ પરિણામ થઈ જાય છે, અથવા અંજનરાશિ એકઠો હોય તો જણાય છે, પણ પવનથી વીખરાઈ જાય તો નથી જણાતો, કેમ કે તેનો પણ સૂક્ષ્મ પરિણામ થઈ જાય છે, તેથી નથી જણાતો, પણ તે અવિદ્યમાન છે માટે નથી જણાતો એમ નહિ, આજ પ્રમાણે દીવો ઓલવાઈ ગયા પછી નથી જણાતો, પણ તેનો અંધકારરૂપ પુગલ વિકાર જણાય છે, દીપકના અગ્નિરૂપ પુગલોનો અતિસૂક્ષમતર પરિણામ થવાથી અંધકાર રૂપ પરિણામ થાય છે, પણ સર્વથા તેનો અભાવ નથી થતો. કેમકે પુદ્ગલનો પરિણામ વિચિત્ર પ્રકારનો છે. આ વિષય વધારે સ્પષ્ટ રીતે સમજાય માટે તને ઉદાહરણ કહું છું તે લક્ષપૂર્વક શ્રવણ કર. જેમ સુવર્ણપત્ર-લવણ-સૂંઠ-હરિતકી-ચિત્રક અને ગોળ વિગેરેના પુદ્ગલસ્કંધો પ્રથમ ચક્ષુ આદિ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થઈને પછી ક્ષેત્ર કાળાદિ ભિન્ન સામગ્રી પામીને પુગલ પરિણામની વિચિત્રતાથી સ્પર્શન-રસન આદિ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે; જેમકે સુવર્ણનું પતરું પ્રથમ ચક્ષુ ગ્રાહ્ય હોય છે, પછી તેને શુદ્ધ કરવાને અગ્નિમાં નાખ્યું હોય અને ભસ્મ સાથે મળી ગયું હોય, તો તે સ્પર્શેન્દ્રિય ગ્રાહ્ય થાય છે, પુનઃ પ્રયોગ વડે ભસ્મથી જુદું કર્યું હોય તો પાછું ચક્ષુગ્રાહ્ય થાય છે. એ જ પ્રમાણે લવણ-સુંઠ-હરિતકી-ચિત્રક-ગોળ વિગેરેનાં પુગલો પ્રથમ ચક્ષુગ્રાહ્ય હોઈને પછી રાખોડીમાં અથવા ઘણાં ઔષધના સમુદાયમાં, ઉકાળા રૂપે, ચૂર્ણ રૂપે કે લેપરૂપે પરિણામ પામવાથી રસનેન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. કપૂર, કસ્તુરી આદિનાં પુદ્ગલો ચક્ષુગ્રાહ્ય છતાં પણ વાયુવડે દૂર લઈ જવાયાથી ધ્રાણેન્દ્રિય ગ્રાહ્ય થાય છે. નવ યોજન ઉપરાંત ગયેલા કેટલાક પુગલો તથાવિધ કિંઈક વધારે સૂક્ષ્મ પરિણામ પામવાથી કોઈ પણ ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી થતા, એ સઘળું થવામાં કેવળ પુદ્ગલ પરિણામની વિચિત્રતા જ મુખ્ય કારણ છે. , તથા વાયુ સ્પર્શનેન્દ્રિયને જ ગ્રાહ્ય છે, રસ જીવ્હાઈન્દ્રિયને જ ગ્રાહ્ય છે, ગંધ ધ્રાણેન્દ્રિયને જ ગ્રાહ્ય છે, રૂપ ચક્ષુ ઇન્દ્રિયને જ ગ્રાહ્ય છે અને શબ્દ શ્રોત્રેન્દ્રિયને જ ગ્રાહ્ય છે આ પ્રમાણે વાયુ વિગેરેનાં પુગલો પ્રતિનિયત એક ઈન્દ્રિયને જ ગ્રાહ્ય છે, તે છતાં તેઓ પરિણામોત્તર પામીને પછીથી ભિન્ન ભિન્ન ઈન્દ્રિયોથી પણ ગ્રાહ્ય થાય છે. એ જ પ્રમાણે આ પ્રદીપગત અગ્નિના પુગલો ચક્ષુ ગ્રાહ્ય છે, તે છતાં દીપક ઓલવાઈ જવાથી તે જ પુગલો અંધકારરૂપે પરિણામ પામે છે, અને ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે. એટલે દીપક સર્વથા વિનાશ નથી પામતો, પણ તેનો પરિણામાન્તર થવાથી અંધકારરૂપે વિકાર પ્રત્યક્ષ જણાય છે. આ રીતે જેમ પરિણામોત્તર પામેલો દીપક “નિર્વાણ” પામ્યો કહેવાય છે, તેમ જીવ પણ કર્મરહિત અમૂર્ત સ્વભાવરૂપ અવ્યાબાધ પરિણામાન્તર પામ્યો હોય. ત્યારે તેને “નિવણ-નિવૃત્તિકે મોક્ષ પામ્યો” કહેવાય છે. આથી એ સિદ્ધ થયું કે દુઃખાદિનો ક્ષય થવાથી જીવની શુદ્ધ શાશ્વત વિદ્યમાન અવસ્થા તે જ મોક્ષ કહેવાય છે. ૧૯૮૭ થી ૧૯૯૧. मुत्तस्स परं सोक्खं णाणाणाबाहओ जहा मुणिणो । तद्धम्मा पुण विरहादावरणा-ऽऽबाहहेऊणं ॥१९९२।। मुत्तो करणाभावादण्णाणी खं व नणु विरुद्धोऽयं । जमजीवया वि पावइ एत्तो च्चिय भवउ तन्नाम ॥१९९३।। दव्या-ऽमुत्तत्त सहावजाइओ तस्स दूरविवरीयं । न हि जच्चंतरगमणं जुत्तं नभसो व्व जीवत्तं ॥१९९४॥ मुत्ताइभावओ नोवलद्धिमंतिंदियाई कुंभो ब्व । उवलंभद्दाराणि उ ताई जीवो तदुवलद्धा ॥१९९५।। तवरमेवि सरणओ तब्बावारे वि नोवलंभाओ। इंदियभिन्नो आया पंचगवक्खोवलद्धा वा ॥१९९६॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અગિયારમા ગણધરનો વાદ. [૧૯૫ ઉત્કૃષ્ટ મુનિની જેમ પ્રકૃષ્ટ જ્ઞાનવાન્ અને બાધારહિત હોવાથી મુક્તાત્મા પરમસુખી છે. કેમકે આવરણ અને બાધાના હેતુનો અભાવ હોવાથી મુક્તાત્માનો તેવો જ - જ્ઞાનાદિમય ધર્મ છે. મુક્તાત્મા કરણના અભાવે આકાશની પેઠે અજ્ઞાની છે. (એમ કહેવામાં આવે તો) તે કથન વિરૂદ્ધ છે; કેમકે એથી તો જીવનું અજીવપણું સિદ્ધ થઈ જાય. અસ્તુ ભલે એમ થાય, (એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે -) જેમ આકાશને જીવત્વ પ્રાપ્ત થવું વિપરીત છે, તેમ દ્રવ્યપણું અને અમૂર્ત્તપણું એ જીવની સ્વભાવનીતિ છે, તેની જાત્યન્તરપણાની પ્રાપ્તિ પણ અતિ વિરૂદ્ધ છે. વળી ઈન્દ્રિયો કુંભની જેમ મૂર્ત સ્વભાવવાળી હોવાથી તે જાણનાર નથી, પણ જાણવાના દ્વારો છે, જાણનાર તો જીવ જ છે. કારણ કે ઈન્દ્રિયોનો ઉપરમ થયા છતાં પણ સ્મરણ થાય છે અને ઈન્દ્રિયોનો વ્યાપાર છતાં પણ કોઈ વખત જ્ઞાન નથી થતું, માટે પાંચ બારીએથી જોનાર વ્યક્તિની જેમ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. ૧૯૯૨ થી ૧૯૯૬. પ્રભાસ :- દુઃખાદિનો ક્ષય થઈ પોતાના સ્વરૂપે જીવની વિદ્યમાન અવસ્થા તે મોક્ષ, એમ જો આપ કહેતા હો, તો તે અવસ્થામાં શબ્દાદિ વિષયના ઉપભોગતા અભાવે, મુક્તાત્માને સુખનો અભાવ હોવો જોઈએ. ભગવંત :- તારી એ માન્યતા અયોગ્ય છે, કેમકે મુક્તાત્માને સર્વ આવરણનો ક્ષય થયેલ છે, તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનવાન છે અને દુ:ખના હેતુભૂત વેદનીયાદિ કર્મનો સર્વથા અભાવ હોવાથી કોઈપણ પ્રકારની બાધાથી રહિત છે, એટલે કે-ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદમાં મગ્ન થયેલા મુનિ જેમ સુખી હોય છે, તેમ મુક્તાત્મા પણ ઉત્કૃષ્ટ જ્ઞાની, અને જન્મ-જરા-વ્યાધિ-મરણ-ઈષ્ટ વિયોગ-અતિશોક-ક્ષુધા-તૃષા-ઠંડી-ગરમી-કામ-ક્રોધ-મદ-શઠતા-રાગ-દ્વેષ-ચિંતા-ઉત્સુકતા-વિગેરે નિઃશેષ દુઃખના અભાવે અત્યંત સુખી છે. પ્રભાસ :- પરંતુ મુક્તાત્માને ઈન્દ્રિયો નહિ હોવાથી, તે આકાશની જેમ અજ્ઞાની છે. ભગવંત :- તારૂં એ કથન અયોગ્ય છે, કેમકે તે કહેલો હેતુ ધર્મીના સ્વરૂપને વિપરીતપણે સિદ્ધ કરે છે, તેથી વિરૂદ્ધ છે. વળી એ હેતુથી “મુક્તાત્મા ઈન્દ્રિયોના અભાવે આકાશની જેમ અજીવ છે.'' એમ પણ સિદ્ધ થશે. પ્રભાસ :- અસ્તુ મુક્તાત્માને અજીવપણું સિદ્ધ થાય, તો શી હરકત છે ? ભગવંત :- જેમ દ્રવ્યપણું અને અમૂર્દાપણું એ જીવની સ્વભાવભૂત જાતિ છે, તે જાતિ અન્યજાતિપણે એટલે અદ્રવ્ય અને અમૂર્તપણે કોઈપણ અવસ્થામાં નથી થતી; તેમ જીવપણું પણ જીવની સ્વભાવભૂતજાતિ છે, તેથી તે જાતિ અન્યજાતિપણે એટલે અજીવપણે કોઈપણ અવસ્થામાં નથી થતી. તેથી મુક્તાવસ્થામાં પણ જીવનું અજીવપણું નથી થતું. આ પ્રમાણે જેમ મુક્ત જીવ અદ્રવ્ય અને મૂર્ત નથી થતો, તેમ તે પોતાના જીવસ્વભાવથી પલટી અજીવપણે પણ નથી થતો, અન્યથા જો તે સ્વભાવનો ત્યાગ કરે તો આકાશ અને પરમાણુ આદિ પણ પોતાના સ્વભાવનો ત્યાગ કરીને વિપરીત બની જાય. Page #167 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રભાસ - અસ્તુ ભલે એ એમ થાય, પણ “મુક્તાત્મા ઈન્દ્રિયોના અભાવે આકાશની જેમ અજ્ઞાની છે” મારા એ પક્ષમાંનો ઈન્દ્રિયોના અભાવરૂપ હેતુ, ધર્મના સ્વરૂપને વિપરીત સિદ્ધ કરે છે, તેથી વિરૂદ્ધ છે, એમ આપ કહો છો, તે કેવી રીતે ? ૧૬૬] ભગવંત :- ઈન્દ્રિયો ઘટની જેમ મૂર્તાદિ સ્વભાવવાળી હોવાથી તે જાણી શકતી નથી. તે જાણવાનાં દ્વારો છે, ત્યાં જાણનાર તો આત્મા છે; કેમકે (ઈન્દ્રિયવડે જાણેલ અર્થનું) ઈન્દ્રિયોનો ઉપશમ થયા છતાં પણ આત્માને સ્મરણ થાય છે અને કોઈ વખત ઈન્દ્રિયોનો વ્યાપાર છતાં પણ આત્માને પદાર્થનું જ્ઞાન નથી થતું, માટે પાંચ બારીઓથી જોનાર વ્યક્તિની જેમ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. આ પ્રમાણે ઈન્દ્રિયોના અભાવરૂપ જે તારો હેતુ છે તે ધર્મીના સ્વરૂપને વિપરીત સિદ્ધ કરે છે અર્થાત્ તેથી વિરૂદ્ધ છે. ૧૯૯૨ થી ૧૯૯૬. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, તેથી ઈન્દ્રિયોના અભાવે મુક્તને જ્ઞાનનો અભાવ થાય તે બતાવે છે. नाणरहिओ न जीवो सरुवओऽणु व्व मुत्तिभावेणं । जं तेण विरुद्धमिदं अत्थि य सो नाणरहिओ य ।।१९९७ ।। किह सो नाणसस्र्वो नणु पच्चक्खाणुभूइओ नियए । परदेहम्मि वि गज्झो स पवित्त - निवित्तिलिंगाओ ।।१९९८। सव्वावरणावगमे सो सुद्धयरो हवेज्ज सुरो व्व । तम्मयभावाभावादण्णाणित्तं न जुत्तं से || १९९९॥ एवं पगासमइओ जीवो छिद्दावभासयत्ताओ । किंचिम्मेत्तं भासइ छिद्दावरणप्पईवो व्व ॥ २०००|| सुबहुतरं वियाण मुत्तो सव्वावरणविगमाओ । अवणीयधरो व्व नरो वियगावरणो पईवो व्व || २००१ || જેમ પરમાણુ મૂર્તભાવરહિત નથી, તેમ જીવ પણ સ્વરૂપથી જ્ઞાનરહિત નથી, માટે “મુક્તાત્મા જ્ઞાનરહિત છે.” એ કથન વિરૂદ્ધ છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે; એની શી ખાત્રી ? (એમ પૂછવામાં આવે તો) તે પ્રત્યક્ષ અનુભવથી પોતાના અને પરના શરીરમાં પ્રવૃત્તિ-નિવૃત્તિના લિંગથી જણાય છે. વળી એ મુક્તાત્મા સર્વ આવરણના અભાવે સૂર્યની જેમ વધારે શુદ્ધ હોય છે, માટે ઈન્દ્રિયના અભાવે મુક્ત જીવને અજ્ઞાનપણું કહેવું યોગ્ય નથી. એ પ્રમાણે જીવ પ્રકાશમય-જ્ઞાનમય છે, પણ (સંસારી અવસ્થામાં) છિદ્રાવભાસકપણાથી, છિદ્રવાળા આવરણમાં (કટાદીકમાં) પ્રકાશતા પ્રદીપની પેઠે કિંચિત્માત્ર પ્રકાશે છે; પરંતુ સર્વ આવરણનો નાશ થવાથી, ઘરરહિત પુરૂષ, અથવા નિરાવરણ પ્રદીપની જેમ મુક્તાત્મા અતિશય (સર્વ) જાણે છે. ૧૯૯૭ થી ૨૦૦૧. ભગવંત :- પરમાણુ જેમ મૂર્તભાવ વિના નથી હોતા, તેમ જીવ પણ જ્ઞાન વિના નથી હોતો, કેમકે જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. તેથી “મુક્ત જીવ જ્ઞાનરહિત છે.” એ કથન સર્વથા વિરુદ્ધ છે. કારણ કે સ્વરૂપ સિવાય સ્વરૂપવાન કદિ પણ હોઈ શકે નહિ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) અગિયારમા ગણધરનો વાદ. [૧૬૭ પ્રભાસ - જીવ જ્ઞાન સ્વરૂપ છે, એમાં પ્રમાણ શું ? ભગવંત :- સ્વશરીરમાં જીવ જ્ઞાન સ્વરૂપ છે, એ તો પ્રત્યક્ષ અનુભવથી જણાય છે, કેમકે ઈન્દ્રિયોનો વ્યાપાર બંધ પડ્યા પછી પણ ઈન્દ્રિય વ્યાપારથી જાણેલ અર્થનું સ્મરણ થાય છે. તથા કોઈ વખત અન્યમનસ્ક અવસ્થામાં (મનના બીજા ચિંતનમાં) ઈન્દ્રિયનો વ્યાપાર હોય, તો પણ અર્થનું જ્ઞાન નથી થતું, તેમ જ કોઈ વખત વ્યાખ્યાન અવસ્થામાં, નહિ જોયેલ કે નહિ સાંભળેલ અર્થનું, સારા ક્ષયોપશમથી સ્મરણ થાય છે, આ સઘળું સર્વકોઈ વ્યક્તિને અનુભવસિદ્ધ હોય છે, વળી તથાવિધ પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિ લક્ષણોથી પર શરીરમાં પણ જીવ જ્ઞાનસ્વરૂપ છે, એમ જણાય છે. એ જ પ્રમાણે મુક્તાત્મા પણ સંપૂર્ણ જ્ઞાનવાન છે. ઈન્દ્રિયવાળા જીવને થોડા આવરણનો ક્ષય થવાથી તે તરતમતાએ જ્ઞાનવાન છે, અને જેને ઈન્દ્રિયો નથી, એવા મુક્તાત્માને સર્વ આવરણનો ક્ષય થવાથી સંપૂર્ણ જ્ઞાન છે. જેમ સમસ્ત મેઘાદિ આવરણનો અપગમ થવાથી સૂર્ય સંપૂર્ણ પ્રકાશમય થાય છે, તેવી જ રીતે જ્ઞાનસ્વરૂપ મુક્તાત્મા, ઈન્દ્રિયોના અભાવે સર્વ આવરણ દૂર થવાથી સંપૂર્ણ જ્ઞાનરૂપ સંપૂર્ણ પ્રકાશવાન થાય છે. એવા સ્વરૂપવાળો આત્મા ફક્ત સંસારી અવસ્થામાં છદ્મસ્થ હોય, ત્યારે કંઈક આવરણ ક્ષય થયા હોય, અને કંઈક ક્ષીણ ન થયા હોય ત્યારે, ઈન્દ્રિયરૂપ છિદ્રોવડે, છિદ્રવાળી ભીંત આદિના આવરણથી આવૃત દીપકની જેમ કિંચિત્માત્ર વસ્તુ પ્રકાશે છે - જાણે છે. પણ મોક્ષ અવસ્થામાં મુકતાત્મા સર્વ આવરણના અભાવે, દીપક જેમ વધારે સારો પ્રકાશ આપે છે, અથવા ગૃહ વિનાનો (ચોતરફથી છુટો થયેલો) પુરૂષ જેમ બહારની વસ્તુ વધારે સારી રીતે જોઈ શકે છે, તેમ સર્વ વસ્તુને સર્વ પ્રકારે જાણે છે માટે મુક્તાત્મા બાધારહિત અને પરમજ્ઞાનવાન હોવાથી અત્યંત સુખી છે. ૧૯૯૭-૨૦૦૧. પુન્ય-પાપના અભાવે મુક્તાત્માને સુખનો અભાવ હોય એમ પ્રભાસ કહે છે. पुण्णा-पुण्णकयाइं जं सुह-दुक्खाइं तेण तन्नासे । तन्नासो तो मुत्तो निस्सुह दुक्खो जहागासं ॥२००२॥ अहवा निस्सुह-दुक्खो नभं व देहे-दियादभावाओ । आहारो देहो च्चिय जं सुह-दुक्खोवलद्धीणं ॥२००३॥ पुण्णफलं दुक्खं चिय कम्मोदयओ फलं व पावस्स । नणु पावफले वि समं पच्चक्खविरोहिआ चेवं ॥२००४॥ જે સુખ-દુઃખ છે, તે પુન્ય-પાપકૃત છે અને એ કારણભૂત પુન્ય-પાપનો નાશ થવાથી તેના કાર્યભૂત સુખ-દુઃખનો પણ નાશ થાય છે; માટે મુક્તાત્મા આકાશની જેમ સુખ-દુઃખ રહિત છે. અથવા શરીર અને ઈન્દ્રિયાદિના અભાવે મુક્તાત્મા આકાશની જેમ સુખ-દુઃખ રહિત છે. કેમકે શરીર જ સુખ-દુઃખની ઉપલબ્ધિનો આધાર છે. (ચક્રવર્તિ આદિ પદપ્રાપ્તિરૂ૫) પુન્યનું ફળ કર્મોદયજન્ય હોવાથી દુઃખરૂપ જ છે. (એમ કહેવામાં આવે તો નરકાદિરૂ૫) પાપના ફળમાં પણ એ જ પ્રમાણે કહી શકાય. (જેમકે દુઃખરૂપે માનેલું પાપનું ફળ, કર્મોદયજન્ય હોવાથી પરમાર્થથી સુખરૂપ જ છે.) અને એમ કહેવું એ પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. ૨૦૦૨-૨૦૦૩-૨૦૦૪. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] અગિયારમા ગણધરનો વાદ. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એના ઉત્તરમાં સાંસારિક સુખ તે દુઃખ જ છે, વાસ્તવિક સુખ તો મોક્ષમાં જ છે એમ જણાવતા ભગવંત ફરમાવે છે કે - जत्तो च्चिय पच्चक्खं सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं तो पुण्णफलं पि दुक्खं ति ॥२००५॥ विसयसुहं दुक्खं चिय दुक्खपडियारओ तिगिच्छ ब्व । तं सुहमुवयाराओ न योवयारो विणा तच्चं ॥२००६॥ तम्हा जं मुत्तमुहं तं तच्चं दुक्खसंखएऽवस्सं । मुणिणोऽणावाहस्स व णिप्पडियारप्पसूइओ ॥२००७॥ હે સૌમ્ય ! જે પ્રત્યક્ષ સુખ જણાય છે, તે સુખ નથી, પણ દુઃખ જ છે, માત્ર દુઃખના પ્રતિકારરૂપે તેની વ્યવસ્થા કરી છે, એટલે પુન્યનું ફળ પણ દુઃખરૂપ જ છે. જેમ રોગોપશાન્તિ માટે કરેલું ઔષધપાન દુઃખરૂપ છતાં સુખરૂપ મનાય છે, તેમ વિષયસુખ પણ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી દુઃખરૂપ છતાં સુખ કહેવાય છે, તેને જે સુખ કહેવાય છે તે ઉપચારથી કહેવાય છે અને એ ઉપચાર સત્ય સુખ વિના થઈ શકે નહીં. માટે જે મુક્તાત્માનું સુખ છે, તે જ અવશ્ય સર્વ દુઃખનો ક્ષય થવાથી, તેમજ નિરાબાધ મુનિની જેમ નિષ્પતિકાર હોવાથી સત્યસુખરૂપ છે. ૨૦૦૫-૨૦૦૬-૨૦૦૭. - ભગવત - સૌમ્ય ! પ્રભાસ ! આ સંસારચક્રમાં પુષ્પમાળા-ચંદન-અંગનાદિના ભોગજન્ય જે સુખ છે, તે સર્વ દુઃખ જ છે. કેમકે સ્ત્રીસંભોગાદિ સંબંધી ઉત્સુકતાથી થયેલ અરતિરૂપ દુઃખનો, સ્ત્રીસંભોગાદિ પ્રતિકાર છે, તે પ્રતિકારરૂપ હોવાથી દુઃખરૂપ છતાં પણ તેને સુખરૂપે મૂઢ લોકોએ ભેદ પાડ્યો છે. એટલે કે સ્ત્રીસંભોગાદિકને ખસને ખંજવાળવાના સુખની જેમ સુખ માન્યું છે, અને શૂલીપર ચડાવવું, શૂળ આવવું, મસ્તકમાં પીડા થવી, બંધન વિગેરેને દુઃખ માન્યું છે. પ્રભાસ - સ્ત્રીસંભોગ-ચક્રવર્તિઆદિ પદની પ્રાપ્તિ વિગેરે સ્વસંવેદ્ય સુખને દુઃખ કહેવું, એ તો પ્રત્યક્ષ વિરૂદ્ધ જણાય છે. ભગવંત - એ મોહમૂઢને પ્રત્યક્ષ હોવાથી સત્ય નથી. મોહથી મુઢ થયેલા પ્રાણીઓ તે તે વસ્તુની પ્રાપ્તિ માટેની ઉત્સુકતાથી થયેલ અરતિરૂપ દુઃખના પ્રતિકારને મિથ્યાપણે સુખ માને છે, દુઃખમાં પણ તેને સુખની કલ્પના થાય છે. ખસને ખંજવાળવામાં અને અપથ્ય આહારને ખાવામાં સુખ માને છે, તેમ વિષયસુખરૂપ પુન્યનું ફળ પણ વસ્તુતઃ દુઃખ જ છે કારણ કે જેમ કોઢ-દંડહરસ આદિ રોગોપશાંતિ માટે ઉકાળાનું પાન, છેદન-ડંભન (ડામ દેવો) વિગેરે ઉપાયો દુઃખકારી છતાં પણ સુખરૂપ મનાય છે, તેમ તે વિષયસુખ પણ ઉત્સુકતાજન્ય અરતિરૂપ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી ખરી રીતે દુઃખ જ છે. લોકમાં તેને સુખ કહેવાય છે. પણ તે સુખ ઉપચારથી કહેવાય છે, એ ઉપચાર સત્ય નથી. પણ સત્ય વસ્તુ જો ન હોય તો અન્યત્ર ઉપચાર કરી શકાતો નથી, એટલે કે જેમ સત્ય સિંહ હોવાથી જ અન્યત્ર કોઈ વ્યક્તિમાં સિંહપણાનો ઉપચાર કરાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અગિયારમા ગણધરનો વાદ. [૧૬૯ તેમ અહીં પણ સંસારના વિષયસુખમાં સુખનો ઉપચાર છે, ઉપચાર વિનાનું સત્ય સુખ તો મોક્ષમાં જ છે; અને એવું સુખ, પુન્ય-પાપજન્ય સર્વ દુઃખનો ક્ષય થવાથી, વિશિષ્ટ જ્ઞાનવાન નિરાબાલમુનિની જેમ નિરૂપમ અને સ્વાભાવિકપણે સિદ્ધાત્માને જ ઉત્પન્ન થાય છે. ૨૦૦૫ થી ૨૦૦૭. વળી કહેલું છે કે જેઓએ અહંકાર તથા કામને જીતી લીધા છે, અને જેઓ મન, વચન, કાયાના વિકાર રહિત છે અને જેઓને પરની આશાઓ શાંત પામી છે, તેવા ભાવિત આત્માને અહીં જ મોક્ષ છે. जह वा नाणमयोऽयं जीवो नाणोवधाइ चावरणं । करणमणुग्गहकारी सव्वावरणक्खए सुद्धी ॥२००८॥ तह सोखमओ जीवो पावं तस्सोवघाययं नेयं । पुण्णमणुग्गहकारिं सोक्खं सव्वखए सयलं ॥२००९॥ जह वा कम्मक्खयओ सो सिद्धत्ताइपरिणइं लभइ । तह संसाराईयं पावइ तत्तो च्चिय सुहं ति ॥२०१०॥ જેમ અનંત જ્ઞાનમય આત્મા છે, મતિજ્ઞાનાવરણાદિ તે જ્ઞાનના ઉપઘાતક છે, અને ઈન્દ્રિયો સૂર્યના પ્રકાશને ઢાંકનાર મેઘના સમૂહમાં પડેલાં છિદ્રની જેમ જ્ઞાનમાં ઉપકારી છે, અને સર્વ આવરણનો ક્ષય થવાથી આત્માની અત્યંત જ્ઞાનશુદ્ધિ થાય છે. તેવી જ રીતે અનંત સુખમય આત્મા છે, પાપ તેનું ઉપઘાતક છે અને પુચ અનુત્તર વિમાનપર્યત સુખરૂપ ફળ દ્વારા અનુગ્રહ કરે છે, તે સર્વ પુન્ય-પાપનો ક્ષય થવાથી આત્માને સંપૂર્ણ નિરૂપમ સત્ય સુખ પ્રાપ્ત થાય છે. અથવા કર્મનો ક્ષય થવાથી આત્મા જેમ સિદ્ધત્વાદિ પરિણતિ પામે છે, તેમ કર્મનો ક્ષય થવાથી સંસારાતીત નિરૂપમ સત્યસુખ પણ પામે છે. ૨૦૦૮ થી ૨૦૧૦. સંસારિક સુખ-દુઃખનો આધાર શરીર છે, પણ મોક્ષસુખનો આધાર શરીર નથી. એ વાત બતાવે છે. साया- सायंदुक्लं तब्बिरहम्मि य जओ सुहं तेणं । देहिं-दिएसु दुक्खं सोक्खं देहिं-दियाभावे ।।२०११।। जो वा देहि-दियजं सुहमिच्छइ तं पडुच्च दोसोऽयं । संसाराईयमिदं धम्मंतरमेव सिद्धिसुहं ॥२०१२॥ શાતા અને અશાતા બંને દુઃખ જ છે, તેનો અભાવ થાય ત્યારે સુખ થાય, તેથી દેહ અને ઈન્દ્રિયો છે ત્યાં સુધી દુઃખ જ છે અને ખરું સુખ તો દેહ તથા ઈન્દ્રિયના અભાવે થાય છે. અથવા જે દેહ અને ઈન્દ્રિયજન્ય સુખને સુખ કહે છે, તેની અપેક્ષાએ એ (મોક્ષમાં સુખનો અભાવ હોવારૂપ) દોષ આવે, પણ આ મોક્ષસુખ તો સંસારાતીત છે અને ધર્માન્તરભૂત છે. (તેમાં એ દોષ ન આવે) ૨૦૧૧-૨૦૧૨. ૨૨ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શાતા વેદનીયરૂપ પુન્ય-ફળ લોકમાં સુખ કહેવાય છે, તે દુઃખરૂપ જ છે, તે હમણાં જ ઉપર કહ્યું છે; અને અશાતાવેદનીયરૂપ પાપનું ફળ તે તો નિર્વિવાદ દુઃખ જ છે, એટલે કે પુન્ય અને પાપ ઉભયનું ફળ સંસારમાં દુઃખ જ છે, પણ સુખ નથી, એવું દુઃખ સિદ્ધાત્માઓને સર્વથા નાશ પામ્યું છે, તેથી તેમને સ્વાભાવિક, નિરૂપમ, અનંત સુખ છે અને સંસારી જીવોને આધારભૂત શરીર અને ઈન્દ્રિયો હોવાથી ઉપર કહ્યા મુજબ દુઃખ જ છે. વાસ્તવિક સુખ તો શરીર અને ઈન્દ્રિયોનો અભાવ થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. અથવા જે સંસારને જ ઈચ્છનાર, પરમાર્થને નહિ જોનાર, વિષયાભિલાષી, મોહમૂઢાત્મા પ્રાણી હોય છે, તે શરીર અને ઈન્દ્રિયજન્ય સુખને સુખ માને છે, પણ મોક્ષ સુખને સુખ નથી માનતા, કેમકે તેવા સુખની તેને સ્વપ્રમાં પણ કલ્પના નથી હોતી, તેવા જીવોને પ્રમાણથી મોક્ષની પ્રતીતિ કરાવ્યા છતાં “મુકતાત્મા શરીર અને ઈન્દ્રિયરહિત હોવાથી સુખ રહિત છે” એમ તેવાઓના પક્ષમાં દોષ આવે, પણ જે સંસારાતીત, સર્વથા વિલક્ષણ, ધર્માન્તરભૂત, અનુપમ, અક્ષય, નિરૂપચરિત મોક્ષ સુખને જ સુખ કહેતા હોય, એવા અમારા જેવાઓના કથનમાં એ દોષ નથી આવતો. ૨૦૧૧-૨૦૧૨. મુક્તાત્માનું જ્ઞાન અને સુખ અનિત્ય નથી, પણ નિત્ય છે. कहमणुमेयंति मई नाणा -ऽणाबाहउत्ति नणु भणियं । तदणिच्चं गाणंपि य चेयणधम्मोत्ति रागो व्व || २०१३ || कयगाइभावओ वा नावरणा-ऽऽबाहकारणाभावा । પ્પાય-કિફ-માસ્સહાવો વા ન દોસોયં ૨૦૧૪ (“મુક્તાત્મા સુખી છે' એમ) ક્યા અનુમાનથી માનવું ? એમ પૂછવામાં આવે, તો “જ્ઞાની અને નિરાબાધ હોવાથી (તે સુખી છે.'') એમ પૂર્વે કહેલું જ છે. જો એમ હોય, તો જ્ઞાન અને સુખ ચેતનાનો ધર્મ હોવાથી રાગની જેમ અનિત્ય છે, અથવા તે કૃતક હોવાથી અનિત્ય છે. (એમ કહેવામાં આવે તો) આવરણ અને દુઃખના કારણના હેતુનો અભાવ હોવાથી, મુક્તાત્માને જ્ઞાન અને સુખ અનિત્ય નથી, અથવા સર્વ પદાર્થ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વરૂપ હોવાથી તે દોષ અહીં નથી લાગતો. ૨૦૧૩-૨૦૧૪. પ્રભાસ :- સિદ્ધના જીવો સુખી છે, એમ આપ કહો છો, તે ક્યા પ્રમાણથી આપ કહો છો ? જો અનુમાનથી કહેતા હો, તો તે અનુમાન ક્યું છે ? ભગવંત :- પ્રભાસ ! કેમ ભૂલી જાય છે ? હમણાં જ કહ્યું છે તે પ્રમાણે જેમ “સિદ્ધના જીવો જ્ઞાની અને નિરાબાધ હોવાથી મુનિની જેમ અત્યંત સુખી છે." પ્રભાસ :- જો આપ એમ કહેતા હો, તો તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે મુક્તાત્માનાં સુખ અને જ્ઞાન ચેતનનો ધર્મ હોવાથી, રાગની જેમ અનિત્ય છે, અથવા એ સુખ અને જ્ઞાન તપ વિગેરે કષ્ટકારી અનુષ્ઠાનથી ઉત્પન્ન થતા હોવાથી. તેમજ તે ઘટની જેમ ઉત્પન્ન કરાતાં હોવાથી અનિત્ય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અગિયારમા ગણધરનો વાદ. [૧૭૧ ભગવંત :- ભદ્ર ! તારી એ માન્યતા અનુચિત છે. મુક્તાત્માના જ્ઞાન અને સુખ જો નાશ પામે, તો તે અનિત્ય કહેવાય, પણ તે નાશ પામતાં નથી; કેમકે જ્ઞાનાવરણના ઉદયથી જ્ઞાનનો નાશ થાય, અને અશાતાવેદનીયના ઉદયથી સુખનો નાશ થાય, આ બન્ને જ્ઞાનાવરણ અને વેદનીયકર્મ મિથ્યાત્વાદિ બંધ હેતુવડે બંધાય છે, તે હેતુ મુક્તાત્માને નથી, તેથી એ ઉભયના અભાવે, મુક્તાત્માના જ્ઞાન અને સુખનો નાશ નથી થતો, પણ સદા અવસ્થિત રહે છે. એટલે તે અનિત્ય કેવી રીતે કહેવાય ? ન જ કહેવાય. વળી ચેતનના બધા ધર્મો અનિત્ય નથી, કેમકે ચેતનગત દ્રવ્યત્વ અમૂર્તત્વ વિગેરે ધર્મો નિત્ય છે, આથી “જ્ઞાન અને સુખ ચેતનધર્મ હોવાથી રાગની જેમ અનિત્ય છે.” એ કથનમાં હેતુ અનેકાન્તિક સિદ્ધ થાય છે. તેમજ કૃતકાદિ હેતુ પણ અનેકાંતિક છે. કેમકે ઘટનો પ્રäસાભાવ કૃતક (કરાયેલો છે, છતાં નિત્ય છે. તથા કૃતકાદિ હેતુ અસિદ્ધ પણ છે, કેમકે સિદ્ધનાં જ્ઞાન અને સુખ સ્વાભાવિક છે. આવરણ અને બાધાના કારણનો અભાવ થવાથી જે તિરોભાવરૂપે હતા તે જ આવિર્ભાવ પામ્યા છે, પણ ઘટાદિની જેમ કરાયેલા નથી, તેમ જ વિજળી-આદિની જેમ ઉત્પન્ન પણ થયા નથી, કેમકે મેઘના પડલથી તિરોભૂત થયેલ ચન્દ્રજ્યોન્ઝા અથવા સૂર્યપ્રભા, એ પડળ દૂર થવાથી આવિર્ભાવ પામે, તેથી તે કંઈ કરાયેલ ન કહેવાય, પરંતુ વિશિષ્ટરૂપે આવિર્ભત થયેલ કહેવાય. તેમજ કતકપણાથી મુક્તાત્માનાં જ્ઞાન અને સુખ અનિત્ય જ છે, એમ કહી શકાય, કેમકે દરેક સમયે પર્યાયપણે શેયનો વિનાશ થતાં જ્ઞાનનો પણ વિનાશ થાય છે અને સુખ પણ દરેક સમયે જુદા જુદા રૂપે પરિણામ પામે છે એથી ઉભયને કથંચિત્ત અનિત્ય કહેવામાં કંઈ દોષ નથી, કારણ કે આત્મા-આકાશ-ઘટ-પટ વિગેરે સર્વ વસ્તુનો સમુદાય ઉત્પાદ-વ્યય ને ધ્રુવ સ્વભાવવાળો છે. ૨૦૧૩-૨૦૧૪. હવે વેદોક્ત કથનથી, મોક્ષની અને નિરૂપમ સુખની સિદ્ધિ કરે છે. नह वइ ससरीरस्स प्पिऽप्पियावहतिरेवमादि व यं । तदमोक्ने नासम्मि व सोक्खाभावम्मि व न जत्तं ।।२०१५।। नट्ठो असरीरि च्चिय सुह-दुक्खाई पिय-ऽप्पियाइं च । ताइं न संति नटुं फुडमसरीरं ति को दोसो ? ॥२०१६॥ वेयपयाण य अत्थं न सुटु जाणासि ताण तं सुणसु । असरीरव्ववएसो अधणो ब्ब सओ निसेहाओ ॥२०१७॥ न निसेहओ य अन्नम्मि तबिहे चेव पच्चओ जेणं । तेणासरीरगहणे जुत्तो जीवो न खरसिंगं ॥२०१८॥ “સશરીરીને સુખ-દુઃખનો અભાવ નથી” ઈત્યાદિ જે કહ્યું છે, તે મોક્ષનો અભાવ, જીવનો નાશ અને (સિદ્ધ જીવને) સુખનો અભાવ માનવાથી અયોગ્ય ઠરે છે. અશરીરી એટલે નાશ પામેલ (જે નાશ પામેલ હોય તે અશરીરી કહેવાય) અને એવાને પ્રિયાપ્રિય એટલે સુખ-દુઃખ તે સ્પર્શતા નથી, એમ આ પદોનો અર્થ માનવામાં શું દોષ છે? હે પ્રભાસ ! તું એ વેદપદોનો અર્થ સારી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ રીતે નથી જાણતો, તે તું સાંભળ. વિદ્યમાનના નિષેધથી અધનની જેમ અશરીરનો વ્યપદેશ છે. એટલે કે નશબ્દના નિષેધથી તેવા જ પ્રકારના અન્ય પદાર્થમાં તેનો પ્રત્યય થાય છે. તેથી અશરીર કહેવાથી મુક્તજીવ માનવો યોગ્ય છે, પણ ગધેડાના શીંગડાની જેમ અભાવ માનવો યોગ્ય નથી. ૨૦૧૫ થી ૨૦૧૮. વળી :- “નદ વરસશરીરરય પ્રિયા–પ્રિયયોરપતિરિત” “31શરીર વી વસંત પ્રિયા–પ્રિયે ન પૃશતઃ” ઈત્યાદિ જે વેદોક્ત શ્રુતિ છે. તે મોક્ષનો અભાવ, મોક્ષ અવસ્થામાં જીવનો સર્વથા નાશ, અને મુક્તાત્માને સુખનો અભાવ, એમ માનવાથી અયોગ્ય ઠરે છે; કેમકે એ જ શ્રુતિથી જીવકર્મના વિયોગરૂપ મોક્ષ, મોક્ષમાં શુદ્ધ જીવની વિદ્યમાનતા અને મુક્તાત્માને નિરૂપમ અનંત સુખ એ ત્રણે બાબતો સિદ્ધ થાય છે. પ્રભાસ - અશરીરનો સર્વથા નાશ થવાથી નાશ પામેલ જીવ ખરશૃંગની જેમ અભાવરૂપ થાય છે, એવાને સુખ-દુઃખનો સ્પર્શ ન થાય, એ સ્પષ્ટ જાણી શકાય એવું છે. તેથી ઓલવાઈ ગયેલા પ્રદીપની જેમ મોક્ષ પામેલ જીવનો સર્વથા નાશ માનવામાં શો દોષ છે ! ભગવંત - હે આયુષ્યનું પ્રભાસ ! તું એ વેદ પદોનો અર્થ બરાબર નથી જાણતો તેથી એવો અયોગ્ય અર્થ કરે છે, સાંભળ, તેનો અર્થ આ પ્રમાણે છે. એ પદમાં જ અવ્યય છે. તે નિષેધાર્થે છે. દિ અને વૈ અવ્યય પંચમી અર્થે છે, અને સશરીરરય પદનો અર્થ શરીરવાળા જીવને, પ્રિયપ્રિયચોરવતરિત એનો અર્થ સુખ-દુઃખનો નાશ. આ સર્વનો સમુદિત અર્થ આ પ્રમાણે થાય. જીવ શરીરવાળો હોવાથી તેને સુખ-દુઃખનો નાશ નથી તથા ૩rશરીરરી આદિનો અર્થ આ પ્રમાણે છે, શરીરરહિત એવી મોક્ષ અવસ્થામાં વસતા જીવને સુખદુઃખ સ્પર્શતા નથી. અર્થાતું જ્યાં સુધી જીવ શરીરયુક્ત છે ત્યાં સુધી તે સુખ અથવા દુઃખથી કદીપણ મૂકાતો નથી અને શરીરરહિત મુક્તાત્માને વેદનીય કર્માદિનો ક્ષય થવાથી સુખ-દુઃખ કદીપણ સ્પર્શતા નથી. આ પ્રમાણે એ પદોનો અર્થ થતો હોવાથી અશરીર શબ્દથી મુક્ત અવસ્થામાં રહેલા વિદ્યમાન જીવનું જ કથન કર્યું છે, પણ સર્વથા અભાવરૂપ નષ્ટજીવનું કથન નથી કર્યું, જેમ “ધનરહિત દેવદત્ત” આમાં વિદ્યમાન દેવદત્તને ધનનો નિષેધ કર્યો, પણ અવિદ્યમાન એવા ખરશૃંગને ધનનો નિષેધ નથી કર્યો, આથી કંઈ દેવદત્તનો અભાવ નથી સિદ્ધ થતો, તેમ અશરીરશબ્દથી જીવનો નાશ ન સમજવો, પણ શરીરરહિતપણે મુક્ત અવસ્થામાં લોકાને તે વિદ્યમાન છે. કારણ કે જેનો જ્યાં નિષેધ કરાય છે, તે નિષેધ તે અમુક સ્થાને વિદ્યમાન હોય એનો જ કરાય છે, પણ ખરશંગની જેમ સર્વથા અવિદ્યમાનનો નિષેધ નથી કરાતો. જેનો નિષેધ કરાય, તે અન્ય સ્થાનમાં વિદ્યમાન હોય, એમ કેમ માની શકાય ? એવી તને શંકા થતી હોય, તો જેમ “નબ્રાહ્મણ” એટલે જે બ્રાહ્મણ નહિ તે અબ્રાહ્મણ, આમ કહેવાથી બ્રાહ્મણ સિવાય અન્ય ક્ષત્રિયાદિ સમજાય છે. પણ સર્વથા અભાવ નથી સમજાતો, તેવી રીતે અહીં પણ “જેને શરીર નહીં, તે અશરીર” એમ કહેવાથી શરીરી જેવો અન્ય અશરીરી મુક્ત જીવ જ સમજાય છે, પણ તેનો સર્વથા અભાવ નથી સમજાતો. કારણ કે બન્નેમાં ઉપયોગધર્મ Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અગિયારમા ગણધરનો વાદ. [૧૭૩ સમાન છે. તેથી તે અપેક્ષાએ ઉભયમાં સદેશતા છે. ઉભયની સદેશતામાં શરીર બાધક છે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે; કેમકે શરીર તો જીવ સાથે ક્ષીર-નીરની જેમ એકરૂપ થઈ ગયેલ હોવાથી એક જ છે. આ પ્રમાણે “ર” શબ્દના નિષેધથી તેની જેવા જ પદાર્થનો પ્રત્યય અન્ય પદાર્થમાં થાય છે, પણ સર્વથા અભાવમાં નથી થતો, માટે અશરીર શબ્દથી જીવ જ સમજવો, પણ ખરવિષાણની જેમ અભાવ ન સમજવો. ૨૦૧૫ થી ૨૦૧૮. હવે “વા વસન્ત” પદનો અર્થ કહે છે. जं व वसंतं संतं तमाह वासद्दओ सदेहंपि । न फुसेज्ज वीयरायं जोगिणमिटे-यरविसेसा ॥२०१९॥ वाव त्ति वा निवाओ वासहत्थो भवंतमिह संतं । बुज्झाऽव त्ति व संतं नाणाइविसिट्ठमहवाह ॥२०२०॥ न वसंतं अवसंतं ति वा मई नासरीरगहणाओ। फुसणाविसेसणंपि य जओ मयं संतविसयंति ॥२०२१॥ જે મુક્તાવસ્થામાં વિદ્યમાન હોય તેને તથા વા શબ્દથી સદેહી વીતરાગ યોગીને પણ ઈષ્ટાનિષ્ટ વિશેષો એટલે સુખ-દુઃખ સ્પર્શતાં નથી. અથવા “વાવ” શબ્દ અવ્યય છે અને “સંત” એટલે (મુક્તાવસ્થામાં) વિદ્યમાન એવા જીવને તથા વા શબ્દથી સશરીરી વીતરાગને અથવા જ્ઞાનાદિગુણ વિશિષ્ટ વિદ્યમાન જીવ, તેને સુખ-દુઃખ સ્પર્શતાં નથી, એમ જાણવું. નહિ વસતો તે અવસતો અર્થાત્ “કોઈપણ સ્થળે ન હોય.” એવો અર્થ કરવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે અશરીર શબ્દથી (પૂર્વે કહ્યા મુજબ) જીવ સમજાય છે અને સ્પર્શના પણ વિદ્યમાન વિષયી જ માનેલ છે. ૨૦૧૯-૨૦૨૦-૨૦૨૧. વા વસન્ત” એટલે લોકાગ્રે રહેલ. આ વિશેષણથી અશરીર શબ્દવડે વાચ્ય એવા વિદ્યમાન જીવનું જ કથન કર્યું છે, પણ અવિદ્યમાન અર્થનું પ્રતિપાદન નથી કર્યું. કેમકે વસવાનો-રહેવાનો ધર્મ એ વિદ્યમાન પદાર્થનો છે માટે જીવના નાશરૂપ મોક્ષ નહીં, પણ જીવની શુદ્ધ મુક્તઅવસ્થા તે મોક્ષ જાણવો તથા રા શબ્દથી માત્ર અશરીરી જીવ જ તે વેદનાથી મુક્ત છે, એમ નહીં, પરંતુ સદેહી વીતરાગ-જેનો મોહ ઉપશાન્ત થયો હોય, અથવા ક્ષય થયો હોય એવા પરમ સમાધિવાળા યોગી, તે પણ તેથી મુક્ત કહેવાય, તેવાને પણ સુખ-દુઃખ સ્પર્શતાં નથી. અથવા “વા વસન્ત” શબ્દનો “વાર સત્ત” એવો શ્લેષ કરીને વાવ એ અવ્યયનો અર્થ અથવા અને સત્ત શબ્દનો અર્થ વિદ્યમાન કરીએ, ત્યારે મોક્ષમાં વિદ્યમાન એવા અશરીરી જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી અને તાવ શબ્દથી પૂર્વોક્ત વીતરાગ યોગીને પણ તે સ્પર્શતાં નથી. અથવા વા-૩ર-સત્તે એવો શ્લેષ કરીએ. તેમાં અવધાતુના રક્ષણ-ગતિ-પ્રીતિ વિગેરે ઓગણીસ અર્થ થાય છે, અને જે ધાતુ ગતિવાચક હોય છે, તે ધાતુ જ્ઞાનવાચક પણ હોય છે, તેથી અશરીરી હોવા છતાં મુક્તાવસ્થામાં વિદ્યમાન એવો જીવ, અથવા જ્ઞાનાદિગુણ વિશિષ્ટ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪]. અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એવો વિદ્યમાન અશરીરી જીવ, તેને સુખ-દુઃખ સ્પર્શતાં નથી અને વા શબ્દથી પૂર્વે કહેલ વીતરાગને પણ તે સુખ-દુઃખ સ્પર્શતાં નથી. પ્રભાસ - એ પ્રમાણે શબ્દમાંના અક્ષરોનો વિશ્લેષ કરીને સ્વાભિપ્રેત અર્થની સિદ્ધિ માટે જુદા જુદા વ્યાખ્યાન હું પણ કરી શકું છું. એથી પોતાને અનુકૂળ આપ કહો છો, તેવા પ્રકારની મોક્ષની સિદ્ધિ નથી થતી, કેમકે “31શરીર વા વરસન્ત” એ પદમાંના વા વસન્ત શબ્દનો વા ૩વરસન્ત એવો વિશ્લેષ કરીને જે કોઈ પણ સ્થળે ન હોય તે, એવો અર્થ કરીએ, તો અશરીરી એવા જીવનો મુખ્તાવસ્થામાં અભાવ હોવાથી તેને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. આવા અર્થથી મોક્ષનો અને જીવનો અભાવ પણ સિદ્ધ થાય. ભગવંત - તારો એ અર્થ અયોગ્ય છે, કેમકે “જેને શરીર ન હોય, તે અશરીરી” એ પ્રમાણે અશરીરનો અર્થ કરતાં મુક્તાવસ્થામાં જીવની વિદ્યમાનતા સમજાય છે, તેથી અહીં અકારનો પ્રશ્લેષ કરીને વ્યાખ્યા કરવી યોગ્ય નથી. વળી “સુખદુઃખ સ્પર્શતાં નથી.” એ વાક્યમાં સ્પર્શનારૂપ વિશેષણ છે, તે અશરીરીનું છે, જો અશરીરી શબ્દનો અર્થ જીવનો અભાવ, એવો કરવામાં આવે તો એ વિશેષણ નિરર્થક ગણાય, કેમકે “વંધ્યાના પુત્રને સુખ-દુઃખ સ્પર્શતાં નથી.” આમાં અભાવરૂપ વંધ્યાપુત્રને સ્પર્શનારૂપ વિશેષણ નકામું છે. તેમ અહીં પણ નકામું જ થાય, તેથી અશરીર એટલે જે મુક્તજીવ તેને જ એ વિશેષણ યુક્ત છે. માટે “વા વરસન્ત” એવો પ્રશ્લેષ કરીને વ્યાખ્યા કરવી અયોગ્ય છે. પણ જે પ્રમાણે અમે વ્યાખ્યા કરી તે જ યોગ્ય છે. આથી જીવ તથા કાર્મણ શરીરના વિયોગરૂપ મોક્ષની અને મુક્ત જીવની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. પણ જીવનો નિષેધ કરવાથી તો પૂર્વોક્ત શ્રુતિ જ નિરર્થક થાય છે. ૨૦૧૯-૨૦૨૦-૨૦૨૧. મુક્તાવસ્થામાં સુખના સદ્ભાવની સિદ્ધિ અને ઉપસંહાર. एवं पि होज्ज मुत्तो निस्सुह-दुक्खत्तणं तु तदवत्थं । तं नो पिय-ऽप्पियाई जम्हा पुण्णेयरकयाइं ॥२०२२॥ नाणाबाहत्तणओ न फुसंति वीयरागदोसरस । तस्स पियमप्पियं वा मुत्तसुहं को पसंगोऽत्थ ? ॥२०२३॥ (૨૮૮) છિન્નમ સંસીમ નિનર-મરપવિપ્રમુof I सो समणो पव्वइओ तिहिं सह खंडियसएहिं ॥२०२४॥६४१॥ અસ્તુ એ પ્રમાણે મુક્તાત્મા ભલે હોય, પરંતુ તે સુખ-દુઃખ રહિત હોવાથી તેને પ્રિયાપ્રિય સ્પર્શતા નથી, એટલે સુખ-દુઃખ તો નથી એ વાત તો નક્કી છે-એમ કહેવામાં આવે, તો તે અયુક્ત છે, કેમકે પ્રિયા-પ્રિય એ પુન્ય-પાપકૃત છે, તથા જ્ઞાની અને નિરાબાધ હોવાથી રાગષરહિત તે મુક્તાત્માને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી, પણ તેમને સ્વભાવિક મુક્તિસુખ હોય છે, એટલે તેમને સુખનો અભાવ કહેવાનું કંઈજ પ્રયોજન નથી. એ પ્રમાણે જરા અને મરણથી મૂકાયેલા Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અગિયારમા ગણધરનો વાદ. [૧૭૫ શ્રી જિનેશ્વરે તેમના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી. ૨૦૨૨-૨૦૨૩-૨૦૨૪. પ્રભાસ :- અસ્તુ આપ કહો છો તેવો મુક્તાત્મા હોય અને એથી જીવકર્મના વિયોગરૂપ મોક્ષ, તથા તેમાં આત્માની વિદ્યમાનતા હોય એ પણ હું માનું છું, પરંતુ “સિદ્ધના જીવો સુખદુઃખ રહિત છે” એમ જે મેં પૂર્વે શ્રુતિથી કહ્યું છે, તે મુજબ “અશરીરીને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી'' એવા વચનથી મુક્તાત્માને સુખનો તો અભાવ જ સિદ્ધ થાય છે. ભગવંત :- જીવોને પ્રિય અપ્રિય, એટલે સાંસારિક સુખ-દુઃખ છે, તે તો પુન્ય-પાપરૂપી કર્મજન્ય છે અને એ પુન્ય-પાપ મુક્તાત્માને સર્વથા ક્ષય પામેલા છે, તેથી તેમને સાંસારિક પ્રિયાપ્રિય ન સ્પર્શે, એ યોગ્ય જ છે, પરંતુ એથી કંઈ મુક્તાત્માને સુખનો અભાવ ન માની લેવો, કારણ કે રાગ-દ્વેષરહિત મુક્તાત્મા ઉત્કૃષ્ટજ્ઞાની અને નિરાબાધ હોવાથી, તેમને સ્વાભાવિક અને નિરૂપમ મોક્ષસુખ હોય છે, વળી તે પ્રાપ્ત થયેલું સુખ પુનઃ નાશ પણ નથી પામતું. અથવા “અશરીરીને પ્રિયા-પ્રિય સ્પર્શતા નથી” એ કથનથી મુક્તાત્માને સુખનોઅભાવ સિદ્ધ કરવા માટે વિવાદ કરવો જ નકામો છે, કેમકે પુન્ય-પાપજનિત પ્રિયા-પ્રિયનો અભાવ થવાથી મુક્તાત્માને તે સાંસારિક સુખ દુઃખનો સ્પર્શ ન થાય, એ સ્પષ્ટ જ છે, માટે આસન્ન કલ્યાણિ ! ભદ્ર ! પ્રભાસ ! “મૈં દિવૈ શરીરરચ' ઈત્યાદિ વેદના પદોથી જીવ અને કાર્મણ શરીરના વિયોગરૂપ મોક્ષ, મોક્ષમાં જીવની વિદ્યમાનતા, અને પુન્ય-પાપનો ક્ષય થવાથી ઉત્પન્ન થયેલાં મુક્તાત્માને સ્વભાવિક અપ્રતિપાતિ સુખ આ ત્રણે બાબતો સિદ્ધ થાય છે. - વળી “નરામર્થ વૈતત્ સર્વ ચનદ્દોત્રમ્” એટલે મરણકાળ પર્યંત અગ્નિહોત્ર કરવો. આ વેદવાક્યમાં મોક્ષહેતુભૂત ક્રિયાના આરંભનો કાળ બતાવ્યો નથી, તેથી જે તું મોક્ષના સંબંધે શંકા કરે છે, તારી તે શંકા પણ અયોગ્ય છે, કેમકે તેમાં વા શબ્દનો અવિ અર્થ હોવાથી તે પદનો અર્થ એવો છે, કે જીવનપર્યંત-સર્વ કાળ સુધી પણ અગ્નિહોત્ર કરવો અને વા શબ્દથી મોક્ષની ઈચ્છાવાળાએ મોક્ષ હેતુ અનુષ્ઠાન પણ કરવું. આ પ્રમાણે વિશ્વબંધુ શ્રી જિનેશ્વરદેવે વેદોક્ત શ્રુતિથી અને યુક્તિઓ વડે મોક્ષની સિદ્ધિ કરીને પ્રભાસના સંશયનો છેદ કર્યો, એટલે તેમણે પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવંત પાસે દીક્ષા લીધી. ૨૦૨૨-૨૦૨૩-૨૦૨૪. અહીં અગિયારમા ગણધરનો વાદ સમાપ્ત થયો અને એ સમાપ્ત થવાથી બધા ગણધરોના વાદની સમાપ્તિ થઈ. હવે ઉપરોક્ત ગણધરોની ઉત્પત્તિના કારણભૂત ક્ષેત્ર-કાળાદિ અગિયાર દ્વારો જણાવવા દ્વારગાથા કહે છે. (૨૮૭). એત્તે ાને નમે ગોત્તમચાર-જી૩મત્યપરિયાણ | વતિય આ ગામ પરિનિજ્વાળે તવ ચેવ ૨૦૨૧૬૪રી Page #177 -------------------------------------------------------------------------- ________________ ગણધરોના અગિયાર દ્વાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (ગણધરોની ઉત્પત્તિ આદિના કારણભૂત) ક્ષેત્ર-કાળ-જન્મ-ગોત્ર-ગૃહસ્થાવાસ પર્યાયછદ્મસ્થપર્યાય-કેવળી પર્યાય-સકલઆયુષ્ય-આગમ-નિર્વાણ સમય-અને નિર્વાણ સમયનો તપ આ (આ અગિયાર બાબતો હવે કહેવાશે.) ૬૪૩ થી ૬૫૩ નિયુક્તિની ગાથા ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી તે કહે છે. ૧૭૬] ક્ષેત્રદ્વારનો અવયવાર્થ. (१९०) मगहा गोब्बरगामे जाया तिपणे गोयमसगोत्ता । હોલ્લા સન્નિવેશે નામો વિઞત્તો સુન્નો ૩૬ ||૬૪રૂશી (१९१) मोरीयसन्निवेसे दो भायरो मंडमोरिया जाया । अयलो य कोसलाए महिलाए अकंप्रिओ जाओ ||६४४ || (१९२) तुंगीय सन्निवेसे मेयज्जो वच्छभूमिए जाओ । भगवंपिय प्पभासो रायगिहे गणहरो जाओ ||६४५|| અર્થ :- પહેલા ત્રણ ઈન્દ્રભૂતિઆદિ ગૌતમગોત્રીય ગણધરો મગધદેશમાં ગોબર ગામની અંદર જન્મ્યા. કોલ્લાગસન્નિવેશમાં વ્યક્ત તથા સુધર્મ ગણધર જન્મ્યા નંડિક ને મૌર્ય એ બે ભાઈ મૌર્ય સન્નિવેશમાં જન્મ્યા. અચલગણધર કોશલામાં અને અકંપિત ગણધર મિથિલામાં જન્મ્યા. વત્સભૂમિ (ઉદયનના કોશાંબી-દેશમાં) પુંગિક સન્નિવેશની અંદર મેતાર્ય ગણધર જન્મ પામ્યા અને ભગવાન પ્રભાસગણધર રાજગૃહ નગરમાં થયા. ૬૪૩ થી ૬૪૫. કાળદ્વારનો અવયવાર્થ. ( १९३) जेट्ठा कित्तिय साई सवणो हत्थुत्तरा महाओ य । रोहिणि उत्तरसाढा मिगसिर तह अस्सिणी पूसो || ६४६ ॥ અર્થ :- જયેષ્ઠા-કૃતિકા-સ્વાતિ-શ્રવણ-હસ્તોત્તરા અથવા ઉત્તરાફાલ્ગુની-મઘા-રોહિણીઉત્તરાષાઢા-મૃગશિર-અશ્વિની તથા પુષ્ય એ નક્ષત્રોમાં અનુક્રમે ઈન્દ્રભૂતિ આદિ ગણધરોનો જન્મ થયો હતો. ૬૪૬. ગણધરોના માતા-પિતાના નામ ( १९४) वसुमूई धमित्ते धम्मिल धणदेव मोरिए चेव । देवे वसूय दत्ते बले य पियरो गणहराणं ॥ ६४७॥ (१९५) पुहवी य वारुणी भद्दिला य विजयदेवा तहा जयंती य । दाय वरुणदेवा अभद्दाय य मायरो ||६४८ || અર્થ :- વસુભૂતિ, ધનમિત્ર, ધમ્મિલ, ધનદેવ, મૌર્ય, દેવ, વસુ, દત્ત અને બલ એ ગણધરોના પિતા જાણવા. Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગણધરોના અગિયાર દ્વારા [૧૭૭ તેમાં ઈન્દ્રભૂતિ આદિ ત્રણેના પિતા વસુભૂતિ છે અને બાકીના ગણધરોના પિતા અનુક્રમે ધનમિત્રાદિ જાણવા. પૃથિવી, વારૂણી, ભદ્રિલા, વિજયદેવા, જયન્તી, નંદા, વરૂણદેવા અને અતિભદ્રા. એ ગણધરોની માતાઓ જાણવી. પહેલા ત્રણની માતા પૃથિવી છે ને બાકીનાઓની અનુક્રમે બીજી વારૂણી આદિ છે. તેમાં વિજયાદેવા મંડિક ને મૌર્ય બંનેનાં પિતા ભિન્ન હોવા છતાં એક જ માતા છે. વિજયદેવાનો પહેલો પતિ ધનદેવ મરણ પામવાથી તે મૌર્યના ઘરમાં રહી. આથી ભિન્ન પિતા છતાં બન્નેની માતા એક હતી. તે વખતે તે દેશમાં તે કાળે તે રીતે અન્ય ગૃહમાં સ્થાન કરવામાં કંઈ વિરોધ નહિ હોય. ૬૪૭-૬૪૮. ગોત્રકાર. (१९६) तिण्णि य गोयमगोत्ता भारदा अग्गिवेस वासिट्ठा । कासव गोयम हारिय कोडिण्णदुगं च गोत्ताइं ॥६४९॥ અર્થ - ઈન્દ્રભૂતિ આદિ પહેલા ત્રણ ગણધરો ગૌતમગોત્રીય છે. વ્યક્ત-સુધર્મ-ને મંડિક અનુક્રમે ભારદ્વાજ-અગ્નિવૈશ્યાયન-ને વાશિષ્ટ ગોત્રીય છે, મૌર્ય-અકંપિત-ને અચલ ભ્રાતા એ ત્રણ અનુક્રમે કાશ્યપ-ગૌતમ ને હારીતગોત્રીય છે અને મેતાર્ય તથા પ્રભાસ એ બે કૌડીન્યગૌત્રીય છે. ૬૪૯. અગાર પર્યાયદ્વાર. (१९७) पण्णा छायालीसा बायला होइ पण्ण पण्णा य । तेवण्ण पंचसट्ठी अडयालीसा य छायाला ॥६५०॥ (१९८) छत्तीसा सोलसगं अगावासो भवे गणहराणं । छउमत्थयपरियागं अहक्कम कित्तइस्सामि ॥६५१॥ અર્થ - પચાસ વર્ષ, છેતાલીસ વર્ષ, બેંતાલીસ વર્ષ, પચાસ વર્ષ, પચાસ વર્ષ, તેપન વર્ષ, પાંસઠ વર્ષ, અડતાલીસ વર્ષ, બેંતાલીસ વર્ષ, છત્રીસ વર્ષ અને સોળ વર્ષ પર્વત, અનુક્રમે ઈન્દ્રભૂતિ આદિ ગણધરોનો ગૃહવાસ જાણવો. હવે પછી અનુક્રમે છઘસ્થપર્યાય કહેવાશે. ૬૫૦-૬૫૧. છવસ્થ પર્યાયાર. (१९९) तीसा बारस दसगं बारस बायाल चोद्दस दुगं च । णवगं बारस दस अट्टगं च छउमत्थपरियाओ ॥६५२॥ (२००) छउमत्थपरीयागं अगावासं च वोगसित्ताणं । सव्वाउगस्स सेसं जिणापरियागं वियाणाहि ॥६५३॥ जिण-गणहरनिग्गमणं भणियमओ खित्तनिग्गमावसरो । कालंतरंगदरिसणहेउ तु विवज्जओ तह वि ।।२०२६॥ ૨૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] ગણધરોના અગિયાર દ્વાર. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અર્થ - ત્રીસ, બાર, દસ, બાર, બેતાલીસ, ચૌદ, બે, નવ, બાર, દસ અને આઠ વર્ષ પર્વતનો ઈન્દ્રભૂતિ આદિનો છાસ્થપર્યાય જાણવો. સર્વ આયુષ્યમાંથી છદ્મસ્થપર્યાય અને ગૃહવાસપર્યાય બાદ કરતાં શેષ જે રહે, તે કેવળી પર્યાય જાણવો. દુપર-૬૫૩. શ્રી જિનેશ્વરદેવ અને ગણધરનું નિર્ગમન કહેવાથી, દ્રવ્યનિર્ગમ દ્વાર કહ્યું; હવે ક્ષેત્રનિર્ગમ દ્વાર કહેવું જોઈએ; પરંતુ કાળ એ દ્રવ્યની અંતરંગપણે જણાતો હોવાથી, પ્રથમ કાળદ્વાર કહીને પછી ક્ષેત્રનિર્ગમ દ્વાર કહીશું. ૨૦૧૬. ૬૫૪ થી ૬૫૯ સુધીની ગાથા પણ ભાષ્યકારે નથી લીધી તે અહીં લઈએ છીએ. (२०१) बारस सोलस अट्ठारसेव अट्ठारसेव अद्वैव । सोलस सोल तहेकवीस चोद सोले य सोले य ॥६५४॥ (२०२) बाणउई चउहत्तरी सत्तरि तत्तो भवे असीई य । एगं च सयं तत्तो तेसीई पंच णउई य ॥६५५।। (२०३) अत्तरिं च वासा तत्तो बावत्तरिं च वासाइं। बावट्ठी चत्ता खलु सव्वगणहराउयं एयं ॥६५६॥ (२०४) सव्वेए माहणा जच्चा सव्वे अज्झावया विऊ । सव्वे दुवालसंगी य सब्वे चोद्दसपुन्विणो ॥६५७॥ (२०५) परिणिव्वुया गणहरा जीवंते णायए णवजगणाउ । इंदभूई सुहम्मो य रायगिहे निब्बुए वीरे ॥६५८॥ (२०६) मासं पाओवगया सव्वेऽविय सब्य लद्धिसंपन्ना । वज्जरिसहसंघयणा समचउरंसा य संठाणे ॥६५९।। બાર, સોળ, અઢાર, અઢાર, આઠ, સોળ, સોળ, એકવીસ, ચૌદ, સોળ અને સોળવર્ષનો અનુક્રમે ઈન્દ્રભૂતિ આદિનો કેવળીપર્યાય છે. બાણ વર્ષ, ચુમોતેર, સીત્તેર, એંશી, એકસો, ત્યાશી, પંચાણું, અઠયોતેર, બહોતેર, બાસઠ, અને ચાળીશ વર્ષનું અનુક્રમે બધા ગણધરોનું સર્વાયુ જાણવું. બધા ગણધરો જાતિવંત બ્રાહ્મણો હતા, વળી તેઓ વિદ્વાન અધ્યાપકો તેમજ દ્વાદશાંગી અને ચૌદપૂર્વને ધારણ કરનારા હતા, નવ ગણધરો શ્રી વીર ભગવંતની હયાતીમાં મોક્ષ પામ્યા અને ઈન્દ્રભૂતિ તથા સુધર્મસ્વામી, શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા પછી રાજગૃહમાં મોક્ષે ગયા. બધાએ ગણધરો એક માસનું પાદપોપગમન અણસણ કર્યું હતું તથા સર્વલબ્ધિયુક્ત, વજીરૂષભનારાચ સંઘયણવાળા અને સમચતુરગ્નસંસ્થાનવાળા હતા. ૬૫૪-૬૫૯. Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] કાળ શબ્દની વ્યુત્પત્તિ. હવે કાળનું દ્રવ્યાન્તરંગપણું તથા કાળશબ્દની વ્યુત્પત્તિ કહે છે. जं वत्तणाइरुवो वत्तुरणत्यंतरं मओ कालो । आहारमित्तमेव उ खेत्तं तेणंतरंगो सो । २०२७ ॥ कलणं पज्जायाणं कलिज्जए तेण वा जओ वत्युं । कलयंति तयं तम्मि व समयाइकलासमूहो वा ।। २०२८ ।। सो वत्तणाइरुवो कालो दव्वरस चेव पज्जाओ । किंचिम्मेत्तविसेसेण दव्वकालाइववएसो || २०२९ ।। જે વર્તનાદિરૂપ કાળ છે, તે દ્રવ્યથી અનર્થાન્તરભૂત માનેલ હોવાથી દ્રવ્યની અત્યંતર છે અને ક્ષેત્ર તો માત્ર તેનો આધાર છે નવા પુરાણાદિ પર્યાયોનું જેથી કથન થાય તે, અથવા જે છતે વાર્ષિકાદિરૂપે વસ્તુ જણાય તે, અથવા સમયાદિ કળાઓનો સમૂહ તે કાળ, એ વર્તનાદિરૂપ કાળ, દ્રવ્યનો પર્યાય જ છે, પણ કિંચિત્માત્ર વિશેષની અપેક્ષાએ દ્રવ્યકાળ-અહ્વાકાળ આદિ વ્યપદેશ કરાય છે. વર્તના-પરિણામ-ક્રિયા-પરત્વ-અપરત્વે આ સર્વ કાળકૃત છે, તેથી તે કાળના લિંગ તરીકે છે. તેમાં નવા-પુરાણાદિરૂપે તે તે ભાવે નિરંતર વર્તવું તે વર્લ્ડના કહેવાય અને નવા પર્યાયની જે પ્રાપ્તિ થાય તે પરિણામ કહેવાય. આવો પરિણામ વાદળાં વિગેરેમાં આદિમાન છે, અને ચન્દ્રવિમાન વિગેરેમાં અનાદિ છે. એક સ્થળથી બીજા સ્થળે જવારૂપ દેશાંતર પ્રાપ્તિ તે ક્રિયા, દેવદત્તથી યજ્ઞદત્ત પહેલા જન્મ્યો હોવાથી પર કહેવાય અને યજ્ઞદત્તથી દેવદત્ત પાછળ ઉત્પન્ન થયેલ હોવાથી અપર કહેવાય. આ ચારે લક્ષણવાળો વર્તનાદિરૂપ કાળ દ્રવ્યથી અભિન્ન છે. અને ક્ષેત્ર તો દ્રવ્યનો આધાર માત્ર છે, તેથી કાળ પદાર્થ દરેક દ્રવ્યની અપેક્ષાએ અંતરંગ છે, અને ક્ષેત્ર દ્રવ્યની બહારછે. આ કારણથી દ્રવ્ય નિર્ગમ કહ્યા પછી નિર્દેશાનુસારે ક્ષેત્ર નિર્ગમ કહેવો જોઈએ, તે છતાં પ્રથમ કાળનિર્ગમ કહીએ છીએ. નવા-પુરાણાદિ અથવા સમયાદિ પર્યાયોનું કથન કરવું તે કાળ, આ માસિક છે, આ વાર્ષિક છે, આ શરદઋતુ સંબંધી છે, ઈત્યાદિરૂપે વસ્તુ જેનાથી જણાય તે કાળ. અથવા તે કાળ છતે જ આ માસિક છે, આ સાંવત્સરિક છે, ઈત્યાદિરૂપે વસ્તુ જણાય છે માટે કાળ કહેવાય. અથવા સમયાદિ કળાઓનો સમૂહ તે કાળ, તે વર્તનાદિરૂપ કાળ દ્રવ્યનો પર્યાય જ છે, પરંતુ કિંચિત્માત્ર વિશેષ વિવક્ષાથી દ્રવ્યકાળ-અદ્ધાકાળ-યથાયુષ્ય-કાળ આદિ વ્યપદેશ કરાય છે. ૨૦૨૭ થી ૨૦૨૯. હવે દ્રવ્યકાળાદિના ભેદો કહી, ભાવકાળ જણાવી આ અધિકારમાં કર્યો કાળ લેવો છે તે હે છે. (२०७) दव्वे अद्ध अहाउय उवक्कमे देस - कालकाले य । [૧૭૯ तह य पमाणे वन्ने भावे, पगयं तु भावेणं ||२०३०||६६०|| Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] કાળના દ્રવ્યકાલઆદિ ભેદો. (२०८) चेयणमचेयणस्स व दव्वस्स ठिई उ जा चउविगप्पा । સા દોડ઼ે વાતો ઞદવા વિયં યં ચેવં ર૦રૂશા૬૬॥ દ્રવ્યકાળ-અધ્યાકાળ-યથાયુષ્યકાળ-ઉપક્રમકાળ-દેશકાળ-મરણકાળ-પ્રમાણકાળ-વર્ણકાળ અને ભાવકાળ, એવી રીતે નવ પ્રકારે કાળ જાણવો. તેમાં અહીં ભાવકાળ અધિકૃત છે. ચેતન અથવા અચેતન દ્રવ્યની જે ચાર પ્રકારની સ્થિતિ, તે દ્રવ્યકાળ છે; અથવા એ દ્રવ્યો જ દ્રવ્યકાળ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ૨૦૩૦-૨૦૩૧. નામ અને સ્થાપન કાળ સુખે સમજાય એવા છે, તેથી તેની વ્યાખ્યા મૂકીને શેષ દ્રવ્યાદિ નવ ભેદો કાળના છે, તે કહે છે. તેમાં પ્રથમ વર્તનારૂપકાળ તે દ્રવ્યકાળ કહેવાય. સૂર્ય-ચન્દ્રની ગતિથી પ્રગટ થતો અઢીઢીપાન્તરવર્તી જે કાળ તે અાકાળ દેવાદિના જીવનરૂપ કાળ તે યથાયુષ્યકાળ ઈચ્છિત અર્થને દૂરથી નજીક લાવવારૂપ કાળ તે ઉપક્રમકાળ. ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ થવારૂપ અવસ૨કાળ તે દેશકાળ. મરણ પામવારૂપ કાળ તે મૃત્યુકાળ. દિવસ-રાત્રિરૂપકાળ તે પ્રમાણકાળ. શ્યામવર્ણ તે વર્ણકાળ અને ઔદયિકાદિ ભાવના સાદિ-સપર્યવસાનાદિ ભેદ તે ભાવકાળ. અહીં પ્રસ્તુતમાં ભાવકાળનો અધિકાર છે; અને બાકીના દ્રવ્યકાળાદિ તો કાળના ભેદ હોવાથી જ અહીં પ્રરૂપ્યા છે. દેવ-નારકાદિ સચેતન અને પુગળ સ્કંધાદિ અચેતન દ્રવ્યની અવસ્થાનરૂપ સ્થિતિ સાદિસપર્યવસાનાદિ ભેદે ચાર પ્રકારે છે. તે સ્થિતિ દ્રવ્યનો પર્યાય હોવાથી દ્રવ્યકાળ કહેવાય, અથવા સચેતન અચેતનરૂપ એદ્રવ્ય જ દ્રવ્યકાળ કહેવાય, કેમકે પર્યાય અને પર્યાયવાન્ બન્ને અભિન્ન હોય છે. ૨૦૩૦-૨૦૩૧.૦ દ્રવ્યકાળ અને તેની ચાર પ્રકારની સ્થિતિ ભાષ્યકાર કહે છે. दव्वस्स वत्तणा जा स दव्वकालो तदेव वा दव्वं । न हि वत्तणाविभिण्णं दव्वं जम्हा जओऽभिहिअं ||२०३२|| सुत्ते जीवा जीवा समया -ऽऽवलियादओ पवुच्चति । दव्वं पुण सामन्नं भण्णइ दव्वट्टयामेत्तं ॥। २०३३॥ • જો કે આ ભાવાર્થ ભાષ્ય ગાથા ૨૦૩૪ માં લીધો છે. ૨૦૩૧ મી ગાથા પછી નીચેની એક ગાથાની ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી. (२०९) गइ सिद्धा भवियाया अभविय पुग्गल अणागयद्धा य । तयद्ध तिन्नि काया जीवाजीवाट्ठिई चउहा ||६६२ || અર્થ :- ગતિ, સિદ્ધ, ભવ્ય અને અભવ્યની એપક્ષાએ સાદિસપર્યવસિતાદિ ચાર પ્રકારે જીવની સ્થિતિ છે; અને પુગળ, અનાગતકાળ, અતીતકાળ, તથા ધર્માદિ ત્રણ અસ્તિકાયની અપેક્ષાએ સાદિસપર્યવસિતાદિ ચાર પ્રકારે અજીવની સ્થિતિ છે. ૬૬૨. Page #182 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કાલના દ્રવ્યકાલઆદિ ભેદો. [૧૮૧ सुर-सिद्ध-भब्ब-ऽभव्वा साइ-सपज्जवसियादओ जीवा । खंधाणागयतीया नभादओ चेयणारहिया ॥२०३४॥ દ્રવ્યની જે વર્તના તે દ્રવ્યકાળ અથવા એ દ્રવ્યો જ દ્રવ્યકાળ છે; કેમ કે દ્રવ્ય વર્તનાથી ભિન્ન નથી. એ માટે સૂત્રમાં કહ્યું છે કે જીવા-જીવ દ્રવ્યો જ સમયાવલિકાદિ ભેદ કહેવાય છે. જીવાજીવને સામાન્યથી દ્રવ્ય કહેવાય છે, તે તો દ્રવ્યર્થ માત્રથી જ કહેવાય. દેવ-સિદ્ધ-ભવ્ય અને અભવ્યની અપેક્ષાએ સચેતન-જીવ દ્રવ્યના સાદિ-સપર્યવસિતાદિ ચાર પ્રકારની સ્થિતિ છે. તથા સ્કંધ-અતીતકાળ અને આકાશાદિની અપેક્ષાએ અચેતન-અજીવ દ્રવ્યની પણ ચાર પ્રકારની સ્થિતિ છે. ૨૦૩૨-૨૦૩૩-૨૦૩૪. સાદિ-સાન્તાદિરૂપ દ્રવ્યની વર્તના તે દ્રવ્યકાળ કહેવાય છે અથવા એ સચેતન-અચેતનરૂપ દ્રવ્ય જ દ્રવ્યકાળ કહેવાય છે, કેમકે વર્તના-પરિણામાદિ થકી દ્રવ્ય જુદું નથી. તે માટે આગમમાં કહ્યું છે કે- “મિર્થ મંતે ! વારિ પવુ ? મોચમા ! Mવા વ ૩ળવા જેવું.” હે ભગવંત કાળ કોને કહેવાય ? ગૌતમ ! જીવો અને અજીવો જ કાળ છે. આ પ્રમાણે આગમ જીવાજીવ દ્રવ્યોને જ સમયઆવળિકાદિરૂપે કાળ કહેલ છે. પણ દ્રવ્યરૂપે તો દ્રવ્યાર્થપણાથી જ માત્ર તેઓને સામાન્યપણે દ્રવ્ય કહેવાય છે. માટે એ દ્રવ્ય જ દ્રવ્યકાળ કહેવાય છે. એ સચેતન અચેતનરૂપ દ્રવ્યની સ્થિતિ ચાર પ્રકારે છે. તેમાં દેવ-નારકી-તિર્યંચ અને મનુષ્યરૂપ પર્યાયની અપેક્ષાએ જીવની સાદિ-સાત્ત સ્થિતિ છે, અમુક એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અના સ્થિતિ. ભવ્યજીવોની અપેક્ષાએ અનાદિ-સાન્તસ્થિતિ, કેમકે તેઓ સિદ્ધ થાય ત્યારે તે ભવ્ય પણ ન કહેવાય અને અભવ્ય પણ ન કહેવાય, તેથી સિદ્ધત્વ પ્રાપ્ત થતાં તેઓનું ભવ્યપણું સમાપ્ત થાય છે અને અભિવ્યજીવોની અપેક્ષાએ અનાદિ-અનન્ત સ્થિતિ છે, આ પ્રમાણે સચેતન દ્રવ્યની સાદિસાંત વિગેરે ચાર પ્રકારની સ્થિતિ છે. એ જ પ્રમાણે ચાર પ્રકારની સ્થિતિ અચેતન દ્રવ્યની પણ છે. જેમ કે દ્વિઅણુકાદિ સ્કંધની સાદિ-સાંત સ્થિતિ, કેમકે એવા દ્વિઅણુકાદિ પુગલ દ્રવ્યની વધારેમાં વધારે અસંખ્યાતા કાળપર્યન્તની સ્થિતિ કહી છે. તથા ભવિષ્યકાળની અપેક્ષાએ સાદિ-અનન્ત સ્થિતિ. ભૂતકાળની અપેક્ષાએ અનાદિ-સાંત સ્થિતિ. આકાશ-ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વિગેરેની અપેક્ષાએ અનાદિ-અનન્ત સ્થિતિ. એ પ્રમાણે ચેતનારહિત અજીવદ્રવ્યની પણ ચાર પ્રકારની સ્થિતિ છે. આ બન્ને પ્રકારના દ્રવ્યની સ્થિતિ તે દ્રવ્યકાળ કહેવાય છે. ૨૦૩૨ થી ૨૦૩૪. હવે અદ્ધાકાળનું સ્વરૂપ અને તેના ભેદ કહે છે. सूरकिरियाविसिट्ठो गोदोहाइकिरियासु निरवेक्खो। अद्धाकालो भण्णइ समयक्रेत्तम्मि समयाई ॥२०३५॥ (૨૨૦) સમયા-ડડતિય મુહુરા દિવસમોરત્ત-વ-માસા ચા संवच्छर-जुग-पलिया सागर-ओसप्पि-पलियट्टा ॥२०३६॥६६३॥ સૂર્યક્રિયાવિશિષ્ટ અને ગોદોહાદ્યાત્મક ક્રિયામાં નિરપેક્ષ, જે સમયક્ષેત્રમાં સમયાદિરૂપે કાલ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] અદ્ધાકાળનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રવર્તે છે, તે અદ્ધાકાળ કહેવાય છે.(તેના આ ભેદો છે.)સમય આવલિકા-મુહૂર્ત-દિવસ-અહોરાત્રપક્ષ-માસ-વર્ષ-યુગ-પલ્યોપમ-ઉત્સર્પિણી-અવસર્પિણી-અને પુદ્ગલપરાવર્ત. ૨૦૩૫-૨૦૩૬. મેરૂની ચારે દિશાએ સૂર્ય-ચંદ્ર વિગેરેના ભ્રમણરૂપ ગતિક્રિયા વડે પ્રગટ કરાતો, અઢીદ્વિીપ અને બે સમુદ્રમાં જે સમયાદિરૂપ કાલ પ્રવર્તે છે, તે અદ્ધાકાળ કહેવાય છે. આ અઢીદ્વિીપ અને બે સમુદ્રરૂપ સમયક્ષેત્ર સિવાય અન્યત્ર સૂર્ય વિગેરેની ગતિક્રિયાનો અભાવ હોવાથી ત્યાં અદ્ધાકાળ કહેવાતો નથી; કેમકે ત્યાંતો ક્રિયા જ પરિણામવતી હોવાથી કાળ કહેવાય છે. ઉપરોક્ત જે અદ્ધાકાળ તે ગોદોડાદ્યાત્મક ક્રિયાની અપેક્ષા રાખતો નથી, પરંતુ સૂર્ય વિગેરેની ગતિક્રિયાની અપેક્ષા રાખે છે. એટલે કે ગતિમાનું સૂર્ય પોતાના કિરણો વડે જેટલા ક્ષેત્રને પ્રકાશમાન કરે, તેટલા ક્ષેત્રને દિવસ અને તે સિવાયના ક્ષેત્રને રાત્રિ કહેવાય છે. આ રાત્રિ અથવા દિવસનો અતિ સૂક્ષ્મ અંશ તે સમય, તેવા અસંખ્યાતા સમયની આવલિ ઈત્યાદિરૂપે પ્રવર્તેલો કાળ સૂર્યાદિની ગતિ સિવાય અન્ય ક્રિયાની અપેક્ષા નથી રાખતો. નિર્વિભાગ(જેના ભાગ ન થઈ શકે)પરમસૂક્ષ્મ કાળનો અંશ તે સમય કહેવાય છે. તે સિદ્ધાંતમાં કહેલા કમળના સો પાંદડાના અને જીર્ણ સાડીના ફાડવાના દષ્ટાંતથી જાણવો. એવા અસંખ્યાત સમયે એક આવળી થાય. બે ઘડીરૂપ કાળ તે મુહૂર્ત કહેવાય. સૂર્ય કિરણોથી પ્રકાશિત આકાશ ખંડરૂપ, અથવા ચાર પ્રહારાત્મક જે હોય તે દિવસ અને સૂર્ય કિરણોથી અસ્પષ્ટ આકાશ ખંડ, અથવા બીજા ચાર પ્રહારાત્મક જે હોય તે રાત્રિ, એ ઉભય મળીને અહોરાત્ર કહેવાય. પંદર અહોરાત્ર મળીને એક પક્ષ. બે પક્ષનો એક માસ. બાર માસનું એક વર્ષ.પાંચ વર્ષે એક યુગ. અસંખ્યાત યુગે એક પલ્યોપમ. દશ કોડીકોડીપલ્યપમે એક સાગરોપમ. દસ કોડીકોડી સાગરોપમે એક ઉત્સર્પિણી. તેટલા જ સાગરોપમે એક અવસર્પિણી અને અનન્તી ઉત્સર્પિણી તથા અવસર્પિણી મળીને એક પુદ્ગલપરાવર્ત થાય. આ પુગલપરાવર્તના દ્રવ્યાદિ ભેદ છે, તે અન્ય ગ્રન્થોથી જાણી લેવા. ૨૦૩૫-૨૦૩૬. હવે યથાયુષ્કકાળનું સ્વરૂપ તથા તેના ભેદ કહે છે. आउयमेतविसिट्ठो स एव जीवाण वत्ताणइमओ। भण्णइ अहाउकालो वत्तइ जो जच्चिरं जेण ।।२०३७॥ (૨૨) નેરણય-તિરિચ-મg૩-રેવા ગર્ચ તુ ગં ને ! - નિત્તિયમન્નમ પતિ ૩૩ ૩ ર૦રૂ૮દદજી તે જ પૂર્વોક્ત વર્તનાદિમય અદ્ધાકાળ આયુષ્યમાત્રથી વિશિષ્ટ હોય અને જેટલા કાળપર્યન્ત - જે જીવ જે આયુષ્યયુક્ત વર્તે, તે તે જીવોનો યથાયુષ્કકાળ કહેવાય છે. નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવ આયુમાંથી કોઈ પણ આયુ જે જીવે જે પ્રકારે પૂર્વભવમાં બાંધ્યું હોય, તેને તેવા વિપાકથી અનુભવવું. એ યથાયુષ્કકાળ કહેવાય છે. ૨૦૩૭-૨૦૩૮. - પૂર્વોક્ત વર્તનાદિમય અદ્ધાકાળ નારકાદિ આયુથી વિશિષ્ટ હોય ત્યારે તે જ યથાયુષ્યકાળ કહેવાય છે. એટલે કે જે જીવે આર્ત-રૌદ્રધ્યાનાદિ પ્રકારે જેટલા કાળપર્યન્તનું આયુષ્ય બાંધ્યું હોય, Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઉપકમ કાળનું સ્વરૂપ. [૧૮૩ તેટલા કાળપર્યન્ત તે જીવને તે આયુષ્યને વિપાકથી અનુભવવાનો કાળ તે યથાયુષ્કકાળ કહેવાય છે. અર્થાતુ પૂર્વભવમાં બાંધેલું નરકાયુ નારકીપણે વિપાકથી અનુભવાય તે નરકાયુકાળ. તિર્યંચનું આયુ તિર્યચપણે વિપાકથી અનુભવાય તે તિર્યંચ આયુકાળ. મનુષ્યાય બાંધેલું હોય, તે મનુષ્યાયપણે વિપાકથી અનુભવાય તે મનુષ્યાયુકાળ. અને દેવાયું બાંધેલું હોય, તે દેવાયુપણે વિપાકથી અનુભવાય તે દેવાયુકાળ કહેવાય. એમ યથાયુષ્કકાળ ચાર પ્રકારે છે. ૨૦૩૭-૨૦૩૮. હવે ઉપક્રમકાળનું સ્વરૂપ અને તેના ભેદ કહે છે. जेणोवक्कामिज्जइ समीवमाणिज्जए जओ जं तु । स किलोवक्कमकालो किरियापरिणामभूइट्ठो ॥२०३९।। (२१२) दुविहोवक्कमकालो सामायारी अहाउयं चेव । सामायारी तिविहा ओहे दसहा पयविभागे ॥२०४०।६६५।। ૧. ૨૦૪૦ મી ગાથા પછી નીચેની ૬૬૬ થી ૭૨૩. ગાથાઓની ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી. જે વડે ઉપક્રમ કરાય એટલે દૂર રહેલી વસ્તુ નજીક લવાય તે (ઉપચારથી)ઉપક્રમ કાળ કહેવાય. અને એ ઘણી ઘણી ક્રિયાના પરિણામથી ઘણો થાય છે. એ ઉપક્રમકાળ બે પ્રકારે છે. સામાચારી ઉપક્રમ કાળ અને યથાયુષ્ઠ ઉપક્રમકાળ (તેમાં)ઓઘસામાચારી-દશવિધ સામાચારી અને પદવિભાગ સામાચારી. એમ સામાચારી ઉપક્રમકાળ ત્રણ પ્રકારે છે. ૨૦૪). દૂર રહેલી વસ્તુને તે તે ઉપાયભૂત એવી ક્રિયાવિશેષવડે નજીક લાવવી તે ઉપક્રમ કહેવાય. અથવા જે સામાચારી વિગેરે વસ્તુને નજીક લાવવી તે સામાચારી વગેરેનો ઉપક્રમ કહેવાય, તે ઉપક્રમનો જે કાળ, તેને ઉપચારથી ઉપક્રમકાળ કહેવાય, તે ઉપક્રમકાળ ઘણી ક્રિયાઓના પરિણામથી ઘણા ભેદે થાય છે. ઉપરોક્ત ઉપક્રમકાળ બે પ્રકારે છે. એક સામાચારી ઉપક્રમકાળ અને બીજો યથાયુષ્ક ઉપક્રમ કાળ. તેમાં શિષ્ટ પુરુષોએ આચરેલ ક્રિયાઓનો સમૂહ તે સામાચારી કહેવાય. તેવી સામાચારી પૂર્વો જેવા ઉપરના શ્રુતમાંથી અહીં ઉત્તરાધ્યયનાદિમાં કે આવશ્યકાદિમાં લાવવી તે સામાચારી ઉપક્રમ કહેવાય. અને તેનો જે કાળ તે ઉપચારથી સામાચારી ઉપક્રમકાળ કહેવાય તથા દીર્ઘકાળે ભોગવવા યોગ્ય આયુષ્યને થોડા જ કાળમાં ભોગવીને ખપાવવું તે યથાયુષ્ક ઉપક્રમ કહેવાય અને તેનો જે કાળ તે ઉપચારથી યથાયુષ્ક ઉપક્રમકાળ કહેવાય. મતલબ કે સામાચારી દ્વારા જે કાળનો ઉપક્રમ થાય તે સામાચારી ઉપક્રમકાળ અને આયુષ્યના ઉપક્રમ વડે જે કાળનો ઉપક્રમ થાય તે યથાયુષ્ક ઉપક્રમકાળ કહેવાય. અહીં સામાચારી ત્રણ પ્રકારે છે. પહેલી ઓઘ સામાચારી, તે સામાન્યથી પડિલેહણ આદિ સાધુ સામાચારી કહેવારૂપ ઓઘનિર્ટુક્તિથી જાણવી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] સામાચારીના ભેદો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ બીજી દવિધસામાચારી, તે ઇચ્છાકાર-મિથ્યાદુષ્કૃતાદિ દસ પ્રકારની સાધુસામાચારી મૂળ આવશ્યકનિર્યુક્તિથી જાણવી. ત્રીજી પવિભાગ સામાચારી, તે છેદ સૂત્રો જાણવાં. આ વિવિધ સામાચારીમાંની પ્રથમ ઓઘ સામાચારી, નવમા પૂર્વગત આચાર નામની ત્રીજી વસ્તુના વીસમા પ્રાભૃતાન્તર્ગત ઓઘપ્રાભૃતપ્રાભૂતમાંથી ઉદ્ધરીને પરમોપકારી કરુણાળુ પૂર્વાચાર્યોએ, વર્તમાન સમયના અલ્પ બુદ્ધિ તથા અલ્પ આયુવાળા સાધુઓના ઉપકાર માટે ઓઘનિર્યુક્તિ નામનો સંક્ષિપ્ત ગ્રન્થ રચ્યો તે છે કેમકે ઉપર કહેલા શ્રુતનું અધ્યયન આ કાળના જીવો કરી શકે નહિ અને આગળ ઉપર તે શ્રુત વિચ્છેદ થશે-એમ જાણીને કૃપાળુ આચાર્યોએ અનુગ્રહ કરવા માટે ઉપરના શ્રુતથી ઉદ્ધરીને ઓઘનિર્યુક્તિરૂપે કરીને આપી. દવિધ સામાચારી, ઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા અધ્યયનમાંથી ઉદ્ધરીને, થોડા વખતના જ ચારિત્ર ગ્રહણ કરેલા અને તે શ્રુતનું અધ્યયન ન કરી શકે એવા સાધુઓ પર ઉપકાર કરવાને માટે “ઇચ્છા-મિચ્છાદિ” સંક્ષિપ્તપણે રચીને આપી અને છેદગ્રંથ સંબંધી પવિભાગ સામાચારી, નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને આપી છે.૨૦૩૯-૨૦૪૦. (२१३) इच्छा मिच्छा तहाकारो आवसिया य निसीहिया । आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमंतणा ।। ६६६ ।। (२१४) उवसंपया य काले सामायारी भवे दसहा । एएसिं तु पयाणं पत्तेय परूवणं वोच्छं ||६६७॥ (२१५) जड़ अब्भत्थेज्ज परं कारणजाए करेज्ज से कोई । तत्थवि इच्छाकारोन कप्पड़ बलाभिओगो उ ।। ६६८ ।। (२१६) अब्भुवगमंमि नज्जइ अब्भत्थेऊण वट्टइ परो उ । अणिगूहियबलविरिएण साहुणा ताव होयव्वं ॥। ६६९।। (२१७) जई हुज्ज तस्स अणलो कज्जस्स वियाणती ण वा वा णं । गिलाणाईहिं वा हुज्ज वियावडो कारणेहिं सो || ६७० || (૨૮) રાળિયું વપ્નેત્તા રૂાાર રેડ સેસાળ | एयं मज्झं कज्जं तुब्भे उ करेह इच्छाए ||६७१।। (२१९) अहवाऽवि विणासेंतं अब्भत्येंतं च अण्ण दट्ठूणं । अण्णो कोइ भज्जा तं साहुं णिज्जरट्ठीओ ।।६७२ || Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સામાચારીના ભેદો. (२२०) अहयं तुब्भं एयं करेमि कज्जं तु इच्छकारेणं । तत्थवि सो इच्छं से करेइ मज्जायमूलियं ||६७३।। (२२१) अहवा सयं करेंतं किंचि अण्णस्स वावि दट्ठूणं । तरसवि करेज्ज इच्छं मज्झपि इमं करेहित्ति ॥ ६७४ || (૨૨૨) તત્ત્વવિ સો કૃષ્ણ સે રે, વીવેક્ હારનું વર્તાવ | इरा अणुग्गहत्थं कायव्वं साहुणो किच्चं ॥ ६७५ ।। (२२३) अहवा णाणाईणं अठ्ठाए जइ करेज्ज किच्चाणं । वेयावच्चं किंची तत्थवि तेसिं भवे इच्छा ||६७६ ।। (२२४) आणाबलाभिओगो णिग्गंथाणं ण कप्पई काउं । इच्छा पउंजियव्वा सेहे राईणिए (य) तहा ॥६७७॥ અર્થ :- ઇચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યિકી, નૈષધિકી, આપૃચ્છા, પ્રતિકૃચ્છા, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા, એ દસ પ્રકારે ઉપક્રમકાળ સંબંધી સામાચારી છે. તે પ્રત્યેક પદોની હવે પ્રરૂપણા કરીશું. જો કોઇ સાધુ કારણ પક્યે છતે અન્ય સાધુને કંઇ કરવા માટે અભ્યર્થના કરે, તો ત્યાં પણ ઇચ્છાકાર સંભવે છે, પણ બલાભિયોગ કલ્પે નહિ. એ પ્રમાણે કાર્ય અંગીકાર કર્યો છતે જણાય છે કે બીજાને પ્રાર્થના કરવી ન જોઇએ, કેમકે સાધુએ બલ-વીર્ય ગોપવવા ન જોઇએ. જો રોગ આદિ કારણોથી તે ઘેરાયેલો હોય અને એ કાર્ય કરવાને અસમર્થ જણાય, અથવા આવડતું ન હોય તો રત્નાધિક સિવાયના બીજાઓને “આ મારૂં કાર્ય તમે તમારી ઇચ્છાએ કરો.” એમ ઇચ્છાકાર કરે. અથવા બીજા અભ્યર્થના કરનાર છતાં તે કાર્ય વિનાશ પામતું દેખીને પણ તે કાર્ય કરવાને સમર્થ બીજો કોઇ નિર્જરાર્થી સાધુ તે સાધુને કહે કે- હું તમારૂં આ કાર્ય મારી ઇચ્છાથી કરૂં છું. આમાં પણ તે કાર્ય કરાવનાર તેનો ઇચ્છાકાર કરે છે, કેમકે સાધુની એ જ મર્યાદા છે. ઇચ્છાકાર સિવાય કોઇની પાસે કંઇ કરાવવું નહિ અથવા કોઇક સાધુને તે કંઇક બીજાનું કાર્ય કરતા જોઇને તેને પણ “આ મારૂં કાર્ય તમે પણ તમારી ઇચ્છાથી કરો.” એમ ઇચ્છાકાર કરે. તેમાં તે પણ તેનો ઇચ્છાકાર કરે, અથવા તે કારણને જણાવે, અન્યથા અનુગ્રહને માટે સાધુએ સાધુનું કાર્ય કરવું જોઇએ. અથવા જો જ્ઞાનાદિના અર્થે આચાર્યાદિનું કોઇ વૈયાવૃત્યાદિ કાર્ય કરે, તો તેમાં પણ તેમને ઇચ્છાકાર થાય છે. આજ્ઞા અને બળાત્કાર કરવાનું સાધુને કલ્પે નહિ, પ્રયોજન પડ્યે છતે ઇચ્છાકારની જ યોજના શિક્ષક(લઘુ સાધુ)અથવા રત્નાધિકમાં કરવી. ૬૬૬ થી ૬૭૭. ૨૪ (૨૧) નન્હ નષ્વવાહતાળું ઞાસાળ નળવસુ નાયાળું [૧૮૫ सयमेव खलिणगहणं अहवावि बलाभिओगे || ६७८ || Page #187 -------------------------------------------------------------------------- ________________ १८६] સામાચારીના ભેદો. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (२२६) पुरिसज्जाएवि तहा विणीयविणयंमि नत्थि अभिओगो । सेसंमि उ अभिओगो जणवयजाए जहा आसे ॥६७९॥ (२२७) अब्भत्थणाए मरुओ वानरओ चेव होइ दिदंतो । गुरुकरणे सयमेव उ वाणियगा दुण्णि दिटुंता ॥६८०।। (२२८) संजमजोए अब्भुट्टियस्स सद्धाए काउकामस्स । लाभो चेव तवस्सिस्स होइ अद्दीणमणसस्स ॥६८१॥ જેમ જાતિવંત બાલ્હીકઅશ્વ સ્વયમેવ લગામ ગ્રહણ કરે છે અને મગધાદિ દેશમાં થયેલ અશ્વ બળાત્કારે ગ્રહણ કરે છે, તેવી જ રીતે જાતિવંત વિનીત પુરૂષના વિનયમાં બળાત્કાર નથી કરવો પડતો, બાકીના અવિનીત માટે મગધાદિમાં થયેલા અશ્વની જેમ બળાત્કાર ઘટે છે. અભ્યર્થનામાં મરૂક અને વાનરનું દૃષ્ટાંત જાણવું, તથા ગુરૂએ પોતે કાર્ય કરવામાં બે વણિકના દષ્ટાંત જાણવાં. સંયમયોગમાં અભ્યસ્થિત અને કાર્ય કરવાની શ્રદ્ધાવાળા અને અદીનમનવાળા તપસ્વીને નિર્જરાનો લાભ થાય છે જ.૬૭૮ થી ૬૮૧. (२२९) संजमजोए अब्भुट्टियस्स जंकिंचि वितहमायरियं । मिच्छा एतंति वियाणिऊण मिच्छत्ति कायव्वं ।।६८२।। (२३०) जइ य पडिक्कमियब्बं अवस्स काऊण पावयं कम्मं । तं चेव न कायव्वं तो होइ पए पडिक्कंतो ॥६८३॥ (२३१) जं दुक्कडंति मिच्छा तं भुज्जो कारणं अपूरेतो । तिविहेण पडिक्कंतो तस्स खलु दुक्कडं मिच्छा ॥६८४॥ (२३२) जं दक्कडंतिमिच्छा तं चेव निसेवए पुणो पावं । पच्चक्नमुसावाई मायानियडीपसंगो य ॥६८५।। (२३३) मित्ति मिउमद्दवत्ते छत्तिय दोसाण छायणे होइ। ___मित्ति य मेराए ठिओ दुत्ति दुगुंछामि अप्पाणं ॥६८६॥ (२३४) कत्ति कडं मे पावं डत्तिय उवेमि तं उवसमेणं । एसो मिच्छादुक्कडपयक्खरत्थो समासेणं ॥६८७॥ સંયમયોગમાં પ્રવર્તતાએ જે કંઈ વિપરીત આચર્યું હોય, તેને “આ વિપરીત છે” એમ જાણીને મિથ્યાદુકૃત આપવું, તે મિથ્યાકાર છે. પાપકર્મ કરીને અવશ્ય મિથ્યાદુકૃત આપવું જોઇએ, એટલે તે પાપકર્મ ન કરવું જોઈએ. આવું ઉત્સર્ગ પદમાં પ્રતિક્રમણ થાય છે. જે કારણથી દુષ્કૃત થાય છે, એમ જાણીને તે કારણને પુનઃ ન આચરવાથી ત્રિવિધ પ્રતિક્રમતાં અવશ્ય તેનું દુષ્કૃત મિથ્યા થાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ (Hrit२] સામાચારીના ભેદો. [१८७ જે દુષ્કત છે, એમ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું હોય, અને પુનઃ તે જ પાપને સેવે, તો તે એટલે પ્રત્યક્ષ મૃષાવાદી અને માયા એટલે નિકૃતિના પ્રસંગવાળો જાણવો. मह मि १९ भाई4५४ान अर्थमा छ, छा असंयमयोगने म वाना अर्थमा छ, fમ વર્ણ હું ચારિત્ર મર્યાદામાં છું એમ જણાવવાના અર્થમાં છે. સુવર્ણ પાપકર્મ કરનારના આત્માને નિન્દવાના અર્થમાં છે વ વર્ણ કરેલા પાપને અંગીકાર કરવાના અર્થમાં છે. હું વર્ણ ઉપશમભાવથી તે પાપ કર્મને ઉલ્લંઘવાના અર્થમાં છે. એ પ્રમાણે સંક્ષેપથી મિચ્છામિડું પદના અક્ષરોનો અર્થ છે. ૬૮૨ થી ૬૮૭. (२३५) कप्पाकप्पे परिणिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स । संजमतवड्डगस्स उ अविकप्पेणं तहाकारो ॥६८८॥ (२३६) वायण पडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए । अवितहमेयंति तहा पडिसुणणाए तहक्कारो ॥६८९॥ (२३७) जस्स य इच्छाकारो मिच्छाकारो य परिचिया दोऽवि । तइओ य तहक्कागे न दुल्लभा सोग्गई तस्स ॥६९०॥ કલ્પાકલ્પમાં નિપુણ, પાંચ મહાવ્રતોમાં સ્થિર અને સંયમ તથા તપથી યુક્ત જે હોય તેને નિશ્ચયથી “તથાકાર હોય છે. સૂત્રપ્રદાનરૂપ વાચના, પ્રતિશ્રવણા, ઉપદેશ, સૂત્રાર્થકથનમાં અને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં “આપ જે આ કહો તે સત્ય છે.” એમ જે કહેવું તે તથાકાર કહેવાય છે. જેને ઇચ્છાકાર મિચ્છાકાર એ બે અને ત્રીજો તથાકાર પરિચિત છે તેને સદ્ગતિ દુર્લભ નથી. ૬૮૮ થી ૬૯૦. હવે આવશ્યકી તથા નૈષેવિકી એ બે દ્વાર કહે છે. (२३८) आवस्सियं च णितो जं च अइंतो निसीहियं कुणइ । एवं इच्छं, नाउं गणिवर ! तुब्भंतिए णिउणं ॥६९१॥ (२३९) आवस्सियं च णितो जं च अइंतो णिसीहियं कुणइ । वंजणमेयं तु दुहा अत्थो पुण होइ सो चेव ॥६९२॥ (२४०) एगग्गरस पसंतस्स न होंति इरियाइया गणा होति । गंतव्बमब्बस्सं कारणंमि आवस्सिया होइ ॥६९३॥ (२४१) आवस्सिया उ आवरएहिं सब्वेहिं जुत्तजोगिरस । मणवयणकायगुत्तिंदियस्स आवस्सिया होइ ॥६९४॥ (२४२) सेज्जं ठाणं च जहिं चेएइ तहिं निसीहिया होइ । जम्हा तत्थ निसिद्धो तेणं तु निसीहिया होइ ॥६९५।। Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] સામાચારીના ભેદો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ (२४३) सेज्जं ठाणं च जदा चेतेति तया निसीहिया होइ । जम्हा तदा निसेहो निसेहमइया च सा जेणं ॥६९६॥ (२४४) आवस्सियं च णितो जं च अइंतो निसीहियं कुणइ । सेज्जाणिसीहियाए णिसीहिया अभिमुहो होइ ॥१२०भा०॥ (२४५) जो होइ निसिद्धप्पा निसीहिया तस्स भावओ होइ । રદ્ધા નિસદિય ઉત્તમત્તે વડુ સદ્દો ઉરીમાં || (२४६) आवस्सयंमि जुत्तो नियमणिसिद्धोत्ति होइ नायव्यो । अहवाऽविणि सिद्धप्पा णियमा आवस्सए जुत्तो ॥१२२॥भा०॥ (ગમે તે સ્થાનવિશેષમાંથી બહાર) નીકળતાં આવશ્યકી અને પેસતાં નિષેધિકી કરે છે, એ બન્નેનો તફાવત સૂક્ષ્મ રીતે હે ગણિવર ! તમારી પાસેથી જાણવાને ઇચ્છું છું. નીકળતાં આવશ્યકી અને પેસતાં નૈષેપિકિ કરે છે, એ શબ્દરૂપે બે પ્રકારે છે અને અર્થથી તો તે એક જ છે. એકાગ્ર અને પ્રશાન્ત ચિત્તવાળાને ઈર્ષા-ગમનાદિ નથી થતા સ્વાધ્યાયાદિ ગુણો થાય છે, પણ કારણ હોય તો અવશ્ય જવું જોઇએ, તેને લીધે આવશ્યકી થાય છે. સર્વ આવશ્યકો વડે યુક્ત યોગવાળા તથા મન-વચન-કાયા અને ઇન્દ્રિયથી ગુપ્ત એવા મુનિને આવશ્યકી થાય છે. જ્યાં શય્યા ને સ્થાન કરે ત્યાં નૈષધિકી થાય છે, કેમકે ત્યાં તે પ્રમાણે નિષિદ્ધ છે, અને તેથી નૈષેલિકી થાય છે. શપ્યાસ્થાન જ્યારે જ્યારે કરે ત્યારે ત્યારે નિષેધિકી થાય છે, કેમકે ત્યારે તે નિષિદ્ધ છે અને તે નિષેલિકીની ક્રિયા નિષેધમય જ છે. નીકળતાં આવશ્યકી અને પેસતાં નૈષેધિકી કરે છે તેમાં શધ્યાનૈષેલિકીમાં નૈધિકાભિમુખ થાય છે. જે નિષેધાત્મા છે, તેને ભાવથી નૈષેધિકી થાય છે, અનિષિદ્ધાત્માને તો નૈષેધિકી કેવળ શબ્દરૂપ જ થાય છે. આવશ્યકમાં યુક્ત મુનિ નિયમથી નિષિદ્ધાત્મા છે એમ જાણવું અથવા નિષિદ્ધાત્મા પણ નિયમા આવશ્યકમાં યુક્ત છે એમ જાણવું. ૬૯૧ થી ૬૯૬. નિ. ૧૨૦ થી ૧૨૨. ભા. હવે આપૃચ્છાદિ ધારો કહે છે. (२४७) आपुच्छणा उ कज्जे पुबनिसिद्धेण होइ पडिपुच्छा । पुव्वगहिएण छन्दण णिमंतणा होअगहिएणं ॥६९७॥ (२४८) उवसंपया य तिविहा णाणे तह दंसणे चरित्ते य । दंसणणाणे तिविहा दुविहा य चरित्तअट्ठाए ॥६९८।। (२४९) वत्तणा संघणा चेव, गहणं सुत्तत्थ तद्भए । वेयावच्चे खवणे काले आवकहाइय ॥६९९॥ (ર૦) સંહિ ક્રિસ વેવ સંપન્ન चउभंगो एत्थं पुण पढमो भंगो हवइ सुद्धो ॥७००। Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સામાચારીના ભેદો. [૧૮૯ (२५१) अथिरस्स पुबगहियस्स वत्तणा जं इहं थिरीकरणं । तस्सेव पएसंतरणठ्ठस्सऽणुसंघणा घडणा ॥७०१॥ (२५२) गहणं तप्पढमतया सुत्ते अत्थे य तभए चेव ।। ૩ ત્યદિviઈમ પાયે ઉસ વાહ ઢોરૂ પાડ્યો હ૦૨ી (२५३) मज्जण णिसेज्ज अक्खा कितिकंमुस्सग्ग बंदणं जेठे । भासंतो होइ जेठ्ठो नो परियाएण तो वन्दे ॥७०३॥ (२५४) ठाणं पमज्जिऊणं दोण्णि निसिज्जाउ होन्ति कायब्वा । __एगा गुरुणो भणिया बितिया पुण होंति अक्खाणं ॥७०४।। (२५५) दो चेव मत्तगाइं खेले तह काइयाए बीयं तु । जावड्या य सुणती सव्वेऽवि य ते तु वंदंति ॥७०५॥ (२५६) सव्वे काउस्सग्गं करेंति सब्बे पुणोऽवि वंदति । णासण्णे णाइदूरे गुरुवयणपडिच्छगा होंति ॥७०६॥ કોઈ ઈષ્ટ કાર્યમાં પ્રવર્તતાં આપૃચ્છા, પૂર્વે નિષિદ્ધ કાર્ય પુનઃ કરતાં પ્રતિપૃચ્છા પૂર્વગૃહીત આહારાદિ વડે બીજા સાધુઓને નિયંત્રણ તે છંદના, અને આહારાદિ નહીં લાવેલા હોય તેને વિજ્ઞપ્તિ તે નિમંત્રણા, ઉપસંપદા જ્ઞાન-દર્શન અને ચારિત્રની એમ ત્રણ પ્રકારની છે. તેમાં દર્શન અને જ્ઞાનની ઉપસંપદા ત્રણ ત્રણ પ્રકારે અને ચારિત્રને માટે બે પ્રકારે છે. સૂત્રઅર્થ અને એ ઉભય સંબંધી વર્તના-સંધના-અને ગ્રહણ એ ત્રણ ત્રણ પ્રકારે જ્ઞાન અને દર્શનની ઉપસંપદા છે. તથા વૈયાવૃત્ય સંબંધી અને ક્ષપણા સંબંધી એમ બે પ્રકારે ચારિત્ર માટે ઉપસંપદા છે. તે કાળથી યાવન્કથિક અને ઇત્વરકાલિક પણ છે. ગુરૂએ કહેલ મુનિને ગુરૂએ કહેલા સાધુને ઉપસંપદા ઇત્યાદિ ચાર ભાંગા છે. એમાં પહેલો ભાંગો શુદ્ધ છે. સૂત્ર-અર્થ-અને તદુભય પૂર્વે ગ્રહણ કરેલ છતાં અસ્થિરને જે સ્થિર કરવાને માટે હોય તે વર્તના, પ્રદેશાંતરમાં નષ્ટ થયેલ એવા સૂત્રાર્થનું જ અનુસંધાન તે ઘટના, અને પ્રથમ ગ્રહણ કરવું તે ગ્રહણ, પણ અર્થગ્રહણને વિષે આ વિધિ પ્રાયઃ એમ જાણવો. માર્જન,નિષદ્યા, અક્ષ, કૃતિકર્મ, અને જ્યેષ્ઠને વંદન, અહીં ભાષક હોય તે જ્યેષ્ઠ છે, પર્યાયથી જ્યેષ્ઠ નથી, તેથી તેમને વંદન કરવું. સ્થાન પ્રમાર્જીને બે નિષદ્યા કરવાની હોય છે, એક ગુરૂને માટે કહેલી છે અને બીજી સમવસરણ(સ્થાપના)ને માટે, બે માત્રકો ખેલ અને કાયિકી માટે. જેટલાઓ સાંભળે તેટલા બધા વંદન કરે છે. બધા કાયોત્સર્ગ કરે છે, બધા વાંદે છે, અતિ નજીક નહિ અને અતિ દૂર નહિ એમ રહીને ગુરૂનાં વચન સાંભળે છે.૬૯૭ થી ૭૦૬. (२५७) णिहाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहिं सुणेअव्वं ॥७०७॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭] સામાચારીના ભેદો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (२५८) अभिकंखंतेहिं सुहासियाइं वयणाई अत्थसाराइं। विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥७०८॥ (२५९) गुरुपरिओसगएणं गरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥७०९।। (२६०) वक्खाणसमत्तीए जोगं काऊण काइयाईणं । वंदंति तओ जेटुं अण्णे पुवं चिय भणंति ॥७१०॥ (२६१) चोएति जइ ह जिट्टो कहिंचि सत्तत्थधारणाविगलो । __ वक्खाणलद्धिहीणो निरत्थयं वंदणं तंमि ॥७११॥ (२६२) अह वयपरियाएहिं लहुगोऽविहु भासओ इहं जिट्ठो । रायणिए वंदणे पुण तस्सवि आसायणा भंते ! ॥७१२॥ (२६३) जइवि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ । वखाणलद्धिमंतो सो चिय इह धेप्पई जेठ्ठो ॥७१३॥ (२६४) आसायणावि णेवं पडुच्च जिणवयणभासयं जम्हा । वंदणयं राइणिए तेण गुणेणंपि सो चेव ॥७१४॥ (२६५) न वओ एत्थ पमाणं न य परियाओऽवि णिच्छयमएणं । ववहारओ उ जुज्जई उभयनयमयं पुण पमाणं ॥७१५।। (२६६) निच्छयओ दुन्नेयं को भावे कम्मि वट्टई समणो ? । ववहारओ उ कीरइ जो पुवठिओ चरित्तामि ॥७१६॥ (२६७) ववहारोऽविहु बलवं जं छउमत्थंपि वंदई अरहा । जा होइ अणाभिण्णो जाणतो धंमयं एयं ॥१२३।।भा०॥ (२६८) एत्थ उ जिणवयणाओ सुत्तासायणबहुत्तदोसाओ । भासंतगजेठ्ठगस्स उ कायव्वं होइ किइकम्मं ॥७१७॥ નિદ્રા-વિસ્થાથી રહિત, ગુણિમાન, અંજલિ જોડીને વિસ્મિતમુખે હર્ષવંત થઈને બીજાને હર્ષ થાય તેમ વર્તતા સારા અર્થવાળા સુભાષિત સાંભળવા ઇચ્છનારાએ ભક્તિ અને બહુમાનપૂર્વક ઉપયોગવંત થઈને સાંભળવું. ગુરૂની ભક્તિથી, ગુરૂના સંતોષથી તેમજ વિનયથી (શિષ્ય)ઇચ્છિત સૂત્રાર્થનો પાર શીઘ્રતાથી પામે છે. વ્યાખ્યાન સમાપ્ત થયે કાયિક આદિનો યોગ કરીને તે પછી વડીલને વંદન કરે છે. બીજાઓ કહે છે કે પ્રથમ જ વડીલને વંદન કરે. કોઇ વખત સૂત્રાર્થ ઘારણામાં વિકલ અને વ્યાખ્યાનલબ્ધિ વિનાનો જ્યેષ્ઠ(વડીલ)હોય છે, તેથી તેમને વંદન કરવું નિરર્થક છે. આ Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સામાચારીના ભેદો. [૧૯૧ પ્રતિપાદનના ઉત્તરમાં કહેવાનું કે- વય અને પર્યાય લઘુ છતાં પણ ભાષક વાંચના દાતા પદાર્થનો બોધ કરાવનાર જ અહીં જ્યેષ્ઠ-વડીલ છે. - હે ભગવંત ! રત્નાધિકને વંદન કરાવવામાં તે સાધુને પણ આશાતના થાય છે. સૂત્રાર્થ ધારણ કરવામાં પટુ અને વ્યાખ્યાન લબ્ધિવંત વય આદિવડે લઘુ છતાં તેને જ અહીં જયેષ્ઠ ગણવામાં આવે છે, એ પ્રમાણે તે જિનવચન ભાષકને આશાતના ન થાય, પરંતુ ઉલટું જિનવચનભાષક હોવાથી તેને વંદન કરવું જ યોગ્ય છે. રત્નાધિકમાં પણ તે ભાષકજ્ઞાન ગુણ વડે વડીલ જ છે. અહીં વંદનાધિકારમાં નિશ્ચયનયના મતે વય કે પર્યાય પ્રમાણ નથી, વ્યવહારથી તો તે ઘટે છે, પરન્તુ પ્રમાણ તો ઉભયનયનો મત જ છે. કયો સાધુ ક્યા ભાવમાં વર્તે છે. એ નિશ્ચયથી જાણવું દુર્લભ છે, તેથી વ્યવહારનયના અભિપ્રાયે જે ચારિત્રમાં પૂર્વ સ્થિત હોય તેને વંદન કરાય છે. વ્યવહાર પણ બળવાન છે કેમકે જ્યાં સુધી આ કેવળી છે- એમ ન જણાય ત્યાં સુધી કેવળી પણ છઘસ્થ ગુરૂને વંદન કરે છે, અહીં વંદનાધિકારમાં જિનવચનથી અને સૂત્રની આશાતનાદિ બહુ દોષ હોવાથી ભાષક એવા વડીલને જ વંદન કરવાનું છે.૭૦૭ થી ૭૧૭. (ર૬૬) વા ય વરિતંકી વેરાવળ્યે તહેવા પ્રમાણે ૩૪. ' णियगच्छा अण्णंमि य सीयणदोसाइणा होंति ।७१८।। (२७०) इत्तरियाइविभासा वेयावच्चामि तहय खमणे य । अविगिठ्ठ-विगिट्ठमि य गणिणो गच्छस्स पुच्छाए ॥७१९॥ (२७१) उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरेतो । अहवा समाणियंमी सारणया वा विसग्गो वा ॥२०॥ (२७२) इत्तरियपि न कप्पड़ अविदिन्नं खलु परोग्गहाईसुं । चिट्टित्तु निसिइत्तु व तइयव्वयरक्खणठ्ठाए ॥७२१।। (२७३) एवं सामायारी कहिया दसहा समासओ एसा । संजमतवडियाणं निग्गंथाणं महरिसीणं ॥७२२॥ (૨૭) સામયિરિંગુંગંતા વરવારમાડત્તા ! साहू नवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥७२३॥ ચારિત્રોપ સંપદા બે પ્રકારની છે, વૈયાવૃત્ય સંબંધી. અને ક્ષપણા સંબંધી સ્વગચ્છથી અન્યગચ્છમાં કારણથી જવાનું થાય છે. વૈયાવૃત્યોપસંપદામાં ઇવરકાલિક-યાવસ્કથિક વિભાષા જાણવી, તથા ક્ષપણોપ સંપદામાં ગચ્છને પૂછીને આચાર્ય અવિકૃષ્ટ-વિકૃષ્ટ ક્ષેપકને ઉપસંપદા આપે, જે કારણ માટે ઉપસંપદા ગ્રહણ કરી હોય, તે કારણ પૂર્ણ કર્યા વિના વર્તે, અથવા સમાપ્ત કરે, ત્યારે તેને સ્મારણા કરે અથવા ત્યાગ કરે.(હવે ગૃહસ્થોપસંપદા કહે છે.) ત્રીજા વ્રતનું રક્ષણ કરવા માટે પરઅવગ્રહાદિમાં આજ્ઞા લીધા વિના થોડો કાળ પણ ઊભા રહેવું કે બેસવું કહ્યું નહીં. એ પ્રમાણે સંયમી અને તપસ્વી નિર્ચન્થમહર્ષિઓની આ દસ પ્રકારની Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨]. યથાયુષ્ક ઉપક્રમકાળ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સામાચારી સંક્ષેપથી કહી. ચરણસિત્તરી અને કરણસિત્તરીયુક્ત સાધુઓ એ સામાચારીમાં જોડાતા અનેક ભવના સંચિત અનંત કર્મને ખપાવે છે. ૭૧૮ થી ૭૨૩. યથાયુષ્ક ઉપક્રમ કાળ અને તે ઉપક્રમના નિમિત્ત કહે છે. (२७५) अज्झवसाण निमित्ते आहारे वेयणा पराधाए । फासे आणापाणू सत्तविहं भिज्जए आउं ॥२०४१।७२४॥ (૨૬) ટૂં-ર-સત્ય-રન્ને ઉમર ૩ર-પ૩vi વિસ વાના सीउण्हं अरइ भयं नुहा पिवासा य वाही य ॥२०४२।।७२५।। (२७७) मुत्त-पुरीसनिरोहे जिन्नाजिन्ने य भोयणं बहसो। घंसण-घोलण-पीलण आउस्स उवक्कमा एए ॥२०४३॥७२६॥ અધ્યવસાન-નિમિત્ત-આહાર-વેદના-પરાઘાત-સ્પર્શ અને શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ ભેદાય છે-ક્ષય થાય છે, દંડ-કશા(ચાબૂક)શસ્ત્ર-દોરડું અગ્નિ-પાણીમાં પતન-વિષ-સર્પ-શીત-ઉષ્ણઅરતિ-ભય-સુધા-તૃષા-વ્યાધિ-ઝાડા તથા પિશાબની અટકાયત ઘણીવાર કાચું પાકું ભોજન કરવુંઘસાવું-મસળાવું-અને પીલાવું, આ આયુષ્યનાં ઉપક્રમો છે. ૨૦૪૧-૨૦૪૨-૨૦૪૩. અતિ હર્ષ અને અતિ વિષાદને લીધે હૃદય બંધ પડી જવાથી આયુષ ભેદાય છે, અથવા રાગ, સ્નેહ અને ભય એમ ત્રણ પ્રકારે અધ્યવસાન છે. તે ત્રણેથી પણ આયુનો ઉપક્રમ થાય છે. આ સંબંધમાં ત્રણ ઉદાહરણ કહે છે. કોઇ યુવતિ ગ્રીષ્મ ઋતુમાં વટેમાર્ગુઓને પાણી પાતી હતી, તેવામાં એક સ્વરૂપવાન યુવાન પાણી પીવા આવ્યો તે પાણી પીને ગયો, તો પણ તેના રૂપમાં મુગ્ધ થયેલી તે સ્ત્રી જળધારા ચાલુ રાખીને જનાર યુવાન તરફ અતિ રાગ દૃષ્ટિથી જોઇ જ રહી,જ્યારે તે યુવાન દેષ્ટિપથની બહાર થયો, ત્યારે તે યુવતિ અતિ રાગના અધ્યાવસાયથી મૃત્યુ પામી. આ ઉદાહરણ રાગનું છે, એવું જ બીજુ ઉદાહરણ સ્નેહનું પણ છે, કોઈ અતિસ્નેહાળ સ્ત્રીએ,પોતાના ભર્તારના મરણની અસત્ય વાર્તા સાંભળી, તેથી તે મૃત્યુ પામી અને તેનું મરણ જાણીને તેનો પ્રેમાળ પતિ પણ મૃત્યુ પામ્યો. રાગ અને સ્નેહમાં એટલો જ માત્ર તફાવત છે, કે રૂપાદિ ગુણથી ચિત્તનું આકર્ષણ થાય તે રાગ, અને સામાન્ય સ્વાભાવિક રીતે ચિત્તપ્રતિબંધ થાય તે સ્નેહ. ગજસુકુમાલનો વધ કરનાર સોમિલ બ્રાહ્મણની પેઠે અતિભયના અધ્યવસાયથી પણ આયુનો ઉપક્રમ થાય છે તથા નિમિત્તથી એટલે દંડ, ચાબૂક વિગેરેના તીવ્ર પ્રહારથી પણ આયુનો ઉપક્રમ થાય છે. તેમ જ અતિ આહાર કરવાથી, મસ્તકાદિમાં અતિવેદના થવાથી, પરાઘાતથી, સર્પ આદિના સ્પર્શથી(ડંખથી)અને શ્વાસોશ્વાસનો નિરોધ થવાથી, એમ સાત પ્રકારે આયુ ભેદાય છે. ઉપર જણાવેલ સિવાય બીજ નિમિત્તોથી પણ આયુના ઉપક્રમ થાય છે. તે હવે બતાવે છે. લાકડી વિગેરેના પ્રહારથી, તીક્ષ્ણ અણીવાળા પરોણાથી, શસ્ત્રના ઘાથી, દોરડાદિના ફાંસાથી, અગ્નિથી, જળમાં ડૂબ જવાથી, પડવાથી, વિષ ભક્ષણથી, સર્પ અથવા દુષ્ટ હસ્તીથી, અતિ ગરમી Page #194 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આયુષ્ય ઉપકમના કારણો. [૧૭ અથવા અતિ ઠંડીથી, અરતિથી, ભયથી, સુધાથી, તૃષાથી, વ્યાધિથી, ઝાડા-પીશાબની અટકાયત થવાથી, પ્રથમ ખાધેલું પચી ગયા અગાઉ ભોજન કરવાથી, ચન્દનની જોમ શરીરને ઘસવાથી, મસળવાથી, શેરડી અથવા તલની પેઠે પીલાવાથી ઇત્યાદિ નિમિત્તોથી આયુષ ભેદાય છે. ૨૦૪૧ થી ૨૦૪૩. હવે સામાચારી ઉપક્રમકાળ અને યથાયુષ્ક ઉપક્રમકાળનું સ્વરૂપ ભાષ્યકાર મહારાજ કહે છે. जेणोवरिमसुयाओ सामायारिसुयमाणियं हेट्ठा । ओहाइतिविह एसो उवक्कमो समयचज्जाए ॥२०४४॥ जं जीवियसंवट्टणमज्झवसाणाइहेउसंजणियं ।। सोवक्कमाउयाणं स जीविओवक्कमणकालो ।।२०४५॥ જે માટે ઉપરના શ્રતથી સામાચારીશ્રુત નીચે લાવ્યા, તે સામાચારી ઉપક્રમ કહેવાય છે, તે સિદ્ધાંતપરિભાષાએ ઓઘાદિ ત્રણ પ્રકારે છે. તથા સોપક્રમ આયુવાળાને અધ્યવસાનાદિ હેતુજન્ય જે આયુનું સંવર્તન થાય, તે જીવિત ઉપક્રમકાળ કહેવાય. ૨૦૪૪-૨૦૪૫. પૂર્વે કહ્યા મુજબ ઉપરના નવમા પૂર્વથી ઉદ્ધરીને જે પૂર્વાચાર્યોએ ઓઘનિર્યુક્તિ ઈચ્છામિચ્છાદિ દશવિધ સામાચૉરી અને છેદસૂત્રો-એ ત્રિવિધ સામાચારીને પ્રાતપાદન કરનારું શ્રુતં વર્તમાન સમયના જીવોને યોગ્ય કર્યું. તેને સિદ્ધાન્ત પરિભાષાથી સામાચારી ઉપક્રમકાળ કહેવાય. લોકમાં સામાચારી ઉપક્રમકાળપણે એવો કોઈ કાળ પ્રસિદ્ધ નથી, પરંતુ જે સામાચારીરૂપ શ્રત શિષ્ય ઘણા કાળે ભણાય એવા પૂર્વોમાં ભણી શક્યો હતો, તે શ્રુતને સ્થવિરોએ ઉપક્રમીને અલ્પકાળમાં મેળવી શકાય એવા આવશ્યકાદિમાં સ્થાપ્યું, તેથી ઉપચારથી તે કાળને સામાચારી. ઉપક્રમકાળ કહેવાય છે. તથા સોપક્રમાયુવાળા જીવોનું જે દીર્ઘકાળે વેદવાયોગ્ય બાંધેલું આયુ હોય, તેને અલ્પસ્થિતિવાળું કરવું, તે યથાયુષ્કઉપક્રમકાળ કહેવાય છે. નિરૂપક્રમાયુવાળા (જેમાં કદાપિ કોઈ પણ કારણવસાતું ફેરફાર ન થાય તેવા) જીવોને નિકાચિતપણે આયુ બંધ થતો હોવાથી તેમને અપવર્તનાદિનો સંબંધ નથી થતો, એટલે તેવા આયુનો ઉપક્રમ પણ નથી થતો, સોપક્રમાવાળાને જે આયુનો ઉપક્રમ થાય છે, તે નિહેતુક નથી થતો, પણ અધ્યવસાનાદિ નિમિત્તોથી થાય છે. એટલે જે મરણ લાંબા કાળે થવાનું હતું, તેને આયુના અપવર્તન દ્વારા વહેલું પ્રાપ્ત કરવું, તે યથાયુષ્ક-ઉપક્રમકાળ કહેવાય છે. ૨૦૪૪-૨૦૪પ. બીજા કર્મોનો પણ ઉપક્રમ થાય છે. सव्वपगईणमेवं परिणामवसादुवक्कमो होज्जा । पायमनिकाइयाणं तवसा उ निकाइयाणंपि ॥२०४६॥ कम्मोवक्कामिज्जइ अपत्तकालंपि जइ तओ पत्ता । अकयागम-कयनासा मोक्खाणासासया दोसा ॥२०४७॥ न हि दीहकालियस्सवि नासो तस्साणुभूइओ निप्पं । बहुकालाहारस्स व दुयमग्गियरोगिणो भोगो ॥२०४८॥ ૨૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪) બીજા કર્મોના પણ ઉપકમની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सव्वं च पएसतया भुज्जइ कम्ममणुभावओ भइयं । तेणावस्साणुभवे के कयनासादओ तस्स ? ॥२०४९।। એ પ્રમાણે પરિણામવસાતુ અનિકાચિત સર્વ ક્રમ પ્રકૃત્તિનો ઉપક્રમ થાય છે અને નિકાચિત કર્મનો પણ પ્રાયઃ તપવડે ઉપક્રમ થાય છે. આ સ્થળે જો એ પ્રમાણે અપ્રાતકાલીન કર્મનો પણ ઉપક્રમ કરશો તો અકૃતાગમ-કૃતનાશ અને મોક્ષમાં અનાશ્વાસ આદિ દોષો પ્રાપ્ત થશે. (એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણકે જેમ બહુકાળ ભોગવવા યોગ્ય આહારનો ભસ્મક રોગવાળો શીધ્રપણે ભોગ કરી નાખે છે, તેમ દીર્ઘકાળ પર્યત ભોગવવા યોગ્ય કર્મનો શીધ્રપણે અનુભવ કરીને નાશ કરે છે, તેથી તે દોષ ન આવે.) સર્વ કર્મ પ્રદેશાનુભવે ભોગવાય છે જ, માત્ર અનુભાગથી ભજના છે, તેથી અવશ્ય અનુભવવા યોગ્ય એવો પ્રદેશોદય થતો હોવાથી કૃતનાદાદિ દોષ કયાંથી આવે ? ૨૦૪૬ થી ૨૦૪૯. માત્ર આયુષ્યનો જ ઉપક્રમ થાય છે, એમ નહિ, પરંતુ જ્ઞાનાવરણીયાદિ સર્વ પ્રકૃતિનો શુભાશુભ પરિણામથી અપર્વતનાકરણ વડે સ્થિત્યાદિ ખંડનારા ઉપક્રમ થાય છે. અને તે પ્રાયઃ જે કર્મ નિકાચના કરણ વડે નિકાચિત ન થયું હોય તેવા સ્પષ્ટ, બદ્ધ અને નિધત્ત અવસ્થાવાળા કર્મનો જ થાય છે, અને પ્રાયઃ ગ્રહણ કરવાથી કોઈક વખત તીવ્ર તપસ્યા વડે નિકાચિત કર્મનો પણ ઉપક્રમ થાય છે, જો સર્વ કર્મ ઉપક્રમ વિના જેવું બાંધ્યું હોય, તેવું જ અનુભવાય, તે કદિપણ કોઇનો પણ મોક્ષ ન થાય, કેમકે જે જીવો તભવ મોક્ષગામી હોય છે, તેઓને પણ ચતુર્થાદિ ગુણઠાણે પણ અન્તઃ કોટાકોટી સાગરોપમ પ્રમાણવાળા કર્મોની સ્થિતિ અવશ્ય સત્તા અને બંધમાં હોય છે. શિષ્ય - ત્યારે માત્ર આયુષ્યનો જ ઉપક્રમ કાળ હ્યો, અને શેષ કર્મનો કેમ ન કહ્યો? ગુરૂ - લોકમાં આયુષ્યનો ઉપક્રમકાળ પ્રસિદ્ધ છે, તેથી તે કહ્યો છે, (અથવા આયુનો ઉપક્રમ બાહ્ય નિમિત્તોથી થાય છે, બાકીના કર્મોનો તો અધ્યવસાયની મુખ્યાતાથી ઉપક્રમ થાય છે (અથવા આયુની નિયત ઉદીરણા કરતાં આ જુદી ઉદીરણા છે) અને તદનુસાર ઉપલક્ષણથી શેષ કર્મનો પણ ઉપક્રમકાળ સમજી લેવો. શિષ્ય :- પ્રભો ! આપે કહ્યું તદનુસાર ઘણા કાળે વેદવા યોગ્ય કર્મ ઉપક્રમ કરીને શાઘપણે વેદાય, તો અકૃત અભ્યાગમ, કૃતનાશ અને મોક્ષમાં અવિશ્વસ્ત આદિ દોષો પ્રાપ્ત થશે. જેમકેબહુ સ્થિત્યાદિરૂપે કરેલું કર્મ ઉપક્રમથી હમણાં જ વેદાતું હોવાથી આ કાળે વેદાય તેવું કર્મ પૂર્વે કરાયું ન હતું અને ઉદયમાં આવ્યું, તેથી અકૃત અભ્યાગમ દોષ થયો તથા જે કર્મ પૂર્વે દીર્ઘ સ્થિત્યાદિ રૂપે કરેલું હતું, તેના ઉપક્રમ વડે નાશ થવાથી જે કાલે ઉદય આવવાનું હતું તે કાલની અપેક્ષાએ કૃતનાશ દોષ પ્રાપ્ત થયો. આ બે દોષને લઈને મોક્ષમાં પણ અનાથસ્તા થશે, કેમકે ઉપર કહ્યા મુજબ નહિ કરેલા કર્મના આગમનથી સિદ્ધોને પણ કર્મ પ્રાપ્ત થવાથી પુનઃ સંસારાવતરણ થશે. ગુરૂ:- ભાઈ ! તું કહે છે તે દોષો પ્રાપ્ત નથી થતા, કેમકે આયુષ્યાદિકર્મ દીર્ઘ સ્થિત્યાદિરૂપે બાંધ્યા છતાં પણ ઉપક્રમવડે અધ્યવસાયવસાત્ શીધ્રપણે તેનો અનુભવ થઈ જાય છે, પરંતુ જો Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] બીજા કર્મોના ઉપક્રમની સિદ્ધિ [૧૯૫ કદી ઘણા કાળ પર્યન્ત વેદવા યોગ્ય કર્મ પુદ્ગલો અનુભવ્યા સિવાય જ નાશ પામે અથવા કર્મ ન બાંધ્યાં હાય અને વેદાય, તો તું કહે છે તેમ કૃતનાશ અને અકૃતઅભ્યાગમ દોષ લાગે, પરંતુ જે દીર્ઘકાળે વેદવા યોગ્ય કર્મ હોય અધ્યવસાય વિશેષ ઉપક્રમાવીને અલ્પકાળે અનુભવાય,ત્યાં તે દોષો ક્યાંથી લાગે ? ન જ લાગે. જેમ ઘણાકાળ સુધી ભોગવવા યોગ્ય આહાર ભસ્મક નામના વાત વ્યાધિવાળો માણસ સ્વલ્પકાળમાં ભોગવી નાંખે છે - ખાઇ જાય છે, તેમાં કૃતનાશ કે અકૃતઅભ્યાગમ નથી, તેમ અહીં કર્મ સંબંધમાં પણ સમજવું. શિષ્ય :- જે બાંધેલું કર્મ હોય, તે સર્વ જો સ્વલ્પકાળે વેદાતું હોય, તો પ્રસન્નચન્દ્રરાજર્ષિએ સાતમી નરક યોગ્ય અશાતાવેદનીયાદિ કર્મ બાંધ્યું હતું એમ સંભળાય છે, તે સર્વ કર્મ જો તેમણે સ્વલ્પકાળમાં વેદ્યું હોય, તો તેમને સાતમી નરકમાં થતા દુઃખનો ઉદય થવો જોઇએ અને જો તે સર્વ કર્મને ન વેદ્યું હાય, તો કૃતનાશાદિ દેાષ પ્રાપ્ત થવા જોઇએ. ગુરૂ :- તારૂં કહેવું સત્ય છે પરંતુ તેમણે તે સર્વ કર્મનો પ્રદેશોદયથી શીઘ્રપણે અનુભવ કર્યો હતો, રસોદયથી નહોતો કર્યો, કેમકે સર્વ કર્મ પ્રદેશાનુભવ દ્વારા તો ભોગવાય છે જ એવો નિયમ છે. પણ અનુભાગના ઉદય સંબંધી તો ભજના છે. એટલે કે કોઇક કર્મનો અનુભાગ-રસ વેદાય છે અને કોઇક ફર્મનો રસ અધ્યવસાય વિશેષથી હણાઇ જતો હોવાથી નથી પણ વેદાતો. એમાટે આગમમાં પણ કહ્યું છે કે “તત્ત્વ નું નં તં અનુમાનમાં તે પ્રત્યેય વે, પ્રત્યેવં નો વે; તત્વ ળ ગ ત વસમ્મે તે નિયમા વેપ' કૃતિ । એટલે તેમાં જે અનુભાગ઼કર્મ છે, તે કેટલાક વેદે છે, અને કેટલાક નથી વેદતા, પરંતુ જે પ્રદેશકર્મ છે, તે તો અવશ્ય સર્વ વેદે છે. આ જ કારણથી પ્રસન્નચંદ્રરાજર્ષિએ શુભ અધ્યવસાયથી નરક યોગ્ય કર્મનો રસ નાશ કરીને માત્ર નીરસ એવા તે કર્મના પ્રદેશો ભોગવ્યા, અને તેથી કરીને તેમને નરકમાં થતા દુઃખોનો ઉદય ન થયો. સુખ-દુઃખનો અનુભવ થવો, એ કર્મના વિપાકોદયથી જ થાય છે, માટે બાંધેલા કર્મના સર્વ પ્રદેશો અવશ્ય વેદાય છે, તેથી કર્મનો ઉપક્રમ કરનારને કૃતનાશાદિ દોષો કદી પણ લાગે નહિં. શિષ્ય :- આપ કહો છો તે પ્રમાણે પ્રસન્નચંદ્રરાજર્ષિએ અનુભાગનો અનુભવ ન કર્યો તેથી તેમને નરકજન્ય દુઃખોદય ન થયો, જો એમ હોય, તોપણ તેમણે જેવો અનુભાગરસ બાંધ્યો, તેવો અનુભવ્યો નહિ, તેથી તેમને કૃતનાશદોષ પ્રાપ્ત થયો જ ગણાય. ગુરૂ :- એ પ્રમાણે કૃતનાશ તો ઇષ્ટ છે, કેમકે શુભ અધ્યવસાયથી રસનો નાશ થાય, એમાં શું અનિષ્ટ છે ? સર્વ કર્મનો સર્વથા મૂળથી નાશ કરવામાં સર્વ સાધુ પુરૂષો યત્ન કરે છે જ, તેથી તેવો કૃતનાશ તો સર્વથા સર્વને ઇષ્ટ છે. શિષ્ય :- પણ જ્યારે બહુ રસ અને બહુ સ્થિતિવાળું કર્મ છતાં, તેને અલ્પ રસ અને અલ્પ સ્થિતિવાળું કરીને વેદે છે, ત્યારે તે અલ્પ રસ અને અલ્પ સ્થિતિવાળું કર્મ પૂર્વે કર્યું ન હતું છતાં પ્રાપ્ત થયું, એટલે અકૃત અભ્યાગમ પણ દોષ થયો જ, અને તેથી મોક્ષમાં પણ અનાશ્વાસતા થશે, અને વગર કરેલ કર્મોના આવવાથી સિદ્ધાત્માઓને પુનઃ સંસારમાં અવતરણ થવાનું જ. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯] બીજા કર્મોના ઉપકમની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ગુરૂ - તારી તે સમજ અયોગ્ય છે, કેમકે જો કર્મનો અલ્પ રસ અને અલ્પ સ્થિતિનિર્દેતુક થતા હોય, તો તું કહે છે તે પ્રમાણે દોષ પ્રાપ્ત થાય, પરંતુ એમ થતું નથી. કર્મનો અલ્પ રસ થાય છે, તે અધ્યવસાય વિશેષથી થાય છે. એટલે અકૃત અભ્યાગમ દોષ નથી લાગતો તેમજ આયુ વિગેરેની અલ્પસ્થિતિ થાય છે, તે પણ હેતુ સિવાય નથી થતી, કિંતુ અધ્યવસાન વિગેરે પૂર્વોક્ત હેતુઓથી થાય છે, એટલે તેમાં પણ અકૃતઅભ્યાગમ દોષ નથી લાગતો. અને તેથી સિદ્ધાત્માઓને પણ કર્મસંબંધ નથી થતો, કેમકે તેઓને કર્મ આગમનના હેતુનો અભાવ છે. ૨૦૪૬ થી ૨૦૪૯. કર્મનો ઉપક્રમ સહેતુક થાય છે એમ બતાવવા કહે છે કે, उदय खय-क्खओवसमो-वसमा जं च कम्मुणो भणिया । दब्वाइपंचयं पइ जुत्तमुक्कामणमओऽवि ॥२०५०।। पुण्णा- पुण्णकयंपि हु सायासायं जहोदयाईए । बज्झबलाहाणाओ देइ तहा पुण्ण-पावपि ॥२०५१॥ ઉદય-ક્ષય-ક્ષયોપશમ-અને ઉપશમ જે કર્મના કહેલા છે, તે દ્રવ્યાદિ પાંચની અપેક્ષાએ છે, માટે તેનો ઉપક્રમ યોગ્ય છે. જેમ સુખ-દુઃખ એ પુન્ય-પાપજનિત છતાં પણ તે બાહ્ય બળના આધાનથી ઉદયાદિ આપે છે, તેવી રીતે પુચ-પાપાત્મક કર્મ પણ (દ્રવ્યાદિની અપેક્ષાએ ઉદય થાય છે અને ક્ષય પામે છે.) ૨૦૫૦-૨૦૫૧. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-અને ભાવ એ પાંચની અપેક્ષાએ, કર્મનો ઉદય-ક્ષય-ક્ષયોપશમ-અને ઉપશમ થાય છે. આ કારણથી પણ શસ્ત્રાદિ દ્રવ્યો પામીને આયુષ્યાદિ કર્મના ક્ષયને વિષે ઉપક્રમ યુક્ત છે, જેમકે સર્પવિષાદિ દ્રવ્ય-નરકાવાસાદિ ક્ષેત્રગ્રીષ્માદિ કાળ-નારકાદિ ભવ અને વૃદ્ધત્વાદિ ભાવ પામીને જીવને અશાતાવેદનીયનો ઉદય થાય છે. તથા સદગુરૂનાં ચરણ કમલરૂપ દ્રવ્યપૂજ્યપવિત્ર)તીર્થાદિ ક્ષેત્ર-સુષમદુઃષમાદિકાળ-ઉત્તમ માનવકુળમાં જન્મ થવારૂપ ભવ-અને સંખ્યજ્ઞાન-ચારિત્રરૂપ ભાવ પામીને અશાતા વેદનીનો ક્ષય થાય છે.(વેદનીયકર્મનો ક્ષયોપશમ અને ઉપશમ નથી થતો) એજ પ્રમાણે મોહનીયકર્મમાંના મિથ્યાત્વ મોહનીયનો ઉદય કુતીર્થાદિદ્રવ્યકુરુક્ષેત્ર અથવા સાધુ આદિ રહિત દેશ-દુઃષમાદિકાળ-તેલ-વાઉ આદિ એકેંદ્રિય અથવા અનાર્ય માનવકુળમાં જન્મ થવારૂપ ભવ અને કુસિદ્ધાન્તની દેશનારૂપ ભાવ પામીને થાય છે. અને તીર્થકરાદિ દ્રવ્યમહાવિદેહાદિ ક્ષેત્ર-સુષમદુઃષમાદિકાળ-ઉત્તમ માનવકુળમાં જન્મ અને સમ્યજ્ઞાન-ચારિત્રરૂપ ભાવ પામીને મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય-ક્ષયોપશમ અને ઉપશમ થાય છે. એ જ પ્રમાણે જ્ઞાનાવરણ-દર્શનાવરણકર્મના ઉદય-ક્ષયને ક્ષયોપશમ પણ થાય છે. ભેંશનું 'દહીં તથા રીંગણાનું શાક વિગેરે દ્રવ્ય, સલઆદિ ક્ષેત્ર-ગ્રીષ્માદિકાળ-એકેંદ્રિયાદિ ભવ અને વૃદ્ધાવસ્થાદિપ ભાવ પામીને નિદ્રારુપ દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે અને પૂર્વે કહ્યા મુજબના દ્રવ્યાદિ પાંચ પામીને ક્ષય ક્ષયોપશમ થાય છે. અને ઉપશમ બે નિદ્રાકર્મના નથી થતા. એ જ પ્રમાણે બીજા કર્મોના પણ ઉદયાદિ યથાયોગ્ય દ્રવ્યાદિ પામીને થાય છે, તે સ્વબુદ્ધિથી વિચારી લેવા. Page #198 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] બીજા કર્મોના ઉપકમની સિદ્ધિ. [૧૯૭ વળી સુખ-દુઃખ એ પુચ-પાપજનિત છે, તો પણ તે સુખ-દુઃખ પુષ્પમાળા-અંગના-વિષકંટકાદિ બાહ્ય સહકારી દ્રવ્યાદિના સામર્થ્યથી થાય છે, પણ એમને એમ પુન્ય-પાપના ઉદયમાત્રથી નથી થતા. આ પ્રમાણે જેમ સુખ-દુઃખ રૂપ કાર્ય જે સર્વ લોકને અનુભવસિદ્ધ છે, પણ બાહ્યદ્રવ્ય-ક્ષેત્ર આદિની અપેક્ષાએ જ ઉદય પામે છે અથવા ક્ષય થાય છે, પણ એમને એમ નથી થતું, તેવી રીતે એ સુખદુઃખના કારણભૂત પુન્ય-પાપાત્મક કર્મ પણ દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષાએ જ ઉદય અથવા ક્ષય પામે છે. કારણ કે કાર્ય દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે અને કારણ અપેક્ષા નથી રાખતુંએમ કહી શકાય નહિ. જેમ કાર્યભૂત ઘટ, ચક્ર-ચીવરાદિની અપેક્ષા વડે ઉત્પન્ન થાય છે અને એ ઘટના કારણભૂત કુંભાર-ચક્ર વિગેરેની અપેક્ષા સિવાય જ ઘટ ઉત્પન્ન કરે છે, એમ કહેવું એ અયોગ્ય છે, તેવી રીતે સુખ-દુઃખરૂપ કાર્ય અને તેના કારણમાં પણ સમજવું. માટે ઉદયાદિ પ્રત્યે દ્રવ્યાદિની અપેક્ષાવાળાં જે કર્મ છે તેમનો દ્રવ્યાદિના સન્નિધાનમાં ઉપક્રમ પણ થવો યોગ્ય છે. ૨૦૫૦-૨૦૫૧. ઉપક્રમ વિના, કર્મ જેવું બાંધ્યું હોય તેવું જ વેદાય તો મોક્ષનો અભાવ થાય. जइ ताणुभुइउ च्चिय खविज्जए कम्ममन्नहा न मयं । तेणासंखभवज्जियनाणागइकारणत्तणओ ॥२०५२।। नाणाभवाणुभवणाभावादेक्कम्मि पज्जएणं वा । अणुभवओ बंधाओ मोक्खाभावो स चाणिट्ठो ॥२०५३।। જો બાંધેલું સર્વ કર્મ અનુભવીને જ ખપાવાય છે, અન્યથા નહિ, એમ તારું માનવું હોય, તો તે અયોગ્ય જ છે, કેમકે અસંખ્યાત ભવમાં વિવિધ પ્રકારની ગતિના કારણભૂત કર્મ બાંધેલું હોય છે, તે કર્મ એક ભવમાં અનુભવાતું નથી અને અનુક્રમે તેનો અનુભવ થાય, તો પુનઃ પુનઃ બંધ તો થયા કરે તેથી મોક્ષનો અભાવ થાય, અને એ અભાવ ઇષ્ટ નથી. ૨૦૫૨-૨૦૫૩. જો જેવું બાંધ્યું હોય, તેવું જ કર્મ પ્રતિસમય વિપાકનુભાવથી જ ભોગવ્યા બાદ ક્ષય થાય, ઉપક્રમ દ્વારા શીધ્રપણે વેદાઇને ક્ષય ન થાય, એમ માનવામાં આવે, તો કોઇપણ જીવનો કદાપિ મોક્ષ ન થાય, કેમકે તદ્ભવ મોક્ષગામી જીવને પણ અસંખ્યાત ભવોપાર્જિત કર્મ સત્તામાં હોય છે અને તે કર્મ વિવિધ અધ્યવસાયથી બાંધેલાં હોવાથી નરકાદિ વિવિધ ગતિના કારણભૂત હોય છે. તે સર્વનો અનુભવ એક છેલ્લા ભવમાં કદીપણ થઈ શકે નહીં, કેમકે નારક-તિર્યંચાદિ વિવિધ ભવોના હેતુભૂત પરસ્પર વિરૂદ્ધ કર્મો એક ચરમભવમાં અનુભવી શકાય નહિ. તથા વિવિધ ગતિના કારણભૂત એ કર્મો અનુક્રમે જુદા જુદા ભવમાં અનુભવીને જીવ મોક્ષ પામે, એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે એ કર્મ જુદા જુદા ભાવોમાં અનુક્રમે વિપાકથી અનુભવતાં પુનઃ વિવિધ ગતિના કારણભૂત કર્મનો બંધ થાય, અને પુનઃ પાછું જુદા જુદા ભવમાં ભમવાનું થાય. એ પ્રમાણે વારંવાર બંધ અને તેનો અનુભવ થવાથી કદી પણ કોઈ પણ જીવનો મોક્ષ ન થાય, એટલે મોક્ષનો અભાવ જ થાય. એવો અભાવ માનવો ઇષ્ટ નથી, માટે કર્મનો ઉપક્રમ માનવો એ જ લાભદાયી છે. (અને સત્ય છે.) ૨૦૫-૨૦૫૩. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] કર્મનો ઉપક્રમ અને કર્મનું સાધ્યાસાધ્યપણું. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સાધ્યાસાધ્ય રોગની જેમ કર્મ પણ સોપકર્મી અને નિરૂપકર્મી છે. नणु तन्न होवचियं तहाणुभवओ कयागमाईया । तप्पाओगं तं चिय तेण चियं सज्झरोगो व्व ॥। २०५४ ।। अणुवक्कमओ नासइ कालेणोवक्कमेण खिप्पंति । काणेवाsसज्झो सज्झासज्यं तहा कम्मं ॥। २०५५ ।। કર્મ જેવું બાંધ્યું હતું તેવું ઉપક્રમ્યા પછી અનુભવાતું નથી, તેથી અકૃતાગમાદિ દોષો થાય છે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે. કેમકે જીવે સાધ્ય રોગની જેમ પૂર્વે ઉપક્રમ યોગ્ય જ કર્મ બાંધ્યું હોય છે. જેમ સાધ્ય રોગ ઉપક્રમ સિવાય, લાંબે કાળે નાશ પામે છે અને ઉપક્રમથી શીઘ્ર નાશ પામે છે, પણ અસાધ્ય રોગ તો મરણ થએ જ નાશ પામે છે. તેવી રીતે કર્મ પણ સાધ્ય અથવા અસાધ્ય એમ બંન્ને પ્રકારનાં હોય છે.૨૦૫૪-૨૦૫૫. શિષ્ય :- પૂર્વ જન્મમાં જીવે જેવું કર્મ બાંધ્યું હોય છે, તેવું કર્મ ઉપક્રમ પછી નથી હોતું, એટલે જેમકે સો વર્ષ પર્યંત ભોગવવા યોગ્ય આયુકર્મ જીવે બાંધ્યું હોય છે, અને ઉપક્રમ પછી અન્તર્મુહૂર્યાદિ અલ્પ સ્થિતિવાળું અનુભવે છે, આ પ્રમાણે અન્યથા પ્રકારે અનુભવ થતો હોવાથી જીવને પૂર્વે કહેલા અકૃતાગમ વિગેરે દોષો પ્રાપ્ત થાય છે. ગુરૂ :- સાધ્ય રોગની જેમ જીવે પૂર્વ જન્મમાં કર્મ એવું જ બાંધ્યું હોય છે, કે જેથી તેનો ઉપક્રમ થઈ શકે. જેમ કોઈને કોઈ પ્રકારનો વ્યાધિ થયો હોય, તે વ્યાધિ ઔષધાદિ ઉપક્રમ વિના લાંબા કાળે નાશ પામે છે અને ઔષધાદિ ઉપક્રમથી શીઘ્રપણે-અલ્પકાળમાં જ નાશ પામે છે; પરંતુ જે અસાધ્ય વ્યાધિ હોય છે, તે તો સેંકડો ઔષધાદિ ઉપક્રમો વડે પણ નાશ પામતો નથી. તેવી રીતે અમુક કર્મ પણ બાંધતી વખતે ઉપક્રમ યોગ્ય બાંધ્યું હોય છે, તો તે ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત ન થાય તો જેટલી સ્થિતિનું બાંધ્યું હોય તેટલી સ્થિતિપર્યંત ભોગવ્યા સિવાય ક્ષય પામતું નથી અને ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થાય તો શીઘ્રપણે અન્તર્મુહૂર્યાદિ અલ્પકાળમાં જ પ્રદેશોદયવડે ભોગવાઈને નાશ પામે છે, પરંતુ જે કર્મ નિકાચિતપણે બાંધ્યું હોય છે, તે કર્મ બાંધતી વખતે જ એવું અસાધ્ય બાંધ્યું હોય છે કે તેને સેંકડો ઉપક્રમ લાગે, તોપણ તે જેટલા કાળપર્યંત ભોગવવાનું હોય, તેટલા કાળપર્યંત ભોગવ્યા વિના નાશ પામતું નથી. ૨૦૫૫. પ્રમાણથી કર્મનું સોપક્રમપણું સિદ્ધ કરે છે. सज्झासज्यं कम्मं किरियाए दोसओ जहा रोगो । सज्झमुवक्कामिज्जइ एत्तो च्चिय सज्झरोगो व्व ॥। २०५६ ।। सज्झामयहेऊओ सज्झनियाणासओऽहवा सज्यं । सोवक्कमणमयं पिवपिव देहे देहाड़भावाओ ।। २०५७ ।। રોગની જેમ કર્મ પણ દોષરૂપ હોવાથી ક્રિયાવડે સાધ્ય અથવા અસાધ્ય હોય છે, જે કર્મ સાધ્ય હોય છે, તેનો સાધ્યરોગની જેમ ઉપક્રમ થાય છે. સાધ્યરોગના હેતુભૂત હોવાથી અથવા Page #200 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કર્મની સોપકમની સિદ્ધિ. [૧૯૯ સાધ્ય એવા નિદાનના (કારણના) આશ્રયભૂત હોવાથી કર્મ સોપક્રમ છે. તેમજ દેહાદિપણે દેહમાં વર્તતું હોવાથી સાધ્ય છે. ૨૦૧૬-૨૦૧૭. " કર્મ દોષરૂપ હોવાથી ઉપક્રમરૂપ ક્રિયાવડે સાથે અથવા અસાધ્ય હોય છે, કેમકે જે જે દોષરૂપ છે, તે તે જ્વરાદિ રોગની જેમ ઉપક્રમક્રિયાથી સાધ્ય અથવા અસાધ્ય હોય છે. માટે જે કર્મ સાધ્ય હેય છે, તેનો જ સાધ્ય રોગની જેમ ઉપક્રમ થાય છે. ઉપક્રમ થવો એટલે ફેરફાર થવો. અથવા ઉપક્રમવાળું કર્મ, સાધ્ય રોગના હેતુભૂત હોવાથી સાધ્ય છે. જેમ ગંડચ્છેદાદિ દ્વારાએ, ઉપક્રમ ક્રિયાના વિષયભૂત થયેલું વિકૃત શરીર સાધ્ય છે, તેમ કર્મ પણ સાધ્ય છે. અથવા ઉપક્રમવાળું કર્મ, સાધ્ય કારણજન્ય હોવાને લીધે સાધ્ય છે, (તે કર્મની ઉત્પત્તિનાં કારણ પણ એવા સોપક્રમી હોય છે.) કારણ કે જો તે સાધ્ય ન હોય તો તેને ઉપક્રમ લાગતો જ નથી. શિષ્ય - અહીં ઉપક્રમ જ સાધ્ય છે, તેથી ઉપક્રમનું સાધ્યપણું સિદ્ધ થયા વિના કર્મનું સાધ્યપણું સિદ્ધ નથી થતું અને તેનું સાધ્યપણું સિદ્ધ ન થવાથી કર્મજનક નિદાન-કારણનું પણ સાધ્યપણું સિદ્ધ નથી થતું, તેથી “સાધ્ય નિદાનજન્ય હોવાથી” એ હેતુનું “સાધ્ય” વિશેષણ અસિદ્ધ થવાથી હેતુ પણ અસિદ્ધ કરે છે. ગુરૂ - ‘ન તાજુમૂફ ઈત્યાદિ ૨૦પરમી ગાથામાં કહેલી યુક્તિઓથી કર્મનું સોપક્રમપણું સિદ્ધ છે, તેથી કર્મનું સાધ્યપણું સિદ્ધ થાય છે અને તેને લઈને સાધ્ય કર્મનું જનક-તેનું નિદાન પણ સાધ્ય છે, એમ સિદ્ધ થાય છે. શિષ્ય :- પૂર્વે કર્મનું સોપક્રમપણું સિદ્ધ કર્યું છે, તો પછી પુનઃ અહીં તે કહેવાનું શું કારણ છે ? ગુરૂ:- વિસ્તૃત કથનની અપેક્ષાવાળા શિષ્યજનોના ઉપકાર માટે ફરીથી અહીં તે કહ્યું છે અથવા કર્મનું નિદાન (કારણ) અધ્યવસાયસ્થાનો છે, તે અધ્યવસાયસ્થાનો વિચિત્ર પ્રકારનાં હોઈને અસંખ્યય લોકાકાશ પ્રદેશ રાશિપ્રમાણ છે. તેમાંના કેટલાક અધ્યવસાયસ્થાનો, નિરૂપક્રમ કર્મને ઉત્પન્ન કરે છે અને કેટલાંક સોયક્રમ કર્મને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે સાધ્ય કર્મને ઉત્પન્ન કરનાર નિદાનનું સાધ્યપણું સિદ્ધ કરવું, તેની સિદ્ધિ થવાથી તેનાં કાર્યભૂત કર્મનું સાધ્યપણું અને સોપક્રમપણું સિદ્ધ થાય છે. અથવા શરીર અને જીવમાં કર્મ વર્તતું હોવાથી ઉપક્રમ ક્રિયાના વિષયભૂત એવું એ કર્મ સોપક્રમ અને સાધ્ય છે. જીવની અંદર કર્મ અગ્નિ અને લોહના ન્યાયે રહેલ છે અને શરીરમાં જીવ આધાર-આધેયભાવે છે, તેથી કર્મ પણ તેમાં તે પ્રમાણે રહેલ છે. શિષ્ય - આધાર-આધેયભાવે શરીરવૃત્તિ જીવ છે. એ કથન તો યોગ્ય છે, પણ શરીરની વૃત્તિ શરીરમાં છે, એ કેમ માની શકાય ? ગુરૂ - સર્વ પદાર્થો સ્વભાવે તો પોતામાં જ રહેલા છે અને બીજી વસ્તુમાં તે આધારે રહેલ હોય છે. એ ન્યાયથી શરીરની વૃત્તિ શરીરમાં છે, એ કથન અયોગ્ય નથી; અથવા કાર્મણ શરીરમાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] કર્મના સોપક્રમની સિદ્ધિ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ જેમ જીવની વૃત્તિ છે, તેમ આ ઔદારિક શરીરની વૃત્તિ પણ તેમાં છે, એ તો સર્વને પ્રતીત છે. માટે આ હેતુમાં આપેલું દૃષ્ટાંત સાધનધર્મરહિત નથી. ૨૦૫૬-૨૦૫૭, કર્મનું સોપક્રમપણું સિદ્ધ કરવામાં બીજી યુક્તિઓ બતાવે છે. किंचिदकालेऽवि फलं पाइज्जड़ पच्चए व कालेणं । तह कम्मं पाइज्जइ कालेण विपच्चए वलेण्णं ॥। २०५८ ।। भिण्णो जह कालो तुल्लेऽवि पहम्मि गइविसेसाओ । सत्थे व गहणकालो मइ-मेहाभेयओ भिन्नो ।।२०५९।। तह तुल्लम्मिवि कम्मे परिणामाइकिरियाविसेसाओ । भणोऽणुभवणकालो जेट्ठो मज्झो जहन्नो य ||२०६०।। हवा दीहा रज्जू ज्झइ कालेण पुंजिआ खिष्पं । वियओ पडो व सुस्सई पिंडीभूओ य कालेणं ॥। २०६१ ।। भागो व निरोवट्टो हीरइ कमसो जहऽण्णहा खिप्पं । किरियाविसेसओ वा समेऽवि रोगे चिगिच्छाए || २०६२ ॥ જેમ કોઇ આમ્રાદિકનું ફળ વૃક્ષપર હોય તો ક્રમસર યોગ્યકાળે પાકે છે અને કોઇ વખત ઘાસ વિગેરે ઢાંકવાથી અકાળે પણ પાકે છે; તેવી રીતે કર્મ પણ બંધકાળે બાંધેલ સ્થિતિને અનુસારે ક્રમશઃ અનુભવતાં સંપૂર્ણકાળે ભોગવાય છે, અનેકોઇ વખત અપર્વતનાદિ વડે તે કર્મ અન્તર્મુહૂર્તમાં શીઘ્રપણે પણ ભોગવાય છે. અથવા જેમ ત્રણ મુસાફરોનો માર્ગ સરખો છતાં પણ ગતિની વિશેષતાથી માર્ગમાં જુદો જીદો - વધારે ઓછો કાળ લાગે છે. અથવા શાસ્ર ગ્રહણ કરવામાં મતિ (ગ્રહણ કરવાની શક્તિ) અને મેધા (અવધારણ શક્તિ)ના ભેદથી ગ્રહણકાળમાં ભેદ થાય છે; તેમ સમાન સ્થિતિવાળું કર્મ છતાં પણ તેનો અધ્યવસાનાદિ પરિણામ અને ચારિત્રાદિ ક્રિયાના ભેદથી ઉત્કૃષ્ટ-મધ્યમ-અને જઘન્યરૂપ અનુભવકાળ ભિન્ન ભિન્ન થાય છે. અથવા જેમ લાંબું દોરડું એક છેડાથી ક્રમશઃ સળગાવતાં લાંબાકાળે સળગી રહે છે, અને એકઠું કરીને સળગાવતાં શીઘ્રપણે સળગી જાય છે, તેમ જ પહોળું કરેલું ભીનું વસ્ત્ર જલ્દી સૂકાઈ જાય છે અને એકઠું કરેલું લાંબાકાળે સૂકાય છે અથવા અપવર્તના સિવાય જેમ કોઈ મોટી સંખ્યાનો ભાગ કરતાં લાંબો કાળ લાગે છે અને અપર્વતના કરવાથી શીઘ્રપણે ભાગ કરાય છે. તથા જેમ કેટલાક માણસોને કોઢ આદિ રોગ થયો હોય, તે રોગ ઔષધાદિ ક્રિયાના વિશેષપણાથી દૂર થવામાં કાળભેદ થાય છે-ઓછે વત્તે કાળે વ્યાધિ દૂર થાય છે. (તેમ કર્મમાં પણ અપર્વતનાદિ કરણ વડે અનુભવના કાળનો ભેદ થાય છે.) ૨૦૫૮ થી ૨૦૬૨. હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત દેશકાળનું સ્વરૂપ કહે છે. जो जस्स जयाऽवसरो कज्जस्स सुभासुभस्स सोपायं । भण्णइ स देसकालो देसोऽवसरोत्ति थक्कोत्ति ||२०६३ || Page #202 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) દેશકાળ અને કાળકાળનું સ્વરૂપ. [૨૦૧ (२७८) निद्भूमगं च गामं महिला थूमं च सुण्णयं दर्छ । नीयं च कागा वोलेंति जाया भिक्खस्स हरहरा ॥२०६४॥७२७।। (२७९) निम्मच्छियं महं पायडो निही खज्जगावणो सुन्नो। जायंगणे पसुत्ता पउत्थवइया य मत्ता य ॥२०६५।।७२८॥ શુભાશુભ કાર્યનો જે વખત તેનો (હવે કહેવાશે તે) ઉપાયથી નિશ્ચય થાય, તે દેશકાળ કહેવાય છે. દેશ-અવસર-અને થન્ક એ તેના પર્યાયો છે. ધૂમરહિત ગામ અને પણિયારીઓના સમૂહ વિનાના કૂવા વિગેરેના તટને જોઈને તથા કાગડાઓ નીચા સ્થાન તરફ આવે છે, ઈત્યાદિ ચિન્હ જોઈને હવે “બરાબર ભિક્ષા સમય થયો.” એમ જાણે તે (પ્રશસ્ત કાર્યકાળ જણવો.) તથા મક્ષિકારહિત મધપુડો છે અને ઉઘાડો પડેલો નિધિ પ્રગટ જણાય છે. (એમ જાણીને તે મધ અને નિધિ ગ્રહણ કરવાનો અવસર જણાય છે) તથા ખાદ્યવસ્તુ વેચનારની દુકાનમાં કોઈ મનુષ્ય ન દેખાવાથી તેમની વસ્તુ લેવાનો અવસર જણાય તે, તેમ જ જેનો પતિ પરદેશ ગયેલ છે એવી સ્ત્રી મદિરાથી મત્ત થઈને આંગણામાં સૂતી છે, તે અત્યારે બહુ કામાતુર છે, એમ જાણવું ઈત્યાદિ અશુભ-અપ્રશસ્ત કાર્યનો કાળ જાણવો. ૨૦૬૩૨૦૬૪-૨૦૬૫. હવે કાળકાળનું સ્વરૂપ કહે છે. कालोत्ति मयं मरणं जहेह मरणं गउत्ति कालगओ। तम्हा स कालकालो जो जस्स मओ मरणकालो ॥२०६६।। (૨૮૦) વાળ ૩ ત્નિો ૩ડું સાથસાન तो तेण हओ कालो अकाल कालं करतेण ॥२०६७॥७२९।। કાળ એટલે સમય અને બીજો કાળ એટલે લોકરૂઢિથી મરણ માનેલ છે. જેમકે મરણ પામ્યો અથવા કાળ પામ્યો (કર્યો) માટે જે પ્રાણીનો જે મરણકાળ તેને તીર્થકરોએ કાળકાળ માનેલ છે. શ્યામ કૂતરાએ (ઉપાશ્રયની નજીક) સ્વાધ્યાય કરવાના વખતે કાળ કર્યો, તેથી તેણે અકાળે કાળ કરવાથી મરણ પામવાથી અમારા સ્વાધ્યાયના કાળનો ભંગ કર્યો. (આ વાક્યમાં લોકોક્તિદ્વારા કાળકાળ કહેવાય છે.) ૨૦૬૬-૨૦૬૭. હવે પ્રમાણકાળનું સ્વરૂપ કહે છે. __ अद्धाकालविसेसो पत्थयमाणं व माणुसे खित्ते । सो संववहारत्थं पमाणकालो अहोरत्तं ॥२०६८।। (૨૮૨) વિશે માહાનો દિવસમાં જ 3 રાક્ ચ | चउपोरिसिओ दिवसो रत्ती चउपोरिसी चेव ॥२०६९।७३०।। ૨૬ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] પ્રમાણકાળ તથા પોરિષીકાળનું સ્વરૂપ. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (ધાન્યને માપવાને) પ્રસ્થકના માનની જેમ આ પ્રમાણકાળ છે અને તે પ્રમાણકાળ અદ્ધાકાળનો વિશેષ ભેદ છે અને તે પ્રમાણકાળ મનુષ્યક્ષેત્રમાં જીવ અજીવાદિની સ્થિતિના વ્યવહાર માટે અહોરાત્રરૂપ કહેલ છે. તથા એ પ્રમાણકાળ બે પ્રકારે કહેલ છે. દિવસ પ્રમાણકાળ અને રાત્રિ પ્રમાણકાળ તેમાં ચાર પરિષીવડે દિવસ થાય છે અને ચાર પરિષી વડે એક રાત્રિ થાય છે. ૨૦૬૮ - ૨૦૬૯. હવે પોરિષીકાળનું સ્વરૂપ કહે છે. पोरिसिमाणमनिययं दिवस-निसावुड्डि-हाणिभावाओ । हीणं तिन्नि मुहुत्तद्धपंचमा माणमुक्कोसं ।।२०७०॥ वुड्ढी बावीसुत्तरसयभागो पइदिणं मुहत्तस्स । एवं हाणीवि मया अयणदिणभागओ नेया ॥२०७१॥ उक्कोस-जहण्णाणं जदंतरालमिह पोरिसाणं तं । तेसीयसमविभत्तं वुड्ढी हाणिं च जाणाहि ॥२०७२।। દિવસ અને રાત્રિની વૃદ્ધિ હાનિના ભાવથી પરિષીનું પ્રમાણ નિયત નથી. પરિષીનું જઘન્ય પ્રમાણ ત્રણ મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી સાડાચાર મુહૂર્તનું છે. દરરોજ મુહૂર્તના એકસો બાવીસમા ભાગની વૃદ્ધિ થાય છે અને હાનિ પણ એટલી જ થાય છે. આ હાનિ-વૃદ્ધિ ઉત્તરાયણદક્ષિણાયનના દિવસના ભાગે જાણવી. અથવા ઉત્કૃષ્ટ અને જઘન્ય પરિષીના પ્રમાણની વચ્ચે જે ત્રણ ઘટીકા પ્રમાણકાળ છે, તેમાં એકસો ત્રાસીમાં ભાગની વૃદ્ધિ અને હાનિ દરરોજ જાણવી. ૨૦૭૦ થી ૨૦૭૨. - દિવસ અથવા રાત્રિનો ચોથો ભાગ તે પોરિષી કહેવાય છે એ પોરિષીનું પ્રમાણ હંમેશા નિયત હોતું નથી, દિવસ અથવા રાત્રિની વૃદ્ધિનહાનિ થતાં તેની પણ વૃદ્ધિ હાનિ થાય છે. શિયાળામાં મકરસંક્રાન્તિના દિવસે પોરિષીનું પ્રમાણ સર્વથી ઓછું હોય છે એટલે તે ત્રણ મુહૂર્ત અથવા છ ઘટિકાનું હોય છે પણ તે જ દિવસે રાત્રિ સંબંધી પરિષીનું પ્રમાણ વધારેમાં વધારે ોય છે, અને તે સાડાચાર મુહૂર્ત અથવા નવ ઘટિકાનું હોય છે. - કર્ક સંક્રાન્તિના દિવસે દિવસ સંબંધી પોરિષીનું પ્રમાણ વધારેમાં વધારે હોય છે અને તે સાડાચાર મુહૂર્ત અથવા નવ ઘટિકાનું હોય છે, તથા તે જ દિવસે રાત્રિ સંબંધી પોરિષીનું પ્રમાણ ઓછામાં ઓછું હોય છે, અને તે ઉપર કહ્યા મુજબ ત્રણ મુહૂર્ત અથવા છ ઘટિકાનું હોય છે. ઉપર જે હાનિ વૃદ્ધિ કહી છે, તેમાં જઘન્ય પોરિષીના દિવસથી આરંભીને ઉત્કૃષ્ટ પરિષીના દિવસપર્યત દરરોજ એક મુહૂર્તના એકસોબાવીસમા ભાગની વૃદ્ધિ થાય છે અને ઉત્કૃષ્ટ પરિષીના (દિવસથી આરંભીને પુનઃ જઘન્ય પોરિષિના) દિવસ સુધી દરરોજ એટલી જ હાનિ થાય છે, આ વૃદ્ધિ હાનિ ઉત્તરાયણ અને દક્ષિણાયનના દિવસથી જાણવી. મતલબ કે છ મહીને ઉત્તરાયણ થાય છે અને બીજા છ મહીને દક્ષિણાયન થાય છે તેમાં ઉત્તરાયણમાં દરરોજ ચાર ચાર પળની દિવસમાં વૃદ્ધિ થાય છે, એ પ્રમાણે વધતાં ઉત્કૃષ્ટ Page #204 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પરિષી કાળનું સ્વરૂપ. [૨૦૩ દિવસે છ મુહૂર્ત વધે છે અને એ જ પ્રમાણે રાત્રિમાં દરરોજ હાનિ થતાં સર્વથી જઘન્ય રાત્રિએ છ મુહૂર્ત ઘટે છે. દક્ષિણાયનમાં એથી વિપરીત થાય છે, એટલે કે રાત્રિમાં છ મુહૂર્ત વધે છે, અને દિવસમાં છ મુહૂર્ત ઘટે છે. આ પ્રમાણે થવાથી છ છ મહીને દિવસ અને રાત્રિના યથાયોગ્ય છ છ મુહૂર્ત વધે છે અને ઘટે છે, તે વૃદ્ધિહાનિનું કારણ એ છે કે એક મહીને એક મુહૂર્તની વૃદ્ધિ અને હાનિ થાય છે. પરંતુ સૂર્ય સંવત્સરમાં ત્રણસોને છાસઠ દિવસે એક વર્ષ થાય છે, અને તેથી એકસો વ્યાસી દિવસે એક અયન થાય છે. તેથી સાડાત્રીસ દિવસે એક માસ થાય છે. ' હવે દર મહિને જે એક મુહૂર્ત વધે છે, તેને સાડાત્રીસ દિવસોએ વહેંચીએ તો એક મુહૂર્તની બે ઘટિકા થાય, તે એક ઘટિકાના એકસઠ ભાગ કલ્પીએ. એ પ્રમાણે ભાગ કલ્પતાં બે ઘટિકાના એકસોબાવીસ ભાગ થાય અને સાડાત્રીસ દિવસના મહિનામાં રાત્રિ-દિવસ સંબંધી દરેક પોરિષીના પણ એકસોબાવીસ ભાગ થાય. એ એકસોબાવીસ ભાગે મુહૂર્તગત બે ઘટિકાના એકસો બાવીસ ભાગને વહેંચતાં મુહૂર્તનો એકસોબાવીસમો એક ભાગ આવે. એવો એક ભાગ દરરોજ દિવસ અને રાત્રિ સંબંધી પરિષીમાં યથાયોગ્ય વધે છે અને ઘટે છે. અથવા આ વૃદ્ધિનહાનિ સમજવાની બીજી રીત પણ છે. જેમકે-ઉત્કૃષ્ટ પરિષી નવ ઘટિકા પ્રમાણ છે, અને જઘન્ય પોરિષી છ ઘટિકા પ્રમાણ છે. આ બેની વચ્ચે ત્રણ ઘટિકાનું અંતર છે, તે ત્રણ ઘટિકાને એક અયનના એકસોચ્યાસી દિવસની સાથે ભાગ કરતાં જે આવે તેટલી દરરોજ વૃદ્ધિનહાનિ જાણવી. મતલબ કે એકસોચ્યાસી દિવસે પોરિષીની ત્રણ ઘટિકા વધે છે, અથવા ઘટે છે. તદનુસાર ત્રણ ઘટિકાનાં એકસોચ્યાસી ભાગ કરીએ, એટલે એક ઘટિકાના એકસઠ ભાગ કરતાં ત્રણ ઘટિકાનાં એકસોચ્યાસી ભાગ થાય, એવો એક ઘટિકાનો એકસઠમો ભાગ દરરોજ પોરિષીમાં વધે છે અથવા ઘટે છે. આ ભાગ પણ એક મુહૂર્તના એકસોબાવીસમા ભાગ જેટલો જ છે. માત્ર રીતમાં ર છે. ૨૦૭૦-૨૦૭૧-૨૦૭૨. હવે વર્ણકાળનું સ્વરૂપ કહે છે. (२८२) पंचण्हं वण्णाणं जो खलु वन्नेण कालओ वण्णो । सो होइ वण्णकालो वणिज्जइ जो व जं कालं ॥२०७३।७३१। पज्जायकालभेओ वण्णो कालो त्ति वण्णकालोऽयं । नणु एस नामउ च्चिय कालो नानियमतो तस्स ॥२०७४॥ પાંચ વર્ણોમાંથી જે વર્ષે (રંગે) શ્યામ હોય, તે વર્ણકાળ કહેવાય અથવા જેનું જે વખતે વર્ણન કરાય તે પણ વર્ણકાળ કહેવાય. જે પર્યાયકાળના ભેદથી શ્યામવર્ણ હોય, તે વર્ણકાળ કહેવાય છે. આને નામથી કાળવર્ણ કહેવાય છે, તો તેને નામકાળ કેમ ન કહેવાય ? ઉત્તર - તે નામનો કોઈ નિયમ નથી માટે. ૨૦૭૩-૨૦૭૪. આ પ્રમાણેનું પ્રમાણ હાલમાં આ ક્ષેત્રમાં જણાતું નથી, તેથી આ નિયમ ક્ષેત્ર વિશેષ જણાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] ભાવકાળનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ શ્વેતાદિ પાંચ વર્ણોમાંથી જે વર્ણ (રંગે-કાંતિએ) કાળો હોય, તે વર્ણકાળ કહેવાય. અથવા જે કોઈ જીવાદિ પદાર્થનું જે કાળે વર્ણન કરાય, તે વર્ણકાળ કહેવાય. અથવા જે કાળે શ્વેતાદિ વર્ણની પ્રરૂપણા-વર્ણન કરાય, તે પણ વર્ણકાળ કહેવાય. આ જ વિષયનું વધારે સ્પષ્ટીકરણ કરવા ભાષ્યકાર મહારાજ કહે છે કે પર્યાયકાળના ભેદથી શ્યામવર્ણ તે વર્ણકાળ કહેવાય છે. જેમકે જે કાળમાં દ્રવ્યને જાણે તે દ્રવ્યકાળ, અને પર્યાયને જાણે તે પર્યાયકાળ; કૃષ્ણવર્ણ દ્રવ્યનો પર્યાય હોવાથી વર્ણકાળ છે અને તે પર્યાયકાળનો ભેદ છે. શિષ્ય - જો એ પ્રમાણે પર્યાયકાળ પણ છે, તો પછી પૂર્વે ૨૦૩૦મી ગાથામાં તેનો ઉપન્યાસ કેમ ન કર્યો? આચાર્ય - દ્રવ્યથી પર્યાય કર્થચિતું અભિન્ન છે. તેથી દ્રવ્યકાળ કહેવાથી પર્યાયકાળ પણ સાથે આવી જ ગયો, તેથી તે ભિન્ન નથી કહ્યો. અથવા પર્યાયના ભેદરૂપ આ શ્યામવર્ણનું કથન કર્યું, તેથી તે પણ ત્યાં કહેલો જ છે. શિષ્ય - શ્યામવર્ણને નામથી જ કાળો કહેવાય છે, તો તેનો નામકાળ કેમ નથી કહેતા ? ગુરૂ - કાળનામનો એવો કોઈ નિયમ નથી, કારણ કે ગૌરવર્ણમાં પણ કોઈ વખત કાળનામ હોય છે, આ કારણથી એનો બીજાથી ભેદ જણાવવા માટે જે વર્ષે જ કાળો હોય, વર્ણકાળ કહેવાય છે; અન્ય નહીં એટલો નામકાળથી વર્ણકાળમાં તફાવત છે. ૨૦૭૩-૨૦૭૪. -- ભાવકાળનું સ્વરૂપ કહે છે. (२८३) साई सपज्जवसिओ चउभंगविभागभावणा एत्थं । ओदइयाईयाणं तं जाणसु भावकालं तु ॥२०७५॥७३२॥ साई संतोऽणंतो एवमणाईवि एस चउभंगो । ओदइयाईयाणं होइ जहाजोगमायोज्जा ॥२०७६॥ અહીં ઔદયિક વિગેરે (ઔપશમિક ક્ષાયિક-ક્ષાયોપથમિક અને પરિણામિક.) ભાવોની સ્થિતિની સાદી સાન્તાદિ ચાર ભાંગામાં ભાવના થાય તે ભાવકાળ જાણવો. સાદિયાન, સાદિઅનંત, અનાદિસારા અને અનાદિ અનંત - આ ચાર ભાંગા ઔદયિક આદિ ભાવોના છે, તે યથાયોગ્ય જ્યાં ઘટે ત્યાં યોજવા. ૨૦૦પ-૨૦૭૬. હવે સાદિસાન્તાદિ ભાંગાના ભેદ જ્યાં ઘટે ત્યાં યોજે છે. जो नारगाइभावो तह मिच्छत्ताइओ व भब्वाणं । ते चेवाभव्वाणं ओदइओ बितियवज्जोऽयं ॥२०॥७॥ सम्मत्त चरित्ताई साई संतो य ओवसमिओऽयं । दाणाइलद्धिपणगं चरणंपि य खाइओ भावो ।।२०७८॥ सम्मत्त नाण-दसण-सिद्धत्ताइं तु साइओऽणंतो । नाणं केवलवज्जं साई संतो नओवसमो ॥२०७९।। Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભાવકાળનું સ્વરૂપ. [૨૦૫ मइअन्नाणाईया भव्व-ऽभव्वाण तइयचरिमोऽयं । सव्यो पोग्गलधम्मो पढमो परिणामिओ होइ ॥२०८०।। भव्बत्तं पुण तइओ जीवा-ऽभब्बाइ चरिमभंगो उ । भावाणमयं कालो भावावत्थाणओऽणण्णो ॥२०८१।। નારકાદિ ઔદયિકભાવ સાદિસાત્ત છે, મિથ્યાત્વાદિ ભવ્યોની અપેક્ષાએ અનાદિસાન્ત, અને અભવ્યોની અપેક્ષાએ અનાદિ અનન્ત છે આ પ્રમાણે બીજા સાદિ અનન્ત ભાંગા સિવાય બાકીના ત્રણ ભાંગે ઔદયિક ભાવ છે. સમ્યકત્વ-ચારિત્રરૂપ જે ઔપથમિક ભાવ તે સાદિસાન્ત ભાંગે છે, દાનાદિ પાંચ લબ્ધિ અને ચારિત્રરૂપ ક્ષાવિકભાવ પણ સાદિયાન્ત માંગે છે, તથા સમ્યકત્વ જ્ઞાન-દર્શન અને સિદ્ધપણું એ સાદિઅનન્ત ભાંગે છે. કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાનને આશ્રયીને ક્ષાયોપથમિકભાવ સાદિ સાત્ત ભાંગે છે, મતિઅજ્ઞાન વિગેરે ભવ્ય તથ અભવ્યની અપેક્ષાએ ત્રીજા અને ચોથા ભાંગે છે, સર્વ પુગલધર્મરૂપ પરિણામિકભાવ પ્રથમ ભાંગે છે, ભવ્યપણું ત્રીજા ભાંગે છે, જીવ અને અભવ્યપણું ચોથા ભાંગે છે. આ પ્રમાણે આ ભાવોનો કાળ છે, કેમકે તે ભાવોના અવસ્થાનથી અભિન્ન છે. ૨૦૦૭ થી ૨૦૮૧. નારક – તિર્યચ-મનુષ્ય અને દેવરૂપ ઔદયિકભાવ સાદિસાત્ત છે, કેમકે તે દરેકનો આદિ અને અન્ત છે. મિથ્યાત્વ, કષાય, વેદ, અજ્ઞાન-અસંમતપણું અસિદ્ધપણું અને “લેશ્યા આ સત્તર પ્રકારનો જે ઔદયિકભાવ તે ભવ્યોની અપેક્ષાએ અનાદિસાન્ત અને અભવ્યોની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. આ પ્રમાણે બીજા સાદિસાજો ભાંગા સિવાય ત્રણ ભાંગે ઔદયિકભાવ છે. ઔપશમિકભાવ પહેલા સાદિસાજો ભાંગે જ છે, તે સિવાયના ત્રણ ભાંગા આ ભાવ માટે શન્ય છે. કેમકે આખા સંસારમાં પહેલવહેલું ઉપશમ સમ્યકત્વ થાય અથવા ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યકત્વની અને ઉપશમ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે બન્નેના અવશ્ય આદિ અને અન્ન હોય છે. માટે ઔપથમિકભાવ પહેલા સિવાય ત્રણ ભાંગે નથી. દાન-લાભ-ભોગ ઉપભોગ અને (સકરણ) વીર્ય, એ પાંચ લબ્ધિ તથા ચારિત્ર આદિ ભેદની અપેક્ષાએ ક્ષાયિક ભાવ સાદિસાત્ત છે. " શિષ્ય:- સિદ્ધાત્માઓને ચારિત્ર હોય છે, તો તે અપેક્ષાએ ચારિત્રમાં સાદિઅનાનો ભાંગો કેમ ન કહેવાય ? ગુરૂ - “સિદ્ધ નોવરિરી, નરિત્તિ” એ વચનથી સિદ્ધના જીવો ચારિત્રી નથી, તેમ અચારિત્રી પણ નથી. માટે ચારિત્રમાં એ બીજો ભાંગો ન ઘટે. ક્ષાયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધપણું, સિદ્ધઅવસ્થામાં હોય છે, તેથી તે લાએ સાદિઅનન્ત નામના બીજા ભાંગે પણ ક્ષાયિકભાવ હોય છે. આ સિવાયનો ત્રીજો અને ચોથો એ બે ભાંગા આ ભાવમાં નથી ઘટતા. આ સંબંધમાં બીજા આચાર્યનો મત એવો છે કે સિદ્ધના જીવોને દાનાદિ પાંચ લબ્ધિ અને ચારિત્ર હોય છે, કેમકે તેમને તેના આવરણનો અભાવ છતાં પણ જો તે દાનાદિ લબ્ધિઓ અને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] ક્યા કાળનું પ્રયોજન? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ ચારિત્રનો અભાવ માનવામાં આવે, તો ક્ષીણમોહાદિમાં પણ તેનો અભાવ માનવો જોઈએ. આથી તેઓના મતે ચારિત્ર વગેરે પણ સિદ્ધાવસ્થામાં છે, એ માન્યતાની અપેક્ષાએ ક્ષાયિક ભાવ સાદિ અનન્ત નામના એક બીજા જ ભાંગામાં છે, શેષ ત્રણ ભાંગે નથી. કેવળજ્ઞાન સિવાયના શેષ ચાર જ્ઞાનોની અપેક્ષાએ ક્ષાયોપથમિક ભાવ સાદિસાજો ભાંગે છે સાદિ અનન્ત નામનો બીજો ભાંગો અહીં ન હોય, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનની અપેક્ષાએ ભવ્યોને ક્ષાયોપથમિકભાવ અનાદિ સાત્ત છે, અને અભવ્યોને અનાદિ અનન્ત છે. | સર્વ પુગલ ધર્મ-દ્રવ્યણુકાદિ પરિણામરૂપ પારિણામિકભાવ સાદિસાંત નામના પ્રથમ ભાંગે છે, સાદિ અનન્ત એવો જે બીજો ભાંગો તે આ ભાવમાં નથી હોતો, ભવ્યપણાની અપેક્ષાએ પારિણામિક ભાવ અનાદિ સાંત છે. “રિ નોમ, નો મળે.” એ વચનથી સિદ્ધના જીવો ભવ્ય નથી તેમ અભવ્ય પણ નથી. જીવપણું અને અભવ્યપણું એ બેની અપેક્ષાએ પારિણામિક ભાવ અનાદિ અનન્ત છે. આ પ્રમાણે ઔદયિકાદિ ભાવોનો કાળ કહ્યો, કેમકે જીવાજીવાદિ ભાવોનું અવસ્થાન તે જ કાળ છે, એટલે ભાવોનું અવસ્થાન કહેવાથી ભાવકાળ પણ કહ્યો. ૨૦૦૭ થી ૨૦૮૧. અહીં પ્રસ્તુત અધિકારમાં ક્યા કાળનું પ્રયોજન છે ? તે કહે છે. (२८४) एत्थं पुण अहिगारो पमाणकालेण होइ नायव्यो । खेत्तम्मि कम्मि कालम्मि भासियं जिणवरिंदेण ? ॥२०८२।७३३।। (२८५) वइसाहसुद्धइक्कारसीए पुव्वण्हदेसकालम्मि । महसेणवणुज्जाणे अणंतर परंपरं सेसं ॥२०८३।।७३४॥ આ અધિકારમાં પ્રમાણકાળનું પ્રયોજન છે. (કેમકે) ક્યા ક્ષેત્રમાં, કઈ વખતે શ્રી જિનેશ્વરે (સામાયિક અધ્યયન, કહ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં) વૈશાખ સુદી અગિયારશે મહાસેનવન નામના ઉદ્યાનમાં અનન્સર નિર્ગમ થયો અને તે સિવાયના ક્ષેત્રમાં પરંપરાએ નિર્ગમ થયો. ૨૦૦૨-૨૦૮૩. અહીં અનેક પ્રકારના કાળની પ્રરૂપણા કરી. તેમાં આ સ્થળે પ્રમાણકાળનું મુખ્ય પ્રયોજન છે. શિષ્ય - પૂર્વે ૨૦૩૦ મી દ્વારગાથામાં ભાવકાળનું અહીં પ્રયોજન છે, એમ કહ્યું છે અને હમણાં પ્રમાણકાળનું પ્રયોજન કહો છો. આમ પૂર્વાપર વિરોધવાળું કેમ કહો છો ? ગુરૂ - ક્ષાવિકભાવ કાળમાં વર્તતા ભગવંતે સામાયિક અધ્યયન કહ્યું છે, માટે એ અભિપ્રાયથી પૂર્વે ભાવકાળનું પ્રયોજન છે એમ કહ્યું છે અને દિવસના પૂર્વાર્ધમાં-પ્રથમ પૌરિષીરૂપ કાળમાં ભગવંતે સામાયિક અધ્યયન કહ્યું છે, એ અભિપ્રાયથી હમણાં અહીં પ્રમાણકાળથી પ્રયોજન કર્યું છે. એટલે ઉભયકાળનું પ્રયોજન વિરુદ્ધ નથી અથવા પ્રમાણકાળ તે અદ્ધાકાળનો પર્યાય હોવાથી ભાવકાળ જ છે. તેથી પણ એ પ્રમાણે કહેવામાં કંઈ વિરોધ નથી. શિષ્ય -શ્રીમાનું મહાવીર જિનવરે ક્યા ક્ષેત્રમાં, કઈ વખતે પ્રથમ સામાયિક અધ્યયનનો ઉપદેશ કર્યો ? Page #208 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ભાવ નિર્ગમ. [૨૦૭ ગુરૂ - વૈશાખ સુદિ એકાદશીના દિવસે પ્રથમ પરિષીમાં, મહાસેનવન નામના ઉદ્યાનમાં ભગવંતે પહેલવહેલું સામાયિક અધ્યયન ઉપદેશ્ય, અને એ સિવાયના ગુણશીલાદિ ઉદ્યાન-ક્ષેત્રમાં તે પરંપરાએ ઉપદેશ્ય, કેમકે સૌ પહેલાં મહાસેનવનમાં ઉપદેશ્ય અને તે બીજા ક્ષેત્રોમાં ઉપદેશ્ય છે. ૨૦૦૨-૨૦૮૩. હવે ભાવ નિર્ગમ કહે છે. (૨૮૬) પ્રફયમ વાપરરી માવડો નિ ત્રિવિરરસ | भावे खओवसमियम्मि वट्टमाणेहि तं गहियं ॥२०८४॥७३५॥ किह पगयं भावेणं कहमहिगारो पमाणकालेणं ? । खाइयभावेऽरुहया पमाणकाले य जं भणियं ॥२०८५।। अहवा पमाणाकालोवि भावकालोत्ति जं च सेसावि । किंचिम्मेत्तविसिट्ठा सब्वे च्चिय भावकालत्ति ।।२०८६॥ आहिक्केणं कज्जं पमाणकालेण जमहिगारोत्ति । सेसावि जहासंभवमाउज्जा निग्गमे काला ॥२०८७।। खेत्तं मयमागासं सब्बदबावगाहणालिंगं । तं दव्वं चेव निवासमेत्तपज्जायओ खेत्तं ॥२०८८॥ तं च महासेणवणोवलक्खियं जत्थ निग्गयं पुवं । सामाइयमन्नेसु तु परंपरविणिग्गमो तस्स ॥२०८९।। સાયિક ભાવમાં વર્તતા એવા ભગવંત જિનેશ્વરથી આ સામાયિક અધ્યયન નીકળ્યું અને ક્ષાયોપથમિક ભાવમાં વર્તતા ગણધરોએ તે ગ્રહણ કર્યું. શા માટે ભાવકાળનું પ્રયોજન છે, અને શા માટે પ્રમાણકાળનો અધિકાર છે ? ક્ષાયિક ભાવમાં વર્તતા શ્રીઅરિહંતે પ્રમાણકાળે કહ્યું છે માટે અથવા પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે અને બીજા કાળો છે, તે પણ કિંચિત્માત્ર વિશિષ્ટ ભાવકાળ જ છે, એટલે તે સર્વ ભાવકાળ જ છે. (અહી) મુખ્યતાએ પ્રમાણકાળ વડે કાર્ય છે, તેથી તેનો અધિકાર છે શેષ બીજા કાળો પણ સામાયિક નિર્ગમમાં યથાસંભવ યોજવા, દ્રવ્યના નિવાસરૂપ ચિહ્નવાળું આકાશ તે ક્ષેત્ર માનેલ છે, જો કે તે દ્રવ્ય જ છે, (તો પણ) નિવાસમાત્ર રૂપ પર્યાયની અપેક્ષાએ તેને ક્ષેત્ર કહેવાય છે. તે ક્ષેત્ર અહીં મહાસેનવન કહ્યું છે, કે જ્યાંથી સામાયિક નીકળ્યું છે તથા બીજાં ક્ષેત્રોમાં પણ પરંપરાએ તેનો નિર્ગમ થયો છે. ૨૦૦૫-૨૦૦૯. ક્ષાવિકભાવમાં વર્તતા ભગવંત શ્રી મહાવીરદેવથી સામાયિક અધ્યયન નીકળ્યું અને ક્ષાયોપથમિકભાવમાં વર્તતા ગણધરોએ તે સામાયિક અને બીજું શ્રુત ગ્રહણ કર્યું. ભગવંતને જ્ઞાનાવરણ-દર્શનાવરણ-ચારિત્રમોહનીય અને અંતરાય સર્વથા ક્ષીણ થયેલ હોવાથી ક્ષાયિકભાવ હોય છે અને ગણધરોને તે વખતે તે તે આવરણોનો ક્ષયોપશમ હોવાથી ક્ષયોપશમ ભાવ હોય Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮) સામાયિક નિર્ગમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે. તીર્થસ્થાપના વખતે આદ્ય ગણધર જે ઈન્દ્રભૂતિ તે ભગવંતને પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને પૂછે છે કે “હે ભગવંત ! તત્ત્વ શું છે તે કહો ?' આથી ભગવંત કહે છે કે “ઉપન્ના ” (ઉત્પન્ન થાય છે.) પુનઃ તેવી જ રીતે પૂછતાં “વિટામેવા” (નાશ પામે છે) તેમ જ ત્રીજી વાર પૂછતાં “પુરૂવા” (સ્થિર રહે છે.) એમ ત્રિપદી હે છે, આ પ્રમાણે પ્રણામ કરીને પૂછવું તે નિષદ્યા કહેવાય છે. આ ત્રણ નિષદ્યાથી ગણધરમહારાજાઓને એવો નિશ્ચય થાય છે કે “યત્ સત્ તત્યાદ્રિવ્યય-ધ્રૌવ્યપુરૂં, ૩થા વરતુન: સત્તાડયો”િ એટલે જે છે, તે ઉત્પત્તિ-વિનાશ અને સ્થિરતાયુક્ત છે, એ સિવાય વસ્તુની વિદ્યમાનતા જ હોતી નથી. આ પછી પૂર્વભવમાંથી ભાવિતમતિ લઈને આવેલા ગણધરો બીજબુદ્ધિવાળા હોવાથી સંપૂર્ણ શ્રુતજ્ઞાન પામે છે, તેથી ભગવંત તેમને દ્વાદશાંગ રચવાને આજ્ઞા આપે છે, ને તે તેઓ રચે છે. તે પછી ઈન્દ્રમહારાજ ચૂર્ણથી ભરેલો વજય દિવ્યથાળ લઈને ભગવંત પાસે ઉભા રહે છે, ભગવાન સિંહાસન પરથી ઉઠીને તેમાંથી સંપૂર્ણ ચૂર્ણની મૂઠી ગ્રહણ કરે છે. તે પછી ઈન્દ્રભૂતિ વિગેરે અગિયાર ગણધરો કંઈક અવનત ગાત્રવાળા થઈને અનુક્રમે પ્રભુ આગળ ઉભા રહે છે. તે પછી વાજિંત્રના ધ્વનિ-ગીતશબ્દ વગેરે બંધ કરીને સર્વ દેવો શાન્ત થઈને ભગવંત શું કહે છે, તે સાંભળવાને એકચિત્ત થાય છે પછી ભગવંત “ઈન્દ્રભૂતિ ગૌતમને દ્રવ્ય ગુણ અને પર્યાયથી તીર્થની અનુજ્ઞા કરે છે અને તેવી આજ્ઞા સાથે સર્વ સાધુગણની પણ સુધર્માસ્વામિને અનુજ્ઞા આપું છું.” આ પ્રમાણે અનુજ્ઞા કરીને ભગવંતે તેમના મસ્તક પર મુષ્ઠિ ભરીને તે ચૂર્ણ નાંખ્યું, તે વખતે દેવોએ પણ ચૂર્ણપુષ્પ વગેરે સુવાસિત વસ્તુની ગણધરો ઉપર વૃષ્ટિ કરી. આ પ્રમાણે સામાયિક અધ્યયનનો અર્થ ભગવંત પાસેથી નીકળ્યો અને સૂત્ર ગણધર મહારાજ પાસેથી નીકળ્યું. શિષ્ય :- અહીં પ્રકૃતમાં ભાવકાળનો પ્રસ્તાવ છે, તે છતાં પ્રમાણકાળનો અધિકાર અહીં શા માટે કહેવો જોઇએ ? ગુરુ :- ક્ષાયિક ભાવમાં વર્તતા ભગવાન અરિહંતદેવે, પ્રમાણકાળમાં સામાયિક અધ્યયન કહ્યું છે માટે, અથવા પ્રમાણકાળ પણ ભાવકાળ જ છે અને એ સિવાયના બીજા દ્રવ્યકાળ-અદ્ધાકાળ વગેરે પણ કિંચિત્ ઉપાધિમાત્રથી વિશિષ્ટ છતાં પણ સઘળા ભાવકાળ જ છે કારણ કે દ્રવ્યની જે ચાર પ્રકારની સ્થિતિ તે દ્રવ્યકાળ કહેવાય છે, સમય આવલિકા વગેરે અદ્ધાકાળ છે, પ્રાણિઓનું જીવન-આયુ તે આયુષ્યકાળ છે, આ સર્વ સ્થિતિ વગેરે જીવ-અજીવના પર્યાય હોવાથી ભાવરૂપ જ છે, એટલે ખરી રીતે ભાવકાળથી તે જુદા નથી પરંતુ “પ્રમાણકાળનો અહીં અધિકાર છે.” એમ જે કહ્યું છે, તે મુખ્યતાએ અહીં પ્રમાણકાળનું કાર્ય છે, માટે કહ્યું છે. અન્યથા બીજા પણ દ્રવ્યકાળ-અદ્ધાકાળ વગેરે પરંપરાએ તો સામાયિક નિર્ગમમાં ઘટે છે. જેમકે ક્ષાવિકભાવમાં વર્તતા ભગવંતે રત્નમયસિંહાસનરૂપ દ્રવ્ય ઉપર બેસીને સામાયિક ઉપદેશ્ય, જ્યાં દ્રવ્ય હોય, ત્યાં તેની સ્થિતિરૂપ કાળ પણ હોય છે જ, તેથી પરંપરાએ દ્રવ્ય અને અદ્ધારૂપ કાળ સામાયિક નિર્ગમમાં હોય છે, તથા આયુષ્ય કાળનો અનુભવ કરતાં ભગવંતે સામાયિક ઉપદેશ્ય, કર્મનો ઉપક્રમ કરતાં ઉપદેશ્ય, પ્રસ્તાવ જાણતાં ઉપદેશ્ય,આવચિમરણરૂપ મરણકાળ Page #210 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પુરુષલક્ષણ દ્વાર. [૨૦૯ અનુભવતા તથા જીવાજીવાદિ પદાર્થનું વર્ણન કરતી વખતે ભગવંતે સામાયિક ઉપદેશ્ય છે. આ પ્રમાણે પરંપરાએ સામાયિક નિર્ગમમાં બધા કાળ ઘટે છે, પરંતુ મુખ્યતા એ પ્રમાણકાળ અને ભાવકાળ ઘટે છે, તેથી બેનો જ અધિકાર અહીં (પ્રસ્તુતમાં) કહ્યો છે. શિષ્ય :- કાળનિર્ગમ કહેતાં, તેના ભેદપૂર્વક કાળનું સ્વરૂપ નિર્યુક્તિકાર અને ભાષ્યકારે વિસ્તારથી કહ્યું, પણ ક્ષેત્રનિર્ગમનું સ્વરૂપ ન કહ્યું, તેનું શું કારણ? ગુરુ:- ક્ષેત્રનિર્ગમનું સ્વરૂપ સુગમ હોવાથી નિયુક્તિકારે કહ્યું નથી, પણ ભાષ્યકાર મહારાજે કિંચિત્ માત્ર કહ્યું છે. તે આ પ્રમાણે છે. જેમાં જીવાદિ પદાર્થો રહે તે ક્ષેત્ર કહેવાય છે. તેવું ક્ષેત્ર આકાશ છે, તેમ સર્વજ્ઞો કહે છે. કેમકે આકાશમાં જ સર્વ જીવાદિ-દ્રવ્યોનું અવસ્થાન છે. વસ્તુતઃ આકાશ જુદા જુદા પર્યાય પામતું હોવાથી દ્રવ્ય જ છે, કેવળ નિવાસરૂપ પર્યાયની અપેક્ષાએ જ તેને ક્ષેત્ર કહેવાય છે. એવું ક્ષેત્ર જુદી જુદી ઉપાધિના ભેદથી અનેક પ્રકારે છે, તેથી મહાસેનવનરૂપ ક્ષેત્ર જ ગ્રહણ કર્યું છે, કેમ કે ત્યાં જ પ્રથમ સામાયિક ઉપદેશાયું છે, અને તે પછી ગુણશીલાદિ બીજા ઉદ્યાનોમાં તે પરંપરાએ ઉપદેશાયું છે. ૨૦૦૪-૨૦૦૯. અહીં સુધી છએ પ્રકારનો નિર્ગમ કહ્યો, એ કહેવાથી “સે નિદે” ઇત્યાદિ ઉપોદ્યાત નિર્યુક્તિની ૯૭૩ મી ગાથામાં કહેલું ત્રીજું નિર્ગમવાર પૂર્ણ થયું, ચોથું ક્ષેત્રદ્વાર અને પાંચમું કાળદ્વાર એ બે સામાયિક નિર્ગમના અંગરૂપ જ છે. તેથી નિર્ગમાન્તર્ગત ક્ષેત્ર અને કાળનું સ્વરૂપ કહેવાથી તે બન્ને દ્વાર પણ કહેવાઈ ગયા. હવે ઉપોઘાતનું છઠ્ઠ પુરુષલક્ષણ દ્વાર કહે છે. (૨૮૭) વ્યા-ડમિનીવ-વિશે વેv ઘમ્પ-સ્થમા-માવે ચ | भावपुरिसो उ जीवो भावे पगयं तु भावेणं ॥२०९०।७३६।। દ્રવ્યપુરુષ, અભિલાપપુરુષ, ચિન્હપુરુષ, વેદપુરુષ, ધર્મપુરુષ, અર્થપુરુષ, ભોગપુરુષ અને ભાવપુરુષ, એ પુરુષના ભેદો જાણવા, તેમાં ભાવપુરુષ તે શુદ્ધ જીવ જાણવો, કેમકે ભાવદ્વાર વિચારતાં અહીં ભાવપુરુષ વડે જ અધિકાર છે. ૨૦૯૦. હવે દ્રવ્ય-અભિલાપ-ચિન-વેદ-ધર્મ-અર્થ-ભોગ અને ભાવપુરુષનું સ્વરૂપ કહે છે. णागमओऽणुवउत्तो इयरो दवपुरिसो तहा तइओ । एगभवियाइतिविहा मूलुत्तरनिम्मिओ वावि ॥२०९१॥ अभिलावो पुलिंगाभिहाणमेत्तं घडो व चिंधे उ । पुरिसागिई नपुंसो वेओ वा पुरिसवेसो वा ॥२०९२॥ वेयपुरिसो तिलिंगोवि पुरिसवेयाणुभूइकालम्मि । धम्मपुरिसो तयज्जणवावारपरो जहा साहू ॥२०९३॥ अत्थपुरिसो तयज्जणपरायणो मम्मणो ब्ब निहिपालो । भोगपुरिसो समज्जियविसयसुहो चक्कवट्टि व्व ॥२०९४।। Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦]. ભાવપુરુષનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (નામ અને સ્થાપના પુરુષનો વિચાર સુગમ હોવાથી તેનો વિચાર અહીં કર્યો નથી.) દ્રવ્યપુરુષ બે પ્રકારે છે, આગમથી અને નોઆગમથી. તેમાં પુરુષ પદાર્થને જાણનાર અનુપયોગી જે જીવ તે આગમથી દ્રવ્યપુરુષ; અને જ્ઞશરીર-ભવ્યશરીર તથા તવ્યતિરિક્ત, એમ ત્રણ પ્રકારે નોઆગમથી દ્રવ્યપુરૂષ છે આમાંનો ત્રીજો વ્યતિરિક્ત નામનો ભેદ, એકભવિક-બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર, એમ ત્રણ ભેદ છે. અથવા મૂળગુણ નિર્મિત (પુરુષ પ્રયોગ્ય દ્રવ્યો) અને ઉત્તરગુણનિર્મિત (તદાકારવાળાં તે જ દ્રવ્યો.) એમ બે ભેદ છે. ૧. ઘટ-પટ ઈત્યાદિની જેમ પુલ્લિંગશબ્દરૂપ જે અભિલાપ તે અભિલાપ પુરૂષ. ૨. અને નપુંસક છતાં મૂછ આદિ પુરુષાકૃતિવાળો, પુરુષવેદના ઉદયવાળો તથા વેદથી સ્ત્રી છતાં પુરુષવેષે હોય, તો તે ચિહ્ન માત્રથી પુરુષ છે માટે ચિદંપુરુષ છે. ૩. ત્રિલિંગ વૃત્તિવાળો જીવ છતાં પણ તૃણાગ્નિ સમાન પુરુષવેદના વિપાકનો અનુભવ કરે, ત્યારે તે વેદપુરુષ કહેવાય છે. ૪. અને જે મનુષ્ય સાધુની જેમ ધર્મ પ્રાપ્ત કરવામાં જ તત્પર હોય, તે ધર્મપુરુષ કહેવાય છે. ૫. દ્રવ્યનું રક્ષણ કરનાર તથા મમ્મણ શેઠની જેમ દ્રવ્ય મેળવવામાં જ તત્પર હોય, તે અર્થપુરુષ, ૬. અને ચક્રવર્તીની જેમ વિષયસુખનો ઉપભોગ કરનાર હોય, તે ભોગપુરુષ કહેવાય છે. ૨૦૯૧ થી ૨૦૯૪. હવે ભાવપુરુષનું સ્વરૂપ કહે છે. भावपुरिसो उ जीवो सरीरपुरि सयणओ निरुत्तिवसा । अहवा पूरण-पालणभावाओ सब्वभावाणं ॥२०९५॥ दव्यपुरिसाइभेयावि जं च तरसेव होंति पज्जाया । तेणेह भावपुरिसो सुद्धो जीवो जिणिंदो व्व ॥२०९६॥ पगयं विसेसओ तेण वेयपुरिसेहिं गणहरेहिं च । सेसावि जहासंभवमायोज्जा उभयवग्गेवि ॥२०९७॥ પુર એટલે શરીર, તેમાં વસવાથી પુરુષ અથવા સર્વ ભાવોના પૂરણ અને પાલનભાવથી પુરુષ, એ વ્યુત્પત્તિથી ભાવપુરુષ તે શુદ્ધ જીવ જાણવો. કેમકે દ્રવ્યપુરુષાદિ પણ તે શુદ્ધ જીવના જ પર્યાયો છે, તેથી અહીં ભાવપુરુષ તે જિનેન્દ્રની જેમ શુદ્ધ જીવ જાણવો. અહીં પ્રસ્તુતમાં તેવા ભાવપુરુષ શ્રીમાનું મહાવીરદેવ વડે અને વેદપુરુષ એવા ગણધરો વડે અધિકાર છે. (કેમકે તેમણે જ અનુક્રમે અર્થથી અને સૂત્રથી સામાયિક પ્રરૂપ્યું છે.) એ સિવાય શેષ ધર્મપુરુષ અને સિદ્ધપુરુષાદિની પણ યથાસંભવ ઉભય વર્ગમાં (તીર્થકર-ગણધરમાં) યોજના કરવી. ૨૦૯૫-૨૦૯-૨૦૯૭. હવે કારણકાર કહે છે. (૨૮૮) નિવો વાર િવવિદો સુવિદ દોડ ટ્રમ્ | तद्दब्रमण्णदब्बे अहवावि निमित्त-नेमित्तो ॥२०९८॥७३७॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) કારણના અનેક ભેદો. [૨૧૧ (२८९) समवाइ असमवाई छब्बिह कत्ता य करण कम्मं च । तत्तो य संपयाणावयाण तह संनिहाणे य ॥२०९९॥७३८॥ કારણમાં ચાર પ્રકારનો નિક્ષેપ છે. તેમાં તદ્રવ્યકારણ અને અન્યદ્રવ્ય કારણ એ બે ભેદ દ્રવ્યકારણના છે. અથવા નિમિત્તકારણ અને નૈમિત્તિક કારણ તેમજ સમવાયી કારણ અને અસમવાયી કારણ એવા પણ બે બે ભેદ છે. તથા કર્તા-કરણ-કર્મ-સંપ્રદાન-અપાદાન-અને સંનિધાન (આધાર) એ છ પ્રકારે પણ દ્રવ્ય કારણ છે. ૨૦૯૯. જે કાર્ય કરે તે કારણ. (પણ જેથી કાર્ય થાય છે કારણ છે એમ અહીં ન સમજવું.) તે કારણમાં નામ-સ્થાપના-દ્રવ્ય-અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. એમાંના નામ અને સ્થાપના એ કારણ સુખે સમજી શકાય એમ છે, તેથી તેનો વિસ્તાર કરવાનું કંઈ પ્રયોજન નથી; પરંતુ દ્રવ્યકારણનો જ્ઞશરીર, ભવ્ય શરીર અને વ્યતિરિક્ત એવા ભેદો છે; તેમાં વ્યતિરિક્તદ્રવ્ય કારણના બે ભેદ છે. એક તદ્દવ્યકારણ અને બીજું અન્યદ્રવ્યકારણ. જે જન્ય એવા પટાદિ કાર્યના સજાતીયપણા વડે સંબંધવાળું તંતુ આદિ દ્રવ્ય, તે પટાદિ કાર્યનું તદ્દવ્યકારણ કહેવાય. અને એથી વિપરીત એટલે એ જન્ય કાર્યથી વિજાતીય દ્રવ્ય વેમ (પટ બનાવવાનું સાધન) વગેરે છે તે તે કાર્યનું અન્યદ્રવ્યકારણ કહેવાય. અથવા બીજી રીતે પણ વ્યતિરિક્ત કારણના બે ભેદ છે. એક નિમિત્તકારણ બીજાં નૈમિત્તિકકારણ. તેમાં જે સામીપ્ય-ભાવે કાર્ય સ્વરૂપને ઉત્પન્ન કરનાર તે નિમિત્ત કારણ. જેમ તંતુઓ સામીપ્યભાવે પટરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે, તેથી તે નિમિત્ત કારણ કહેવાય; કેમકે તેના સિવાય પટની ઉત્પત્તિ ન થાય. વળી જેમ તંતુ સિવાય પટ થતો નથી તેમ પટગત આતાનવિતાનાદિ ચેષ્ટા વિના પણ પટ થતો નથી, તેથી એ ચણાનું કારણ જે વેમાદિ, તે નિમિત્તકારણનું પણ કારણ હોવાથી તેને નૈમિત્તિક કારણ કહેવાય. અથવા સમવાય કારણ અને અસમાયિ કારણ એવા પણ બે ભેદ વ્યતિરિક્ત કારણના છે. સમવાય એટલે સંશ્લેષ-એકીભાવ જેનો હોય તે સમવાયિ, જેમકે પટ કાર્યમાં તંતુઓ, કારણ કે એની અંદર પટ સંશ્લેષપણે-એકીભાવે રહેલ છે, આથી કરીને એ તંતુઓ સમવાય કારણ કહેવાય. તથા તંતુનો સંયોગ, તે કારણરૂપ દ્રવ્યનો બીજો ધર્મ છે અને પટકાર્યરૂપ દ્રવ્યાન્તરથી દૂરવર્તિ છે, તેથી તે અસમવાય કારણ કહેવાય. અહીં વ્યતિરિક્ત કારણના નિમિત્ત નૈમિત્તિક આદિ ત્રિવિધ વિકલ્પોમાં જે પ્રકાર જણાવ્યા છે, તેઓના અર્થમાં કંઈ તફાવત નથી, છતાં તે દરેકના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે, તે માત્ર તંત્રાતરવાળાએ માનેલ જુદી જુદી સંજ્ઞાઓ-નામો જણાવવા માટે જ છે. અથવા વ્યતિરિક્ત કારણના બીજા છ ભેદ છે. ૧ ઘટરૂપ કાર્યનો કર્તા કુંભાર-કેમકે તે કર્તાનો તે કાર્યમાં સ્વતંત્ર વ્યાપાર છે. ૨. જે કરાય તે ઘટાદિરૂપ કર્મ, એ પણ ઘટરૂપ-કાર્યનું કારણ છે; અહીં કોઈ શંકા કરે કે ઘટાદિ કાર્ય તે જ પોતાનું કારણ કેમ થાય ? તેને ઉત્તર આપે છે તે કુંભકારાદિ કારણથી કરાયેલી ક્રિયાનો વિષય હોવાથી ઉપચારથી તેને કારણ કહેવાય Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] કારણના અનેક કારણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે, મુખ્ય વૃત્તિએ તો તે કાર્ય ગુણરૂપ હોવાથી કર્મનું કારણ છે. ૩. માટીનો પિંડ-દંડ-સૂત્ર વગેરે કરણ પણ ઘટનું કારણ છે, કેમકે તે સર્વ સાધકતમ છે. ૪. સંપ્રદાનકારણ. સં-પ્ર-દાન એટલે સારી રીતે સમારીને જેને અપાય છે. અર્થાત્ ઘટ ગ્રાહક દેવદત્તાદિ વ્યક્તિ તે સંપ્રદાન કારણ કહેવાય. કેમકે ગ્રાહકને ઉદ્દેશીને જ ઘટની ઉત્પત્તિ થાય છે, ગ્રાહક સિવાય ઘટોત્પત્તિ ન થાય. ૫. અપાદાન કારણ, એટલે જેનાથી મર્યાદાએ મૃતિંડાદિનું વિયોજન થાય તે ભૂમિરૂપ અપાદાન કારણ છે; કેમકે તેના વિના પણ ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ ન થાય. ૬. સંનિધાનઆધાર કારણ. એટલે જયાં કાર્ય સ્થપાય તે સંનિધાન કારણ અથવા આધાર કારણ એ આધાર પણ કાર્યમાં ઉપયોગી છે, કેમકે ઘટનો આધાર ચક્ર, ચક્રનો આધાર ભૂમિ, અને ભૂમિનો આધાર આકાશ, એ પ્રમાણે આધાર-સંનિધાન પણ કાર્યનું કારણ છે, તેથી તેને સંનિધાનકારણ કહેવાય છે. ૨૦૯૮ થી ૨૦૯૯. હવે ભાષ્યકાર મહારાજ કારણકારાન્તર્ગત તદ્દવ્યકારણ અને અન્યદ્રવ્યકારણનું સ્વરૂપ કહે છે. तद्दव्बकारणं तंतवो पडस्सेह जेण तम्मयया । विवरीयमन्नकारणमिटुं वेमादओ तस्स ।।२१००। जइ तं तस्सेव मयं हेऊ नणु कज्जकारणेगत्तं । न य तं जुत्तं ताई जओऽभिहाणाइ भिन्नाइं ॥२१०१॥ तुल्लोऽयमुवालंभो भेएवि न तंतवो घडरसेव । कारणमेगंतेवि य जओऽभिहणादओ भिन्ना..॥२१०२॥ जं कज्ज-कारणाई पज्जाया वत्थुणो जओ ते य । अन्नेऽणन्ने य मया तो कारण-कज्जभयणेयं ।।२१०३॥ नत्थि पुढवीविसिट्ठो घडोत्ति जं तेण जुज्जइ अणन्नो । जं पुण घडोत्ति पुव्वं नासी पुढवी तओ अन्नो ॥२१०४।। અહીં તંતુઓ તે પટનું તદ્રવ્ય કારણ છે, કેમકે તે તન્મય છે. અને એથી વિપરીત વેમાદિક તે તેનું (પટનું) અન્યદ્રવ્ય કારણ છે. જો તે તંતુને પટનું કારણ માનેલું છે, તો કાર્ય-કારણની એકતા થશે. અને એ એકતા (માનવી) યોગ્ય નથી, કેમકે નામાદિવડે તે (કાર્ય-કારણ) ભિન્ન છે. ઉત્તર :- (કાર્ય-કારણના) ભેદમાં પણ એ ઉપાલંભ સમાન છે. જેમકે તંતુઓ ઘટની જેમ ભિન્ન હોવાથી પટનું કારણ નથી. વળી એકાંતમાં પણ એ જ દોષ છે, કેમકે નામ આદિવડે ભિન્ન ભિન્ન છે. માટે કાર્ય અને કારણ એ બન્ને વસ્તુના પર્યાય છે, તેથી અન્ય અનન્યરૂપ કારણ-કાર્યની ભજના જાણવી. જેમકે પૃથ્વીથી વ્યતિરિક્ત ઘટ નથી, તેથી ઘટ પૃથ્વીથી અનન્ય છે, અને ઘટોત્પત્તિ પૂર્વે વ્યક્તરૂપઘટ ન હતો પણ માત્ર પૃથ્વી જ હતી, તેથી ઘટ પૃથ્વીથી અન્ય છે. ૨૧૦૦ થી ૨૧૦૪. યદાત્મક કાર્ય જણાય તે તદ્રવ્યકારણ કહેવાય એટલે કે કાર્યદ્રવ્યના સજાતીયપણાથી સંબંધવાળું જે કારણ તે તદ્દવ્યકારણ કહેવાય. જેમ તંતુરૂપ કારણનું જે પટરૂપ કાર્ય છે, તે તદાત્મક Page #214 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. તદ્રવ્ય અને અન્યદ્રવ્ય કારણો. [૨૧૩ છે, તેથી તંતુઓ પટનું તદ્દવ્યકારણ કહેવાય. અને એથી વિપરીત એટલે જેનાથી તદાત્મક કાર્ય ન થાય તે અન્યદ્રવ્ય કારણ જાણવું. જેમ વેમાદિકથી જો કે પટરૂપ કાર્ય થાય છે, પણ તે પટરૂપ કાર્ય વેમાઘાત્મક થતું નથી, તેથી તેમાદિક પટનું અન્ય દ્રવ્ય કારણ છે. શિષ્ય :- ભગવાન્ ! એ પ્રમાણે જો પટ સંબંધી તદ્રવ્ય જ પટનું કારણ થતું હોય, તો કાર્ય-કારણની એકતા થશે, અને એથી પટ અને પટસ્વરૂપની જેમ તંતુ અને પટનો કાર્ય-કારણભાવ નહિ થાય. વળી એ કાર્ય-કારણનું એકત્વ માનવું એ યોગ્ય નથી. કેમકે નામ-સંખ્યા-લક્ષણ અને કાર્યાદિ વડે એ બન્ને ભિન્ન ભિન્ન છે; જેમ કે - “પટ” અને “તંતુઓ” આ નામથી ભેદ છે. પટ એક છે અને તંતુઓ ઘણા છે . આ સંખ્યાથી ભેદ છે. જે વડે જણાય તે લક્ષણ. એવું લક્ષણ, પટનું જુદું છે, અને તંતુનું જુદું છે - આવી રીતે લક્ષણથી ભેદ છે. શીતાદિથી રક્ષણ કરવાદરૂપ કાર્ય પટનું છે, અને બંધનાદિરૂપ કાર્ય તંતુઓનું છે - આ કાર્યર્થ ભેદ છે. આ પ્રમાણે નામાદિ વડે ભેદ હોવાથી ઘટ અને પટની જેમ, પટ અને તંતુરૂપ કાર્ય-કારણનું ભિન્નપણું જણાય છે, પણ આપ કહો છો તેમ બન્નેનું એકત્વ જણાતું નથી. આચાર્ય :- તંતુ અને પટની એકતામાં કાર્ય-કારણના અભાવપણાનો જે દોષ તારા મનમાં ઉદ્ભવ્યો છે, તે દોષ તંતુ અને પટનો ભેદ માનવામાં પણ સરખો જ છે. જેમકે તંતુઓ ઘટની જેમ પટથી ભિન્ન હોવાથી પટનું કારણ નથી. વળી તંતુ અને પટની જેમ એકતા માનવામાં આવે તેમાં પણ વસ્તુઓનાં નામ વિગેરે જુદાં જુદાં જણાય તે વિરુદ્ધ નથી, જેમકે ઘટ અને રૂપ વગેરેની એકતા તો લોકમાં પ્રસિદ્ધ છે, પણ નામ વગેરે તો તેઓના ભિન્ન જ છે. જેમ કે “ઘટ” અને “રૂપ વગેરે” એ નામથી ભેદ. ઘટ એક છે અને રૂપ વગેરે ઘણાં છે, એ સંખ્યાથી ભેદ, પહોળા ઉદરાદિ આકારવાળો ઘટ છે અને રક્તપીતાદિ લક્ષણવાળાં રૂપ વગેરે છે, એ લક્ષણથી ભેદ. પાણી લાવવાદિરૂપ ક્રિયા કરનાર ઘટ છે અને વર્ણ ધારણ કરવાદિના કારણભૂત રૂપ વિગેરે છે, એ કાર્યથી ભેદ. આ પ્રમાણે નામાદિનાં ભેદથી ભેદ છે, એ કથન અનેકાન્તિક છે, કેમકે એની વિરૂદ્ધમાં એમ પણ કહી શકાય છે કે-નામાદિના ભેદથી ઘટ અને ઘટના રૂપાદિકની જેમ, પટ અને તંતુ આદિરૂપ જે કાર્ય-કારણ તે અભિન્ન છે. શિષ્ય :- પ્રભો ! જો એ પ્રમાણે કાર્ય-કારણના ભેદ અને અભેદ પક્ષમાં સરખો જ દોષ આવતો હોય, તો પછી જગતમાં તંતુ અને પટનો જે કારણ-કાર્ય ભાવ પ્રસિદ્ધ છે, તે કેવી રીતે યોગ્ય માની શકાય ? - આચાર્ય - પ્રાજ્ઞ! સાંભળ. જેમ માટીથી વ્યતિરિક્ત-ભિન્ન ઘટ જણાતો નથી, તેથી માટીથી ઘટ અનન્ય-અભિન્ન છે એમ કહી શકાય. અને સ્વસ્વરૂપે ઉત્પન્ન થયા પહેલાં ઘટ હતો નહિ, પણ કેવળ માટી જ હતી, તેથી ભિન્ન છે એમ કહેવાય. જો એમ ન માનતાં સર્વથા એકપણું માનવામાં આવે તો જે કાળે એકલી પૃથ્વી હતી તે કાળે પણ ઘટ જણાવો જોઈએ, પરંતુ તે કાળે તે જણાતો નથી, માટે પૃથ્વીથી-માટીથી ઘટ ભિન્ન છે, આ પ્રમાણે જેમ કારણ અને કાર્યરૂપ માટી અને ઘટનું ભિન્નભિન્નત્વ છે, તે જ પ્રમાણે સર્વત્ર કારણ કાર્યમાં ભિન્નભિન્નપણું સમજી લેવું. ૨૧૦૦ થી ૨૧૦૪. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] કારણ અને કાર્યની ભિન્નભિન્નતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે નિમિત્તકારણ, નૈમિત્તિકકારણ, સમવાયિકારણ અને અસમાયિકારણનું સ્વરૂપ કહે છે. जह तंतवो निमित्तं पडस्स वेमादओ तहा तेसिं । जं चेट्ठाइनिमित्तं तो ते पडयस्स नेमित्तं ॥२१०५।। समवाइकारणं तंतवो पडे जेण ते समवयंति । न समेइ जओ कज्जे वेमाइ तओ असमवायि ॥२१०६।। वेमादओ निमित्तं संजोगा असमवायि केसिंचि । ते जेण तन्तुधम्मा पडो य दव्वंतरं जेण ॥२१०७॥ दव्वंतरधम्मस्स य न जओ दव्वंतरम्मि समवाओ। समवायम्मि य पावइ कारण-कज्जेगया जम्हा ॥२१०८॥ જેમ તંતુઓ પટનું નિમિત્ત કારણ છે, તેમ વેમાદિક સાધનો તંતુઓની-આતાન-વિતાનાદિ ચેષ્ટાનું નિમિત્ત કારણ છે, તેથી તે વેમાદિક પટનું નૈમિત્તિક કારણ છે. (પટના કારણનું એ કારણ છે.) તથા તંતુઓ પટનું સમવાધિકારણ છે, કેમકે તે પટમાં સંશ્લિષ્ટ છે. (એથી અહીં તંતુઓમાં પટ છે, એમ વૈશેષિકો માને છે.) અને વેમાદિક જે છે તે પટરૂપ કાર્યમાં સંશ્લિષ્ટ નથી, તેથી તે પટનું અસમવાય કારણ છે. કેટલાક વૈશેષિકો વેમાદિકને નિમિત્ત કારણ કહે છે અને સંયોગોને અસમવાય કારણ કહે છે, કેમકે તે સંયોગો તંતુના ધર્મ છે અને પટ જુદું દ્રવ્ય છે, તેથી અન્યદ્રવ્યનાં ધર્મનો અન્યદ્રવ્યમાં સમવાય ન હોય અને જો હોય તો કારણ-કાર્યની એકતા થાય. ૨૧૦૫-૨૧૦૮. નિમિત્તકારણ અને નૈમિત્તિકકારણ, તથા વૈશિષિકોએ માનેલ સમવાયિ અને અસમવાય કારણમાં કંઈ વિશેષ કહેવાનું નથી, પરંતુ કેટલાક વૈશેષિકોમાં મતભેદ છે, તેઓમાંના કેટલાકનું એમ માનવું છે, કે સજાતીય-વિજાતીય તુરી-દિશા-કાળ-વેમાદિક સર્વ પટનાં નિમિત્ત કારણ છે, પણ અસમવાય કારણ નથી, કેમકે તે સર્વ તંતુઓનો સંયોગ માત્ર કરવામાં નિમિત્તભૂત હોવાથી તંતુરૂપ કારણદ્રવ્યને આશ્રિને રહેલા છે, પરંતુ સંયોગો એટલે તંતુના ગુણ અથવા ધર્મ, તે તંતુરૂપ કારણને આશ્રિને રહેલા હોવાથી અસમવાય કારણ છે. પણ નિમિત્તકારણ નથી, કેમકે એ તંતુ સંયોગ, તંતુનો ધર્મ હોવાથી નિમિત્તકારણથી વિલક્ષણ છે. અહીં કોઈ એમ કહેવા માગે કે તંતુસંયોગો પણ તંતુઓની જેમ પટમાં સંશ્લિષ્ટ છે, તેથી તેમને સમવાયિકારણ કહેવામાં આવે, તો શું દોષ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે તંતુદ્રવ્યથી પટદ્રવ્ય જુદું છે અને પટદ્રવ્યથી તંતુદ્રવ્ય જુદુ છે. આથી કહેવાનું તાત્પર્ય એ છે કે દ્રવ્યો અન્ય દ્રવ્યને આરંભે છે અને ગુણો અન્ય ગુણોને આરંભે છે, એવો સિદ્ધાન્ત છે. એટલે જેમ શીતનો ધર્મ અગ્નિમાં ન હોય, તેમ અન્ય દ્રવ્યના ધર્મનો સમવાય અન્ય દ્રવ્યમાં ન હોય, કારણ કે તંતુ ધર્મ જે તંતુ સંયોગ, તેનો પટરૂપ અન્ય દ્રવ્યમાં સમવાય માનવામાં આવે, તો એક બીજાના ગુણના સંશ્લેષથી પટ અને તંતુરૂપ કાર્ય-કારણની એકતા થાય છે અને એથી Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] કારણ અને કાર્યની ભિન્ના-ભિન્નતા. [૨૧૫ જેમ શ્વેતાદિ પટના ધર્મ પટમાં સમવેત (સંધ્ધિષ્ટ) છે, અને તેથી અવ્યતિરિક્ત છે, તે છતાં પણ તે પટનું કારણ નથી થતા, તેમ તંતુ સંયોગો પણ તેનું કારણ ન થાય, કારણ કે એકતામાં કાર્યકારણભાવ ઘટે નહિ. આ પ્રમાણે વૈશેષિકો કોઇ પણ રીતે કાર્ય-કારણોની એકતા માનતા નથી. ૨૧૦૫ થી ૨૧૦૮. સ્યાદ્વાદમતાનુસાર કારણથી કાર્ય ભિન્નાભિન્ન છે તે જણાવે છે. जह तंतूणं धम्मा संजोगा तह पडोवि सगुण व्व । समवायाइत्तणओ दव्वस्स गुणादओ चेवं ||२१०९।। अभिहाण-बुद्धि-लक्खणभिन्ना वि जहा सदत्थओऽणन्ने । दिक्-कालाइविसेसा तह दव्वाओ गुणाईआ ।।२११०॥ उवयारमेत्तभिन्ना ते चेव जहा तहा गुणाईआ । तह कज्जं कारणओ भिन्नमभिन्नं च को दोसो ? ।।२१११ ।। જેમ તંતુસંયોગો, તંતુના ધર્મ છે, તેમ પટ પણ, સમવાયાદિપણાથી, તંતુઓના ગુણની જેમ તંતુઓનો ધર્મ છે, એ જ પ્રમાણે ગુણ વગેરે પણ દ્રવ્યના ધર્મ છે. જેમ દિશા કાળ વગેરે વિશેષો નામ-બુદ્ધિ અને લક્ષણથી ભિન્ન છતાં પણ સંદર્થથી અભિન્ન છે, તેવી રીતે ગુણાદિક પણ દ્રવ્યથી અભિન્ન છે. જેમ દિશા વગે૨ે (સત્તા સામાન્યથી) ઉપચાર માત્રથી ભિન્ન છે, તેમ ગુણ વગેરે પણ (દ્રવ્યથી) ઉપચારથી ભિન્ન છે. એ જ પ્રમાણે કારણ પણ કાર્યથી ભિન્નભિન્ન માનવામાં શો દોષ છે ? ૨૧૦૯-૨૧૧૦-૨૧૧૧, જેમ તંતુસંયોગો તંતુના ધર્મ છે, તેમ પટ પણ સમવાયાદિપણાથી તંતુઓના શ્વેતતાદિ ગુણની જેમ તંતુઓનો ધર્મ છે, કારણ કે જે જેમાં સમવેત (સંશ્લિષ્ટ) હોય, તે તેનો ધર્મ કહેવાય છે. તદનુસાર તંતુના શ્વેતાદિ ગુણોની જેમ પટ પણ તંતુઓમાં સમવેત (સંશ્લિષ્ટ) છે તેથી તે તેનો ધર્મ છે. એ જ પ્રમાણે જેમ પટ તંતુઓનો ધર્મ છે, તેમ ગુણ કર્મ-સામાન્ય-વિશેષ અને સમવાય પણ દ્રવ્યના ધર્મ છે. શિષ્ય :- પ્રભો ! પટ તંતુઓનો ધર્મ છે અથવા ગુણ વગેરે દ્રવ્યના ધર્મ છે, એ કથનનું અહીં કારણ-કાર્યના ભેદાભેદ વિચારમાં શું પ્રયોજન છે ? આચાર્ય :- અહીં પ્રસ્તુત કારણ-કાર્યના ભેદાભેદ વિચારમાં તેનું પ્રયોજન છે, તેથી જ ઉપર મુજબ કહ્યું છે, જેમ દિશા-કાળ-આત્મા વગેરે વિશેષો, નામ-બુદ્ધિ અને લક્ષણાદિ વડે ભિન્ન છે. તો પણ સત્ત્વ-જ્ઞેયત્વ-પ્રમેયત્વાદિ સત્તા સામાન્યવડે અભિન્ન છે. એ જ પ્રમાણે ગુણ-કર્મ-સામાન્ય અને સમવાય વગેરે પણ દ્રવ્યથી અનન્ય છે. આ વિષય વધારે સ્પષ્ટ સમજાવવાને માટે કંઇક વિસ્તારથી કહીએ, જેમ દિશાકાળ વગેરેનું નામ જુદું છે અને સામાન્યનું નામ પણ તેથી જુદું છે. દિશા વગેરેમાં જુદી બુદ્ધિ થાય છે, અને સત્તા સામાન્યમાં પણ એથી જુદી જ બુદ્ધિ થાય છે. દિશા વગેરેનું લક્ષણ-સ્વરૂપ જુદું છે અને સત્તા સમાન્યનું જુદું છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] કર્તા વિગેરેની કારણતાની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આ પ્રમાણે નામાદિ વડે દિશા વગેરે દરેક વિલક્ષણ હોવાથી ભિન્ન છે, પણ સત્ત્વ-યત્વાદિ સત્તા સામાન્ય વડે અભિન્ન છે. એ જ પ્રમાણે તંતુઆદિના શ્વેતાદિ ગુણો નામાદિ વડે ભિન્ન છે, તે છતાં જોયત્યાદિ વડે અભિન્ન છે. જેમ સત્તા સામાન્યથી અભિન્ન એવા દિશા વગેરેમાં નામાદિકના ભેદ વડે ભેદનો ઉપચાર કરાય છે, તેવી રીતે દ્રવ્યથી અભિન્ન એવા ગુણ વગેરેમાં પણ ભેદનો ઉપચાર કરાય છે. જેમકે - પ્રાતઃકાળે મંદ મંદ પ્રકાશ હોય ત્યારે, પુષ્કળ પત્રવાળી તરુશાખા વડે આચ્છાદિત વાદળીનું કોઇને દર્શન થાય, તે વખતે “કંઇક શ્વેત જણાય છે” એ પ્રમાણે શ્વેતપણાનો નિશ્ચય થાય છે, પણ “વાદળી છે” એવું ભાન થતું નથી. આ પ્રમાણે ભાન થવામાં ગુણ-ગુણીનો ક્વચિત્ ભેદ હોય છે. એકાન્ત અભેદ માનવામાં ગુણનું ગ્રહણ થતાં ગુણીનું પણ અવશ્ય ગ્રહણ થાય, માટે દ્રશ્યથી ગુણ વગેરેનો કથંચિત્ ભેદ છે અને કથંચિત્ અભેદ છે, એ જ પ્રમાણે કાર્યપણ નામાદિના ભેદવડે કારણથી ભિન્ન છે અને સત્ત્વ જોયત્વાદિ વડે અભિન્ન છે. પણ વૈશેષિક વગેરે એકાત્ત ભેદ જ કાર્ય-કારણ ભાવ માને છે, તે અયોગ્ય છે. ૨૧૧૧. છ પ્રકારે વ્યતિરિક્ત કારણ કહે છે. कारणमहवा छद्धा तत्थ संततोत्ति कारणं कत्ता । कज्जस्स साहगतमं करणम्मि उ पिंड-दंडाई ॥२११२।। कम्मं किरिया कारणमिह निच्चिट्ठो जओ न साहेइ । अहवा कम्मं कुम्मो स कारणं बुद्धिहेउत्ति ॥२११३।। भब्वोत्ति व जोग्गोत्ति व सक्कोत्ति व सो सरूवलाभस्स । कारणसंनेज्झम्मिवि जं नागासत्थमारंभो ॥२११४॥ बज्झनिमित्तावेक्खं कज्जंचिय कज्जमाणकालम्मि । होइ सकारणमिहरा विवज्जया- भावया होज्जा ॥२११५।। देओ स जस्स तं संपयाणमिह तंपि कारणं तस्स । होइ तदत्थित्ताओ न कीरए तं विणा जं सो ॥२११६॥ भूपिंडावायाओ पिंडो वा सक्करादवायाओ। चक्कमहावाओ वाऽवायाणं कारणं तंपि ॥२११७॥ वसुहाऽऽगासं चक्कं सरूवमिच्चाइ संनिहाणं जं । कुंभस्स तंपि कारणमभावओ तस्स जदसिद्धी ॥२११८।। અથવા (વ્યતિરિક્ત) કારણ છ પ્રકારે છે. તેમાં (કુંભકારાદિ) સ્વતંત્ર કર્તા. (એ ૧ લું કારણ, ૨. કરણમાં દંડ-પિંડ વગેરે કાર્યનાં પ્રસાધકતમના કર્મરૂપ ક્રિયા, તે બીજું કારણ. ૩. ચેષ્ટારહિત (કાર્ય) સધાતું નથી તેથી કુંભ (ઘટ) રૂપ કર્મ એ ત્રીજું કારણ કેમકે ઘટકાર્યરૂપ બુદ્ધિમાં તે હેતુ Page #218 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] કર્તા વિગેરેની કારણતાની સિદ્ધિ. [૨૧૭ અથવા તે સ્વરૂપ પ્રાપ્તિને યોગ્ય છે, સ્વરૂપ પ્રાપ્તિનું કારણ સમીપ છતાં પણ તે કાર્યનો આકાશ માટે આરંભ થતો નથી. તેથી કાર્ય કરાતી વખતે બાહ્ય નિમિત્તની અપેક્ષા એ કાર્ય પણ પોતાનું કારણ છે; અન્યથા વિપર્યય કે અભાવ પ્રાપ્ત થાય. ૪. જેને એ કાર્ય આપવા યોગ્ય હોય, તે ગ્રાહક પણ તેનું સંપ્રદાન કારણ છે, કેમકે તેને માટે કરાય છે, તેના વિના તે ન કરાય. ૫. પિંડનો અપાય થવાથી પૃથ્વી, કાંકરાનો અપાય થવાથી પિંડ, અને ઘટના અપાયે ચક્રચાપાક તે પણ અપાદાન કારણ છે. ૬. પૃથ્વી, આકાશ, ચક્ર, સ્વરૂપ વગેરે સંનિધાન કારણ છે, કેમકે તેમના વિના તેની (કાર્યની) સિદ્ધિ થતી નથી. ૨૧૧૨ થી ૨૧૧૮. “જે કર્તા વડે કરાય તે કર્મ' જેમકે ઘટ કરવા માટે કુંભકારના વ્યાપારરૂપ ઘટ પ્રત્યેની ક્રિયા તે કર્મ. એ કર્મ અથવા ક્રિયા ઘટરૂપ કાર્યનું બીજું કારણ છે. શિષ્ય ઃ- ભગવન્ ! કુંભાર જ ઘટ કરતો જણાય છે, પણ આપ કહો છો તે ક્રિયા ઘટ કરવામાં કંઈ જણાતી નથી. એટલે તે કેવી રીતે ઘટનું કારણ માની શકાય ? ગુરુ :- હા, કુંભાર જ ઘટ કરે છે, પણ તે ચેષ્ટારહિત ઘટ કરી શકતો નથી, તેથી ઘટ કરવામાં કુંભારની જે ચેષ્ટા થાય છે, તે ચેષ્ટા જ ક્રિયા છે અને તે ક્રિયા ઘટ પ્રત્યે કારણ છે. અથવા કરાતો ઘટ તે જ કર્તાને ઈષ્ટ હોવાથી કર્મ છે અને તે કર્મ કારણ છે. શિષ્ય :- પ્રભો ! આપ બીજું કારણ ઘટ કહો છો તો ઘટ તો કાર્ય છે, એટલે એ ઘટ, એ ઘટનું જ કારણ છે એમ કેવી રીતે હોઈ શકે ? કારણ કે જેમ અતિ તીક્ષ્ણ એવી સોય, પણ પોતાને વીંધી શકતી નથી તેમ તે પણ પોતાનું કારણ થઈ શકે નહિ. ગુરુ :- વિચક્ષણ ! વિચાર કર્યા વિના સહસા આ આમ છે એ કહેવું, એ બુદ્ધિનો દુરુપયોગ કરવા જેવું છે. તેથી હું કહું છું તે બરાબર લક્ષપૂર્વક સાંભળ, વિચાર કર અને પછી જો તારી બુદ્ધિમાં તે ન ઉતરે તો શંકા કર. ઘટ એ ઘટરૂપ બુદ્ધિનો હેતુ હોવાથી ઘટનું કારણ છે, કેમકે સર્વ કોઈ પ્રથમ બુદ્ધિમાં નિશ્ચય કરીને પછી જ કાર્ય કરે છે, તેથી બુદ્ધિવડે નિશ્ચિત કરેલો ઘટ, કરવા ઈચ્છેલા માટીમય ઘટનું, ઘટબુદ્ધિના આલંબન વડે કારણ છે. અનુત્પન્ન ઘટ અવિદ્યમાન હોવાથી ઘટબુદ્ધિનું આલંબન કેવી રીતે થાય ? એવી શંકા પણ તારે ન કરવી, કેમકે દ્રવ્યરૂપે તો તે ઘટ સર્વકાળે વિદ્યમાન હોય છે. શિષ્ય :- આપ કહો છો, તે સત્ય છે, પરંતુ અહીં માટીમય કાર્ય સ્વરૂપ ઘટના કારણનો વિચાર કરવાનો છે, કેમકે તે જ અહીં પ્રસ્તુત છે અને આપે કહેલ બુદ્ધિમાં અધ્યવસિત ઘટ, તે તો આનાથી અન્ય છે, એટલે તેને તેનું કારણ કહેવું, એ પ્રસ્તુત નથી. ગુરુ :- ભવિષ્યમાં થવાના કાર્યમાં, થયેલા કાર્યની જેમ ઉપચાર કરવાના ન્યાયે એ બન્નેનો એક જ અધ્યવસાય હોવાથી, તેનું કારણપણું કહેવામાં કંઈ દોષ નથી. કારણ કે જેમ સ્થાસ કોસ કરતી વખતે કુંભારને પૂછવામાં આવે કે તું “શું કરે છે ?” આના ઉત્તરમાં એ કહેશે કે “હું ઘટ કરુ છું” આ પ્રમાણે બુદ્ધિમાં નિશ્ચિત કરેલા ઘટની સાથે ઉત્પન્ન થતા ઘટની એકતા છે, તેથી બુદ્ધિમાં નિશ્ચિત ઘટને ઘટનું કારણ કહેવામાં કાંઈ દોષ નથી. ૨૮ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવ કારણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અથવા સ્વરૂપ પ્રાપ્ત કરાવવાને યોગ્ય એવી જે ક્રિયા, તે ક્રિયા સ્વરૂપને પ્રાપ્ત કરાવતી હોવાથી તે પણ પોતાનું કારણ છે, આથી કરીને અવશ્ય કર્મનું કારણ પણું માનવું જોઈએ. કેમકે સર્વ કારણ સામગ્રી સમીપ છતાં પણ, ગમે તેમ નિરર્થક આકાશને માટે કાંઈ પ્રારંભ થતો નથી, પરંતુ અમુક કાર્યને માટે જ આરંભ થાય છે. એ સિવાય આરંભ થતો નથી માટે એ આરંભ અથવા ક્રિયા કાર્ય પણ પોતાનું કારણ છે. - જેમકે કુંભાર-ચક્ર-ચીવર વગેરે જે બાહ્ય નિમિત્ત છે તેને અપેક્ષીને, કાર્ય કરતી વખતે અંતરગબુદ્ધિએ વિચારેલું જે કાર્ય તે પોતાનું કારણ થાય છે, અન્યથા જો પ્રથમ બુદ્ધિવડે વિચાર્યા સિવાય કાર્ય કરાય, તો વિચાર વિના શૂન્ય મનથી કરેલા આરંભમાં તો કાર્યનો વિપર્યય થાય, એટલે કે ઘટરૂપ કાર્યનાં કારણો સમીપમાં છતાં ઘટ ન બનતાં, એ સિવાય બીજું કંઈ શરાવાળું વગેરે થાય અથવા કંઈ પણ કાર્ય ન થાય. માટે બુદ્ધિમાં નિશ્ચિત કરેલું કાર્ય પોતાનું કારણ થાય છે. આ પ્રમાણે જે જે યુક્તિથી ઘટે, તે તે યુક્તિથી બુદ્ધિમાને કર્મનું કારણપણું કહેવું. પૃથ્વી, મૃપિંડ, ચક્ર, આપાક વગેરે અપાદાનકારણ છે અને ચક્ર, પૃથ્વી, આકાશ, સ્વરૂપ વગેરે ઘટના સંનિધાન (આધાર) કારણો છે, કેમકે ઘટનો આધાર ચક્ર, ચક્રનો આધાર પૃથ્વી પૃથ્વીનો આધાર આકાશ છે અને આકાશનો આધાર સ્વરૂપ છે, કેમકે તે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રમાણે પૃથ્વી વગેરે ઘટના સંનિધાન કારણ છે, તેઓના અભાવે ઘટની સિદ્ધિ ન થાય. ૨૧૧૨ થી ૨૧૧૮. હવે ભાવકારણ કે તેના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ કહે છે. (२९०) भावम्मि होइ दुविहं अपसत्थ पसत्थयं च अपसत्थं । संसारस्सेगविहं दुविहं तिविहं च नायव्वं ॥२११९।।७३९॥ (२९१) असंजमो य एक्को अन्नाणं अविरई य दुविहं तु । मिच्छत्तं अन्नाणं च अविरई चेव तिविहं तु ॥२१२०॥७४०॥ (२९२) होइ पसत्थं मोक्खस्स कारणं एगविह दुविह तिविहं वा । तं चेव य विवरीयं अहिगार पसत्थएणेत्थं ॥२१२१।।७४१।। ભાવ કારણ બે પ્રકારે છે. એક અપ્રશસ્ત અને બીજાં પ્રશસ્ત; તેમાં સંસારનું જે કારણ તે અપ્રશસ્ત ભાવ કારણ છે, તે એક પ્રકારે, બે પ્રકારે અને ત્રણ પ્રકારે છે. તેમાં અવિરતિ એ એક પ્રકારે, અવિરતિ અને અજ્ઞાન એમ બે પ્રકારે, મિથ્યાત્વ અવિરતિ ને અજ્ઞાન એમ ત્રણ પ્રકારે છે. પ્રશસ્ત ભાવ કારણ મોક્ષનો હેતુ છે, તે પણ એક પ્રકારે, બે પ્રકારે અને ત્રણ પ્રકારે છે, તે તેનાથી વિપરીત સ્વરૂપે જાણવા, અહીં પ્રસ્તુતમાં પ્રશસ્ત ભાવ કારણનો અધિકાર છે. ૨૧૧૯ થી ૨૧૨૧. ઔદયિકાદિ ભાવરૂપ કારણ તે ભાવકારણ છે. તે ભાવકારણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. એમાંનું અપ્રશસ્ત ભાવકારણ સંસારનો હેતુ છે, તે એક પ્રકારે, બે પ્રકારે, અને Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] તીર્થંકરો સામાયિક શા માટે કહે છે ? [૨૧૯ ત્રણ પ્રકારે છે. અવિરતિ એ એકવિધ કારણ, અજ્ઞાન અને અવિરતિ એ દ્વિવિધ કારણ, મિથ્યાત્વઅજ્ઞાન ને અવિરતિ એ ત્રિવિધ કારણ તથા આદિ શબ્દથી કષાય આદિએ યુક્ત-ચતુર્વિધાદિ કારણ પણ સમજવું. પ્રશસ્ત ભાવકારણ મોક્ષનો હેતુ છે, તેના પ્રકાર પણ કહ્યા મુજબ એકવિધાદિ છે, માત્ર સ્વરૂપ એથી વિપરીત છે, એટલે અવિરતિથી વિપરીત સંયમ-વિરતિ એ એકવિધ કારણ અજ્ઞાન અને અવિરતિથી વિપરીત જ્ઞાન અને વિરતિ એ દ્વિવિધ કારણ; અજ્ઞાન મિથ્યાત્વને અવિરતિથી વિપરીત સમ્યગ્ જ્ઞાન-દર્શન ને ચારિત્ર એ પ્રશસ્ત ભાવકારણ ત્રણ પ્રકારે છે. એ જ પ્રમાણે નામાદિ ભેદે ચાર પ્રકારે પણ ભાવકારણ છે અહી પ્રસ્તુતમાં સામાયિકનો વિચાર કરવાનો છે, તેથી પ્રશસ્ત ભાવકારણનો અહીં અધિકાર છે, કેમકે સામાયિક અધ્યયન ક્ષાયોપશમિક ભાવરૂપ છે. અને તે પ્રશસ્ત હોવાથી મોક્ષનું કારણ છે. ૨૧૧૯ થી ૨૧૨૧. હવે શા માટે તીર્થંકરો સામાયિક કહે છે ? એવો પ્રશ્ન ને તેનો ઉત્તર કહે છે. (२९३) तित्थयरो किं कारण भासइ सामाइयं तु अज्झयणं ? | તિત્યયરનામાં દ્ધમિમ વેગવં ત્તિ ૨૨॥૪॥ (२९४) तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं । बज्जइ तं तु भगवओ तइयभवोसक्कत्ता णं ।। २१२३ ।। ७४३॥ (२९५) नियमा मणुयगईए इत्थी पुरिसेयरो व सुहलेस्सो । आसेवियबहुलेहिं वीसाए अन्नयर एहिं ॥ २१२४॥७४४॥ શ્રી તીર્થંકરદેવ શા માટે સામાયિક અધ્યયન કહે છે ? એના ઉત્તરમાં મેં પૂર્વે તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે, તે મારે આ પ્રકારે વેદવું જોઇએ. (એમ માનીને તે કહે છે.) તીર્થંકર નામકર્મ કેવી રીતે વેદાય ? ઉત્તર-ગ્લાનિરહિતપણે ધર્મદેશનાદિ વડે (વેદાય છે.) આ તીર્થંકર નામકર્મ ભગવાનને તે ભવથી પૂર્વના ત્રીજા ભવમાં બંધાય (નિકાચિત કરાય) છે. તીર્થંકર કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કૃતકૃત્ય થયા હોય છે, છતાં તે શા માટે સામાયિકાદિ અધ્યયનો કહે છે ? આવી કોઇને શંકા થાય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે મેં તીર્થંકર નામકર્મ બાંધેલું છે, તે મારે આ પ્રમાણે ગ્લાનિ રહિતપણે ધર્મદેશનાદિ આપીને વેદવું (ભોગવવું) જોઇએ, એમ માનીને તીર્થંકર ભગવંત સામાયિકાદિ અધ્યયનો કહે છે, તીર્થંકર નામકર્મનો બંધ થયા પછી ત્રણ ભવ સુધી સંસારમાં રહીને જીવ સિદ્ધિ પામે છે, એટલે કે જે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય, તે એક મનુષ્યભવ, બીજો દેવ અથવા નારકીનો ભવ અને ત્રીજા ભવે તીર્થંકર થઇ ને મોક્ષ પામે. આરંભમાં તીર્થંકરનામકર્મનો બંધ અવશ્ય મનુષ્ય ગતિમાં જ થાય, અન્ય ગતિમાં નહિ. તીર્થંકર નામકર્મ બાંધનાર સમ્યગ્દષ્ટિ-શુભ લેશ્માવાળો જીવ સ્ત્રી-પુરુષ-અથવા મંત્રાદિ કારણથી કૃત્રિમ નપુંસક હોય છે, પણ કુદરતી નપુંસક ન હોય અને તે પણ અરિહંત સિદ્ધ, પ્રવચન આદિ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સામાયિકાદિ અધ્યયનું શ્રવણ શા માટે ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વીશ સ્થાનોમાંથી એક-બે-ત્રણ અથવા સર્વ સ્થાનકો આરાધી તીર્થકર નામકર્મનો બંધ નિકાચિત કરે છે. ૨૧૨૨-૨૧૨૩-૨૧૨૪. ગણધરાદિ સામાયિક અધ્યયન વગેરે શા માટે શ્રવણ કરે છે? તે શંકા અને તેનો ઉત્તર કહે છે(२९६) गोयममाई सामाइयं तु किं कारणं निसामेति । नाणस्स तं तु सुन्दर-मगुलभावाण उवलद्धी ॥२१२५॥७४५॥ (२९७) होइ पवित्ति-निवित्ती संजमतव पावकम्मअग्गहणं । कम्मविवेगो य तहा कारणमसरीरया चेव ॥२१२६॥७४६॥ (२९८) कम्मविवेगो असरीरया य असरीरया अणाबाहं । होअणवाहनिमित्तं अवेयणोडणाउलो निरुओ ॥२१२७॥७४७।। (२९९) निरुयत्ताए अयलो अयलत्ताए य सासओ होइ । सासयभावमुवगओ अव्वाबाहं सुहं लहइ ॥२१२८।।७४८॥ ગૌતમાદિ ગણધરો શા માટે સામાયિકાદિ અધ્યયનનું શ્રવણ કરે છે? ઉત્તર :- સામાયિકાધ્યયન શ્રવણ કરવાથી તેમને તેના અર્થ સંબંધી જ્ઞાન થાય છે, એ જ્ઞાન શુભાશુભ પદાર્થની ઉપલબ્ધિનું કારણ થાય છે, ને એ ઉપલબ્ધિથી શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ-નિવૃત્તિ, સંયમ અને તપનું કારણ થાય છે, સંયમ અને તપથી પાપકર્મનું અગ્રહણ તથા કર્મની નિર્જરા થાય છે, કર્મ નિર્જરા અશરીરતાનું કારણ થાય છે. સર્વથા અશરીરતાથી નિરાબાધપણું થાય છે, નીરાબાધપણાથી વેદના રહિત થવાય છે, વેદના રહિત થવાથી અનાકુલ થવાય છે, અનાકુલપણાથી સર્વ ભાવરોગરહિત થવાય છે, ભાવરોગરહિત થવાથી અચળતા પ્રાપ્ત થાય છે, અચળતાથી મુક્તિક્ષેત્રમાં શાશ્વતપણું થાય છે અને શાશ્વતભાવ પામીને જીવ અવ્યાબાધ સુખ ભોગવે છે. આ પ્રમાણે પરંપરાએ સામાયિક અધ્યયન મોક્ષ સુખનું કારણ હોવાથી ગણધરો તે શ્રવણ કરે છે. ૨૧૨૫ થી ૨૧૨૮. . એ જ હકીકત ભાષ્યકાર સંક્ષેપથી કહે છે. तित्थयरनामकम्मक्खयस्स कारणमिदं जिणिंदस्स । सामाइयाभिहाणं नाणस्स उ गोयमाईणं ॥२१२९।। तंपि सुभेयरभावोवलद्धिए, सा पवित्ति-नियमाणं । एवं नेयं कमसो पुव्वं पुव्वं परनिमित्तं ॥२१३०॥ સામાયિક અધ્યયનો ઉપદેશ, શ્રી જિનેશ્વરને તીર્થકર નામકર્મના ક્ષયનું કારણ છે, અને એને શ્રવણ કરવું એ ગૌતમાદિકને જ્ઞાનનું કારણ છે, તે જ્ઞાન શુભાશુભ ભાવોની ઉપલબ્ધિનું કારણ છે, તે ઉપલબ્ધિ પ્રવૃત્તિ-નિવૃત્તિનું કારણ છે, ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ પૂર્વ પૂર્વ વસ્તુ તે ઉત્તરઉત્તરનું કારણ છે. ૨૧૨૯ - ૨૧૩૦. Page #222 -------------------------------------------------------------------------- ________________ ભાષાતર] પ્રત્યય કાર, [૨૨૧ હવે પ્રત્યયદ્વાર કહે છે. (३००) पच्चयनिक्लेवो खलु दव्वम्मी तत्तमासगाईओ । भावम्मि ओहिमाई तिविहो पगयं तु भावेणं ॥२१३१॥७४९।। (३०१) केवलनाणित्ति अहं अरहा सामाइयं परिकहेइ । तेसिंपि पच्चओ खलु सव्वण्णुत्ती निसामेति ॥२१३२॥७५०।। પ્રત્યય નિક્ષેપ પણ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં તત્ત્વભાષક વગેરે દ્રવ્યપ્રત્યયમાં ગણાય છે. અહીં ભાવપ્રત્યયનો અધિકાર છે, કેમકે “હું કેવળજ્ઞાની છું” એવા પ્રત્યયથી અરિહંતો સામાયિક કહે છે તથા ગૌતમાદિ ગણધરો “આ સર્વજ્ઞ છે” એવો પ્રત્યય થવાથી સાંભળે છે. ૨૧૩૧-૨૧૩૨. જેનાથી પ્રતીતિ થાય છે, અથવા પ્રતીતિ તે જ પ્રત્યય કહેવાય છે. એ પ્રત્યયનો નિક્ષેપ પણ કારણના નિક્ષેપ મુજબ નામાદિ ચાર પ્રકારે છે; નામપ્રત્યય, સ્થાપનાપ્રત્યય, દ્રવ્યપ્રત્યય અને ભાવપ્રત્યય. નામ અને સ્થાપના પ્રત્યય સુગમ છે, અને દ્રવ્ય પ્રત્યયના ત્રણ ભેદમાં જ્ઞશરીર તથા ભવ્યશરીર પ્રત્યય પણ સુગમ હોવાથી એ સંબંધમાં કંઇ વિશેષ કહેવાનું નથી, ત્રીજો ભેદ જે તવ્યતિરિક્ત પ્રત્યય છે તે ૧. તપાવેલા લોઢાના ચણા હાથ વડે ઉપાડવા, ૨. સર્પવાળા ઘડામાં હાથ નાખવો, મંત્રિત ચોખા ચાવવા, એમ કરવાથી જો કાંઈ પણ હાનિ ન થાય તો તેને જે દોષથી આરોપિત કરવામાં આવ્યો હોય તેને, તે દોષ વિનાનો સિદ્ધ થયેલ ગણવામાં આવે છે. કેમકે એ દ્રવ્યો નીતિના હેતુભૂત હોવાથી તે દ્રવ્યપ્રત્યય કહેવાય. . ભાવપ્રત્યયમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ત્રણનો સમાવેશ થાય છે. કેમકે એ ત્રણથી બાહ્યલિંગની અપેક્ષા વિના આત્માને પ્રતીતિ થાય છે, આ કારણથી એ ત્રણે તાત્ત્વિ કપ્રત્યયરૂપ હોવાથી ભાવપ્રત્યય ત્રણ પ્રકારે છે. મતિ અને શ્રુત બાહ્યલિંગની અપેક્ષાએ આત્માને પ્રત્યય ઉપજાવે છે, તેથી તેની વિવક્ષા અહીં કરી નથી. અહીં પ્રસ્તુતમાં ઉપયોગી તો ભાવપ્રત્યય છે, કેમકે “હું કેવળજ્ઞાની છું” એ પ્રમાણેના પોતાના ભાવપ્રત્યયથી અરિહંતો સામાયિકનો અર્થ જાણીને તેનો ઉપદેશ કરે છે તથા ગણધરો પોતાના હૃદયના સંશયનો છેદ થવાથી- “આ સર્વજ્ઞ છે” એવા પ્રત્યયથી તેઓ શ્રી તીર્થંકર પાસેથી તે સામાયિક સાંભળે છે. ૨૧૩૧-૨૧૩૨. - હવે ઉપરોક્ત વિષય વધારે સ્ફટ કરવાને ભાષ્યકાર મહારાજ દ્રવ્ય અને ભાવપ્રત્યયનું સ્વરૂપ કહે છે. दब्बस्स दव्वओ वा दब्बेण व दव्वपच्चओ नेओ । तब्दिवरीओ भावे सोऽवहिनाणाइओ तिविहो ॥२१३३॥ केवलनाणित्तणओ अप्पच्चिय पच्चओ जिणिंदरस । तप्पच्चक्नत्तणओ तत्तो च्चिय गोयमाईणं ॥२१३४।। Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] દ્રવ્ય અને ભાવ પ્રત્યયનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ जेणाइंदियमिटुं सामइयं तोऽवहाइविसयं तं । न उ मइ-सुयपच्चक्खं जं ताई परोक्नविसयाई ॥२१३५॥ દ્રવ્યનો, દ્રવ્યથી અથવા દ્રવ્યવડે જે પ્રત્યય તે દ્રવ્યપ્રત્યય જાણવો. તેથી વિપરીત પ્રત્યય તે ભાવપ્રત્યય, એ પણ અવધિજ્ઞાનાદિ ત્રણ પ્રકારે છે. કેવળજ્ઞાનીપણાથી શ્રી જિનેશ્વરને આત્મિક પ્રત્યય છે, (તેથી તે સામાયિક પ્રરૂપે છે.) અને આ કેવળી છે, એવા પ્રત્યક્ષપણાના પ્રત્યયથી ગૌતમાદિ તે સામાયિકને સાંભળે છે. તથા સામાયિકને અતીન્દ્રિય વિષયવાળું માનેલ હોવાથી તેને અવધિ આદિ જ્ઞાનના વિષયવાળું કહ્યું છે, કેમકે મતિ શ્રુત પ્રત્યક્ષ વિષયવાળાં નથી, પણ તે પરોક્ષાર્થ વિષયવાળાં છે. ૨૧૩૩-૨૧૩૪-૨૧૩૫. પ્રત્યવાનું પુરુષરૂપ દ્રવ્યની જે પ્રતીતિ તે તથા તપ્તમાષકાદિ દ્રવ્યથી થયેલ પ્રતીતિ અથવા ઘટાદિ દ્રવ્ય વડે થયેલ પ્રતીતિ તે દ્રવ્યપ્રત્યય કહેવાય છે; અને જે પ્રતીતિ બાહ્ય દ્રવ્યથી ન થાય, પરંતુ એથી વિપરીત બાહ્યદ્રવ્યની અપેક્ષા વિના સાક્ષાત્ ઉપલંભથી-આત્મોપયોગથી થાય, તે ભાવપ્રત્યય કહેવાય છે. એ ભાવપ્રત્યય, અવધિ મન:પર્યવ, અને કેવળજ્ઞાન એમ ત્રણ પ્રકારે છે. આ ભાવપ્રત્યયનો અહીં અધિકાર છે. તીર્થકર ભગવાન કેવળજ્ઞાની હોવાથી સામાયિકનો અર્થ સાક્ષાતપણે જાણીને “હું કેવળી છું” એવા કેવળજ્ઞાનાત્મક ભાવપ્રત્યયથી સામાયિક પ્રરૂપે છે. અને ગૌતમાદિ ગણધરો, જગબંધુ ભગવાન્ સર્વ સંશયનો છેદ કરે છે, તેથી તે “કેવળજ્ઞાની છે” એમ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જાણીને ભાવપ્રત્યયથી ભગવર્લ્ડક્ત સામાયિકનું શ્રવણ કરે છે. પ્રશ્ન - મતિ-શ્રુત જ્ઞાન પણ પ્રતીતિ કરાવનાર છે, તો પછી તેને ભાવપ્રત્યય શા માટે ન કહેવાય ? અને અવધિ આદિ ત્રણ જ્ઞાનો જ ભાવપ્રત્યય કેમ કહેવાય ? ઉત્તર :- સામાયિક એ જીવનો પર્યાય છે અને જીવ અમૂર્ત છે. તેથી સામાયિક ઇન્દ્રિયનો વિષય નથી, એમ તત્ત્વજ્ઞ પુરુષોએ માનેલ છે. આ કારણથી અવધિ આદિ જ્ઞાનોનો જ તે વિષય છે, મતિ-શ્રુતજ્ઞાનનો વિષય નથી, કેમકે તે બે જ્ઞાન બાહ્યપરોક્ષાર્થ વિષયવાળાં હોવાથી ઇન્દ્રિય દ્વારા બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરાવનાર થાય છે. ૨૧૩૩ થી ૨૧૩૫. સામાયિક એ જીવનો પર્યાય હોવાથી માત્ર કેવળજ્ઞાનનો જ વિષય થઈ શકે, અવધિ અને મન:પર્યવ જ્ઞાન પુદ્ગલ વિષયી હોવાથી તેનો વિષય સામાયિક કેવી રીતે થાય? તેનો ઉત્તર કહે છે. जुत्तमिह केवलं चेव पच्चओ नोहि-माणसं नाणं । पोग्गलमेत्तविसयओ सामइयारूवया जं च ॥२१३६॥ जं लेसापरिणामो पायं सामाइयं भवत्थस्स । तप्पच्चक्खत्तणओ तेसिं तो तंपि पच्चक्खं ॥२१३७॥ ओहाइपच्चयं चिय जइ तं न सुयंमि पच्चओ पत्तो । पच्चखनाणिवज्जस्स तेण वयणं न सद्धेयं ॥२१३८।। Page #224 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દ્રવ્ય અને ભાવ પ્રત્યયનું સ્વરૂપ. [૨૨૩ सुयमिह सामइयं चिय पच्चइयं तं जओ य तब्बयणं । पच्चक्खनाणिणो च्चिय पच्चायणमेत्तवावारं ॥२१३९।। ओहाइपच्चओत्ति य भणिए तो तंपि पच्चओऽभिहियं । ओहाइतिगं च कहं तदभावे पच्चओ होज्जा ? ॥२१४०॥ સામાયિક જીવનો પર્યાય હોવાને લીધે અરૂપી છે ને તેથી તે અરૂપીને જણાવનાર કેવળજ્ઞાનને જ ભાવપ્રત્યય તરીકે કહેવું યોગ્ય છે, પણ અવધિ મન:પર્યવજ્ઞાનને ભાવપ્રત્યય તરીકે કહેવા યોગ્ય નથી, કેમકે તે પુગલમાત્રને જ વિષય કરનાર છે. જે વેશ્યાજનિત પરિણામ તે જ ઘણું કરીને ભવસ્થ જીવનું સામાયિક કહેવાય છે, ને તે પરિણામ અવધિ તથા મન:પર્યવજ્ઞાનીને પ્રત્યક્ષ થતા હોવાથી તે સામાયિક પણ તેમને પ્રત્યક્ષ થાય છે. શં - જો અવધિઆદિત્રણ જ્ઞાનો જ પ્રત્યય કહેવાય, તો પછી શ્રુતજ્ઞાનને પ્રત્યય નહીં કહેવાય અને તેથી પ્રત્યક્ષ જ્ઞાન વિનાનું વચન માનવું નહિ. (એમ એ ઉપરથી સિદ્ધ થયું). ઉત્તર :- એમ નહીં. ગણધરાદિ રચિત શ્રુત અહીં (સામાયિકનો હેતુ હોવાથી) સામાયિક છે. અને તે પ્રત્યય કરાવનાર છે. માત્ર વચનરૂપ દ્રવ્યશ્રુતને પ્રત્યય કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ જ્ઞાનવાળાનું વચન પણ પ્રત્યય કરવાના વ્યાપાર-રૂપ છે, અવધિ આદિ ત્રણ જ્ઞાન પ્રત્યય છે. એમ કહેવાથી શ્રુત પણ અર્થપત્તિથી પ્રત્યય છે, એમ કહ્યું કેમકે શ્રુતના અભાવે અવધિ આદિ ત્રણ જ્ઞાનો પણ કેવી રીતે પ્રત્યય થઈ શકે ? ૨૧૩૬ થી ૨૧૪૦. શિષ્ય :- જો સામાયિક જીવનો પર્યાય હોવાથી અરૂપી હોય, તો તે માત્ર કેવળ જ્ઞાનનો જ વિષય થઈ શકે અને એથી કરીને એક કેવળજ્ઞાન જ પ્રત્યય કહેવાય પણ અવધિ-મન:પર્યવજ્ઞાન પ્રત્યય ન કહેવાય, કેમકે તે બન્ને રૂપી દ્રવ્યનો જ વિષય કરનારા છે. જો કદી સામાયિક પદગલિક હોય, તો તે બન્ને જ્ઞાન તેનો વિષય કરે અને પ્રત્યય કહેવાય, પરંતુ એવું નથી, સામાયિક તો જીવનો પર્યાય હોવાથી અરૂપી છે, એટલે તે સામાયિક તેનો વિષય કેવી રીતે કરી શકે ? એથી એ બન્નેને પણ ભાવપ્રત્યય ન કહેવાય. આચાર્ય :- સિદ્ધાત્માને સમ્યક્ત સામાયિક હોય છે, તે લેશ્યાના પરિણામ-રૂપ નથી તથા અયોગી કેવળીને સમ્યક્ત સામાયિક અને ચારિત્ર-સામાયિક હોય છે, તે પણ લેશ્યાના પરિણામરૂપ નથી, આ બે સિવાયના ભવસ્થ જીવોને જે સામાયિક હોય છે, તે પ્રાયઃ દ્રવ્યલેશ્યાજનિત પરિણામરૂપ હોય છે. એવું સામાયિક અવધિમન:પર્યવ જ્ઞાનવાળાને પણ પ્રત્યક્ષ થાય છે કેમ કે સામાયિકના પરિણામ ઉત્પન્ન કરનાર વેશ્યા દ્રવ્યને તે જ્ઞાનવાળાઓ સાક્ષાત્ જાએ છે, તેથી તે દ્વારાએ થયેલું સામાયિક પણ તેમને પ્રત્યક્ષ છે, અને મતિ-શ્રુત જ્ઞાનવાળાઓ એ પ્રમાણે કંઈ પણ સાક્ષાત્ જોતા નથી, એથી કરીને તે બન્નેને ભાવપ્રત્યયપણે કહેલ નથી. શિષ્ય :- જો આપ કહો છો એ પ્રમાણે અવધિ-મન:પર્યય ને કેવળજ્ઞાન, એ ત્રણ જ્ઞાનના પ્રત્યયરૂપ જ સામાયિક હોય તો શ્રુતજ્ઞાનને પ્રત્યયરૂપપણું જ નહીં કહેવાય. કેમકે ઉપરોક્ત ન્યાયે અવધિ આદિ પ્રત્યક્ષ જ્ઞાન રહિત જે મનુષ્ય હોય, તેનું વચન માનવા યોગ્ય નથી, એમ થયું. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] ભાવૠતની ઉપચારથી પ્રત્યયતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પરંતુ સિદ્ધાન્ત એ ન્યાયની વિરુદ્ધ છે, કેમકે ચૌદ પૂર્વધર આદિનું વચન પ્રમાણરૂપે માનેલ છે. તેથી શ્રુત પણ પ્રત્યયરૂપ માનવું જોઈએ. આચાર્ય - ગણધરાદિકે રચેલા શ્રતને તું પ્રત્યયરૂપે કહે છે, પણ તે સામાયિકનો હેતુ હોવાથી શ્રુત સામાયિક છે અને તે સર્વ અભિલાપ્ય અર્થગોચર એટલે સર્વ દ્રવ્ય અને તેના કેટલાક પર્યાયને ગ્રહણ કરનાર શ્રુતજ્ઞાન છે, ઇત્યાદિ રૂપે કેવળાદિ જ્ઞાનત્રયની પ્રતીતિ કરાવનાર પ્રત્યયિક છે, પણ કેવળાદિ જ્ઞાનત્રયની જેમ સ્વયં પ્રત્યયરૂપ નથી. તેથી તેને ભાવપ્રત્યયપણે કહ્યું નથી. વચનરૂપ દ્રવ્યશ્રુતને પ્રત્યયરૂપ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ જ્ઞાનવાળાનું વચન પણ બીજાને બોધ કરવાના હેતુરૂપ છે પણ બોધરૂપ નથી, તેથી કેવળ પ્રતીતિ કરાવવાના વ્યાપારરૂપ જ છે. એટલે આ ઉપરથી એ સિદ્ધ થયું કે કેવળીએ કહેલું વચન માનવા યોગ્ય છે, તેથી તે વચન પણ ઉપચારથી પ્રત્યય કહેવાય, પરંતુ કેવળજ્ઞાનાદિની જેમ સ્વયં પ્રત્યયરૂપ કહેવાય નહિ. એ પ્રમાણે અવધિ આદિ જ્ઞાનત્રયને પ્રત્યય કહેવાથી તેને જણાવનાર શ્રુતજ્ઞાન પણ પ્રત્યય છે, એમ સામર્થ્યથી સમજાય છે, કેમકે શ્રુતજ્ઞાનના અભાવે અવધિ આદિ જ્ઞાનત્રય પણ કેવી રીતે પ્રત્યય કહેવાય ? ન જ કહેવાય. “અવધિ આદિ જ્ઞાનત્રય પ્રત્યય છે” એ પ્રમાણે વચનરૂપ દ્રવ્યશ્રુત વડે બીજાને પ્રતીતિ કરાવી શકાય છે. તેના અભાવે અવધિ આદિ જ્ઞાનો પોતાનું પ્રત્યયપણું બીજાને જણાવી શકતા નથી અને બીજાને જણાવ્યા સિવાય પ્રત્યયપણું સિદ્ધ ન થાય, માટે દ્રવ્યશ્રુત શ્રુતજ્ઞાન અને તેનાં કારણ પણ પ્રત્યયપણાને પામે છે, તે શ્રત પણ અવધિ આદિ જ્ઞાનોનું પ્રત્યયપણું સાધે છે, તેથી તેનું એટલે શ્રુતજ્ઞાનનું પ્રત્યયપણું અહીં ઉપચારથી સમજવું. ૨૧૩૬ થી ૨૧૪૦. હવે પ્રકારાન્તરે આત્મા-ગુરુ અને શાસ્ત્ર એ ત્રણ પ્રત્યય કહે છે. आया गुरवो सत्थंति पच्चया वाऽऽदिमो च्चिय जिणस्स । सप्पच्चक्खत्तणओ सीसाण उ तिप्ययारोवि ॥२१४१॥ एस गुरू सबण्णू पच्चक्खं सबसंसयच्छेया । भय-राग-दोसरहिओ तल्लिंगाभावओ जं च ॥२१४२।। अणुवकयपराणुग्गहपरो पमाणं च जं तिहुयणरस । सामाइयउवएसे तम्हा सद्धेयवयणोत्ति ॥२१४३॥ सत्थं च सव्वसत्तोवगारि पुब्बावराविरोहीदं । सव्वगुणादाणफलं सव्वं सामाइयज्झयणं ॥२१४४॥ बुज्झामो णं निजमिव विण्णाणं संसयादभावाओ । कम्मनओवसमओ य होइ सप्पच्चओ तेसिं ॥२१४५।। અથવા આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને શાસ્ત્રપ્રત્યય, એમ ત્રણ પ્રકારે પ્રત્યય છે. તેમાં પહેલો આત્મપ્રત્યય શ્રી જિનેશ્વરને સ્વપ્રત્યક્ષપણાથી હોય છે અને ગણધરાદિ શિષ્યોને એ ત્રણે પ્રકારના Page #226 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ત્રિવિધ પ્રત્યયનું સ્વરૂપ. [૨૨૫ પ્રત્યયો હોય છે. આ અમારા ગુરુ સર્વ સંશયનો છેદ કરનારા હોવાથી સર્વજ્ઞ છે, એ અનુભવ સિદ્ધ છે. વળી ભય-રાગ અને દ્વેષથી રહિત છે, કેમકે તેનાં કોઇપણ ચિન્હ તેમનામાં નથી. કોઇએ ઉપકાર કર્યા વિના પણ બીજા પણ ઉપકાર કરવાને તત્પર અને ત્રિભુવનજનને પ્રમાણભૂત હોવાથી સામાયિકના ઉપદેશનાં તેમનાં વચનો શ્રદ્ધાયોગ્ય છે. (આ પ્રમાણે ગુરુપ્રત્યય હોય છે.) સર્વ જીવોને ઉપકારી, પૂર્વાપરવિરોધ રહિત, સર્વ ગુણોને ગ્રહણ કરવાના ફળરૂપ આ શાસ્ત્ર છે. એ શાસ્ત્ર પ્રત્યય કહેવાય અને એવા જ સર્વ સ્વરૂપવાળું આ સામાયિક અધ્યયન છે. (આ પ્રમાણે શાસ્ત્રપ્રત્યય હોય છે.) સંશયાદિના અભાવે અથવા કર્મના ક્ષયોપશમથી સ્વવિજ્ઞાનની જેમ (સામાયિક અધ્યયન) અમે જાણીએ છીએ. આ પ્રમાણે શિષ્યોને પણ સ્વપ્રત્યય આત્મપ્રત્યય થાય છે. ૨૧૪૧ થી ૨૧૪૫. પ્રકારાન્તરે આત્મપ્રત્યય-ગુરુપ્રત્યય અને શાસ્ત્રપ્રત્યય એમ ત્રિવિધ પ્રત્યય છે. તેમાં પહેલો આત્મપ્રત્યય શ્રી જિનેશ્વરને હોય છે. કેમકે તેઓ કેવળી હોવાથી તેમને સર્વ વસ્તુ આત્મ પ્રત્યક્ષ છે અને તેથી તેઓ આત્માધારે જ સામાયિક ઉપદેશે છે. તથા ગણધરોને અને તેમના શિષ્યપ્રશિષ્યોને ત્રણ પ્રકારના પ્રત્યયો હોય છે. તેમાં શિષ્યોના આત્મપ્રત્યય સંબંધી પછી કહીશું, પહેલાં ગુરુપ્રત્યય અને શાસ્ત્રપ્રત્યય તેમને છે તેનું સ્વરૂપ કહીએ છીએ. ગણધરોના ગુરુ તીર્થકર હોય છે, તેથી ગણધર મહારાજા એમ વિચારે છે કે આ અમારા જગબંધુ ગુરુ સર્વ સંશયનો છેદ કરનારા હોવાથી સર્વજ્ઞ છે, એમ પ્રત્યક્ષ અનુભવાય છે, વળી તેઓ ભય-રાગ-દ્વેષરહિત છે, કેમકે તેઓમાં ભયાદિના ચિન્હરૂપ શસ્ત્રગ્રહણ-સ્ત્રી સંનિધિમુખમલિનતા વગેરે જણાતા નથી. તેમજ બીજાએ પોતાના ઉપર ઉપકાર ન કર્યો હોય, તે છતાં કરુણાસિબ્ધ ભગવાન પરોપકારમાં તત્પર છે, અને તેથી ત્રણે ભુવનમાં તે પ્રમાણભૂત છે. આ પ્રમાણે તીર્થકર મહારાજ સર્વજ્ઞ અને ભયાદિ રહિત હોવાથી તેઓ કદીપણ અસત્ય બોલે નહિ, માટે સામાયિકોપદેશમાં તેમનું વચન અમારે શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ જ પ્રમાણે જંબૂ-પ્રભવાદિને તેમના શિષ્ય-પ્રશિષ્યોને પણ પોતપોતાના ગુરુને વિષે ગુણોભાવન પૂર્વક સામાયિક શ્રવણ કરવાનો પ્રત્યર્થ થાય છે. તેથી તેઓને ગુરુ પ્રત્યય કહેવાય છે. હવે શાસ્ત્રપ્રત્યયનું સ્વરૂપ કહીએ છીએ-આ શાસ્ત્ર સર્વ જીવોને ઉપકારી છે, પૂર્વાપર વિરોધ રહિત છે અને સર્વ ગુણગ્રહણ કરવાના ફળરૂપ છે. આથી આ શાસ્ત્ર અમારે પ્રમાણભૂત છે. આ સામાયિક અધ્યયન પણ એવા જ સ્વરૂપવાળું છે. માટે તે અમારે શ્રવણ કરવું જોઇએ. આ પ્રમાણે શાસ્ત્ર ઉપરના પ્રત્યયથી શિષ્યો તે શ્રવણ કરવાને પ્રવર્તે છે, તેથી તેઓને તે શાસ્ત્રપ્રત્યય કહેવાય છે. શિષ્ય - શાસ્ત્રને બરાબર જાણ્યા સિવાય તે સર્વસત્ત્વોપકારકાદિ ગુણવાળું છે, એમ પ્રથમ જ શિષ્યો કેવી રીતે જાણી શકે ? અને સર્વ શાસ્ત્ર જાણીને તેના ગુણો શિષ્ય જાણે છે, એમ આપ કહેતા હો, તો તે અયુક્ત છે. કેમકે એથી શાસ્ત્રની પ્રવૃત્તિમાં તે શાસ્ત્રના પ્રત્યયનો અધ્યવસાય નિષ્ફળ ગણાશે, કારણ કે પ્રથમ પ્રત્યય વિના પણ શાસ્ત્રમાં શિષ્યની પ્રવૃત્તિ થઇ, એમ સ્વીકારવું પડશે. ૨૯. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] પ્રત્યય અને લક્ષણ દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ગુરુ :- તારું કથન યોગ્ય નથી, કેમકે સર્વ શાસ્ત્ર સાંભળ્યા વિના માત્ર અલ્પાંશે શાસ્રશ્રવણ કરીને પણ શિષ્યો તેના તે ગુણો જાણે છે અને તેથી શેષ સર્વ શાસ્ત્ર સાંભળે છે. અથવા ગુરુ પાસેથી શાસ્ત્રનો સમુદાયાર્થ સામાન્યપણે જાણીને પછી વિશેષ જાણવાની ઇચ્છાએ ઉપરોક્ત ગુણો જાણીને સમગ્ર શાસ્ત્ર શ્રવણ કરવાને પ્રવર્તે છે. એથી તેઓને શાસ્ત્રપ્રત્યય કહેવામાં કાંઇ દોષ નથી. વળી શિષ્યોને આત્મપ્રત્યય પણ હોય છે, જેમ કે - ઘટ-પટાદિકના વિજ્ઞાનની જેમ અમે સામાયિક અધ્યયન વિજ્ઞાનરૂપે જાણીએ છીએ. જેમ અમારા ઘટ-પટાદિના જ્ઞાનમાં અમને સંશયાદિ નથી, તેમ સામાયિક અધ્યયનના વિજ્ઞાનમાં પણ અમને સંશય-વિપર્યય કે અનધ્યવસાય નથી. આ પ્રમાણે તેઓને આત્મપ્રત્યય થાય છે, અથવા કર્મના ક્ષયોપશમથી તેઓને એવો આત્મપ્રત્યય થાય છે. ૨૧૪૧ થી ૨૧૪૫. હવે લક્ષણદ્વાર કહે છે. (૨૦૨) નામ વળા વિણ સરસય સામન્નન-ડડગરે | રાફરાગજ્ઞ-નાપત્તી નિમિત્ત ખાય-વિમે ય ર૪૬ી૰િ૧-૨।। (३०३) वीरियभावे य तहा लक्खणमेयं समासओ भणियं । अहवावि भावलक्खण चउव्विहं सहणमाई ।।२१४७।। ७५२-२१४॥ (३०४) सद्दहण जाणणा खलु विरई मीसं च लक्खणं कहए । तेविनिसामिति तहा चउलक्खणसंजुअं चेव ।।२१४८।। ७५३ - २१५।। નામ-સ્થાપના-દ્રવ્ય-સાદશ્ય-સામાન્ય લક્ષણ આકાર-ગત્યાગતિ નાનાત્વ-નિમિત્ત-ઉત્પાદવિગમવીર્ય અને ભાવ એમ સંક્ષેપથી બાર પ્રકારે લક્ષણ કહ્યું છે. અથવા ભાવ લક્ષણ પણ શ્રદ્ધાન, જાણવું, વિરતિ અને મિશ્ર-એમ ચાર પ્રકારે લક્ષણ કહે છે, તેથી તે ચાર લક્ષણયુક્ત સમ્યક્ત્વ, શ્રુત, સર્વ વિરતિ દેશવિરતિ આ ચાર પદાર્થો સાંભળે છે. ૨૧૪૬ થી ૨૧૪૮. હવે નામ-સ્થાપના-દ્રવ્ય ને સાદૃશ્ય સામાન્યાદિ લક્ષણનું સ્વરૂપ કહે છે. ૧. लक्खणमिह जं नामं जस्स व लक्खिज्जए व जो जेणं । दारं । ठवणाss गारविसेसो विण्णासो लक्खणाणं वा ।। २१४९ ।। लक्खिज्जइ जं जेणं दव्वं तं तस्स लक्खणं तं च । गच्चुवगाराईयं बहुहा धम्मत्थियाईणं ॥ २१५० | किंचिम्मित्तविसिद्धं एवं चिय सेसलक्खणविसेसा । जं दव्वलक्खणं चिय भावोवि स दव्वधम्मोत्ति ।।२१५१।। જે “લક્ષણ” એવું લકારાદિ ત્રણ અક્ષરનું નામ, તે નામલક્ષણ. અથવા જીવાદિ કોઇ વસ્તુનું “લક્ષણ” એવું નામ કરાય તે નામલક્ષણ. અથવા નામ અને નામવાનના અભેદપણાથી Page #228 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નામ સ્થાપનાવ્યાદિ [૨૨૭ નામ અને તેનું લક્ષણ તે નામલક્ષણ અથવા સ્તંભ-કુંભાદિ પદાર્થ જે પોતાના સ્તંભ-કુંભાદિ નામથી વિવક્ષા કરાય તે નામલક્ષણ. ૨. તથા “લક્ષણ” રૂપ ત્રણ અક્ષરનો આકાર વિશેષ અથવા સ્વસ્તિક-શંખ-ચક્ર-ધ્વનિ વગેરે લક્ષણોની મંગળપટ્ટ આદિમાં અક્ષતાદિ વડે રચના કરાય તે સ્થાપનાલક્ષણ. ૩. જે વડે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય જણાય, તે દ્રવ્યલક્ષણ જાણવું. તે ધર્માસ્તિકાયાદિકનું ગતિ ઉપકારાદિ લક્ષણ અનેક પ્રકારે જાણવું. આ ત્રણ સિવાય શેષ નવ લક્ષણો, કિંચિત્માત્ર વિશિષ્ટ દ્રવ્યલક્ષણ રૂપ જ છે, કેમકે જે ભાવ છે તે પણ દ્રવ્યનો ધર્મ હોવાથી દ્રવ્યલક્ષણ જ છે. (તો પછી સાદેશ્યસામાન્યાદિ તો તે રૂપ હોય એમાં શું આશ્ચર્ય ?) ૨૧૪૯ થી ૨૧૫૧. એ જ પ્રમાણે સામાન્યથી સાદેશ્યલક્ષણ સામાન્યલક્ષણ-આકારલક્ષણ અને ગતિ-આગતિલક્ષણ કહે છે. तुल्लागारदरिसणं सरिसं दव्वस्स लक्खणं तंपि । जह धडतुल्लागारो धडोत्ति तह सव्वमुत्तीसु ॥२१५२।। सामण्णमप्पियमणप्पियं च तत्थंतिमं जहा सिद्धो । सिद्धस्स होइ तुल्लो सवो सामण्णधमेहिं ॥२१५३॥ एगसमयाइसिद्धत्तणेण पुणरप्पिओ स तस्सेव । - तुल्लो सेसाऽतुल्लो सामण्ण-विसेसधम्मोत्ति ॥२१५४॥ बाहिरचिट्ठागारो लक्विज्जइ जेण माणसं गूढं । आहारादिच्छा हत्थ-वयण-नेत्ताइसण्णाहिं ॥२१५५।। अवरोप्परं पयाणं विसेस्सविसेसणिज्जया जत्थ । गच्चागई य दोण्हं गच्चागइलक्खणं तं तु ॥२१५६॥ તુલ્ય આકારનું દર્શન તે “સાદેશ્ય” કહેવાય આ પણ દ્રવ્યનું જ લક્ષણ છે. જેમ એક ઘટના જેવો બીજા ઘટનો પણ તુલ્ય આકાર છે, તેમ સર્વ મૂર્તિમાન પદાર્થોમાં “સદશ્ય” જાણવું. અર્પિત અને અનર્પિત એમ સામાન્ય બે પ્રકારે છે. તેમાં અનર્પિત (અવિશેષિત) સામાન્ય તે સામાન્ય ધર્મોવડે એકસિદ્ધ સર્વસિદ્ધ સમાન છે. અને એક-સમયાદિસિદ્ધ એક સમયાદિ સિદ્ધપણાની સાથે સમાન છે, તથા શેષ-અસમાન સમયાદિ સિદ્ધપણાની સાથે અસમાન છે, કેમકે તે સામાન્ય-વિશેષ ધર્મવાળા છે. હસ્ત-વચન અને નેત્રાદિની સંજ્ઞાવડે જેમ આહારાદિકની ઈચ્છા જણાય છે, તેમ જે વડે મનમાં ચિંતવેલું જણાય, તે બાહ્ય ચેષ્ટારૂપ “આકાર” લક્ષણ જાણવું. જ્યાં બે પદની પરસ્પર વિશેષણ-વિશેષ્યરૂપે, અનુકૂળ-પ્રતિકૂળપણે પ્રાપ્તિ-અપ્રાપ્તિ થાય. તે “ગતિ-આગતિ” લક્ષણ છે. ૨૧૫૨ થી ૨૧પ૬. બે વગેરે વસ્તુઓના સમાન આકારનું દર્શન તે “સાદેશ્ય” કહેવાય છે. આવું સાદૃશ્ય પણ દ્રવ્યનું લક્ષણ છે; કેમકે એવું સાદેશ્ય હોવાથી “આ વસ્તુ આના જેવી છે” એવો વ્યવહાર તો Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] પૂર્વાપર પદ વ્યાહતાદિનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ થાય છે ને તેથી દ્રવ્ય જણાય છે, માટે સામાન્યથી એ પણ દ્રવ્યનું જ લક્ષણ છે, અને વિશેષથી તેને સાદશ્યલક્ષણ કહેવાય છે. એ જ પ્રમાણે આગળ પણ સર્વ લક્ષણોમાં સામાન્યથી દ્રવ્યલક્ષણતા અને વિશેષથી તે તે વિશેષલક્ષણતા જાણવી; જેમ કે :- એક જણાતો ઘટ જેવા આકારવાળો છે બીજા ઘટ પણ તેવા જ આકારવાળા છે. આ પ્રમાણે સર્વ મૂર્તિમાન પદાર્થોમાં જેનું જ્યાં “સાદેશ્ય” ઘટે, ત્યાં તે સર્વ સાદૃશ્યલક્ષણ છે. બે સામાન્ય બે પ્રકારનું છે, એક અર્પિત સામાન્ય અને બીજું અનર્પિત સામાન્ય, અર્પિત એટલે વિશિષ્ટ અને અનર્પિત અવિશિષ્ટ. તેમાં અવિશિષ્ટ સામાન્યલક્ષણ આ પ્રમાણે છે એક સિદ્ધાત્મા, બીજા સર્વ સિદ્ધાત્માઓના સત્ત્વ-જ્ઞેયત્વ-દ્રવ્યત્વ પ્રમેયત્વ-અમૂર્ત્તત્વ ક્ષીણકર્મત્વ-અનાબાધત્વ વગેરે સામાન્ય ધર્મોની સમાન છે. આ અવિશિષ્ટ સામાન્ય લક્ષણનું ઉદાહરણ છે. તથા એક-બે ત્રણ આદિ સમયસિદ્ધ સમાન સમયે સિદ્ધ થયેલા સિદ્ધોની તુલ્ય છે, અને એથી વિપરીત અસમાન સમયે સિદ્ધ થયેલા બીજા સિદ્ધો તેમનાથી અસમાન છે. અહીં એક જ સિદ્ધાત્માની બીજા સિદ્ધાત્માઓ સાથે સમાનતા અને અસમાનતા કહી છે, તે તેઓના સામાન્ય-વિશેષ ધર્મની અપેક્ષાએ કહી છે, પણ એ જ પ્રકારના ધર્મથી સમાનતા અસમાનતા નથી કહી કે જેથી વિરોધ આવે. અહીં એક સિદ્ધની બીજા સિદ્ધની સાથે જે સમાનતા તે સામાન્ય લક્ષણ જાણવું. હવે આકારલક્ષણ કહે છે- જેથી મનોવિકલ્પિત વસ્તુ જાણી શકાય. તે બાહ્યચેષ્ટા-આકારલક્ષણ કહેવાય છે જેમ હાથ, મુખ અને નેત્ર વગેરેની સંજ્ઞાવડે રાજાદિકની આહારાદિ ઇચ્છા જણાય છે, તે સર્વ આકા૨લક્ષણ કહેવાય છે. અથવા ગતિ-ચેષ્ટા-ભાષણ-નેત્ર-મુખવિકાર અને ઇંગિતાકારવડે મનોભિપ્રેત વસ્તુ જણાય છે, તેથી તે આકારલક્ષણ કહેવાય. પરસ્પર બે પદનો જ્યાં વિશેષણ-વિશેષ્યરૂપે સંબંધ થાય, તે ગત્યાગતિ કહેવાય છે. જેમકે “હે ભગવન્‚ જીવ દેવ છે ?' આ પ્રશ્નમાં જીવનું ઉદાહરણ આપીને દેવપણું પૂછાય છે, અને જીવપદથી દેવપદમાં અનુકૂળપણે ગતિ થાય છે, તેથી તે ગતિ કહેવાય છે. તથા ‘હે ભગવન્ દેવ જીવ છે ?' આ પ્રશ્નમાં દેવનું ઉદાહરણ આપીને જીવપણું પુછાય છે, અને દેવપદથી જીવપદમાં પ્રતિકૂળપણે આગતિ થાય છે તેથી આતિ કહેવાય છે. આ ગતિ અને આતિવડે જે લક્ષણ થાય તે ગત્યાગતિ લક્ષણ છે. ૨૧૫૨ થી ૨૧૫૬. ઉપરોક્ત જે ગત્યાગતિ લક્ષણ તે ચાર પ્રકારે છે, તે ઉદાહરણ પૂર્વક કહે છે. पुव्वा - वरो भए वाहयमव्वाहयं च तं तत्थ । जीवो देवो देवो जीवोत्ति विगप्पनियमोऽयं ।। २१५७ ।। जीवइ जीवो जीवो जीवइ नियमो मओ विगप्पोऽय । देवो भव्य भव्वो देवोत्ति विगप्पसो दोवि ।। २१५८ ।। जीवो जीवो जीवो जीवोत्ति दुगे विगप्पणे नियमो । जीवो जहोवओगो तहोवओगो य जीवोत्ति ।। २१५९ ।। Page #230 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગત્યાગતિનાં ચાર લક્ષણો. [૨૨૯ रूवी घडोत्ति चूओ दुमोत्ति नीलुप्पलं च लोयम्मि । जीवो सचेयणोत्ति य विगप्पनियमादओ सिद्धा ॥२१६०।। પૂર્વપદ વ્યાહત, ઉત્તરપદવ્યાહત ને ઉભયપદ વ્યાહત અને ઉભયપદ અવ્યાહત (એમ ચાર પ્રકારે ગત્યાગતિ લક્ષણ છે) તેમાં “જીવ દેવ છે, અને દેવ જીવ છે.” આ વિકલ્પ નિયમ નામે પહેલો ભેદ. “જીવે છે તે જીવ, અને જીવ જીવે છે” આ નિયમ નામે બીજો ભેદ છે. “દેવ ભવ્ય, અને ભવ્ય દેવ” આ બન્ને વિકલ્પ નામે ત્રીજો ભેદ છે. “જીવ જીવે છે અને જીવે છે જીવ” આ બન્ને નિયમ નામે ચોથો ભેદ છે કેમ કે જેમ જીવ ઉપયોગવાળો છે, તેમ ઉપયોગવાળો જીવ છે. અથવા રૂપી ઘટ છે, આમ્ર વૃક્ષ છે, નીલકમળ છે, અને જીવ સચેતન છે. આ પ્રમાણે લોકમાં પણ વિકલ્પ નિયમ આદિ ચાર પ્રકારે ગત્યાગતિલક્ષણથી વ્યવહારવૃત્તિ સિદ્ધ છે. ૨૧૫૭ થી ૨૧૬૦. પૂર્વપદ વ્યાહત (પ્રથમપદ વ્યભિચારી હોય), ઉત્તરપદ વ્યાહત (બીજું પદ વ્યભિચારી હોય) ઉભયપદ વ્યાહત (બન્ને પદ વ્યભિચારી હોય) અને ઉભયપદ અવ્યાહત (બન્ને પદ અવ્યભિચારી હોય) એમ ચાર પ્રકારે ગત્યાગતિ લક્ષણ છે. તેમાં પ્રથમ ભેદનું ઉદાહરણ આ પ્રમાણે છે. “હે ભગવન્! જીવ દેવ છે કે દેવ જીવ છે ?” આ પ્રશ્નનો ઉત્તર આપતાં જગદ્ગુરુ કહે છે કે જીવ દેવ હોય છે અને નથી પણ હોતો; પરંતુ દેવ અવશ્ય જીવ હોય છે. આ પ્રમાણે ભગવંતના ઉત્તરમાં “જીવ દેવ છે.” એ વિશેષણ-વિશેષ્યભૂત બે પદમાં પહેલું પદ જીવ, ઉત્તર પદ દેવત્વની સાથે વ્યભિચારી છે, કેમકે દેવ અને અદેવ જે નારકાદિ તેમાં પણ જીવ હોય છે. અને “દેવ જીવ છે ?” આ બે પદમાંનું પહેલું પદ દેવ, ઉત્તર પદ જીવની સાથે વ્યભિચારી નથી; કેમકે દેવ અવશ્ય જીવ હોય છે. આ પૂર્વપદ વ્યાહત વિકલ્પ નિયમ નામે પહેલો ભેદ સમજવો. વિકલ્પ એટલે વ્યાહત ભજના અથવા વ્યભિચાર અને નિયમ એટલે નિશ્ચય અથવા અવ્યભિચાર. આ ઉપરથી પ્રથમ ભાંગાનો અર્થ એવો થયો કે, જ્યાં ભજનાવાળા પૂર્વપદયુક્ત ઉત્તર પદમાં નિશ્ચિતપણું હોય તે વિકલ્પ નિયમ નામે પહેલો પ્રકાર છે. વરુ મંતે ! વે, નવે નવ , નોમ ! ગવડ તાવ નિયમ છે, જે પુખ સિય નવ રિચય નો નવ” રૂતિ ને બીજો ભાંગો પ્રતિપાદન કરનાર ભગવતી સૂત્રમાંનું આ વાક્ય છે, તેનો અર્થ એ છે કે હે ભગવંત ! જીવે છે તે જીવ, (ક) જીવ જીવે છે? આના ઉત્તરમાં, હે ગૌતમ ! જીવે છે તે અવશ્ય જીવ છે, પણ જીવ છે તે જીવે છે, અને નથી પણ જીવતો. આ વાક્યમાં જીવે છે” એ શબ્દથી દશ પ્રકારના પ્રાણરૂપ જીવન સમજવું. આ પ્રાણરૂપ જીવન અવશ્ય જીવમાં હોય છે, અજીવમાં તે સર્વથા હોતું નથી. પરંતુ જીવ એ જીવનરૂપવાળો હોય છે અને નથી પણ હોતો, કેમકે સિદ્ધ જીવોમાં એ દશવિધ પ્રાણરૂપ જીવન નથી, સંસારી જીવોમાં હોય છે. આ વાક્યમાં ઉત્તરપદ વ્યભિચારી છે અને પૂર્વપદ વ્યભિચારી નથી, કેમકે જીવ સિવાય જીવન નથી હોતું, પણ દશપ્રકારના પ્રાણરૂપ જીવન સિવાય જીવ હોય છે. આથી પૂર્વપદમાં વ્યભિચાર ન હોવાથી તે નિશ્ચિત કહેવાય અને ઉત્તરપદમાં વ્યભિચાર હોવાથી વિકલ્પ કહેવાય, તેથી કરીને નિશ્ચયયુક્ત વિકલ્પવાળો જે વાક્યમાં વિશેષણવિશેષ્યનો સંબંધ હોય તે ઉત્તરપદવ્યાહત નિયમ વિકલ્પ નામનો બીજો ભાંગો જાણવો. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦] પૂર્વાપર ઉભય પદોનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ___ "देवे णं भंते ! भवसिद्धिए भवसिद्धिए देवे ? गोयमा ! देवे सिय भवसिद्धिए, सिय ૩મસિદ્ધિ, મસિદ્ધિવ સિય તેવે સિય નો ત્તિ” આવી રીતે પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહેલા આ વાક્યથી ગત્યાગતિલક્ષણનો ત્રીજો ભાંગો સમજાવ્યો છે. તેનો અર્થ આ પ્રમાણે છે. હે ભગવંત! દેવ ભવસિદ્ધિક છે? કે ભવસિદ્ધિક દેવ છે? ગૌતમ! દેવ ભવસિદ્ધિક છે, અને અભવસિદ્ધિક પણ છે; તેમ જ ભવસિદ્ધિક પણ દેવપણે પણ છે અને અદેવ એટલે નારકાદિપણે પણ હોય છે. આ ઉપરના વાક્યમાં પૂર્વપદવર્તી દેવ શબ્દ, ભવ્યત્વની સાથે વ્યભિચારી છે, કેમકે અભવ્ય પણ દેવ હોય છે, ઉત્તરપદવર્તી ભવ્ય શબ્દ પણ દેવત્વની સાથે વ્યભિચારી છે, કેમકે ભવ્યત્વ, દેવ સિવાય નારકાદિમાં પણ હોય છે. આથી આ વાક્ય ઉભયપદવ્યભિચારી કહેવાય અને તેથી કરીને વિકલ્પયુક્ત વિકલ્પ છે, જે વાક્યમાં બન્ને પદના વ્યભિચારવાળો વિશેષણવિશેષ્યનો સંબંધ હોય, તે વિકલ્પ વિકલ્પ નામે ઉભયપદ વ્યભિચારી એવો ત્રીજો ભાગો જાણવો. जीवे भंते ! जीवे, जीवे जीवे ? गोयमा ! जीवे ताव नियमा जीये, जीवेवि नियमा વત્તિ કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહેલા આ વાક્યથી ચોથો ભાંગો સમજાવ્યો છે. એ પદમાં એક “જીવ” શબ્દનો અર્થ ઉપયોગ સમજવો એટલે આખા વાક્યનો અર્થ આ પ્રમાણે થાય - હે ભગવંત ! જીવ ઉપયોગ છે, કે ઉપયોગ જીવ છે ? ગૌતમ ! જીવ અવશ્ય ઉપયોગમય છે, અને ઉપયોગ પણ અવશ્ય જીવસ્વરૂપ છે. કેમકે જીવ અને ઉપયોગ બન્ને પરસ્પર ગુણ-ગુણી ભાવે અભિન્ન છે આથી કરીને એ વાક્ય ઉભયપદ અવ્યાહત છે, કારણ કે બન્ને પ્રશ્નમાં નિશ્ચય છે, તેથી કરીને નિયમયુક્ત નિયમવાળો જે વાક્યમાં વિશેષણ-વિશેષ્યનો સંબંધ હોય, તે નિયમ નિયમ નામે ઉભયપદ અવ્યભિચારી ચોથો ભાંગો જાણવો. લોકવ્યવહારમાં પણ આ ગત્યાગતિ લક્ષણ ચાર પ્રકારે પ્રસિદ્ધ જ છે. જેમ કે “રૂપી ઘટ” આ વાક્યમાંનું પ્રથમપદ “રૂપ” ઘટમાં અને તેથી અધિક પટાદિકમાં પણ છે. તેથી પૂર્વપદ વ્યભિચારી છે, પણ ઉત્તરપદ વ્યભિચારી નથી-કેમકે ઘટ તો રૂપી જ હોય છે. તેથી વિકલ્પ નિયમ નામે આ પહેલો ભાગો જાણવો. “આમ્ર વૃક્ષ છે” આ વાક્યમાં ઉત્તરપદવર્તી વૃક્ષ તો આમ્ર પણ છે અને એ સિવાય બીજા પણ છે. તેથી ઉત્તરપદ વ્યભિચારી નિયમવિકલ્પ નામે આ બીજો ભાંગો જાણવો. “નીલકમળ” આ વાક્યમાંનું પ્રથમપદ “નીલ” તે કમળમાં હોય છે, અને તે સિવાય મરકતાદિમાં પણ હોય છે. વળી ઉત્તરપદવર્તી “કમળ' તે નીલુ પણ હોય છે, અને શ્વેત પણ હોય છે, તેથી ઉભયપદ વ્યભિચારી વિકલ્પ નામે ત્રીજો ભાંગો જાણવો. “જીવ સચેતન છે” આ વાક્યમાંનું પહેલું પદ જીવ તે સચેતન જ હોય છે અને ચેતના પણ જીવને જ હોય છે, તેથી ઉભયપદઅવ્યભિચારી નિયમનિયમ નામે આ ચોથો ભાંગો જાણવો. ૨૧૬૦. હવે નાનાત્વ, નિમિત્ત, અને ઉત્પાદ-વ્યય લક્ષણનું સ્વરૂપ કહે છે. णाणत्तित्ति विसेसो सो दब्ब-क्रोत्त-काल-भावेहिं । असमाणाणं णेओ समाणसंखाणमविसेसो ॥२१६१॥ परमाणु-दुयणुयाणं जह नाणत्तं तहावसेसाणं । असमाणाणं तह खेत्त-काल-भावप्पभेयाणं ॥२१६२॥ Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નાના– આદિ લક્ષણના ભેદો. [૨૩૧ लक्विज्जई सुभासुभमणेण तो लवणं निमित्तंति । भोमाइ तट्टविहं तिकालविसयं जीणाभिहियं ॥२१६३।। नाणुप्पन्नं लखिज्जए जओ वत्थु लक्खणं तेणं । उप्पाओ संभवओ तह चेव विगच्छओ विगमो ॥२१६४॥ નાનાત્વ એટલે વિશેષ (તફાવત), તે વિશેષ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વડે અસમાન સંખ્યાવાળાનો જાણવો, પણ સમાનસંખ્યાવાળાનો નહિ; જેમ દ્રશ્યમાં પરમાણુ અને યણુકનો વિશેષ છે, તેમ અવશેષ અસમાન-સંખ્યાવાળાનો પણ ક્ષેત્ર-કાળ અને ભાવના ભેદે તફાવત જાણવો. જે વડે શુભાશુભ જણાય, તે નિમિત્ત લક્ષણ ને તે નિમિત્ત શ્રી જિનેશ્વર મહારાજે ભૌમાદિ આઠ પ્રકારનું ત્રિકાળ વિષયી કહ્યું છે. અનુત્પન્ન વસ્તુ જણાતી નથી, તેથી ઉત્પન્ન થતી વસ્તુનું લક્ષણ ઉત્પાદ છે અને તે જ પ્રમાણે નાશ પામતી વસ્તુનું લક્ષણ વિગમ - (નાશ) છે. ૨૧૬૧ થી ૨૧૬૪. નાનાત્વ એટલે પદાર્થોનો પરસ્પર તફાવત એ તફાવત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વડે અસમાન સંખ્યાવાળા પદાર્થોનો જાણવો, પણ દ્રવ્યાદિ વડે સમાન-રાંખ્યાવાળા પદાર્થોમાં એ તફાવત નથી હોતો. જેમકે-દ્રવ્યમાં સંખ્યાવડે પરમાણુનો અને યણુકાદિકનો, તણુકનો અને ચણકાદિકનો ચણુકનો અને ચતુરણુકનો, ચતુરણુકનો ને પંચાણુકનો ઈત્યાદિ દ્રવ્ય સંખ્યાવડે અસમાન સંખ્યાવાળાનો પરસ્પર તફાવત જાણવો. એ જ પ્રકારે ક્ષેત્ર-કાળ અને ભાવના ભેદોનો પણ તફાવત જાણવો. જેમકે એકપ્રદેશાવગાહી પદાર્થનો અને બેઆદિપ્રદેશાવગાહી પદાર્થનો તફાવત, બે પ્રદેશાવાહીનો અને ત્રણપ્રદેશાવગાહી પદાર્થનો તફાવત. તથા એકસમય સ્થિતિવાળા પદાર્થનો અને બેઆદિ સમય સ્થિતિવાળા પદાર્થનો તફાવત. તેમજ કૃષ્ણાદિ એક ગુણવાળાનો અને કૃષ્ણાદિ બે વગેરે ગુણવાળા પદાર્થનો તફાવત. વળી ઉપલક્ષણથી આ પણ વિશેષ જાણવું કે દ્રવ્યથી સમાન સંખ્યાવાળા પરમાણુ આદિનો પણ ક્ષેત્ર-કાળ અને ભાવની સાથે તફાવત છે, એ જ પ્રમાણે સમાન સંખ્યાવાળા એકાદિપ્રદેશાવાહીનો અન્ય ક્ષેત્રાવગાહી પ્રદેશોની સાથે દ્રવ્ય-કાળ અને ભાવવડે તફાવત છે, સમાનસંખ્યાવાળા છતાં એક સમયાદિ સ્થિતિવાળાનો અન્ય સમય સ્થિતિવાળાની સાથે દ્રવ્ય-ક્ષેત્ર અને ભાવવડે તફાવત છે, સમાન સ્થિતિવાળા કૃષ્ણાદિ એક ગુણવાળાનો વર્ણ-ગધાદિ ગુણોની સાથે દ્રવ્ય-ક્ષેત્ર અને કાળવડે તફાવત છે. જે વડે શુભાશુભ જણાય, તે નિમિત્તલક્ષણ કહેવાય. એ નિમિત્તલક્ષણ ભૌમ આદિ આઠ પ્રકારનું છે, એમ જગબંધુ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. એ આઠ પ્રકાર આ પ્રમાણે છે. ભૂમિ સંબંધી, સ્વપ્ર સંબંધી, અંતરિક્ષ સંબંધી, દેવ સંબંધી, અંગ સંબંધી, સ્વર સંબંધી, લક્ષણ સંબંધી અને વ્યંજન સંબંધી. આ આઠે પ્રકારનું નિમિત્ત અતીત-અનાગત અને વર્તમાન એમ ત્રણે કાળ સંબંધી છે, તેનું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથોથી જાણી લેવું. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] વિનાશ વસ્તુનું લક્ષણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અનુત્પન્ન વસ્તુ જણાતી નથી, તેથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ઉત્પાદ એ તે પદાર્થનું લક્ષણ છે તેવી જ રીતે વિગમ એટલે નાશ તે પણ નાશ પામતી વસ્તુઓનું લક્ષણ છે. - હવે વિનાશ વસ્તુનું લક્ષણ કેવી રીતે હોઈ શકે? તેનો તથા જેઓ વિનાશને સર્વથા વસ્તુ જ નથી માનતા, તેનો ખુલાસો કરે છે. लक्खिज्जइ जं विगयं विगमेण विणा व जं न संभूई । विगमोवि लक्खणमओ विच्छओ वत्थुणोऽणण्णो ॥२१६५॥ अंगुलिरिजुता निययप्पसूह-वक्कत्तणासओ समयं । लखिज्जइ नेयरहा तह सव्वे दवपज्जाया ॥२१६६॥ उप्पायस्स हि जुत्ता लक्खणया नासओ विणासस्स । नासोवलक्खियं वा वत्थुमभावो खपुष्पं व ॥२१६७॥ नासो भावो संभूइहेउओ वत्थुणो धुवतं व । अहव समुप्पाओ इव वत्थुप्पभवाइभावाओ ।।२१६८।। જે નાશ પામેલું જણાય છે, તે વિનાશ વડે જણાય છે. વળી વિનાશ વિના વસ્તુની ઉત્પત્તિ નથી; તેથી વિનાશ પણ નાશ પામતી વસ્તુનું લક્ષણ માનેલ છે, કેમ કે તે નાશ તે વસ્તુથી અનન્ય છે. જેમ ઋજુતાની ઉત્પત્તિ અને વક્રતાનો નાશ થવાની સાથે જ અંગુલીની સરળતા જણાય છે, તેમ સર્વ દ્રવ્યપર્યાયો પોતાનો ઉત્પાદ ઘતાં અને સ્વ વિપક્ષભૂતપર્યાયનો નાશ થતાં જ જણાય છે. (અહીં શંકા થાય કે) ઉત્પાદને વસ્તુનું લક્ષણ કહેવું યોગ્ય છે, પણ અવિદ્યમાન એવા વિનાશને વસ્તુનું લક્ષણ કહેવું યોગ્ય નથી. અથવા નાશયુક્ત પદાર્થ અવિદ્યમાન હોવાથી આકાશપુષ્પની જેમ અભાવરૂપ હોવો જોઈએ. (ના એમ નહિ) વિનાશ એ વસ્તુની ઉત્પત્તિનો હેતુ હોવાથી ધ્રુવપણાની જેમ ભાવરૂપ છે અથવા વસ્તુની પ્રકૃષ્ટતા થવામાં હેતુભૂત હોવાથી ઉત્પાદની જેમ ભાવરૂપ છે. ૨૧૬૫-૨૧ ૬૮. જેમ ઉત્પાદવડે ઉત્પન્ન થયેલ વસ્તુ જણાય છે, તેમ નાશ પામેલ વસ્તુ વિનાશ વડે જણાય છે. વળી જેમ ઉત્પાદ સિવાય વસ્તુની ઉત્પત્તિ નથી, તેમ વિનાશ વિના પણ વસ્તુની ઉત્પત્તિ નથી, કારણ કે માટીનું પૂર્વ સ્વરૂપ નાશ પામ્યા વિના ઘટની ઉત્પત્તિ થતી નથી તેવી જ રીતે સર્વ વસ્તુમાં સમજવું, માટે વિનાશ પણ ઉત્પાદની જેમ ઉત્પત્તિનો હેતુ હોવાથી વસ્તુનું લક્ષણ છે; વળી જેમ ઉત્પાદ, ઉત્પન્ન થતી વસ્તુથી અભિન્ન છે, તેમ વિનાશ પણ નાશ પામતી વસ્તુથી અભિન્ન છે, માટે વિનાશ વસ્તુનું લક્ષણ છે. આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજવાને એક ઉદાહરણ લઈએ. જેમ અંગુલીરૂપ દ્રવ્યનો સરળતારૂપ પર્યાય, પોતાના ઉત્પાદ વડે અને વક્રતાના નાશ વડે જણાય છે, અન્યથા જણાતો નથી; કેમકે ગધેડાના શીંગડાની જેમ અનુત્પન્ન પદાર્થને લક્ષણ ન હોય, વળી સ્વપ્રતિપક્ષભૂત પર્યાયનો વિનાશ થયા વિના ઉત્પાદ પણ ન થાય; માટે જેમ અંગુલીનો સરળતારૂપ પર્યાય પોતાના ઉત્પાદ અને વક્રતાના વિનાશવડે જણાય છે, તેમ બીજા પણ સર્વ દ્રવ્યના પર્યાયો પોતાનો ઉત્પાદ Page #234 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વસ્તુ માત્રની ભાવાભાવોભય સ્વભાવતા. [૨૩૩ તથા સ્વવિપક્ષભૂત પર્યાયનો નાશ થવાથી જ જણાય છે, અન્યથા જણાતા નથી, તેથી જેમ ઉત્પાદ વસ્તુનું લક્ષણ છે, તેમ વિનાશ પણ વસ્તુનું લક્ષણ જ છે, કેમકે પૂર્વ પર્યાય વિશિષ્ટપણા સિવાય વસ્તુનું લક્ષણ ઘટે નહિ. અહીં જેઓ વિનાશને સર્વથા વસ્તુરૂપ માનતા નથી, તેઓ કદાચ એમ કહેવા માગે છે – ઉત્પાદને વસ્તુનું લક્ષણ કહેવું યોગ્ય છે, કેમકે ઉત્પન્ન થયેલ વસ્તુથી તે અનન્ય હોવાથી વિદ્યમાન છે; પરંતુ વિનાશ તો અવિદ્યમાનરૂપ હોવાથી તેને વસ્તુનું લક્ષણ કહેવું એ યોગ્ય નથી. કેમકે અવિદ્યમાન ખરશૃંગ, જેમ કોઈનું લક્ષણ થવાને યોગ્ય નથી, તેમ વિનાશ પણ લક્ષણ થવાને યોગ્ય નથી. અને જો વિનાશને પણ વસ્તુનું લક્ષણ માનવામાં આવે, તો તે વિનાશ અભાવરૂપ હોવાથી વિનાશ યુક્ત વસ્તુ પણ આકાશપુષ્પની જેમ અભાવરૂપ જ થશે. આ કથનના ઉત્તરમાં કહેવાનું કે ઉપરોક્ત માન્યતા અયોગ્ય છે, કારણ કે વિનાશ પણ ધૃવત્વની જેમ વસ્તુની ઉત્પત્તિનો હેતુ હોવાથી, ભાવરૂપ છે અથવા વસ્તુના પ્રકૃષ્ટપણામાં એટલે કે વસ્તુના પ્રૌઢતારૂપ પર્યાયની આદિમાં પ્રથમ વિનાશ વિદ્યમાન હોય છે, તેથી ઉત્પાદની જેમ તે પણ ઉત્પત્તિમાં હેતુ હોવાથી ભાવરૂપ છે. “જે કાંઈ વસ્તુની પ્રકૃષ્ટતા થવાની આદિમાં હોય છે, તે ઉત્પાદની જેમ ભાવરૂપ છે.” તેવી જ રીતે વિનાશ પણ વસ્તુની ઉત્પત્તિની આદિમાં હોય છે, માટે ભાવરૂપ છે. नासोवलक्खियं पिय तदभावो च्चिय तहन्नहा भावो । आह नणु पत्तमेवं भावाभावोभयसभावं ॥२१६९।। एवं चिय तं वत्थु सब्बअभावे य तं खपुष्पं व । भावे व सब्बहा सव्वसंकरे-गत्त-णिच्चाई ॥२१७०।। उत्पन्नं विगयं वाणप्पियमविसेसियं सधम्मेहिं । तं चिय पज्जायंतरविसेसियमिहप्पियं नाम ॥२१७१।। (વસ્તુ) નાશ યુક્ત જણાતી હોવાથી તેટલા અંશે તે અભાવરૂપ છે અને અન્યથારૂપે તે જ વસ્તુ ભાવરૂપ છે. જો એમ હોય, તો વસ્તુને ભાવ અને અભાવ ઉભય સ્વભાવની પ્રાપ્તિ થાય. વસ્તુ સ્વરૂપ એ જ પ્રમાણે છે. એકાન્ત સર્વથા અભાવ માનવામાં વસ્તુ આકાશપુષ્પ જેવી ગણાય, અને સર્વથા એકાન્ત ભાવ માનવામાં, સર્વ સાંકર્ય-એકત્વ અને નિત્યત્વાદિ દોષ પ્રાપ્ત થાય. વસ્તુ ઉત્પન્ન થઈ અથવા નાશ પામી, એમ જે કહેવાય છે, તે સર્વ અર્પિત અને અનર્પિત એમ બે પ્રકારે છે. તેમાં સ્વધર્મ વડે અવિશેષિત તે અનર્પિત કહેવાય અને તે જ વસ્તુ અન્ય પર્યાય વડે વિશેષિત હોય તો અર્પિત કહેવાય છે. ૨૧૬૯ થી ૨૧૭૧. પૂર્વોક્ત યુક્તિથી નાશ વડે વસ્તુ જણાય છે, તેથી તે નાશ યુક્ત કહેવાય છે, એ કારણથી વસ્તુ એટલા અંશે અભાવરૂપ કહેવાય, તેમાં કંઈ વિવાદ કરવા જેવું નથી, કેમકે કથંચિત્ વસ્તુને અભાવરૂપે જૈનો માને છે, પરંતુ ઉપર કહ્યું તેથી અન્યથા પ્રકારે એટલે ઉત્પાદ-ધ્રૌવ્યરૂપે તો વસ્તુ ભાવરૂપ જ છે. ૩૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪] વસ્તુ માત્રની ભાવાભાવોભય સ્વભાવતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શિષ્ય - જો એ પ્રમાણે હોય તો વસ્તુને ભાવાભાવરૂપ-ઉભય સ્વભાવની પ્રાપ્તિ થઈ અને એમ માનવું એ અયોગ્ય છે, કેમકે ભાવ અને અભાવ, તે છાયા આપની જેમ એકત્ર હોઈ શકે નહિ. ગુરુ - વસ્તુ માત્ર ભાવાભાવરૂપ-ઉભયસ્વરૂપવાળી છે, એકાન્ત ભાવરૂપ નથી, તેમ એકાન્ત અભાવરૂપ નથી. કારણ કે વસ્તુને સર્વથા અભાવરૂપ માનવામાં તે આકાશ પુષ્પ જેવી થાય અને એકાન્ત સર્વથા ભાવરૂપ માનવામાં સર્વ સાંકર્ય-એકત્વ-નિત્યત્વ વિગેરે દોષો પ્રાપ્ત થાય છે. જેમકે “સર્વ પ્રકારો વડે ઘટનો સર્વથા ભાવ છે.” આમ કહેવાથી જેમ ઘટરૂપે ઘટના સદ્ભાવ છે, તેમ પટ ખંભ-પૃથ્વી-પર્વતાધિરૂપે પણ ઘટનો સદ્ભાવ થાય, કેમકે વસ્તુને કથંચિત્ અભાવરૂપે ઉપરોક્ત વાક્યમાં નથી માનેલ એ જ પ્રમાણે બીજી વસ્તુઓ પૃથ્વી-પર્વતાદિનો પણ સર્વાત્મપણે સદ્ભાવ થવાથી પરસ્પરાનુપ્રવેશરૂપ સર્વ સાંકર્ય દોષ પ્રાપ્ત થશે. અથવા કોઈ એક ઘટાદિ વસ્તુમાં ત્રિભુવનગત સર્વવસ્તુનો પ્રવેશ થવાથી સર્વની એકતા થઈ જાય; અને તેથી કરીને એક આકાશાદિ વસ્તુમાં રહેલી સર્વ વસ્તુઓની એકતા વડે સર્વદા અવસ્થાન થવાથી સર્વનિયતા પ્રાપ્ત થાય. વળી આદિ શબ્દથી ઘટાદિ એક વસ્તુનો નાશ થતાં ત્રિભુવનાન્તર્ગત સર્વ વસ્તુનો નાશ થવાથી સર્વ શૂન્યતાનો પ્રસંગ આવે, અથવા સર્વ વસ્તુ સર્વત્ર વિદ્યમાન હોવાથી સર્વ પદાર્થોમાં સમગ્ર વિશ્વ આકાંક્ષા વિનાનું જ થઈ જાય. આ પ્રમાણે એકાન્ત ભાવરૂપ અથવા અભાવરૂપ વસ્તુ માનવાથી ઉપરોક્ત દોષો પ્રાપ્ત થાય છે, તેથી ભાવાભાવ-ઉભય સ્વરૂપ વસ્તુ માનવી એ જ યોગ્ય છે, એ રીતે માનવાથી કોઈ પ્રકારનો વિરોધ આવતો નથી કેમ કે ભાવ અને અભાવ બંને ભિન્ન ભિન્ન નિમિત્તવાળા છે. જો કદી જે નિમિત્તવડે ભાવ હોય, તેજ નિમિત્તે અભાવ હોય તો વિરોધ આવે, પરંતુ એમ નથી. કારણ કે દરેક વસ્તુ સ્વરૂપે ભાવરૂપ છે અને પરરૂપે અભાવરૂપ છે. શિષ્ય :- જો વસ્તુસ્વરૂપ એમ હોય, તો ઉત્પન્ન વસ્તુ પણ અભાવરૂપે હોવાથી અનુત્પન્ન કહેવાશે અને અભાવભૂત અનુત્પન્ન વસ્તુ અભાવરૂપે વિદ્યમાન હોવાથી છે - એમ કહેવાશે, અને એમ થવાથી “આ વસ્તુ ઉત્પન્ન થઈ, અથવા નાશ પામી” ઇત્યાદિ લોકવ્યવહાર કેવી રીતે પ્રવર્તશે ? ગુરુ - વસ્તુ ઉત્પન્ન થઈ અથવા નાશ પામી, એમ જે લોકમાં કહેવાય છે, તે સર્વ બે પ્રકારે છે; એક અર્પિત અને બીજું અનર્પિત તેમાં સ્વધર્મ વડે અવિશેષિત-સામાન્યરૂપ જે વસ્તુ તે અનર્પિત કહેવાય છે, અને તે જ વસ્તુ અન્યપર્યાયો વડે વિશેષિત હોય, તો અર્પિત કહેવાય છે. આ પ્રમાણે હોવાથી જ્યારે સામાન્યરૂપની અપેક્ષા વિના ઉત્પાદ-વ્યય આદિ કોઈ પણ પર્યાય વડે વિશેષિત વસ્તુને કહેવા ઈચ્છીએ, ત્યારે વસ્તુ ઉત્પન્ન થઈ અથવા નાશ પામી, ઈત્યાદિ વ્યપદેશથી સર્વ લોકવ્યવહાર પ્રવર્તે છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યય લક્ષણ કહ્યું, ધ્રુવ લક્ષણનું સ્વરૂપ પણ દ્રવ્ય લક્ષણના જેવું છે, તેથી જે દ્રવ્ય લક્ષણ, તે જ ધ્રુવલક્ષણ સમજવું, કેમકે ધૃવત્વ અને દ્રવ્યત્વ બન્ને એકાર્યવાચી છે. ૨૧૬૯ થી ૨૧૭૧. Page #236 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વીર્ય-ભાવ લક્ષણનું સ્વરૂપ. [૨૩૫ હવે વીર્યલક્ષણ અને ભાવલક્ષણનું સ્વરૂપ કહે છે. विरियंति बलं जीवस्स लक्खणं जं व जस्स सामत्थं । दव्वस्स चित्तरूवं जह विरियमहोसहाईणं ॥२१७२॥ जमिहोदइयाईणं भावाणं लक्खणं त एवहवा । तं भावलक्खणं खलु तत्थुदओ पोग्गलविवायो ॥२१७३॥ उदए सइ जो तेण व निबत्तो उदय एव वोदइओ। उदयविघाय उवसमो उवसम एवोवसमिउति ॥२१७४॥ खय इह कम्मअभावो तब्भावे खाइओ स एहवा । उभयसहावो मीसो खओवसमिओ तहेवायं ।।२१७५।। सव्वत्तो किर नामो परिणामोऽभिमुहया स एवेह । परिणामिउत्ति सुद्धो जो जीवा-जीवपरिणामो ॥२१७६॥ વિર્ય એટલે બળ, એ બળ જીવનું લક્ષણ છે. અથવા જે મણિ-મંત્ર-ઔષધિ વગેરેનું અચિન્ય સામર્થ્ય છે, તેમ જે સચેતન અથવા અચેતન દ્રવ્યનું વિચિત્ર પ્રકારનું સામર્થ્ય તે પણ વીર્ય કહેવાય છે, (વીર્યથી આ બળવાન અથવા સામર્થ્યવાન છે, એમ જણાય છે, માટે વીર્ય જીવ અજીવનું લક્ષણ છે.) જે ઔદયિકાદિ ભાવોનાં કર્મ પગલો-દયાદિ રૂપ લક્ષણ તે ભાવલક્ષણ. અથવા તે ભાવો જ ભાવલક્ષણ છે. તેમાં ઉદય એટલે પુદ્ગલનો વિપાક જાણવો. કર્મ પુદ્ગલોનો ઉદય થવાથી અથવા તે વડે થયેલ ભાવ તે ઔદયિક ભાવ, કર્મ પુદ્ગલના ઉદયનો અભાવ તે ઉપશમ અને તે જ ઔપથમિકરૂપ ભાવલક્ષણ છે. કર્મ પુગલોનો સર્વથા અભાવ તે ક્ષય, તે અથવા તેથી થનાર ક્ષાયિક ભાવલક્ષણ ક્ષયોપશમરૂપ મિશ્રતા તે ક્ષયોપશમ ભાવલક્ષણ. સર્વથા સામાન્યરૂપ પુગલ અને જીવની પરિણતિ તે પારિણામિક ભાવ, તેનાથી જીવ અથવા અજીવનો જે શુદ્ધ પરિણામ તે પારિણામિક ભાવલક્ષણ. બે વગેરે ભાવોનો સંયોગ તે સાંનિપાતિક ભાવ છે. (આ ભાવોથી નારકાદિ જીવો જાણી શકાય છે, માટે તે ભાવો લક્ષણ છે) આ પ્રમાણે અહીં સંક્ષેપથી બાર પ્રકારના લક્ષણનું સ્વરૂપ કહ્યું. ૨૧૭૨ થી ૨૧૭૬. અહીં પ્રસ્તુતમાં ભાવલક્ષણનો અધિકાર હોવાથી ભાષ્યકાર મહારાજ એ ભાવલક્ષણનો અધિકાર સ્પષ્ટ કરે છે. सम्मत्त-चरिताई मीसो-वसम-क्खयस्सभावाइं । सुय-देसोवरईओ खओवसमभावरुवाओ ॥२१७७।। सामाइएसु एवं संभवओ सेसलक्खणाइंपि । जोएज्ज भावओ वा वइसेसियलक्खणं चउहा ॥२१७८।। सद्दहणाइसहावं जह सामइयं जिणो परिकहेइ । तल्लक्खणं चिय तयं परिणमए गोयमाईणं ॥२१७९।। Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] લક્ષણહારની સમાપ્તિ અને નયનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સમ્યકત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક, મિશ્ર ઉપશમ અને ક્ષાયિક ભાવવાળા છે, શ્રુત સામાયિક અને દેશવિરતિ સામાયિક ક્ષયોપશમભાવરૂપ છે. એ પ્રમાણે સર્વ સામાયિકોમાં યથાસંભવ સર્વ લક્ષણોની યોજના કરવી. અથવા પ્રકારાન્તરે વિશેષ લક્ષણ ભાવથી ચાર પ્રકારે છે. એ શ્રદ્ધાનાદિ સ્વભાવવાળું સામાયિક જેવી રીતે શ્રી જિનેશ્વર કહે છે, તે તેવા જ લક્ષણવાળું તે ગૌતમાદિકને પરિણમે છે. ૨૧૭૭ થી ૨૧૭૯. સમ્યકત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વ વિરતિ સામાયિક - આ ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યકત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક એ બન્ને મિશ્ર-ઉપશમ અને ક્ષાયિક સ્વભાવવાળા છે. એટલે કે એ ત્રણે ભાવમાં ઉપરોક્ત બે સામાયિક હોય છે. અને શ્રુતસામાયિક તથા દેશવિરતિસામાયિક એ બે એક ક્ષાયોપથમિક ભાવમાં જ વર્તે છે. આ ચારે પ્રકારનાં સામાયિક યથોક્ત ભાવવાળા છે, અને જીવ પણ એ ભાવોવડે સામાયિકવાનું કહેવાય છે, તેથી તે ચારે સામાયિક ભાવલક્ષણરૂપ છે. આ પ્રમાણે સામાયિકોમાં યથાસંભવ બીજા નામાદિ લક્ષણોની પણ યોજના કરવી. જેમકે એના વડે જીવદ્રવ્ય છે માટે તે દ્રવ્યલક્ષણ છે, આ રીતે બીજાં લક્ષણો પણ વિચારીને યોજી દેવાં. ઉપરોક્ત ભાવલક્ષણ, જીવ અને અજીવ સર્વને જણાવનારું હોવાથી સામાન્ય ભાવલક્ષણ છે, પણ એ સિવાય શ્રદ્ધાનાદિક જે લક્ષણ છે, તે સમ્યકત્વાદિ સામાયિકોમાં જ હોવાથી વિશેષ ભાવલક્ષણ છે. જેમકે-જીવા-જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યકત્વ સામાયિકનું લક્ષણ છે, જીવાદિ પદાર્થનું જ્ઞાન તે શ્રુતસામાયિકનું લક્ષણ છે, સર્વ-સાવદ્યયોગનો ત્યાગ તે ચારિત્રસામાયિકનું લક્ષણ છે, અને વિરતાવિરતિ તે દેશવિરતિ સામાયિકનું લક્ષણ છે. આ પ્રમાણે શ્રદ્ધાનાદિ ચાર લક્ષણવાળું સમ્યકત્વાદિ સામાયિક જિનેશ્વર ઉપદેશ છે, અને તેવા જ લક્ષણવાળું તે ગૌતમાદિ શ્રોતાઓને પરિણમે છે. ૨૧૭૭ થી ૨૧૭૯. સમાપ્તમિદં લક્ષણવારમ્ | | | નય દ્વાર // હવે નય એટલે શું ? અને તે કેટલા ભેદ છે ? તે કહે છે. एगेण वत्थुणोऽणेगधम्मुणो जमवधारणेणेव । नयणं धम्मेण तओ होइ नओ सत्तहा सो य ॥२१८०।। (३०५) नेगम संगह ववहारुज्जुसुए चेव होइ बोद्धब्वे । __सद्दे य समभिरूढे एवंभूए य मूलनया ॥२१८१।७५४॥ (३०६) णेगेहिं माणेहिं मिणइत्ति णेगमस्स नेरुत्ती । सेसाणंपि नयाणं लक्खणमिणमो सुणह, वोच्छं ॥२१८२।।७५५।। (३०७) संगहियपिंडियत्थं संगहवयणं समासओ बिंति । वच्चइ विणिच्छयत्थं ववहारो सव्वदव्येसु ॥२१८३॥७५६॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નયનું સ્વરૂપ અને ભેદો. (३०८) पच्चुप्पन्नग्गाही उज्जुसुओ नयविही मुणेअव्वो । इच्छइ विसेसियतरं पच्चुप्पन्नं नओ सो ॥। २१८४।७५७।। (३०९) वत्थूओ संकमणं होइ अवत्युं नए समभिरूढे । वंजण-मत्थ-तदुभए एवंभूओ विसेसे || २१८५ ।। ७५८ ।। અનંતધર્માત્મક વસ્તુનો બીજાને નિષેધ કર્યા વિના એક ધર્મવડે પ્રરૂપવી, તે નય કહેવાય છે. એ નય સાત પ્રકારે છે. નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજીસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત, એ મૂળ સાત નયો છે. તેમાં જે અનેક મતોવડે વસ્તુને કહે, તે નૈગમ કહેવાય, એ નયની વ્યુત્પત્તિ છે. આ પ્રમાણે શેષ બીજા નયોનું લક્ષણ પણ હું કહું છું, તે હે શિષ્ય ! તું સાંભળ, સંગૃહીત અને પિંડિતાર્થવાળું સંગ્રહનયનું વચન સંક્ષેપથી કહે છે, સર્વ દ્રવ્યોમાં વિનિશ્ચિતાર્થને વ્યવહારનય પામે છે, પ્રત્યુત્પન્ન-વર્તમાનકાળ ભાવી વસ્તુને ગ્રહણ કરનાર તે ઋસૂત્ર નયની વિધિ જાણવી, એથી વધારે વિશેષિત પ્રત્યુત્પન્ન ભાવી વસ્તુને શબ્દનય ઈચ્છે છે, સમભિરૂઢનયના મતમાં વસ્તુનું સંક્રમણ માનતાં અવસ્તુ થાય છે, અને એવંભૂતનય વ્યંજન અર્થ તથા એ ઉભયને વિશેષિત કરે છે. ૨૧૮૦ થી ૨૧૮૬. અનંત ધર્માત્મક વસ્તુને નિત્ય અથવા અનિત્ય આદિ કોઈ પણ એક અંશવડે પ્રરૂપવી તે નય કહેવાય છે. પ્રશ્ન :- એક વસ્તુ એકીસાથે અનંતધર્માત્મક કેવી રીતે હોઈ શકે ? ઉત્તર ઃ- દરેક વસ્તુ પર્યાય સહિત છે, અને તે પર્યાય બે પ્રકારના છે, એક યુગપાવી અને બીજા ક્રમભાવી, તેમાં જે રસ રૂપ વિગેરે પર્યાયો છે, તે યુગપદ્ભાવી છે, અને નવા પુરાણાદિ પર્યાયો ક્રમભાવી છે. પુનઃ એ શબ્દપર્યાય અને અર્થપર્યાય એમ પ્રકારે છે, તેમાં “ઈન્દ્ર હરિ” ઇત્યાદિ એક અર્થવાળા શબ્દો જે બોલાય છે, બધા શબ્દપર્યાય છે, અને જે પર્યાયો શ્રુતજ્ઞાનના વિષય રહિત હોવાથી બોલી શકાતા નથી, માત્ર કેવળાદિ જ્ઞાનના જ વિષયભૂત છે, તે અર્થપર્યાયો છે. પુનઃ એ સર્વ સ્વપર્યાય અને પરપર્યાય એમ બે પ્રકારે છે, તે પર્યાયોમાં પણ કેટલાક સ્વાભાવિક છે, અને કેટલાક પૂર્વાપર શબ્દની જેમ આપેક્ષિક છે એ પર્યાયો પણ અતીત અનાગત અને વર્તમાનકાળના ભેદે ત્રણ પ્રકારે છે, ઈત્યાદિ પ્રકારે શાસ્ત્રાનુસારે પોતાની બુદ્ધિથી વસ્તુનું એકીસાથે અનંતધર્માત્મકપણું સમજી લેવું, એ નય મૂળ સાત પ્રકારે છે, તે દરેકનું સ્વરૂપ ભાષ્યકાર મહારાજ હવે સવિસ્તર કહે છે; તેમાં પ્રથમ નૈગમ-નયનો શબ્દાર્થ વ્યુત્પત્તિ અને માન્યતા કહે છે. [૨૩૭ गाई माणाई सामान्नो-भय-विसेसनाणां । जं तेहिं मिणइ तो णेगमो णओ णेगमाणोति ॥ २१८६ ।। लोगत्थनिबोहा वा निगमा तेसु कुसलो भवो वाऽयं । अहवा जं नेगगमोऽणेगपहो णेगमो तेणं ।। २१८७ ।। Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] નગમની અપેક્ષાએ સામાન્ય વિશેષવાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सो कमविसुद्धभेओ लोगपसिद्धिवसओऽणुगंतव्यो । विहिणा निलयण - पत्थय - गामोवम्माइसंसिद्धी || २१८८ || સામાન્ય અને વિશેષ ઉભય જ્ઞાનરૂપ અનેક પ્રમાણો વડે જે વસ્તુને માને છે, તે નૈગમનય છે અને તે અનેક પ્રમાણવાળો કહેવાય છે. લોકાર્થના બોધક એવા જીવાદિ પદાર્થો, તે નિગમો કહેવાય, તેમાં જે કુશળ તે નૈગમનય, અથવા જેના અનેક ગમ છે એટલે જાણવાના માર્ગ અનેક છે, તે નૈગમ કહેવાય છે, અનુક્રમે વિશુદ્ધ ભેદવાળો આ નય, લોકપ્રસિદ્ધવશાત્ શાસ્ત્રોક્ત વિધિવડે નિલયન, પ્રસ્થક અને ગ્રામૌપમ્યાદિવડે સિદ્ધ કરીને જાણવો. ૨૧૮૬-૨૧૮૭-૨૧૮૮. સત્તારૂપ સામાન્ય વૃક્ષત્વ-ગોત્વ ગજત્વાદિ, સામાન્યવિશેષ ઉભયરૂપ અપાન્તરાલ સામાન્ય, અને નિત્યદ્રવ્યમાં રહેલ અન્ય સ્વરૂપવાળા વ્યાવૃત્તિ (ભિન્નતા) આકાર બુદ્ધિના હેતુરૂપ વિશેષોએ સામાન્યાદિને ગ્રહણ કરનારા અનેક જ્ઞાનોવડે જે વસ્તુને માને છે, તે નૈગમનય. આથી જ આ નયને એક જ્ઞાનગ્રાહી નથી કહેતા, પણ વિચિત્ર જ્ઞાનગ્રાહી કહે છે. અથવા લોકમાં રહેલા જીવાદિ પદાર્થને જાણવાના અનેક પ્રકારમાં જે કુશળ હોય, તે નૈગમ અથવા વસ્તુ જાણવાનો જેનો એક પ્રકાર નથી, પરન્તુ અનેક પ્રકાર છે, તે નૈગમ કહેવાય. આ નૈગમનય અનુક્રમે વિશુદ્ધ ભેદવાળો છે. જેમકે આનો પ્રથમ ભેદ નિર્વિકલ્પ મહાસત્તા નામનો છે, તે માત્ર સામાન્યવાદી હોવાથી અશુદ્ધ છે, ગોત્વ-ગજત્વાદિ સામાન્ય વિશેષવાદી બીજો ભેદ શુદ્ધાશુદ્ધ છે અને વિશેષવાદી ત્રીજો ભેદ સર્વથા વિશુદ્ધ છે. આ ક્રમવિશુદ્ધ નિલયન (વસતિ) પ્રસ્થકાદિના ઉદાહરણથી વધારે સ્પષ્ટ સમજાશે. જેમકે અરે ભાઇ ! તમે ક્યાં રહો છો ? હું લોકમાં રહું છું. લોકમાં ક્યાં ? તિર્છાલોકમાં, તિńલોકમાં ક્યાં ? મનુષ્યક્ષેત્રમાં, મનુષ્યક્ષેત્રમાં ક્યાં ? જમ્બુદ્વીપમાં, જમ્મૂદ્રીપમાં ક્યાં ? ભરતક્ષેત્રમાં, ભરતક્ષેત્રમાં ક્યા ખંડમાં ? મધ્યખંડમાં, મધ્યખંડના ક્યા નગરે અથવા ક્યા ગામે ? પાટલિપુત્ર નગરમાં, પાટલીપુત્રમાં ક્યાં ? ઉપાશ્રયમાં, ઉપાશ્રયમાં ક્યે સ્થળે ? સંથારા ઉપર, સંથારા ઉપર ક્યાં ? આકાશ પ્રદેશોમાં, ક્યા આકાશ પ્રદેશોમાં ? જ્યાં આત્મા છે ત્યાં, આ બધા નિલયનની ઉપમાએ કહેલ સઘળા પ્રકાર નૈગમનય માને છે. બીજું પ્રસ્થકનું ઉદાહરણ :- કાષ્ઠનું બનાવેલું ધાન્ય માપવાનું માન વિશેષ તે પ્રસ્થક કહેવાય છે. આવા પ્રસ્થક માટે કોઇ માણસ જંગલમાં લાકડું કાપતો હોય, તેને કોઈ પૂછે કે ભાઈ ! તમે શું કરો છો ? કાષ્ઠ કાપનાર કહે કે પ્રસ્થક કાપું છું. ફરી માર્ગમાં જતાં કોઇ પૂછે કે તમોએ શું સ્કંધે ચડાવ્યું છે ? ઉત્તરમાં કહે કે પ્રસ્થક આ પ્રમાણે લાકડું ચીરતાં-ઘડતાં-છોલતાં, સુંવાળું કરતાં અને માન તૈયાર થયે ધાન્ય માપતાં કોઇ પૂછે તો તે સર્વને કહે કે આ પ્રસ્થક છે. તાત્પર્ય એ છે કે કાષ્ઠની એ સઘળી અવસ્થામાં નૈગમનય તેને પ્રસ્થક માને છે. સીમા પર્યન્ત જેની જમીન હોય તે ગ્રામ, અથવા પ્રજાયુક્ત ગૃહ-બગીચા-વાપી-દેવમંદિરાદિ રૂપ જે કિલ્લા સુધીનો ભાગ હોય તે ગ્રામ, અથવા માત્ર પ્રજાનો સમૂહ તે ગ્રામ, અથવા કોઇ મુખ્ય પુરુષ હોય તે ગ્રામ. આ સર્વ પ્રકારોને નૈગમનય ગ્રામ (ગામ) માને છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) મૈગમન સામાન્ય વિશેષને ભિન્ન માને છે. [૨૩૯ આ ઉદાહરણોના અનુસારે બીજાં ઘટાદિ પદાર્થોમાં પણ અશુદ્ધ-મધ્યમ ને વિશુદ્ધ પક્ષ અંગીકાર કરવાનાં ભેદથી ઉદાહરણો સમજી લેવાં. ૨૧૮૬ થી ૨૧૮૮. सामन्नमन्नदेव हि हेऊ सामन्नबुद्धि-वयणाणं । तस्स विसेसो अन्नो विसेसमइ-वयणहेउत्ति ॥२१८९॥ सदिति भणिएऽभिमन्नइ दब्बाइत्थंतरं तु सामन्नं । अविसेसओ मईए सव्वत्थाणुप्पवित्तीओ ॥२१९०॥ गोत्तादओ गवाइसु निययाधाराणुवित्तिबुद्धिओ । परओ य निवित्तीओ सामन्नविसेसनामाणो ।।२१९१॥ નૈગમન સામાન્ય વિશેષને પોતાના આશ્રયથી પણ પરસ્પર ભિન્ન માને છે. સામાન્ય બુદ્ધિ અને વચનનો હેતુ સામાન્ય છે, તેથી તે વિશેષથી ભિન્ન જ છે, અને વિશેષ પણ વિશેષ બુદ્ધિ તથા વિશેષ વચનનો હેતુ હોવાથી સામાન્યથી ભિન્ન છે. “સત્ - વિદ્યમાન છે” એમ કહેવાથી (આ નય) સામાન્યને દ્રવ્ય આદિથી જુદું જ માને છે. કારણ કે “છે” એવા વચન અને બુદ્ધિની સર્વત્ર પ્રવૃત્તિ થાય છે. ગોત્વ વગેરે ગાય આદિમાં છે, તે પોતાના આધારમાં અનુવૃત્તિસમાન વૃત્તિનો હેતુ છે, અને ભિન્નમાંથી નિવૃત્તનો હેતુ છે, માટે એ ગોવાદિ સામાન્ય વિશેષઅવાજોરસામાન્ય કહેવાય છે. ૨૧૮૯ થી ૨૧૯૧. નૈગમન સામાન્ય અને વિશેષને માને છે, પરંતુ તે બન્નેને પરસ્પર ભિન્ન માને છે. આ માન્યતાની પુષ્ટિમાં તે એમ કહે છે કે “સ” એટલે “વિદ્યમાન છે” આવી સામાન્યબુદ્ધિ અને એવા જ સામાન્ય વચનનો હેતુ હોવાથી સામાન્ય જે છે તે વિશેષથી ભિન્ન જુદું જ છેઃ અને નિત્યદ્રવ્યમાં રહેલા અન્ય વિશેષ પણ સામાન્યથી ભિન્ન-જુદો છે, કેમકે “વિશેષ વિશેષ” એવી બુદ્ધિ અને વચનનો વિશેષ એ જ હેતુ છે, મતલબ કે સામાન્ય અને વિશેષ, ઘટ-પટાદિની જેમ ભિન્નભિન્ન કાર્યવાળા હોવાથી અત્યંત જુદા છે. અહીં એક બીજો વિશેષ જણાવવાની જરૂર છે, કે નૈગમનય સામાન્ય-વિશેષને જ પરસ્પર ભિન્ન માને છે, એમ નહિ, પરંતુ એ બન્નેના આશ્રયભૂત જે ગાય અને પરમાણુ આદિ છે તેનાથી પણ એ ઉભયનો ભેદ માને છે. “ચ્ચ-ગુખ-હૃર્મસુ સા સત્તા” એટલે દ્રવ્ય-ગુણ અને કર્મમાં તે સત્તા છે. આ વાક્યથી સત્તા સમવાયથી જ પરસ્પર વિલક્ષણ એવા દ્રવ્ય-ગુણ અને કર્મમાં સન્ પણાની બુદ્ધિ થાય છે, આથી કરીને સત એટલે છે” એમ કહેવાય છે, એમ નૈગમનય દ્રવ્યાદિથી સામાન્યને જુદા પદાર્થરૂપે જ માને છે. કારણ કે એ સામાન્ય અન્યોન્ય વિલક્ષણ એવા પણ દ્રવ્યગુણ અને કર્મમાં સમાન પણે વર્તે છે. મતલબ કે સત્તા સામાન્ય જો દ્રવ્યાદિથી અભિન્ન હોય, તો દ્રવ્યાદિની જેમ ભિન્નપણાથી સર્વત્ર દ્રવ્યાદિમાં સત્ એવી અભિન્ન બુદ્ધિ ન થાય, કેમકે ભિન્ન પદાર્થથી અભિન્ન બુદ્ધિ કદી પણ ઉપજે નહિ, અને જો કદી ઉપજે, તો ઘટ-પટ-ખંભાદિથી પણ એવી અભિન્ન-એકતાની બુદ્ધિ થવી જોઈએ. અને ભિન્ન પદાર્થોમાં પણ અભિન્ન બુદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. તેથી કરીને તે સતુબુદ્ધિ કરાવનાર સામાન્ય દ્રવ્યાદિથી ભિન્ન છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪] વિશેષ પદાર્થનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તથા ગાય અને હસ્તિ આદિમાં જે ગોત્વ-ગાયપણું અને ગાજત્વ (હસ્તિપણું) રહેલ છે, તે સામાન્ય વિશેષ એટલે અવાંતર સામાન્ય જાણવું, કેમકે તે પોતાના આધારભૂત ગાય અને હસ્તિ આદિમાં અનુગતાકાર બુદ્ધિનો હેતુ હોવાથી સામાન્ય છે, અને અશ્વ-મહિષાદિથી ભેદ પાડતું હોવાથી વિશેષ છે, વળી એ ગોત્વ વગેરે પણ ભિન્ન પદાર્થોમાં અભિન્ન બુદ્ધિનો હેતુ હોવાથી તે પણ પોતાના આશ્રયભૂત ગાય આદિથી ભિન્ન જ છે, એમ આ નૈગમનયનું મંતવ્ય છે. ૨૧૮૯ થી ૨૧૯૧. હવે આ નય વિશેષનું સ્વરૂપ જેવી રીતે માને છે તે નિરૂપણ કરે છે. (३१०) तुल्लागिति-गुण-किरिएगदेसतीयागएऽणुदव्वम्मि । अन्नत्तबुद्धिकारणमंतविसेसोत्ति से बुद्धी ॥२१९२॥ તુલ્ય આકૃત્તિ-ગુણ અને ક્રિયાવાળા, એક દેશથી નિર્ગત ને આગત-પરમાણુ દ્રવ્યમાં અન્યત્વ બુદ્ધિનું જે કારણ તે અન્ય વિશેષ છે, એમ તે નૈગમનયનો અભિપ્રાય છે. ૨૧૯૨. જેની આકૃતિ-ગુણ-અને ક્રિયા તુલ્ય હોય, તથા જે એક દેશમાંથી ગયેલ અને આવેલ હોય, એવા પરમાણુ દ્રવ્યમાં “આ પરમાણુ આનાથી ભિન્ન છે” એવા પ્રકારની યોગીઓને જે અન્યત્વબુદ્ધિ થાય છે, તેનું જ કારણ છે, તે અન્ય વિશેષ છે. એમ આ નૈગમનયનું માનવું છે. તાત્પર્ય એ છે કે બધાએ પરમાણુ પરિમંડલાકારવાળા છે. એમ વશેષિકો કહે છે. આથી સમાન આકતિવાળા સર્વ પરમાણુઓમાં “આ સર્વ પરમાણુઓ ભિન્ન ભિન્ન છે, પણ અભિન્ન નથી” એવી જે પરસ્પર ભિન્નતા ગ્રાહક બદ્ધિ યોગીઓને થાય છે, તેમાં જે હેતુભૂત છે, તે પરમાણુદ્રવ્યમાં રહેલ અન્ય જ છે. કારણ કે જેવી વિશેષતા પ્રથમ અણમાં છે. તેવી બીજામાં નથી ને જેવી બીજામાં છે, તેવી પ્રથમમાં નથી. જો આમ ન હોય, તો સર્વની એકતાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તથા સર્વ પાર્થિવ અણુઓ પરસ્પર તુલ્ય ગુણવાળા છે. તેમજ અણુ અને મનનું પ્રથમ કાર્ય અદૃષ્ટપણે જ કરાયેલું છે. જેમકે અગ્નિનું ઉંચે બળવું, વાયુનું તિથ્થુ વાવું, ઇત્યાદિ. તત્વ એ જ કે સર્વ પરમાણુઓ સમાનક્રિયાવાળા છે. વળી જ્યારે એક આકાશ પ્રદેશથી એક પરમાણુ સ્થિતિક્ષય થવાથી અન્ય પ્રદેશમાં જાય છે, અને તે જ વખતે સ્થિતિનો ઉદ્ભવ થવાથી તે જ પ્રદેશમાં બીજો પરમાણુ આવીને રહે છે, ત્યારે એક દેશમાંથી ગતાગતપણું થાય છે. આ જ કારણથી વૈશેષિક દર્શનની માન્યતાનુસાર સમાન આકૃતિ, સમાન ગુણ-અને સમાન ક્રિયાવાળા, એક પ્રદેશમાંથી નિર્ગતાગત પરમાણુ દ્રવ્યુમાં જે અન્યત્વ બુદ્ધિનું કારણ છે, તે અન્ય વિશેષ છે. અને એ અન્ય વિશેષ જ આકૃતિ આદિવડે સમાન પરમાણુઓમાં અસમાન બુદ્ધિનો હેતુ હોવાથી અણુઓથી ભિન્ન છે. આમ નૈગમનયનો અભિપ્રાય છે. नणु दव्व-पज्जवट्ठियनयावलंबित्ति णेगमो चेव । सम्मद्दिट्ठी साहुव्व कीस मिच्छत्तभेओऽयं ? ॥२१९३॥ जं सामन्नविसेसे परोप्परं वत्थुओ य सो भिन्ने । मन्नइ मच्चंतमओ मिच्छद्दिट्ठी कणादो ब्व ॥२१९४।। Page #242 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નિગમની અપેક્ષાએ સામાન્ય વિશેષવાદ. [૨૪૧ दोहिवि नएहि नीयं सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अन्नोन्ननिरवेक्खा ॥२१९५।। जइ सामन्नं सामन्नबुद्धिहेउत्ति तो विसेसोवि । सामन्नमन्नसामन्नबुद्धिहेउत्ति को भेओ ? ॥२१९६।। जइ जेण विसेसिज्जइ स विसेसो तेण जंपि सामण्णं । तंपि विसेसोऽवस्सं सत्ताइविसेसयत्ताओ ।।२१९७॥ જો ઉપર કહ્યા મુજબ હોય (સામાન્ય તે દ્રવ્ય અને વિશેષ તે પર્યાય) તો નૈગમનય દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયાવલંબી કહેવાય, અને તેથી કરીને તેને સાધુની જેમ સમ્યગૃષ્ટિ કહેવો જોઇએ. શા માટે તેને મિથ્યાત્વનો ભેદ કહેવો ? ઉત્તર - નૈગમનય સામાન્ય ને વિશેષને વસ્તુથી (દ્રવ્ય ગુણ કર્મ પરમાણુરૂપ આધારથી) તથા પરસ્પર અત્યન્ત ભિન્ન માને છે, તેથી કણાદની જેમ તે મિથ્યાષ્ટિ છે. દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નીવડે વૈશેષિક દર્શનકારે પોતાનું સર્વ શાસ્ત્ર રચ્યું છે, તો પણ તે મિથ્યાત્વરૂપ છે, કેમકે સ્વ સ્વ વિષયને પ્રધાનપણે અંગીકાર કરતા તેઓ, દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકને અન્યોઅન્ય નિરપેક્ષ માને છે, (જેનો એ બન્નેને પરસ્પર સાપેક્ષ માને છે) જો સામાન્યને સામાન્યબુદ્ધિનો હેતુ માનવામાં આવે, તો વિશેષને પણ સામાન્યબુદ્ધિનો હેતુ માનવો જોઇએ, તો પછી સામાન્ય અને વિશેષનો ભેદ શો ? વળી જો જેના વડે વિશેષ કરાય તે વિશેષ કહેવાય, તો જે સામાન્ય છે, તે પણ સત્તાદિના વિશેષપણાથી અવશ્ય-વિશેષ કહેવાય. ૨૧૯૩ થી ૨ ૧૯૭. આ પાંચ ગાથામાંની પહેલી ત્રણ ગાથાઓના અર્થ માટે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી, પણ પાછળની બે ગાથાઓ માટે સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. ઉપર કહ્યા મુજબ આ નૈગમનય સામાન્ય તથા વિશેષને પરસ્પર અત્યન્ત નિરપેક્ષ માને છે, તેથી કરીને સામાન્યને વિશેષપણું પ્રાપ્ત થાય છે અને વિશેષને સામાન્યપણું પ્રાપ્ત થાય છે. આથી જ આ નયની આવી માન્યતા મિથ્યાત્વ સંયુક્ત છે. “આ ગાય છે, આ ગાય છે” ઇત્યાદિ (કથન) સામાન્યબુદ્ધિ અને સામાન્યવચનનો હેતુ હોવાથી તે “સામાન્ય” કહેવાય છે, જો આ પ્રમાણે હોય, તો પરમાણુઓમાં રહેલ અન્ય વિશેષ પણ સામાન્ય કહેવાશે જેમકે “આ વિશેષ છે, આ વિશેષ છે.” ઇત્યાદિ (કથન) પણ અન્યની સાથે સામાન્યબુદ્ધિ અને સામાન્યવચનનો હેતુ છે, એથી વિશેષ પણ સામાન્ય કહેવાશે. પરંતુ તે અયોગ્ય છે, કેમકે વિશેષમાં સામાન્ય નથી હોતું, દ્રવ્ય-ગુણ અને કર્મમાં જ તેની વૃત્તિ માનેલ છે. અથવા ગોત્વ ગજાદિ વિશેષ, તે પણ સામાન્ય કહેવાશે, એટલે કે ગોત્વગજત્વાદિ સામાન્યમાં પણ સામાન્ય પ્રાપ્ત થશે. કેમકે “આ સામાન્ય આ સામાન્ય” એવી બુદ્ધિ અને વચનની પ્રવૃત્તિ તેમાં પણ થાય છે. પરંતુ એમ માનવું તે પણ ઉચિત નથી, કારણ કે સામાન્યમાં સામાન્ય હોતું નથી “નિ:સામાન્યાને સામાન્યન” એટલે સામાન્ય, સામાન્ય રહિત છે. આ પ્રમાણે ઉપર કહેલ યુક્તિથી વિશેષ અને સામાન્ય ઉભયને સામાન્યપણું પ્રાપ્ત થતું હોવાથી સામાન્ય અને વિશેષમાં કંઈ તફાવત નહિ રહે. વળી જે વસ્તુ વડે બુદ્ધિ અને વચનનો ભેદ પડાય તે વિશેષ કહેવાય, આ વ્યાખ્યા વિશેષની હોય, તો પરાપર સામાન્ય (સત્તા અને ગોત્યાદિક)ને પણ વિશેષપણું પ્રાપ્ત થાય, કેમકે સત્તા ૩૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨] સત્તાને જુદી માનનારાઓનું ખંડન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વગેરે પણ વિશેષક (ભેદ પાડનાર) છે એટલે કે સત્તા સામાન્ય પણ ગોત્વાદિ થકી બુદ્ધિ અને વચનમાં ભેદ પાડે છે, અને ગોવાદિક પણ સત્તાદિથી ભેદ પાડે છે. આથી ફલિતાર્થ એ થયો કે સામાન્ય પણ અન્ય વિશેષની જેમ બુદ્ધિ અને વચનમાં ભેદ પાડનાર હોવાથી વિશેષ જ છે. અને એ જ પ્રમાણે વિશેષ પણ સામાન્ય છે, આ પ્રમાણે થશે. ૨૧૯૩ થી ૨૧૯૭. વળી “ત્રિપદાર્થસત્વરી સત્તા” એટલે દ્રવ્ય, ગુણ ને કર્મ, એ ત્રણ પદાર્થમાં વિદ્યમાનતા કરનાર હોય તે સત્તા. એ વચનવડે સત્તા સમવાય “સત્ત્વ” એટલે વિદ્યમાનતા માનવામાં આવે છે, તે પણ અયોગ્ય છે, કારણ કે सत्ताजोगादसओ सओ व सत्तं हवेज्ज दव्वस्स । ૩મસમો ન ઢપુસ વ સંડો ૪ વિંડ સત્તા ઝં? ર૧૮ पइवत्थु सामन्नं जड़ तो गं न यावि सामन्नं । अह दब्बेसु तदेगं तहवि सदेसं न सामन्नं ॥२१९९।। अह पइवत्थुमिहेगं च तहवि तं नत्थि खरविसाणं व । न य तदुवलक्खणं तं सव्वगयण्णत्तओ खं व ॥२२००॥ सामन्नविसेसकयं जइ नाणं तेस किंनिमित्तं तो ? । अह तत्तो च्चिय तम्हा तं परहे उत्ति गंतो ॥२२०१॥ तम्हा वत्थूणं चिय जो सरिसो पज्जओ स सामन्नं । जो विसरिसो विसेसो स मओऽणत्यंतरं तत्तो ॥२२०२।। સત્તાના યોગથી વસ્તુનું સતપણું માનવામાં આવે છે, તે સત્પણું સ્વરૂપ વિદ્યમાનનું છે, કે અવિદ્યમાનનું છે ? સ્વરૂપે અવિદ્યમાનનું તો નહિ કહી શકાય, કેમકે આકાશપુષ્ય જેવી અવિદ્યમાન વસ્તુનું સપણું ઘટી શકે નહિ; અને જો સ્વરૂપે વિદ્યમાન વસ્તુનું સત્પણું માનવામાં આવતું હોય, તો પછી સત્તાવડે શું કાર્ય છે? કેમકે સત્તા વિના પણ વસ્તુનું સતપણું માનેલ જ છે, વળી જો એ સત્તારૂપ સામાન્ય દરેક વસ્તુમાં હોય, તો તે સત્તા દરેક વસ્તુ સ્વરૂપ હોવાથી એક નહિ કહેવાય; અથવા દરેક વસ્તુ સ્વરૂપની જેમ દરેક વસ્તુમાં રહેલ હોવાથી તે સામાન્ય નહિ કહેવાય, અને જો ઘણાં દ્રવ્યોમાં રહેલું છતાં તે એક છે, એમ કહેવામાં આવે, તો તે સામાન્ય સાવયવી થશે, કેમકે પરમાણુંની જેમ અનવયવની વૃત્તિ ઘણાં દ્રવ્યોમાં હોઈ શકે નહિ, અને જો તેને સાવયવી માનવામાં આવે તો તે સામાન્ય નહિ કહેવાય, કેમકે અવયવનો ભેદ થતાં તેનાથી અભિન્ન એવા અવયવીનો પણ ભેદ થાય છે. સામાન્ય દરેક વસ્તુમાં વર્તે છે છતાં એક છે, એમ કહેવામાં આવે, તો ગધેડાના શીંગડાની જેમ તે જણાતું ન હોવાથી અવિદ્યમાન છે. વળી આકાશની જેમ તે સર્વગત અને વ્યક્તિથી અન્ય હોવાને લીધે તે કોઈનું ઉપલક્ષણ નથી. વળી જો સામાન્ય વિશેષ કૃત જ્ઞાન હોય તો તે પદાર્થોમાં તે જ્ઞાન ક્યા નિમિત્તે થાય છે? જો તે પદાર્થોથી થતું હોય, તો તે પરહેતુક થયું, એકાન્તિક ન થયું. માટે વસ્તુનો જ જે સદેશ પર્યાય તે સામાન્ય અને વિદેશ પર્યાય તે વિશેષ છે, એ બન્ને તો વસ્તુથી અભિન્ન છે. ૨૧૯૮ થી ૨૨૦૨. Page #244 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સત્તાને જુદી માનનારાઓનું ખંડન. [૨૪૭ પરસ્પર નિરપેક્ષ સામાન્ય-વિશેષ માનવાથી જે દોષ આવે છે તે આ ગાથાઓમાં જણાવ્યા છે, તેમાંની પહેલી ત્રણ ગાથાઓનો અર્થ સમજી શકાય એવો છે, પાછળની બે ગાથાઓના સંબંધમાં કિંઇક વિશેષ કહેવાની જરૂર છે, તે કહીએ છીએ. “આ ગાય છે, આ ગાય છે” ઈત્યાદિ સામાન્ય જ્ઞાન અને સામાન્ય વચન તે સામાન્ય હેતુથી પ્રવર્તે છે, અને પરમાણુઓમાં “આ પરમાણુ આનાથી વિશિષ્ટ - જુદો છે” એવું વિશેષ જ્ઞાન અને વચન તે વિશેષહેતુક છે, એવી જો માન્યતા હોય, તો ગોત્વ-ગજત્વાદિ સામાન્ય પદાર્થોમાં “આ સામાન્ય છે, આ સામાન્ય છે” ઈત્યાદિ જ્ઞાન અને વચન તથા વિશેષ પદાર્થોમાં “આ વિશેષ છે, આ વિશેષ છે” એવું જ્ઞાન અને વચન પ્રવર્તે છે, તે ક્યા નિમિત્તથી પ્રવર્તે છે? સામાન્ય વિશેષથી પ્રવર્તે છે, એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે સામાન્યમાં બીજું સામાન્ય ન હોય, અને વિશેષમાં બીજુ વિશેષ ન હોય. તથા જો એમ કહેવામાં આવે, કે બીજા સામાન્ય સિવાય વિષયભૂત જે ગોત્વાદિ સામાન્ય પદાર્થ તેનાથી તે સામાન્ય જ્ઞાન અને વચન પ્રવર્તે છે, અને અન્ય વિશેષની અપેક્ષા વિના તે વિશેષથી જ વિશેષ જ્ઞાન અને વચન પ્રવર્તે છે, એમ કહેવામાં આવે, તો તે સામાન્ય વિશેષ જ્ઞાન અને વચન પરનિમિત્તક થયા ગણાય, પણ એકાન્ત સામાન્ય-વિશેષ નિમિત્તક ન ગણાય. કેમકે તે સામાન્ય વિષય અને વિશેષવિષયથી થયું ગણાય. - આ પ્રમાણે એકાન્ત નિરપેક્ષ સામાન્ય વિશેષ માનવાથી આવા દૂષણો આવે છે. તત્ત્વથી વસ્તુ સ્વરૂપ તો એવું છે કે ગાય આદિ પદાર્થના ખરી, સ્કંધ, પુચ્છ, શીંગડા, ગલકંબલાદિ રૂપ જે સદેશપર્યાય, તે જ સામાન્ય છે, પણ એક નિત્ય નિરવયવ-અક્રિયસર્વગાદિ ધર્મયુક્ત જ હોય તે સામાન્ય, એવું જે બીજાઓ માને છે, તે નહિ. અને એ જ ગાય વગેરે પદાર્થના શ્યામતા શ્વેતતાદિ અન્ય વિસદેશપર્યાય તે વિશેષ છે, આ જે સામાન્ય-વિશેષ રૂપ પર્યાય તે ગાય આદિ પદાર્થથી અભિન્ન છે, અને પરરૂપાદિવડે કંથચિત્ ભિન્ન છે, એકાન્ત ભિન્ન કે અભિન્ન નથી. ૨૧૯૮ થી ૨૨૦૨. હવે સંગ્રહાયની વ્યાખ્યા અને માન્યતા કહે છે. संगहणं संगिण्हइ संगिज्यते व तेण जं भेया । तो संगहोत्ति संगहियपिंडियत्थं वओ जस्स ॥२२०३॥ संगहियमागहियं संपिंडियमेगजाइमाणीयं । संगहियमणुगमो वा वइरेगो पिंडियं भणियं ॥२२०४॥ अहव महासामन्नं संगहियपिंडियत्थमियरंति । सव्वविसेसानन्नं सामन्नं सव्वहा भणियं ॥२२०५॥ एगं निच्चं निरवयमक्कियं सव्वगं च सामन्नं । निस्सामन्नत्ताओ नत्थि विसेसो खपुष्पं व ॥२२०६॥ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] સંગ્રહની વ્યાખ્યા અને પર અપર ને પરાપર વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सदिति भणियम्मि जम्हा सव्वत्थाणुप्पवत्तए बुद्धी । तो सव्यं तम्मत्तं नत्थि तदत्यंतरं किंचि ||२२०७ ॥ સામાન્યરૂપે સર્વવસ્તુઓને એકઠી કરવી તે સંગ્રહ, અથવા સામાન્યરૂપે સર્વ વસ્તુ જે એકઠી રે છે તે સંગ્રહ અથવા તેથી સર્વભેદો સામાન્યરૂપે સંગ્રહાય તે સંગ્રહ, અથવા સંગૃહીત પિંડિતાર્થવાળું વચન જેનું હોય તે સંગ્રહ. સામાન્યાભિમુખે ગ્રહણ કરેલ હોય, તે સંગૃહીત કહેવાય; તે અને એક જાતિને પમાડેલ હોય તે પિંડિત કહેવાય. આવા પ્રકારનું સંગૃહીતપિંડિતાર્થવાળું વચન સંગ્રહનયનું છે. અથવા સર્વ વ્યક્તિઓમાં અનુગત સામાન્યનુ પ્રતિપાદન કરવું તે સંગૃહીત, અને એથી વિપરીત-પરપણાનો નિરાસ કરનાર એવા વિશેષનું પ્રતિપાદન કરવું તે પિંડિત કહેવાય. (આ વ્યાખ્યાથી જે સંગૃહીત પિંડિતાર્થ એટલે અનુગમ-વ્યતિરેકાર્થવાળું વચન તે સંગ્રહનયનું છે.) અથવા સત્તારૂપ મહાસામાન્ય તે સંગૃહીત, અને ગોત્વ-ગજત્વાદિ અવાન્તરસામાન્ય તે પિંડિત કહેવાય. (આ વ્યાખ્યાથી પરસામાન્ય અને અપરસામાન્ય અર્થવાળું વચન તે સંગૃહીત નયનું છે.) અથવા સર્વ વિશેષો જેનાથી ભિન્ન નથી એવું સર્વ પ્રકારે સામાન્ય વચન અભિધેયપણે સંગ્રહનયનું કહેલ છે. સામાન્ય એક છે, કેમકે સર્વત્ર તેનો જ સદ્ભાવ છે અને વિશેષનો અભાવ છે, વળી તે અવિનાશી હોવાથી નિત્ય છે, દેશરહિત હોવાથી અનવયવી છે, દેશાન્તરમાં ગતિના અભાવે અક્રિય છે, અને અક્રિય હોવાથી સર્વગત છે. તથા સામાન્યરહિત વિશેષોનો અભાવ છે, કેમકે જે સામાન્યથી અતિરિક્ત છે, તેનો આકાશ પુષ્પની જેમ અભાવ છે. કારણ કે “સત્-છે” એમ કહેવાથી સત્તા સર્વત્ર-ત્રિભુવનાંતર્ગત વસ્તુમાં અનુસરે છે, કેમકે વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી કે જે “સત્” એમ કહેવાથી બુદ્ધિમાં પ્રતિભાસમાન ન થાય; માટે સર્વત્ર સત્તામાત્ર જ છે, તેનાથી અતિરિક્ત બીજું કંઈ નથી કે જેને વિશેષપણે માની શકાય. ૨૨૦૩ થી ૨૨૦૭. પદાર્થ માત્ર સત્તારૂપ જ છે, એમ પ્રતિપાદન કરવાને હવે કહે છે કે - कुंभो भावाणन्नो जड़ तो भावो अहऽन्नहाऽभावो । एवं पडादओवि हु भावाणन्नति तम्मत्तं ।। २२०८ ।। सम्मत्तमिह विसेसा सामन्नंपिव पमेयभावाओ । सव्वत्थ सम्मईओ वभिचाराभावओ वावि ।। २२०९ ।। चूओ वणरसइ च्चिय मूलाइगुणोति तस्समूहो व्व । गुम्मादओवि एवं सव्वे न वणस्सइविसिट्ठा ||२२१०|| सामन्नाओ विसेसो अन्नोऽणन्नो व नत्थि जड़ अन्नो । निस्सामन्नत्ताओऽणन्नो सामन्नमेत्तं सो ।। २२११ ।। ભાવથી એટલે સત્તાથી ઘટ અન્ય છે કે અનન્ય છે ? જો અન્ય-અભિન્ન હોય, તો તે સત્તારૂપ જ છે; અને જો ભાવથી સત્તાથી અન્ય-ભિન્ન હોય તો તે ખરશૃંગવત્ અભાવરૂપ થશે, એ જ પ્રમાણે પટાદિ સર્વ વસ્તુઓ ભાવથી અનન્ય હોવાને લીધે સત્તારૂપ જ અથવા સર્વવિશેષો સામાન્યની જેમ પ્રમેય હોવાથી સત્તારૂપ છે, અથવા સર્વત્ર સત્ એવી મતિ પ્રવર્તે છે, માટે તે Page #246 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] પદાર્થ સત્તારૂપ જ છે. [૨૪૫ સત્તારૂપ જ છે. જેમકે - આમ્ર વૃક્ષ છે મૂલાદિ ગુણવાન હોવાથી, આગ્રાદિ સામાન્યની માફક વૃક્ષસમૂહ પણ વનસ્પતિ સામાન્યરૂપ જ છે, એ જ પ્રમાણે સર્વ લત્તાસમૂહ વગેરે પણ સામાન્ય વનસ્પતિથી વિશિષ્ટ - જાદા નથી, એટલે કે સર્વત્ર સામાન્ય છે. વિશેષ નથી. કારણ કે સામાન્યથી વિશેષ ભિન્ન છે, કે અભિન્ન છે ? જો ભિન્ન હોય તો તે સામાન્યથી બહિર્ભત હોવાથી ખરજીંગની જેમ નથી જ, અને જો અભિન્ન હોય, તો તે સામાન્યના સ્વરૂપની જેમ સામાન્ય માત્ર જ છે. ૨૨૦૮ થી ૨૨૧૧. હવે વ્યવહારનયની વ્યાખ્યા અને તેની માન્યતા કહે છે. ववहरणं ववहरए स तेण वऽवहीरए व सामन्नं । ववहारपरो व जओ विसेसओ तेण ववहारो ॥२२१२॥ सदिति भणियम्मि गच्छइ विणिच्छयं सदिति किं तदन्नंति । होज्ज विसेसेहिंतो संववहारादवेतं जं ? ॥२२१३॥ उवलंभब्बवहाराभावाओ निव्विसेसभावाओ । तं नत्थि खपुष्फंपिव संति विसेसा सपच्चक्खं ॥२२१४।। जं च विसेसेहिं चिय संववहारोवि कीरए सक्खं । जम्हा तम्मत्तं चिय फुडं तवत्थंतरमभावो ।।२२१५॥ अन्नाणन्नं व मयं सामन्नं जइ विसेसओऽणनं । तम्मत्तमन्नमहवा नत्थि तयं निविसेसंति ॥२२१६॥ तह चूयाइविरहिओ अन्नो को सो वणरसई नाम । अवणस्सइ च्चिय तओ घडो व्व चूयाइभावाओ ॥२२१७।। तो ववहारो गच्छइ विणिच्छयं को वणरसई चूओ ? । होज्ज ब बउलाइरूवो तह सव्वहव्वभेएस ।।२२१८।। अहिगो चउत्ति वा निच्छओत्ति सामन्नमस्स ववहारो । वच्चड़ विणिच्छयत्थं जाइ विसामन्नभावति ॥२२१९।। भमराइ पंचवण्णाइं निच्छए जत्थ वा जणवयरस । अत्थे विणिच्छओ सो विणिच्छयत्थोत्ति सो गेज्झो ॥२२२०॥ बहुतरउत्ति य तं चिय गमेइ संतेवि सेसए मुयति । संववहारपरतया ववहारो लोगमिच्छंता ॥२२२१॥ વ્યવહાર કરવો તે વ્યવહાર, અથવા જે વ્યવહાર કરે છે તે વ્યવહાર અથવા જે સામાન્યનો તિરસ્કાર કરે છે તે વ્યવહાર અથવા જે માટે વિશેષથી લોક વ્યવહારમાં તત્પર છે, તેથી તે વ્યવહાર નય કહેવાય છે. આ વ્યવહાર કહેલી સારી ઉક્તિને અંગીકાર કરતો નથી માટે ર૧૮૩ મી ગાથાનું Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯] વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ ५८ वब्बड़ विणिच्छिपयत्थववहारो सव्वदव्वेसुं સમજાવે છે. (જેમકે) સત્ એમ કહેવાથી આ નય વ્યવહાર કરવા લાયક વિશેષોને જ વસ્તુપણે વ્યવસ્થાપન કરે છે. જેમકે સત્ એમ જે કહેવાય છે, તે ઘટપટ આદિ વિશેષોથી જુદું ક્યાં છે ? કે જે સંવ્યવહાર વિના જણાતું હોય, ? એ સામાન્ય તો કહેવાનું માત્ર છે, કોઈ સ્થળે જુદું જણાતું નથી. કેમકે એ સામાન્યની ઉપલબ્ધિ વ્યવહાર નથી, તેથી તથા વિશેષથી વ્યતિરિક્ત માનેલ હોવાથી આકાશપુષ્પની જેમ તે નથી; અને વિશેષો તો ઘટ-પટાદિકની જેમ સ્વપ્રત્યક્ષ હોવાથી વિદ્યમાન છે. કારણ પાણી લાવવું, વ્રણઆદિપર પોટીસ કરવી વગેરે જે લોક વ્યવહાર છે, તે સાક્ષાત્ ઘટ-લીમડાનાં પત્ર આદિ વિશેષો વડે જ કરાતો જણાય છે, (નહિ કે સામાન્યવડે) કેમકે તે વિશેષરૂપ જ પ્રગટ જણાય છે, માટે સામાન્ય તેનાથી જુદું જ નહિ. વળી જે સામાન્ય કહો છો તે વિશેષોથી અન્ય માનો છો, કે અનન્ય માનો છો ? જો અનન્ય માનો તો તે વિશેષરૂપ જ છે, અને અન્ય હોય, તો તે વિશેષ રહિત હોવાથી આકાશપુષ્પની જેમ અભાવરૂપ જ છે. તથા જે વનસ્પતિ સામાન્યપણે કહેવાય છે, તે આમ્ર-નિંબ-કદંબ-જાંબુ વગેરે વિશેષોથી ભિન્ન છે, એમ કહેવામાં આવે, તો તે આમ્રાદિના અભાવરૂપ હોવાથી ઘટાદિકની જેમ અવનસ્પતિ જ છે. માટે ઉપરોક્ત ન્યાયથી આ નય સામાન્યરહિત વિશેષોનો જ સ્વીકાર કરે છે. તે એમ વિચારે છે કે વનસ્પતિ એ શું છે ? આમ્ર છે ? કે બકુલાદિ છે ? કેમકે એ સિવાય વૃક્ષત્વરૂપ સામાન્ય તો જણાતું નથી. આ પ્રમાણે સર્વ દ્રવ્ય ભેદોમાં આ વ્યવહારનય નિશ્ચય કરે છે અથવા અધિક ચય તે નિશ્ચય, એ નિશ્ચય અહીં સામાન્ય છે, તે સામાન્યના વિનિશ્ચય માટે એટલે સામાન્યના અભાવ માટે વ્યવહારનય યત્ન કરે છે. જેમકે નિશ્ચયનયથી વિચારતા ભ્રમરાદિક પાંચ વર્ણ-બે ગંધ-પાંચ રસ-અને આઠ સ્પર્શવાળાં છે છતાં, જે શ્યામવર્ણાદિક અર્થમાં લોકનો નિશ્ચય થાય છે, તે નિશ્ચયાર્થને વ્યવહારનય અનુસરે છે. તાત્પર્ય એ છે કે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હોવા છતાં પણ એમાંથી લોકને જે બહુ સ્પષ્ટ ગ્રાહ્ય હોય, તેને જ વ્યવહારનય અનુસરે છે. માને છે, ને પ્રરૂપે છે, કેમકે આ નય સંવ્યવહારમાં તત્પર હોવાથી લોકવ્યવહારને ઇચ્છે છે, તેથી વિદ્યમાન એવા પણ બીજા વર્ણાદિકને મૂકી દે છે. ૨૨૧૨ થી ૨૨૨૧. હવે ઋસૂત્રનયની વ્યાખ્યા અને માન્યતા જણાવે છે. વ્યવહારનું વિસ્તારથી સ્વરૂપ. उज्जुं रूजुं सुयं नाणमुज्जुसुयस्स सोऽयमुज्जुसुओ । सुत्तयइ वा जमुज्जुं वत्युं तेणुज्जुसुत्तोत्ति ।। २२२२।। पच्चुप्पन्नं संपयमुप्पन्नं जं च जस्स पत्तेयं । तं रिजुतयेव तस्सत्थि उ वक्कमन्नंति जमसंतं ।। २२२३|| न विगयमणागयं वा भावोऽणुवलंभओ खपुष्पं व । न य निप्पओयणाओ परकीयं परधणनिवऽत्थि ॥२२२४॥ जइ न मयं सामन्नं संववहारोवलद्धिरहियंति । नण गयमेस्सं च तहा परक्कमवि निष्फलत्तणओ || २२२५॥ ' Page #248 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સાસુત્ર નયની વ્યાખ્યા અને માન્યતા. [૨૪૭ तम्हा निययं संपयकालीयं लिंग-वयणभिन्नपि । नामाइभेयविहियं पडिवज्जइ वत्थुमुज्जुसुओ ॥२२२६।। ઋા એટલે અવક્ર અને શ્રુત એટલે બોધ, આથી જેનો અવક્ર બોધ તે ઋજુશ્રુત અથવા જે વસ્તુને અવક્રપણે સરળતાથી કહે તે ઋજુસૂત્ર. વર્તમાનકાલીન તથા સ્વકીય વસ્તુ તે પ્રત્યુત્પન્ન કહેવાય છે, તેવી વસ્તુને આ નય અવક્ર કહે છે, એથી અન્ય જે વિપરીત વસ્તુ હોય, તે અવિદ્યમાન હોવાથી તેને વક્ર કહે છે; કેમકે અતીત વસ્તુ નાશ પામેલ છે, અને અનાગત વસ્તુ ઉત્પન્ન થયેલ નથી, આથી એ ઉભય સ્વરૂપી વસ્તુ આકાશપુષ્પની જેમ ઉપલબ્ધ થતી નથી, માટે તે વસ્તુ નથી; વળી પરકીય વસ્તુ પણ પરધનની જેમ નિષ્ઠયોજન હોવાથી વસ્તુ નથી. સંવ્યવહારોપલબ્ધિરહિત હોવાથી સામાન્યને ન માનવામાં આવે તો અતીત અને અનાગત વસ્તુ તથા પરકીય વસ્તુ પણ નિષ્ફળ હોવાથી માનવી ન જોઈએ. એ પ્રમાણે સાંપ્રતકાલીન લિંગ અને વચનથી ભિન્ન હોવા છતાં, નામ-સ્થાપનાદિયુક્ત સ્વકીય વસ્તુને આ ઋજુસૂત્રનય અંગીકાર કરે છે. (તાત્પર્ય એ છે કે અતીત-અનાગત નહિ પણ વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ લિંગ અને વચનથી ભિન્ન છતાં પણ એક તરીકે જ માને છે.) રરરર થી રરર૬. હવે શબ્દનયની વ્યાખ્યા અને માન્યતા કહે છે. सवणं सपइ स तेणं व सत्पए वत्थु जं तओ सहो । तस्सत्थपरिग्गहओ नओवि सहोत्ति हेउ व्व ॥२२२७॥ तं चिय रिउसुत्तमयं पच्चुप्पन्नं विसेसिययरं सो। इच्छइ भावघडं चिय जं न उ नामादओ तिन्नि ॥२२२८॥ नामादओ न कुंभा तक्कज्जाकरणओ पडाइ ब्ब । पच्चक्नविरोहाओ तल्लिगाभावओ वावि ॥२२२९॥ जइ विगया-णुप्पन्ना पओयणाभावओ न ते कुंभा । नामादओ किमिट्ठा पओयणाभावओ कुंभा ॥२२३०॥ બોલાવવું તે શબ્દ, અથવા જે બોલાવે છે, યા જે વડે વસ્તુ બોલાવાય, તે શબ્દ કહેવાય, તે શબ્દનો વાચ્યાર્થ ગ્રહણ કરવાથી આ નય પણ હેતુની જેમ શબ્દનય કહેવાય છે. ઋજાસૂત્ર નયને અભિમત એવી પ્રત્યુત્પન્ન વસ્તુને વિશેષપણે આ નય માને છે, એટલે કે પૃથુબુબ્બોદરાદિ આકારયુક્ત ભાવઘટને જ આ નય ઘટરૂપે માને છે, પણ નામાદિ ત્રણને માનતો નથી. કારણ કે નામાદિ ઘટ જળધારણાદિ કાર્ય કરતા નથી, ને તેથી તે પટાદિની જેમ ઘટ નથી, વળી આ નય શબ્દને પ્રધાન માને છે એટલે ઘટ શબ્દનો અર્થ ભાવઘટમાં ઘટ છે. વળી ઘટના ચિહ્નોનો પણ અભાવ હોવાથી (નામાદિ ઘટને ઘટ કહેવામાં) પ્રત્યક્ષ વિરોધ છે. અતીત અને અનુત્પન્ન ઘડાઓ પ્રયોજનના અભાવે ઘટરૂપ ન મનાય, તો પછી નામાદિ ઘડાઓ પ્રયોજનના અભાવે ઘટરૂપ કેમ મનાય ? ૨૨૨૭ થી ૨૨૩૦. જે બોલાવવું તે શબ્દ, અથવા જે બોલાવે છે, અથવા જે વડે વસ્તુ બોલાવાય તે શબ્દ કહેવાય. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] શબ્દનયની વ્યાખ્યા ને માન્યતા. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એ શબ્દના વાચ્યાર્થની પ્રધાનતાથી નય પણ શબ્દ કહેવાય છે. જેમાં પંચમી વિભક્તિવાળો શબ્દ ઉપચારથી હેતુ કહેવાય છે, તેમ અહીં પણ ઉપચારથી શબ્દને શબ્દનય કહેવાય છે. પ્રત્યુત્પન્ન-વર્તમાનકાલીન વસ્તુને જાસૂત્રનય માને છે, તે જ વસ્તુને શબ્દનય વિશેષતર માને છે. એટલે કે પહોળા તળીયા પેટાકારાદિ આકારવાળા, માટી આદિથી બનેલા જળધારણાદિ ક્રિયામાં સમર્થ એવા પ્રસિદ્ધ ઘટરૂપ અર્થને શબ્દનય ભાવઘટ કહે છે, પણ તે સિવાયના નામસ્થાપના અને દ્રવ્યરૂપ ઘટને આ નય ઘટરૂપ કહેતો નથી. કેમકે શબ્દપ્રધાન આ નય છે, તેથી શબ્દાનુસાર વાચ્ય અર્થ હોય તેને જ તે વસ્તુપણે માને છે, એટલે કે જે જળધારણાદિ ક્રિયામાં સમર્થ હોય, તે ઘટ કહેવાય, બીજા નામાદિ ઘટ જળધારણાદિ ક્રિયામાં સમર્થ થતા નથી માટે તે ઘટ ન કહેવાય આ રીતે ઋસૂત્રથી વિશેષતર વસ્તુને આ શબ્દનય માને છે. કારણ કે નામસ્થાપના અને દ્રવ્યરૂપ ઘટ, પટની જેમ જળધારણાદિ કાર્ય કરવાને સમર્થ નથી, માટે તે ઘટરૂપ નથી, વળી ઘટનું લિંગ-ચિહ્ન પણ તેમાં જણાતું નથી, તેથી પ્રત્યક્ષ વિરોધ જણાય છે, એટલે તે અઘરૂપ છે. - જો અતીત એટલે નાશ પામેલ અને અનુત્પન્ન એટલે નહિ ઉત્પન્ન થયેલ ઘટ, સ્વપ્રયોજનના અભાવે ઘટ૩૫ ન મનાય, તો પછી નામ-સ્થાપનાદિ ઘડાઓ પણ સ્વપ્રયોજનના અભાવે, ઘટરૂપ કેમ મનાય? તેઓ પણ જળધારણાદિ સ્વિકાર્ય કરવામાં અસમર્થ છે. માટે તે પણ ઘટરૂપ ન કહેવાય. રરર૬ થી રર૩૦. હવે ઋજુસૂત્રથી શબ્દનયની વિશેષતા જણાવે છે. अहवा पच्चुप्पन्ना रिउसुत्तस्साविसेसिओ चेव । कुंभो विसेसियययरो सब्भावाईहिं सदस्स ।।२२३१॥ सब्भावा-सब्भावो-भयप्पिओ स-परपज्जवो-भयो । ડુંમા- માં- વક્તવ્યોમયજીવમેવ સો રરપુરા वत्थुमविसेसओ वा जं भिन्नाभिन्नलिंग-वयणंपि । इच्छड़ रिउसुत्तनओ विसेसिययरं तयं सद्दो ॥२२३३॥ धणिभेयाओ भेओ यो पुंलिङ्गाभिहाणवच्चाणं । पड-कुंभाणं व जओ तेणाभिन्नत्थमिटुं तं ॥२२३४॥ तो भावो च्चिय वत्थं विसेसियमभिण्णलिंग-वयणं च । बहुपज्जायपि मयं सदत्थवसेण सद्दस्स ॥२२३५।। અથવા ઋજુસૂત્ર નયને સામાન્યથી પ્રત્યુત્પન્ન ઘટ માન્ય છે, અને શબ્દ-નયને તે જ પ્રત્યુત્પન્ન ઘટ સર્ભાવવડે વિશેષતર માન્ય છે, એટલે કે સભાવ-અસદ્ભાવ અને ઉભયરૂપથી; સ્વપર્યાયપરપર્યાય અને ઉભયપર્યાયથી; ઘટ, અઘટ, અવક્તવ્ય અને ઉભયરૂપ આદિથી તે નય ઘટને માને છે. અથવા જુસૂત્રનય, જે ભિન્ન ભિન્ન લિંગ અને વચનવાળી વસ્તુને સામાન્યથી માને છે, તે જ વસ્તુને શબ્દનય વચન અને લિંગ વડે વિશેષતર માને છે. (કારણ કે, સ્ત્રી-પુરુષ અને Page #250 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) - લિંગાદિભેદે શબ્દભેદ. [૨૪૯ નપુંસકલિંગવાળા નામોના વાચ્ય અર્થનો પટ અને ઘટની જેમ ધ્વનિના ભેદથી ભેદ છે, માટે આ નય લિંગ અને વચનથી અર્થને અભિન્ન માને છે. વળી વિશેષિત અભિન્ન લિંગ અને વચનવાળી ભાવવસ્તુને જ વસ્તુપણે માને છે, તેમજ શબ્દાર્થવશાત્ બહુ પર્યાયવાળી વસ્તુ પણ શબ્દનયને માન્ય છે. ૨૨૩૧ થી ૨૨૩૫. | ઋજુસૂત્રનય પ્રત્યુત્પન્ન અવિશેષિતઘટ સામાન્યથી માને છે, પણ શબ્દનય તો તે જ પ્રત્યુત્પન્ન ઘટને વિશેષિત માને છે; આટલો આ બે નયની માન્યતામાં તફાવત છે. સ્વપર્યાયવડે-પરપર્યાયવડે અને ઉભયપર્યાયવડે; સર્ભાવવડે-અસભાવવડે અને ભાવાભાવવડે વિશેષિત ઘટ-અઘટ-અવક્તવ્ય ઉભયરૂપાદિ ભેદ માને છે, અર્થાત્ સપ્તભંગી આ નય માને છે, જેમકે-ઉર્ધ્વગ્રીવા કપોલ કુક્ષિબુનાદિ સભૂત સ્વપર્યાયો વડે વિશેષિત ઘટને ઘટ કહેવાય છે, આ વ્યાખ્યાથી “ઘટ છે” એવો પ્રથમ ભાંગી થાય છે. તથા પટાદિગત જે ત્વચાનું રક્ષણ કરવારિરૂપ પરપર્યાયો તે ઘટમાં નથી, તેથી અસભૂત એવા પરપર્યાયો વડે વિવક્ષા કરતાં ઘટ ન કહેવાય એટલે કે પરપર્યાયો વડે ઘટની અસત્ વિવક્ષા કરતાં “ઘટ નથી” એવો બીજો ભાંગો થાય છે. વળી સ્વ-પર ઉભય પર્યાયો વડે અને સદ્ભાવ અસદ્દભાવથી વિશેષિતપણે એકી સાથે કહેવા ઈચ્છીએ તો અતિ કે નાસ્તિપણે કહી શકાય નહિ, તેથી “અવ્યક્તવ્ય” નામનો આ ત્રીજો ભાગો થાય; કેમકે સભૂત અસભૂત સ્વપરપર્યાયથી સતુ અસતુ એવા તેને કોઈપણ એક અસાંકેતિક શબ્દ વડે એકી સાથે કહી શકાય નહિ. આ ત્રણ ભાંગા સકલાદેશ કહેવાય છે. અને બાકીના ચાર ભાંગી વિકલાદેશ કહેવાય છે, તે આ પ્રમાણે એકદેશમાં સ્વપર્યાયની વિદ્યમાનતા વડે અને અન્યત્ર પરપયની અવિદ્યમાનતા વડે કહેવાતો ઘટ, સદસત્ એટલે ઘટાઘટ થાય છે તથા એક દેશમાં સ્વપર્યાયો વડે સભાવે વિશેષિત, અને અન્યત્ર દેશમાં સ્વ-પર ઉભય પર્યાયો વડે સદ-સભાવે એકી સાથે અસાંકેતિક એક શબ્દવડે કહેવાને ઈચ્છેલો ઘટ, સદ્ અને અવક્તવ્ય થાય છે, કેમકે એક દેશમાં ઘટ છે, અને અન્ય દેશમાં અવક્તવ્ય છે. તથા એક દેશમાં પરપર્યાયો વડે અસદ્ભાવે વિશેષિત, અને અન્યદેશમાં સ્વ-પર પર્યાયો વડે ભાવાભાવથી એકી સાથે અસાંકેતિક એક શબ્દવડે કહેવા ઈચ્છેલો ઘટ, અસ અને અવક્તવ્ય થાય છે, એટલે અઘટ અને અવક્તવ્ય થાય છે; કેમકે એક દેશમાં અઘટ છે અને એક દેશમાં અવક્તવ્ય છે. તથા એક દેશમાં સ્વપર્યાયો વડે સભાવે વિશેષિત, અને અન્ય દેશમાં પરપર્યાયોવડે અભાવે વિશેષિત, અન્યત્ર દેશમાં સ્વ પરપર્યાયો વડે ભાવાભાવે વિશેષિત ઘટ એકી સાથે કહેવા ઈચ્છલ હોય, તો તે સઅસ અને અવક્તવ્ય થાય છે; કેમકે એક દેશમાં ઘટ છે, એક દેશમાં અઘટ છે, અને એક દેશમાં અવક્તવ્ય છે. આ પ્રમાણે ગાથામાં સ્પષ્ટ કહેલા છ ભેદ અને સાતમો ભાંગો “સદસદવક્તવ્ય” આદિ શબ્દથી જાણવો. સ્યાદ્વાદ દૃષ્ટિએ આ સાત ભાંગા યુક્ત ઘટાદિક પદાર્થ છે, તે છતાં આ શબ્દનય સાત ભાંગામાંના કોઈપણ એક ભાંગાવડે વિશેષતર પદાર્થને માને છે, કેમકે કોઈ પણ એક વિદ્યમાન ધર્મ અંગીકાર કરીને સંપૂર્ણ વસ્તુ માને તે નય કહેવાય છે, પરંતુ સ્યાદ્વાદદર્શની તો સંપૂર્ણ સપ્ત-ભંગ્યાત્મક વસ્તુ માને છે. અહીં ઋજુસૂત્ર અને શબ્દનયનો તફાવત જણાવવો જોઈએ. ઋજુસૂત્ર નયનભિન્ન ભિન્ન લિંગ અને વચનવાળી વસ્તુને પણ વિશેષતા રહિત માને છે, શબ્દનય તેમ નથી માનતો, તે તો તેવી ૩૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] સમભિરૂટની વ્યાખ્યા અને માન્યતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વસ્તુમાં પણ વિશેષતા માને છે; કેમકે સ્ત્રીલિંગ-પુલિંગ અને નપુંસકલિંગવાળા નામોથી વાચ્ય તટ તટી આદી પદાર્થોમાં ભેદ છે એકતા નથી. “તટી” એ નામનો અર્થ જુદો છે, “તટ” એ નામનો અર્થ જુદો છે, અને “તમ્” એ નામનો અર્થ પણ જુદો છે; વળી “ગુરુ અને ગુરુઓ” ઈત્યાદિ એકવચન તથા બહુવચનથી વાચ્ય પદાર્થોમાં પણ ભેદ છે; કારણ કે ધ્વનિના ભેદથી ઘટ-પટાદિ પદાર્થોની જેમ તે શબ્દોમાં પણ ભેદ છે. માટે તે લિંગ અને વચનનો ભેદ હોય તો ભિન્ન અર્થ માનવો, એટલે કે જેવો ધ્વનિ તેવો તેનો અર્થ જાણવો. અન્ય લિંગવાચી શબ્દનો અન્યલિંગવાળો અર્થ થઈ શકે નહિ, તેમજ એક વચનવાચી શબ્દનો અર્થ દ્વિવચનવાચી કે બહુવચનવાચી પણ થઈ શકે નહિ. વળી જાસૂત્રનય નામાદિ ચાર નિક્ષેપયુક્ત વસ્તુ માને છે. અને શબ્દનય તો માત્ર ભાવનિક્ષેપને જ માને છે, તે પણ પૂર્વોક્ત નીતિએ સભાવાદિ વડે વિશેષિત અને લિંગ તથા વચનથી અભિન્ન અર્થવાળી વસ્તુ માને છે, પણ એક જ અર્થને ત્રિલિંગવૃત્તિ શબ્દથી વાચ્ય માનતો નથી, તેમ એકવચન બહુવચન વૃત્તિ શબ્દથી વાચ્ય પણ માનતો નથી. એ પ્રમાણે ઋજુસૂત્ર અને શબ્દનયનો પરસ્પર ભેદ છે. હવે અનન્તર કહેવાશે તે સમભિરૂઢ નયની સાથે આ શબ્દનયનો તફાવત જણાવે છે. “ઈન્દ્રશક્ર-પુરન્દર” ઈત્યાદિ બહુ પર્યાયો ઈન્દ્રાદિક વસ્તુના જે છે તે શબ્દનયના મતે એક છે, કેમકે ઈન્દ્રાદિક શબ્દના ઈદનાદિ જે અર્થ છે, તે વડે ઈન્દ્રાદિક એક વસ્તુમાં ઈન્દન-શકન્દન-પુદરણાદિ બધા અર્થ ઘટે છે, તેથી ઈન્દ્ર-શુક્ર આદિ બહુ પર્યાયવાળી છતાં પણ તે વસ્તુ એક જ છે, એમ શબ્દનયનું મન્તવ્ય છે, પરંતુ સમભિરૂઢનય એમ માનતો નથી, તે તો પર્યાયના ભેદ વસ્તુનો પણ ભેદ માને છે, એ સંબંધી હકીકત આગળ કહેવાશે. ૨૨૩૧ થી રર૩૫. હવે સમધિરૂઢનયની માન્યતા જણાવે છે અને તેની વ્યાખ્યા કહે છે. जं जं सण्णं भासइ तं तं चिय समभिरोहए जम्हा । सण्णंतरत्थविमुहो तओ नओ समभिरूढो त्ति ॥२२३६।। दबं पज्जाओ वा वत्थं वयणंतराभिधेयं जं । न तदन्नवत्थुभावं संकमए संकरो मा हू ॥२२३७॥ न हि सइंतरवच्चं वत्थु सइंतरत्थतामेइ । संसय-विवज्जए-गत्त-संकराइप्पसंगाओ ।।२२३८॥ घड-कुडसद्दत्थाणं जुत्तो भेओऽभिहाणभेआओ। घड-पडसद्दत्थाण व तओ न पज्जायवयणंति ॥२२३९।। धणिभेयाणं भेओऽणुमओ जइ लिंग-वयणभिन्नाणं । घड-पडवच्चाणं पिव घड-कुडवच्चाण किमणिट्ठो ? ॥२२४०।। આ નય જે જે સંજ્ઞા-નામ કહે છે તે તે સંજ્ઞાને જ માત્ર (તે સંજ્ઞાન્તર વિમુખ હોવાથી) Page #252 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. ધ્વનિભેદે ભેદ માનવાનું કારણ. [૨૫૧ અનુસરે છે, તેથી આને સમભિરૂઢનય કહે છે. દ્રવ્ય અથવા પર્યાયરૂપ વસ્તુ જે વચનાન્તરથી અભિધેય હોય છે, તે સંકરાદિ દોષ ન થાય માટે અન્ય શબ્દના વાચ્યમાં સંક્રમતું નથી; કેમકે અન્ય શબ્દથી વાચ્ય વસ્તુ અન્ય શબ્દના અર્થને પામતી નથી. કારણ કે સંકરપણાદિ દોષના પ્રસંગથી સંશય-વિપર્યય અને એકતાદિ દોષો પ્રાપ્ત થાય. માટે ઘટપટાદિ શબ્દના અર્થની જેમ ઘટ અને કટાદિ શબ્દોના અર્થનો પણ અભિધાનના ભેદથી ભેદ યોગ્ય છે, અર્થાત્ તેથી પર્યાય - અભાવ છે. યદિ લિંગ અને વચનથી ભિન્ન એવા ઘટ તથા પટાદિ શબ્દથી વાચ્ય અર્થનો ધ્વનિના ભેદથી ભેદ માનવામાં આવે છે, તો પછી ઘટ અને કૂટાદિ શબ્દથી વાચ્ય અર્થનો ધ્વનિના ભેદથી વાચ્ય અર્થનો ભેદ શા માટે માનવામાં ન આવે ? રર૩૬ થી ૨૨૪૦. જે જે ઘટાદી સંજ્ઞા છે, તે તે સંજ્ઞાને યથાર્થસંજ્ઞાવાળી જ આ નય માને છે, કારણ કે તે ઘટાદિ સંજ્ઞા કુટાદિરૂપ નામાંતરના અર્થમાં વિમુખ હોવાથી ઘટશબ્દથી વાચ્ય જે અર્થ છે, તે અર્થ કુટ-કુંભાદિ શબ્દથી વાચ્ય હોતો નથી. એટલે કે જે દ્રવ્ય અથવા પર્યાયાત્મક ઘટાદિ વસ્તુ ઘટાદિ વચનથી વાચ્ય છે, તે કુટાદિરૂપ વચનાંતરથી વાચ્ય ભાવને પામતી નથી. જો એક ઘટાદિ વસ્તુનો અન્ય કુટાદિ વસ્તુમાં સંક્રમ થાય તો સંકરાદિ દોષોની પ્રાપ્તિ થાય, એમ થવાથી ઘટાદિ અર્થમાં પટાદિ અર્થનો પણ સંક્રમ થતાં શું આ ઘટ છે? કે પટાદિ વસ્તુ છે? એવો સંશય થાય, અથવા ઘટાદિકમાં પટાદિકનો નિશ્ચય થવાથી વિપર્યય થાય, અથવા પટાદિકમાં પણ ઘટાદિકનો નિશ્ચય થવાથી ઘટ-પટાદિ અર્થની એકતા થઈ જાય, અથવા મેચકમણિની પેઠે ઘટ-પટાદિ અર્થની સંકીર્ણરૂપતા થાય. આ સર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે ઘટ-કુટ-કુંભ ઈત્યાદિ શબ્દો, પટ-ખંભાદિ શબ્દોની જેમ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તવાળા હોવાથી, ભિન્ન ભિન્ન અર્થના વાચક છે, એમ સમભિરૂઢનય માને છે. જેમકે વિશિષ્ટ ચેષ્ટાવાન પદાર્થ તે ઘટ, કુટિલતાના યોગે કુટ, કુત્સિતપણે પૂર્ણ હોવાથી કુંભ. આ પ્રમાણે ઘટ-કુટ આદિ શબ્દો ભિન્ન ભિન્ન અર્થવાળા છે; તેથી કરીને જ્યારે ઘટાદિ અર્થમાં કુટાદિ અર્થનો પ્રયોગ કરવામાં આવે ત્યારે કુટાદિ વસ્તુનો તેમાં સંક્રમ કર્યો ગણાય, અને એમ થવાથી ઉપરોક્ત સંશયાદિ દોષો પ્રાપ્ત થાય. તાત્પર્યાર્થ એ છે કે ઘટ-કુટ કુંભ આદિ શબ્દોથી વાચ્ય પદાર્થનો પરસ્પર ભેદ યોગ્ય છે, કેમકે જેમ વાચક શબ્દના ભેદથી ઘટ-પટ-સ્તંભ આદિ શબ્દોથી વાચ્ય જે ઘટાદિ પદાર્થો ભિન્ન છે તેમ ઘટ-કુટ-કુંભ આદિમાં પણ વાચક શબ્દોનો ભેદ છે; માટે કુટ કુંભ-કળશ આદિ શબ્દો ઘટના પર્યાય વચન નથી. પણ દરેક ભિન્ન ભિન્ન છે. કારણ કે એક અર્થમાં અનેક શબ્દની પ્રવૃત્તિ હોઈ શકે નહિ. આ લિંગ અને વચનથી ભિન્ન એવા ઘટ-પટ-સ્તંભ આદિ શબ્દોથી વાચ્ય અર્થોનો જેમ શબ્દના ભેદથી ભેદ માનવામાં આવે છે, તો પછી ઘટ-કુટ-કુંભ-કળશ આદિ શબ્દોથી વાચ્ય અર્થોના ભેદ શા માટે ન માનવો જોઈએ? તેમાં એ ધ્વનિનો ભેદ તો સમાન છે. ર૨૩૬ થી રર૪૦. હવે વસતિ અને પ્રસ્થકાદિ વિચારમાં પણ આ નયનો પૂર્વેના નયોથી ભેદ જણાવે છે. आयासे वसइत्ति य भणिए भणइ किह अन्नमन्नम्मि । मोत्तणायसहावं वसेज्ज वत्थू विहम्मम्मि ? ॥२२४१॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨] સમભિરૂઢ નયનો પૂર્વના નયોથી ભેદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ वन्धुं वसइ सहावे सत्ताओ चेयणा व जीवम्मि । न विलक्खणत्तणाओ भिन्ने छायातवे चेव ।।२२४२॥ माणं पमाणमिटुं नाणसहावो स जीवओडणन्नो। कह पत्थयाइभावं वएज्ज मुत्ताइवं सो ? ॥२२४३।। न हि पत्थाड पमाणं घडो ब भवि चेयणाविरहाओ। केवलमिव तन्नाणं पमाणमिट्ठ परिच्छेओ ॥२२४४।। સાધુ આદિક અમુક વ્યક્તિ ક્યાં રહે છે? એવો પ્રશ્ન થતાં, નૈગમાદિ નયો કહે કે લોકમાંગામમાં અને ઉપાશ્રયાદિમાં રહે છે; પણ સૂત્ર નયવાદી કહે છે કે જ્યાં અવગાહ છે. તે આકાશ ખંડમાં રહે છે. ઋજુસૂત્રનયે એ પ્રમાણે કહ્યું એટલે સમભિરૂઢનય કહે છે કે આત્મસ્વભાવ મૂકીને વસ્તુ અન્ય વિધર્મક વસ્તુમાં કેવી રીતે રહે? ન જ રહે. કારણ કે સર્વ વસ્તુઓ સ્વભાવમાં વિદ્યમાન છે જેમ જીવમાં જ ચેતના રહેલી છે, તેમ સર્વ વસ્તુઓ આત્મસ્વભાવમાં જ રહે છે અને છાયા-આતપની જેમ વિલક્ષણ સ્વરૂપવાળી વસ્તુ ભિન્ન વસ્તુ રહેતી નથી. (આ અભિપ્રાય પાંચમાં છઠ્ઠા અને સાતમાં એ ત્રણેય નયોનો છે.) સઘળાં આ નયમાનને જ પ્રમાણ માને છે, કેમકે તે પ્રમાણ જ્ઞાનસ્વરૂપ હોવાથી જીવથી અનન્ય છે; એટલે તે પ્રમાણ મૂર્યાદિ સ્વરૂપ પ્રસ્થકાદિ ભાવને કેવી રીતે પામે ? કાષ્ટનું બનાવેલ પ્રસ્થાદિક ઘટ-પટાદિકની જેમ અચેતન હોવાથી કદી પણ પ્રમાણ થઈ શકે નહિ. પરંતુ તે પ્રસ્થકનું જ્ઞાન જ બોધાત્મક હોવાથી પ્રમાણ તરીકે ઈષ્ટ छ. २२४१ थी २२४४. હવે જો જ્ઞાનના કારણભૂત વિષયને પણ પ્રમાણ માનવામાં આવે તો પ્રમાણ અને અપ્રમાણની વ્યવસ્થા ટકે નહિ તે કહે છે. पत्थादओ वि तक्कारणंति माणं मई न तं तेसु । जमसंतेसु वि बुद्धी कासइ संतेसु वि न बुद्धी ॥२२४५।। तक्कारणं ति वा जड़ पमाणसिद्धं तओ पमेयं पि । सव्वं पमाणमेवं किमप्पमाणं पमाणं वा ? ॥२२४६।। देसी चेव य देसो नो वत्थं वा न वत्थुणो भिन्नो । भिन्नो व न तस्स तओ तस्स व जड़ तो न सो भिन्नो ॥२२४७॥ एत्तो चेव समाणाहिगरणया जुज्जए पयाणं पि । नीलुप्पलाइयाणं न रायपुरिसाइसंसग्गो ।।२२४८।। घडकारविवखाए कत्तुरणत्थंतरं जओ किरिया । न तदत्थंतरभूए समवाओ तो मओ तीसे ॥२२४९।। कुंभम्मि वत्थुपज्जायसंकराइप्पसंगदोसाओ । जो जेण जं व कुरुए तेणाभिन्नं तयं सव्वं ॥२२५०।। Page #254 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સમભિરૂઢ નયની માન્યતા. [૨૫૩ પ્રસ્થાદિક પણ, પ્રસ્થાદિક જ્ઞાનનું કારણ હોવાથી પ્રમાણ છે, એમ માન્યતા થાય તો તે અયોગ્ય છે, કેમકે પ્રસ્થાદિકનો અભાવ છતાં પણ કોઈને પ્રસ્થાદિકનું જ્ઞાન થાય છે અને કોઈને તે હોવા છતાં પણ થતું નથી અથવા જો તે પ્રસ્થાદિક પદાર્થ તેના જ્ઞાનનું કારણ છે, માટે પ્રમાણ માનેલ છે, તો પ્રમેય પણ પ્રમાણ થાય, અને એથી સર્વ કાંઈ પ્રમાણરૂપ બને. અને તેમ થતાં પ્રમાણ શું અને અપ્રમાણ શું ? પ્રમાણ અપ્રમાણની વ્યવસ્થાનો જ લોપ થાય. તથા દેશી એ દેશ જ છે, વસ્તુ દેશ નથી, દેશીથી ભિન્ન પણ નથી, જો ભિન્ન હોય તો તે દેશ તેનો ન કહેવાય, અને જો તે દેશ તે દેશીનો હોય, તો તે તેનાથી ભિન્ન ન ગણાય. માટે નીલોત્પલાદિકની જેમ પણ-વિશેષ્યભૂત પદોનો કર્મધારય સમાસ યોગ્ય છે, પણ રાજપુરુષાદિકની જેમ પષ્ઠીતપુરુષ સમાસ યોગ્ય નથી. વળી ઘટકારની વિવક્ષામાં, ઘટ કરવાની ક્રિયા કર્તાથી અભિન્ન છે, તેનાથી અત્તરમતમાં સમવાય તો તેનો માન્યો નથી. કારણ કે એથી ઘટમાં વસ્તુ પર્યાયના સંકરાદિ દોષનો પ્રસંગ થાય. તેથી કરીને જે જેના વડે કરાય અથવા જેને જે કરે છે. તે સર્વ તેનાથી અભિન્ન છે. ર૨૪૫ થી ૨૨૫૦. જેમ નવલનું પાણી પગના રોગનું કારણ હોવાથી તેને પગનો રોગ કહેવાય છે, તેમ પ્રસ્થાદિક પણ, પ્રસ્થાદિકના જ્ઞાનનું કારણ હોવાથી પ્રમાણભૂત છે, એ પ્રમાણે જો કોઈ કહેવા માગે તો તે અયોગ્ય છે, કારણ કે પ્રસ્થાદિકના અભાવે પણ કોઈક ધાન્ય રાશિમાત્રમાં જ પરિચ્છેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને કોઈ માલિકેરાદિ દ્વીપમાંથી આવેલા અજ્ઞાન મનુષ્યને પ્રસ્થકાદિ વિદ્યમાન છતાં પણ પ્રસ્થક પરિચ્છેદ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. તેથી તે કાષ્ઠમય પ્રસ્થક વગેરે તે સંબંધી જ્ઞાન ઉત્પન્ન કરવામાં કારણભૂત જ છે, એમ એકાંતે કહી શકાય નહિ; એટલે તે પ્રસ્થકાદિ પ્રમાણરૂપ કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. અથવા પ્રસ્થાદિ ભલે તેના કારણભૂત થાય, તોપણ તેમને પ્રમાણરૂપતા તો પ્રાપ્ત નહિ થાય; કારણ કે જો પ્રસ્થકાદિક જ્ઞાનની કારણતા માત્રથી જ તે પ્રસ્થકાદિક પ્રમાણરૂપે ઈષ્ટ હોય તો પ્રમેય પણ પ્રમાણજ્ઞાનનું કારણ હોવાથી તેને પણ પ્રમાણ માનવું પડશે. અને એમ થતાં દધિભક્ષણાદિ પણ પરંપરાએ જ્ઞાનનું કારણ થવાથી પ્રમાણરૂપ થશે પછી કોઈ પણ વસ્તુ અપ્રમાણ નહિ રહે. દધિભક્ષણાદિ સર્વ તેનું કારણ છતાં પણ તે પ્રમાણરૂપ નથી, એમ કહેવામાં આવે તો કાષ્ઠમય પ્રસ્થાદિક પણ પ્રમાણ નહિ થાય, આ પ્રમાણે અતિપ્રસંગ થવાથી પ્રમાણ અને અપ્રમાણની વ્યવસ્થાનો જ અભાવ થશે. માટે ત્રણે શબ્દનયોને પ્રસ્થાનું જ્ઞાન તે જ પ્રસ્થક પ્રમાણરૂપે ઈષ્ટ છે. પણ કાષ્ઠમય પ્રસ્થક તે પ્રમાણરૂપે ઈષ્ટ નથી. વળી ધર્માસ્તિકાય અધમસ્તિકાય-આકાશાસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને જીવ આ પાંચેના દેશ-પ્રદેશની કલ્પનામાં આ નય ષષ્ઠીસમાસ માનતો નથી, પણ કર્મધારય માને છે. કારણ કે આ નય ધર્માસ્તિકાય વગેરે જે દેશી છે, તે જ દેશ છે, પણ ઘટથી જેમ અરઘટ્ટ અત્યંત ભિન્ન છે, તેવી રીતે દેશ, દેશીથી અત્યંત ભિન્ન સ્વતંત્ર વસ્તુ નથી. દેશ એ સ્વતંત્ર વસ્તુ નથી, એટલું જ નહિ પરંતુ દેશના સંબંધથી અસ્વતંત્ર છતાં પણ દેશ, દેશીથી ભિન્ન છે, એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે “દેશી' રૂપ વસ્તુથી દેશ ભિન્ન નથી; તેમ છતાં પણ જો દેશીથી દેશ ભિન્ન માનવામાં આવે, તો અત્યંત ભિન્ન એવા વિધ્યાચળ અને હિમવાન આદિનો જેમ સંબંધ ન ઘટે, તેમ તે દેશ તથા દેશીનો સંબંધ પણ ન ઘટે, તે દેશીનો આ દેશ છે, એમ માની શકાય, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪' એવંભૂતનયની વ્યાખ્યા ને પ્રરૂપણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨. તો ઘટાદિકના સ્વસ્વરૂપની જેમ તે દેશ તે દેશીથી ભિન્ન નહિ, પણ તદાત્મક જ ગણાય. આ જ કારણથી નીલકમળાદિકની જેમ વિશેષણ-વિશેષ્યભૂત સર્વ પદોનો કર્મધારય સમાસ જ ઘટે છે, કોઈકનો તંદુ સમાસ પણ ઘટે છે, પરંતુ રાજાનો પુરુષ તે રાજપુરુષ. એવો જે ષષ્ઠી સમાસ તે આ નયને માન્ય નથી, કેમકે ભિન્ન વસ્તુનો અન્યોન્ય સંબંધ થઈ શકે નહિ. જેમ કે બે જોડાયેલ વસ્તુનો જે સંબંધ છે, તે સંબંધ તે વસ્તુથી ભિન્ન છે, કે અભિન્ન છે ? જો ભિન્ન હોય, તો તે જોડાયેલ બે વસ્તુથી સંબંધ એ ત્રીજી સ્વતંત્ર વસ્તુ હોવી જોઈએ પણ તે સ્વતંત્ર વસ્તુ રૂપ સંબંધ ન થાય, એટલે ષષ્ઠી સમાસાદિ કેવી રીતે થઈ શકે? જેમ વિધ્ય અને હિમવાન આદિથી ભિન્ન એવા ઘટાદિકનો સંબંધ કહેવાતો નથી, તેમ તેનો પણ સંબંધ કહેવાય નહિ. એટલે તેમને પણ ષષ્ઠી વિભક્તિ આદિ ઘટે નહિ. અને જો બે જોડાયેલ વસ્તુથી સંબંધ અભિન્ન હોય, તો તે ષષ્ઠયાદિ વિભકિતનો હેતુ ન થાય, કેમકે તે સંબંધ જોડાયેલ વસ્તુથી સ્વરૂપની જેમ અભિન્ન છે. ઈત્યાદિ અહીં ઘણું કહી શકાય એમ છે, પણ ગ્રંથ વિસ્તારના ભયથી કહેતા નથી, જિજ્ઞાસુએ તે અન્ય ગ્રંથોમાંથી જોઈ લેવું. વળી ઘટ કરે તે ઘટકાર(કુંભાર) એવી પ્રરૂપણા કરતાં, તે તે ઘટાકારની ઘટ કરવાની ક્રિયા તેનાથી અવ્યતિરિક્ત છે, એટલે કે કર્તાને વિષે જ ક્રિયાનો સંબંધ છે, પણ કર્તાથી વ્યતિરિક્ત ઘટને વિષે તે ક્રિયાનો સંબંધ નથી, એમ આ નય માને છે, કારણ કે જો કર્તા સંબંધી ક્રિયાનો સંબંધ ઘટરૂપ કર્મમાં પણ માનવામાં આવે, તો વસ્તુના પર્યાયની પરસ્પર એકતાદિ દોષોની પ્રાપ્તિ થાય અને તેથી જે કુંભકારાદિ જે ક્રિયાવિશેષ વડે જે કુંભ આદિને કરે છે, તે ક્રિયાવિશેષ વડે તે ક્રિયા સ્વરૂપે સર્વ કર્તા-કર્મ વગેરે અભિન્ન થઈ જાય માટે કર્યા સંબંધી ક્રિયાનો સંબંધ કર્મમાં ન માનવો. એમ આ સમભિરૂઢનય માને છે. રર૪૫ થી રર૫૦. હવે એવંભૂતનયની વ્યાખ્યા અને માન્યતા કહે છે. एवं जह सद्दत्थो संतो भूओ तदन्नहाऽभूओ । तेणेवंभूयनओ सद्दत्थपरो विसेसेणं ॥२२५१॥ वंजणमत्थेणत्थं च वंजणेणोभयं विसेसेइ । जह धडसई चेट्ठावया तहा तंपि तेणेव ॥२२५२।। सहवसादभिधेयं तप्पच्चयओ पईव-कुम्भो ब्व । संसय-विवज्जए-गत्त-संकराइप्पसंगो वा ॥२२५३॥ જે પ્રમાણે શબ્દાર્થ હોય, તે પ્રમાણે જ નામ હોય, તો તે અર્થ વિદ્યમાન છે, પણ તેથી અન્યથા અર્થ હોય, તો તે અવિદ્યમાન છે. આ કારણથી એવંભૂતનય વિશેષ કરીને શબ્દાર્થમાં તત્પર છે. વ્યંજનને (શબ્દને) અર્થવડે અને અર્થને વ્યંજન વડે એમ ઉભયને આ નય વિશેષિત (નિયત) કરે છે; ઘટ શબ્દને ચેષ્ટાવાન અર્થ વડે અને તે ચેષ્ટારૂપ અર્થને તે શબ્દ વડે નિયત કરે છે પ્રદીપ અને કુંભની જેમ શબ્દના વશથી અભિધેયનો પ્રત્યય થાય છે, અન્યથા સંશયવિપર્યય-એકત્વ-અને સંકરાદિ દોષોની પ્રાપ્તિ થાય. રર૫૧ થી રરપ૩. Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. સમભિરૂઢની માન્યતામાં દૂષણ. [૨૫૫ ઘટ એટલે ચેણવાન પદાર્થ, ઈત્યાદિ રૂપે જેમ શબ્દાર્થ વ્યવસ્થિત છે, તે પ્રમાણે જે ઘટાદિ પદાર્થ હોય તે જ વિદ્યમાન અર્થ છે, તેથી અન્ય પ્રકારે શબ્દના અર્થનું ઉલ્લંઘન કરીને જે પદાર્થ હોય, તે તત્ત્વથી ઘટાદિ અર્થ પણ ન કહેવાય, આ પ્રમાણે આ નયની માન્યતા હોવાથી શબ્દ તથા સમભિરૂઢ નય કરતાં એવંભૂતનય શબ્દના અર્થમાં વિશેષ તત્પર છે. તાત્પર્ય એ છે કે જળધારણાદિ ક્રિયાયુક્ત, સ્ત્રીના મસ્તક પર રહેલો જે ઘટ હોય, તેને જ આ નય ઘટરૂપે માને છે, પણ જળધારણાદિ ક્રિયારહિત ગૃહના ખૂણામાં પડી રહેલા ઘટને આ નય ઘટરૂપે માનતો નથી. જે વડે પદાર્થ પ્રગટ કરાય તે વ્યંજન, એટલે પદાર્થવાચક ઘટાદિ શબ્દ; એ શબ્દ વડે તદ્વાચ્ય અર્થને, અને અર્થ વડે તદ્દાચક શબ્દને આ નય નિયત કરે છે. જેમકે તે જ ઘટ શબ્દ કહી શકાય, કે જે ચેષ્ટાવાન અર્થનું પ્રતિપાદન કરતો હોય, અન્ય પદાર્થનું નહિ, આ પ્રમાણે શબ્દને અર્થવડે નિયત કરે તથા ચેષ્ટાવાન (ઘટ) અર્થ-પદાર્થ પણ તે જ કહેવાય, કે જે સ્ત્રીના મસ્તક પર રહેલ, જળધારણાદિ ક્રિયારૂપે પ્રસિદ્ધ હોય, પણ એક સ્થાને પડી રહેલ અથવા બીજી ક્રિયારૂપે હોય, તે નહિ. આ પ્રમાણે અર્થને શબ્દ વડે નિયત કરે છે. આમ ઉભય પ્રકારે શબ્દને અર્થવડે અને અર્થને શબ્દવડે આ નય નિયત કરે છે, કેમકે સ્ત્રીના મસ્તક પર રહેલ જળધારણાદિ ક્રિયાવાન જે પદાર્થ હોય, તે જ ઘટ શબ્દથી વાચ્ય છે, અને તે ઘટ શબ્દથી વાચ્ય અર્થ પણ તે જ ચેષ્ટાવાન પદાર્થ છે, આથી ઉભય વિશેષક એવંભૂતનય છે. એ જ વાત વધારે દઢ કરવાને હવે પ્રમાણથી તેની સિદ્ધિ કરે છે. જેમકે-જેવો અભિધાયકશબ્દ હોય, તેવા જ અભિધેય-પદાર્થની પ્રતિપત્તિ થાય છે, કેમકે તેવા શબ્દથી તેવા જ અર્થની પ્રતીતિ થાય છે, જેમ પ્રદીપ-શબ્દથી પ્રકાશમાન અર્થની અને ઘટશબ્દથી ચેષ્ટાવાન અર્થની પ્રતીતિ થાય છે, તેમ અહીં સામાન્ય શબ્દોમાં પણ જાણવું, અન્યથા જો શબ્દ પ્રમાણે અર્થબોધ ન થતો હોય તો સંશયાદિ પ્રાપ્ત થાય. જેમકે જો દીપન-પ્રકાશન ક્રિયારહિત પદાર્થ પણ દીપક હોય, તો કોઈએ દીપશબ્દનો ઉચ્ચાર કર્યો હોય, તે સાંભળીને એવો સંશય થાય કે શું આણે પ્રકાશમાન પદાર્થ કહ્યો, કે કોઈ અપ્રકાશમાન અંધ જે પરાદિ પદાર્થ તે કહ્યો ? અથવા એ શબ્દથી એણે અંધ પથ્થર જ કહ્યો, આવો વિપર્યય થાય. વળી દિપશબ્દ કહેવાથી અંધ પથ્થરાદિની પ્રતીતિ થાય, અને અંધ પથ્થર કહેવાથી દીપકની પ્રતીતિ થાય, એમ થતાં પદાર્થની એકતા અથવા સંકરતા થાય. માટે વસ્તુતઃ શબ્દના વશથી અભિધેય છે, અને અભિધેયના વશથી શબ્દ છે. ર૨૫૧ થી રરપ૩. હવે સમભિરૂઢ નયની માન્યતામાં દૂષણ આપે છે. सद्दपरिणामओ जइ घड-कुडसद्दत्थभेयपडिवत्ती । तो निश्चेट्ठोवि कहं घडसहत्थो घडोऽभिमओ ? ॥२२५४।। जइ वत्थुसंकमो वा निट्ठो चिट्ठावओ य संकन्ती । तो नहि निच्चिट्ठतया जुत्ता हाणी व समयस्स ॥२२५५॥ एवं जीवं जीवो संसारी पाणधारणाणुभवो । सिद्धो पुणरजीवो जीवणपरिणामरहिउत्ति ।।२२५६।। Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] સમભિરૂઢની માન્યતામાં દૂષણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શબ્દના ભેદથી ઘટ-કુટ-કુંભ આદિ પર્યાય શબ્દોનો જો અર્થ ભેદ માન્ય હોય, તો પછી ઘટ શબ્દથી વાચ્ય એવા અર્થને ચેષ્ટારહિત છતાં પણ ઘટ રૂપે કેમ માની શકાય ? ન જ માની શકાય. વળી જો વસ્તુ સંક્રમ ઈષ્ટ ન હોય, તો પછી ચેષ્ટાવાન્ છતાં પણ ભાવ-ઘટની નિશ્ચેષ્ટતા વડે શું ? ચેષ્ટારહિત દ્રવ્યઘટમાં ઘટ શબ્દની પ્રવૃત્તિથી સંક્રાન્તિ થાય છે અને તે યોગ્ય નથી; અને જો ચેષ્ઠાવાન છતાં પણ નિશ્ચેષ્ટ અર્થમાં સંક્રાન્તિ માનવામાં આવે તો સ્વપક્ષની હાનિ થશે. તથા આ જ પ્રમાણે જીવે તે જીવ, એ શબ્દાર્થવશાત્ દશવિધ પ્રાણોને ધારણ કરે તે જીવ-એમ આ નયની માન્યતા છે. આવું પ્રાણધારણ રૂપ જીવન નારકાદિ સંસારી જીવોને જ છે, આથી સિદ્ધના જીવોનો આ નય જીવ-આયુષ્યમાન-પ્રાણી ઈત્યાદિ શબ્દોથી બોલાવતો નથી, પણ સત્તાના યોગથી સત્ત્વ, જ્ઞાન-દર્શન-સુખ આદિ પર્યાયોને પામતો હોવાથી આત્મા, ઈત્યાદિ શબ્દો વડે બોલાવે છે. ૨૨૫૪-૨૨૫૫-૨૨૫૬. દેશ અને દેશીની એકતા માનવામાં દૂષણ આપે છે. जइ देसि च्चिय देसो पत्ता पज्जायवयणपडिलत्ती । पुणरुत्तमाणत्थं वत्थुसंकमो वा ण चेट्टं ते ।। २२५७।। अह भिण्णो तरस तओ न होइ न य वत्थुसंकमभयाओ । देसी चेव य देसो न वा पएसी पएसोत्ति ।। २२५८ ।। नोसोऽवि समत्तं सं व भणेज्ज जइ समत्तं तो । तरस पओगोऽणत्थो अह देसो तो न सो वत्युं ||२२५९ ।। જો દેશી તે જ દેશ હોય, તો તેને પર્યાયવચનની પ્રાપ્તિ થશે, અને તેથી પુનરુક્તિ, આનર્થ્ય તથા વસ્તુનો સંક્રમ થશે, તે સંક્રમ (સમભિરૂઢ નયને) ઈષ્ટ નથી. અને જો દેશીથી દેશ ભિન્ન માનવામાં આવે, તો તે દેશ તેનો નહિ થાય, વસ્તુ સંક્રમના ભયથી દેશી તે જ દેશ છે એમ પણ નહિ કહેવાય, એ જ પ્રમાણે પ્રદેશી તે જ પ્રદેશ એમ પણ નહિ કહેવાય. (દેશનું પ્રતિપાદન કરવા માટે નોશબ્દનો પ્રયોગ કરવામાં આવે તો તે) નોશબ્દ પણ સમસ્ત દેશીનું પ્રતિપાદન કરે છે, કે તે દેશનું જ પ્રતિપાદન કરે છે ? જો સમસ્ત દેશીનું (સંપૂર્ણ વસ્તુનું) પ્રતિપાદન કરતો હોય, તો તેનો પ્રયોગ નકામો છે, અને દેશનું પ્રતિપાદન કરતો હોય તે વસ્તુ જ નથી. ૨૨૫૭ થી ૨૨૫૯. દેશ અને દેશીની એકતા માનનાર સમભિરૂઢનય દેશી એ જ દેશ છે, એમ જે કહે છે, તે પણ અયોગ્ય છે. કારણ કે જો દેશી તે જ દેશ હોય, તો જેમ વૃક્ષ-પાદપ ઈત્યાદિ શબ્દો પર્યાયવચનરૂપ છે, તેમ દેશ અને દેશી એ બન્ને શબ્દ પણ પર્યાય વચન જ થાય. આથી જેમ વૃક્ષ-પાદપ ઈત્યાદિ એક અર્થવાળા શબ્દોનો પ્રયોગ કરતાં પુનરુક્તિ થાય છે, તેમ દેશી-દેશ શબ્દનો પ્રયોગ કરતાં પણ થાય વળી એક શબ્દ વડે બીજા શબ્દના અર્થનું પ્રતિપાદન થતું હોવાથી, બીજા શબ્દનો પ્રયોગ નિરર્થક થાય. તેમજ ઉપરોક્ત માન્યતાથી દેશીને, દેશમાં અને દેશનો દેશીમાં અન્તર્ભાવ થતો હોવાથી વસ્તુ-સંક્રમ પણ થાય, અને એવો વસ્તુસંક્રમ Page #258 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દેશ અને દેશની ઐક્યતામાં દૂષણ. [૨૫૭ સમભિરૂઢને માન્ય નથી, માટે દેશ અને દેશની એકતા માનવી યોગ્ય નથી, અને એ બન્નેનો ભેદ તો એ નય પણ માને છે જ. કદાચ દેશ અને દેશની એકતામાં કહેલા દોષોના ભયથી બન્નેને જુદા માનવામાં આવે, કે દેશીથી દેશ ભિન્ન છે, તો પૂર્વે કહેલ યુક્તિથી તે દેશનો તે દેશ નહિ થાય, અને વસ્તુસંક્રમાદિ દોષના ભયથી દેશી એજ દેશ એમ પણ નહિ માની શકાય. એ જ પ્રમાણે પ્રદેશી તે પ્રદેશ એમ પણ નહિ માની શકાય, કેમકે તે માન્યતામાં પણ ઉપરના જ દોષો આવે છે. માટે દરેક દેશી અને દરેક પ્રદેશી સર્વ અખંડ સંપૂર્ણ વસ્તુ જ છે, એમ માનવું પડશે, પણ દેશ-પ્રદેશની કલ્પના નહિ કરી શકાય, કેમકે તેમનો ભેદભેદ માનતાં ઉપરોક્ત દોષોની પ્રાપ્તિ થશે આ કારણથી આ નયના મતે સર્વવસ્તુઓ અખંડ સ્વરૂપવાળી હોવાથી પદોનો કર્મધારય સમાસ પણ નહિ થાય. જો દેશનું પ્રતિપાદન કરવાને “નોદેશી' એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે, (કેમકે નોશબ્દ એકદેશ વાચી છે) અને દેશ પણ દેશીનો એક દેશભૂત જ છે, ને તે તેનાથી ભિન્ન નથી, એમ કહેવામાં આવે તો તે પણ અયોગ્ય છે, કારણ કે “નોદેશી” એ પ્રયોગમાં જે નોશબ્દ છે, તે સંપૂર્ણ-અખંડ દેશી વસ્તુનું પ્રતિપાદન કરે છે, કે તે દેશનું જ પ્રતિપાદન કરે છે ? જો સંપૂર્ણ દેશીનું પ્રતિપાદન કરતો હોય, તો નોશબ્દનો પ્રયોગ નકામો છે, કેમકે માત્ર દેશી શબ્દથી જ સમસ્ત વસ્તુની પ્રતીતિ થાય છે, અને જો નોશબ્દ વડે દેશનું પ્રતિપાદન થતું હોય, તે દેશ રૂપ વસ્તુ જ નથી, કેમકે દેશીથી દેશ ભિન્ન છે કે અભિન્ન છે? એ બન્ને પણ યુક્તિથી ઘટી શકતાં નથી. રર૫૭-૨૨૫૮-રરપ૯. બે પદનું એક અધિકરણ ન હોઈ શકે, તેથી કર્મધારય સમાસ ન થાય એમ જણાવે છે. नोलुप्पलाइसद्दाहिगरणमेगं च जं मयं तत्थ । नणु पुणरुत्ता-ऽणत्थय-समयविधाया पुहुत्तं वा ॥२२६०॥ तो वत्थुसंकराइप्पसंगओ सबमेव पडिपुन्नं । वत्थु सेसमवत्थु विलक्खणं खरविसाणं व ॥२२६१॥ अत्थप्पहाणं सद्दोवसज्जणं वत्थुमुज्जुसुत्तता । सद्दप्पहाणमत्थोवसज्जणं सेसया बिंति ॥२२६२॥ इय नेगमाइसंख्नेवलक्खणं मूलनाइभेएणं । एवं चिय वित्थरओ विण्णेयं तप्पभेएणं ॥२२६३।। નીલોત્પલાદિ શબ્દોનું જે એક અધિકરણ (કર્મધારય સમાસ સમભિરૂઢનયે) માનેલ છે, તેમાં પુનરુક્તિ, અનર્થતા, અને સ્વપક્ષનો વિઘાત આદિ દોષો આવે છે. જો તે દોષો માનવામાં ન આવે, તો નીલોત્પલાદિ શબ્દથી વાચ્ય અર્થનો ભેદ નહિ થાય, (માટે કર્મધારય સમાસ માનવો યોગ્ય નથી.) આ કારણથી વસ્તુ સાંકર્થ આદિ દોષને લીધે ધર્માસ્તિકાયાદિ સર્વ વસ્તુને દેશ-દેશની કલ્પના રહિત અખંડ-સંપૂર્ણ માનવી જોઈએ. એથી વિપરીતપણે દેશી-દેશની કલ્પનાવાળી વસ્તુ તો યુક્તિ રહિત હોવાથી ગધેડાના શીંગડા જેવી અવસ્તુ છે. ઋજુસૂત્ર પર્વતના ૩૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] નયની વ્યાખ્યા અને તેમની સમીચીનતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ચાર નિયો, અર્થને મુખ્ય માનીને શબ્દને ગૌણ માની વસ્તુનું પ્રતિપાદન કરે છે, બાકીના શબ્દાદિ ત્રણ નયો, શબ્દને મુખ્ય માની અર્થને ગૌણ માનીને વસ્તુનું પ્રતિપાદન કરે છે. એ પ્રમાણે નૈગમાદિ નયોનું સંક્ષેપ લક્ષણ મૂળનીતિભેદે કહ્યું, અને વિસ્તારથી પણ એ જ પ્રમાણે તેના ઉત્તરભેદે જાણવું. ર૨૬૦ થી રર૬૩. હવે એ નયોનો ઉત્તર ભેદ જણાવે છે. (३११) एक्केको य सयविहो सत्त नयसया हवंति एमेव । अन्नोवि य आएसो पंचेव सया नयाणं तु ॥२२६४।७५९॥ जावन्तो वयणपहा तावन्तो वा नयाविसद्दाओ । ते चेव य परसमया सम्मत्तं समुदिया सन्चे ॥२२६५॥ न समेन्ति न य समेया सम्मत्तं नैव वत्थुणो गमगा । वत्थुविघायाय नया विरोहओ वेरिणो चेव ।।२२६६।। सब्वे समेंति सम्मं चेगवसाओ नया विरुद्धावि । भिच्च-ववहारिणो इव राओदासीणवसवत्ती ॥२२६७॥ નિગમાદિ એકેક નયાના સો સો ભેદ ગણતાં સાત નયના સાતસો ભેદ થાય, એ જ પ્રમાણે બીજા આદેશથી પાંચ નયોના પાંચસો આદિ ભેદો થાય છે. અપિ શબ્દથી જેટલા વચનના માર્ગ છે, તેટલા નયો છે, અને તે દરેક પરિસિદ્ધાન્તરૂપ છે, પણ તે સઘળા સમુદિત હોય તો તે જિનશાસનરૂપ છે. (કદાચ કહેવામાં આવે છે) તે નય સમુદિત થતા નથી, અને સમુદિતા થાય, તો પણ તે સમ્યકત્વભાવ પામતા નથી, તેમ જ વસ્તુને જણાવનારા પણ થતા નથી; પરંતુ પરસ્પર વિરોધને લીધે વેરીની જેમ ઉલટા વસ્તુ વિઘાતક થાય છે. (આમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે કેમકે) રાજાને આધીન નોકરો અને ઉદાસીન (મધ્યસ્થી વૃત્તિવાળાને આધીન વ્યવહારીની જેમ સર્વ નયો પરસ્પર વિરુદ્ધ છતાં પણ તે એક જૈન સાધુના વશવર્તી હોવાથી સમ્યકત્વભાવ પામે છે. ર૨૬૪ થી રર૬૭. એ નૈગમાદિ સાતે નયોના દરેકના સો સો ઉત્તર ભેદ ગણીએ, ત્યારે બધા મળી સાતસો ઉત્તર ભેદ થાય અને શબ્દાદિ ત્રણ એટલે શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણને એક જ શબ્દનય કહીએ ત્યારે મૂળ પાંચ નો થાય, અને તે દરેકના ઉત્તર ભેદ સો સો ગણીએ તો સર્વ મળી પાંચસો ભેદ થાય. વળી અપિ શબ્દથી બીજા પ્રકારે મૂળ નયો છ-ચાર અને બે પણ થાય જેમકે સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહનયમાં, અને વિશેષગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં અંતર્ભાવ કરવામાં આવે, ત્યારે મૂળ છ નય થાય, અને તેનાં ઉત્તર ભેદ છસો થાય. સંગ્રહ-વ્યવહાર ને ઋજુસૂત્ર એ ત્રણ નયો અને શબ્દાદિ ત્રણ શબ્દનયને એક જ પર્યાયાસ્તિક કહેવામાં આવે, ત્યારે મૂળ ચાર નવો થાય, અને તેના ઉત્તર ભેદ ચારસો થાય. તથા નૈગમાદિ ચાર નિયોને એક દ્રવ્યાસ્તિક નય કહેવામાં આવે, અને શબ્દાદિ ત્રણ નયોને એક પર્યાયાસ્તિક નય કહેવામાં આવે, ત્યારે મૂળ બે ગયો અને તેના ઉત્તર ભેદ બસો થાય. Page #260 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નયોનું નિરૂપણ. [૨૫૯ અથવા ઉપરોક્ત સંખ્યા યુક્ત જ નય પ્રકાશે છે એમ નહિ, પણ જેટલા વચનના પ્રકાર છે, તેટલા જ નયના પ્રકાર છે, જે જે નયો છે, તે દરેક એકાંત નિશ્ચયવાળા હોવાથી અન્ય દર્શનીના સિદ્ધાન્તરૂપ છે, પરંતુ જો તે બધા સમુદિત હોય તો એકાંત નિશ્ચય રહિત થતાં સ્યાત્ શબ્દ યુક્ત થવાથી સમ્યકત્વભાવ પામે છે. આ સંબંધમાં સ્તુતિકાર મહારાજ કહે છે કે “હે નાથ ! જેમ સમુદ્રમાં સર્વ નદીઓ મળે છે, તેમ આપને વિષે સર્વ દર્શનો મળે છે; પરંતુ નદીઓમાં સમુદ્ર જણાતો નથી, તેમ તે વિભક્ત દર્શનોમાં આપ જણાતા નથી.” અહીં કદાચ કોઈ એમ કહેવા માગે છે - એ સઘળા નો કદી પણ સમુદિત થાય નહિ, અને જો કદાચ થાય, તો તે સમ્યકત્વભાવ પામે નહિ, કારણ કે તે દરેક પ્રત્યેક અવસ્થામાં મિથ્યાષ્ટિ હોવાથી સમુદિત અવસ્થામાં તો તે વિશેષે કરીને મહામિથ્યાત્વી થાય. વળી તે સમુદિત થયા હોય, તો વસ્તુને જણાવનારા પણ ન થાય, કેમકે તે પ્રત્યેક અવસ્થામાં પણ વસ્તુને સંપૂર્ણ જણાવનારા નથી, તેથી કરીને સમુદિત થયેલા નયો પરસ્પર વિરોધી હોવાથી શત્રુની જેમ માંહોમાંહે વિવાદ કરતા વસ્તુને જણાવનારા નથી થતા, પણ ઉલટા વસ્તુનો વિઘાત કરનારા થાય છે, એટલે તે સમ્યકત્વ અથવા જિનશાસનભાવ પણ પામતા નથી. ઉપરનું કથન યુક્તિ સંગત નથી, કેમકે પરસ્પર વિરુદ્ધ છતાં પણ તે સઘળા નો સમુદિત થાય છે, અને સમ્યકત્વભાવ પામે છે. જેમ પરસ્પર વિરોધભાવ પામેલા નોકરવર્ગને ન્યાયદર્શી રાજા યોગ્ય ઉપાયથી તેમનો વિરોધ દૂર કરીને એકત્ર કરે છે, અને તેમની પાસે સમ્પ્રવૃત્તિ કરાવે છે અથવા ધન ધાન્ય ભૂમિ આદિને માટે પરસ્પર વિવાદ કરતા લોકોને, સમ્યગુ ન્યાયદર્શી કોઈ મધ્યસ્થ પુરુષ તેમના વિવાદનું કારણ યુક્તિ વડે દૂર કરવાપૂર્વક, સમાધાન કરીને સન્માર્ગ ગ્રહણ કરાવે છે, તેમ અહીં પણ પરસ્પર વિરુદ્ધ એવા ઘણા નયોને સમ્યગુ જ્ઞાની જૈન સાધુ તેમનું એકાંતનિશ્ચયરૂપ વિરોધનું કારણ દૂર કરીને એકઠા કરે છે, જ્યારે એકાંતનિશ્ચયરૂપ તેમના વિરોધનું કારણ દૂર થાય છે, ત્યારે તેઓ સમ્યકત્વ પામે છે - જૈનાગમભાવ પામે છે. જેમાં પુષ્કળ વિશ્વના અંશો છતાં પણ તેને પ્રૌઢમંત્રવાદી વિષરહિત કરીને કોઢ આદિ રોગવાળાને આપે છે, તો તે અમૃતભાવ પામે છે, તેમ અહીં પણ જાણવું. ર૬૪ થી રર૬૭. દરેક નયો એકેક અંશગ્રાહી હોવાથી સમુદિત થયેલા તે વસ્તુને જણાવનારા કેવી રીતે થાય ? જો વસ્તુ જણાવનારા હોય, તો તે દરેક મિથ્યાદેષ્ટિ કેમ કહેવાય ? અને મિથ્યાદષ્ટિ હોવાથી સમુદિત થતાં સમ્યગુદૃષ્ટિ કેવી રીતે થાય ? એ માટે કહે છે કે : देसगमगत्तणाओ गमगच्चिय वत्थुणो सुयाइ ब्व । सव्वे समत्तगमगा केवलमिव सम्मभावम्मि ॥२२६८॥ जमणेगधम्मणो वत्थुणो तदंसेवि सब्बपडिवत्ती। अन्ध ब्ब गयावयवे तो मिच्छद्दिट्ठिणो वीसुं ॥२२६९।। जं पुण समत्तपज्जायवत्थुगमगत्ति समुदिया तेणं । सम्मत्तं चक्नुमओ सव्वगयावयवगहणे व्व ॥२२७०।। Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] ગજના દૃષ્ટાન્તે સર્વનયસમૂહની શાસનતા. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દરેક નય વસ્તુને દેશથી જણાવનારા હોવાથી શ્રુતાદિકની જેમ તે વસ્તુને જણાવનારા જ છે; તેથી સર્વ તૈયો સમ્યક્દ્ભાવને પામવાથી કેવળજ્ઞાનની જેમ સમસ્ત વસ્તુને જણાવનારા છે. હસ્તીના અવયવમાં હસ્તિની પ્રતિપત્તિ માનનાર આંધળાઓની જેમ અનંતધર્માત્મક વસ્તુના એકાદ અંશ-ધર્મમાં સંપૂર્ણ વસ્તુ માનનારા જુદા જુદા નયો મિથ્યાર્દષ્ટિ છે. હસ્તીના સર્વ અવયવ સમુદાયને હસ્તી કહેનાર દેખતા મનુષ્યની જેમ, સમુદ્રિત થયેલા નયો સમસ્ત પર્યાયાત્મક વસ્તુને જણાવનારા છે, તેથી તે સમ્યવાદી છે. ૨૨૬૮-૨૨૭૦. ચક્ષુ માત્ર ઘટ-પટાદિનું રૂપ જ ગ્રહણ કરે છે, પણ રસાદિ નહિ, અને પર્વતાદિકનો માત્ર આગળ આગળનો જ ભાગ જણાય છે, પાછળનો જણાતો નથી, આ પ્રમાણે વસ્તુનો એક દેશ જણાય છે. છતાં ચક્ષુ તે તે સંપૂર્ણ વસ્તુને જણાવનાર છે, એમ કહેવાય છે, એજ પ્રમાણે દરેક નયો પણ વસ્તુનો એક દેશ જણાવનારા હોવાથી સામાન્યપણે તેઓ વસ્તુને જણાવનારા છે, એમ કહેવાય છે. મિથ્યાત્વ દૂર થતાં સમ્યક્ત્વરૂપ થવાથી સર્વ નયો અનુક્રમે વિશુદ્ધ થતાં સર્વ આવરણ-પ્રતિબંધના અભાવે જેમ કેવળજ્ઞાન જણાવે છે તેમ નો પણ સમસ્ત વસ્તુને જણાવનાર થાય છે. અનંતધર્માત્મક વસ્તુના કોઈ એક અનિત્યાદિરૂપ ધર્મને ગ્રહણ કરીને બૌદ્ધાદિનયવાદીઓને એવી પ્રતીતિ થાય છે, કે મેં “સંપૂર્ણ વસ્તુ જાણી' આવી રીતે જુદા જુદા દરેક નયો વિપરીતબુદ્ધિવાળા હોવાથી મિથ્યાર્દષ્ટિ છે, જેમ અનેક અવયવવાળા હસ્તીના પુચ્છાદિમાંથી કોઈ એક અવયવને ગ્રહણ-કરીને હસ્તીની કલ્પના કરનાર અંધ મનુષ્યોની પ્રતીતિની જેમ જુદા જુદા નયોની પણ માન્યતા એક અંશગ્રાહી છે. પરંતુ સમુદિત થયેલા સર્વ નયો સમસ્તપર્યાય યુક્ત વસ્તુને જણાવનારા થાય છે, તેથી તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. જેમ સર્વ અવયવના સમુદાયાત્મક હસ્તિને દેખતો પુરુષ હસ્તિને સત્ય સ્વરૂપે કહે છે, તેમ સમુદિત નયોનું પણ સર્વ અવયવમય વસ્તુ કહેવાપણું જાણવું. એકાંત નિશ્ચયરહિત અન્ય નયની અપેક્ષાવાળો સ્થાત્ શબ્દ યુક્ત એક નય હોય, તો પણ તે સમ્યવાદી છે, પરંતુ એકાંત નિશ્ચયવાળા અન્ય નયની અપેક્ષારહિત સ્થાત્ શબ્દ વિનાના સમુદિત ઘણા નયો હોય, તેને સમુદિત નય કહેવાતા નથી, કેમકે ખરી રીતે તેઓ સમુદિત નથી, એકાન્ત નિશ્ચય વિનાના પૃથક્ પૃથક્ નયો હોય, તો પણ તેમને પરસ્પરની અપેક્ષાએ સમુદિત કહેવાય છે. ૨૨૬૮ થી ૨૨૭૦. સમુદિત નયો વસ્તુને સમસ્ત પ્રકારે જણાવે છે, તે વાત બીજા ઉદાહરણથી કહે છે. न समत्तवत्थुगमगा वीसुं रयणावलीए मणउ व्व । सहिया समत्तगमगा मणओ रयणावलीए व्व ।। २२७१ ।। एवं सविसयसच्चे परविसयपरं मुहे णये नाउं । नेसु न संमुज्जइ न य समयासायणं कुणड़ || २२७२ || अत्थं जो न समिक्खई निक्खेव-नय- प्पमाणओ विहिणा । तस्स अजुत्तं जुत्तं जुत्तमजुत्तं व पडिहा ॥२२७३॥ Page #262 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નયોનું નિરૂપણ. [૨૬૧ परसमएगनयमयं तप्पडिवक्खनयओ नियत्तेज्ज । समए व परिग्गहियं परेण जं दोसबुद्धीए ॥२२७४॥ જેમ છૂટા છૂટા મણીઓ રત્નમાળા ન કહેવાય, તેમ જુદા જુદા નયો પણ સમસ્ત વસ્તુના જ્ઞાપક ન કહેવાય; પરંતુ સમુદિત મણીઓ જેમ રત્નમાળા કહેવાય છે, તેમ સમુદિત નયો પણ સમસ્ત વસ્તુના જ્ઞાયક થાય છે. ઉપર કહ્યા મુજબ સ્વવિષયને સત્યપણે તથા પરવિષયને પરાક્ષુખપણે જાણીને નથવિધિજ્ઞ સાધુ જ્ઞયવસ્તુમાં સંમોહ પામતો નથી અને સિદ્ધાંતની આશાતના કરતો નથી. જે વ્યક્તિ વિધિપૂર્વક નિક્ષેપ નય અને પ્રમાણથી વસ્તુને જાણતો નથી, તે વ્યક્તિને અયુક્ત હોય તે યુક્ત જણાય છે અને યુક્ત હોય તે અયુક્ત જણાય છે. અન્ય દર્શનવાળાઓનો મત એકનયાનુસારી છે, તેને તેના પ્રતિપક્ષી નયથી દૂર કરવો, અને સ્વસિદ્ધાંતમાં બીજાઓએ જે દોષ બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય, તેને પણ નયની યુક્તિ વડે ગુણરૂપે સ્થાપવું. ર૨૭૧ થી ૨૨૭૪. જેમ છૂટા છૂટા મણિઓ રત્નમાળા કહેવાય નહિ. તેમ જુદા જુદા નયો પણ પરસ્પર નિરપેક્ષ હોવાથી સમસ્ત વસ્તુના જ્ઞાયક થતા નથી, પરંતુ જેમ એકત્રિત કરીને સૂત્રમાં પરોવેલા મણિઓ રત્નમાળા કહેવાય છે, તેમ સમુદિત નયો પણ પરસ્પર સાપેક્ષ હોવાથી સમસ્ત વસ્તુના જ્ઞાપક થાય છે. પૂર્વે કહ્યા મુજબ પરસ્પર વિવાદ કરતા નયોને જોઈને કોઈ મૂંઝાઈને એમ કહે કે “આમાં તો પરસ્પર કંઈ મેળ ખાતો નથી.” આ પ્રમાણે બોલીને જેઓ સિદ્ધાંતની આશાતના કરે છે, તે તેઓનું મહા અજ્ઞાન છે કેમકે જે જે દ્રવ્યાસ્તિકાદિ નય છે, તે પોતાનો નિત્યસ્વાદિ વિષય માત્ર પ્રતિપાદન કરવામાં તત્પર છે, અને બીજા પર્યાયાસ્તિકાદિ નયના અનિત્યત્વાદિ વિષયનો તિરસ્કાર કરતા નથી, તેમ તેનું પ્રતિપાદન પણ કરતા નથી, કારણ કે દરેક નય એકાંશગ્રાહી હોવાથી માત્ર સ્વવિષયનું જ પ્રતિપાદન કરે છે, તેથી તે સમ્યગુનય છે. આ પ્રમાણે સર્વ નયો જાણીને અન્યોન્યરૂપે તેઓના સ્વસ્વવિષયના પ્રતિપાદનમાં પણ નિયવિધિ જાણનાર પંડિત જોય વસ્તુમાં સમ્મોહ પામતો નથી, તેમ જ નિંદા કરવાદિ વડે સિદ્ધાંતની આશાતના કરીને મિથ્યાત્વ પણ પામતો નથી; પરંતુ “અમુક અપેક્ષાએ એમ પણ છે, અને અમુક અપેક્ષાએ આમ પણ ઘટે છે,” ઈત્યાદિ પ્રકારે નયોને વિષયવિભાગે સ્થાપીને વસ્તુ જાણે છે. સંમોહ ઉત્પન્ન કરનાર આવા નિયવિચારનું જ શું પ્રયોજન છે ? એવી કોઈ શંકા કરે તો તે અયોગ્ય છે; કારણ કે જે મનુષ્ય નામ-સ્થાપનાદિ નિક્ષેપ, નૈગમાદિ નય, અને પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સૂકમબુદ્ધિપૂર્વક વસ્તુ તત્ત્વનો વિચાર કરતો નથી, તેને અજ્ઞાનને લીધે યોગ્ય હોય તે અયોગ્ય ભાસે છે, અને અયોગ્ય હોય તે યોગ્ય ભાસે છે, આ કારણથી વસ્તુને યથાર્થપણે જાણવા માટે નય વિચાર કરવો જોઈએ. વળી બૌદ્ધાદિક અન્ય દર્શનીના અનિત્યતાદિનું પ્રતિપાદન કરનાર ઋજુસૂત્રાદિ નયના મતનું, તેના પ્રતિપક્ષી નિત્યાદિકનું પ્રતિપાદન કરનાર દ્રવ્યાસ્તિકાદિ નયના મતથી નિરાકરણ કરવું, અથવા જેનાગમમાંથી પણ અજ્ઞાન અને દ્વેષાદિ યુક્ત અન્યદર્શનીએ દોષબુદ્ધિથી જે જીવાદિ વસ્તુ ગ્રહણ કરી હોય-માની હોય, તેનું પણ નથવિધિજ્ઞ પંડિત નયની યુક્તિઓ વડે નિરાકરણ કરવું. આ કારણથી પણ નયનો વિચાર કરવો સપ્રયોજન છે. રર૭૧ થી ૨૨૭૪. Page #263 -------------------------------------------------------------------------- ________________ २१२] નૈગમાદિ ત્રણ ગયો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નયનો વિચાર ક્યાં કરવો અને ક્યાં ન કરવો તે કહે છે. (३१२) एएहिं दिट्ठिवाए परूवणा सुज्ञ-अत्थकहणा य । इहपुणअणभुवगमो अहिगारो तीहिं ओसन्नं ॥२२७५।।७६०॥ पायं संववहारो ववहारंतेहिं तिहि य जं लोए । तेण परिकम्मणत्थं कालियसुत्ते तदहिगारो ॥२२७६॥ (३१३) नत्थि नएहिं विहणं सुत्तं अत्थो य जिणमए किंचि । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया ॥२२७७॥७६१॥ भासिज्ज वित्थरेणवि नयमयपरिणामणासमत्थम्मि । तदसत्ते परिकम्मणमेगनएणंपि वा कुज्जा ॥२२७८।। એ મૈગમાદિ નયા વડે દૃષ્ટિવાદમાં સર્વ વસ્તુની પ્રરૂપણા તથા સૂત્રાર્થનું કથન કરાય છે; પરંતુ અહીં કાલિકશ્રુતની વ્યાખ્યા નો વડે કરાતી નથી, જો શ્રોતાની અપેક્ષાએ નય વિચાર કરાય, તો ઘણું કરીને પ્રથમના ત્રણ નવો વડે અધિકાર છે. કેમકે ઘણું કરીને લોકમાં નૈગમસંગ્રહ ને વ્યવહાર એ ત્રણ નયો વડે સ્કૂલ વ્યવહાર પ્રતિપાદન થાય છે, તેથી કરીને શિષ્યની મતિની પરિકર્મણા માટે કાલિક શ્રુતમાં તેનો અધિકાર છે. જિનમતમાં એવું કોઈ સૂત્ર કે અર્થ નથી, કે જે નયે કરને રહિત હોય, પરંતુ મતિમંદ આચાર્ય અને શિષ્યની અપેક્ષાએ સર્વ નયનો વિચાર નિષેધ્યો છે, જો કોઈ બુદ્ધિમાન શ્રોતા મળે તો તેને નય વિશારદ આચાર્ય વિસ્તારથી પણ સર્વ નયનો વિચાર કહે, પરંતુ તેવો શ્રોતા ન હોય (મતિમંદ હોય) તો એક નયનો વિચાર પણ ન કહે. ૨૨૭૫ થી ૨૨૭૮. ॥ सभातम् नयारम् ॥ એ પ્રમાણે નયદ્વાર કહીને, હવે સમવતારદ્વાર કહે છે, એટલે કે એ નયોનો સમાવતાર ક્યાં થાય અને ક્યાં ન થાય તે કહે છે. (३१४) मूढनइयं सुयं कालियं तु न नया समोयरंति इहं । अपुहुत्ते समोयारो नत्थि पुहुत्ते समोयारो ॥२२७९॥७६२॥ अविभागत्था मूढा नयत्ति मूढनइयं सुयं तेणं । न समोयरंति संता पइपयं जं न भण्णंति ।।२२८०॥ अपुहुत्तमेगभावो सुत्ते सुत्ते सवित्थरं जत्थ । भण्णंतऽणुओगा चरण-धम्म-संखाण-दव्वाणं ॥२२८१॥ तत्थेव नयाणंपि हु पइवत्थु वित्थरेण सब्बेसि । देसिंति समोयारं, गुरवो भयणा पुहत्तम्मि ॥२२८२।। Page #264 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સમવતાર દ્વાર. [૨૬૩ एगो च्चिय देसिज्जइ जत्थणुओगो न सेसआ तिण्णि । सन्तावि तं पुहुत्तं तत्थ नया पुरिसमासज्ज ॥२२८३॥ હાલમાં મૂઢનયિક એવું કાલિકશ્રુત હોવાથી તેમાં નયોનો સમાવતાર થતો નથી પણ જ્યાં સુધી ચારે અનુયોગોનો એકીભાવ હતો ત્યાં સુધી સમવતાર થતો હતો, પૃથગુભાવમાં થતો નથી. અવિભાગસ્થ નથી જ્યાં હોય તે તે મૂઢનયો કહેવાય, અને તે વડે શ્રત પણ મૂઢનયિક કહેવાય. એવા મૂઢનયિક કાલિકશ્રત (જે શ્રત પહેલી અને છેલ્લી પોરિસીમાં ભણાય તે)માં નયોનો સમાવતાર થતો નથી. જો કે હાલ પણ નયો છે તો પણ તે દરેક પદે કહેવાતા નથી. આ પ્રથગુભાવ એટલે જ્યાં સુધી દરેક સૂત્રમાં ચરણ-કરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર સવિસ્તર વર્ણવતા હતા ત્યાં સુધી સર્વ નયોનો સમવતાર દરેક વસ્તુ પર ગુરુ મહારાજ બતાવતા હતા, પણ પૃથગુભાવમાં સમાવતારની ભજના છે; કેમકે પૃથગુભાવમાં એકેક સૂત્રે એકેક અનુયોગ જ બતાવાય છે, શેષ ત્રણ અનુયોગ બતાવાતા નથી. પરંતુ કોઈ યોગ્ય પુરુષની અપેક્ષાએ ત્યાં પણ સમાવતાર બતાવે છે. ૨૨૭૯ થી ૨૨૮૩. ક્યા પુરુષ વિશેષથી આરંભીને એ પૃથભાવ થયો તે જણાવવાનું નિર્યુક્તિકાર તથા ભાષ્યકાર મહારાજ કહે છે કે - (३१५) जावंति अज्जवइरा अपुहुत्तं कालियाणुओगस्स । तेणारेण पुहुत्तं कालियसुय दिट्ठिवाए य ॥२२८४॥७६३।। अपुहुत्तमासि वइरा जावंति पुहुत्तमारओऽभिहिए । के ते आसि कया वा ? पसंगओ तेसिमुप्पत्ती ॥२२८५।। મહાબુદ્ધિમાન આર્યવજસ્વામી પર્યત કાલિકશ્રુતનો અનુયોગ પૃથફ ન હતો. ત્યાં સુધી શ્રોતા અને વક્તા તીવ્ર બુદ્ધિવાળા હતા.(અહીં આ જે કાલિકશ્રુત કહ્યું છે, તે તેની મુખ્યતા જણાવવાને માટે જ કહ્યું છે. અન્યથા ઉત્કાલિકશ્રુતમાં પણ દરેક સૂત્રમાં ચારે અનુયોગ તે વખતે હતા.) તે પછી આર્યરક્ષિતાચાર્યથી કાલિકશ્રુત અને દૃષ્ટિવાદમાં અનુયોગનું પૃથપણું થયું. આર્યવજાચાર્ય સુધી અનુયોગનું પૃથકપણું ન હતું, તે પછી પૃથપણું થયું; એમ કહ્યા પછી તે આર્તવજાચાર્ય કોણ હતા અને તે ક્યારે થયા એ શંકાના સમાધાન માટે પ્રસંગથી તેમની ઉત્પત્તિ કહેવી જોઈએ. ૨૨૮૪ થી ૨૨૮૫. - અસાધારણ ગુણવાળા આર્યવજાચાર્ય મહારાજની ઉત્પત્તિ કહેવાને ગ્રંથકાર “સ્વ” ઈત્યાદિ ગાથાઓ વડે તેમની સ્તુતિ કરે છે, તે ગાથાઓ સુગમ હોવાથી ભાષ્યકારે તેની વ્યાખ્યા કરી નથી, તે જાણવાની ઈચ્છાવાળાએ, મૂળ આવશ્યકની ટીકામાંથી તે જાણી લેવી. અહીં તે સંબંધની નિયુકિત ગાથાથી વ્યાખ્યા ન કરતાં, ભાષ્યકાર તે અનુયોગના પૃથકપણાની ઉત્પત્તિ કહે છે.* *(३१६) तंबुवणसन्निवेसाउ निग्गयं पिउसगासमल्लीणं । छम्मासिअ छसु जयं माऊइ समन्निअं वंदे ॥७६४॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ २६४] સમવતાર દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (३१७) जो गुज्जगेहिं वालो निमंतिओ भोअणेण वासंते । .. निच्छंसु विणीअविणओ ते वयररिसिं नमसामि ॥७६५॥ (३१८) उज्जेणीए जो जंभगेहिं आलविखऊण थअमहिओ। अक्खीणमहाणसिअं सीहगिरिपसंसिअं वंदे ॥७६६।। તુંબવન ગામમાંથી નીકળી પિતા (ધનગિરિ મુનિ) પાસે રહેલા, જીવનિકાયમાં પ્રયત્નવાન, માતાસહિત છ મહિનાના, શ્રી વજસ્વામીજીને હું વંદન કરું છું. ૭૬૪. - જેને વરસાદ વરસતે છતે દેવોએ ભોજનની નિમંત્રણા કરી તે નિમંત્રણાનો અનાદર કરનાર વિનયયુક્ત શ્રીવજસ્વામીજીને હું નમસ્કાર કરું છું. ૭૬૫. ઉજ્જયિની નગરીમાં તિર્યગુર્જુભકદેવોએ પરીક્ષા કરીને જેમની સ્તુતિ પૂજા કરી એવા અક્ષણ મહાનસી લબ્ધિવાન અને આર્ય સિંહગિરિજીથી પ્રશંસાને પામેલા તેમને હું વંદન કરું છું. ૭૬૬. (३१९) अपुहुत्ते अणिओगो चत्तारि दुवार भासए एगो । पुहुताणुओगकरणे ते अत्थ तओवि वोच्छिन्ना ॥२२८६॥७७३॥ किं वइरेहिं पुहुत्तं कयमह तदणंतरेहिं भणियम्मि । तदणंतरेहिं तदभिहियगहियसुत्तत्थसारेहिं ॥२२८७।। આર્ય વજાચાર્ય પર્યત અપૃથગુભાવમાં સૂત્રવ્યાખ્યારૂપ અનુયોગ કરતાં દરેક સૂત્રે ચરણકરણાદિ ચારે અનુયોગ કરતા હતા પણ અનુયોગ પૃથક કરવામાં આવે, તો તે ચારે અનુયોગ તેમનાથી પણ વ્યવછિન્ન થાય, તેથી તે પછી ચાર અનુયોગમાંથી કોઈ પણ એક અનુયોગ દરેક સૂત્રે કરવાનો નિયમ છે, પણ ચારે કરાતા નથી. એ પૃથકપણું આર્યવજાચાર્યું કર્યું કે તેમના પછી આર્યરક્ષિતસૂરિએ કર્યું એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે આર્ય વજાચાર્યે કહેલ સૂત્રાર્થ ગ્રહણ કરનાર એવા આર્યરક્ષિતસૂરિએ તેમના પછી અનુયોગ પૃથક કર્યા. રર૮૬-૨૨૮૭. (३२०) जस्स अणुन्नाए वायगत्तणेण दसपुरम्मि नयरम्मि । देवेहिं कया महिमा पयाणुसरं नमंसामि ॥७६७॥ (३२१) जो कन्नाइ धणेण य निमंतिओ जुब्बगम्मि गिहवइणा । नयरम्मि कुसुमनामें तं वइररिसिं नमसामि ॥७६८॥ (३२२) जेणुद्धरिआ विज्जा आगासगमा महापरिन्नाओ । वंदामि अज्जवहरं अपच्छिमो जो सुअधराणं ॥७६९॥ (३२३) भणइ य आहिंडिज्जा जंबुदीव इमाइ ज्जाएवि । गंतुं च माणुसनगं विज्जाए एस मे विसओ ॥७७०॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પૃથકત્વનો કાલ ને તે કરનાર આચાર્યની ઉત્પત્તિ. [૨૬૫ અનુયોગ પૃથફ કરવાનું કારણ કહે છે. (३२४) देविंदवंदिएहिं महाणुभावेहिं रक्खियजेहिं । जुगमासज्जविभत्तो अणुओगो तो कओ चउहा ॥२२८८॥७७४॥ દેવેન્દ્રોથી વંદિત, મહાનુભાવ આર્ય રક્ષિતાચાર્યે દુષમકાળ જાણીને પ્રવચનહિતાર્થે અનુયોગનો વિભાગ કરીને તે ચાર પ્રકારે જુદા જુદા સ્થાપિત કર્યા છે. ૨૨૮૮. (અહીં આ સંબંધમાં “લા ૪ મા.” વગેરે ગાથાઓ છે, તે મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવી.) (३२५) भणइ अ धोरेअव्वा न हु दायव्वा इमा मए विज्जा । अप्पिड्ढिआ उ मणुआ होहिन्ति अओ परं अन्ने ॥७७१॥ (રૂર૬) માટેસરીયો સેસીરિક ની દુશાસનિદાન गयणयलमइवइत्ता वइरेण महाणुभागेण ॥७७२॥ જેના આચાર્યપદની અનુજ્ઞાનો મહિમા દશપુર નગરમાં દેવોએ કર્યો તે પદાનુસાર લબ્ધિવાળા શ્રીવજસ્વામીજીને હું નમસ્કાર કરું છું. ૭૬૭. જેમને કુસુમપુર નગરમાં ધનાવહ શેઠે કન્યા અને ધનની નિમંત્રણા કરી તે શ્રી વજસ્વામીજીને હું નમસ્કાર કરું છું. ૭૬૮. જેમણે મહાપરિજ્ઞા-અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો તે છેલ્લા શ્રતધર (દશપૂર્વી) આર્યવજ સ્વામીને હું નમસ્કાર કરું છું. ૭૬૯. એ વિદ્યાના પ્રભાવથી જંબૂદ્વીપનું ભ્રમણ કરી માનુષોત્તર પર્વત સુધી જઈ શકે છે. ૭૭૦. તેઓ બોલ્યા કે આ વિદ્યા શાસનના ઉપકાર માટે મારે ધારી રાખવી પરંતુ હવે પછી મનુષ્યો અલ્પઋદ્ધિવાળા થશે માટે કોઈને આપવી નહિ. ૭૭૧. જે મહાનુભાવ વજસ્વામીજી હુતાશન વનથી પુષ્પસમૂહ ગગનમાર્ગે માહેશ્વરપુરીમાં લાવ્યા. ૭૭ર. (३२९) *माया य रुद्दसोमा पिआ य नामेण सोमदत्तत्ति । माया व फग्गुरक्खिअ तोसलिपुत्ता य आयरिआ ॥७७५॥ (३३०) निज्जवण भद्दगुत्ते वीसं पढणं च तस्स पुव्वगयं । पव्वाविओ अ माया रक्खिअनमणेहिं जणओ अ ॥७७६॥ શ્રી આર્યરક્ષિતસૂરિજીની માતા રૂદ્રસીમા, પિતા સોમદેવ, ભ્રાતા ફલ્યુરક્ષિત અને આચાર્ય તોસલીપુત્ર હતા. ૭૭૫. એમણે આર્ય ભદ્રગુપ્તસૂરિજીને નિર્ધામણા કરાવી, આર્ય વજસ્વામી મહારાજ પાસે ભિન્ન ઉપાશ્રયે રહી પૂર્વગત શ્રુતનો અભ્યાસ કર્યો અને પોતાના ભાઈ તથા પિતાને દીક્ષા આપી. ૭૭૬. ३४ Page #267 -------------------------------------------------------------------------- ________________ નય વિભાગનો વિચ્છેદ કરવાનું કારણ. ઉપરોક્ત ગાથાનો વિશેષાર્થ કહેવાને ભાષ્યકાર કહે છે. ૨૧૬] [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ नाऊण रक्खियज्जो मइ-मेहा - धारणासमग्गंपि । किच्छेण धरेमाणं सुयण्णवं पूसमित्तंति ॥ २२८९।। अइसयकओवओगो मइ मेहा - धारणाइपरिहीणे । नाऊण गमेस्सरिसे खेत्तं कालाणुभावं च ॥ २२९०।। साग्गोऽणुओगे वीसुं कासी य सुयविभागेणं । सुहगहणाइनिमित्तं नए य सुनिगूहियविभागे || २२९१।। सविसयमसद्दहंता नयाण तम्मत्तय च गिण्हंता । मण्णता ग विरोहं अपरीणामातिपरिणामा ||२२९२ || गच्छेज्ज मा हुमिच्छं, परिणामा य सुहुमाइबहुभे । होज्जासत्ता धेत्तुं न कालिए तो नयविभागो ।। २२९३ ।। તે આર્યરક્ષિતાચાર્યે, મતિ-મેઘા અને ધારણાદિ સમગ્ર ગુણવાળા પોતાના શિષ્ય પુષ્પમિત્રને પણ મુસીબતે શ્રુતાર્ણવ ધારણ કરતા જાણીને, તથા અતિશય જ્ઞાનોપયોગથી ભવિષ્યના પુરુષો ક્ષેત્રકાળાનુરૂપ મતિ-મેઘાદિ ગુણ રહિત થશે એમ જાણીને, તેઓ પર અનુગ્રહ કરવાને કાલિકાદિ શ્રુત વિભાગ વડે અનુયોગો કર્યા તથા સુખે ગ્રહણ કરી શકાય તે માટે અતિગૂઢાર્થવાળા નયો જુદા કર્યા, કારણ કે નયોના સ્વવિષયને નહિ સહનારા, તેમ જ નયના એક જ વિષયને ગ્રહણ કરીને તેમાં વિરોધ માનનારા અપરિણામી અને અતિપરિણામી શિષ્યો મિથ્યાત્વ ન પામે, તથા પરિણામી શિષ્યો પણ સૂક્ષ્માદિ બહુ ભેદવાળા નયોને ગ્રહણ કરી શકે નહીં, તે કારણથી કાલિકશ્રુતમાં નય વિભાગ રાખ્યો નથી. ૨૨૮૯ થી ૨૨૯૩. શ્રીમાન્ આર્યરક્ષિતાચાર્યે, મતિ (અવબોધ શક્તિ), મેઘા (પાઠ શક્તિ), અને ધારણા (અવધારણ શક્તિ) આદિમાં સમર્થ અને બુદ્ધિમાન એવા પોતાના શિષ્ય દુર્બલિકા પુષ્પમિત્રને અતિમુશીબતે શ્રુત ધારણ કરતા જોઈને તેમજ ભવિષ્યમાં મતિમેઘા આદિ ગુણહીન પુરુષો થશે એમ જ્ઞાનોપયોગથી જાણીને, તેઓના ઉપર ઉપકાર કરવાને માટે શ્રીમાન્ આચાર્ય કાલિકાદિ શ્રુતના વિભાગે અનુયોગ જુદા કર્યા. માત્ર અનુયોગ જુદા કર્યા એટલું જ નહિ, પણ તે સાથે ક્ષેત્ર અને કાળનું સ્વરૂપ જાણીને નૈગમાદિ નયો પણ જુદા કર્યા; કારણ કે નયોની વ્યાખ્યા અતિગૂઢ અર્થવાળી છે, સુખપૂર્વક ગ્રહણ કરી શકાય, તે માટે તે જુદા કર્યા. નયો જુદા કરવાનું બીજું પણ વિશેષ કારણ છે કે અપરિણામી અતિપરિણામી, અને પરિણામી એમ ત્રણ પ્રકારના શિષ્યો હોય છે. તેમાં અવિપુલમતિ, અગીતાર્થ એવા અને જિનવચનનું રહસ્ય જેને સમજાયું ન હોય, તે અપરિણામી કહેવાય છે. જે અતિવ્યાપ્તિ આદિ વડે જિનવચનમાં અપવાદ દૃષ્ટિવાળા હોય, તે અતિપરિણામી કહેવાય છે, અને જે સમ્યક્ પ્રકારે જિનવચનનું રહસ્ય જાણીને મધ્યસ્થવૃત્તિવાળા હોય, તે પરિણામી કહેવાય છે. એમાંના જે અપરિણામી શિષ્યો હોય તે “માત્ર જ્ઞાન જ શ્રેય છે, અથવા ક્રિયા જ શ્રેય છે' ઇત્યાદિ નયોના સ્વ સ્વ વિષયને નહિ માનતા, Page #268 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નયો જુદા કરવાનું કારણ [૨૬૭ મિથ્યાત્વને ન પામો, તથા જે અતિપરિણામી શિષ્યો હોય તે અમુક એક નયે ક્રિયા વગેરે કહેલ હોય, તેને જ પ્રમાણ તરીકે ગ્રહણ કરીને, એકાંત નિત્યાદિ વસ્તુનું પ્રતિપાદન કરનારા નયોનો પરસ્પર વિરોધ માનતા મિથ્યાત્વ ન પામો, તેમજ જે પરિણામી શિષ્યો હોય તે જો કે મિથ્યાત્વ ન પામે, તો પણ નયો વડે વિસ્તારથી વ્યાખ્યા કરતાં, તેના સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ ભેદો ગ્રહણ કરી શકે નહિ. તેથી તેઓ પર અનુગ્રહ કરવાની બુદ્ધિવાળા આર્યરક્ષિતાચાર્ય કાલિકશ્રુતમાં તેમ જ બીજા સર્વ શ્રતમાં વિસ્તારથી વ્યાખ્યા કરવા રૂપ નય વિભાગ કર્યો. ૨૨૮૯ થી ૨૨૯૩. હવે ચરણકરણાદિ ક્યા ક્યા અનુયોગ શ્રુતવિભાગમાં છે તે કહે છે. (३३१) कालियसुयं च इसिभासियाई तइआ य सूरपन्नत्ती । सब्बो य दिट्ठिवाओ चउत्थओ होइ अणुओगो ॥२२९४।।मू.भा. (३३२) जं च महाकप्पसुयं जाणि अ सेसाणि छेयसुत्ताणि । चरणकरणाणुओगोत्ति कालियत्थे उवगयाणि ॥२२९५॥७७७॥ કાલિકશ્રુતમાં પહેલો, ઋષિભાષિત શ્રુતમાં બીજો, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં ત્રીજો અને સમગ્ર દૃષ્ટિવાદમાં ચોથો એમ અનુક્રમે ચાર અનુયોગ છે, તથા જે મહાકલ્પકૃત અને એ સિવાયના શેષ જે છેદ સૂત્રો, તેમાં પણ ચરણ-કરણાનુયોગ છે. કેમકે તે સર્વ કાલિકશ્રુતમાં અન્તભૂત થાય છે. ૨૨૯૪ થી ૨૨૯૫. કાલગ્રહણાદિ વિધિ વડે ભણાતું અગીઆર અંગ રૂપ સર્વ શ્રુત કાલિકશ્રુતે કહેવાય છે. તેમાં ઘણે ભાગે ચરણસિત્તરી અને કરણસિત્તરીનું જ પ્રતિપાદન કરેલું છે, આથી તેમાં આર્યરક્ષિતાચાર્યે ચરણકરણાનુયોગને જ વ્યાખ્યામાં કર્તવ્યપણે કહેલ છે, તેમાં શેષ ત્રણ અનુયોગો છે, પણ તેની વ્યાખ્યા કર્તવ્યપણે કહી નથી. અહીં અનુયોગ અને અનુયોગવાનનો અભેદ ઉપચાર કરીને કાલિકશ્રુતને પ્રથમ ચરણકરણાનુયોગ તરીકે કહ્યું છે. જેમાં નમિ, કપિલ વગેરે મહર્ષિઓનાં ધર્મકથાનકો જ ઘણે ભાગે કહેલાં છે, એવા ઋષિભાસિત ઉત્તરાધ્યયન વિગેરેમાં ધર્મકથાનુયોગની વ્યવસ્થા કરી છે, તેથી તેને બીજો ધર્મકથાનુયોગ કહેવાય છે. સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહનક્ષત્ર વગેરેની ગતિ સંબંધી ગણિત જ ઘણે ભાગે કહેલ છે, તેથી તેમાં ગણિતાનુયોગની વ્યવસ્થા કરી છે. અને સમગ્ર દૃષ્ટિવાદમાં પૂર્વપક્ષ ઉત્તરપક્ષાદિ વડે જીવાદિ દ્રવ્યનું પ્રતિપાદન કર્યું છે, તથા સુવર્ણરજત-મણિ-મોતી વગેરે દ્રવ્યની સિદ્ધિઓ કહેલ છે, તેથી તેમાં દ્રવ્યાનુયોગ જ સ્થાપન કર્યો છે. આ પ્રમાણે શ્રુતના વિભાગથી ચાર અનુયોગની વ્યવસ્થા કરી છે, અને દરેક સૂત્રે ચારે અનુયોગ કરવાનું નિષેધ્યું છે. ઉપર જણાવેલ ગ્રંથો સિવાય, મહર્ષિઓએ દૃષ્ટિવાદમાંથી ઉદ્ધરીને મહાકલ્પ ગ્રુત છેદ સૂત્રો વગેરે ગ્રંથો, ધર્મકથાનુયોગના પ્રસંગે ચરણકરણાનુયોગનું પ્રતિપાદન કરવાને કહેલા હોય, તે પણ સર્વ ચરણકરણાનુયોગ સમજવા. કારણ કે તે સૂત્રો પણ કાલિકશ્રુતમાં અન્તભૂત થાય છે. ૨૨૯૪-૨૨૯૫. હવે વહુ ઇત્યાદિ ૨૩૦૦મી ગાથાની પ્રસ્તાવના કહે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] કાલિક આદિમાં ચરણકરણાદિ અનુયોગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ एवं विहियपुहुत्तेहिं रखियज्जेहिं पुस्समित्तम्मि । गणिम्मि किर गोट्ठमाहिलो पडिनिवेसगं ॥२२९६।। सो मिच्छत्तोदयओ सत्तमओ निण्हओ समुप्पण्णो । के अन्ने छ ब्भणिए पसंगओ निण्हउप्पत्ती ॥२२९७॥ अहवा चोएइ नयाणुओगनिण्हवणओ कहं गुरवो । न हि निण्हवत्ति, भण्णइ जओ न जंपंति नत्थित्ति ॥२२९८।। न य मिच्छभावणाए वयंति जो पुण पयंपि निण्हवइ । मिच्छाभिनिवेसाओ स निण्हओ बहुरयाइ ब्व ॥२२९९॥ (३३३) बहुरय पएस अव्वत्त समुच्छ दुग तिग अबद्धिआणं च । एएसिं निग्गमणं वोच्छामि जहाणुपुब्बीए ॥२३००।७७८॥ એ પ્રમાણે અનુયોગનો વિભાગ કરનાર આર્યરક્ષિતાચાર્ય મહારાજે દુબલિકા પુષ્પમિત્રને આચાર્યપદ પર સ્થાપ્યા પછી ગોષ્ઠામાહિલ ગાઢ અનુશય વડે મિથ્યાત્વના ઉદયથી સાતમો નિહ્નવ થયો. ગોષ્ઠામાહિલ નિવ સાતમો થયો તો એ સિવાય બીજા નિતવ ક્યા ? (એ પ્રશ્નના ઉત્તરમાં) બીજા નિધવોની ઉત્પત્તિ પણ પ્રસંગથી કહેવાશે. અથવા અહીં કોઈ એવી શંકા કરે કે (એ પ્રમાણે) નય અને અનુયોગને ગોપવવાથી આર્યરક્ષિતાચાર્ય કેમ નિદ્ભવ ન કહેવાય ? તેના ઉત્તરમાં કહેવાનું કે તેઓ નય અને અનુયોગનો અભાવ કહેતા નથી, તેમજ મિથ્યાત્વભાવનાથી પણ તેમ કહેતા નથી. (પ્રવચનના હિતાર્થે જ તેમણે તેમ કહ્યું છે.) જો મિથ્યાઅભિનિવેશથી જિનેશ્વરે કહેલ એક પણ પદનો અપલાપ કરે, તો તે બહુરત જમાલિ આદિની પેઠે નિતવ કહેવાય. (તે નિતવો આ પ્રમાણે છે.) (પ્રથમ) દીર્ઘકાળે વસ્તુની ઉત્પત્તિ પ્રરૂપનાર, (બીજો) છેલ્લા પ્રદેશમાં જીવત્વ માનનાર, (ત્રીજો) અવ્યકત મતવાળા (સંદિગ્ધ બુદ્ધિવાળા), (ચોથા) ક્ષણક્ષયિભાવ પ્રરૂપક, (પાંચમા) એક સમયે બે ક્રિયા પ્રરૂપનાર, (છઠ્ઠા) ત્રિરાશિની પ્રરૂપણા કરનાર, અને (સાતમો) અબદ્ધ-સ્કૃષ્ટ કર્મનો વિપાક મરૂપનાર એ સાત નિહોની અનુક્રમે ઉત્પત્તિ કહેવાશે. ૨૨૯૬ થી ૨૩૦૦. પૂર્વે કહ્યા મુજબ નય અને અનુયોગનો વિભાગ કરનાર શ્રીમાનું આર્યરક્ષિતાચાર્યે પોતાનું આયુષ્ય અલ્પ અવશેષ છે, એમ જાણીને સકલ-ગચ્છની સમક્ષ ઘી, તેલ ને વાલના ઘટ એ ત્રણ પ્રકારના ઘટની પ્રરૂપણા કરીને દુર્બલિકા પુષ્પમિત્ર વગેરે મુનિને સૂત્રાર્થ લેનારા જણાવી વાલઘટની માફક બધા સૂત્રાર્થ લેનાર શ્રી દુર્બલિકા પુષ્પમિત્રને પોતાના પદ પર સ્થાપિત કર્યો, તે વખતે મથુરા નગરીમાં અન્ય દર્શનીઓની સાથે વાદ કરવાને મોકલેલા ગોષ્ઠમાહિલ મુનિ કે જે સંસારી અવસ્થામાં આર્યરક્ષિતાચાર્યના મામા થતા હતા, તે, ત્યાં વાદીનો પરાજય કરીને આવ્યા હતા. તેમણે તે વખતે વિચાર્યું કે દરેક વાદીને જીતનાર મારા જેવા વર્ચસ્વીને મૂકીને ગુરુમહારાજે મૂક જેવા આ દુર્બલિકા પુષ્પમિત્ર મુનિને આચાર્ય પદપર સ્થાપિત કર્યા, એ અયોગ્ય કર્યું છે. આવા અભિપ્રાયથી તેમજ ઘી, તેલ વગેરેની પ્રરૂપણા સાંભળીને ગાઢ અનુશયથી તેમને મિથ્યાત્વનો Page #270 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સુરિજીની નિદ્વવતા ન હોવાનાં કારણ. [૨૬૯ ઉદય થવાથી તે સાતમો નિદ્ભવ થયો. આ પ્રસંગે તેમની ને પહેલાના બીજા પણ છ નિદ્વવોની ઉત્પત્તિ વગેરે કહેવાશે. શિષ્ય :- પૂર્વે કહ્યા મુજબ નય અને અનુયોગનું ગોપન કરવાથી શ્રીમાનું આર્યરક્ષિતાચાર્ય પણ નિદ્ભવ કેમ ન કહેવાય ? ગુરુ :- તેઓશ્રી નય અનુયોગનો અભાવ છે, એમ કહેતા નથી, તેમજ મિથ્યાત્વભાવનાથી પણ એ પ્રમાણે કર્યું નથી, કેવળ પ્રવચનના હિત માટે જ તેમણે તે પ્રમાણે નય અને અનુયોગનું ગોપન કર્યું છે, પરન્તુ જો તેમણે મિથ્યા અભિનિવેશથી જિનેશ્વરે કહેલા એકપણ પદનો અપલાપ કર્યો હોય, તો તે બહુરત, જમાલિ વગેરેની જેમ નિતવ કહેવાય. પણ તેમણે તેવું કંઈ કર્યું નથી. શિષ્યઃ- બહુરત જમાલિ આદિ એમ આપ કહો છો, તો તે બહુરત કહેવાય? તેમજ આદિ શબ્દથી બીજા પણ કોણ છે ? તે આપ કૃપા કરીને જણાવો. (३३४) बहुरय जमालिपभवा जीवपएसा य तीसगुत्ताओ । अव्वत्ताऽऽसाढाओ सामुच्छे मिताओ ॥२३०१॥७७९॥ (३३५) गंगाओ दोकिरिया छलुगा तेरासिआण उप्पती । थेरा य गोट्ठमाहिल पुट्ठमबद्धं परुविति ॥२३०२॥७८०॥ (३३६) सावत्थी ऊसभपुरं सेअम्बिआ मिहिल उल्लुगातीरं । पुरिमंतरंजि द रहवीरपुरं च नयराइं ॥२३०३।।७८१॥ ગુરુ - વત્સ ! સાંભળ, જેઓ એમ માને છે કે ક્રિયાસમયમાં વસ્તુ ઉત્પન્ન થતી નથી, પણ ઘણા સમયે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે માનીને બહુ સમયવાદમાં આસક્ત થઈ દીર્ઘકાળે વસ્તુની ઉત્પત્તિ પ્રરૂપે, તે “બહુરત’ નિહ્નવ કહેવાય છે. એક જીવના અસંખ્યાતા પ્રદેશોમાંથી છેલ્લા એક જ પ્રદેશમાં જીવત્વ છે, એમ માનીને બાકીના પ્રદેશોના જીવત્વનો અપલાપ કરનાર “જીવપ્રદેશ” નિહ્નવ કહેવાય છે, કોણ જાણે અહીં કોણ સંયમી છે અને કોણ અસંયમી છે ? એ પ્રમાણે માનીને સંયત અથવા અસંયતની પ્રતીતિમાં સંદિગ્ધ બુદ્ધિવાળા હોય, તે “અવ્યક્ત મતિ' નિતવ કહેવાય છે. વસ્તુ સમુદાયનો અમુક એક ભાગ જ જણાય છે, અને તે ઉત્પત્તિ બાદ તરત જ નાશ પામે છે, એ પ્રમાણે માનીને ક્ષણક્ષયિભાવની પ્રરૂપણા કરનાર “સામુચ્છેદિક' નિતવ કહેવાય છે. એક સમયમાં ઉપયોગવાળી બે ક્રિયાની પ્રરૂપણા કરનાર ‘ક્રિક્રિય” નિહ્નવ કહેવાય છે. જીવ, અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિની પરૂપણા કરનાર ‘ત્રિરાશિક” નિહ્નવ કહેવાય છે. જીવ સાથે કર્મનો સંબંધ સ્કંધના અવયવોની જેમ બદ્ધ નથી. પણ અબદ્ધ છે. એમ માનીને માત્ર સ્પષ્ટ કર્મનો વિપાક પ્રરૂપનાર “અબદ્ધિક નિવ કહેવાય છે. એ પ્રમાણે મિથ્યાભિનિવેશથી ખોટી રીતે વસ્તુસ્વરૂપને માનનાર સાત નિદ્વવો અનુક્રમે થયા છે. હવે નિતવોની ઉત્પત્તિ, ઉત્પત્તિસ્થાન અને ભગવંત પછી કેટલા વર્ષે ઉત્પત્તિ થઇ, તે અનુક્રમે કહે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (રૂરૂ૭) ચોસ સોનસ વાસા ચોદ્દા-વીસુત્તરા ય ટોનિ સયા ! અઠ્ઠાવીસા ય ધ્રુવે પંચેવ સા ય ચોસાલા IIરરૂ૦૪||૯૮૨ (રૂ૮) પંચ સા પુલસીગો છષ્યેવ સયા નવુત્તરા કુંતિ । नाप्पत्ती दुवे उप्पन्ना निव्वु सेसा || २३०५।।७८३।। ૨૭૦] નિહ્નવોની ઉત્પત્તિ, ઉત્પત્તિ સ્થાન વિગેરે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં જમાલિ આચાર્યથી બહુરત નિર્ભવ થયા ૧. ભગવાનને જ્ઞાનોપ્તત્તિ પછી સોળ વર્ષે ઋષભપુરનગરમાં તિષ્યગુપ્તાચાર્યથી છેલ્લા પ્રદેશમાં જીવત્વ માનનાર નિર્ભવ થયા ૨. ભગવંતના નિર્વાણ કાળ પછી બસો ને ચૌદ વર્ષે શ્વેતવિકાનગરીમાં આષાઢાચાર્યથી અવ્યક્તવાદી નિર્ભવ થયા ૩. ભગવાનના નિર્વાણ પછી બસો ને વીસ વર્ષે મિથિલાનગરીમાં અશ્વમિત્રાચાર્યથી સામુચ્છેદિક નિર્ભવ થયા છે ૪. બસો અઠ્ઠાવીસ વર્ષે ઉલ્લુકાતીર નગરમાં ગંગાચાર્યથી દ્વિક્રિય નિહ્રવ થયા ૫. પાંચસો ને ચુમાલીસ વર્ષે અંતરંજીકા નગરીમાં ષડુલુકાચાર્યથી ત્રિરાશિક નિહ્નવ થયા ૬. પાંચસો ને ચોરાશી વર્ષે દશપુર નગરમાં સ્પષ્ટ કર્મ પ્રરૂપનાર સ્થવિર ગોષ્ઠામાહિલથી અબદ્ધિક થયા ૭, અને આઠમા બોટિક (દિગંબર) નિહ્નવ રથવીરપુર નગરમાં ભગવંતના નિર્વાણ પછી છસો ને નવ વર્ષે થયા. એવી રીતે ભગવાનને કેલળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે અને નિર્વાણ પછી છ એમ આઠ નિહ્નવ થયા. ૨૩૦૧ થી ૨૩૦૫. હવે પહેલા બહુરત નિહ્રવનું દર્શન કયાં અને કેવી રીતે ઉત્પન્ન થયું તે કહે છે. (३३९) चोस वासाणि तया जिणेण उप्पाडियस्स नाणरस । तो बहुरयाण दिट्टी सावत्थीए समुप्पन्ना ||२३०६ ॥ (રૂ૪૦) નિટ્ટા સુવંસળ નમાલિળોજ્ઞ સાવસ્થિતિનુમુખાળે । पंच सयाय सहस्सं ढंकेण जमालि मोत्तूणं ॥ २३०७ ॥ શ્રીમાન્ મહાવીરદેવને કેવળજ્ઞાન થયા પછી ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં બહુરત નિહ્નવોનું દર્શન ઉત્પન્ન થયું. જ્યેષ્ઠા અથવા અનવઘાંગી જે જમાલિની ભાર્યા તેનાથી સહિત જમાલિ શ્રાવસ્તી નગરીમાં તિન્દ્વક ઉદ્યાનમાં નિહ્નવર્દષ્ટિ થયો. ત્યાં જમાલિ સિવાય, પાંચસો સાધુ બોધ પામ્યા અને એક હજાર સાધ્વીઓને કુંભકાર ટૂંક શ્રાવકે પ્રતિબોધ પમાડી. ૨૩૦૬-૨૩૦૭. આ ભરતક્ષેત્રના કુંડપુર નગરનો રાજકુમાર ભગવંત મહાવીરનો ભાણેજ જમાલિ હતો. તેની સાથે ભગવંતે પોતાની પુત્રી સુદર્શનાને પરણાવી હતી. (જ્યેષ્ઠા અને અનવઘાંગી એવા બીજાં પણ બે નામ તેનાં હતાં.) એક વખતે ભગવંતના ઉપદેશથી રાજકુમાર જમાલિએ પાંચસો પુરુષો સહિત ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. તે વખતે ભગવંતની પુત્રી સુદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓના પરિવાર યુક્ત તેની પાછળ દીક્ષા લીધી. તે પછી અગીઆર અંગ ભણ્યા. બાદ જમાલિએ અન્યત્ર વિહાર કરવા માટે ભગવંત પાસે આજ્ઞા માગી. ભવિષ્ય જાણીને ભગવંતે કંઇ પણ ઉત્તર ન આપ્યો. Page #272 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઢક પ્રતિબોધિવ સુદર્શના. [૨૭૧ રજા નહિ આપ્યા છતાં જમાલિ પાંચસો સાધુ સહિત ભગવંત પાસેથી અન્યત્ર વિહાર કરવા નિકળ્યો. જુદા જુદા ગામ-નગરે વિહાર કરતાં શ્રાવસ્તી નગરીમાં સર્વ આવ્યા. ત્યાં તિન્દુક ઉદ્યાનમાં કોષ્ટક નામના દૈત્યની અંદર સૌ ઉતર્યા. તે પછી ત્યાં કેટલાક દિવસે અન્નપ્રાન્ત આહાર વડે જમાલિને દાહજ્વર થયો. તેથી તે બેસવાને પણ અશક્ત થયો, એટલે તેણે બીજા મુનિઓને કહ્યું કે મારા માટે શીધ્ર સંથારો કરો, હું બેસી શકતો નથી. મુનિઓએ સંથારો કરવા માંડ્યો. દાહજ્વરથી પરાભૂત થયેલા જમાલિએ પુનઃ પૂછ્યું “અરે ! સંથારો પાથર્યો કે નહિ?” એ વખતે સંથારો કેટલોક પથરાયો હતો અને કેટલોક બાકી હતો, એટલે સાધુઓએ કહ્યું “સંથારો પાથર્યો.” આ ઉપરથી વેદના વડે વ્યાકુળ ચિત્તવાળો જમાલિ ઊઠીને સંથારામાં સુવાની ઇચ્છાથી ત્યાં ગયો. જઈને જુવે છે તો સંથારો અરધો પથરાયેલો અને અરધો બાકી હતો. તે જોઇને ક્રોધાયમાન થઇ મિથ્યાત્વના ઉદયથી, વિભાગ ન થઇ શકે તેવા સમયની અપેક્ષાએ કહેલ “યિમાં વૃત” એટલે “કરાતું હોય તે કર્યું” એ સિદ્ધાન્તનું વચન અસત્ય છે. એમ વિચારવા લાગ્યો. બીજા સ્થવિરોએ અનેક યુક્તિઓથી સમજાવવા માંડ્યો છતાં તે પ્રતિબોધ ન પામ્યો, એટલે તેઓ તેને તજીને ભગવંત પાસે ગયા, અને કેટલાક બીજા સાધુઓ તેની પાસે રહ્યા. તે વખતે સુદર્શના સાધ્વી પણ કુંભકાર ઢંક શ્રાવકને ઘેર હતી. તેણે જમાલિ ઉપરના અનુરાગને લઇને તેનો મત સ્વીકાર્યો, અને ટંક નામના શ્રાવકને પણ તે મત ગ્રહણ કરવા ઉપદેશ આપવા લાગી આથી ઢંક શ્રાવકે જાણ્યું કે આ સાધ્વી મિથ્યાત્વ પામી છે, તેથી તે આમ વિપરિત ઉપદેશ આપે છે, અવસર આવે અને કોઈ પણ રીતે ભગવંતના માર્ગમાં સ્થિર કરવી જોઇએ. એમ વિચારીને તેણે કહ્યું. “મારા જેવા એવું કંઈ ઝીણું ઝીણું સમજી શકે નહિ.” એક વખત ઢક શ્રાવકે નિભાડામાં માટીનાં વાસણ પકવવા મૂકેલાં, તે ઊંચા-નીચાં કરતાં તેમાંનો એક અંગારો જાણી જોઈને ત્યાં નજીકમાં સ્વાધ્યાય કરતી સુદર્શના સાધ્વીના વસ્ત્ર પર નાંખ્યો, તેથી તેની સંઘાટીનો-વસ્ત્રનો છેડો સળગ્યો, આથી સાધ્વીએ કહ્યું, અરે શ્રાવક ! તે આ મારી સંઘાટી કેમ બાળી? તેના ઉત્તરમાં ઢંકે કહ્યું ઃ ક્યાં બાળી છે? હજી તો બળે છે. બળતું હોય તે બળ્યું કેમ કહેવાય? તમારો સિદ્ધાંત તો એવો છે કે “બળતું હોય તે બળ્યું ન કહેવાય.” એટલે તમારું વસ્ત્ર ક્યાં બળ્યું છે? ઈત્યાદિ યુક્તિવાળા વચનોથી સાધ્વી પ્રતિબોધ પામીને કહેવા લાગી, ખરેખર શ્રાવક! તે મને યોગ્ય માર્ગે પ્રેરી છે, મારી માન્યતા કેવળ અસત્ય છે. એમ કહીને મિથ્યાદુષ્કત આપીને જમાલિ પાસે ગઈ. તેને પોતાનો અભિપ્રાય જણાવ્યો. સમ્યગુ માર્ગમાં લાવવાને ઘણો સમજાવ્યો, પણ તે સમજ્યો નહિ, એટલે તે સાધ્વી પોતાના પરિવાર સહિત જમાલિને ત્યાં મૂકીને ભગવંત પાસે ગઇ. ને બાકી રહેલા સાધુઓએ પણ જમાલિને છોડી શ્રી મહાવીર મહારાજનો મત ફરીથી અંગીકાર કર્યો. જમાલિએ ઘણા લોકોને પોતાનો મત ગ્રહણ કરાવ્યો, તે પાપની આલોચના કર્યા સિવાય કાળધર્મ પામીને જમાલિ કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયો. આ ચરિત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં વિસ્તારથી કહ્યું છે, માટે તે જાણવાની ઇચ્છાવાળાએ ત્યાથી જોઈ લેવું. જયેષ્ઠા-સુદર્શન અને અનવદ્યાગી એ ત્રણ નામ જમાલિની સ્ત્રીનાં જાણવાં, બીજા હે છે કે ભગવાનની મોટી બેન સુદર્શના હતી તેનો પુત્ર જમાલિ અને ભગવાનની પુત્રી અનવઘાંગી-જમાલિની સ્ત્રી. ૨૩૬-૨૩૦૭. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨] બહુરતવાદી જમાલીનો અધિકાર. सक्खं चिय संथारो न कज्जमाणो कउत्ति मे जम्हा । बेड़ जमाली सव्वं न कज्जमाणं कयं तम्हा ||२३०८ || जस्सेह कज्जमाणं कयंति तेणेह विज्जमाणस्स । करणकिरिया पवन्ना तहा य बहुदोसपडिवत्ती ।। २३०९।। कयमिह न कज्जमाणं सब्भावाओ चिरंतनघडो व्व । अहवा कiपि कीरउ कीरउ निच्चं न य समत्ती ||२३१०|| किरियावेफल्लपि य पुव्वमहूयं च दीसए होतं । दीसइ दीहो य जओ किरियाकालो घडाईणं ॥ २३११ || नारंभे च्चिय दीसइ न सिवादद्धाए दीसड़ वदंते । तो नहि किरियाकाले जुतं कज्जं तदंतम्मि || २३१२|| સાક્ષાત્ આ મારો સંથારો કરતો હોવાથી કર્યો નથી, તેથી સર્વ વસ્તુ કરાતી હોય તે કરી ન કહેવાય-એમ જમાલિ કહે છે. જેઓ કરાતી વસ્તુ કરી, એમ માનતા હોય, તેઓએ વિદ્યમાન કાર્યની કરણ ક્રિયા અંગીકાર કરી ગણાય, અને તેથી ઘણા દોષો પ્રાપ્ત થાય. જેમ કે જે કરેલું હોય, તે કરાતું નથી, કારણ કે કરેલું કાર્ય ચિરંતન ઘટની જેમ વિદ્યમાન હોય, જો કરેલું કાર્ય પણ કરાય, તો હંમેશા તે કરાઓ, (કરાઓ એટલે આજ્ઞાર્થ સૂચવનારો કાળ જાણવો.) કદી પણ તેની સમાપ્તિ નહિ થાય. (વળી કરાતું હોય તે કર્યું, એમ માનવામાં આવે તો) ક્રિયા નિષ્ફળ થાય. તેમજ પૂર્વે ન હોય, તે થતું જણાય છે, અને ઘટાદિ કાર્યનો ક્રિયાકાળ દીર્ધ જણાય છે. આરંભ ક્રિયા સમયે કાર્ય જણાતું નથી, શિવકાદિ ક્રિયાકાળે પણ જણાતું નથી, પરંતુ દીર્ઘ ક્રિયા કાળના અંતે જણાય છે; માટે ક્રિયાકાળે કાર્ય માનવું યોગ્ય નથી, પણ અંતે માનવું યોગ્ય છે. ૨૩૦૮ થી ૨૩૧૨. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દાહજ્વરની વેદનાથી વ્યાકુળ થયેલા જમાલિ મિથ્યાત્વના ઉદયથી વિચારવા લાગ્યો કે આ કામળીઓથી કરાતો મારો સંથારો કર્યો નથી એમ પ્રત્યક્ષથી જણાય છે, એટલે જે કંઇ કરાતું હોય, તે કર્યું છે, એમ ન કહેવાય, પરંતુ જે કરેલું હોય, તે જ કર્યું કહેવાય. આથી ભગવતી વિગેરેમાં ચનમાળે પતિ, રિન્ગમાને રિપુ વેજ્ઞજ્ઞમાળે વેપ “ચલવા માંડ્યું તે ચલ્યું કહીએ, ઉદીરવા માંડ્યું તે ઉદીર્યું કહીએ અને વેદવા માંડયું તે વેલ્લું કહીએ, ઇત્યાદિ કહ્યું છે, તે સર્વ અસત્ય છે. વળી જેઓ કરાતું હોય, તે કર્યું એમ માનતા હોય, તેઓના મતે વિદ્યમાન કાર્યની કરણરૂપ ક્રિયા અંગીકાર કરી કહેવાય, અને તેથી કરીને અનેક દોષોની પ્રાપ્તિ થાય જેમકે જે કરાતું હોય, તે કરેલું છે, એમ ન કહેવાય. કારણ કે પૂર્વે કરેલા ઘટની જેમ કરેલું કાર્ય વિદ્યમાન હોય છે. જો કરેલું કાર્ય પણ કરાય છે, એમ માનવામાં આવે, તો હંમેશાં-નિરન્તર તે કરવું જોઇએ, અને એથી કદી પણ કાર્યની ક્રિયા સમાપ્ત થાય નહીં. તેમજ કરાતું કાર્ય કર્યું છે, એમ જો માનીએ, તો ઘટાદિ કાર્ય માટે કરાતી ચક્રભ્રમણાદિ ક્રિયા નિષ્ફળ ગણાય, કેમકે તે ક્રિયાકાળે પણ કાર્ય કરેલું છે એમ માનેલ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કિયામાણને કૃત માનવામાં પૂર્વપક્ષથી દોષો. [૨૭૩ વળી “કરાતું હોય, તે કર્યું” એમ કહેનારાઓ ક્રિયા વખતે પણ વિદ્યમાન કાર્યનું પ્રતિપાદન કરે છે, અને એથી તો પ્રત્યક્ષ વિરોધ જણાય છે; કારણ કે ઉત્પત્તિકાળની પહેલાં અવિદ્યમાન એવું કાર્ય, ઉત્પત્તિ કાળે થતું જણાય છે. આથી જે કરાતું હોય, તે કર્યું, એમ ન કહેવાય. વળી “કરાતું હોય તે કર્યું” એમ માનનારાઓ ક્રિયાના આરંભ સમયે જ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ માને છે, અને એ માન્યતા સર્વથા અયોગ્ય છે, કારણ કે ઉત્પન્ન થતા ઘટાદિ કાર્યોનો ઉત્પત્તિ કાળ તો ઘણો લાંબો જણાય છે. વળી ક્રિયાના આરંભ સમયે ઘટાદિ કાર્ય થતું જણાતું નથી, તેમજ શિવક, સ્થાસ, કોશ, કુશુલાદિ ક્રિયાસમયમાં પણ થતું જણાતું નથી. પરંતુ એ દીર્ઘ એવા ક્રિયાકાળના અંતે જ ઘટાદિ કાર્ય થતું જણાય છે; માટે ક્રિયાકાળે કાર્ય માનવું યોગ્ય નથી, કારણ કે તે વખતે તે નથી જણાતું, ને એ વાત સર્વ લોકને પ્રત્યક્ષ સિદ્ધ છે. ૨૩૦૮ થી ૨૩૧૨. હવે ઉપર કહેલા જમાલિના સર્વ પૂર્વપક્ષનો સ્થવિરો અનુક્રમે ઉત્તર આપે છે. તેમાં પ્રથમ “ી નિર્વ” એ પૂર્વપક્ષનો ઉત્તર આપે છે. थेराण मयं नाकयमभावओ कीरए खपुष्पं व । अह व अकयंपि कीरइ कीरउ तो खरविसाणंपि ।।२३१३।। निच्चकिरीयाइदोसा नणु तुल्ला असइ कट्ठतरगा वा । पुव्बमभूयं च न ते दीसह किं खरविसाणपि ? ॥२३१४॥ સ્થવિરોનો એવો મત છે કે અકૃત કાર્ય આકાશપુષ્પની જેમ અવિદ્યમાન હોવાથી કરાતું નથી. અને જો અકૃત કાર્ય પણ કરાય, તો ગધેડાનાં શીંગડાં પણ કરાવાં જોઇએ. વળી જે નિત્યક્રિયાદિ દોષો કહ્યા, તે અવિદ્યમાન કાર્યમાં પણ તુલ્ય છે, અથવા એથી પણ વધારે કષ્ટતર છે. કારણ કે પૂર્વે નહિ થયેલું કાર્ય તને જણાય છે. તો પછી ગધેડાનાં શીંગડાં પણ શું જણાય છે ? ૨૩૧૩ થી ૨૩૧૪. - મિથ્યાત્વના ઉદયથી નિતવપણું પામેલા જમાલિને પૂર્વોક્ત રીતે અયોગ્ય પ્રરૂપણા કરતો જાણીને, ગીતાર્થ સાધુઓ તેને કહેવા લાગ્યા કે (ક્રિયાના સમયે પણ સર્વથા) અકૃત કાર્ય, આકાશપુષ્પની જેમ અવિદ્યમાન હોવાથી કરાતું નથી, અને જો અકૃત કાર્ય પણ કરાતું હોય, તો ગધેડાના શીંગડાં પણ કરાવાં જોઈએ. કારણ કે અકૃતપણું ઉભય સ્થળે સમાન છે. વળી જે નિત્યક્રિયાદિ દોષો કૃતિપક્ષમાં તમે કહ્યા, તે નિત્યક્રિયા, ક્રિયાની અસમાપ્તિ, ક્રિયાની નિષ્ફળતા આદિ દોષો અકૃતપક્ષમાં અવિદ્યમાન વસ્તુ કરવાનું માનવાથી વિશેષ પ્રાપ્ત થાય છે. વિદ્યમાન વસ્તુમાં તો પર્યાય વિશેષ ધારણ કરવા દ્વારાએ કોઈક અપેક્ષાએ ક્રિયા ઘટી પણ શકે છે; જેમકે “અવકાશ કરો, પગ કરો, પીઠ કરો,” ઈત્યાદિ. પરંતુ અવિદ્યમાન પદાર્થમાં તો સર્વથા એવું સંભવતું જ નથી. કારણ કે ગધેડાનાં શીંગડાંની માફક તે સર્વથા અવિદ્યમાન છે. વળી જો પૂર્વે કારણાદિ અવસ્થામાં અવિદ્યમાન કાર્ય ઉત્પન્ન થાય છે, તો પછી જેમ માટીના પિંડથી ઘડો થાય છે, તેમ તેનાથી ગધેડાનાં શીંગડાં પણ કેમ ન થાય ? કારણ કે અવિદ્યમાનતા ઉભયત્ર સમાન છે. અને તેથી જેમ ખરવિષાણ થતું જણાતું નથી, તેમ ઘટ પણ થતો ન જણાવો જોઈએ. અથવા ખરવિષાણ જણાય, અને ઘટ ન જણાય, એમ વિપર્યય પણ કેમ ન થાય? ૨૩૧૩ થી ૨૩૧૪. ૩૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] અકૃત કાર્ય અને નિત્યક્રિયાદિ દોષનું ખંડન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે “દી સઈ દીહો ય જઓ” એ પૂર્વપક્ષનો ઉત્તર કહે છે. पइसमउप्पन्नाणं परोप्परविलक्खणाण सुबहूणं । दोहो किरियाकालो जड़ दीसइ किं त्थ कुंभस्स ? ॥२३१५॥ अन्नारंभे अन्नं किइ दीसउ ? जह घडो पडारंभे । सिवकादओ न कुंभो किह दीसउ सो तदद्धाए ? ॥२३१६॥ દરેક સમયે ઉત્પન્ન થતાં પરસ્પર વિલક્ષણ એવાં ઘણાં કાર્યોનો દીર્ઘ ક્રિયાકાળ જણાય, તો એમાં ઘટને શું ? જેમ પટના આરંભમાં ઘટ ન જણાય, તેમ અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ક્યાંથી જણાય? શિવક વગેરે કંઈ ઘટરૂપ નથી, એટલે તે વખતે ઘટ ક્યાંથી જણાય ? ૨૩૧૫ થી ૨૩૧૬. દરેક સમયે ઉત્પન્ન થતા પરસ્પર વિલક્ષણ સ્વરૂપવાળા શિવક, સ્થાસ, કોશ, કુશુલ વગેરે પ્રતિસમય આરંભ થતા અને સમાપ્તિ પામતા એવાં ઘણાં કાર્યોનો દીર્ઘ ક્રિયાકાળ જણાય, તો એમાં ઘટરૂપ કાર્યનો દીર્ધ ક્રિયાકાળ ક્યાંથી થયો? તમારું એમ માનવું છે, કે માટી લાવવી, તેને મસળવી, પિંડ કરવો વગેરે સર્વ ઘટ ઉત્પન થવાનો ક્રિયાકાળ છે. એ તમારી માન્યતા અયોગ્ય છે, કારણ કે કાર્યનો ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાથી ત્યાં દરેક સમયે જુદા જુદા કાર્યો આરંભાય છે અને ઉત્પન્ન થાય છે, ઘટ તો છેલ્લા સમયે આરંભાય છે ને છેલ્લા સમયે જ ઉત્પન્ન થાય છે, એટલે ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થવાનો દીર્ઘ ક્રિયાકાળ ક્યાંથી આવ્યો? કારણ કે જેમ પટરૂપ કાર્યના આરંભમાં ઘટરૂપ કાર્ય જણાતું નથી, તેમ શિવકાદિ અન્ય કાર્યના આરંભમાં ઘટાદિરૂપ અન્ય કાર્ય ક્યાંથી જણાય? વળી શિવકાદિ કાર્યો કંઈ ઘટરૂપ નથી, પણ એથી જુદા જ છે, એટલે શિવકાદિ કાર્યકાળમાં ઘટાદિ કાર્ય ક્યાંથી જણાય ? ન જ જણાય. ૨૩૧૫ થી ૨૩૧૬. “રીસ તર” એ પૂર્વપક્ષનો ઉત્તર કહે છે. अंते च्चिय आरद्धो जड़ दीसह तम्मि चेव को दोसो ?। अकयं व संपइ गए कह कीरउ कह व एस्सम्मि ? ॥२३१७॥ છેલ્લે સમયે આરંભેલું કાર્ય, જો છેલ્લા સમયમાં જણાય, તો એમાં શું દોષ છે ? વર્તમાન સમયે નહિ થયેલું કાર્ય, અતીતકાળ અને અનાગતકાળમાં, કેવી રીતે થાય? ન જ થાય. ૨૩૧૭. અત્યક્રિયા સમયે આરંભેલો ઘટ, જો અન્ય સમયે જ જણાય, એમાં શું દોષ છે ? કંઈ જ નહિ. વળી વર્તમાનક્રિયા સમયે કાર્ય કરાતું નથી, એમ માનવામાં આવે, તો અતીત અને અનાગત ક્રિયાકાળે પણ તે કેવી રીતે કરાય ? કારણ કે અતીત અનાગત ક્રિયાકાળ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી, ગધેડાનાં શીંગડાની જેમ અવિદ્યમાન છે. એટલે તેમાં કાર્ય કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે માટે જે કરાતું હોય તે જ કર્યું કહેવાય. અને જો કરાતું હોય, તે કર્યું ન કહેવાય, તો પછી તે ક્યાં કરાય છે ? ક્રિયા વીત્યા પછી કાર્ય થાય છે, એમ કહેવું થાય તો તે અયોગ્ય છે. કેમકે તે વખતે ક્રિયાનો અભાવ હોય છે અને ક્રિયાના અભાવે પણ કાર્યની Page #276 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અકૃત કાર્ય અને નિત્યકિયાદિ દોષનું ખંડન. [૨૭૫ ઉત્પત્તિ માનવામાં આવે, તો ક્રિયાના આરંભની પૂર્વે પણ કાર્યોત્પત્તિ થવી જોઈએ, કારણ કે ક્રિયાનો અભાવ ઉભયસ્થળે સમાન હોય છે. વર્તમાન સમય ક્રિયમાણ (કાર્ય કરવાનો) કાળ છે અને તે પછીનો કૂતકાળ છે (કાર્યકાળ છે.) ક્રિયમાણકાળમાં કાર્ય હોતું નથી, એટલે નહિ કરાયેલું કાર્ય કરાય છે, પણ કરાયેલું કરાતું નથી, એમ તું કહેતો હોય, તો અમે તમને પૂછીએ છીએ કે ક્રિયાવડે કાર્ય થાય છે ? કે ક્રિયા વિના થાય છે ? જો ક્રિયાવડે થતું હોય, તો અન્ય સમયમાં ક્રિયા અને અન્ય સમયમાં કાર્ય, એમ કેમ થાય? કારણ કે ખેરના લાકડામાં છેદ ક્રિયા કરતાં ખાખરાના લાકડામાં કંઈ છેદ ન થાય. વળી ક્રિયા ઉપરમ થયા પછી કાર્ય થાય છે, પણ ક્રિયા હોય, ત્યારે થતું નથી, એમ કહેવાથી તો કાર્યોત્પત્તિમાં ક્રિયા વિદનભૂત થઈ કહેવાય, અને તેથી કારણ તે અકારણરૂપ થવાથી પ્રત્યક્ષાદિ અનેક વિરોધ પ્રાપ્ત થાય. જો ક્રિયા સિવાય કાર્ય થાય છે, એમ કહેવામાં આવે, તો ઘટાદિ કાર્યના અર્થજનો માટી લાવીને તેને મસળે, તેનો પિંડ કરે, ચક્રપર મૂકે, તેને ભમાવે વગેરે જે ક્રિયા કરે છે, તે નિરર્થક થાય. અને એથી મોક્ષની ઈચ્છાવાળાએ તપ-સંયમાદિ ક્રિયાનુષ્ઠાન પણ ન કરવું જોઈએ, કેમકે તમારે મતે ક્રિયા સિવાય પણ મોક્ષ પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ એમ થતું નથી, ક્રિયાકાળે જ કાર્ય થાય છે, ક્રિયા ઉપરમ થયા પછી થતું નથી. ૨૩૧૭. ઉપર પ્રમાણે સ્થવિરોએ યુક્તિ પૂર્વક ક્રિયાકાળમાં કાર્યની ઉત્પત્તિ સિદ્ધ કરી, એટલે પુનઃ જમાલિએ કહ્યું, કે માટી લાવવાથી આરંભીને છેક ચક્ર ઉપરથી ઘડો ઉતારવા પર્યંતનો બધોએ કાળ ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થવાનો જ હોવાથી હું તો ઘડાનો દીર્ઘ ક્રિયાકાળ જ અનુભવું છું, પરંતુ તમારા કહેવા મુજબ જે સમયે કાર્ય આરંભાય છે; તે જ સમયે તે ઉત્પન્ન થાય છે, એવું કંઈ જણાતું નથી એ પ્રમાણે જમાલિનું કથન સાંભળીને સ્થવિરોએ તેના ઉત્તરમાં કહ્યું કે पइसमयकज्जकोडी निरवेक्खो घडगयाहिलासोऽसि । पइसमयकज्जकालं थूलमइ ! घडम्मि लाएसि ॥२३१८॥ को चरमसमयनियमो ? पढमे च्चिय तो न कीरई कज्जं । नाकारणंति कज्जं तं चेवं तम्मि से समए ॥२३१९।। तेणेह कज्जमाणं नियमेण कयं कयं तु भयणिज्ज । किंचिदिह कज्जमाणं उवरयकिरियं व होज्जाहि ॥२३२०॥ તમે ઘટસંબંધી અભિલાષાવાળા હોવાથી, દરેક સમયે પટની કાર્યપરંપરામાં અપેક્ષા રહિત છો તેથી રે સ્કુલમતિ ! દરેક સમયનો કાર્યકાળ તમે ઘટમાં યોજો છો. જો એમ હોય, તો છેલ્લા સમયે કાર્ય થાય, એવો નિયમ કેમ ? પહેલા જ સમયમાં કાર્ય કેમ ન કરાય ? કેમકે કારણ વિના કાર્ય થતું નથી, એથી તે કાર્યનું કારણ અન્ય સમયમાં જ છે. ને તેથી અહીં છેલ્લા સમયે જે કરાતું હોય, તે અવશ્ય કર્યું કહેવાય, પણ જે કરેલું હોય, તે માટે તો ભજના છે, કોઈક કરાતું કહેવાય અને કોઈક કરાતું ન કહેવાય. ૨૩૧૮ થી ૨૩૨૦. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬) દીર્ઘ ક્રિયાકાલ નામના દોષનું ખંડન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સ્થવિરો :- દરેક સમયે ભિન્ન કાર્યોની પરંપરા ઉત્પન્ન થાય છે, પરંતુ તમે તેમાં નિરપેક્ષ હોવાથી એ ઉત્પન્ન થતી કાર્ય પરંપરાને ગણતા નથી. કારણ કે તમે ઘટ સંબંધી અભિલાષવાળા છો એટલે કે “અહીં ઘટ ઉત્પન્ન થશે” એવા અભિલાષવાળા તમે છો આથી દરેક સમયે ઉત્પન્ન થતી કાર્યની પરંપરા તમે જોતા નથી, એટલે દરેક જુદા જુદા કાર્ય સંબંધી જે સર્વ કાળ છે તેને ઘટમાં યોજો છો, એટલે કે “આ સર્વ ઘટોત્પત્તિ કાળ છે.” એમ તમે માનો છો. પણ તમારો એ અનુભવ મિથ્યા છે. કેમકે ઘટોત્પત્તિકાળ તો માત્ર એક જ સમયનો છે, અને તમે તો ઉપર કહ્યા મુજબ સર્વ કાળને ઘટોત્પત્તિનો જ કાળ માનો છો. જમાલિ - દરેક સમયે ઉત્પન્ન થતી કાર્યની પરંપરા તો કંઈ જણાતી નથી, પણ શિવક, સ્થાન વગેરે માત્ર કેટલાક કાર્યો જ જણાય છે. સ્થવિરો - શિવકાદિ જે કાર્યો જણાય છે, તે તો સ્થૂલ કાર્યો છે, પરંતુ જે દરેક સમયે ઉત્પન્ન થનારાં સૂક્ષ્મ કાર્યો છે, તે કાર્યો છઘસ્થ વ્યક્તિ પ્રગટપણે જાણી શકે એમ નથી. તેવા સૂક્ષ્મ કાર્યોને ગ્રહણ કરનાર તો અનંત સિદ્ધ અને કેવળી ભગવંતનાં જ્ઞાનો જ છે. અને એ જ્ઞાનો પણ દરેક સમયે ઉત્પન્ન થાય છે, તેથી તે પણ કાર્યો જ છે. એટલે દરેક સમયે કાર્યની પરંપરા ઉત્પન્ન થાય છે, એમ જે કહ્યું છે, તે યોગ્ય જ છે. જમાલિ - કાર્યોત્પત્તિમાં દીર્ઘ ક્રિયાકાળ ન માનતાં, માત્ર એક જ સમય માનવામાં આવે છે, તો પછી છેલ્લા સમયે જ ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે, એવો નિયમ શા માટે હોવો જોઈએ ? પહેલા સમયે જ કાર્ય કેમ ન કરાય ? સ્થવિરો - કારણ સિવાય કાર્ય થઈ શકે નહિ. ઘટાદિ કાર્યનું કારણ અન્ય સમયે જ હોય છે, પણ પ્રથમ સમયે હોતું નથી, એટલે ત્યાં પ્રથમ સમયાદિમાં કાર્ય પણ નથી થતું. જ્યાં કાર્ય હોય ત્યાં જ કારણ હોય, જ્યાં કાર્ય ન હોય, ત્યાં કારણ પણ ન હોય; એમ અન્વય વ્યતિરેકથી ઘટાદિ કાર્યનું કારણ અન્ય સમયે જ જણાય છે, તેથી તેનું કાર્ય પણ ત્યાં જ ઉત્પન્ન થાય છે. આથી “અન્ય સમયે કાર્યોત્પત્તિ થાય” એ નિયમ યુક્તિપૂર્વક યોગ્ય જ છે. વળી એ જ કારણથી વર્તમાનક્રિયા સમયે કરાતું કાર્ય, અવશ્ય કરેલું જ કહેવાય; અને જે કાર્ય કરેલું હોય, તેની ભજના જાણવી, કારણ કે કેટલુંક કરેલું કાર્ય ક્રિયા થતી વખતે કરાતું કહેવાય છે, અને બીજાં ક્રિયા ઉપરમ થયા પછી ચક્રાદિ પરથી ઉતરેલું ઘટાદિ કાર્ય, કરાતું ન કહેવાય, કેમકે તેની ક્રિયાનો ઉપરમ થઈ ગયો છે - ક્રિયા બંધ પડેલ છે. ૨૩૧૮-૨૩૧૯-૨૩૨૦. વિરોએ કહેલી યુક્તિઓ પ્રસ્તુત સંથારામાં યોજીને જમાલિ પુનઃ પૂર્વપક્ષ કરે છે, અને સ્થવિરો તેનો ઉત્તર આપે છે. जं जत्थ नभोदेसे अत्थुब्बइ जत्थ जत्थ समयम्मि । तं तत्थ तत्थमत्थुयमत्थुवं तंपि तं चेव ॥२३२१॥ बहुवत्थत्तरणविभिण्णदेसकिरियाइकज्जकोडीणं । मण्णसि दीहं कालं जड़ संथारस्स किं तत्थ ? ॥२३२२।। Page #278 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દીર્થ ક્રિયાકાલ નામના દોષનું ખંડન. [૨૭૭ पइसमयकज्जकोडीविमुहो संथारयाहिकयकज्जो। पइसमयकज्जकालं किह संथारम्मि लाएसि ? ॥२३२३॥ જે સંથારો જે આકાશ પ્રદેશમાં જે જે સમયમાં પથરાય છે, તે સંથારો તે તે સમયમાં પથરાયેલો છે, અને તે જ પથરાય છે પણ ખરો. વળી ઘણાં વસ્ત્ર પાથરવાની વિભિન્ન દેશ ક્રિયા વગેરે કાર્યની પરંપરાનો દીર્ઘકાળ તમે માનો છો, તો એમાં સંથારાનો દીર્ઘકાળ ક્યાં છે? તમે સંથારારૂપ કાર્યમાં જ બુદ્ધિવાળા હોવાથી, દરેક સમયની કાર્યપરંપરાથી વિમુખ છો, ને દરેક સમયના કાર્યકાળને સંથારામાં કેમ યોજો છો ? ૨૩૨૧ થી ૨૩૨૩. જમાલિઃ- જે સંથારો જે આકાશ પ્રદેશમાં જે જે સમયે પથરાય છે, તે સંથારો તેટલા પ્રમાણમાં તે આકાશ પ્રદેશમાં તે તે સમયે પથરાયેલો છે, અને પથરાય છે પણ ખરો. મતલબ કે કેટલીક સંથારો પથરાય છે, ને કેટલોક પથરાયો છે, પણ સર્વ સંથારો પથરાયેલો ન કહેવાય; અને એથી “જે કરાતું હોય તે કર્યું કહેવાય” ઈત્યાદિ જે મહાવીરદેવનું વચન છે તે અસત્ય જણાય છે. સ્થવિરો:-જમાલિ! તમે ભગવંતના વચનનો અભિપ્રાય જાણ્યો નથી, માટે જ એમ અયુક્ત કહો છો; કારણ કે ભગવંતનું વચન સર્વનયાત્મક હોય છે, એથી કરાતું હોય તે કર્યું નથી.” એવું પણ કોઈક વખત વ્યવહાર નયની અપેક્ષાએ માની શકાય છે. પરંતુ “તમને gિ કરિના વરિy” ઈત્યાદિ જે સૂત્રો છે, તે તો નિશ્ચયનયના મતે કહેલાં છે, તેથી એ નયના અભિપ્રાયે “કરાતું હોય તે કર્યું, પથરાતું હોય તે પાથર્યું” ઈત્યાદિ સર્વ ઘટી શકે છે, કેમકે નિશ્ચયનય એમ માને છે, કે પ્રથમ સમયથી જ ઘટ કરવાનો આરંભ કર્યો નથી, પરંતુ માટી લાવવી તેને મસળવી વગેરે જુદાં જુદાં કાર્યો દરેક સમયે આરંભાય છે. એમાંનું જે કાર્ય જે સમયે આરંભાય છે, તે કાર્ય તે જ સમયે ઉત્પન્ન થાય છે, કેમ કે કાર્યકાળ અને નિષ્ઠાકાળ એક જ હોય છે, અન્યથા પૂર્વે કહેલા દોષો પ્રાપ્ત થાય. માટે “જે કરાતું હોય તે કરેલું જ છે.” એ જ પ્રમાણે પ્રસ્તુત વિવાદગ્રસ્ત એવો સંથારો પણ, પ્રથમ સમયથી જ સઘળો પાથરવા માંડયો નથી, પરંતુ દરેક સમયે, તેના જુદા જુદા અવયવો પથરાય છે, એમાંનો જે અવયવ જે સમયે પાથરવા માંડ્યો હોય, તે અવયવ તે જ સમયે પથરાય છે પણ સંપૂર્ણ સંથારો તો છેલ્લા સમયે જ પથરાય છે, અને ત્યાં જ સંપૂર્ણ પથરાઈ રહે છે એટલે “પથરાતું હોય તે પથરાયેલું છે.” વળી જે કાર્યનો તમે દીર્ઘકાળ માનો છો, તે તો જુદા જુદા દેશકાળે વસ્ત્ર-કંબળ વગેરે જુદી જુદી વસ્તુઓ પાથરવા સંબંધી ક્રિયારૂપ કાર્યની પરંપરાનો છે, એમાં સંથારો કરવામાં દીર્ઘકાળ કંયાંથી આવ્યો ? જમાલિઃ- જો પહેલાં જુદાં જુદાં કાર્યો થતાં હોય, અને સંથારો તો છેલ્લા સમયે જ આરંભાતો હોય, ને ત્યાં જ પૂરો થતો હોય, એમ ક્રિયાનો કાર્યકાળ અને નિષ્ઠાકાળ (કાર્યની સમાપ્તિનો કાળ) એક જ હોય, તો પછી મને સંથારાનો જ દીર્ધ ક્રિયાકાબ કેમ અનુભવાય છે ? સ્થવિરો - દરેક સમયે થતી કાર્યની પરંપરાથી તમે વિમુખ છો, અને માત્ર સંથારારૂપ કાર્યમાં જ બુદ્ધિવાળા છો, તેથી દરેક સમયે થતા કાર્યની પરંપરાનો કાળ સંથારામાં યોજો છો. એટલે એ બધો કાળ તમને સંથારાનો જ અનુભવાય છે. ૨૩૨૧-૨૩રર-૨૩૨૩. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] નવિભાગ, કંકથી બીજાઓને વરદાહ દષ્ટાન્ને બોધ.( વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सो उज्जुसुयनयमयं अमुणंतो न पडिवज्जए जाहे । ताहे समणा केई उवसंपण्णा जिणं चेव ॥२३२४॥ पियदंसणावि पइणोऽणुरागओ तम्मयं चिय पवण्णा । ढंकोवहियागणिदड्डवत्थदेसा तयं भणइ ॥२३२५॥ सावय ! संघाडी मे तुमए दहृत्ति सोवि य तमाह । नणु तुज्झ डज्झमाणं दंडंति मओ न सिद्धंतो ॥२३२६॥ दटुं न डज्झमाणं जइ विगएडणागए व का संका । યાને તમારા સંપાડી વગ તે રડ્ડા? રરૂરી તે જમાલિ ઋજાસૂત્રનય (નિશ્ચયનયવિશેષ)ના અભિપ્રાયને નહિ જાણતા હોવાથી (સ્થવિરોનું કથન) જ્યારે તેમણે અંગીકાર ન કર્યું, ત્યારે કેટલાક સાધુઓ ભગવંત પાસે ગયા; પણ પ્રિયદર્શના અથવા સુદર્શના સાધ્વીએ પતિના અનુરાગથી તેનો જ મત અંગીકાર કર્યો. તે પછી ઢંક શ્રાવકે નાંખેલા અંગારાથી તેના વસ્ત્રનો અમુક ભાગ બળ્યો, એટલે તેને સાધ્વીએ કહ્યું શ્રાવક! તેં મારી સંઘાટી (કેમ) બાળી? ટંક શ્રાવકે તેને કહ્યું, આર્યે ! “બળતું હોય તે બળ્યું” એવા અભિપ્રાયવાળો તમારો સિદ્ધાંત નથી. અને એ પ્રમાણે જો બળતું હોય તે બળ્યું ન કહેવાય, તો પછી અતીત ને અનાગત કાળમાં દાહક્રિયાના અભાવે તમારી સંઘાટી મેં ક્યાં બાળી ? ૨૩૨૪ થી ૨૩૨૭. अहवा न डज्झमाणं दटुं दाहकिरियासमत्तीय । િિરયાડમાવે રહ્યું ન હૂં કિં ન તેનો? મારફરતા उज्जुसुयनयमयाओ वीरजिणिंदवयणावलंबीणं । जुज्जेज्ज डज्झमाणं दटुं वोत्तुं न तुज्झपि ॥२३२९॥ समए समए जो जो देसोऽगणिभावमेइ डज्झस्स । तं तम्मि डज्झमाणं दटुंपि तमेव तम्हेव ॥२३३०॥ नियमेणं डज्झमाणं दहूं दडं तु होइ भयणिज्जं । किंचिदिह डज्झमाणं उवरयदाहंव होज्जाहि ॥२३३१।। इच्छामो संबोहणमज्जो ! पियदंसणादओ ढंकं । વનું નમાનિમેળ મોજૂM નિસાસં રરૂરૂરી અથવા (જો તમે એમ કહેતા હો કે) બળતું હોય તે બળ્યું ન કહેવાય, પણ દાહક્રિયા સમાપ્ત થયા પછી બળ્યું કહેવાય. જો એમ હોય તો દાહક્રિયાના અભાવે બળ્યું, એમ થયું. અને એમ હોય તો પછી આખું વિશ્વ પણ બળ્યું, એમ કેમ ન કહેવાય ? (કારણ કે, ત્યાં પણ દાહક્રિયાનો અભાવ છે. બળતું હોય તે બળ્યું, એમ ઋજુસૂત્રનયના અભિપ્રાયે વીર જિનેશ્વરના વચનનું અવલંબન કરનાર કહી શકે, પણ તમારાથી તેમ ન કહી શકાય. (કારણ કે બળતું હોય તેને તમે બળ્યું છે એમ નથી કહેતા અને ઋજુસૂત્રનયના અભિપ્રાયે તો) સમયે સમયે બળતી વસ્તુનો Page #280 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સર્વજીવ પ્રદેશોમાં પૂર્ણતાની સમાનતા-દર્શન. [૨૭૯ જે ભાગ અગ્નિપણાને પામે છે તે બળ્યું કહેવાય તેથી તેને વિષે જે બળતું હોય તે અવશ્ય બળ્યું હોય છે અને બળ્યું છે તેમાં ભજના છે; કેમકે એમાં કેટલુંક દાહક્રિયારહિત હોય છે ને કેટલુંક દાહક્રિયાવાળું હોય છે, પછી (એ પ્રમાણે ઢંકની યોગ્ય યુક્તિઓ વડે બોધ પામેલી પ્રિયદર્શના અને બીજા સાધુઓએ કહ્યું) કહે આર્ય ઢંક ! અમે તમારું કથન અંગીકાર કરીએ છીએ. એમ કહીને પ્રિયદર્શના વગેરે જમાલિને એકલો જ મૂકીને સઘળા જિનેશ્વર પાસે ગયા. ૨૩૨૮ થી ૨૩૩૨. ઈતિ બહુરતવાદી જમાલિ નામના નિતવનો વાદ સમાપ્ત થયો. હવે બીજા નિતવની વક્તવ્યતા સંબંધી કહે છે. (३४१) सोलस वासाणि तया जिणेण उप्पाडियस्स नाणस्स । નવપUસિરિટ્ટી તો રૂમપુરે સEMDUTT રરૂરૂરી (३४२) रायगीहे गुणसिलए वसु चोद्दसपुब्बि तीसगुत्तो य । आमलकप्पा नयरी मित्तसिरी कूर पिउडाई ॥२३३४॥ ભગવંત મહાવીરદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સોળ વર્ષે રાજગૃહ અથવા ઋષભપુર નગરમાં જીવ પ્રદેશીક દૃષ્ટિ ઉત્પન્ન થઈ, રાજગૃહનગરના ગુણશીલ ચૈત્યમાં આવેલા ચૌદ પૂર્વધર વસુ નામના આચાર્યના તિષ્યગુપ્ત નામના શિષ્યને આગળ કહેવાશે તેવો પૂર્વગત આલાપક ભણતાં મિથ્યાત્વના ઉદયથી વિપ્રતિપત્તિ થઈ. તેને આમલકલ્પા નગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે કુર, સિથ આદિના દાનવડે (અનાજના દાણા આપવા વડે) પ્રતિબોધ પમાડ્યો. ૨૩૩૩-૨૩૩૪. ઉપરોક્ત અર્થને વિશેષ પ્રતિપાદન કરવાને જે રીતે તિષ્યગુખ નિલવ થયો તે સ્પષ્ટ કરવાને ભાષ્યકાર કહે છે. आयप्पवायपुव् अहिज्जमाणस्स त्तीसगुत्तम्स । नयमयमयाणमाणस्स दिट्ठिमोहो समुप्पण्णो ॥२३३५।। एगादओ पएसा नो जीवो न य पएसहीणोवि । जं तो स जेण पुण्णो स एव जीवोऽतिमपएसो ।।२३३६॥ આત્મપ્રવાદ પૂર્વ ભણતા તિષ્યગુપ્તને નયનો અભિપ્રાય નહિ જાણવાથી દષ્ટિમોહ ઉત્પન્ન થયો. (તે આ પ્રમાણે) એકાદિ પ્રદેશ જીવ નહિ, (સર્વ પ્રદેશમાંથી) એક પ્રદેશહીન હોય તે પણ જીવ નહિ, તો પછી જે પ્રદેશ વડે જીવ પૂર્ણ કરાય છે, તે પ્રદેશ જ જીવ કહેવાય. ૨૩૩૫-૨૩૩૬. આત્મપ્રવાદ નામનું પૂર્વ ભણતા તિષ્યગુપ્તને તેમાં આ પ્રમાણે એક આલાપક આવ્યો. “મેતે ! जीवपएसे जीवेत्ति वत्तव्वं सिया ? नो इणढे समटे । एवं दो, तिन्नि, जाव दस, संज्जा , असंखेज्जा भंते ! जीवपएसा जीवत्ति वत्तबं सिया ? नो इणटे समठे, एगपएसूणेवि जीवेण जीवेत्ति वत्तवं सिया । से केणं अटेणं ? । जम्हा णं कसिणे पडिपुन्ने लोगागासपएसतुल्ले जीवे जीवेत्ति वत्तव्बं सिया, જે તેvi ૩io ત ” હે ભગવંત! જીવના એક પ્રદેશને જીવ કહેવાય? ના, એ અર્થ યોગ્ય નથી. ત્યારે શું જીવના બે, ત્રણ, દશ, સંખ્યાતા, અસંખ્યાતા પ્રદેશને જીવ કહેવાય? ના, એ અર્થ પણ યોગ્ય Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] કંઇક ન્યૂનમાં ઉપચારનો સદ્ભાવ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નથી; જીવના સર્વ પ્રદેશોમાંથી એક પ્રદેશ ન્યૂન હોય, તો પણ જીવ ન કહેવાય; કેમ કે સંપૂર્ણ લોકાકાશના પ્રદેશ જેટલા જીવના પ્રદેશ હોય, તો જ જીવ કહેવાય. આ આલાપક કોઈ એક નયની અપેક્ષાવાળો છે, પણ સર્વનયાત્મક નથી.’ આ પ્રમાણે આલાપકનો તાત્પર્યાર્થ ન જાણ્યાથી તિષ્યગુપ્તને મિથ્યાત્વના ઉદયથી દૃષ્ટિમોહ થયો. તે ઉપરોક્ત આલાપકથી એમ સમજવા લાગ્યો કે એક, બે આદિથી આરંભીને યાવત્ એક પ્રદેશ ન્યૂન હોય તો પણ જીવ ન કહેવાય, કેમકે તે આલાપકમાં તેનો નિષેધ કર્યો છે. માટે જે કોઈ છેલ્લા પ્રદેશ વડે જીવ પૂર્ણ કરાય છે, તે પ્રદેશ જ જીવ છે, તે સિવાયના સર્વ પ્રદેશે જીવ નથી, એમ એ આલાપકથી જ સિદ્ધ થાય છે. એ પ્રમાણે વિરુદ્ધ સ્વીકારવા લાગ્યો. ૨૩૩૫-૨૩૩૬. એ પ્રમાણે એ વિપ્રતિપત્તિ પામ્યો, એટલે તેને બોધ પમાડવાને કૃપાળુ આચાર્ય કહેવા લાગ્યા કે - गुरुणाऽभिहिओ जड़ ते पढमपएसो न संमओ जीवो । तो तप्परिणामो च्चिय जीवो कहमंतिमपएसो ? || २३३७ ॥ अहव स जीवो किह नाइमोत्ति ? को वा विसेसहेऊ ते ? । अह पूरणोति बुद्धि एक्केक्को पूरणो तस्स ॥ २३३८|| एवं जीवबहुत्तं पड़जीवं सव्वहा व तदभावो । इच्छा विवज्जओ वा विसमत्तं सव्वसिद्धी वा ॥ २३३९।। जं सव्वा न वीसुं सव्वेसुवि तं न रेणुतेल्लं व । સેસેતુ ગસંમૂળો નીવો વટ્ટમંતિમષડ્સે ? રરૂકની આચાર્ય :- જો પ્રથમ પ્રદેશને તું જીવ નથી માનતો, તો પછી અન્ય પ્રદેશ પણ જીવ કેમ કહેવાય ? તે પણ બીજા પ્રદેશોના જેવા જ પરિણામવાળો છે. અથવા એ અન્ય પ્રદેશને તું જીવરૂપ માને છે, તો પ્રથમ પ્રદેશને કેમ માનતો નથી ? અથવા એમ માનવામાં ક્યો વિશેષ હેતુ છે ? અન્ય પ્રદેશથી જીવ પૂર્ણ થાય છે, અને એ એમાં વિશેષ હેતુ છે, એમ માનતો હોય તો બીજા દરેક પ્રદેશથી પણ જીવની પૂર્તિ થાય છે, અને એમ માનવાથી તો દરેક જીવમાં અનેક જીવની પ્રાપ્તિ થાય, અથવા સર્વથા જીવનો અભાવ થાય, આમ છતાં આગ્રહથી ઈચ્છા મુજબ એમ કહેતો હોય, તો એથી વિપરીત કેમ નથી કહેતો ? અથવા વિષમતાએ કેમ નથી કહેતો ? કેમકે સ્વેચ્છા મુજબ બોલવાથી સર્વપક્ષની સિદ્ધિ કરી શકાય છે. વળી રેતીના કણીયામાં તેલની જેમ જે દરેક જુદા જુદા અવયવોમાં હોતું નથી, તે સર્વ અવયવોમાં પણ હોતું નથી; તેવી રીતે શેષ પ્રદેશોમાં જીવ ન હોય, તો અન્ય પ્રદેશમાં કેવી રીતે હોય ? ૨૩૩૭ થી ૨૩૪૦. તિષ્યગુપ્ત ! જો જીવના પ્રથમ પ્રદેશને તું જીવ નથી માનતો તો તેના અન્ય પ્રદેશને જીવ કેવી રીતે કહે છે ? કારણ કે એ અન્ય પ્રદેશ પણ બીજા પ્રથમાદિ પ્રદેશોના જેવા જ પરિણામવાળો છે, એટલે તે પણ જીવ નહિ કહેવાય, વળી જેમ તું અન્ય પ્રદેશને જીવ માને છે, તેમ પ્રથમ પ્રદેશને પણ જીવરૂપ કેમ નથી માનતો ? કારણ કે એ આદ્યપ્રદેશ પણ અન્ય પ્રદેશની જેમ બીજા પ્રદેશોના જેવા જ પરિણામવાળો છે. અથવા એ ઉભયમાં પ્રદેશપણું સમાન છતાં, અન્ય પ્રદેશ Page #282 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કિંઈક ન્યૂનમાં ઉપચારનો સર્ભાવ. [૨૮૧ જીવ કહેવાય અને આદ્યપ્રદેશ જીવ ન કહેવાય, એમ માનવામાં ક્યો વિશેષ હેતુ છે? અસંખ્યાત પ્રદેશ રાશિની સંખ્યાને એ અન્ય પ્રદેશ પૂર્ણ કરે છે, તેથી તે જીવ કહેવાય છે, અને આદ્યપ્રદેશ સંખ્યાને પૂર્ણ કરતો નથી માટે તેને જીવ કહેવાતો નથી. એવો વિશેષ હેતુ તું જણાવતો હોય, તો તે પણ અયોગ્ય છે, કારણ કે જેમ એ અન્ય પ્રદેશ સંખ્યાને પૂર્ણ કરે છે, તેવી રીતે પ્રથમાદિ દરેક પ્રદેશો પણ તે સંખ્યાની પૂર્તિ કરે છે. એટલે તે દરેકને અન્ય પ્રદેશની જેમ જીવત્વ પ્રાપ્ત થશે, અને એથી દરેક જીવને અસંખ્ય જીવાત્મક માનવો પડશે, અથવા તો પ્રથમાદિ પ્રદેશોની જેમ અન્ય પ્રદેશમાં પણ જીવત્વના અભાવે સર્વથા જીવનો જ અભાવ થશે. દરેક પ્રદેશો વિવક્ષિત સંખ્યાની પૂર્તિ કરે છે, છતાં પણ અન્ય પ્રદેશ જ જીવ કહેવાય અને બાકીના ન કહેવાય, એવો આગ્રહ રાખતો હોય, તો પછી રાજા વગેરેની જેમ ઇચ્છા મુજબ તને ગમે તેવું બોલ, એ પ્રમાણે ઇચ્છા મુજબ બોલતાં આદ્યપ્રદેશને જીવ અને અન્ય પ્રદેશને અજીવ એમ વિપરીત પણ કેમ નથી કહેતો ? અથવા એમાનાં કેટલાક પ્રદેશો જીવ છે, અને કેટલાક અજીવ છે, એ રીતે વિષમતાથી પણ કેમ નથી કહેતો ? કારણ કે ઇચ્છા મુજબ બોલનારા સર્વ પક્ષો ગમે તેમ બોલી શકે છે. વળી રેતીના કણીયામાં તેલની જેમ જુદા જુદા એકેક અવયવમાં જે સર્વથા હોતું નથી, તે સર્વ અવયવોના સમુદાયમાં પણ હોતું નથી; તેવી જ રીતે પ્રથમાદિ દરેક પ્રદેશમાં તું જીવત્વ માનતો નથી, એટલે બીજા પ્રદેશોમાં જીવત્વ નહિ હોવા છતાં અને પરિણામાદિ વડે સમાન હોવા છતાં પણ અકસ્માત અન્ય પ્રદેશમાં જ એ જીવત્વ ક્યાંથી આવ્યું ? ૨૩૩૭ થી ૨૩૪૦. अह देसओऽवसेसेसु तोवि किह सव्वहंतिमे जुतो ? । अह तम्मि व जो हेऊ स एव सेसेसुवि समाणो ॥२३४१॥ नेह पएसत्तणओ अन्तो जीवो जहाइमपएसो । आह सुयम्मि निसिद्धा सेसो न उ अन्तिमपएसो ॥२३४२॥ नणु एगोत्ति निसिद्धो सोवि सुए जइ सुयं पमाणं ते । सुत्ते सबपएसा भणिया जीवो न चरिमोत्ति ॥२३४३॥ तंतू पडोवयारी न समत्तपडो य समुदिया ते उ । सव्वे समत्तपडओ सब्बपएसा तहा जीवो ॥२३४४॥ અન્ય સિવાયના અવશેષ પ્રદેશોમાં દેશથી જીવ છે, અને અન્ય પ્રદેશમાં સંપૂર્ણ જીવ છે. (એમ કહેવામાં આવે.) તો પણ અન્ય પ્રદેશમાં સંપૂર્ણ જીવ કેમ ઘટી શકે? અન્ય પ્રદેશ પણ પ્રથમાદિ પ્રદેશોના જેવો જ હોવાથી તેમાં જીવ દેશથી ઘટી શકશે.) વળી અન્ય પ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવામાં જે હેતુ છે, તે હેતુ શેષ પ્રદેશોમાં પણ સમાન છે. (તો પછી અન્ય પ્રદેશની જેમ શેષ દરેક પ્રદેશમાં પણ સંપૂર્ણ જીવ કેમ માનતો નથી ? વળી જેમ પ્રથમાદિ પ્રદેશો પ્રદેશરૂપ હોવાથી જીવ નથી, તેમ અન્ય પ્રદેશ પણ પ્રદેશરૂપ હોવાથી જીવ નથી, આગમની અંદર (પૂર્વોક્ત આલાપકમાં) શેષ પ્રદેશોમાં જીવનો નિષેધ કર્યો છે, પણ અન્ય પ્રદેશમાં નિષેધ કર્યો નથી, (એમ ૩૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨) એવંભૂત નયાદિ યુક્તિઓ વડે બોધ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે) એ અન્ય પ્રદેશ પણ એક જ હોવાથી શ્રુતમાં તેમાં પણ જીવનો નિષેધ કર્યો છે. જે અંતે ! નીવપણ નત્તિ વત્તવં રિયા ? નો રૂદ્દે સમદ્ વળી જો તને શ્રુત પ્રમાણ હોય તો સંપૂર્ણ જીવના સર્વ પ્રદેશોને જ જીવપણે ત્યાં કહેલા છે. (3 vi on વિપુ નોકાસપUસહુન્ને ની નીતિ વત્ત સિલ) પણ એક અન્ય પ્રદેશને કહ્યો નથી. જેમ એક તંતુ પટનો ઉપકારી છે, (તેના વિના પટ સંપૂર્ણ ન કહેવાય, પણ તે એક તંતુ સંપૂર્ણ પટ ન કહેવાય, (સઘળા સમુદિત તંતુઓ હોય, તો જ સંપૂર્ણ પટ કહેવાય.) તેવી જ રીતે જીવનો એક પ્રદેશ તે જીવ ન કહેવાય, પણ સર્વ પ્રદેશો સમુદિત હોય તો જ જીવ કહેવાય. ૨૪૪૩ થી ૨૪૪૪. एवंभूयनयमयं देस-पएसा न वत्थुणो भिन्ना । तेणावत्थुत्ति मा कसिणं चिय वत्थुमिटुं से ॥२३४५।। जइ तं पमाणमेवं कसिणो जीवो अहोवयाराओं। देसेवि सब्बबुद्धी पवज्ज सेसेवि तो जीवं ॥२३४६॥ जत्तो व तदुवयारी देसूणे न उ पएसमेत्तम्मि । जह तंतूगम्मि पडे पडोवयारो न तंतुम्मि ॥२३४७॥ એવંભૂત નયના મતે દેશ-પ્રદેશ વસ્તુથી ભિન્ન નથી, તેથી તે દેશ-પ્રદેશ વસ્તુરૂપ જ નથી. આથી દેશ-પ્રદેશની કલ્પના સિવાય સંપૂર્ણ વસ્તુને જ એવંભૂતનય વસ્તુરૂપે માને છે. તે માટે જો તું એવંભૂતનયના મતને પ્રમાણ માનતો હોય, તો એ પ્રમાણે સંપૂર્ણ પ્રદેશાત્મક જીવ માન. (વળી “ગામ બળ્યું, વસ્ત્ર બળ્યું” ઇત્યાદિ ન્યાયે) એક દેશમાં પણ સમસ્ત વસ્તુના ઉપચારથી સંપૂર્ણ વસ્તુ માનતો હોય તો એ પ્રમાણે શેષ પ્રદેશોમાં પણ ઉપચારથી જીવ અંગીકાર કર. અથવા એવો ઉપચાર પણ કંઈક ન્યૂન પ્રદેશોમાં થાય, પણ માત્ર અન્ય પ્રદેશમાં જ જીવ છે, એમ ઉપચાર ન થાય. જેમ થોડાક તખ્તઓથી ધૂન પટમાં પટનો ઉપચાર કરાય છે, પણ એક જ તંતુમાં કરાતો નથી, તેમ અહીં પણ સમજવું. ૨૩૪૫ થી ૨૩૪૭. ઉપરોક્ત યુક્તિઓ વડે ગુરુએ તેને સમજાવ્યા છતાં તે વખતે તે બોધ ન પામ્યો પણ પછી આગળ પામ્યો તે વાત કહે છે. इय पण्णविओ जाहे न पवज्जइ सो कओ तओ बज्यो । तत्तो आमलकप्पाए मित्तसिरिणा सुहोवायं ॥२३४८॥ भक्खण-पाण-वंजण-वत्थंतावयवलाभिओ भणइ । सावय ! विधम्मियाऽम्हे कीसत्ति ? तओ भणइ सड्ढो ॥२३४९॥ नणु तुझं सिद्धंतो पज्जंतावयवमित्तओऽवयवी । जइ सच्चमिणं तो का विहम्मणा मिच्छमिहरा भे ॥२३५०॥ એ પ્રમાણે ગુરુએ સમજાવ્યા છતાં જ્યારે તેણે તે પ્રમાણે સ્વીકાર્યું નહિ ત્યારે તે તિષ્યગુપ્તને ગચ્છથી બહાર કર્યો, એટલે તે વિહાર કરતો આમલકલ્પાનગરીએ આપ્રસાલ વનમાં રહ્યો, ત્યાં મિત્રશ્રી નામના શ્રાવકે (આ નિદ્ભવ છે. એમ જાણીને તેને પ્રતિબોધ પમાડવાના હેતુથી ભિક્ષા Page #284 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. આમલકલ્લામાં મિત્રશ્રી શ્રાવકથી પ્રતિબોધ. [૨૮૩ માટે આમંત્રણ કર્યું. તે ત્યાં ગયો એટલે શ્રાવકે ઘણા આદર પૂર્વક તેની આગળ ભણ્ય-પાનવ્યંજન-વસ્ત્ર વગેરેનો સમૂહ ધરીને તે દરેકમાંથી એકેક અવયવ લઈને તેને આપ્યો, આથી તિષ્યગુને કહ્યું-શ્રાવક ! આ પ્રમાણે કરીને, શું તે અમારી મશ્કરી કરી ? ત્યારે શ્રાવકે કહ્યું, (મહારાજ !) અંતિમ અવયવમાત્ર જ અવયવી છે, એમ તમારો સિદ્ધાંત છે; જો એ સત્ય હોય, તો મેં આમાં મશ્કરી કરી કેમ કહેવાય ? અને એમ ન હોય, તો તમારો સિદ્ધાંત અસત્ય છે. ૨૩૪૮ થી ૨૩૫૦. अंताऽवयवो न कुणइ समत्तकज्जति जइ न सोऽभिमओ । संववहाराईए तो तम्मि कओऽवयविग्गाहो ? ॥२३५१।। अंतिमतंतू न पडो तक्कज्जाकरणओ जहा कुंभो । अह तयभावेवि पडो सो किं न घडो खपुष्पं व ? ॥२३५२।। उवलंभब्बवहाराभावाओ नत्थि भे खपुष्पं व । अंतावयवेऽवयवी दिटुंताभावओ वावि ॥२३५३।। पच्चक्खओडणुमाणा आगमओ वा पसिद्धिअत्थाणं । सब्बप्पमाणविसायाईयं मिच्छत्तमेवं भे ॥२३५४॥ इय चोइय संबुद्धो खामियपडिलाभिओ पुणो विहिणा। गंतुं गुरुपायमूलं ससीसपरिसो पडिक्कंतो ॥२३५५।। જો અંતિમ અવયવ સંપૂર્ણ અવયવીનું કાર્ય ન કરતો હોય, અને તેથી તમને તે ઇષ્ટ ન હોય (એજ પ્રમાણે જો પકવાન્નના તથા વસ્ત્રના અંતિમ અવયવો તમને સંતોષ ન પમાડતા હોય) તો સંવ્યવહારરહિત એ અંતિમ અવયવમાં સમસ્ત અવયવીનો તમને આગ્રહ ક્યાંથી થયો ? જેમ ઘડો પટનું કાર્ય કરતો નથી, તેમ અન્ય તત્ત્વ પણ ઠંડીથી રક્ષણ કરવાદરૂપ પટનું કાર્ય કરતો નથી, તેથી તે પટ નથી અને જો તેમાં પટના કાર્યનો અભાવ છતાં પણ પટ કહેવામાં આવે, તો ઘટ અથવા આકાશપુષ્પને પણ પટ કેમ ન કહેવાય ? (તે પણ પટનું કાર્ય કરતા નથી) વળી અન્ય અવયવમાં તમે માનેલો અવયવી જણાતો નથી, અને તેના વ્યવહારનો પણ અભાવ છે, તેથી આકાશપુષ્પની જેમ તેમાં તેનો અભાવ છે, અથવા તમારી માન્યતામાં કોઇ દૃષ્ટાંત નથી, તેથી તમારા સાધ્યની સિદ્ધિ પણ નથી. પ્રત્યક્ષ અનુમાન અને આગમથી પદાર્થોની સિદ્ધિ થાય છે, અને એ પ્રમાણે તો તે તમારું સાધ્ય સિદ્ધ કરતા નથી, તેથી તમારો માનેલો પક્ષ સર્વ પ્રમાણના વિષયરહિત હોવાથી અસત્ય છે. આ પ્રમાણે મિત્રશ્રી શ્રાવકે તેને પ્રતિબોધ પમાડ્યો એટલે તેણે તેને ખમાવ્યો, તેથી શ્રાવકે પુનઃ સંપૂર્ણ અન્ન-વસ્ત્રાદિ વિધિપૂર્વક વહોરાવ્યા. પછી તે પોતાના શિષ્યોસહિત ગુરુ પાસે ગયો અને સમ્યગુ માર્ગ પામીને ગુરુ સાથે વિચારવા લાગ્યો. ૨૩૫૧ થી ૨૩૫૫. એ પ્રમાણે અન્યપ્રદેશમાં જીવ માનનાર તિષ્યગુમનામના દ્વિતીય નિતવનો વાદ સમાપ્ત થયો. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] દેવની અનુકંપાથી ત્રીજા નિધવની ઉત્પત્તિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે ત્રીજા નિતવ સંબંધી વક્તવ્યતા કહે છે. (३४३) चउदस दो वाससया तइआ सिद्धिं गयस्स वीरस्स । तो अव्बत्तयदिट्टी सेयविआए समुप्पण्णा ॥२३५६। (३४४) सेयविपोलासाढे जोगे तहिवसहिययसले य । सोहम्मनलिणिगुम्मे रायगिहे मुरियबलभद्दे ॥२३५७।। ભગવંત મહાવીરદેવ મોક્ષે ગયા પછી બસો ચૌદ વર્ષે શ્વેતવિકા નગરીમાં અવ્યક્તવાદીનું દર્શન ઉત્પન્ન થયું. શ્વેતવિકા નગરીના પૌલાષાઢ ચૈત્યમાં રહેલા આચાર્ય પોતાના શિષ્યોને યોગવહન કરાવતા હતા. તેઓ તે દિવસે હૃદયમાં શૂળ ઉત્પન્ન થવાથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકના નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. સાધુ પરની અનુકંપાથી તે દેવે આચાર્યના મૃતદેહમાં દાખલ થઈને સાધુના યોગ પૂર્ણ કરાવ્યા, પછી પ્રગટ થઈને તે પોતાને સ્થાને ગયો, એટલે સાધુઓ અવ્યક્ત દૃષ્ટિ પામ્યા. તેમને રાજગૃહી નગરીમાં મૌર્યવંશી બળભદ્ર રાજાએ બોધ પમાડ્યો. ર૩પ૬-૨૩૫૭. - શ્રી મહાવીર દેવ નિર્વાણ પામ્યા પછી બસો ને ચૌદ વર્ષે અવ્યક્તવાદીનું દર્શન ઉત્પન્ન થયું. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે. શ્વેતવિકા નગરીના પીલાષાઢ ચૈત્યમાં આર્ય આષાઢ નામના આચાર્ય પોતાના ઘણા શિષ્યો સહિત આવીને રહ્યા, અને શિષ્યોને આગાઢ યોગ વહન કરાવવા લાગ્યા. તે અવસરે બીજા કોઈ વાચનાચાર્ય ન હોવાથી, આચાર્ય પોતે જ તેમના વાચનાચાર્ય થયા; તથાવિધ કર્મવિપાકથી આચાર્યશ્રી તે જ દિવસે રાત્રે હૃદયમાં શૂળના વ્યાધિથી કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકના નલિની ગુલ્મ વિમાનમાં દેવ થયા. આચાર્ય કાળધર્મ પામ્યા છે - તે વાત ગચ્છમાં કોઈપણ જાણતું ન હતું, આથી પૂર્વોક્ત દેવે અવધિજ્ઞાનથી સાધુઓનો યોગોદ્રહનાદિ પૂર્વભવનો બનાવ જાણીને, સાધુઓ પરની અનુકંપાથી આચાર્યના મૃત શરીરમાં પ્રવેશ કર્યો, પછી ઉઠીને સાધુઓને કહ્યું, અરે મુનિઓ ! વૈરાત્રિકકાળ (રાત્રિના બીજા પહોરે લેવાનો) ગ્રહણ કરો; તેથી સાધુઓએ તે પ્રમાણે કર્યું, અને શ્રુતના ઉદ્દેશ-સમુદેશ અનુજ્ઞા વગેરે સર્વ તેમની આગળ આચાર્યરૂપધારી દેવે કર્યા. આ પ્રમાણે પોતાના દેવપ્રભાવથી તે દેવે સાધુઓના યોગો કાલભંગાદિ વિદનથી બચાવીને પૂર્ણ કરાવ્યા. પછી તે શરીર તજીને દેવલોકમાં જતાં તે દેવે મુનિઓને કહ્યું, હે મુનિઓ ! મેં અવિરતિએ ચારિત્રવાળા એવા તમારી પાસે વંદનાદિ કરાવ્યું તેની ક્ષમા કરશો. હું આચાર્યનો જ જીવ છું, તે દિવસે હું મરણ પામીને દેવ થયો છું, અવધિજ્ઞાન વડે તમારો વૃત્તાંત જાણીને તમારા પરની અનુકંપાથી અહીં આવ્યો, અને તમને સર્વને આગાઢયોગ પૂર્ણ કરાવ્યા. આપની પાસે વંદનાદિ અનુચિત મેં કરાવ્યું, તે મારો અપરાધ ક્ષમા કરશો, ઇત્યાદિ કહીને તે દેવ પોતાના સ્થાનકે ગયો. દેવના ગયા પછી સાધુઓ આચાર્યના શરીરને પરઠવીને વિચારવા લાગ્યા કે અરે ! આપણે સઘળાએ ઘણા કાળ સુધી અવિરતિને વંદન કર્યું, આ પ્રમાણે કપટ યુક્ત અન્યત્ર પણ હોય, તો શી ખબર? કોણ જાણે કોણ વિરતિવાળો હશે ને કોણ અવિરતિ દેવ હશે? માટે કોઈએ કોઈને Page #286 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ત્રીજા નિધવ સંબંધી વક્તવ્યતા. [૨૮૫ વંદન જ ન કરવું એ વધારે લાભદાયી છે, અન્યથા અવિરતિને વંદન કરતાં મૃષાવાદ દોષ થાય. આ પ્રમાણે તેવા પ્રકારના ભારે કર્મના ઉદયથી અપરિપકવ બુદ્ધિવાળા તે સાધુઓ અવ્યક્તદષ્ટિ થયા, અને પરસ્પર એકબીજાને પણ વંદન કરવું છોડી દીધું. આથી તેમને બીજા વૃદ્ધ મુનિઓએ કહ્યું, જો તમને સર્વત્ર એવો જ સંદેહ હોય, તો જેણે તમને “હું દેવ છું” એમ કહ્યું, તેમાં તમને એ દેવ છે, કે નહિ, એવો સંદેહ કેમ થતો નથી ? તેણે પોતે જ “હું દેવ છું” એમ કહ્યું, વળી પ્રત્યક્ષથી પણ અમે તે દેવસ્વરૂપ જોયું, તેથી તેમાં અમને સંદેહ નથી, એમ કહેતા હો, તો જેઓ “અમે સાધુ છીએ” એમ કહે છે, અને પ્રત્યક્ષથી સાધુ સ્વરૂપ જણાય છે, તેમાં તમને સાધુપણાનો સંદેહ શાથી થાય છે કે જેથી તમે પરસ્પર પણ વંદન કરતા નથી ? વળી સાધુના વચન કરતાં દેવનું વચન સત્ય છે, એમ ન કહી શકાય, દેવો ક્રીડા માટે અસત્ય વચન પણ બોલે, પરંતુ સાધુઓ મૃષાભાષણથી વિરત થયેલા હોવાથી કદી પણ અસત્ય બોલતા નથી. ઇત્યાદિ યુક્તિઓથી સમજાવ્યા છતાં પણ, તેઓ સમજયા નહિ, એટલે તે સઘળા અવ્યક્તવાદી સાધુઓને ગચ્છ બહાર કર્યા, તેઓ વિહાર કરતા અનુક્રમે રાજગૃહ નગરે આવ્યા, અને ગુણશીલ ચૈત્યમાં રહ્યા. તે વખતે તે નગરનો મૌર્યવંશી બળભદ્ર નામે રાજા શ્રાવક હતો. તેણે જાણ્યું કે તે અવ્યક્તવાદી નિહ્નવો છે, આથી તેઓને યોગ્ય માર્ગે લાવવા માટે રાજાએ પોતાના માણસો મોકલીને તે સાધુઓને રાજમહેલમાં બોલાવ્યા. અને તેઓને હાથીના પગ નીચે ચગદીને વધ કરવા માટે લશ્કરના માણસોને આજ્ઞા કરી. પછી તેમને ચગદી નાખવા માટે હાથીનું લશ્કર આવ્યું ત્યારે તે સાધુઓ બોલ્યા, રાજનું! અમે જાણીએ છીએ કે તું શ્રાવક છે, તો અમારા જેવા સાધુઓને આમ શા માટે મારે છે ? તે સાંભળીને રાજાએ કહ્યું, તમારા સિદ્ધાન્તાનુસાર હું શ્રાવક છું કે નહિ, તેની શી ખાતરી ? વળી તમે પણ ચોર, ડાકુ કે ગુપ્તચર નથી અને સાધુ છો એની શી ખાતરી ? સાધુઓ બોલ્યા, રાજન્ ! અમે નિશ્ચય સાધુઓ જ છીએ, અન્ય કોઇ નથી. રાજાએ કહ્યું જો તમને એમ નિશ્ચય હોય, તો જે જયેષ્ઠ મુનિઓ હોય, તેમને પણ તમે પરસ્પર વંદનાદિ કેમ કરતા નથી ? આ પ્રમાણે રાજાના નિષ્ફર અને કોમળ વચનો સાંભળી તે મુનિઓ બોધ પામ્યા, લજ્જા પામ્યા અને નિઃશક્તિ થવાથી સન્માર્ગ પામ્યા પછી રાજાએ વિનયથી કહ્યું પૂજ્ય ! તમને યોગ્ય માર્ગે લાવવા માટે જ મેં આ પ્રમાણે કર્યું છે, તેમાં મારાથી જે અવિનય કે અપરાધ થયો હોય તે ક્ષમા કરશો. ૨૩૫૬ થી ૨૩૫૭. એ જ અર્થ વિસ્તારથી હવે ભાષ્યકાર કહે છે. गुरुणा देवोभूएण समणरुवेण वाइया सीसा । સરમાવે પરિદિપ વત્તળિો ગાયા રરૂકતા को जाणइ किं साहू देवो वा तो न वंदणिज्जोत्ति । होज्ज असंजयनमणं होज्ज मुसावायममुगोत्ति ॥२३५९॥ थेरवयणं जइ परे संदेहो किं सो त्ति साहत्ति ?। देवे कहं न संका किं सो देवो न देवो त्ति ? ॥२३६०॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬] બાહ્ય આચારવાળા સાધુઓની વંઘતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ तेण कहियंत्ति व मई देवोऽहं रूवदरिसणाओ य । साहुत्ति अइं कहिए समाणरुवम्मि का संका ॥२३६१॥ देवरस व किं वयणं सच्चं ति न साहुरूवधारिस्स । न परोप्परंपि वन्दह जं जाणन्तावि जयउ त्ति ॥२३६२।। દેવ થયેલા ગુરુએ સાધુ રૂપે શિષ્યો પાસે વંદનાદિ કરાવ્યું, દેવરૂપ ગુરુએ સત્ય વાત કહી, ત્યારે તે શિષ્યો અવ્યક્ત દષ્ટિ થયા. તેઓ એમ માનવા લાગ્યા કે આ બધા સાધુઓમાં પણ કોણ સત્ય સાધુ હશે ને કોણ સાધુવેશધારી દેવ હશે ? એનો કોઈ નિશ્ચય થઇ શકતો નથી. માટે કોઇએ કોઈને પણ વંદનાદિ કરવું નહિ; કેમકે આષાઢદેવની જેમ અસંયતિને વંદન થઈ જાય, ને “આ વ્રતી છે.” એમ બોલવામાં મૃષાવાદ દોષ લાગે. (આ પ્રમાણે તેઓને અવ્યક્તદૃષ્ટિ થયેલા જાણીને) વૃદ્ધ સાધુઓએ કહ્યું, જો તમને બીજાઓમાં “આ સાધુ છે, કે દેવ છે ?” એવો સંદેહ થતો હોય, તો જેણે તમને “હું દેવ છું” એમ કહ્યું, તે દેવમાં “એ દેવ છે કે દેવ નથી ?” એવો સંદેહ કેમ થતો નથી ? તેણે પોતે જ કહ્યું કે હું દેવ છું, અને અમે પણ દેવ સ્વરૂપ જોયું, તેથી તેમાં સંદેહ થતો નથી; એમ કહેતા હો તો જે એમ કહે કે હું સાધુ છું, અને સાધુનું સ્વરૂપ પણ જોવામાં આવે છે, તો તેમાં તમને કેમ સંદેહ થાય છે ? અથવા શું સત્ય સાધુનું વચન અસત્ય હોય છે, અને દેવનું વચન સત્ય હોય છે ? કે જેથી “આ સાધુ છે” એમ જાણ્યા છતાં પણ પરસ્પર વંદનાદિ કરતા નથી ? ૨૩૫૮ થી ૨૩૬ ૨. जीवाइपयत्थेसुवि सुहुम-ब्बवहिय-विगिट्ठरूवेसुं । अच्चंतपरोक्नेसु य कह न जिणाईसु भे संका ? ॥२३६३॥ तब्बयणाओ व मई नणु तब्बयणं सुसाहुवित्तोति । आलयविहारसमिओ समणोऽयं वंदणिज्जोत्ति ॥२३६४।। जह वा जिणिंदपडिमं जिणगुणरहियंति जाणमाणावि । परिणामविसुद्धत्थं वंदह तह किं न साहुंपि ? ॥२३६५॥ होज्ज नवा साहुत्तं जइरुवे नत्थि चेव पडिमाए । सा कीस वंदणिज्जा ? जइरुवे कीस पडिसेहो ? ॥२३६६॥ अस्संजयजइवे पावाणुमई मई न पडिमाए । नणु देवाणुगयाए पडिमाअवि हुज्ज सो दोसो ॥२३६७॥ (જો એ પ્રમાણે તમને યતિઓમાં સંદેહ હોય) તો સૂમ-વ્યવહિત-અને વિપ્રકૃષ્ટ જીવાદિ પદાર્થોમાં, તેમ જ અત્યંત પરોક્ષ એવા જિનેશ્વરાદિમાં પણ તમને શંકા કેમ ન હોય? જિનેશ્વરમાં શંકા નથી, અને તેમના વચનથી જીવાદિ પદાર્થમાં પણ શંકા નથી; એમ કહેતા હો, તો “સારા આચરણવાળા હોય તે સાધુ” એવા જિનવચનથી આલય-વિહાર યુક્ત આ સાધુ છે, અવશ્ય વંદન કરવા યોગ્ય છે. (એમ કેમ માનતા નથી?) અથવા જેમ જિનેશ્વરની પ્રતિમા જિનેશ્વરના ગુણરહિત Page #288 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] જિનપ્રતિમાની માફક બાહ્યઆચારવાળા સાધુઓની વંધતા. [૨૮૭ છે, એમ જાણવા છતાં પણ પરિણામની વિશુદ્ધિ માટે, તમે તેને વંદન કરો છો, તેવી રીતે સાધુને પણ કેમ કરતા નથી ? વળી તિરૂપમાં સાધુપણું હોય. અથવા ન પણ હોય, અને પ્રતિમામાં તો જિનપણું નથી જ હોતું, તે છતાં તે પ્રતિમાને શા માટે વંદન કરો છો ? અને તિરૂપમાં શા માટે નિષેધો છો ? દેવાધિષ્ઠિત અસંયત યતિરૂપધારી મુનિને વંદન કરવાથી અસંયતના પાપની અનુમતિ થાય છે, તેવી પાપાનુમતિ પ્રતિમાને વંદન કરવાથી થતી નથી, એમ કહેતા હો, તો દેવાધિષ્ઠિત દેવ પ્રતિમાને વંદન કરતાં પણ તે અનુમતિરૂપ દોષ આવે છે જ. ૨૩૬૩ થી ૨૩૬૭. अह पडिमाए न दोसो जिणबुद्धीए नमओ विसुद्धरस । તો નવું નમો નવુદ્ધી! હું વોસો ? II૨૨૬૮ अह पडिमंपि न वंदह देवासंकाए तो न घेत्तव्वा । બાહારો-હિ-સંગ્ગા મા સેવા ભવેચ્ન જ્જુ રરૂદ્દી को जाड़ किं भत्तं किमओ किं पाणयं जलं मज्जं । किमला माणिक्कं किं सप्पो चीवरं हारो ? ।।२३७०॥ कोजाइ किमसुद्धं किं सुद्धं किं सजीवनिज्जीवं । किं भक्खं किमभक्खं ? पत्तमभक्खं तओ सव्वं ।। २३७१ ।। જિનપ્રતિમામાં જિનબુદ્ધિએ નમસ્કાર કરતાં વિશુદ્ધ અધ્યવસાયવાળાને અનુમતિરૂપ દોષ લાગતો નથી, (એમ કહેતા હો) તો યતિરૂપને યતિબુદ્ધિએ નમસ્કાર કરતાં વિશુદ્ધ અધ્યવસાયવાળાને કેવી રીતે દોષ લાગે ? ન જ લાગે. (અહીં કોઇ એમ કહે કે એ પ્રમાણે સાધુબુદ્ધિએ લિંગ માત્ર ધારણ કરનારા પાસસ્થા વગેરેને નમસ્કાર કરતાં પણ વિશુદ્ધ અધ્યવસાયવાળાને દોષ ન લાગવો જોઇએ. આ કથન અયોગ્ય છે, કારણ કે તેવાઓને પ્રત્યક્ષ સમ્યક્ યતિરૂપ જ હોતું નથી, (એટલે પાસસ્થાદિને નમસ્કાર કરતાં સાવઘ અનુજ્ઞારૂપ દોષ લાગે છે.) અને જો દેવશંકાથી પ્રતિમાને પણ વંદન નહિ કરો તો પછી આહાર-ઉપધિ-શય્યા વગેરે દેવકૃત હોય, એમ ધારીને તે પણ ગ્રહણ ન કરવાં જોઇએ. વળી (એવી શંકાથી સર્વથા વ્યવહારનો જ ઉચ્છેદ થશે, જેમ કે-) કોણ જાણે આ ભાત છે કે કીડા છે ? આ પીવાના પદાર્થ જળ છે કે મદિરા છે ? આ અલાબુ (તુંબડુ) છે કે માણિક્ય છે ? આ સર્પ છે કે વસ્ત્ર કે હાર છે ? કોણ જાણે આ વસ્તુ શુદ્ધ છે કે અશુદ્ધ છે ? આ સજીવ હશે કે નિર્જીવ હશે ? આ ભક્ષ્ય હશે કે અભક્ષ્ય હશે ? આ પ્રમાણેની ભ્રાન્તિથી સર્વ વસ્તુ તમારે અભોગ્ય અને અભક્ષ્ય થશે. ૨૩૬૮ થી ૨૩૭૧. जणावि न सहवासो सेओ पमया-कुसीलसंकाए । होज्ज गिहीवि जइत्ति य तस्सासीसा न दायव्वा ||२३७२|| न यसो दिक्यव्वो भव्वोऽभव्वोत्ति जेण को मुणइ ? । चोरुत्ति चारिउत्ति व होज्ज व परदारगामित्ति ? || २३७३ ॥ को जाणइ को सीसो को व गुरू ? तो न तव्विसेसोवि । गज्झो न चोवएसो को जाणइ सच्चमलियंति ? || २३७४ || Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] વેષ અને વ્યવહારનું બલવાનપણું. વેષ અને વતન [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ किं बहुणा सव्वं चिय संदिद्धं जिणमयं जिणंदा य । પરનોય-સા-મોધ્રા વિધ્યામિસ્થમામાં? રરૂછો अह संति जिणवरिंदा तब्बयणाओ य सबपडिवत्ती । तो तव्वयणाउ च्चिय जइवंदणयं कहं न मयं ? ॥२३७६।। जइ जिणमयं पमाणं मुणित्ति तो वज्झकरणपरिसुद्धं । देवंपि वन्दमाणो विसुद्धभावो विसुद्धो उ ॥२३७७।। તથા સ્ત્રી અને કુશીલિયાની શંકાથી તમારે યતિ સાથેનો સંવાસ પણ શ્રેયસ્કર નથી, વળી ગૃહસ્થ પણ કદાચ યતિ હોય, એવી ભ્રાન્તિથી, તેને આશીર્વાદ (ધર્મલાભ) ન આપવો જોઈએ. કોઈને દીક્ષા પણ ન આપવી જોઈએ, કેમકે કોણ જાણે-તે ભવ્ય છે, કે અભવ્ય છે? ચોર હશે ? ગુપ્તચર હશે ? કે પરસ્ત્રીગામી હશે? તેમજ કોણ શિષ્ય છે અને કોણ ગુરુ છે? એવો તફાવત પણ કોણ જાણે છે ? તેમ વળી ઉપદેશ પણ ગ્રહણ ન કરવો જોઈએ. કારણ કે એ ઉપદેશ પણ સત્ય હશે કે અસત્ય હશે ? એવા પ્રકારની ભ્રાન્તિથી તમારા અભિપ્રાયે જિનમત અને જિનેશ્વર, પરલોક, સ્વર્ગ, મોક્ષ વગેરે સર્વ કંઈ સંદેહવાનું જ છે. તો પછી દીક્ષાનો આરંભ શા માટે કરો છો ? જિનેશ્વર છે, અને તેમના વચનથી સ્વર્ગ-મોક્ષાદિ પણ છે એવી પ્રતીતિ થાય છે, એમ કહેતા હો, તો જિનવચનથી યતિવંદન કરવાનું કેમ માન્ય કરતા નથી ? વળી જો તમને જિનમત પ્રમાણ છે, તો આ “મુનિ” એવી બુદ્ધિથી આલય-વિહારાદિ બાહ્ય કરણથી શુદ્ધ એવા દેવને પણ વિશુદ્ધભાવથી વંદન કરતાં કંઈ દોષ નથી. ૨૩૭ર થી ૨૩૭૭. जह वा सो जइरूवो दिट्ठो तह केत्तिया सुरा अन्ने । તુમેહં હિટ્ટપુવા ? સત્યાપ૩ = મે રરૂછટા छउमत्थसमयचज्जा ववहारनयाणुसारिणी सव्वा । તે તદ રામાયતો સુન્ડા સવ્યો વિશુદ્ધ મા //રરૂછો संववहारोवि बली जमसुद्धपि गहियं सुयविहीए । હોવે જ સાધૂ ચંદ્ર ય ર્યા છ૩મત્યે રરૂ૮૦માં निवच्छयववहारनओवणीयमिह सासणं जिणिंदाणं । एगयरपरिच्चाओ मिच्छं संकादओ जे य ॥२३८१॥ जइ जिणमयं पवज्जह तो मा ववहारनयमयं मुयह । વવBIRપરિવા, તિત્યુચ્છેડા નડેમોડવરસે રર૮રો અથવા તમે જેમ તે આર્ય આષાઢદેવને યતિ રૂપધારી જોયો, તેમ બીજા કેટલા દેવને તમે તે પ્રમાણે પૂર્વે જોયા કે જેથી સર્વત્ર એવી અપ્રતીતિ તમને થાય છે? (માટે વ્યવહારનયની અપેક્ષાએ તમારે પરસ્પર વંદનાદિ કરવું જોઈએ કારણ કે છઘસ્થ સમયની સર્વચર્યા વ્યવહારનયને અનુસારે હોય છે, તેથી વિશુદ્ધ મનવાળો તે પ્રમાણે આચરતો વિશુદ્ધ થાય છે. સંવ્યવહારની બલવત્તા છે. શ્રુતવિધિ વડે જે અશુદ્ધ આહાર ગ્રહણ કરેલ હોય, તેનો પણ સર્વજ્ઞ નિષેધ કરતા નથી, તેમ જ. Page #290 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] બળભદ્ર રાજાથી ત્રીજા નિધવોને બોધ. [૨૮૯ કોઈ વખત તેઓ છદ્મસ્થને પણ વંદન કરે છે, જિનેશ્વરનું શાસન નિશ્ચય અને વ્યવહારનય યુક્ત છે, તેમાંના એકનો ત્યાગ કરવાથી તેમ જ શંકાદિ દોષો કરવાથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. માટે જો તમે જિનમત અંગીકાર કરતા હો, તો વ્યવહારનયના મતનો ત્યાગ ન કરો, કેમકે વ્યવહારનો ત્યાગ કરવાથી અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે. ૨૩૭૮ થી ૨૩૮૨. इय ते नासग्गाहं मुयंति जाहे बहुपि भण्णंता । तो संघपरिच्चत्ता रायगिहे निवतिणा नाउं ॥२३८३॥ बलभद्देणग्धाया भणंति सावय ! वयं तवस्सित्ति । મા ગુરુ સંમસંહાસુ માણ મા રાયા .ર૩૮૪ો. को जाणइ के तुब्भे ? किं चोरा चारिआ अभिमरत्ति ? । संजयस्वच्छण्णा अज्जमहं भे विवाएमि ॥२३८५॥ नाणचरियाहिं नज्जइ समणोऽसमणो व कीस जाणंतो। तं सावय ! संदेहं करेसि ? भणिओ निवो भणइ ॥२३८६॥ तुभं चिय न परोप्पर वीसंभो साहवोत्ति किह मझं । ના-ચરિયાëિ ગાયક ? વોરા ૪ વિંદ ર તા સંતિ? રરૂછો उववत्तीओ भयओ य पवण्णा सबमयमसग्गाहो। निवखामियाभिगंत्तुं गुरुमूलं ते पडिक्कंता ॥२३८८।। એ પ્રમાણે વૃદ્ધોએ તેમને ઘણે પ્રકારે કહ્યું, તે છતાં જ્યારે તેમણે પોતાનો કદાગ્રહ મૂક્યો નહિ, ત્યારે સંઘે તેમને (ગચ્છથી) દૂર કર્યા, તેથી તે નિદ્વવ મુનિઓ વિહાર કરતા રાજગૃહનગરે આવ્યા. તેમને આવેલા જાણીને ત્યાંના બળભદ્ર રાજાએ તેમને બોલાવ્યા ને પૂછ્યું, 'અરે ! તમે કોણ છો ? મુનિઓએ કહ્યું,) શ્રાવક! અમે તપસ્વી છીએ, અશંકાના સ્થાનમાં શંકા ન કર, તેઓ એમ બોલ્યા, એટલે રાજાએ કહ્યું, કોણ જાણે તમે કોણ છો? જરૂર તમે સાધુવેષમાં છુપાયેલા કોઈ ચોર, ગુપ્તચર કે ધાડપાડુ હશો, આજે અવશ્ય હું તમારો નાશ કરીશ (આથી ભય પામેલા મુનિઓ બોલ્યા કે) જ્ઞાન અને ચારિત્ર વડે આ મુનિ છે કે મુનિ નથી, એમ જાણી શકાય છે, એ પ્રમાણે તું જાણે છે, છતાં હે શ્રાવક ! (અમારામાં) શા માટે સંદેહ કરે છે ? રાજાએ કહ્યું, “આ સાધુ છે” એવો તમને જ પરસ્પર વિશ્વાસ નથી, તો પછી તે જ્ઞાન-ચારિત્રવડે મને ક્યાંથી વિશ્વાસ હોય? શું ચોરોને પણ કૃત્રિમ ચારિત્ર નથી હોતું ? હોય છે. એ પ્રમાણે રાજાની યુક્તિ પૂર્વકની વાતથી અને ભયથી તેઓએ પોતાના અસદ્ આગ્રહનો ત્યાગ કર્યો એટલે રાજાએ પોતે કરેલા (મિથ્યા અપરાધ માટે) માફી માંગી પછી તે મુનિઓએ ગુરુ પાસે જઈને તેની આલોચના કરી. તૃતીય નિવવાદ સમાપ્ત થયો. ૩૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ નૈપુણિકથી ચોથા નિદ્ભવની ઉત્પત્તિ. હવે ચોથા નિહ્નવ સંબંધી વક્તવ્યતા કહે છે. (३४५) वीसा दो वाससया तड्या सिद्धिं गयरस वीरस्स । सामुच्छेइयदिठ्ठी मिहिलपुरीए समुप्पन्ना ॥ २३८९।। (३४६) मिहिलाए लच्छिघरे महगिरि कोडिन्न आसमित्ते य । नेणियणुपवाए रायगिहे खंडरक्खा य ॥। २३९० ।। ૨૯૦] ભગવાન મહાવીરદેવ મોક્ષે ગયા પછી, બસો ને વીસ વર્ષે મિથિલા નગરીમાં સામુચ્છેદિક દર્શન ઉત્પન્ન થયું; તે આ પ્રમાણે, મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહચૈત્યમાં મહાગિરિ આચાર્યના શિષ્ય કૌડિન્ય મુનિનો અશ્વમિત્ર નામે શિષ્ય હતો, તે અનુપ્રવાદ પૂર્વની નૈપુણિક નામે વસ્તુનું અધ્યયન કરતો (મિથ્યાત્વોદયથી સામુચ્છેદિક દૃષ્ટિ થયો.) તેને રાજગૃહનગરમાં ખંડરક્ષક શ્રાવકોએ બોધ પમાડયો. ૨૩૮૯ થી ૨૩૯૦. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ મિથિલાનગરીના લક્ષ્મીગૃહ ચૈત્યમાં શ્રીમાન મહાગિરિ આચાર્યના કૌડિન્ય નામના શિષ્ય આવીને રહ્યા, તેમને અશ્વમિત્ર નામનો એક શિષ્ય હતો. તે એક વખત અનુપ્રવાદ પૂર્વમાંની નૈપુણિક નામની વસ્તુનું અધ્યયન કરતો હતો, તે વખતે તેમાં છિન્નછેદનક નયની વક્તવ્યતામાં આ પ્રકારના આલાપક આવ્યા. “પ ુષ્પન્નસમયનેરા સને યોિિગ્નમંતિ પૂર્વ નાવ વેમાળિયત્તિ, પૂર્વ વીયાસમમુવિ વતનં” અહીં તેને વિચાર થયો કે, પ્રત્યુત્પન્ન સમયના સર્વ નારકીઓ નાશ પામશે. અને એ જ પ્રમાણે સર્વ વૈમાનિક દેવો પણ નાશ પામશે. જો આ પ્રમાણે ઉત્પત્તિ અનંતર સર્વ જીવો નાશ પામે, તો પછી તેઓને સુકૃત-દુષ્કૃત કર્મના ફળનો અનુભવ ક્યાંથી થાય ? ન જ થાય. આ પ્રમાણે તેણે સ્વમતિકલ્પનાએ પ્રરૂપણા કરવા માંડી, ત્યારે ગુરુએ તેને આગળ કહેવાશે તેવી અનેક યુક્તિઓથી સમજાવ્યો, છતાં તે મિથ્યાત્વના ઉદયથી ન સમજ્યો, ત્યારે તેને સંઘ બહાર કર્યો. સંઘ બહાર થયા પછી અશ્વમિત્ર સમુચ્છેદવાદની પ્રરૂપણા કરતો પોતાના પરિવાર સાથે કામ્પિલ્યપુર કે જેનું બીજું નામ રાજગૃહ નગર હતું, ત્યાં આવ્યો, તે નગરમાં ખંડરક્ષક નામના શ્રાવકો હતા, તેમણે આ નિહ્નવો આવ્યા જાણીને તેમને બોધ કરવા માટે મારવા માંડ્યા, આથી ભય પામેલા અશ્વમિત્ર વગેરે સાધુઓએ કહ્યું, અરે ! અમે જાણીએ છીએ કે તમે શ્રાવકો છો, તે છતાં અમને સાધુઓને શા માટે મારો છો ? તેના ઉત્તરમાં શ્રાવકોએ કહ્યું, તમારા સિદ્ધાન્તના અનુસારે જે સાધુઓ હતા તે તો નાશ પામ્યા, તમે તો કોઈ ચોર વગેરે હશો, માટે અમે તમને સારી રીતે માર મારીને શિક્ષા કરીશું, આથી ભય પામેલા તેઓએ પોતાનો કદાગ્રહ તજી દીધો અને બોધ પામ્યા. પછી મિથ્યાદુષ્કૃત આપીને તેઓ ગુરુ સમીપે ગયા. ૨૩૮૯-૨૩૯૦. એ નિર્યુક્તિકારે કહેલ અર્થ વધારે સ્પષ્ટ કરવા માટે હવે ભાષ્યકાર કહે છે. नेमणुप्पवाए अहिज्जओ वत्थुमासमित्तस्स । एगसमयाझ्वोच्छेयसुत्तओ नासपडिवत्ती ||२३९१॥ उपायानंतरओ सव्वं चिय सव्वहा विणासित्ति । गुरुवयणमेगनयमयमेयं मिच्छं न सव्वमयं ॥ २३९२॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર). નૈપુસિકથી ચોથા નિધવની ઉત્પત્તિ. [૨૯૧ न हि सबहा विणासो अद्धापज्जायमेत्तनासम्मि । सपरपज्जायाणंतधम्मणो वत्थुणो जुत्तो ॥२३९३॥ અનુપ્રવાદ પૂર્વમાંની નૈપુણિક વસ્તુનું અધ્યયન કરતા અશ્વમિત્રને એકસમયાદિ વ્યવચ્છેદ સૂત્રથી “ઉત્પત્તિ અનંતર સર્વ વસ્તુ સર્વ પ્રકારે નાશ પામે છે.” એ પ્રમાણે વિનશ્વરરૂપ બોધ થયો. અહીં શ્રી ગુરુ કહે છે કે એ વચન એકનયાનુંસાર છે, પણ સર્વનયાત્મક નથી, માટે તે મિથ્યાત્વ છે; કારણ કે અદ્ધા (એટલે કાળ) પર્યાય માત્રનો નાશ થાય તો પણ સ્વ-પર પર્યાયથી અનંત ધર્માત્મક વસ્તુનો સર્વથા નાશ થાય નહિ. ૨૩૯૧-૨૩૯૨-૨૩૯૩. અનુપ્રવાદ પૂર્વમાંની નૈપુણિક વસ્તુનું અધ્યયન કરતા અશ્વમિત્રને પૂર્વોક્ત સૂત્રથી “ઉત્પત્તિ અનંતર સર્વ વસ્તુ સર્વ પ્રકારે નાશ પામે છે” એ પ્રમાણે સર્વ નાશનો બોધ થયો. આથી ગુરુએ તેને કહ્યું કે, વસ્તુઓનું પ્રતિસમય વિનાશીપણું જે કહ્યું છે, તે ક્ષણક્ષયવાદી એક ઋજુસૂત્રના અભિપ્રાયનું વચન છે, પણ એ વચન સર્વનયાત્મક નથી, માટે તે મિથ્યાત્વ છે; કારણ કે અદ્ધાપર્યાય માત્રનો નાશ થવાથી વસ્તુનો સર્વથા નાશ માનવો યોગ્ય નથી. દરેક વસ્તુ સ્વપર પર્યાયોથી અનંત ધર્માત્મક છે. આથી જે સમયમાં તે નારકાદિ પ્રથમ સમય નારકાદિરૂપે નાશ પામે છે, તે જ સમયે દ્વિતીય સમય નારકાદિરૂપે ઉત્પન્ન થાય છે, અને જીવદ્રવ્યપણે અવસ્થિત રહે છે. આમ કેવળ અદ્ધા (કાલ) પર્યાય માત્રનો જ નાશ થાય છે, એથી સર્વ વસ્તુનો નાશ સર્વથા ક્યાંથી થાય? ન જ થાય કારણ કે વસ્તુ અનંત પર્યાયાત્મક હોવાથી તેમના એક પર્યાયનો નાશ થવાથી વસ્તુનો સર્વથા નાશ ન જ થાય. ૨૩૯૧ થી ૨૩૯૩. પૂર્વોક્ત સૂત્રની શંકાનું બીજા સૂત્રથી સમાધાન કહે છે. अह सुत्ताउत्ति मई सुत्ते नणु सासयंपि निद्दिटुं । वत्थु दबट्ठाए असासयं पज्जयट्टाए ॥२३९४॥ एत्थवि न सम्बनासो समयाइविसेसणं जओऽभिहियं । इहरा न सम्बनासे समयाइविसेसणं जुत्तं ।।२३९५।। को पढमसमयनारगनासे बितिसमयनारगो नाम ?। न सुरो धडो अभावो व होइ जइ सबहा नासो ? ॥२३९६॥ જો પૂર્વોક્ત સૂત્રપ્રમાણથી સર્વથા વસ્તુવિચ્છેદ તું કહેતો હોય, તો અન્યત્ર સૂત્રમાં દ્રવ્યાર્થપણે વસ્તુને શાશ્વત પણ કહેલ છે. અને પર્યાયાર્થપણે અશાશ્વત પણ કહેલ છે. વળી એ સૂત્રમાં પણ સર્વથા નાશ કહ્યો નથી, કારણ કે સમયાદિ વિશેષણ વડે તે કહેલ છે. એમ ન જ હોય તો સમયાદિ વિશેષણ ત્યાં ઘટે નહિ; કેમકે પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકી સર્વથા નાશ પામ્યા હોય તો તે બીજા-ત્રીજાદિ સમયે ઉત્પન્ન થયા એમ કેમ કહી શકાય ? વળી સર્વથા નાશ થતો હોય, તો દેવ, ઘટ, અભાવ એવો વ્યવહાર ન થાય. ૨૩૯૪ થી ૨૩૯૬. અમિત્ર ! પૂર્વોકત આલાપરૂપ સૂત્રથી પ્રતિસમય સર્વથા વસ્તુનો વિચ્છેદ માનીને સૂત્રની પ્રમાણતા માનતો હો, તો અન્યત્ર સૂત્રમાં દ્રવ્યાર્થપણે વસ્તુને શાશ્વત પણ કહેલ છે અને પર્યાયાર્થપણે અશાશ્વત પણ કહેલ છે. જેમ કે : Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] ભિન્ન ભિન્નપણે સંતાનની અઘટના. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ "नेरड्या णं भंते ! किं सासया, असासया ? । गोयमा ! सिय सासया, सिय असासया | સેવે રે ? સોયમા, ! વ્યથા સાસયા, માવા , ઉપસારસથા. એટલે હે ભગવંત ! નારકો શાશ્વત છે, કે આશાશ્વતા છે? ગૌતમ ! કોઈ અપેક્ષાએ શાશ્વતા છે, અને કોઈ અપેક્ષાએ અશાશ્વતા છે. તે કેવી રીતે ભગવંત ? ગૌતમ ! દ્રવ્યાર્થપણે શાશ્વતા-નિત્ય છે, અને ભાવાર્થ-પર્યાયાર્થપણે અશાશ્વાતા-અનિત્ય છે. વળી “પ્રથમ સમયના નારકો વિચ્છેદ પામશે” એમ જે ત્યાં આલાપકમાં કહ્યું છે, તેથી વસ્તુનો કંઈ સર્વથા નાશ નથી. કારણ કે ત્યાં સમયાદિવિશેષણ આપેલું છે. એટલે નારકો સર્વથા નાશ પામશે એમ ન સમજવું, પણ પ્રથમ સમયના નારકપણે વિચ્છેદ પામશે. એજ પ્રમાણે બીજા સમયના નારકો દ્વિતીય સમયાદિ નારકપણે વિનાશ પામશે, પણ સર્વથા વિનાશ પામશે, એમ ન સમજવું. દ્રવ્યપણે તો તે શાશ્વતા-નિત્ય છે. જો એમ ન હોય, અને વસ્તુનો સર્વથા નાશ માનીએ, તો તેમને પ્રથમ-દ્વિતીયાદિ સમયનું વિશેષણ ન ઘટે. કારણ કે જો પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકોનો સર્વથા નાશ થતો હોય, તો દ્વિતીયસમયનો અથવા તૃતીયસમયનો નારકી, એવો વ્યવહાર કેવી રીતે કરી શકાય? જે કોઈ અવસ્થિત હોય, તેને જ દ્વિતીય-તૃતીયાદિ સમયે ઉત્પન્ન થવાદિ રૂપ વિશેષણ ઘટે. વળી જો સર્વથા નાશ માનવામાં આવે, તો પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકનો નિરન્વયપણે નાશ થવાથી દ્વિતીયસમયે ઉત્પન્ન થયેલો નારક એમ કેવી રીતે કહેવાય? તથા નારકથી સર્વથા વિલક્ષણ હોવાથી આ દેવ, ઘટ કે અભાવ છે, એવો વ્યવહાર કેવી રીતે થાય ? અને જો દેવ, ઘટ વગેરે વ્યવહાર કરાય તો દ્વિતીયાદિસમયનો નારક એવો વ્યવહાર ન થાય. માટે પ્રથમ સમયે ઉત્પન્ન દ્વિતીય સમયે ઉત્પન્ન એવું વિશેષણ જે કથંચિત્ અવસ્થિત હોય એવા નારક વગેરેને જ ઘટે, અન્યને ન ઘટે. એ પ્રમાણે એ સૂત્રમાં પણ નારકાદિનો સર્વથા વિચ્છેદ કહ્યો નથી. માત્ર તને તારા પોતાના અશુભકર્મના વિપાકોદયથી જ આવો વ્યામોહ થયો છે, તેથી તે આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે અને માને છે. ૨૩૯૪ થી ૨૩૯૬. अहव समाणुप्पत्ती समाणसंताणओ मई होज्जा । વો સવા વિના સંતાનો વિંઃ સામvi ? રરૂo/ संताणिणो न भिण्णो जइ संताणो न नाम संताणो । अह भिण्णो न खणिओ खणिसो वा जइ न संताणो ॥२३९८॥ पुवाणुगमे समया होज्ज न सा सव्वहा विणासम्मि । अह सा न सव्वनासे तेण समं वा नणु खपुष्पं ॥२३९९॥ अण्णविणासे अण्णं जइ सरिसं होइ होउ तेलोक्कं । तदसंबंधति व मई सोवि कओ सब्बनासम्मि ? ॥२४००॥ અથવા સમાન સંતાનથી દ્વિતીયાદિ સમાન નારકાદિની ઉત્પત્તિ થાય, એમ કહેવામાં આવે, તો સર્વથા નિરન્વય નાશમાં સંતાન કોનો? અને સમાનતા કોની ? વળી જો એ સંતાન સંતાનીથી ભિન્ન ન હોય, તો તે સંતાન ન કહેવાય, અને ભિન્ન હોય, તો તે ક્ષણિક ન કહેવાય, જો ક્ષણિક Page #294 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] શકિવાદે શાન, તૃમિ વગેરેનો અસંભવ. ૨૯૭ હોય, તો સંતાન ન કહેવાયા. તથા જો પૂર્વનો અન્વય હોય, તો પૂર્વોત્તર ક્ષણની સમાનતા થાય, પણ સર્વથા વિનાશમાં તે સમાનતા ન થાય. અને જો સમાનતા થાય. તો સર્વથા નાશ ન સંભવે. સર્વથા નાશમાં પણ સમાનતા માનવી હોય, તો આકાશપુષ્પ સાથે પણ સમાનતા માનવી જોઈએ વળી નિરન્વય નાશમા, અન્યનાં વિનાશમાં જો અન્યની સમાનતા થતી હોય, તો રૈલોક્યની પણ સમાનતા થવી જોઇએ, એ સર્વ અસંબદ્ધ હોવાથી સમાનતા થાય એમ કહેવામાં આવે, તો તે સંબંધ પણ સર્વથા વિનાશમાં ક્યાંથી સંભવે ? ૨૩૯૭ થી ૨૪૦૦. નારક વગેરેની ઉત્તરોત્તર સમાન ક્ષણોત્પત્તિ થાય છે, તેથી તે સમાન ક્ષણોત્પત્તિ વડે તે સમાન ક્ષણ સંતતિરૂપ સંતાન થાય છે, તે સંતાનની અપેક્ષાએ કથંચિત્ ધ્રૌવ્ય સિવાય પણ નારકાદિની પ્રથમ-દ્વિતીયાદિ સમય ઉત્પત્તિરૂપ વિશેષણ ઘટે છે. એમ જો તું કહેતો હો, તો તે અયોગ્ય છે, કારણ કે વસ્તુનો જ્યાં સર્વથા વિનાશ માનવામાં આવે છે, ત્યાં કયો સંતાન કોનો છે ? અને સમાનતા પણ કોની છે ? એટલે એ કથન જ સંબંધ વિનાનું છે. કારણ કે નિરન્વય નાશમાં નારકાદિના કોઈપણ ક્ષણો અવસ્થિત નથી રહેતા કે જેની અપેક્ષાએ આ એના સંતાન છે, અને આ એની સમાન છે, એમ કહી શકાય. વળી જો સંતાન સંતાની થકી ભિન્ન ન હોય, પણ અભિન્ન હોય, તો તેને સંતાન ન કહી શકાય, કારણ કે સંતાનથી અભિન્ન હોવાને લીધે તે પણ ક્ષણિક સ્વરૂપવાળો જ થશે. અને જો સંતાનીથી સંતાન ભિન્ન હોય, તો તેને ક્ષણિક ન માનવો, કારણ કે તેને ભિન્ન માનવાથી અવસ્થિતપણું અંગીકાર કર્યું ગણાય છે. અને સંતાન ક્ષણિક માનવો હોય, તો સંતાનની જેમ તે સંતાન નહિ કહેવાય. એથી સંતાનના અભાવમાં કહેલા દોષો ત્યાં પણ આવશે. આ પ્રમાણે વસ્તુનો સર્વથા વિનાશ માનવામાં સંતાન ઘટી શકતો નથી. વળી સમાનતા ક્યારે થાય? જો પૂર્વેક્ષણનો ઉત્તરક્ષણની સાથે કોઈ પણ રૂપે અય હોય, તો તે અન્વયમાં પૂર્વોત્તર ક્ષણની સમાનતા થાય; પરંતુ પૂર્વેક્ષણના સર્વથા નિરવ વિનાશમાં ઉત્તરક્ષણની સાથે સમાનતા ન થાય, અને જો એ ઉભયક્ષણની સમાનતા હોય, તો પૂર્વેક્ષણ અવસ્થિત હોવાથી સર્વથા તેનો વિનાશ ન હોવો જોઈએ. સર્વથા વિનાશમાં પણ તેની સમાનતા માનવામાં આવે, તો પછી સર્વથા અભાવરૂપ પૂર્વેક્ષણની સાથે સર્વથા અભાવરૂપ આકાશપુષ્પની પણ સમાનતા કેમ ન થાય ? કારણ કે સર્વથા અભાવરૂપતા ઉભયમાં સમાન છે. વળી સર્વથા નિરન્વય વિનાશ માનવામાં આ પણ એક દોષ આવે છે-જેમ ઘટથી પટ સર્વથા ભિન્ન છે, તેમ ઉત્તરક્ષણથી પૂર્વેક્ષણ, અને પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણ સર્વથા ભિન્ન છે. હવે એ પ્રમાણે સર્વથા ભિન્ન એવી પૂર્વેક્ષણનો વિનાશ થયે, તેનાથી સર્વથા ભિન્ન એવી ઉત્તરક્ષણની જો સમાનતા થતી હોય, તો પછી તેનાથી રૈલોક્યની પણ સમાનતા તેની સાથે થવી જોઈએ. કારણ કે અન્વય રહિત ભિન્નતા સર્વત્ર સમાન હોય છે. પ્રસ્તુત પૂર્વેક્ષણની સાથે રૈલોક્ય, દેશકાળાદિ વડે વ્યવહિત હોવાથી તેની સાથે અસંબદ્ધ હોવાને લીધે સમાનતા ન થાય, પરંતુ ઉત્તરક્ષણ તો પૂર્વેક્ષણની સાથે સંબંદ્ધ છે, એટલે તેની સમાનતા થઈ શકે. આમ કહેવામાં આવે, તો સર્વથા વિનાશમાં પૂર્વોત્તર ક્ષણનો સંબંધ પણ કેવી રીતે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ક્ષણિકવાદે શાન, તૃપ્તિ વગેરેનો અસંભવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ હોઈ શકે? ન જ હોઈ શકે, કેમકે અન્ય સંબંધ સિવાય તેનો સંબંધ માનવામાં આવે, તો અન્વય માનવો પડે, અને તેથી કથંચિત્ ધ્રુવતા પ્રાપ્ત થાય. ૨૩૯૭ થી ૨૪૦૦. ક્ષણિકવાદમાં જ્ઞાન, તૃમિ વગેરે સંભવે નહિ તે જણાવવા કહે છે. किह वा सव्वं खणियं विण्णायं ? जइ मइ सुयाउत्ति । तदसंखसमयसुत्तत्थगहणपरिणामओ जुत्तं ॥२४०१।। न उ पइसमयविणासे जेणेक्केक्कक्खरं चिय पयस्स । संखाईयसमइयं संखिज्जाइं पयं ताई ॥२४०२॥ संखिज्जपयं वक्कं तदत्थगहणपरिणामओ हुज्जा । सब्बखणभंगनाणं तदजुत्तं समयनस्स ॥२४०३॥ तित्तो समो किलामो सारिक्ख-विवख-पच्चयाईणि । अज्झयणं झाणं भावणा य का सबनासम्मि ? ॥२४०४॥ अण्णण्णो पइगासं भोत्ता अंते न सोवि को तित्ती ? । गंतादओऽवि एवं इय संववहारवोच्छित्ती ॥२४०५॥ ક્ષણિકવાદમાં “સર્વ વસ્તુ ક્ષણિક છે.” એવું જ્ઞાન શાથી થાય ? એવું જ્ઞાન ઋતથી થાય છે, એમ કહેવામાં આવે, તો તેવું શ્રુતજ્ઞાન અસંખ્યાતા સમયે સૂત્રાર્થના ગ્રહણ પરિણામથી થઈ શકે છે, પણ પ્રતિસમયે વિનાશ ન ઘટે, કારણ કે એક અક્ષર અસંખ્યાત સમયે ઉત્પન્ન થાય છે, સંખ્યાતા અક્ષરોએ પદ થાય છે અને સંખ્યાતા પદોએ વાક્ય થાય છે, તે પછી “સર્વ ક્ષણિક છે” એવું તે પદના અર્થનું જ્ઞાન થાય છે. આવું જ્ઞાન સમયાનંતર નાશ પામનાર મનવાળાને ન થઈ શકે. વળી તૃપ્તિ, શ્રમ, ગ્લાનિ, સાધમ્ય, વિપક્ષ, પ્રત્યયાદિ, અધ્યયન, ધ્યાન અને ભાવના એ સઘળું પદાર્થની ક્ષણભંગુરતામાં ક્યાંથી ઘટી શકે ? ન જ ઘટી શકે. તેમ જ ભોજન કરતી વખતે ભોજન કરનાર ક્ષણિક હોવાથી દરેક કોળિયો લેતાં તે ભોજન કરનાર જુદો જુદો થશે, અને ભોજન ક્રિયાના અંતે તે ભોક્તા પણ નહિ રહે, (કેમ કે ભોજનક્રિયાના અભાવે તયુક્ત ભોજન કરનારનો પણ સર્વથા વિનાશ થાય છે.) એટલે તૃપ્તિ કોને થશે ? અને એ જ પ્રમાણે ગમન કરનારાને શ્રમ વગેરે પણ નહિ થાય. એ રીતે માનવાથી સર્વથા લોકવ્યવહારનો ઉચ્છેદ થશે. ૨૪૦૧ થી ૨૪૦૫. जेणं चिय पइगासं भिन्ना तित्ती तओ च्चिय विणासो । तित्तीए तित्तस्स य एवं चिय सबसंसिद्धी ॥२४०६॥ पुब्बिल्लसब्बनासे बुड्डी तित्ती य किंनिमित्ता तो ? । अह सावि तेऽणुवत्तइ सबविणासो कहं जुत्तो ? ॥२४०७॥ જે કારણથી દરેક ગ્રાસનો ભોક્તા અને તૃપ્તિ ભિન્ન છે, તે જ કારણથી તૃપ્તિ અને તૃપ્ત થનાર ક્ષણ વિનાશી છે, અને એ જ પ્રમાણે શ્રમ આદિ સર્વ વ્યવહારની સિદ્ધિ થાય છે. (એમ Page #296 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ક્ષણિકવાદના દૂષણો. [૨૯૫ જો કહેવામાં આવે) તો પૂર્વક્ષણનો સર્વથા વિનાશ થયે તૃપ્તિની વૃદ્ધિ થાય છે, તે શાથી થાય છે ? પૂર્વક્ષણની વાસનાથી તે તેમાં અનુસરે છે, તો પછી પૂર્વક્ષણનો સર્વથા વિનાશ કેમ કહી શકાય ? ૨૪૦૬-૨૪૦૭. જે કારણથી દરેક ગ્રાસનો ભોક્તા જુદો જુદો છે, અને તૃપ્તિના અંશ પણ જુદા જુદા છે, તે જ કારણથી તૃપ્તિનો અને તૃપ્ત થનારનો અમે પ્રતિક્ષણે વિનાશ માનીએ છીએ, કારણ કે વિશેષણના ભેદે વિશેષ્યનો પણ અવશ્ય ભેદ હોય છે, એમ ન હોય તો વિશેષણનો પણ ભેદ ન સંભવે પદાર્થની ક્ષણ વિનાશિતામાં તૃપ્તિ વગેરે ન સંભવે, એમ પૂર્વે કહ્યું છે, એ કથન અહીં કહેતા હો, તો તે અયોગ્ય છે, કારણ કે તૃપ્તિ આદિ વાસનાથી વાસિત ઉત્તરોત્તર ક્ષણ, પૂર્વ પૂર્વ ક્ષણથી, છેક ઉત્કૃષ્ટ તૃપ્તિ આદિ થાય ત્યાં સુધી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જો પદાર્થની ક્ષણિકતા હોય, તો જ તૃપ્તિ વગેરે સર્વ લોક-વ્યવહારની સિદ્ધિ થાય, પદાર્થની નિત્યતામાં ન થાય, કેમકે જે નિત્ય હોય, તે ઉત્પન્ન ન થાય, નાશ ન પામે અને સર્વદા એક સ્થિર સ્વભાવવાળું જ રહે. અને પદાર્થ જો એવા સ્વભાવવાળા હોય, તો તૃપ્તિ વગેરેનો હંમેશાં સદ્ભાવ અથવા હંમેશાં અભાવ થાય. જો એ પ્રમાણે ક્ષણવાદી ત૨ફથી કહેવામાં આવે, તો તેઓને પૂછવું જોઈએ કે - પૂર્વક્ષણનો સર્વથા વિનાશ થયે ઉત્તરોત્તર ક્ષણોમાં તૃપ્તિ વગેરેની જે વૃદ્ધિ અનુક્રમે જણાતાં છેવટે સંપૂર્ણ તૃપ્તિ આદિ થાય છે, તે ક્યા કારણથી થાય છે ? પૂર્વ પૂર્વ ક્ષણ વડે ઉત્તરોત્તર ક્ષણની તૃપ્તિ આદિ જે વાસના ઉત્પન્ન થાય છે, તે વડે તેવી તૃપ્તિ આદિ થાય છે. આવો બચાવ કરવામાં આવે, તો તે અયોગ્ય છે. કેમકે તે વાસના પૂર્વક્ષણથી અભિન્ન હોવાને લીધે પૂર્વ પૂર્વ ક્ષણનો નાશ થતા સાથે તે વાસનાનો પણ નાશ થાય છે. ઉત્તરોત્તર ક્ષણોમાં તે વાસનાની અનુવૃત્તિ છે, તેથી તેવી તૃપ્તિ થાય છે, એમ કહેવામાં આવે, તો પૂર્વ પૂર્વ ક્ષણનો સર્વથા વિનાશ નહીં કહી શકાશે, કેમકે તેનાથી અભિન્ન એવી તૃપ્તિ આદિ વાસનાની અનુવૃત્તિ માનેલ છે. ૨૪૦૬ થી ૨૪૦૭. ક્ષણિકવાદમાં બીજાં પણ દૂષણો કહે છે. दिक्खा व सव्वनासे किमत्थमहवा मई विमोक्खत्थं । सो जड़ नासो सव्वस्स तो सओ किं व दिखाए ? || २४०८ ॥ अह निच्चो, न क्खणियं तो सव्वं, अह मई ससंताणो । अहउत्ति तओ दिक्खा निस्संताणरस मोक्खत्ति || २४०९ ।। छिण्णेण अछिण्णेण व किं संताणेण सव्वनट्ठस्स ? । િવ માવીમૂવસ સ-પરસંતાળચિંતા! ? ર૪૦ની વળી જો ક્ષણોનો સર્વથા નાશ થતો હોય તો દીક્ષા પણ શા માટે લેવી જોઈએ ? મોક્ષાર્થે દીક્ષા લેવી જોઈએ, એમ કહેવામાં આવે, તો એ મોક્ષ નાશરૂપ છે કે અનાશરૂપ છે ? જો મોક્ષ નાશસ્વરૂપ હોય, તો તે મોક્ષ સૌ કોઈને પ્રયત્ન વિના પ્રાપ્ત થવો જોઈએ, દીક્ષા વડે શું પ્રયોજન છે ? અને જો મોક્ષ અનાશરૂપ-નિત્ય હોય તો “સર્વ વસ્તુ ક્ષણિક છે” એમ નહિ કહેવાય. વિજ્ઞાન Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬]. ક્ષણિકવાદના દૂષણો. I [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વેદના-સંજ્ઞા-સંસ્કાર-રૂપસ્કંધની ક્ષણ પરંપરારૂપ સંતાનનો નાશ તે મોક્ષ કહેવાય. તેથી નિઃસંતાન થવા માટે દીક્ષા લેવી જોઈએ, એમ કહેવામાં આવે તો સર્વથા નાશરૂપ પદાર્થ માંગનારને કેટલાક છેદાયેલા અને કેટલાક નહિ છેદાયેલા એવા સંતાન વડે શું પ્રયોજન છે કે જેથી સંતાનના નાશ માટે દીક્ષા લેવી જોઈએ? વળી સર્વથા અભાવરૂપ અને ક્ષણભંગુરપણે સર્વથા વિનાશ પામેલા એવા સંતાન માટે “આ સ્વસંતાન છે, આ પરસંતાન છે, તથા આ સંતાન નાશ પામેલ છે, આ સંતાન નાશ પામેલ નથી.” એવી ચિંતા શા માટે કરવી જોઈએ. ૨૪૦૮ થી ૨૪૧૦. ક્ષણિકવાદીના હેતુથી જ ક્ષણિકવાદનો નિરાસ કરે છે. सव्वं पयं व खणियं पज्जंते नासदरिसणाउ त्ति । नणु इत्तो च्चिय न खणियमंते नासोवलद्धीओ ॥२४११॥ इहराइउ च्चिय तओ दीसेज्जंते व कीस व समाणो । सबविणासे नासो दीसइ अंते न सोऽन्नत्थ ? ॥२४१२॥ अंते व सव्वनासो पडिवण्णो केण जदुवलद्धीओ। कप्पेसि खणविणासं नणु पज्जायंतरं तंपि ॥२४१३॥ પર્યત નાશ જણાતો હોવાથી દૂધની જેમ સર્વ વસ્તુ ક્ષણિક છે. (એમ કહેવામાં આવે તો) એ હેતુથી જ પર્યતે નાશ જણાતો હોવાથી વસ્તુ ક્ષણિક નથી, એમ સિદ્ધ થાય છે. જો વસ્તુ ક્ષણવિનાશી હોય, તો જેમ અંતે નાશ જણાય છે, તેમ આદિમાં પણ જણાવો જોઈએ અથવા વસ્તુના સર્વથા વિનાશમાં જે નાશ સર્વત્ર સમાન છે, તે પર્વતે જણાય છે અને અન્યત્ર કેમ જણાતો નથી ? વળી પર્યતે સર્વ નાશ, કોણે માનેલ છે, કે જેની ઉપલબ્ધિથી તું પદાર્થની ક્ષણવિનાશિતા માને છે ? વસ્તુતઃ તે પણ પર્યાયાન્તર જ છે. ૨૪૧૧ થી ૨૪૧૩. અભ્યમિત્ર :- દૂધની જેમ પર્વતે નાશ જણાય છે, તેથી “સર્વ વસ્તુ ક્ષણિક છે.” આચાર્ય - પદાર્થનો પર્યત નાશ જણાતો હોય, તો પછી વસ્તુને ક્ષણવિનાશી કેમ કહેવાય ? અમિત્ર - મારા કહેવાનું તાત્પર્ય એ છે કે ઘટાદિ પદાર્થનો જે પર્યતે નાશ જણાય છે. તે નાશ કેવળ નિર્દેતુક થાય છે, એમાં મુગરાદિ વિનાશના હેતુનો સંબંધ જ નથી હોતો. કારણ કે જો ત્યાં તે મુદ્દેગરાદિ હેતુ હોય, તો તે મુદ્દેગરાદિ વડે વિનાશ કરતાં શું ઘટ જ કરાય છે, કપાલ (ઠીકરા) કરાય છે, કે તુચ્છરૂપ અભાવ કરાય છે? ઈત્યાદિ યુક્તિથી વિનાશની નિર્દેતુકતા પૂર્વે કહેલ છે. એ પ્રમાણે નિર્દેતુક નાશ થતો હોવાથી શરૂઆતમાં જ નાશ થાય છે, અને તેથી પર્યત પણ નાશ જણાય છે. આથી પર્યતે નાશ જણાવારૂપ હેતુ સત્યુ હોવાથી પદાર્થની ક્ષણિકતા સિદ્ધ થાય છે. આચાર્ય - જે હેતુથી તું ક્ષણિકતા સિદ્ધ કરે છે તે જ હેતુથી અમે અક્ષણિકતા સિદ્ધ કરીએ છીએ. જેમ કે પર્યતે નાશ જણાતો હોવાથી ઘટાદિની જેમ વસ્તુ ક્ષણ વિનાશી નથી, યુક્તિ વડે બાધિત હોવાથી ઉપલબ્ધિ ભ્રાન્તિવાળી છે, એમ કહી શકાય નહિ, કારણ કે સર્વ પદાર્થની સ્થિતિ એ જ પ્રમાણે સર્વત્ર પ્રવર્તે છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આકાશાદિમાં નાશનું અદર્શન અને બધે પર્યાયનયે જ નાશપણું. [૨૭ વળી જો પદાર્થ પ્રતિક્ષણ વિનાશી હોય, તો જેમ પર્યતે સર્વથા નાશ થતો જણાય છે, તેમ આદિ અને મધ્યમાં પણ સર્વથા તે નાશ જણાવો જોઈએ. આદિ અને મધ્યમાં જણાતો નથી, પણ ગમે તેમ તે અંતે જ જણાય છે. એમ લૂલો બચાવ કરતા હો, તો પુનઃ અમે પૂછીએ છીએ કે એ વિનાશ, વસ્તુના અભાવરૂપે આદિમધ્યમાં સર્વત્ર સમાન માન્યા છતાં પણ મુદ્દેગરાદિ વડે સર્વ વિનાશ કરતાં તે પર્વતે જણાય છે, અને આદિ-મધ્યમાં થતો જણાતો નથી તેનું શું કારણ? તથા પર્વત પણ મુગરાદિના સન્નિધાનમાં ઘટાદિ વસ્તુનો સર્વ નાશ કોણે માનેલ છે કે જેથી તું પર્યત નાશ જોઈને ઘટાદિ વસ્તુની ક્ષણભંગુરતા સિદ્ધ કરે છે ? અષમિત્ર - જો મુગરાદિના સંન્નિધાનમાં ઘટાદિનો સર્વ નાશ તમે ન માનતા હો, તો તે વખતે ઘટાદિ જણાતા નથી, પણ કપાલાદિ જણાય છે, તેનું શું કારણ? આચાર્ય -માટીરૂપે અવસ્થિત એવા ઘટ દ્રવ્યના ભૂત-ભવિષ્ય સંબંધી જે અનંત પર્યાય છે, તેની અપેક્ષાએ, એ કપાલ પણ પર્યાયવિશેષરૂપે જ જણાય છે, પરંતુ તે વખતે ઘટનો સર્વથા વિનાશ થતો નથી, જો સર્વથા વિનાશ થતો હોય, તો માટીરૂપે પણ તેનો અભાવ થવો જોઈએ, અને એથી જે કપાલ (ઠીકરાં) થાય છે, તેને પણ મૃદુરૂપતાનો અભાવ થાય, માટે પર્યતે સર્વથા નાશ જણાય છે, એ હેતુ અસિદ્ધ છે. ૨૪૧૧ થી ૨૪૧૩. ક્ષણભંગુરતા સર્વવ્યાપી નથી, પણ તે પર્યાયનયનો મત છે એમ જણાવે છે. जेसिं व न पज्जंते विणासदरिसणमिहंबराईणं । तन्निच्चब्भुवगमओ सबक्खणविणासिमयहाणी ॥२४१४॥ पज्जायनयमयमिणं जं सव्वं पइसमयविगमसंभवसहावं । दबट्ठियस्स निच्चं एगयरमयं च मिच्छत्तं ॥२४१५।। जमणंतपज्जयमयं वत्, भुवणं व चित्तपरिणामं । ठिइ विभव-भंगरूवं निच्चानिच्चाइ तोऽभिमयं ॥२४१६॥ (વટાદિ પદાર્થનો નાશ જોઈને કદાચ ક્ષણભંગુરતા તું સિદ્ધ કરે, જો કે તેમ થાય તેમ નથી તો પણ) જે આકાશ, કાળ વગેરેનો પર્યતે કદી પણ નાશ જણાતો નથી, તેમાં ક્ષણભંગુરતા કેવી રીતે સિદ્ધ કરીશ? તેમને નિત્ય માનવાથી “સર્વ ક્ષણવિનાશી છે” એ મતની હાનિ થશે. સર્વ વસ્તુ દરેક સમયે ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે જે તું કહે છે, તે તો પર્યાયવાદી નયનો મત છે, દ્રવ્યાર્થિક નયના મતે તો સર્વ વસ્તુ નિત્ય છે. એ બેમાંથી એકનો જ મત માનવામાં આવે તો તે મિથ્યાત્વ છે; કારણ કે દરેક વસ્તુ અનંત પર્યાયવાળી હોવાથી ત્રિભુવનની જેમ ઉત્પાદ, સ્થિતિ અને નાશરૂપ નિત્યાનિત્યાદિ અનેક વિચિત્ર પરિણામવાળી માનેલ છે. (પણ એકાંત પર્યાયમય કે એકાંત દ્રવ્યમય માનેલ નથી.) ૨૪૧૪ થી ૨૪૧૬. એકાંત પર્યાયાર્થિક નયે ક્ષણિકવાદ માનવાથી સર્વ વ્યવહારનો ઉચ્છેદ થાય તે જણાવે છે. सुह-दुक्ख-बंध-मोक्खा उभयनयमयाणुवत्तिणो जुत्ता । एगयरपरिच्चाए सव्वववहारयोच्छित्ती ॥२४१७॥ ૩૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ અશ્વમિત્ર વગેરેને બોધ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ न सुहाइ पज्जयमए नासाओ सब्बहा मयस्सेव । न य दवट्ठियपक्खे निच्चत्तणओ नभरसेव ॥२४१८।। जइ जिणमयं पमाणं तो मा दबट्ठियं परिच्चयसु । सक्करस व होइ जओ तन्नासे सब्बनासोत्ति ॥२४१९।। દ્રવ્ય, પર્યાય એ ઉભય નયના મતને અનુસરનારાને જ સુખ-દુઃખ-બંધ-મોક્ષ વગેરે ઘટી શકે છે, બેમાંથી એકનો ત્યાગ કરતાં સર્વ વ્યવહારનો વિચ્છેદ થાય છે. કેમકે પર્યાય નયના મતે સર્વથા નાશ થતો હોવાથી મૃતની જેમ સુખ-દુઃખાદિ ન સંભવે અને દ્રવ્યાર્થિકનયના મતે આકાશની જેમ સર્વ નિત્ય હોવાથી સુખાદિ ન ઘટે; માટે ઉભય નયની અપેક્ષા માનવી જોઈએ. વળી જો પૂર્વોક્ત આલાપકના અનુસારે તને જિનમત પ્રમાણ હોય, તો દ્રવ્યાર્થિક નયનો ત્યાગ ન કર. કારણ કે દ્રવ્યનો નાશ માનવાથી બૌદ્ધોની જેમ તારે પણ સર્વથા તૃપ્તિ આદિ વ્યવહારનો નાશ પ્રાપ્ત થશે. ૨૪૧૭ થી ૨૪૧૯. इय पण्णविओवि जओ न पवज्जइ सो कओ तओ बज्यो । विहरंतो रायगिहे नाओ तो खंडरकनेहिं ॥२४२०॥ गहिओ सीसेहिं समं एएऽहिमरत्ति जंपमाणेहिं । संजयवेसच्छण्णा, सज्जं सब्बे समाणेह ।।२४२१॥ अम्हे सावय ! जयओ कत्थुप्पण्णा कहिं च पब्बइया ? । अमुगत्थ वेंति सड्ढा ते वोच्छिण्णा तया चेव ।।२४२२।। तुब्भे तब्बेसधरा भणिए भयओ सकारणं च त्ति । पडिवण्णा गुरुमूलं गंतूण तओ पडिक्कन्ता ॥२४२३।। એ પ્રમાણે આચાર્ય મહારાજે સમજાવ્યા છતાં તે ન સમજ્યો, ત્યારે તેને સંઘ બહાર કર્યો, વિહાર કરતાં તે રાજગૃહ નગરે આવ્યો, ત્યાં તેને આવેલ જાણીને ખંડરક્ષક શ્રાવકોએ “આ કોઈ સાધુના વેશમાં છૂપાયેલા ધાડપાડુઓ છે તેમને જલદી અહીં લાવો.' એમ કહીને શિષ્યો સહિત અશ્વમિત્રને પકડ્યો. તેણે કહ્યું શ્રાવક ! અમે સાધુ છીએ, અમને શા માટે પકડો છો ? તેઓએ પૂછયું, તમે ક્યાં ઉત્પન્ન થયા ? ક્યાં દીક્ષા લીધી ? અશ્વમિત્રે કહ્યું અમુક વખતે અમુક આચાર્ય પાસે દીક્ષા લીધી. શ્રાવકોએ કહ્યું - તે તો તે વખતે જ નાશ પામ્યા, તમે તો કોઈ તેમનો વેશ ધારણ કરનારા (લુચ્ચાઓ) છો. તેથી તમને શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે તેઓએ કહ્યું એટલે ભયથી અને યુક્તિથી શ્રાવકોનું વચન અંગીકાર કરીને અશ્વમિત્ર વગેરે નિહ્નવ સાધુઓ પુનઃ ગુરુ પાસે ગયા અને પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા. ૨૪૨૦ થી ૨૪૨૩. || ઈતિ અભ્યમિત્રનામા ચતુર્થ સામુચ્છેદિક નિદ્વવનો વાદ સમાપ્ત થયો છે હવે પાંચમા નિહ્નવ સંબંધી વક્તવ્યતા કહે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઉત્સુકતીરમાં પાંચમાં નિદ્ધવની ઉત્પત્તિ [૨૯૯ (३४७) अठ्ठावीसा दो वाससया तइया सिद्धिं गयस्स वीरस्स । दोकिरियाणं दिट्ठी उल्लुगतीरे समुप्पण्णा ॥२४२४॥ (३४८) नइखेडजणवउल्लुग महगिरि धणगुत्त अज्जगंगे य । किरिया दो रायगिहे महातवोतीरमणिणागे ॥२४२५॥ શ્રીમાન મહાવીરદેવ મોક્ષે ગયા પછી બસો ને અઠ્ઠાવીસ વર્ષે ઉલુકા નદીના તીર ઉપર આવેલા ઉલ્લકાતીર નગરમાં એક સમયે બે ક્રિયાના ઉપયોગને કહેનારા નિહ્નવોની દૃષ્ટિ ઉત્પન્ન થઈ. ઉલુકાનદીના કાંઠે આવેલા નગરમાં મહાગિરિ આચાર્યના શિષ્ય ધનગુપ્તસૂરિના શિષ્ય આર્ય ગંગાચાર્યને નદી ઉતરતાં ક્રિક્રિય દષ્ટિ ઉત્પન્ન થઈ, તેને રાજગૃહ નગરમાં મણિનાગ બોધ પમાડ્યો. ૨૪૨૪ થી ૨૪રપ. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી બસો ને અઠ્યાવીસ વર્ષે બે (ક્રિયાવાદી) નિહ્નવો થયા. ઉલુકા નદીના કાંઠા ઉપર આવેલા ઉત્સુકતીર નામનું નગર હતું. આ નગર ધૂળના કિલ્લાથી વીંટાયેલું હોવાથી તે ખેડ સ્થાન પણ કહેવાતું. તે નગરમાં મહાગિરિના પ્રશિષ્ય અને ધનગુપ્તસૂરિના શિષ્ય આર્યગંગાચાર્ય આવ્યા હતા. તે આચાર્ય નદીના એક કાંઠે હતા અને તેમના ગુરુ બીજા કાંઠે હતા. એક વખત શરદ ઋતુના સમયે ગુરુને વંદન કરવાને ગંગાચાર્ય નદી ઉતરીને જવા લાગ્યા. નદી ઉતરતાં પોતાના મસ્તક પર તલ હોવાથી સૂર્યના તાપને લીધે મસ્તક બળવા લાગ્યું. અને નીચે નદીના ઠંડા જળને લીધે પગે શીતળતા લાગવા માંડી. આ વખતે મિથ્યાત્વના ઉદયથી તે વિચારવા લાગ્યા કે - સિદ્ધાંતમાં એકી સાથે બે ક્રિયાનો અનુભવ ન થાય એમ કહ્યું છે, પરંતુ હું તો અહીં એક જ સમયે ઠંડી અને ગરમી બન્નેનો અનુભવ કરું છું, માટે આગમોક્ત કથન અનુભવ વિરૂદ્ધ હોવાથી યોગ્ય લાગતું નથી. પોતાનો આ વિચાર તેણે ગુરુને જણાવ્યો. ગુરુ મહારાજે અનેક યુક્તિઓથી સમજાવવા માંડ્યો, છતાં તે ન સમજ્યો. એટલે ગુરુએ તેને સંઘ બહાર કર્યો, સંઘ બાહ્ય થયા પછી તે વિહાર કરતો રાજગૃહ નગરે આવ્યો. ત્યાં એણે મણિનાગ નામે નાગના ચૈત્ય પાસે સભા સમક્ષ એકીસાથે બે ક્રિયાના વેદનની પ્રરૂપણા કરવા માંડી, તે સાંભળીને કોપાયમાન થયેલા નાગ તેને કહેવા લાગ્યો. કે ઓ દુષ્ટ ઉપદેશક ! આવી અસત્ય પ્રરૂપણા શા માટે કરે છે? આ જ સ્થળે પૂર્વે સમવસરેલા સર્વજ્ઞ પ્રભુ વર્ધમાન સ્વામીને, એક સમયે એક જ ક્રિયાનો અનુભવ થાય, એમ ઉપદેશ આપતા મેં જાતે સાંભળેલા છે. તો શું તું તેમનાથી પણ વધારે સારો ઉપદેશક છે કે જેથી એક સમયે બે ક્રિયાના અનુભવની પ્રરૂપણા કરે છે ? આવી મિથ્યા પ્રરૂપણાનો ત્યાગ કર, નહિ તો હું તારો નાશ કરીશ. આ પ્રમાણે તેના કથનથી ભય પામેલા તેણે પોતાનો આગ્રહ તજી મિથ્યાદુષ્કત આપી ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત્ત લીધું. ૨૪રપ. હવે ઉપરોક્ત હકીકત ભાષ્યકાર મહારાજ વિસ્તારથી કહે છે. नइमुल्लुगमुत्तरओ सरए सीयजलमज्जगंगस्स । सूराभितत्तसिरसो सीओसिणवेयणोभयओ ॥२४२६॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭] સમયયાદિ કાળની સૂથમતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ लग्गोऽयमसग्गाहो जुगवं उभयकिरिओवओगोत्ति । जं दोवि समयमेव य सीओसिणवेयणाओ मे ॥२४२७॥ तरतमजोगेणायं गुरुणाऽभिहिओ तुमं न लक्खेसि । समयाइसुहुमयाओ मणोऽतिचलसुहुमयाओ य ॥२४२८।। શરદ ઋતુમાં શીતળ જળવાળી ઉલુકા નદી ઉતરતા આર્ય ગંગાચાર્યને સૂર્યના તાપ વડે મસ્તક તપવાથી ઠંડી અને ગરમી બન્નેનો અનુભવ થયો, તેથી તેઓને “એક સમયે બે ક્રિયાનો ઉપયોગ હોય છે.” એવો અસગ્રહ લાગ્યો. કેમકે ઠંડી અને ગરમી બન્નેનો અનુભવ મને એકી સાથે થાય છે, એમ તેમને લાગ્યું. આથી શ્રીગુરુએ કહ્યું કે જે બે ક્રિયાનો અનુભવ તું એકી સાથે કહે છે, તે અનુભવ વસ્તુતઃ અનુક્રમે જ થાય છે, પરંતુ સમયાદિ કાળ સૂક્ષ્મ છે અને મન અતિચંચળ તથા સૂક્ષ્મ હોવાથી તેને તે અનુભવ અનુક્રમે જણાતો નથી. ૨૪૨૬ થી ૨૪૨૮. सुहमासुचरं चित्तं इंदियदेसेण जेण जं कालं । संबज्झइ तं तम्मत्तन्नाणहेउत्ति नो तेण ॥२४२९॥ उवलभए किरियाओ जुगवं दो दरभिण्णदेसाओ। पाय-सिरोगयसीउण्हवेयणाणुभवरुवाओ ॥२४३०॥ उवओगमओ जीवो उवउज्जइ जेण जम्मि जं कालं । सो तम्मओवओगो होइ जहिंदोवओगम्मि ॥२४३१।। सो तदवओगमेत्तोवउत्तसत्ति त्ति तस्सम चेव ।। अत्यंतरोवओगं जाउ कहं केण वंसेण ? ॥२४३२॥ समयाइसुहुमयाओ मन्नसि जुगवं च भिन्नकालंपि । उप्पलदलसयवेहं व जइ व तदलायचक्कति ॥२४३३॥ સૂમ અને શીધ્ર સંચરણશીલ મન, જે વખતે જે ઈન્દ્રિયદેશ સાથે સંબંધ પામે છે, તે વખતે તે મન તે ઈન્દ્રિયજન્યજ્ઞાનનો જ હેતુ થાય છે તેથી અતિ ભિન્ન દેશમાં પગે અને મસ્તકે થતી શીતોષ્ણ વેદનાનુભવરૂપ બે ક્રિયાઓ એકીસાથે કોઈને પણ અનુભવાતી નથી. વળી ઉપયોગમય આત્મા, જે ઈન્દ્રિય વડે જે વિષયમાં જે વખતે યોજાય છે, તે વખતે તે આત્મા તેના ઉપયોગવાળો જ થાય છે. જેમ ઈન્દ્રોપયોગમાં યોજાયેલ વ્યક્તિ ઈન્દ્રોપયોગમય હોય છે, તેમ અમુક અર્થના ઉપયોગમાં જ ઉપયુક્ત હોવાથી તે આત્મા તે વખતે ક્યા અંશવડે કેવી રીતે અર્થાતર ઉપયોગ પામે ? ન જ પામે. તથા કમળપત્રનો વેધ અને ઉંબાડિયાનું ભ્રમણ જેમ ભિન્ન ભિન્ન કાળે થાય છે, તો પણ તે ક્રિયા એકીસાથે થતી જણાય છે. તેમ બે ક્રિયાના અનુભવ પણ ભિન્ન ભિન્ન કાળે થાય છે, પરંતુ સમયાદિ ઘણા સૂક્ષ્મ હોવાથી તે એકીસાથે થાય છે, એમ તું માને છે. ૨૪ર૯ થી ૨૪૩૩. અતીન્દ્રિય સૂમ પુદ્ગલસ્કંધથી બનેલું મન શીધ્ર સંચરણશીલ હોવાથી, જે વખતે જે સ્પર્શનાદિ ઈન્દ્રિયની સાથે સંબંધ પામે છે, તે વખતે તે મન તે સ્પર્શનાદિ ઈન્દ્રિયજન્ય શીતોષ્ણાદિ સ્પર્શ વિષયક જ્ઞાનનો હેતુ થાય છે, પણ જે વખતે મન જે ઈન્દ્રિય સાથે સંબંધ પામેલું નથી, તે વખતે Page #302 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] એક જ સમયે અન્ય ઉપયોગનો અભાવ. [૩૦૧ તે ઈન્દ્રિયજન્ય જ્ઞાનનો હેતુ થતો નથી. એ જ કારણથી પગ અને મસ્તક સંબંધી ભિન્ન દેશમાં અનુભવાતી શીતોષ્ણ-વેદનારૂપ બે ક્રિયા એકીસાથે કોઈને પણ અનુભવાતી નથી. વળી ઉપયોગ સ્વરૂપ આત્મા જે વખતે સ્પર્શ આદિ દ્રવ્ય ઈન્દ્રિય વડે જે શીતોષ્ણાદિ વિષયમાં યોજાય છે, તે વખતે તે આત્મા, તે વિષયના ઉપયોગમય જ થાય છે, પણ અન્ય ઉપયોગવાળો થતો નથી. જેમ કોઈ વ્યક્તિ ઈન્દ્રિયના ઉપયોગમાં વર્તતી હોય, તો તે વ્યક્તિ તે વખતે તન્મય જ હોય છે, પણ અન્ય ઉપયોગમય હોતો નથી, તેમ અહીં પણ સમજવું. આથી કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા એક પળે એક જ અર્થનો ઉપયોગવાળો હોઈ શકે, તે જ વખતે અન્ય અર્થમાં ઉપયોગવાળો ન હોય, જો અન્ય અર્થમાં ઉપયોગવાળો થાય, તો સાંકર્ય વગેરે દોષો પ્રાપ્ત થાય. ઉપયોગમય આત્મા જે સમયે અમુક અર્થમાં ઉપયોગશક્તિવાળો હોય છે, તે વખતે તે પોતાના સર્વ પ્રદેશો વડે તે અર્થમાં ઉપયોગવાન હોવાથી અન્ય અર્થમાં ઉપયોગવાળો કેવી રીતે થઈ શકે ? કારણ કે તે વખતે આત્માના કોઈપણ પ્રદેશ તે ઉપયોગ વિનાના હોતા નથી. એટલે અન્ય અર્થમાં તે ઉપયુક્ત થઈ શકે નહિ. એકીસાથે બે ક્રિયાનો ઉપયોગ ન હોય, તો મને એકી સાથે બે ક્રિયાનો અનુભવ કેમ થાય છે ? આ પ્રમાણે તું જો કહેતો હો, તો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે જેમ કમળના સેંકડો પત્રને ઉપર નીચે ગોઠવીને અતિ તીક્ષ્ણ સોય વડે બળવાન પુરુષ તેનો છેદ કરે છે, તે વખતે તે સર્વ પત્રનો છેદ એકીસાથે થયો, એમ છેદ કરનાર પુરુષને જણાય છે, વસ્તુતઃ ઉપરના પત્રનો ભેદ થયા વિના નીચેના પત્રનો ભેદ થતો નથી, એટલે દરેક પત્રનો ભેદ જુદા જુદા કાળે થાય છે, પણ તે ભેદ સમયાદિ કાળ અતિ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી ને તેથી વેધ કરનાર પુરુષ એકી સાથે સર્વનો વેધ થયેલો માને છે. અથવા જેમ દિશાઓમાં ભમાવાતું ઉંબાડિયું દા જુદા સમયે જુદી જુદી દિશાઓમાં ભ્રમણ કરે છે, પરંતુ તે ભેદ ઉપર કહ્યા મુજબ સમયાદિ કાળ સૂક્ષ્મ હોવાથી જાણી શકાતો નથી, એટલે તે ઉંબાડિયું નિરંતર ભમતું જણાય છે. તેવી જ રીતે શીતોષ્ણ-વેદનાનુભવરૂપ ક્રિયા જુદા જુદા સમયે અનુભવાય છે, પરંતુ સમય વગેરે કાળ અતિ સૂક્ષ્મ હોવાથી જણાતો નથી, તેથી ભિન્ન ભિન્નકાળે થયેલી ભિન્ન ભિન્ન ક્રિયા એક જ વખત થઈ એમ તને જણાય છે પણ તે સત્ય નથી. સઘળી ઈન્દ્રિયો સાથે મન એકીવખતે સંબંધ નથી પામતું તે વાત જણાવતા કહે છે કે - चित्तंपि नेंदियाई समेइ सममह य खिप्पचारित्ति । समयं व सुक्कसक्कुलिदसणे सव्वोवलद्धित्ति ।। २४३४ ॥ सव्विंदिओवलंभे जड़ संचारो मणस्स दुल्लक्खो । एगिंदिओवओगंतरंमि किह होउ सुल्लक्खो ? ।।२४३५॥ સર્વ ઈન્દ્રિયો સાથે મન એકી સાથે સંબંધ નથી પામતું, છતાં પણ શીઘ્ર સંચારી હોવાથી સર્વત્ર સાથે જ સંબંધિત થાય છે. સૂકી તલસાંકળી ખાતા જેમ સર્વ ઈન્દ્રિયના જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે, એ તેમ ન હોવા છતાં લાગે છે. જુદી જુદી ઈન્દ્રિયની જ્ઞાનોપલબ્ધિમાં જો મનનો સંચાર ન Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] મન એકી સાથે સર્વ ઇન્દ્રિયો સહ સંબંધ પામે નહિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એકીસાથે જણાતો નથી તો પછી એક જ ઈન્દ્રિયના એક ઉપયોગથી બીજા ઉપયોગમાં સંચાર પામતું મન કેવી રીતે જણાય ? ન જ જણાય. ૨૪૩૪ થી ૨૪૩પ. વળી સઘળી ઈન્દ્રિયોની સાથે મન એકીસાથે સંબંધ પામતું નથી, તેમ જ પગ-મસ્તકાદિ એક સ્પર્શનેન્દ્રિય વગેરેના સર્વ દેશની સાથે પણ મન એકીસાથે સંબંધ પામતું નથી, પરંતુ શીઘસંચારી હોવાથી સર્વની સાથે એકીવખતે સંબંધ પામતું હોય, તેમ જણાય છે. ઉદાહરણ તરીકે જેમ કોઈ વ્યક્તિ લાંબી તલસાંકળી ખાતો હોય, તે વખતે તેને ચક્ષુઈન્દ્રિય વડે જોવાથી રૂપનું જ્ઞાન થાય છે, તેનો ગંધ આવવાથી ઘાણેન્દ્રિય વડે ગંધનું જ્ઞાન થાય છે, તેને ખાવાથી રસનેન્દ્રિય વડે રસનું જ્ઞાન થાય છે, તેનો સ્પર્શ થવાથી સ્પર્શનેન્દ્રિય વડે સ્પર્શનું જ્ઞાન થાય છે અને તેને ચાવતાં શબ્દ સંભળાવાથી શબ્દજ્ઞાન થાય છે. આ પાંચ પ્રકારના જ્ઞાન, પાંચે ઈન્દ્રિયો સાથે મનનો ક્રમિક સંબંધ થવાથી થાય છે. પણ મન શીઘસંચારી હોવાથી તે સર્વની સાથે તેનો એકીસાથે સંબંધ થયો હોય તેવો ભાસ થાય છે. વસ્તુતઃ તેમ નથી, કેમકે જો એમ હોય, તો સાંકર્ય આદિ પ્તિ થાય, તેમજ મતિ વગેરેના જ્ઞાનોપયોગના કાળે અવધિ આદિ જ્ઞાનનો ઉપયોગ પણ પ્રાપ્ત થાય. વળી ઘટાદિ એક અર્થનો વિચાર કરતાં ઘટાદિ અર્થનો અનંતા વિકલ્પો પ્રાપ્ત થાય. આ પ્રમાણે કદી થતું નથી, તેથી કરીને અનુક્રમે ઉત્પન્ન થવા છતાં પણ પૂર્વોક્ત જ્ઞાનોનો સમયાદિ કાળ સૂક્ષ્મ હોવાથી જ્ઞાતા એકીસાથે તે ઉત્પન્ન થાય છે એમ માને છે. એ જ પ્રમાણે મસ્તક પગ વગેરે સ્પર્શનેન્દ્રિયના વિભાગોમાં મન અનક્રમે યોજાય છે. તે છતાં સમયાદિ કાળની સમતાને લીધે તે સર્વની સાથે મનનો એકીવખતે સંબંધ થાય છે, એમ અનભવ કરનારને જણાય છે. વસ મનનો સ્વભાવ જ એવો છે કે “પજ્ઞનાનત્પત્તિર્મનો સૈિન” એકીસાથે જ્ઞાન ઉત્પન્ન થત નથી તે જ મનનું ચિહ્ન હોવા છતાં જ્ઞાનમાં અનક્રમે સંચાર કરતા મનની ગતિ જાણી શકાતી નથી તો પછી એક સ્પર્શનેન્દ્રિયના શીત જ્ઞાનોપયોગ દ્વારા ઉષ્ણજ્ઞાનોપયોગાન્તરે મનની ગતિ કેવી રીતે જાણી શકાય ? ન જ જાણી શકાય. આ પ્રમાણે મનની ગતિનો સંચાર ન જાણી શકાતો હોવાથી શીતોષ્ણ ક્રિયાના વેદનરૂ૫ બે ઉપયોગનો અનુભવ તને એકીસાથે થાય છે, પણ વસ્તુતઃ તેમ નથી. ૨૪૩૪ થી ૨૪૩૫. એક ઉપયોગથી બીજા ઉપયોગમાં મન એકીવખતે જાય, તો જે અનેક દોષો પ્રાપ્ત થાય તે अन्नविणिउत्तमण्णं विणिओगं लहइ जइ मणो तेणं । हत्थिपि ट्ठियं पुरओ किमचित्तो न लक्खेइ ॥२४३६॥ विणिओगन्तरलाभे व किं त्थ नियमेण तो समं चेव । पइवत्थमसंज्जाऽणंता वा जं न विणिओगा ? ॥२४३७।। बहु-बहुविहाइगहणे नवणूओगबहुया सुएऽभिहिआ । तमणेगग्गहणं चिय उवओगाणेगया नत्थि ॥२४३८॥ समयमणेगग्गहणं जड़ सीओसिणदुगम्मि को दोसो ? । केण व भणियं दोसो उवओगदुगे वियारोऽयं ॥२४३९॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] બહુબહુવિધાદિ ભેદોમાં સામાન્યોપયોગની સત્તા. [૩૦૩ અન્ય અર્થમાં ઉપયુક્ત મન જો અન્ય અર્થમાં ઉપયોગ પામે, તો પછી અન્ય મનસ્ક એવી વ્યક્તિ આગળ ઉભેલા હાથીને પણ કેમ જાણી શકતી નથી ? વળી એક અર્થના ઉપયોગ કાળે બીજો ઉપયોગ પણ જો પ્રાપ્ત થતો હોય, તો બે ક્રિયાના ઉપયોગનો જ નિયમ શા માટે ? તથા પ્રતિવસ્તુગત અસંખ્યાતા અથવા અનંતા ઉપયોગ પણ એકીવખતે કેમ ન પ્રાપ્ત થાય ? પૂર્વે સૂત્રમાં અવગ્રહાદિના બહુ-બહુવિધાદિ ભેદનાં ગ્રહણમાં ઉપયોગની બહુલતા કહેલ છે, (એમ કહેવામાં આવે, તો) તેમાં અનેકપર્યાયોનું સામાન્યરૂપે ગ્રહણ થાય છે, પણ ઉપયોગો અનેક નથી; વળી એમ કહેવામાં આવે કે અનેક વિષયો ગ્રહણ કરવામાં જો દોષ નથી, તો પછી શીત અને ઉષ્ણ એ બે વિષય ગ્રહણ કરવામાં શો દોષ છે ? ઉત્તર - એ પ્રમાણે ગ્રહણ કરવામાં કોણ દોષ કહે છે ? અહીં બે ઉપયોગનો વિચાર પ્રસ્તુત છે; (એટલે એક જ સમયે બે ઉપયોગ ન હોય એમ અમે કહીએ છીએ.) ૨૪૩૬ થી ૨૪૩૯. એક જ સમયે શીતવેદનાદિ એક અર્થમાં ઉપયોગવાળું ચિત્ત, જો ઉષ્ણવેદનાદિ બીજા અર્થમાં ઉપયુક્ત થતું હોય, તો કોઇ વ્યક્તિ જ્યારે કોઇ અન્ય અર્થમાં ઉપયોગવાળો હોય, ત્યારે તે પોતાની સન્મુખ રહેલા હાથી આદિ વસ્તુને પણ કેમ નથી જોઇ શકતો ? તેનું કારણ એ જ છે કે તે વ્યક્તિ તે વખતે અન્ય અર્થમાં ઉપયોગવાળો હોવાથી તેનું મન તે વખતે સન્મુખ રહેલા પદાર્થને પણ ગ્રહણ કરી શકતું નથી. વળી જો એક અર્થના ઉપયોગ કાળે અન્ય અર્થનો ઉપયોગ માનવામાં આવે, તો પછી ત્યાં બે ક્રિયારૂપ ઉપયોગનો જ નિયમ શા માટે હોવો જોઇએ ? તથા પ્રત્યેક વસ્તુગત અસંખ્યાત અથવા અનંતા ઉપયોગ પણ કેમ પ્રાપ્ત ન થાય ? આગમમાં કહ્યું છે કે દ્રવ્યથી અસંખ્યાત અથવા સંખ્યાતગુણા પર્યાય ગ્રહણ કરે .’” અવધિજ્ઞાની એક પદાર્થમાં વધારેમાં વધારે એકીસાથે અસંખ્યાતા પર્યાયને પામે છે અને કેવલજ્ઞાનીઓ અનંતા પર્યાયને પણ પામે છે. - પૂર્વે અવગ્રહાદિનું સ્વરૂપ કથન કરતાં. એકેકની અંદર બહુ-બહુવિધાદિ અનેક ગ્રહણ કહેલાં છે, તદનુસા૨ે પ્રતિવસ્તુગત અસંખ્યાતા અથવા અનંતા ઉપયોગ માનવામાં શી હરકત છે ? આમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે ત્યાં બહુ-બહુવિધાદિરૂપ વસ્તુના પર્યાયોની સામાન્યરૂપે જ્ઞાનમાં ઉપયોગની યોગ્યતા માત્ર કહેલ છે, પણ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગ છે. એવું ક્યાંય કહ્યું નથી, કેમકે ઉપયોગ તો અનુક્રમે જ થાય છે. જો એકીસાથે અનેક અર્થ ગ્રહણ કરવામાં કોઇ દોષ આવતો નથી, તો પછી એકીસાથે શીત અને ઉષ્ણ પદાર્થ ગ્રહણ કરવામાં શો દોષ છે ? કે જેથી તમે તેનો નિષેધ કરો છો ? જો એમ કહેવામાં આવે, તો તે અમારા કથનનો ભાવાર્થ સમજ્યા જ નથી. એકીસાથે અનેક અર્થગ્રહણ કરવામાં કોઇ દોષ નથી, કેમકે સામાન્યપણે એકીસાથે સેના-વન-ગામ-નગર આદિ પદાર્થો ગ્રહણ થાય છે, એમાં અમે કોઇ પ્રકારનો નિષેધ નથી કરતા, પણ અમે તો એકીવખતે અનેક ઉપયોગનો નિષેધ કરીએ છીએ. કેમકે એક વખતે એક ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કદી હોઇ શકે નહિ. ૨૪૩૬ થી ૨૪૩૯. હવે એકીસાથે અનેક અર્થનું ગ્રહણ માનવા છતાં એક-અનેક ઉપયોગનો ભેદ શો છે ? તેનો ઉત્તર આપતા જણાવે છે કે ઃ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] બહુબહુવિધાદિ ભેદોમાં સામાન્યોપયોગની સત્તા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ समयमणेगग्गहणे एगाणेगोवओगभेओ को ?। सामण्णमेगजोगो खंधावारोवओगो ब्ब ॥२४४०॥ खंधावारोऽयं सामण्णमेत्तमेगोवओगया समयं । पइवत्थुविभागो पुण जो सोऽणेगोवओगत्ति ॥२४४१॥ ते च्चिय न संति समयं सामण्णाणेगगहणमविरुद्धं । एगमणेगंपि तयं तम्हा सामण्णभावेणं ॥२४४२।। उसिणेयं सीयेयं न विभागो नोवओगदुगमिटुं ।। होज्ज समं दुगगहणं सामण्णं वेयणा मेत्ति ॥२४४३।। जं सामण्णविसेसा विलक्खणा तन्निबंधणं जं च । नाणं जं च विभिन्ना सुदूरओवग्गहा-ऽवाग ॥२४४४।। जं च विसेसन्नाणं सामन्नन्नाण पुब्बयमवस्सं । तो सामण्ण विसेसन्नाणाइं नेगसमयम्मि ॥२४४५।। એકીસાથે અનેક અર્થ ગ્રહણ કરવામાં અને અનેક ઉપયોગમાં શો ભેદ છે ? લશ્કરની છાવણીના ઉપયોગની જેમ સામાન્ય ઉપયોગને એક ઉપયોગ કહેવાય. જેમકે આ લશ્કરની છાવણી છે, એ પ્રમાણે એક કાળે જે સામાન્ય માત્રગ્રાહી ઉપયોગ તેને એક ઉપયોગ કહેવાય. અને તેમાંની દરેક વસ્તુનો વિભાગગ્રાહી જે ઉપયોગ, તે અનેક ઉપયોગ કહેવાય, એ અનેક ઉપયોગ એક કાળે ન હોય. સામાન્યપણે અનેક અર્થનું ગ્રહણ થવામાં કંઇ વિરોધ નથી, કેમકે જે અનેક અર્થનું ગ્રહણ થાય છે, તે પણ સામાન્ય ભાવે તો એનાર્થરૂપ જ છે. આ જ પ્રમાણે આ શીત વેદના છે, અને આ ઉષ્ણ વેદના છે, એવા વિભાગરૂપે ઉપયોગદ્વયનો નિષેધ છે; પણ સામાન્યથી “મને બે વેદના થાય છે,' એમ એકીસાથે બન્નેનું ગ્રહણ થઇ શકે છે. સામાન્ય અને વિશેષ પરસ્પર વિલક્ષણભાવ છે અને તેના કારણભૂત અવગ્રહ તથા અપાયરૂપ જ્ઞાન પણ પરસ્પર ભિન્ન છે; માટે સામાન્ય વિશેષ જ્ઞાન એક સમયે ન હોય, કેમકે વિશેષજ્ઞાન અવશ્ય સામાન્યજ્ઞાનપૂર્વક હોય છે. વળી જે વિશેષજ્ઞાન છે તે અવશ્ય સામાન્ય જ્ઞાનપૂર્વક હોય છે. તે કારણથી સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન એક સમયમાં હોતા નથી. ૨૪૪૦ થી ૨૪૪૫. ગંગ - એક સાથે અનેક અર્થનું ગ્રહણ થાય, એમ તમે કહો છો, તો પછી એક અને અનેક ઉપયોગમાં તફાવત ક્યો રહ્યો ? કે જેથી તમે એકીસાથે અનેક ઉપયોગ નથી માનતા. આચાર્ય - જે સામાન્ય ઉપયોગ તેને એક ઉપયોગ કહેવાય છે. જેમકે “આ લશ્કરની છાવણી છે.” આ પ્રમાણે એકસાથે સામાન્યમાત્રગ્રાહી ઉપયોગ તે એક ઉપયોગ કહેવાય. અને આ હાથીનું યૂથ છે, આ અશ્વો છે, આ રથો છે, આ પદાતિ છે, આ તલવારો છે, આ ભાલાં છે, આ શિરસ્ત્રાણ (ટોપા) છે, આ કવચ છે, આ તંબુઓ છે, આ ધજાઓ છે, આ પતાકાઓ, આ શંખ, આ કાહલ, આ ઊંટ, આ ગધેડા ઇત્યાદિ પ્રકારે દરેક વસ્તુગત ભેદના અધ્યવસાયને અનેક ઉપયોગ કહેવાય. આ અનેક ઉપયોગ એકીસાથે ન હોય, તેથી જ અમે તેનો નિષેધ કરીએ છીએ. પણ સામાન્યથી Page #306 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. સામાન્ય વિશેષજ્ઞાન સંબંધી શંકા અને સમાધાન. [૩૦૫ એકી સાથે અનેક અર્થ ગ્રહણ કરવારૂપ એક ઉપયોગનો નિષેધ નથી કરતા, કારણ કે “આ લશ્કરની છાવણી છે” ઇત્યાદિ ઉપયોગમાં જે એકીસાથે અનેક અર્થનું ગ્રહણ થવાનું અમે કહીએ છીએ, તે અનેકાર્થનું ગ્રહણ છતાં પણ સામાન્યપણે તો એકાર્થનું ગ્રહણ જ છે. અર્થાત્ અમે એકીસાથે અનેક અર્થ ગ્રહણ કહીએ છીએ, તે સામાન્યરૂપની અપેક્ષાએ છે. વિશેષરૂપની અપેક્ષાએ ત્યાં અનેક અર્થનું ગ્રહણ નથી જ થતું. કારણ કે એક કાળે એક જ વિશેષ ઉપયોગ હોઈ શકે છે. એ જ પ્રમાણે “આ ઉષ્ણવેદના છે અને આ શીતવેદના છે,” એમ વિશેષરૂપે બે અર્થનું એકીસાથે ગ્રહણ નથી થતું અને એ જ કારણથી તે સંબંધી ઉપયોગદ્વય પણ એકીસાથે નથી થતા; પરંતુ “મને બે વેદના થાય છે” એમ સામાન્યપણે બે અર્થનું ગ્રહણ થાય છે, પણ શીત અને ઉષ્ણવેદના છે એમ વિશેષપણે કોઈ કાળે ગ્રહણ ન થાય. આ જ કારણથી સામાન્યગ્રાહી જ્ઞાન અને વિશેષગ્રાહી જ્ઞાન એક કાળે નથી થતા, કારણ કે સામાન્ય-વિશેષ પરસ્પર અત્યંત ભિન્નજાતિવાળા છે, એટલે એ ઉભય એકીસાથે કેવી રીતે ભાયમાન થાય ? ન જ થાય. અહીં કદાચ એમ કહેવામાં આવે, કે સામાન્ય અને વિશેષજ્ઞાન બંને જ્ઞાનરૂપ હોવાથી એક કાળે થાય, તો શો દોષ છે? આ કથન અયોગ્ય છે, કેમકે સામાન્યજ્ઞાન અવગ્રહરૂપ છે, અને વિશેષજ્ઞાન અપાયરૂપ છે. આ પ્રમાણે એ બંને જ્ઞાન અત્યંત ભિન્ન હોવાથી એક કાળે ન થાય. વળી સામાન્ય-ગ્રાહીજ્ઞાનપૂર્વક જ વિશેષગ્રાહી જ્ઞાન થાય છે. પૂર્વે કહેલ છે કે સામાન્યપણે ગ્રહણ કર્યા સિવાય ઈહા-વિચારણા ન થાય અને ઈહા વિના નિશ્ચય ન થાય. એ જ કારણથી એ ઉભય જ્ઞાનનો ઉદ્ભવ એક કાળે ન થાય. ૨૪૪૦ થી ૨૪૪૫. સામાન્ય-વિશેષ જ્ઞાન સંબંધી શંકા અને સમાધાન કહે છે : होज्ज न विलखणाइं समयं सामण्ण-भेयनाणाई। बहुयाण को विरोहो समयम्मि विसेसनाणाणं ? ॥२४४६।। लक्खणभेयाउ च्चिय सामण्णं च जमणेगविसयंति । तमघेत्तुं न विसेसन्नाणाइं ते ण समयम्मि ॥२४४७॥ तो सामन्नग्गहणाणंतरमीहियमवेइ तब्भेयं । इय सामन्नविसेसावेक्खो जावंतिमो भेओ ॥२४४८॥ इय पण्णविओवि जओ न पवज्जड़ तो तओ कओ बज्झो । तो रायगिहे समयं किरियाओ दो परूवंतो ॥२४४९।। मणिनागेणारूद्धो भओववत्तिओ पडिबोहिओ वोत्तुं । ફુચ્છામી ગુરુમૂર્ત સંતૂ તો હતો ર૪પ સામાન્ય અને વિશેષજ્ઞાન અતિવિલક્ષણ હોવાથી ભલે એકીસાથે તે બંનેનો ઉપયોગ ન થાય, પણ ઘણાં વિશેષોનો એકીસાથે એક સમયે ઉપયોગ થવામાં શો વિરોધ છે? લક્ષણનો ભેદ હોવાથી તે ન બને કેમકે સામાન્યજ્ઞાન અનેકવિષયવાળું છે, તેથી તે સામાન્યજ્ઞાન ગ્રહણ કર્યા વિના એક ૩૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬] સામાન્ય વિશેષજ્ઞાન સંબંધી શંકા અને સમાધાન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સમયે ન થાય. વળી સામાન્યજ્ઞાન ગ્રહણ કર્યા બાદ ઇહા થયા પછી તેના ભેદનો નિશ્ચય થાય, વળી આગળના વિશેષની અપેક્ષાએ અવગ્રહ ગણાય. એમ સામાન્ય વિશેષની અપેક્ષાએ છેક છેલ્લા ભેદ સુધી સમજવું એ પ્રમાણે ગુરુએ સમજાવ્યા છતાં જ્યારે તે ન સમજ્યો એટલે તેને સંઘ બ્હાર કર્યો. તે પછી તે વિહાર કરતો રાજગૃહ નગરમાં આવીને એક જ સમયે બે ક્રિયાના ઉપયોગની પ્રરૂપણા કરવા માંડ્યો, તે સાંભળીને ત્યાં રહેલા મણિનાગ શ્રાવકે ભય અને યુક્તિથી તેને સમજાવ્યું, એટલે તે બોધ પામ્યો. તેના કથનને અંગીકાર કરીને પુનઃ ગુરુ પાસે ગયો અને પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થયો. ૨૪૪૫ થી ૨૪૪૯. ગંગ :- સામાન્યથી વેદના થાય છે' એમ સામાન્યમાત્રગ્રાહી જ્ઞાન, તે સામાન્ય જ્ઞાન અને “શીતવેદના અથવા ઉષ્ણવેદના' એમ ભેદગ્રાહીજ્ઞાન તે વિશેષજ્ઞાન કહેવાય એ બંને જ્ઞાન અતિવિલક્ષણ હોવાથી, ભલે એકીસાથે ન થાય પરંતુ શીતોષ્ણાદિ ઘણાં વિશેષજ્ઞાન એક સમયે થાય, તો શો વિરોધ છે ? કારણ કે વિશેષજ્ઞાન રૂપે તો તે બધાં સમાન હોવાથી તેમાં કંઇ વિલક્ષણતા નથી. આચાર્ય શીત-ઉષ્ણ આદિ વિશેષણયુક્ત વિષયોમાં પરસ્પર ભેદ હોવાથી ભિન્નતા છે, તેથી તાહક જ્ઞાનો એકીસાથે નથી થતાં. કારણ કે અનેક વિષયના આધારવાળું સામાન્ય જ્ઞાન થયા સિવાય વિશેષજ્ઞાન ન થાય, એથી પણ ઘણાં વિશેષ જ્ઞાન એકીસાથે ન થાય. મતલબ કે “વેદના થાય છે” એમ-પ્રથમ સામાન્ય ગ્રહણ કરીને ઇહામાં પ્રવેશ કર્યા પછી “પગમાં શીતવેદના થાય છે” એમ વિશેષપણે વેદનાનો નિશ્ચય થાય છે. એ જ પ્રમાણે મસ્તકે પણ પ્રથમ સામાન્યથી “વેદના થાય છે” એમ અવગ્રહરૂપ સામાન્ય ગ્રહણ કર્યા પછી ઇહામાં પ્રવેશ કરીને “ઉષ્ણવેદના થાય છે” એમ વિશેષપણે વેદનાનો નિશ્ચય થાય છે. : વળી ઘટરૂપ વિશેષજ્ઞાન થયા પછી તરત જ પટાશ્રય સામાન્યરૂપ ગ્રહણ કર્યા વિના પટરૂપ વિશેષજ્ઞાન પણ નથી થતું, કેમકે પ્રથમ અવગ્રહ, તે પછી ઇહા અને તે પછી અપાય એવા અનુક્રમે જ ઘટાદિ વિશેષજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. વસ્તુસ્વરૂપ આમ હોવાથી વિશેષજ્ઞાન પછી પણ તરત જ વિશેષજ્ઞાન નથી થતું, તો પછી એકીસાથે તેવા ઘણા જ્ઞાન તો ક્યાંથી જ થાય ? એ પ્રમાણે સામાન્ય જ્ઞાનનું ગ્રહણ થયા સિવાય વિશેષજ્ઞાન નથી થતું, તેથી સામાન્ય જ્ઞાનનું ગ્રહણ થયા બાદ ઈહા થયા પછી ઘટત્વાદિ સામાન્યાશ્રિત ઘટ વિશેષરૂપ “આ ઘડો વગેરે વસ્તુ જ છે,” એવો નિશ્ચય થાય છે. તે પછી ઉત્તર ભેદની અપેક્ષાએ એ ઘટાદિ વિશેષજ્ઞાન સામાન્ય થાય છે, તે ઘટરૂપ સામાન્યનું ગ્રહણ કર્યા પછી ઈહા કરીને આ ઘટ ધાતુનો છે, પણ માટીનો નથી એવો વિશેષ નિશ્ચય થાય છે. એ ધાતુનો ઘટ પણ તેના ઉત્તર ભેદની અપેક્ષાએ સામાન્ય છે. તેવા સામાન્યને ગ્રહણ કર્યા પછી ઈહા થયા બાદ આ તાંબાનો ઘટ છે, ચાંદીનો નથી, એવો વિશેષ નિશ્ચય થાય છે. આ પ્રમાણે સામાન્યવિશેષની અપેક્ષાએ છેક અંતિમભેદ પર્યંત સમજવું જે ભેદ પછી પુનઃ ઈહાની પ્રવૃત્તિ ન થાય. વસ્તુસ્થિતિ આમ હોવાથી કદીપણ ઘણાં વિશેષજ્ઞાનોની પ્રવૃત્તિ એકીસાથે ન થાય. પણ સામાન્યરૂપે ઘણાં વિશેષોનું પૂર્વે કહ્યા મુજબ એકીસાથે Page #308 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઐરાશિક નિવની ઉત્પત્તિ. [૩૦૭ ગ્રહણ થઈ શકે. જેમકે - “સેના-વન” ઈત્યાદિ પરંતુ તેના એકીસાથે અનેક ઉપયોગ ન સંભવે. માટે શીતોષ્ણ રૂપ વિશેષ જ્ઞાન ભિન્ન ભિન્ન કાળે જ થાય છે અને તેથી તને જે શીતોષ્ણરૂપ ક્રિયાઢયનો એકીસાથે અનુભવ થાય છે, તે ભ્રાંતિ છે. ઈત્યાદિ અનેક યુક્તિઓથી આચાર્યશ્રીએ ગંગને સમજાવ્યો, છતાં તે ન સમજ્યો એટલે તેને સંઘ બહાર કર્યો. તેથી તે વિહાર કરતો રાજગૃહ નગરે આવ્યો, અને એકીસાથે બે ક્રિયાનો ઉપયોગ થાય, એમ પ્રરૂપવા લાગ્યો. તે વખતે ત્યાં નજીકમાં રહેલા મણિનાગ નામના શ્રાવકે તેને ભય બતાવીને કહ્યું કે અરે ! અનાડી ! તું આવી મિથ્યા પ્રરૂપણા કેમ કરે છે ? આ જ સ્થળે ભગવંત શ્રી મહાવીરપ્રભુએ પૂર્વે એક સમયે એક જ ઉપયોગ હોય, એમ કહ્યું છે. તું શું તેમનાથી વિશેષજ્ઞ છે ? કે જેથી એવી પ્રરૂપણા કરે છે. ઈત્યાદિ કથનથી ભય બતાવીને ગંગને સમજાવ્યો એટલે તેણે પોતાનો કદાગ્રહ તજીને મિથ્યા દુષ્કૃત માગ્યું. પછી ગુરુ પાસે તે પાપનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થયો. ૨૪૪૫ થી ૨૪૫૦. એ પ્રકારે “એક સમયે બે કિયાવેદનાના વાદી.” પાંચમા નિદ્ધવનો વાદ સમાપ્ત થયો. હવે છઠ્ઠા સૈરાશિક નિહ્નવ સંબંધી વાદ કહે છે : पंच सया चोयाला तइआ सिद्धिं गयस्स वीरस्स । पुरिमंतरंजियाए तेरासियदिट्ठी उप्पन्ना ॥२४५१॥ पुरिमंतरंजियाए भूयगिह बलसिरि सिरिगुत्त रोहगुत्तेय । परिवायपोट्टसाले घोसणपडिसेहणा वाए ॥२४५२॥ विच्छू य सप्पे मूसग मिगी वराही य काग पोयाई । एयाहिं विज्जाहिं सो य परिवायगो कुसलो ॥२४५३।। मोरी नउलि बिराली वग्यो सिही य उलुगि उवाई। एआओ चिज्जाओ गिण्ह परिवायमहणीओ ॥२४५४॥ પ્રભુશ્રી મહાવીરદેવ મોક્ષે પધાર્યા બાદ પાંચસો ચુમ્માલીસ વર્ષે અંતરંજીકા નામની નગરીમાં ઐરાશિક (દષ્ટિ) મત ઉત્પન્ન થયો. તે અંતરંજીકા નગરીનો રાજા બલશ્રી નામે હતો, અને તે નગરીમાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત આચાર્યના શિષ્ય રોહગુણે પોટ્ટશાલ પરિવ્રાજકની ઘોષણાનો પ્રતિષેધ કર્યો અને વાદમાં તેને જીત્યો; તે પરિવ્રાજક વૃશ્ચિક-સર્પ-મૃગ-વરાહ-મૂષકકાક અને પોતાકી વિદ્યાઓમાં કુશળ હતો; પરિવ્રાજકની એ વિદ્યાઓનો પરાભવ કરવાને મયુરીનકુલી-બિલાડી-વ્યાધી-સિંહી ઉલ્કી અને ઉલાવકી નામની વિદ્યાઓ ગુરુએ રોહગુપ્તને ગ્રહણ કરાવી. (અને તેણે પરિવ્રાજકનો પરાભવ કર્યો.) ૨૪૫૦ થી ૨૪૫૩. જગતુ બંધુ શ્રી મહાવીરદેવ મોક્ષે પધાર્યા પછી પાંચસોને ચુમ્માલીસ વર્ષે અંતરંજીકા નગરીમાં ત્રિરાશિક નિન્દવ ઉત્પન્ન થયો એ નગરીનો રાજા બલશ્રી નામે હતો. તે નગરીમાં ભૂતગૃહ નામનું એક ચૈત્ય હતું. એ ચૈત્યમાં શ્રીગુપ્ત નામના એક આચાર્ય આવીને રહ્યા હતા. તેમને વાંદવાને Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮] ઐરાશિક મતનિરૂપણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ માટે રોગુપ્ત મુનિ અંતરંજીકા નગરીમાં આવ્યો. એ અરસામાં એક પરિવ્રાજક પેટ ઉપર લોઢાનો પાટો બાંધી, હાથમાં જંબૂવૃક્ષની ડાળી ગ્રહણ કરીને તે નગરીમાં ભ્રમણ કરવા લાગ્યો. તેને એવી વિચિત્ર ચેષ્ટાવાળો જોઈને લોકોએ એમ કરવાનું કારણ પૂછયું, એટલે તેણે કહ્યું કે “મારું પેટ અતિશય જ્ઞાનથી પૂર્ણ ભરેલું છે, તે ફૂટી ન જાય એટલા માટે તેને લોઢાના પાટાથી બાંધ્યું છે. વળી આ જંબૂદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી એમ જણાવવાને માટે હાથમાં જંબૂવૃક્ષની ડાળી રાખી છે આવી ગર્વિષ્ટ ઉક્તિ સાંભળી લોકોએ તેનું નામ પોટ્ટશાલ” રાખ્યું. તે પછી એ પરિવ્રાજક આખી નગરીમાં એવી ઉદ્ઘોષણા કરાવી કે “આ પૃથ્વી સર્વ પરપ્રવાદથી શૂન્ય છે, વિશ્વમાં કોઈ પણ મારો પ્રતિવાદી નથી.” નગરીમાં આવી ઉદ્ઘોષણા થતી હતી, તે દરમ્યાન શ્રીગુપ્ત આચાર્યનો શિષ્ય રોહગુપ્ત અન્ય ગામમાં હતો, તે ગુરુને વંદન કરવા અંતરંજીકા નગરીમાં આવ્યો. નગરીપ્રવેશ કરતાં જ ઉપરોક્ત ઘોષણા સાંભળીને ગુરુને પૂછ્યા સિવાય તેણે ઘોષણા કરનારને કહ્યું કે “હું એ પરિવ્રાજક સાથે વાદ કરીશ” એમ જણાવી તેના પરહનો નિષેધ કર્યો. રોહગુણે ગુરુ મહારાજ પાસે આવીને તે સર્વ હકીકત કહી; તે સાંભળીને ગુરુ મહારાજે કહ્યું :- હે ભદ્ર ! તે આ યોગ્ય ન કર્યું, કેમકે તું તારા જ્ઞાનવડે કદાચ તેને વાદમાં જીતીશ, પણ તે વિદ્યા-મંત્રમાં ઘણો કુશળ છે. તેથી તે વિદ્યાઓ વડે તને હેરાન કરશે. એની સઘળી વિદ્યાઓમાં આ સાત વિદ્યાઓ બહુ ફુરાયમાન છે.” વૃશ્ચિક વિદ્યાર્થી અનેક વિંછીઓ ઉત્પન્ન કરે છે, સર્પવિદ્યાથી અનેક સર્પ ઉત્પન્ન કરે છે. મૂષકવિદ્યાથી અનેક ઉંદર ઉત્પન્ન કરે છે. અને તે સર્વ પોતાના પ્રતિસ્પર્ધી વાદી ઉપર છોડે છે. વળી મૃગી-વરાહી-કાક અને પોતાકીની વિદ્યાઓ વડે અનુક્રમે અનેક ભયંકર મૃગી-વરાહી-કાક અને સમડી પેદા કરીને પોતાના શત્રુનો ઘાત કરે છે. એ સાંભળીને રોહગુણે કહ્યું, હે ભગવાન! જો એમ હોય, તો પણ શું હવે ક્યાંય ભાગી છૂટાય એમ છે ? મેં તેના પટહનો નિષેધ કર્યો છે, હવે તો જે થવાનું હોય તે થાઓ. તેનું આવું બૈર્ય જાણીને ગુરુદેવે કહ્યું, ભદ્ર ! જો તારો એવો નિશ્ચય જ છે કે – વાદમાં તેનો પરાભવ કરવો, તો તેની વિદ્યાઓનો પરાભવ કરનારી આ સાત વિદ્યાઓ હું તને આપું છું તે ગ્રહણ કર. એ વિદ્યાઓ પાઠ માત્રથી સિદ્ધ થાય એવી છે. વિંછીનો પરાભવ કરનારી મોર વિદ્યા, સર્પનો નાશ કરનારી નકુલ વિદ્યા, ઉંદરનો નાશ કરનારી બિલાડી વિદ્યા, મૃગીનો નાશ કરનારી વ્યાઘી વિદ્યા, વરાહીનો નાશ કરનારી સિંહી વિદ્યા, કાકનો નાશ કરનારી ઉલૂકી વિદ્યા અને પોતાકીનો ઘાત કરનારી ઉલાવકી વિદ્યા. આ સાત વિદ્યાઓ ગુરુ મહારાજે શિષ્યને આપી, તે ઉપરાંત એક રજોહરણ મંત્રીને આપ્યો, અને કહ્યું કે જો એ ઉપસર્ગ સિવાય, બીજો કોઈ મુદ્રવિદ્યાકૃત ઉપસર્ગ તને આવે, તો તે ઉપસર્ગનું નિવારણ કરવાને તેના મસ્તક ઉપર આ રજોહરણને ભમાવજે, એથી તું ઈન્દ્રથી પણ અજેય થઈશ, તો પછી મનુષ્ય તો તને ક્યાંથી જીતી શકે. આ પ્રમાણે ગુરુ પાસેથી શિક્ષા અને વિદ્યા ગ્રહણ કરીને રોહગુપ્ત રાજસભામાં ગયો. ત્યાં જઈને તેણે ગર્વપૂર્વક પ્રતિજ્ઞાયુક્ત કહ્યું કે કોણ આ પરિવ્રાજક વાદ કરવા માગે છે ? ભલે એ ગમે તેવો હો એને પોતાને જ પોતાની ઈચ્છા મુજબ પૂર્વપક્ષ કરવા ઘો, હું તેનું ખંડન કરીશ. Page #310 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] રોહગુણે પરિવ્રાજકનો પરાભવ કર્યો. [૩૦૯ તેના આવાં વચન સાંભળીને પરિવ્રાજકે વિચાર્યું કે આ લોકો ઘણા નિપુણ હોય છે, માટે તેમને જે માન્ય હોય, તે જ પક્ષ અંગીકાર કરીને હું બોલું. જેથી તે તેનું ખંડન કરી શકે નહી. આ પ્રમાણે વિચારીને પરિવ્રાજકે પૂર્વપક્ષનો આરંભ કરતાં કહ્યું કે આ વિશ્વમાં જેમ શુભ અને અશુભ વગેરે બે જ રાશિ છે, તેમ જીવ અને અજીવ એ બે જ રાશિ છે, અને તે જ પ્રમાણે જણાય છે. આ પક્ષ જૈનોને સંમત છે, તે છતાં પરિવ્રાજકનો પરાભવ કરવાને રોહગુણે તે પક્ષનું ખંડન કરતાં કહ્યું કે તારું કથન અયોગ્ય છે, કારણ કે જીવ, અંજીવ અને નો જીવ એવી ત્રણ રાશિ આ વિશ્વમાં છે. તેમાં નારકી-તિર્યંચ વગેરે જીવો છે; પરમાણું-ઘટ-પટ વગેરે અજીવો છે અને ગરોળી વગેરેના છેદાયેલ અવયવો તે નોજીવ છે. આ પ્રમાણે ઉત્તમ-મધ્યમ અને અધમની જેમ, જીવ-અજીવ અને નો જીવ એમ ત્રણ રાશિ છે, ઈત્યાદિ યુક્તિઓ વડે પરિવ્રાજકને બોલતો બંધ રાજય પમાડ્યો. આથી ક્રોધાયમાન થયેલા તેણે રોહગુપ્તનો વિનાશ કરવા માટે વૃશ્ચિક વિદ્યા વડે તેના ઉપર વિંછીઓ મૂક્યા. તે જોઈને રોહગુએ મયૂરી વિદ્યાથી વિંછીનો નાશ કરનારા મયૂરો છોડયા આ પ્રમાણે એક બીજાએ એક બીજાની વિદ્યાનો પરાભવ કરવાને સર્પ ઉપર નોળીયા, ઉંદરો ઉપર બિલાડા, મૃગીઓ ઉપર વાઘો, વરાહ ઉપર સિંહ, કાગડા ઉપર ઘૂવડો. સમડી ઉપર શ્યનો અનુક્રમે મૂક્યા. અંતે પરિવ્રાજકે ગર્દભી વિદ્યા મૂકી, એટલે રોહગુએ તેને આવતી જોઈને તેના મસ્તક ઉપર ગુરુએ આપેલો મંત્રિત રજોહરણ ભમાવ્યો, પછી તે જ રજોહરણ વડે તે ગર્દભીને મારી, એટલે તે ગર્દભી પરિવ્રાજક ઉપર લઘુનીતિ-વડીનીતિ કરીને ચાલી ગઈ. આથી સભાપતિ રાજાએ, સભ્યોએ અને બીજા લોકોએ તેની ઘણી જ નિંદા કરીને નગર બહાર કાઢી મૂક્યો. ૨૪૫૦ થી ૨૪૫૪. આ બનાવ પછી જે થયું. તે ભાષ્યકાર મહારાજ કહે છે : जेऊण पोट्टसालं छलुओ भणइ गुरुमूलमागंतुं । वायम्मि मए विजिओ सुणह जहा सो सहामज्झे ।।२४५५॥ रासिद्गगहियपक्खो तइयं नोजीवरासिमादाय । गिहकोकिलाइपुच्छच्छेओदाहरणओऽभिहिए ॥२४५६।। भणड़ गुरू सुटु कयं किं पुण जेऊण कीस नाभिहियं । अयमवसिद्धंतो णे तइओ नोजीवरासित्ति ॥२४५७।। एवं गएवि गंतुं परिसामज्झम्मि भणसु नायं णे । सिद्धंतो किंतु मए बुद्धिं परिभूय सो समिओ ॥२४५८।। बहुसो स भण्णमाणो गुरुणा, पडिभणइ किमवसिद्धंतो ? । जइ नाम जीवदेसो नोजीवो हुज्ज को दोसो ? ॥२४५९॥ પોટ્ટસાલ પરિવ્રાજકને જીતીને ષડુલૂક રોહતે ગુરુ પાસે આવીને કહ્યું, હે ભગવન્! સભાની મળે તે પરિવ્રાજકને મેં વાદમાં જે રીતે જીત્યો, તે હકીકત આપ સાંભળો. પ્રથમ તેણે જીવ અને અજીવ એ બે રાશિ ગ્રહણ કરીને પૂર્વ પક્ષ કર્યો, તે પક્ષનું મેં ત્રીજી નોજીવરાશિ ગ્રહણ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] નોજીવરાશિની રોહગુપ્તની માન્યતાએ સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કરીને ગરોલી આદિના છેદાયેલા પુચ્છ આદિના ઉદાહરણથી ખંડન કર્યું. એ સાંભળીને શ્રીગુરુએ કહ્યું, તે તેને જીત્યો એ બહુ સારું કર્યું, પણ તેને જીત્યા પછી મેં એમ કેમ ન કહ્યું કે આ ત્રીજો નોજીવરાશિ તે અમારો અપસિદ્ધાંત છે ? અસ્તુ જે થયું તે ખરું, હજી પણ તું સભામાં જઈને કહે કે-“નોજીવરાશિ એ અમારો સિદ્ધાન્ત નથી, પરંતુ મેં તેની બુદ્ધિનો પરાભવ કરીને તેનો ગર્વ સમાવવાને માટે એમ કહ્યું છે.” ઇત્યાદિ બહુ પ્રકારે ગુરુએ કહ્યું. એટલે રોહગુણે ઉત્તર આપ્યો. કે- એમાં અપસિદ્ધાંત શો છે ? જીવનો એક દેશ તે નો જીવ હોય, તો શો દોષ છે ? (કઈજ નહી) કે જેને દૂર કરવાને ફરી મને ત્યાં મોકલો છો. ૨૪૫૫ થી ૨૪૫૯. નોજીવરાશિનું પ્રતિપાદન સિદ્ધાન્ત-વિરૂદ્ધ નથી, પરંતુ સિદ્ધાન્તના અનુસાર જ છે. તેનું કથન કરે છે : जं देसनिसेहपरो नोसद्दो जीवदव्बदेसो य । गिहकोइलाइपुच्छं विलक्खणं तेण नोजीवो ॥२४६०।। धम्माइदसविहादेसओ य देसोवि जं पिहुं वत्थु । अपिहुब्भूओ किं पुण छिन्नं गिहकोलियापुच्छं ? ॥२४६१।। इच्छइ जीवपएसं नोजीवं जं च समभिरूढोऽवि । तेणत्थि तओ समए घडदेसो नोघडो जह वा ॥२४६२।। નો શબ્દ દેશનિષેધવાચી હોવાથી ગરોલી વગેરેનું પુંછડું (જીવાજીવથી) વિલક્ષણ હોવાને લીધે તે જીવદ્રવ્યનો એક દેશ છે, તેથી તેને નો જીવ કહેવાય. વળી ધમસ્તિકાય વગેરેના દશ ભેદ કહ્યા છે, તે દેશ અપૃથભૂત છતાં પણ પૃથક વસ્તુપણે ગણીને કહેલ છે, તો પછી કપાઈને જુદું થયેલ ગરોલીનું પુંછડું નો જીવ કેમ ન કહેવાય? કારણ કે સમભિરૂઢનય પણ જીવપ્રદેશને નો જીવ માને છે, માટે સિદ્ધાન્તમાં જેમ ઘટનો એક દેશ તે નોધટ કહેલ છે, તેમ આ જીવનો એક દેશ તે નોજીવ છે. ૨૪૬૦ થી ૨૪૬૨. વિવેચન :- રોહગુપ્ત - અહીં નોશબ્દનો પ્રયોગ દેશનિષેધાર્થમાં છે, પણ સર્વનિષેધાર્થમાં નથી, તેથી નો જીવ એટલે “જીવનો એક દેશ” એવો અર્થ સમજવો, પણ “જીવનો અભાવ' એવો અર્થ ન કરવો. તદનુસારે ગરોલીનું પુચ્છ અને પુરૂષના છેડાયેલા હસ્તાદિ અવયવો વગેરે જીવાજીવથી વિલક્ષણ છે, એટલે કે એ અવયવો જીવના એક વિભાગરૂપ છે તેને જીવ ન કહી શકાય, તેમ અજીવ પણ નહિ કહી શકાય, કારણ કે છુટા પડ્યા છતાં પણ ઉછળે છે. આ પ્રમાણે એ જીવ-અજીવથી વિલક્ષણ હોવાને લીધે તેને નો જીવ જ કહી શકાશે. વળી સિદ્ધાન્તમાં કહ્યું છે કે- “ ઉવા વિહાં પત્તા, તંજ્ઞા-વિજ્ઞીવા જ ૩ર૩રનવા ૪ । रूविअजीवा चउबिहा पन्नत्ता तंजहा-खंधा-देसा-पएसा-परमाणुपोग्गला अरूविअजीवा दसविहा पन्नत्ता, तंजहा-धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायरस पएसे, एवमधम्मत्थिकाएवि, ૩સચિવાવ, ઉદ્ધાસમા ” અજીવ બે પ્રકારે કહ્યા છે, રૂપીઅજીવ અને અરૂપીઅજીવ, રૂપીઅજીવ ચાર પ્રકારે કહ્યા છે; સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુપુદ્ગલ અરૂપી અજીવ દસ પ્રકારે Page #312 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આગમ અને યુક્તિથી નજીવની અસિદ્ધિ. [૩૧૧ કહ્યા છે; ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ અને ધર્માસ્તિકાયનો પ્રદેશ. એ જ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ ત્રણ ત્રણ ભેદ મળીને નવ, તથા દસમો અદ્ધાસમય. આ પ્રમાણે અજીવની પ્રરૂપણા કરતા પરમમુનિઓએ ધર્માસ્તિકાયાદિના દસ ભેદ કહ્યા છે, તેમાં દરેકના દેશને પૃથકવસ્તુપણે જ કહેલ છે; એ પૃથક્વસ્તુપણે ન કહેલ હોય, તો તેના દશ ભેદ ન ઘટી શકે. આમાં ધર્માસ્તિકાયાદિના દેશ તેઓથી અભિન્ન છતાં પણ ભિન્ન વસ્તુપણે કહ્યા છે, તો પછી ગરોલી આદિનાં પુચ્છ વગેરે છેદાઈને જુદા પડેલા હોય તેને તો પૃથક વસ્તુ કહેવી જ જોઈએ. અને તે જીવ-અજીવથી વિલક્ષણ હોવાથી તેને નોજીવ કહેવી વધારે યોગ્ય છે. સમભિરૂઢનય પણ જીવના પ્રદેશને નો જીવ કહે છે તેથી સિદ્ધાંત્તમાં પણ નોજીવનું પ્રતિપાદન કરેલું જ છે, કેવળ હું જ એમ કહું છું એમ નહિ. અનુયોગદ્વારમાં પ્રમાણ દ્વારાન્તર્ગત નયપ્રમાણનો વિચાર કરતાં સમભિરૂઢનય શબ્દનયને કહે છે કે “ગડું કમ્મધારણા મરિન તો પૂર્વ મહ-વે ય છે પણે ય છે, જે પણે નોનવે” ! આ પદથી જેમ ઘટના એક દેશને નોઘટ કહે છે, તેમ પ્રદેશલક્ષણ જીવના એક દેશને નો જીવ કહ્યો છે. માટે જીવ-અજીવ તત્ત્વની જેમ આ ત્રીજો નો જીવ પણ યુક્તિવડે આગમથી સિદ્ધ છે. ૨૪૬૦ થી ૨૪૬૨. હવે ઉપરોક્ત કથન આગમથી અને યુક્તિથી અસિદ્ધ કરે છે : जइ ते सुयं पमाणं तो रासी तेसु तेसु सुत्तेसु । दो जीवाजीवाणं न सुए नोजीवरासित्ति ।।२४६३।। गिहकोलियाइपुच्छे छिन्नम्मि तदंतरालसंबंधो। सुत्तेऽभिहिओ सुहुमामुत्तत्तणओ तदग्गहणं ॥२४६४॥ જો તને સૂત્ર પ્રમાણ હોય, તો તે તે સૂત્રોમાં જીવ અને અજીવ એવા બે રાશિ જ કહેલા છે, પણ ત્રીજો નોજીવરાશિ નથી કહ્યો. વળી ગરોલી આદિનું પુચ્છ છેદાયા છતાં પણ શરીર અને પુચ્છ વચ્ચે જીવ પ્રદેશોનો સંબંધ સૂત્રમાં કહેલો છે; પરંતુ તે સૂક્ષ્મ અને અમૂર્ત હોવાથી જણાતા નથી. ૨૪૬૩ - ૨૪૬૪. વિવેચન :- આચાર્ય - રોહગુપ્ત! “ઘમારુ રવિદા' વગેરે સૂત્રોક્ત પદોનું તું પ્રમાણ આપે છે, એ ઉપરથી તને સૂત્ર પ્રમાણ હોય એમ જણાય છે. જો તમે ખરેખર સૂત્રની પ્રમાણતા માન્ય હોય, તો જુદા જુદા સૂત્રોમાં-આગમોમાં જીવ અને અજીવ એવા બે રાશિ જ કહેલા છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે “ રાસી પન્નત્તા, સંગઠ્ઠાં–વા રે ૩ીવા જેવ” એટલે બે જ રાશિ કહેલા છે; જીવરાશી અને અજીવરાશિ, તથા અનુયોગદ્વારમાં “વિદા જે મંતે ! ત્રી પન્નત્તા ? | ગોયમાં ! સ્ત્રી સુવિહાં પત્તા, તંગદી-ગવવી ૨ ૩રર્ગવવી ૫.” ! એટલે હે ભગવંત ! દ્રવ્ય કેટલા પ્રકારનાં કહ્યા છે? ગૌતમ ! દ્રવ્યો બે પ્રકારનાં કહ્યાં છે, જીવ દ્રવ્યો અને અજીવદ્રવ્યો. વળી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ એમ જ કહ્યું છે કે “નવા વેવ નવા ય સ ત્રીજી વિgિ ” આ જ પ્રમાણે બીજા સૂત્રોમાં પણ જીવરાશિ અને અજીવરાશિ એ બે જ રાશિ કહેલ છે. પણ ત્રીજો નોજીવરાશિ તો કોઈ પણ સૂત્રમાં નથી કહ્યો, એટલે તું જે નોજીવની પ્રરૂપણા કરીને તેની સત્તા સિદ્ધ કરે છે, તેથી કેવળ શ્રતની આશાતના જ થાય છે. અને ધર્માસ્તિકાય વગેરેના જે દેશ કહેલા છે, તે દેશ તેમનાથી ભિન્ન નથી કેવળ વિવક્ષામાત્રથી જ તે દેશને ભિન્નવસ્તરૂપે કલ્પેલ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] ઐરાશિક મતનિરૂપણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તથા ગરોળી વગેરેના પુચ્છાદિ અવયવો છરી આદિ શસ્ત્રથી છેદતાં જુદા પડ્યા પછી એ શરીર અને અવયવની વચ્ચે જીવના પ્રદેશોનો સંબંધ હોય છે, એમ સૂત્રમાં કહ્યું છે, એટલે તે પણ જીવ જ છે પણ નોજીવ નથી શ્રીભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે “હ મંતે ! હુમ્મા મતિયા, ગોદા गोहावलिया, गोणे गोणावलिया, मणुस्से मणुस्सावलिया, महिसे महिसावलिया, एएसि णं दुहा वा, तिहा वा, असंख्नेज्जहा वा छिन्नाणं जे अंतरा तेवि णं तेहिं जीवपएसेहिं फुडा ? । हंता फुडा, । पुरिसेणं भंते ! अन्तरे हत्थेण वा, पाएण वा, अंगुलियाए वा, कटेण वा, किलिंचेण वा, आमुसमाणे वा, संफुसमाणे वा, आलिहमाणे वा, विलिहमाणे वा, अन्नयरेण वा, तिक्त्रेणं सत्थजाएणं आछिंदमाणे वा, अगणिकाएणं समादहमाणे तेसिं जीवपएसाणं किंचि आबाहं वा વિવાહં વા ૩Mારુ વિચ્છ વા રે ? નો રૂખ સમા નો અનું તત્ય સત્યે સંવેમ?” આ પ્રમાણે શરીરના આત્મપ્રદેશો અને અવયવોની વચ્ચે જીવના પ્રદેશોનો સંબંધ સૂત્રમાં કહ્યો છે, પરંતુ કાર્મણ-શરીર સૂક્ષ્મ છે અને જીવના પ્રદેશ અમૂર્ત છે, એટલે અત્તરાલમાં જીવના પ્રદેશ વિદ્યમાન છે, તો પણ તે જણાતા નથી. ૨૪૬૩ - ૨૪૬૪. જેમ શરીર અને પુચ્છાદિમાં ફૂરણાદિવડે જીવ પ્રદેશો જણાય છે; તેમ અત્તરાલમાં પણ તે કેમ નથી જણાતા ? તે માટે આચાર્યશ્રી કહે છે કે - गज्झा मुत्तिगयाओ नागासे जह पईवरस्सीओ। तह जीवलक्खणाई देहे न तदंतरालम्मि ॥२४६५।। देहरहियं न गिण्हइ निरतिसओ नातिसुहुमदेहं व । न य से होइ विबाहा जीवस्स भवन्तरालेब्ब ॥२४६६॥ दब्बामुत्तत्ताकयभावादविकारदरिसणाओ य । अविणासकारणाहि य नभसो व्ब न खंडसो नासा ॥२४६७॥ જેમ પ્રદીપરશ્મિઓ ભીંત આદિ મૂર્તિમાન વસ્તુના સંયોગથી ગ્રાહ્ય થાય છે, પણ આકાશમાં ફેલાયેલી હોય, તો ગ્રાહ્ય નથી થતી; તેમ ભાષા-ઉચ્છવાસ આદિ જીવના લક્ષણો વડે જીવ શરીરમાં જ જણાય છે, પણ અન્તરાલમાં નથી જણાતો; વળી દેહ વિનાના મુક્તાત્માને, સૂક્ષ્મ નિગોદના જીવને તથા કાર્મણકાયયોગવાળા જીવને જ્ઞાનાતિશય વિનાનો આત્મા જોઇ શકતો નથી, તેમ જ ભવાંતરાલવર્તિ જીવની જેમ અંતરાલવર્તિ જીવપ્રદેશોમાં અગ્નિ-શસ્ત્ર આદિના પ્રવેશના અભાવે તેને કોઇ બાધા પણ નથી થતી. તથા આત્મા, અમૂર્ત દ્રવ્ય, અકૃત (નહીં કરેલો, અને ઘડાદિના ઠીકરાંની જેમ) વિકાર રહિત અને વિનાશના કારણો રહિત જણાતો હોવાથી આકાશની જેમ જીવનો ટુકડે ટુકડા થઈ વિનાશ નથી થતો. ૨૪૬૫ થી ૨૪૬૭. જીવનો ખંડશઃ નાશ માનવામાં અનેક દોષો થાય છે : नासे य सव्वनासो जीवनासे य जिणमयच्चाओ। तत्तो य अणिमुक्खो दिक्खावेफल्लदोसा य ॥२४६८॥ Page #314 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) જીવનો ખંડશઃ નાશ માનવામાં દોષો. ૩િ૧૩ अह खंधो इव संघायभेयधम्मा स तो वि सब्वेसि । अवरोप्परसंकरओ सुहाइगुणसंकरो पत्तो ॥२४६९॥ अह अविमुक्कोऽवि तओ नोजीवो तो पइप्पएसं ते । जीवम्मि असंखेज्जा नो जीवा नत्थि जीवो ते ॥२४७०॥ एवमजीवावि पइप्पएसभेएण नोअजीवत्ति । नत्थि अजीवा केई कयरे ते तिन्नि रासित्ति ? ॥२४७१॥ જો જીવના પ્રદેશનો નાશ માનવામાં આવે, તો સર્વથા તેનો નાશ પ્રાપ્ત થાય અને એ પ્રમાણે જીવનો નાશ માનવાથી જિનમતનો ત્યાગ થાય છે, એથી મોક્ષનો અભાવ, દીક્ષાની નિષ્ફળતા વગેરે દોષો પ્રાપ્ત થશે. તથા સ્કંધની જેમ જીવને સંઘાતભેદ ધર્મવાળો માનવામાં આવે, તો પણ સર્વ જીવોને પરસ્પર સાંકર્યથી સુખાદિ ગુણની સાંકર્યતા પ્રાપ્ત થશે અને જો અવિચ્છિન્ન જીવના દેશને પણ નોજીવ કહેવામાં આવે. તો દરેક પ્રદેશે નોજીવ થવાથી જીવમાં અસંખ્યાતા નો થશે અને જીવનો સર્વથા અભાવ પ્રાપ્ત થશે એજ પ્રમાણે દરેક પ્રદેશના ભેદે સર્વ અજીવો નોઅજીવો થશે અને અજીવનો સર્વથા અભાવ થશે, જીવ તથા અજીવનો સર્વથા અભાવ થશે, એટલે તું જે ત્રણ રાશિ કહે છે, તે ક્યાંથી થશે ? ૨૪૬૮ થી ૨૪૭૧. રોહગુપ્ત ! વળી જો શસ્ત્રના છેદાદિવડે જીવપ્રદેશનો નાશ માનવામાં આવે, તો અનુક્રમે કોઈ વખત જીવનો પણ સર્વથા નાશ થાય; કારણ કે જેનો એક અંશ નાશ પામે છે, તે ઘટાદિની જેમ અનુક્રમે સર્વથા નાશ પામે છે, એ પ્રમાણે માનવાથી જીવનો સર્વથા નાશ માનવો પડે, તેથી એ માન્યતા સર્વથા અયોગ્ય છે કેમકે વિદ્યમાન જીવનો સર્વથા વિનાશ અને અવિદ્યમાન જીવનો સર્વથા ઉત્પાદ એવી માન્યતાનો જિનમતમાં સર્વત્ર નિષેધ છે. આ સંબંધમાં કહ્યું છે “નવા જ भंते ! किं वढंति, हायंति, अवट्ठिया ? गोयमा ! नो वढंति, नो हायंति, अवट्ठिया." એટલે હે ભગવંત ! જીવો વધે છે, ઘટે છે કે જેટલા છે તેટલા જ અવસ્થિત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવંત ફરમાવે છે કે - હે ગૌતમ ! જીવો વધતા નથી, અને ઘટતા પણ નથી, પરંતુ જેટલા છે, તેટલા જ અવસ્થિત રહે છે. આ પ્રમાણે જિનેશ્વરનું કથન છે, તેથી જો જીવનો સર્વથા નાશ માનવામાં આવે, તો જિનમતનો ત્યાગ કર્યો ગણાય. વળી જીવનો સર્વથા નાશ માનવાથી મોક્ષનો જ અભાવ થાય. કેમકે મોક્ષ પામનાર જીવનો જ અભાવ હોય, તો પછી મોક્ષ કોનો થાય ? તેમજ મોક્ષના અભાવે દીક્ષા વગેરે સર્વ કષ્ટાનુષ્ઠાન નિરર્થક થાય અને અનુક્રમે સર્વ જીવોનો વિનાશ થવાથી આખા સંસારની શૂન્યતા થાય, તથા જીતનો સર્વથા નાશ થએથી કરેલા શુભાશુભ કર્મો પણ ફળ આપ્યા સિવાય નાશ પામવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થાય; માટે જીવનો ખંડશઃ નાશ માનવો એ સર્વથા અયોગ્ય છે. રોહગુપ્ત - ગરોલી વગેરેના શરીરથી જાદા પડેલા પુચ્છાદિખંડનો વિભાગનો પ્રત્યક્ષથી નાશ જણાય છે, તો પછી તમે તેનો નિષેધ કેમ કરો છો ? આચાર્ય - જે છુટો પડેલો વિભાગ નાશ પામતો જણાય છે, તે વિભાગ તો ઔદારિક શરીરનો છે, પણ જીવનો નથી, કેમકે જીવ તો અમૂર્ત હોવાથી કોઈ પણ રીતે તેનો વિભાગ થઇ શકે નહિ. ૪૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] છેડાયેલ અવયવીમાં જીવની સિદ્ધિ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ રોહગુપ્ત - જીવ પુગલસ્કંધની જેમ અવયવવાળો હોવાથી, તેને સંઘાતભેદ ધર્મવાળો માનવામાં આવે તો શું દોષ છે? જેમ કોઈ પુદ્ગલસ્કંધમાં અન્યયુગલસ્કંધનો ખંડ-અંશ આવીને મળે છે અને તેમાંનો કોઇક ખંડ છૂટો પડીને અન્યત્ર પણ જાય છે, તેવી રીતે એક જીવમાં બીજા જીવનો અંશ આવીને મળે, અને તેનો કોઈ અંશ છૂટો પડી જાય, એ પ્રમાણે સંઘાતભેદધર્મવાળો જીવ માનવાથી તેના અંશનો નાશ થવા છતાં પણ અન્ય અંશનો સંઘાત-સંબંધ થવાથી તેનો સર્વથા નાશ નહિ થાય. આચાર્ય - એમ માનવાથી વિશ્વમાં રહેલા સર્વ જીવોને પરસ્પર સુખાદિ ગુણની સંકરતા થાય કારણ કે જ્યારે એક જીવનો શુભાશુભ કર્મયુક્ત અંશ અન્ય જીવની સાથે સંબંધ પામે, ત્યારે તેનો સુખાદિગુણ અન્યને પ્રાપ્ત થાય અને અન્ય જીવનો અંશ તેની સાથે સંબંધ પામે, ત્યારે તે અન્યના સુખાદિ તેને પ્રાપ્ત થાય. આ પ્રમાણે સર્વ જીવોને પરસ્પર સુખાદિનું સાંકર્ય થાય, તેથી એકને કરેલા કર્મનો નાશ અને બીજાને નહિ કરેલા કર્મનું આગમન થાય, એટલે જીવને સંઘાતભેદધર્મવાળો માનવો એ સર્વથા અયોગ્ય છે. રોહગુખ :- અસ્તુ ઉપરોક્ત દોષથી જીવથી ભિન્ન જીવદેશને નો જીવ ન માનો, પરન્તુ જેમ ધર્માસ્તિકાયાદિથી અભિન્ન એવો તેનો દેશ, નોધમસ્તિકાયાદિ કહેવાય છે; તેમ જીવથી અભિન્ન એવા જીવદેશને નોજીવ કહીએ તો શો દોષ છે ? આચાર્ય - એમ માનવાથી આત્માને દરેક પ્રદેશને નોજીવ માનવા પડશે, અને એથી એક જ આત્મામાં અસંખ્યાતા નો જીવ થશે અને જીવનો સર્વથા અભાવ થશે. આ જ પ્રમાણે અજીવમાં પણ થશે, ધર્માસ્તિકાયાદિ, કયણુક અંધ અને ઘટાદિ અજીવોમાં દરેક પ્રદેશે અજીવનો એક દેશ હોવાથી તે સર્વને અજીવ કહેવા પડશે, તેમજ પરમાણુઓ પણ પુદ્ગલાસ્તિકાયરૂપ અજીવના દેશ હોવાથી તે પણ નોઅજીવ કહેવાશે, આથી સર્વત્ર અજીવના અભાવે નોઅજીવ જ પ્રાપ્ત થશે, એમ થવાથી રાજસભામાં જે તે ત્રણ રાશિ કહ્યા છે, તેની સિદ્ધિ ન થતાં, નોજીવ અને નોઆજીવ એવા બે રાશિની જ સિદ્ધિ થશે. આ પ્રમાણે અનેક દોષો આવવાથી જીવનો છેદ થતો નથી અને નોજીવની સિદ્ધિ પણ થતી નથી. ૨૪૬૮ થી ૨૪૭૧. હવે પુચ્છાદિ અવયવોથી જીવપ્રદેશ છેડાયા છતાં પણ તે જીવ છે, નોજીવ નથી. એમ જણાવે છે : छिन्नो व होउ जीवो कह सो तल्लखणोऽवि नोजीवो ? । अह एवमजीवस्सवि देसो तो नोअजीवोत्ति ॥२४७२॥ . एवंपि रासीओ ते न तिन्नि चत्तारि संपसज्जंति । जीवा तहा अजीवा नोजीवा नोअजीवा य ॥२४७३॥ अह ते अजीवदेसो अजीवसामण्णजाइलिङ्गो त्ति । भिन्नोऽवि अजीवो च्चिय न जीवदेसोवि किं जीवो ? ॥२४७४।। Page #316 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર સમભિરૂઢનય મતવાલાને ઉત્તર. [૩૧૫ छिन्नगिहकोलियाऽवि हु जीवो तल्लक्खणेहिं सयलो ब ।। अह देसोत्ति न जीवो अजीवदेसोत्ति नोऽजीवो ॥२४७५॥ પુચ્છાદિ અવયવ છેદાયા છતાં પણ તેમાં જીવનાં ફુરણાદિ લક્ષણ છે તેથી તે જીવ છે, નોજીવ નથી. તે છતાં તું આગ્રહથી તે અવયવોને નોજીવ કહેતો હોય તો એ જ પ્રમાણે અજીવના દેશને પણ નોઅજીવ તારે માનવો જોઇએ. અને એથી તારા અભિપ્રાયે ત્રણ રાશિ નહિ, પણ જીવ, અજીવ, નો જીવ અને નોઅજીવ એવા ચાર રાશિ થશે. જો અજીવઢંધથી છુટો પડેલો દેશ, અજીવની સમાન જાતિ અને લિંગવાળો છે, તેથી તે અજીવ જ છે, (નોઅજીવ નથી, એમ કહેતો હો) તો જીવના દેશને પણ જીવ કેમ નથી માનતો? કારણ કે ગરોલીના છૂંદાયેલા પુચ્છાદિ અવયવરૂપ દેશમાં પણ લક્ષણો જીવના જેવા જ છે. એ અવયવ એક દેશ હોવાથી જીવ નથી, એમ કહેતો હો, તો ઘટાદિ અજીવનો એક દેશ પણ અજીવ નહિ કહેવાય. ૨૪૭૨ થી ૨૪૭૫. વિવેચન :- આચાર્ય - રોહગુણ ! ગરોલી આદિના પુચ્છાદિ અવયવ છેદાયા છતાં પણ તે જીવ જ છે નો જીવ નથી; કારણ કે સંપૂર્ણ ગરોલી વગેરે જીવને ફુરણાદિ લક્ષણો વડે જીવ કહેવાય છે, તે ફુરણાદિ લક્ષણો છેદાયેલ અવયવમાં પણ હોય છે, તેથી તેને પણ જીવ જ કહેવો જોઇએ. નો જીવ કહેવો એ સર્વથા અયોગ્ય છે. રોહગુપ્ત - ભલે એવા લક્ષણો જણાતા હોય, પણ તે અવયવને તો નો જીવ કહેવો એ જ ઉચિત લાગે છે. આચાર્ય :- જો તને એવો આગ્રહ હોય, તો પછી એ જ ન્યાયથી ઘટાદિ અજીવના એક દેશને પણ તારે નોઅજીવ માનવો જોઈએ. અને જો એમ માનીશ તો તું જે ત્રણ રાશિ કહે છે તે ન રહેતા, જીવ, અજીવ, નોજીવ, અને નોઅજીવ એવા ચાર રાશિ થશે. રોહગુપ્ત - સંપૂર્ણ પ્રદેશાત્મક હોય તેને જ જીવ કહેવાય છે, અને આ ગરોલી આદિનાં છુંદાયેલ અવયવ તો એક દેશ હોવાથી તેને જીવ ન કહેવાય, પણ નોજીવ જ કહેવાય. આચાર્ય :- એ ન્યાયે તો ઘટાદિ અજીવના એક દેશને પણ અજીવ ન કહેવો જોઇએ, કેમકે સંપૂર્ણ અજીવ પ્રદેશાત્મક હોય, તેને જ અજીવ કહેવાય તદનુસારે અજીવનો એક દેશ નોઅજવા કહેવાય, પણ અજીવ ન કહેવાય. અને એમ થવાથી પુનઃ ઉપર કહેલ ચાર રાશિ જ થાય, પણ ત્રણ રાશિ ન થાય. ૨૪૭૨ થી ૨૪૭૫. હવે “સમભિરુઢનય જીવ પ્રદેશને નોજીવ માને છે” એ પ્રશ્નનો ખુલાસો કરે છે : नोजीवंति न जीवादण्णं देसमिह समभिरूढोऽवि । इच्छइ बेइ समासं जेण समाणाहिगरणं सो ॥२४७६॥ जीवे य से पएसे जीवपएसे स एव नोजीवो। इच्छइ न य जीवदलं तुमं व गिहकोलियापुच्छं ॥२४७७॥ न य रासिभेयमिच्छइ तुमं व नोजीवमिच्छमाणोऽवि । अन्नोऽवि नओ नेच्छइ जीवाजीवाहियं किंपि ॥२४७८॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] રાજસભામાં રોહગુપ્તની સાથે ગુરુનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ इच्छउ व समभिरूढो देसं नोजीवमेगनइयं त् । मिच्छत्तं सम्मत्तं सवनयमयोवरोहेणं ॥२४७९।। तं जइ सबनयमयं जिणमयमिच्छसि पवज्ज दो रासी । पयविप्पडिवत्तीएऽवि मिच्छत्तं किं नु रासीसु ? ॥२४८०॥ (“વીવે છે પણે ય પાસે નોની” આ અનુયોગદ્વારોક્ત આલાવાથી) સમભિરૂઢનય પણ જીવથી ભિન્ન જીવદેશને નોજીવ માને છે, એમ નહિ પરંતુ (પૂર્વોક્ત આ આલાવાથી) તે સમાનાધિકરણ સમાસ કહે છે. એટલે શ્યામ કમળની જેમ જીવપ્રદેશપદ વિશેષણ અને વિશેષ્યના અભેદે છે. અને તે જીવથી જુદો નહીં તે જ જીવપ્રદેશ તે નો જીવ. એમ માને છે, પણ તું કહે છે તેમ છુટા પડેલા ગરોલીના પુંછડાની જેમ જીવથી ભિન્ન જીવપ્રદેશને નો જીવ નથી ઇચ્છતો; વળી તે નોજીવ માનવા છતાં પણ તારી જેમ બે સિવાય ત્રીજી રાશિ નથી ઇચ્છતો, એ સિવાય બીજા નૈગમાદિ નો પણ જીવ અને અજીવ સિવાય બીજું કંઇ અધિક નથી માનતા. અથવા અસ્તુ, સમભિરૂઢનય જીવના દેશને નો જીવ તરીકે ભલે માને, પરંતુ તે માન્યતા એક જ નયની હોવાથી મિથ્યાત્વ છે, પણ જે સર્વનયાત્મક વચન હોય તે જ સમ્યકત્વ છે. તેથી જો તું તે સર્વનયાત્મક જિનમતને ઈચ્છતો હો, તો જીવ અને અજીવ એવા બે રાશિ અંગીકાર કર, કેમ કે (જિનમતવિરૂદ્ધ) એક પદની પણ વિપ્રતિપત્તિ કરવી તે મિથ્યાત્વ છે, તો પછી રાશિમાં વિપ્રતિપત્તિ હોય તો એમાં મિથ્યાત્વ થાય, એમાં શું નવાઈ ? કહેલું છે કે સૂત્રના એક પદનો એક અક્ષર પણ ન રૂચતો હોય અને શેષ આખું પદ રૂચતું હોય તો તે પણ મિથ્યાત્વ જાણવું. ૨૪૭૬ થી ૨૪૮૦. ઇત્યાદિ યુક્તિઓ વડે સમજાવ્યા છતાં રોહગુપ્ત ન સમજ્યો, એટલે ગુરૂએ તેનો પરાભવ કરવાને રાજસભામાં વાર શરૂ કર્યો. અને તેને જીત્યો એ વાત જણાવે છે. एवंपि भण्णमाणो न पवज्जइ सो जओ तओ गुरुणा । चिंतिंयमयं पणट्ठो नासिहई मा बहुं लोगं ॥२४८१।। तो णं रायसभाए निग्गिण्हामि बहुलोगपच्चक्खं । बहुजणनाओऽवसिओ होही अग्गेज्झपक्खोत्ति ॥२४८२॥ तो बलसिरिनिवपुरओ वायं नाओवणीयमग्गाणं । कुणमाणाणमईया सीसाऽऽयरियाण छम्मासा ॥२४८३॥ एक्कोऽवि नावसिज्जइ जाहे तो भणइ नरवई नाहं । सत्तो सोउं सीयंति रज्जकज्जाणि मे भगवं ? ॥२४८४।। गुरुणाऽभिहिओ भवओ सुणावणथमियमेत्तियं भणियं । जइ सि न सत्तो सोऊं तो निग्गिण्हामि णं कल्लं ॥२४८५।। बीयदिणे बेइ गुरू नरिंद ! जं मेइणी ए सन्भूयं । तं कुत्तियावणे सबमत्थिं सबप्पतीयमियं ॥२४८६॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] રાજસભામાં રોહગુણની સાથે ગુરુનો વાદ. [૩૧૭ तं कुत्तियावणसुरो नोजीवं देइ जइ न सो नत्थि । अह भणइ नत्थि तो नत्थि किंव हेउप्पबंधेणं ।।२४८७॥ तं मग्गिज्जउ मुल्लेण सबवत्थूणि किंत्थ कालेण । इय होउत्ति पवण्णे नरिंद-पइवाइ-परिसाहिं ॥२४८८॥ (३४९) सिरिगुत्तेणं छलुगो छम्मास विकड्डिऊण वाए जिओ । आहरण कुत्तिआवण चोयालसएण पुच्छाणं ॥२४८९॥ मू. भा. १३९ એ પ્રમાણે અનેક યુક્તિઓથી ગુરૂએ કહ્યા છતાં, રોહગુણે તેમનું કથન અંગીકાર ન કર્યું, તેથી ગુરૂએ વિચાર્યું કે આ સમ્યગુ માર્ગથી પતન પામ્યો છે, તે ઘણા લોકોને માર્ગપતિત ન કરે, તે માટે રાજસભામાં ઘણા લોકોની સમક્ષ (વાદ કરીને) તેનો નિગ્રહ કરું. કેમકે એથી “આ પરાજય પામ્યો છે” એમ ઘણા લોકો જાણે, તો તેનું વચન કોઈ માન્ય ન કરે. એમ વિચારીને તે બલશ્રી રાજાની આગળ ન્યાયોપનીત માર્ગનું સ્થાપન કરતા શિષ્ય અને ગુરૂને વાદ કરતાં છ માસ વ્યતીત થયા તો પણ બેમાંથી એકેય પરાજય ન પામ્યા ત્યારે રાજાએ કહ્યું હે ભગવન્! મારાં રાજકાર્યોમાં વિદન પડે છે, તેથી હવે હું આ વાદ સાંભળવાને સમર્થ નથી. આથી ગુરૂએ કહ્યું, તમને શ્રવણ કરાવવાને માટે જ અત્યારસુધી વાદ કર્યો, પણ જો હવે તે સાંભળવાને તમે સમર્થ નથી, તો આવતી કાલે જ તેનો પરાભવ કરીશ. તે પછી બીજે દિવસે ગુરૂએ કહ્યું, રાજનું! ત્રિભુવનમાં જે કોઈ વિદ્યમાન વસ્તુ છે, તે સર્વ કુત્રિકાપણમાં હોય છે, એ વાત સર્વને પ્રતીત છે, તેથી કુત્રિકાપણમાં નોજીવની યાચના કરતાં તેનો અધિષ્ઠાયક દેવ નો જીવને આપે તો તે નથી એમ નહિ, પણ તે નથી એમ કહે તો તે નોજીવ નવી' એમ સિદ્ધ થાય; તો પછી આવા હેતુ ઉદાહરણથી કાળક્ષેપ કરવાનું શું પ્રયોજન છે? માટે ત્યાં જઈને મૂલ્યવડે સર્વ વસ્તુઓ માંગો, અહીં નિરર્થક કાળવ્યય શા માટે કરવો? અસ્તુ એમ થાઓ. એ કથન રાજાએ પ્રતિવાદીએ અને સભ્યોએ કબૂલ કર્યું. તે પછી કુત્રિકાપણમાં એક સો ચુમ્માલીસ પ્રશ્નોના ઉદાહરણોથી શ્રીગુપ્ત આચાર્યે રોહગુપ્ત સાથે છ માસ પર્યન્ત વિવાદ કરીને તેને વાદમાં જીત્યો. ૨૪૮૧ થી ૨૪૮૯ કુત્રિકાપણની વ્યાખ્યા આ પ્રમાણે છે. કુ એટલે પૃથ્વી, ત્રિક એટલે ત્રણ, અને આપણ એટલે હાટ-દુકાન. અર્થાત્ સ્વર્ગ-મૃત્યુ અને પાતાળગત સર્વ વિદ્યમાન વસ્તુઓ જ્યાં વેચાતી મળે, તેને કુત્રિકાપણ કહેવાય અથવા કુત્રિજાપણ એવું બીજું નામ પણ એનું છે, ત્યાં એવો અર્થ થાય છે કે ત્રિભુવનના ધાતુ જીવ અને મૂળ એ ત્રણથી ઉત્પન્ન થયેલ વસ્તુ જ્યાં વેચાતી મળે, તે કુત્રિજાપણ કહેવાય આવા કુત્રિકાપણ અથવા કુત્રિજાપણ ઉજ્જયિની-ભરૂચ વગેરે કેટલાક પ્રતિનિયત નગરોમાં જ હતા, એમ આગમમાં કહ્યું છે. એ કુત્રિકાપણમાં કોઈક વણિકને મંત્રારાધનથી વશ થયેલા વ્યત્તરદેવ ત્રિભુવનગત સર્વ વસ્તુઓ લાવીને પૂરી પાડતો, તેથી ગ્રાહકને જે કઈ જોઇએ તે સર્વ ત્યાંથી મળતું અને તે વેચેલ વસ્તુનું મૂલ્ય તે વણિક લેતો. બીજા આચાર્યો એમ કહે છે કે એવા કુત્રિકાપણ વણિક વિના કેવળ દેવાધિષ્ઠિત-દેવોની માલીકીની હોય છે અને તેથી તેમાંથી વેચેલી વસ્તુનું મૂલ્ય પણ એ દેવો જ ગ્રહણ કરે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮] એકસો ચુમ્માલીસ પ્રશ્નોનાં ઉદાહરણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એવા કુત્રિકાપણમાં વાદી-પ્રતિવાદી-રાજા અને સભ્યો ગયા, ત્યાં જઇને એકસો ચુમ્માલીસ ઉદાહરણોના પ્રશ્નોથી જુદી જુદી વસ્તુઓ માગી, તેમાં જીવ અને અજીવથી વ્યતિરિક્ત નો જીવ માગતા તે ન મળ્યો, તેથી રોહગુપ્ત પરાજય પામ્યો. હવે ઉપરોક્ત એકસો ચુમ્માલીસ પ્રશ્નના ઉદાહરણો કહે છે : મૂ-ત્ર-જ્ઞાન-નિન-નહ-નિ-ફિસ-ડડયા મ ય રત્રી भण्णंति नवेयाइं सत्तरस गुणा इमे अण्णे ॥२४९०॥ વ-રસ જંઘ-છાસ સંધ્યા પરિમામદ-પુત્ત ૨ संजोग-विभाग-परा-ऽपरत्तबुद्धी सुहं दुक्खं ॥२४९१।। इच्छा दोस-पयत्ता एत्तो कम्मं तयं च पंचविहं । उक्नेवण-वक्नेवण-पसारणाऽऽकुंचणं गमणं ॥२४९२॥ सत्ता सामण्णंपिय सामण्णविसेसया विसेसो य । समवाओ य पयत्था छ, गच्छत्तीसप्पभेया य ॥२४९३॥ पगईए अगारेण य नोगारोभयनिसेहओ सब्वे । गुणिआ चोयालसयं पुच्छाणं पुच्छिओ देवो ।।२४९४॥ પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ-આકાશ-કાળ-દિશા-આત્મા અને મન એ નવ દ્રવ્યો કહેવાય છે : એ સિવાય બીજા સત્તર ગુણો છે, તે આ પ્રમાણે રૂપ-ગંધ-સ્પર્શ-સંખ્યા-પરિમાણ-પૃથકત્વ-સંયોગવિભાગ-પરત્વ-અપરત્વ-બુદ્ધિ-સુખ-દુઃખ-ઇચ્છા-દ્વેષ અને પ્રયત્ન. તથા કર્મ પાંચ પ્રકારે છે, ઉલ્લેપણ-અપક્ષેપણ પ્રસારણ-આકુંચન અને ગમન સામાન્ય-સત્તા, સામાન્ય-વિશેષ અને વિશેષ એ ત્રિવિધ સામાન્ય વિશેષ, અને સમવાય એ છ (મૂળ) પદાર્થના ઉત્તરભેદ છત્રીસ, એ સર્વને પ્રકૃતિથી, અકારથી, નોકારથી અને ઉભય નિષેધથી ગુણતાં એકસો ચુમ્માલીસ પ્રશ્ન થાય, એ પ્રશ્નોથી (કુત્રિકાપણના) દેવને પૂછ્યું. ૨૪૯૦ થી ૨૪૯૪. વિવેચન :- પત્થર-માટી વગેરે પૃથ્વી, વરસાદ વગેરેનું પાણી તે અપુ અગ્નિ-વિદ્યુત વગેરે તેજ, વાયુ આકાશ તે સર્વનો આધાર, સમયાદિસ્વરૂપ કાળ, પૂર્વાદિ દિશા, આત્મા અને મન, એ નવ દ્રવ્યો. શ્વેત-રક્તાદિ વર્ણ તે રૂપ, મધુરાદિ રસ, સુરભિ આદિ ગંધ, કોમળાદિ સ્પર્શ, બે ત્રણ વગેરે સંખ્યા, ગોળ, ચોરસ વગેરે પરિમાણ, જુદા પાડવામાં હેતુભૂત તે પૃથકત્વ, એકઠા કરવામાં હેતુ તે સંયોગ, ચીરવું વગેરે વિભાગ, પરત્વ-અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન, એ સત્તર ગુણ ઉલ્લેષણ એટલે ઊંચે ફેંકવું, અવક્ષેપણ એટલે નીચે ફેકવું, આકુંચન એટલે સંકોચવું, પ્રસારણ એટલે ફેલાવવું, ગમન એટલે ગતિમાન થવું, એ પાંચ કર્મ સત્તા-સામાન્ય, સામાન્ય-વિશેષ અને વિશેષ એ ત્રણ પ્રકારનું સામાન્ય; તેમાં દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણમાં સબુદ્ધિનો હેતુ તે સત્તા. દ્રવ્યત્વ-ગુણત્વ વગેરે સામાન્ય અને પૃથિવીત્વ-લત્વ વગેરે કૃષ્ણત્વ વગેરે અવાનાર સામાન્ય તે સામાન્ય વિશેષ. આ ત્રિવિધ સામાન્યનો અર્થ બીજા આચાર્યો આ Page #320 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. એકસો ચુમ્માલીસ પ્રશ્નોનાં ઉદાહરણો. [૩૧૯ પ્રમાણે કરે છે. કોઈ પણ વિકલ્પરહિત તે મહાસામાન્ય, દ્રવ્યાદિ ત્રણમાં બુદ્ધિનો હેતુ તે સત્તા, દ્રવ્યત્વ-ગુણત્વ વગેરે સામાન્ય-વિશેષ, આથી વિપરીતપણે પણ બીજાઓ આ ત્રણનો અર્થ કરે છે, કોઈ પણ વિકલ્પ રહિત તે સત્તા, દ્રવ્યાદિ ત્રણમાં બુદ્ધિનો હેતુ તે સામાન્ય, અને દ્રવ્યત્વાદિ રૂપ તે સામાન્ય-વિશેષ, વિશેષ એટલે અન્ય અને ગુણ-ગુણીનો સંબંધ તે સમવાય. એ પ્રમાણે નવ દ્રવ્યો, સત્તર ગુણો, પાંચ કર્મ, ત્રણ સામાન્ય, સમવાય અને વિશેષ એ છત્રીસ ભેદ મૂળ છ પદાર્થના થાય. એ છત્રીસને પ્રકૃતિથી એટલે મૂળશબ્દથી, અકારથી, નોકારથી અને અકાર-નોકાર-ઉભયથી, એમ ચાર પ્રકારે ગુણતાં એકસો ચુમ્માલીસ ભેદ થાય, એ સર્વ ભેદોથી કુત્રિકાપણના દેવ પાસે તે તે વસ્તુઓ માંગીને પ્રશ્ન કરવા. તેથી જો તે વસ્તુ ત્રિભુવનમાં હશે, તો તે વસ્તુ દેવ આપશે, અને નહિ હોય, તો ના પાડશે. એથી તે વસ્તુની વિદ્યમાનતા કે અવિદ્યમાનતા માટે વિવાદ કરીને કાળક્ષેપ કરવાની જરૂર નહિ રહે. ૨૪૯૦ થી ૨૪૯૪. એ પ્રશ્નો કેવી રીતે કર્યા ? તેનાં ઉદાહરણ બતાવે છે, તેમાં પ્રથમ પ્રકૃતિ, અકાર અને નોકાર યુક્ત પ્રશ્નનાં ઉદાહરણ આપે છે. पुढवित्ति देइ लेटुं देसोवि समाणजाइ-लिंगोत्ति । पुढवित्ति सोपुढवीं देही त्ति य देइ तोयाइं ॥२४९५।। देसपडिसेहपने नोपुढवीं देइ लेठ्ठदेसं सो। लेठुद्दब्बावेक्खो कीरइ देसोवयारो से ।।२४९६।। इहरा पुढवि च्चिय सो लेठ्ठु ब्व समाणजाइलखणओ । लेढुदलंति व देसो जड़ तो लेटुवि भूदेसो ॥२४९७॥ પૃથ્વી આપો એમ (પ્રકૃતિથી-મૂળ શબ્દની યાચના કરતાં, દેવ ઢેડું આપે છે, કેમકે તેનો તે દેશ પણ સમાન જાતિ-લિંગવાળો હોવાથી પૃથ્વી જ છે. તથા અપૃથ્વી આપશે, એમ યાચના કરતાં દેવ (પૃથ્વી સિવાય) જળાદિ આપે છે. દેશપ્રતિષેધ પક્ષમાં નોપૃથ્વી માગતાં તે ઢેફાનો એક દેશ આપે છે, કેમકે ઢેફારૂપ દ્રવ્યની અપેક્ષાએ તે વિભાગમાં દેશનો ઉપચાર કરાય છે; અન્યથા પરમાર્થથી તો તે ઢેફાનો વિભાગ ઢેફાની જેમ સમાનજાતિ-લિંગવાળો હોવાથી પૃથ્વી જ છે. ઢેફાનો વિભાગ દેશ હોવાથી પૃથ્વી ન કહેવાય, એમ જો કહેવામાં આવે તો ઢેકું પણ પૃથ્વીનો દેશ હોવાથી પૃથ્વી ન કહેવાય. ૨૪૯૫ થી ૨૪૯૭. વિવેચન - સઘળાએ કુત્રિકાપણમાં જઇને પ્રકૃતિથી એટલે કેવળ મૂળ શબ્દથી “પૃથ્વી” આપો એમ યાચના કરીને પ્રશ્ન કર્યો, એટલે તેના અધિષ્ઠાયક દેવે ઢેકું આપ્યું, પૃથ્વીત્વ અને સ્ત્રીલિંગ, એ ઉભય જાતિ અને લિંગથી ઢેકું પૃથ્વીની સમાન હોવાથી ઢેકું પણ પૃથ્વી જ કહેવાય. પછી “અપૃથ્વી આપો” એમ યાચના કરી એટલે દેવે જળ વગેરે આપ્યું. કેમકે અપૃથ્વી એટલે જે પૃથ્વી નહિ તે. એથી કરીને પૃથ્વી સિવાયના સર્વ પદાર્થ અપૃથ્વી જ કહેવાય. તે પછી “નોપૃથ્વી' માગી એટલે દેવે નોશબ્દનો અર્થ દેશનિષેધાર્થમાં સમજીને પૂર્વે સમસ્ત પૃથ્વીપણે ઉપચાર કરેલ જે ઢેકું તેનો એક દેશ આપ્યો. દેશનિષેધાર્થમાં “નોપૃથ્વી” કહેવાથી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦] એકસો ચુમ્માલીસ પ્રશ્નોનાં ઉદાહરણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પૃથ્વીનો એક દેશ સમજાય, પરંતુ ઢેફાનો એક દેશ તો પૃથ્વીના દેશનો પણ દેશ છે, એટલે તેને “નોપૃથ્વી” કેમ કહેવાય ? એવી શંકા કરવામાં આવે, તો તેના ઉત્તરમાં એમ સમજવું કે તેમાં દેશનો ઉપચાર કર્યો છે, કારણ કે ઢેફામાં પૂર્વોક્ત યુક્તિથી સંપૂર્ણ પૃથ્વીદ્રવ્યનો આરોપ કર્યો છે. તેથી ઢેફારૂપ પૃથ્વી દ્રવ્યની અપેક્ષાએ ઢેફાના દેશને-વિભાગને પણ પૃથ્વીના દેશનો આરોપ કરેલો છે; અન્યથા ખરી રીતે તો ઢેફાનો વિભાગ પણ ઢેફાની જેમ જાતિ આદિ સમાન લક્ષણવાળો હોવાથી પૃથ્વી જ છે. ઢેફાનો દેશ તે ટેકાનો ખંડ માત્ર જ છે; તેથી જાતિ આદિ લક્ષણ સમાન છતાં પણ તે પૃથ્વી ન કહેવાય એમ શંકા કરવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે એ ન્યાયે તો પૂર્વે ઢેફાને પૃથ્વીપણે કહેલ છે, તે ઢેકું પણ પૃથ્વીનો દેશ હોવાથી પૃથ્વી નહિ કહેવાય. ૨૪૯૫ થી ૨૪૯૭. ઢેફાનો વિભાગ પણ પૃથ્વી છે. એ બાબત દષ્ટાંતથી સિદ્ધ કરે છે : देही भुवं तो भणिए सव्वाणेया न यावि सा सव्वा । सक्का सक्के वि याणेउं किमुयावसेसेणं ? ॥२४९८॥ जह घडमाणय भणिए न हि सव्वाणयणसंभवो किंतु । देसाइविसिटुं चिय तमत्थवसओ समप्पेइ ॥२४९९॥ पुढवि त्ति तहा भणिए तदेगदेसेऽवि पगरणवसाओ। लेझुम्मि जायइ मई जहा तहा लेढुंदेसेऽवि ॥२५००। लेठ्ठदव्वावेक्खाए तह वि तद्देसभावओ तम्मि । उवयारो नोपुढवि पुढवि च्चिय जाइलखणओ ॥२५०१॥ (જો ઢેફાને પૃથ્વી ન કહેવાય.) તો “પૃથ્વી આપો” એમ કહેવાથી તેણે સર્વ-સંપૂર્ણ પૃથ્વી આપવી જોઇએ અને તે તો ઈન્દ્રથી પણ લાવી શકાય નહિ, તો પછી બીજા સામાન્ય દેવથી તો ક્યાંથી લવાય ? ન જ લવાય. માટે જેમ “ઘડો લાવો” એમ કહેવાથી સામાન્યપણે સર્વ ઘટ લાવવાનો સંભવ નથી. (કેમકે સર્વનું પ્રયોજન નથી, પરંતુ તે અર્થવશાત્ દેશ-કાળાદિ વિશિષ્ટ કોઇ અમુક જ ઘટ લાવીને આપે છે, તેવી જ રીતે “પૃથ્વી આપો” એમ કહેવાથી (સર્વ પૃથ્વી આપવી અશક્ય, તથા તેનું પ્રયોજન પણ નથી એટલે) પ્રયોજનવશાત્ પૃથ્વીના એક દેશરૂપ ઢેફામાં પૃથ્વીપણાની બુદ્ધિ થાય છે. તેમ ઢેફાના દેશમાં પણ “નોપૃથ્વી આપો” એમ કહેવાથી પૃથ્વીપણાની બુદ્ધિ થાય છે. (આ પ્રમાણે ઢેફાનો એક દેશ પૃથ્વી જ છે.) તો પણ ઢેફારૂપ દ્રવ્યની અપેક્ષાએ દેશભાવથી ઢેફાના એક દેશમાં (પૂર્વોક્તન્યાયે) પૃથ્વીત્વ જાતિને લક્ષણથી નોપૃથ્વીપણાનો ઉપચાર કરાય છે. (તેથી ઢેફાનો એક દેશ “નોપૃથ્વી છે.”) ૨૪૯૮ થી ર૫૦૧. ઉભય નિષેધપક્ષની અપેક્ષાએ યાચવાનું ઉદાહરણ તથા પ્રસ્તુત અર્થમાં સર્વ યાચનારૂપ પ્રશ્નોનું અવતરણ કરે છે - पडिसेहदुगं पगई गमेइ जं तेण नोअपुढवित्ति । भणिए पुढवि त्ति गई देसनिसेहेऽवि तद्देसो ॥२५०२॥ Page #322 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] એકસો ચુમ્માલીસ પ્રશ્નનાં ઉદાહરણો. [૩૨૧ उवयाराओ तिविहं भुवमभुवं नोभुवं च सो देइ । निच्छयओ भुवमभुवं तह सावयवाइं सब्बाई ॥२५०३॥ जीवमजीवं दाउं नोजीवं जाइओ पुणरजीवं । देइ चरिमम्मि जीवं न उ नोजीवं स जीवदलं ॥२५०४॥ બે નિષેધ મૂળ અર્થને જણાવે છે, તેથી કરીને “નોપૃથ્વી આપો” એમ કહેવાથી તેનો શબ્દ સર્વ નિષેધાર્થક માનીને) દેવ પૃથ્વી આપે છે. તથા (નશબ્દ દેશ નિષેધાર્થિમાં માનીને) અપૃથ્વીનો એક દેશ આપે છે. (એ પ્રમાણે) સર્વ સાવયવવાળી વસ્તુઓ (વ્યવહાર) પૃથ્વી-અપૃથ્વી અને નોપૃથ્વી એ ત્રણ પ્રકારે ઉપચારથી દેવ આપે છે. તથા (નિશ્ચયથી તો) પૃથ્વી અને અપૃથ્વી એમ બે પ્રકારે જ આપે છે. ૨૫૦ર થી ર૫૦૪. વિવેચન :- નોકાર તથા અકારરૂપ બે નિષેધથી પ્રકૃતિ અર્થનું પ્રતિપાદન થાય છે. તેથી કરીને “નોઅપૃથ્વી” આપો એમ કહેવાથી નોશબ્દને સર્વ નિષેધાર્થમાં માનીને દેવ પૃથ્વી-ઢેકું આપે છે. તથા નોશબ્દને દેશનિષેધાર્થમાં માનીને જળાદિરૂપ અપૃથ્વીનો એક દેશ આપે છે. આ પ્રમાણે યાચના કરવાથી કૃત્રિકાપણનો દેવ ઉપચારથી વસ્તુ ત્રણ પ્રકારે આપે છે. પૃથ્વીની યાચના કરતા ઉપચારથી ઢેકું આપે છે. અપૃથ્વી માગતા પાણી આદિ આપે છે અને નોપૃથ્વી માગતાં પૃથ્વીનો એક દેશ આપે છે. નોઅપૃથ્વીની યાચનાનો પ્રશ્ન પહેલા અને બીજા પ્રકારમાં અન્તભૂત થાય છે, એટલે ચોથી વસ્તુ મળતી નથી. આ પ્રમાણે ત્રણ પ્રકારે વસ્તુની યાચના વ્યવહારનયની અપેક્ષાએ ઘટે છે, કેમકે એ નય દેશ તથા દેશીનો વ્યવહાર માને છે. નિશ્ચયનય એ પ્રમાણે નથી માનતો. એ નયની અપેક્ષાએ તો પૃથ્વી અને અપૃથ્વી એ બે પ્રકારે જ વસ્તુ માગી શકાય. નોપૃથ્વીરૂપ ત્રીજો પ્રકાર તો દેશ-દેશના વ્યવહારમાં જ ઘટી શકે. તેવા વ્યવહારને નિશ્ચયનય માનતો નથી. એ જ પ્રમાણે પૃથ્વી સિવાય બીજી જળાદિ વસ્તુઓની યાચના કરતાં પણ કુત્રિકાપણનો દેવ વ્યવહારથી ત્રણ પ્રકારે જ વસ્તુ આપે છે. કારણ કે એ જળ વગેરે સર્વ વસ્તુઓ અવયવવાળી હોવાથી તેમાં દેશ-દેશીનો વ્યવહાર ઘટી શકે. પરંતુ નિશ્ચય નયના મતે એવો દેશદેશી વ્યવહાર માન્ય નથી, તેથી તેની અપેક્ષાએ અવયવવાળી વસ્તુઓનું દાન પણ બે જ પ્રકારે થઈ શકે. તાત્પર્ય એ છે કે અવયવવાળી વસ્તુનું દાન બે અથવા ત્રણ પ્રકારે થઈ શકે, પરંતુ નિરવયવ વસ્તુનું દાન તો બે જ પ્રકારે થઈ શકે. ૨૫૦૨ થી ૨૫૦૪. અવયવ રહિત વસ્તુ બે જ પ્રકારે આપી શકાય તે કહે છે : तो निग्गहिओ छलुओ गुरु वि सक्कारमुत्तमं पत्तो । धिद्धिक्कारोवहओ छलुओऽवि सभाहिं निच्छूढो ॥२५०५।। (३५०) वाए पराजिओ सो निब्बिसओ कारिओ नरिदेण । घोसावियं च नयरे जयइ जिणो वद्धमाणो त्ति ॥२५०६॥ ૪૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨] રોહગુપ્તનો પરાભવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જીવ માગવાથી જીવ આપે છે. અજીવ માગવાથી અજીવ આપે છે. નોજીવ માગવાથી પુનઃ અજીવ આપે છે, અને નોઅજીવ માગવાથી જીવ આપે છે; પરંતુ જીવના વિભાગ રૂપ નોજીવ નથી આપતો. (આ પ્રમાણે બે જ રાશિ હોવાથી) રોહગુપ્ત પરાભવ પામ્યો, અને ગુરૂ ઉત્તમ સત્કારને પામ્યા. આથી ગુરુએ ધિક્કાર પામેલા રોહગુપ્તને સભામાંથી બહાર કાઢ્યો. અને રાજાએ તેનો દેશનિકાલ કર્યો, તથા નગરમાં ઘોષણા કરાવી કે - શ્રી વર્ધમાન જિનેશ્વર સદા જય પામે છે. ૨૫૦૫ થી ૨૫૦૬. વિવેચન :- પૂર્વે કહ્યા મુજબ સાવયવી વસ્તુનું દાન વ્યવહારથી અને નિશ્ચયથી ત્રણ પ્રકારે અને બે પ્રકારે થઈ શકે; પરંતુ નિરવયવી વસ્તુનું દાન તો બંને અપેક્ષાથી બે જ પ્રકારે થઈ શકે છે. ‘“જીવ આપો” એમ યાચના કરી એટલે દેવે શુક-સારીકાદિ જીવ આપ્યા. “અજીવ આપો' એમ યાચના કરી એટલે દેવે માટી અથવા પત્થરનો ટુકડો આપ્યો. “નોજીવ આપો” એમ યાચના કરી એટલે દેવે નોશબ્દને સર્વ નિષેધાર્થમાં માનીને પુનઃ પત્થરના ટુકડા રૂપ અજીવ આપ્યો. “નોઅજીવ આપો’” એમ યાચના કરી, એટલે બે નિષેધ મૂળ અર્થને જણાવતા હોવાથી દેવે શુકસારિકાદિ જીવ આપ્યો, આ પ્રમાણે ચાર વિકલ્પથી યાચના કરતાં જીવ અને અજીવ એવા બે જ પદાર્થની પ્રાપ્તિ થઈ, પણ તે સિવાય ગધેડાના શીંગડા જેવા અસત્ ત્રીજા નોજીવની પ્રાપ્તિ ન થઈ. આથી રાજા અને સર્વ સભાસદોને ખાતરી થઈ કે જીવ અને અજીવ એવા બે જ રાશિ છે, પણ રોહગુપ્ત કહે છે તેવો ત્રીજો નોજીવ રાશિ નામનો પદાર્થ નથી. આ પ્રમાણે સર્વને દૃઢ પ્રતીતિ થઈ એટલે રોહગુપ્ત પરાભાવ પામ્યો, તેથી ગુરૂએ તિરસ્કાર કરીને તેને સભામાંથી બહાર કાઢ્યો, અને ગુરુને અતિશય સન્માન પ્રાપ્ત થયું. રોહગુપ્ત વાદમાં પરાભવ પામ્યો, એટલે રાજાએ તેને નિર્વિષય કર્યો અને નગરમાં એવી ઘોષણા કરાવી કે શ્રી વર્ધમાનજિન જયવંતા વર્તે છે. (પછી ઉદ્વેગ પામેલા ગુરૂએ પરાજય પામેલા રોહગુપ્તના મસ્તક પર બળખાવાળું રાખથી ભરેલું ચપ્પણીયું ફોડ્યું.) ૨૫૦૫-૨૫૦૬. રોહગુપ્તનો પરાભવ અને તેનું બીજું નામ ષડૂલુક કહેવાનું કારણ : तेणाभिनिवेसाओ समविगप्पियपयत्थमादाय । वइसेसियं पणीयं फाईकयमण्णमण्णेहिं ॥२५०७ ॥ नामेण रोहगुत्तो गुत्तेण लप्पए स चोलूओ । दव्याइछप्पयत्थोवएसणाओ छलूउत्ति || २५०८ | આથી અભિનિવેશિત થયેલા રોહગુપ્તે પોતાની બુદ્ધિથી કલ્પેલા (દ્રવ્ય-ગુણ-કર્મ આદિ) છ પદાર્થો પ્રતિપાદન કરનારું વૈશેષિક દર્શન રચ્યું, તે દર્શનને તેના બીજા શિષ્યોએ વિસ્તૃત કરીને આટલા કાળ પર્યંત પ્રસિદ્ધ રાખ્યું. આ રોહગુપ્ત નિહ્નવ ઉલૂકગોત્રનો હતો; તે દ્રવ્ય-ગુણ-કર્મસામાન્ય-વિશેષ અને સમવાય એ છ પદાર્થની પ્રરૂપણા કરતો હતો, તેથી એનું બીજું નામ ષડુલક પણ કહેવાતું. ૨૫૦૭ થી ૨૫૦૮. અહીં રોહગુપ્ત નામના છઠ્ઠા નિહ્નવનો વાદ સમાપ્ત થયો. Page #324 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ગોષ્ઠામાહિલ નામનો સાતમો નિહ્નવ હવે ગોષ્ઠામાહીલ નામના સાતમા નિહ્નવની વિપ્રતિપત્તિ કહે છે. (३५१) पंच सया चुलसीया तइया सिद्धिं गयस्स वीरस्स । तो अबद्धियदिट्ठी दसउरनयरे समुप्पन्ना || २५०९।। (३५२) दसउरनगरुच्छुधरे अज्जरक्खिय पूसमित्ततियगं च । गोट्ठामाहिल नवम - मेसु पुच्छा य विंझस्स ।। २५१०।। सोऊण कालधम्मं गुरुणो गच्छम्मि पूसमित्तं च । dai गुरुणा किल गोट्ठामाहिलो मच्छरियभावो ।। २५११ ।। ભગવંત શ્રી મહાવીરદેવ મોક્ષે ગયા પછી પાંચસોને ચોરાશી વર્ષે દશપુરનગરમાં અબુદ્ધિકદૃષ્ટિ ઉત્પન્ન થઈ. દશપુરનગરમાં ઈક્ષુગૃહની અંદર આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિ રહેતા હતા, તેમને ધૃતપુષ્પમિત્ર-વસ્ત્રપુષ્પમિત્ર-અને દુર્બલિકાપુષ્પમિત્ર એ નામના ત્રણ શિષ્યો થયા. ગોષ્ઠામાહિલ નામના ચોથા શિષ્યને આઠમા તથા નવમા પૂર્વમાં કર્મ અને પ્રત્યાખ્યાન સંબંધી વિપ્રતિપત્તિ થઈ. તે માટે તે વિન્ધ્યની સાથે પ્રશ્નોત્તર કરવા લાગ્યો. એ આ વાતનો ક્રમ છે. ગુરુનો કાળધર્મ સાંભળીને તથા ગુરુએ ગચ્છમાં પુષ્પમિત્રને પદપ્રતિષ્ઠિત કર્યા, એમ જાણીને ગોષ્ઠામાહીલ મત્સરભાવવાળો થયો. ૨૫૦૯ થી ૨૫૧૧. વિવેચન :- આ નિહ્નવ-દર્શનની ઉત્પત્તિ આચાર્ય શ્રી આર્યરક્ષિતાચાર્યના કથાનકથી સારી રીતે જાણી શકાય એમ છે. એ કથા આવશ્યક સૂત્રમાં વિસ્તારથી છે, પણ અહીં તેનો અધિકાર હોવાથી સંક્ષેપથી કહેવામાં આવે છે. [૩૨૩ દશપુર નગરમાં સોમદેવ નામે બ્રાહ્મણ હતો, તેને રૂદ્રસોમા નાનની ભાર્યા હતી, તે જિનવચનમાં અનુરાગવાળી તથા પરમ શ્રાવિકા હતી. સોમદેવને તેનાથી રક્ષિત નામનો પુત્ર થયો, તે ચૌદવદ્યામાં પારંગત હતો. તેણે પોતાની માતાની પ્રેરણાથી તોસલીપુત્ર નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરુ પાસે રહીને સંપૂર્ણ અગીયાર અંગ અને બારમા અંગ દૃષ્ટિવાદમાંથી પણ ગુરુ પાસે જેટલું હતું તેટલું ગ્રહણ કર્યું. તે સિવાય નવ પૂર્વ અને ચોવીસ વિક, એટલું શ્રુત આર્યશ્રી વજસ્વામિ પાસેથી ગ્રહણ કર્યું. તે પછી ફલ્ગુરક્ષિત નામે પોતાનો ભાઈ માતાની આજ્ઞાથી પોતાને બોલાવવા આવ્યો હતો, તેમને પ્રતિબોધ કરી દીક્ષા આપી. પછી બન્ને ભાઈઓ માતપિતા પાસે આવ્યા, ત્યાં ઉત્તમ દેશના દ્વારા પોતાના માતા-પિતા તથા મામા ગોષ્ઠામાહિલ વગેરે સર્વ સ્વજનવર્ગને કલ્યાણકારિણી દીક્ષા અંગીકાર કરાવી એ પ્રમાણે જુદા જુદા અનેક ભવ્યાત્માઓને દીક્ષા આપવાથી આર્યરક્ષિતસૂરિના સાધુઓનો ગચ્છ બહુ મોટો થયો. એમાં દુર્બલિકાપુષ્પમિત્ર, ધૃતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર એવા નામના ત્રણ પુષ્પમિત્ર થયા. એમાંના દુર્બલિકાપુષ્પમિત્ર નવ પૂર્વ ભણ્યા હતા. વળી આ ગચ્છમાં ચાર મુખ્ય સાધુઓ હતા. દુર્બલિકાપુષ્પમિત્ર, વિન્ધ્ય, ફલ્ગુરક્ષિત, અને ગોષ્ઠામાહિલ. આ ચારમાંથી દુર્ખિલકાપુષ્પમિત્રને આચાર્યશ્રીએ વિન્ધ્ય નામના શિષ્યને વાચના આપવા માટે આજ્ઞા કરી, તદનુસારે વાચના આપતાં નવમા પૂર્વની અંદર સ્ખલના થવા લાગી. આથી આચાર્ય મહારાજે વિચાર્યું કે આવા બુદ્ધિશાળીને Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] આર્યરતિસૂરિનું કથાનક. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પણ આ પ્રમાણે જો સ્ત્રાર્થની વિસ્મૃતિ થાય, તો પછી બીજાઓને પણ સૂત્રો યાદ રાખવા મુશ્કેલ થશે. એમ વિચારીને પૂર્વે કહ્યા મુજબ જુદાજુદા અનુયોગની વ્યવસ્થા કરી અને નયોને પ્રાયઃ ગુપ્ત રાખ્યા, એટલે નયની વ્યાખ્યાનો વિભાગ બંધ કર્યો. અન્યદા આર્યરક્ષિતસૂરિ મ. વિહાર કરતા અનુક્રમે મથુરા નગરીમાં આવીને ભૂતગુફામાં વ્યત્તરના ગૃહની અંદર રહ્યા એ દરમ્યાન મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામિ પાસે નિગોદનું સ્વરૂપ સાંભળીને વિસ્મય થયેલા ઈન્દ્ર ભગવંતને પૂછયું હે પ્રભો ! સૂક્ષ્મનિગોદનું સ્વરૂપ આપશ્રીએ ફરમાવ્યું તેવું જ સ્વરૂપ પ્રરૂપનારા કોઈ વ્યક્તિ વર્તમાન સમયે ભરત ક્ષેત્રમાં છે? ભગવને ઉત્તરમાં કહ્યું કે દેવેન્દ્ર ! એ જ પ્રમાણે જાણીને પ્રરૂપનારા વર્તમાનકાળમાં આર્યરક્ષિતસૂરિ વિદ્યમાન છે. એ સાંભળીને વિસ્મય-કૌતુક અને ભક્તિથી પૂર્ણ ચિત્તવાળા ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને, જ્યારે બીજા સર્વ સાધુઓ ભિક્ષા માટે ગયા, ત્યારે આર્યરક્ષિતસૂરિ પાસે આવીને પૂછયું હે ભગવન્! મને મહાનું વ્યાધિ થયો છે, તેથી હવે અનશન કરવાની ઈચ્છા રાખું છું, તો કૃપા કરીને જણાવશો કે મારું આયુષ્ય કેટલું અવશેષ છે? આથી યવિકોમાં આયુશ્રેણિમાં ઉપયોગ આપીને આચાર્યશ્રીએ જાણ્યું કે આ મનુષ્ય નથી, કોઈ વ્યંતરાદિદેવ પણ નથી, પરંતુ બે સાગરોપમની આયુસ્થિતિવાળો સૌધર્માધિપતિ ઈન્દ્ર છે; તે પછી આચાર્યશ્રીએ વૃદ્ધાવસ્થાથી નીચે પડતી તેની ભ્રકુટી ઉંચી કરીને કહ્યું કે અરે ! તમે તો ઈન્દ્ર છો. આથી પ્રસન્ન થયેલા ઈન્દ્ર સીમંધરસ્વામી પાસે બનેલી સર્વ હકીકત જણાવી અને નિગોદના જીવોનું સ્વરૂપ પૂછ્યું એટલે આચાર્યશ્રીએ પણ વિસ્તારથી નિગોદનું યથાર્થ સ્વરૂપ કહ્યું. તેથી અતિપ્રસન્ન થયેલા ઈન્દ્ર નમસ્કાર કરીને કહ્યું હે પ્રભો ! આપે કહ્યું તેવું જ સ્વરૂપ શ્રી સીમંધરસ્વામિએ કહ્યું હતું હવે હું જાઉં છું. આચાર્યશ્રીએ કહ્યું-દેવેન્દ્ર ! સાધુઓ આવે ત્યાં સુધી થોડીવાર ઉભા રહો, કારણ કે તેઓ તમને જોઇને તથા “ઈન્દ્રનું આગમન આવા કાળમાં પણ થાય છે.” એમ જાણીને સ્થિરતા પામશે, ઇન્દ્ર કહ્યું-ભગવંત ! અસ્તુ એમ કરીશ, પરંતુ મારૂં સ્વાભાવિક સ્વરૂપ જોઇને હિનસત્ત્વવાળા તેઓ નિયાણું કરશે તો ? સૂરિએ કહ્યું તમારૂં તે કહેવું સત્ય છે, તેથી તમે જાતે અહીં ન રહેતાં તમારા આગમનનું કોઈ ચિન્હ કરી જાઓ. આથી ઇંન્દ્ર તે ઉપાશ્રયનું બારણું જે દિશામાં હતું, ત્યાંથી ફેરવીને બીજી દિશા તરફ કર્યું અને પછી પોતાના સ્થાનકે ગયા. ઇન્દ્રના ગયા બાદ ગોચરીથી પાછા ફરેલા સાધુઓ ઉપાશ્રયનું બારણું અન્ય દિશામાં જોઇને વિસ્મય પામ્યા, તે સંબંધી ગુરૂશ્રીને પૂછતાં ગુરૂએ સર્વ વ્યતિકર તેઓને કહી સંભળાવ્યો. તે પછી ત્યાંથી નીકળીને કેટલાક દિવસ વિહાર કરી પરિવાર સહિત આચાર્યશ્રી દશપુરનગરમાં પાછા આવ્યા. આચાર્યશ્રીનાં ગયા બાદ મથુરાનગરીમાં “માતા-પિતાદિ પણ નથી” ઇત્યાદિ પ્રરૂપણા કરનાર મહાનાસ્તિક ઉત્પન્ન થયો, તે વખતે ત્યાં તેનો કોઈ પ્રતિવાદી ન હતો, એથી ત્યાંના શ્રીસંઘે તે વખતના યુગપ્રધાન શ્રી આર્યરક્ષિતસૂરિ પાસે કેટલાક સાધુ-સમુદાયને તે બનાવ જણાવવાને મોકલ્યો. સાધુઓએ દશપુરનગરમાં આવીને આચાર્યશ્રીને સર્વ હકીકત જણાવી, એટલે Page #326 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગોષ્ઠામાહિલ નામનો સાતમો નિહવ. [૩૨૫ અતિવૃદ્ધાવસ્થાના યોગે પોતે જવાને અશક્ત હોવાથી વાદલબ્ધિવાળા ગોષ્ઠામાહિલને મથુરાનગરીએ મોકલ્યા. તેમણે ત્યાં જઈને તે નાસ્તિકવાદિનો પરાભવ કર્યો, એથી શ્રાવકોએ તેમને ત્યાં જ ચાતુર્માસ કરાવ્યું. એ દરમ્યાન દશપુરનગરમાં આર્યરક્ષિતસૂરિએ પોતાની પાટે દુર્બલિકાપુષ્પમિત્રને સ્થાપવાનો નિશ્ચય કર્યો, પરંતુ બીજા સાધુઓનો વિચાર પોતાના સંબંધી એવા ગોષ્ઠામાહિલ અથવા ફલ્યુરક્ષિતને પાટે સ્થાપવાનો હતો. આ પ્રમાણે મતભેદ થવાથી આચાર્યશ્રીએ ગચ્છના સર્વ સાધુઓને બોલાવીને કહ્યું કે-ત્રણ ઘડા ભરેલા છે, તેમાં એક વાલથી ભરેલો છે, બીજો તેલથી ભરેલો છે અને ત્રીજો ઘીથી ભરેલો છે. એ ઘડાઓ ઉંધા વાળવાથી વાલ સઘળા નીકળી જાય છે, તેલ અલ્પમાત્ર એંટી રહે છે અને ઘી ઘણું જ વળગી રહે છેઃ એ જ પ્રમાણે હું દુર્બલિકાપુષ્પમિત્ર પાસે વાલના ઘડા જેવો થયો છું, એટલે કે મારી પાસે જેટલું સૂત્રાર્થમય શ્રત હતું, તે સર્વ તેણે ગ્રહણ કર્યું છે. ફલ્યુરક્ષિત પાસે હું તેલનો ઘડા જેવો થયો છું, એટલે કે સર્વ શ્રુત તેણે મારી પાસેથી ગ્રહણ નથી કર્યું અને ગોષ્ઠામાહિલ પાસે હું ઘીના ઘડા જેવો થયો છું, એટલે કે ઘણું શ્રત હજી તેને આપ્યા સિવાયનું મારી પાસે અવશેષ છે. આ પ્રમાણે દુર્બલિકાપુષ્પમિત્ર મારા જેટલા જ શ્રુતજ્ઞાની હોવાથી તે જ તમારા આચાર્ય થવાને યોગ્ય છે. એ પ્રમાણે ગુરુશ્રીના આદેશથી સર્વ સાધુઓએ દુબલિકા-પુષ્પમિત્રને આચાર્ય તરીકે કબૂલ રાખ્યા, પછી આચાર્યશ્રીએ તેમને પોતાના પદે સ્થાપન કરીને કહ્યું કે જેવી રીતે ગોઠામાહિલ અને ફલ્યુરક્ષિત તરફ હું વર્તુ છું, તેવી જ રીતે તમે પણ વર્તજો, તેમને જરા પણ ખેદ પામવાનું કારણ આપશો નહિ. તે પછી ગચ્છને કહ્યું, કે જે રીતે તમે મારી સાથે વિનયથી વર્યા છો, તેવી રીતે આમની સાથે પણ વર્તો વળી મારે માટે તમે કાંઇ કર્યું હશે કે નહિ તે વખતે હું રોષ નહોતો કરતો, પરંતુ આ સૂરિ તેમ કરશે નહિ, માટે તમે તેમનો વિનય બહુ સારી રીતે કરજો. ઈત્યાદિ બન્ને પક્ષને શિખામણ આપીને આચાર્યશ્રી “ભક્ત-પ્રત્યાખ્યાન” કરીને કાળધર્મ પામી દેવલોક ગયા. આ બાજુ ગોષ્ઠામાહિલે સાંભળ્યું કે “ગુરુશ્રી પરલોક ગયા.” તેથી તે ચાતુર્માસ વિત્યા પછી મથુરાનગરીથી દશપુરનગરે આવ્યા અને પૂછતાં લોકો પાસેથી જાણ્યું કે ગુરુએ પોતાના પદ ઉપર દુર્બલિકાપુષ્પમિત્રને સ્થાપન કર્યો છે, આથી રોષ પામીને ગોષ્ઠામાહિલ બીજી વસતિમાં ઉતર્યા, પછી તે દુર્બલિકાપુષ્પમિત્રના ઉપાશ્રયે તે સર્વને મળવા ગયા એટલે બીજા સાધુઓએ ઉભા થઈને માનપૂર્વક કહ્યું કે તમે જુદા શા માટે રહ્યા ? અહીં સર્વની ભેગા જ રહો તો શી હરકત છે ? ગોષ્ઠામાહિલે તેઓનું માન્યું નહિ અને જુદા જ રહ્યા, તે વખતે દુર્બલિકાપુષ્પમિત્ર બીજા સાધુઓને આઠમાં પ્રત્યાખ્યાનપૂર્વનું વ્યાખ્યાન આપતા હતા; ગોષ્ઠામાહિલ તે વ્યાખ્યાન અભિમાનથી સાંભળતા નહિ, પરંતુ વ્યાખ્યાન-માંડલીમાં બેસીને લક્ષપૂર્વક શ્રવણ કરતા વિંધ્યનામના મુનિ પાસેથી સર્વ સાંભળતા. કેટલાક દિવસ એમ ચાલ્યા પછી એક દિવસે આઠમાં કર્મપ્રવાદપૂર્વ અને નવમાં પ્રત્યાખ્યાનપૂર્વમાં કર્મ તથા પ્રત્યાખ્યાનના વિચારમાં ગોષ્ઠામાહિલને વિપ્રતિપત્તિ થઈ અને તે અભિનિવેશથી તે નિદ્ભવ થયો. ૨૫૦૯ થી ૨૫૧૧. Page #327 -------------------------------------------------------------------------- ________________ ગોષ્ઠામાહિલનું વિંધ્યમુનિ પાસે શ્રવણ. મત્સરનો અધ્યવસાય નીચે મુજબ કર્યો : ૩૨૬] [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ, ૨ वसु वसहीए टिओ छिन्नेसणपरो य स कयाए । विंझरस सुणइ पासेऽणुभासमाणस्स वक्खाणं ।। २५१२ ।। कम्मप्पवायव्वे बंद्ध पुठ्ठे निकाइयं कम्मं । जीवसेहिं समं सूईकलावोवमाणाओ ।। २५१३॥ उव्वट्टणमुक्केरो संथोभो खवणमणुभवो वावि । अणिकाइयम्म कम्मे निकाइए पायमणुभवणं ॥२५१४॥ सो उं भणइ सदोसं वक्खाणमिणं ति पावड़ जओ भे । मोक्खाभावो जीवप्पएसकम्माविभागाओ ।। २५१५।। છિદ્ર જોવામાં તત્પર એવો ગોષ્ઠામાહિલ જુદા ઉપાશ્રયમાં આવીને રહ્યો, અને સાંભળીને વ્યાખ્યા કરતા વિન્ધ્યની પાસે તે વ્યાખ્યન સાંભળવા લાગ્યો. સોયના સમૂહના ઉદાહરણની જેમ બદ્ધ-સ્પષ્ટ અને નિકાચિત કર્મ જીવના પ્રદેશની સાથે જ હોય છે, અનિકાચિત કર્મમાં ઉદ્ધર્તના અપવર્તના-સંક્રમ-ક્ષપણા અને વિપાકાનુભવ થાય છે, અને નિકાચિતકર્મમાં તો પ્રાયઃ વિપાકાનુભવ જ થાય છે. ઇત્યાદિ કર્મપ્રવાદપૂર્વનું વ્યાખ્યાન સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે એવ્યાખ્યાન દોષવાળું છે, કેમકે એ પ્રમાણે જીવપ્રદેશ અને કર્મનો વિભાગ ન થવાથી તમારે મોક્ષનો અભાવ પ્રાપ્ત થશે. ૨૫૧૨ થી ૨૫૧૫. વિવેચન :- પૂર્વે કહ્યા મુજબ દુર્બલિકાપુષ્પમિત્રને આચાર્યપદ ઉપર સ્થાપિત થયેલા જાણીને ગોષ્ઠામાહિલ મત્સરભાવે તેમની સાથે ન રહેતાં જુદા ઉપાશ્રયમાં રહ્યો. તે દરમ્યાન આચાર્ય શ્રીપુષ્પમિત્ર સાધુ સમુદાયને આઠમા કર્મપ્રવાદપૂર્વ અને નવમા પ્રત્યાખ્યાન પૂર્વની વાચના આપતા હતા. અભિમાનથી અંધ થયેલ ગોષ્ઠામાહિલ વાચના લેવા આચાર્ય પાસે જતા નહિ, પરંતુ વાચના લઇને આવેલા બીજા વિન્ધ્ય નામના મુનિ પાસે તે જ વ્યાખ્યાન સાંભળતા, એક દિવસે કર્મપ્રવાદ પૂર્વની વાચના સાંભળીને વિષ્યમુનિ ગોષ્ઠામાહિલને તે જ વાચના કહેવા લાગ્યા કે-કષાયરહિત ઇર્યાપથહેતુક જે કર્મ હોય છે, તે જીવપ્રદેશોની સાથે બદ્ધ માત્ર હોય છે, અને તે સૂકી ભીંત ઉપર પડેલી ચૂર્ણની મુઠીની જેમ પ્રથમ સમયે બંધાઇને બીજા સમયે જ ભોગમાં આવી અલ્પ કાલાન્તરની સ્થિતિ પામીને તરત જ જીવપ્રદેશથી છૂટી જાય છે. કેટલાક કર્મ બદ્ધ-સ્પષ્ટ હોય છે, બદ્ધ એટલે જીવપ્રદેશની સાથે જેનો સંયોગ માત્ર થયો હોય તે અને સ્પષ્ટ એટલે જીવપ્રદેશની સાથે તદ્રુપ થઇ ગયેલ હોય તે. એવા બદ્ધ-સ્પષ્ટકર્મ ભીની ભીંત પર પડેલી ભીની રજની જેમ કંઇક વધારે કાલાન્તરે છૂટે છે. વળી કેટલાક કર્મ બદ્ધ-સ્પષ્ટ-નિકાચિત હોય છે, એટલે કે ઉપર કહેલ સ્વરૂપવાળું બદ્ધ-સ્પષ્ટકર્મ ગાઢ અધ્યવસાયથી બાંધીને અપવર્તનાદિ કરણને અયોગ્ય કર્યું હોય, તે નિકાચિત કહેવાય છે. આવું કર્મ કાલાન્તરે પણ વિપાકથી અનુભવ્યા સિવાય ઘણું કરીને દૂર નથી થતું. આ ત્રિવિધ કર્મનો બંધ સોયના સમૂહના ઉદાહરણથી વધારે સ્પષ્ટ સમજી શકાશે. માત્ર દોરીવડે વીંટાઇને એકત્રિત થયેલ સોયના સમૂહની જેમ કર્મ હોય છે. લોઢાના પટ્ટાથી સખત Page #328 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. બદ્ધ-સ્કૃષ્ટ-નિકાચિત કર્મ વિષે. [૩૨૭ બંધાયેલ સોયના સમૂહની જેમ બદ્ધસ્પષ્ટકર્મ હોય છે અને અગ્નિથી તપાવી, હથોડાથી ટીપીને સર્વથા એકત્રિત કરેલ સોયના સમૂહની જેમ બદ્ધ-સ્કૃષ્ટ-નિકાચિત કર્મ હોય છે. | નિકાચિત અને અનિકાચિત કર્મમાં એટલો તફાવત છે કે બંધન-સંક્રમણા-અપવર્તના-ઉદ્વર્તનાઉદીરણા-ઉપશમના-નિધત્તિ અને નિકાચના કર્મસંબંધી કરણો છે. એમાંના જે અપવર્તનાદિ કરણો છે, તે અનિકાચિત કર્મમાં પ્રવર્તે છે, એટલે કે અનિકાચિત કર્મની સ્થિતિની હાની-વૃદ્ધિ અન્ય પ્રકૃતિમાં સંક્રમાવીને પ્રદેશોદય વડે તેનો ક્ષય, તેમજ સ્વ-સ્વરૂપે પ્રકૃતિનો વિપાકથી અનુભવ એ સઘળું થાય છે, પરન્તુ નિકાચિત કર્મમાં એવું કઈ પણ નથી થતું. તેનો તો ઘણાભાગે વિપાકથી જ અનુભવ થાય છે, ઉત્કૃષ્ટ તપના અધ્યવસાયના બળથી નિકાચિતકર્મમાં પણ અપવર્તનાદિ કરણો થાય છે. આ પ્રમાણે નિકાચિત અને અનિકાચિત કર્મમાં તફાવત છે. કર્મ સંબંધી આટલા વ્યાખ્યાનમાં લીરનીરવતુ અથવા અગ્નિ અને લોહવત્ જીવ-પ્રદેશની સાથે કર્મનો સંબંધ છે. એવા તાત્પર્યવાળું વ્યાખ્યાન વિધેયમુનિ પાસેથી સાંભળીને તથાવિધ અશુભકર્મના ઉદયથી અભિનિવેશ વડે ગોષ્ઠામાહિલને વિપ્રતિપ્રત્તિ થઇ, તેથી તે કહેવા લાગ્યો કે આ વ્યાખ્યાન દોષવાળું છે, કારણ કે જીવ-પ્રદેશની સાથે કર્મનો અભિન્નપણે સંબંધ હોવાથી મોક્ષનો અભાવ પ્રાપ્ત થશે. ૨૫૧૨ થી ૨૫૧૫. જીવકર્મનો સંબંધ ક્ષીરનીરની જેમ માનવો યોગ્ય નથી, પણ સર્પ-કંચુકની જેમ માનવો જોઇએ, તે જણાવે છે : न हि कम्मं जीवाओ अवेइ अविभागओ पएसो ब्ब । तदणवगमादमुक्खो जुत्तमिणं तेण वखाणं ॥२५१६।। (३५३) पुट्ठो जहा अबद्धो कंचुइणं कंचुओ समन्नेइ । एवं पुट्ठमबद्धं जीवं कम्मं समन्नेइ ॥२५१७॥ ગાથાર્થ:- ઉપરોક્ત કથનાનુસાર જીવ-કર્મનો સંબંધ અગ્નિ અને લોહપિંડની જોમ તાદાભ્ય સંબંધ હોવાથી જીવના પ્રદેશોની જેમ કર્મ જીવથી(કદી પણ)જુદાં ન થાય, જો કર્મ જીવથી જુદા ન થાય, તો મોક્ષ ન થાય, તેથી આ હું કહું છું તે વ્યાખ્યાન કરવું યોગ્ય છે. જેમ સ્પર્શમાત્રથી જ સંયુક્ત એવો અબદ્ધકંચુક સર્પ સાથે સંબંધવાળો હોય છે, તેમ સ્પર્શમાત્રથી સંયુક્ત એવો અબદ્ધ કર્મ જીવની સાથે સંબંધવાળું હોય છે,(એમ માનવાથી જ મોક્ષનો યોગ થાય છે.) ૨૫૧૬-૨૫૧૭. હવે નવમા પ્રત્યાખ્યાન-પૂર્વમાં જે વિપ્રતિપત્તિ થઈ તે કહે છે : सोऊण भन्नमाणं पच्चक्खाणं पुणो नवमपुवे । सो जावज्जीवविहियं तिविहं तिविहेण साहूणं ॥२५१८॥ (३५४) जंपइ पच्चखाणं अपरिमाणाए होइ सेयं तु । जेसिं तु परिमाणं तं दुटुं आसंसा होइ ॥२५१९।। आसंसा जा पुण्णे सेविस्सामि त्ति दूसियं तीए । जेण सुयम्मि वि भणियं परिणामा सुद्धिसुद्धं तु ॥२५२०॥ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮] જીવ અને કર્મનો સર્પ-કંચુક જેવો સંબંધ માનવામાં દોષ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ विंझपरिपुच्छियगुरूवएसकहियंपि न पडिवन्नो सो । जाहे ताहे गुरुणा सयमुत्तो पूसमित्तेणं ॥२५२१॥ “(મિ ભંતે ! સામાાં સર્વ સાવM ગો વૂિવદ્યામ”)“સાધુઓએ થાવજીવ પર્યન્ત ત્રિવિધ ત્રિવિધ ઇત્યાદિ પ્રત્યાખ્યાન કરવું,” ઇત્યાદિ નવમા પૂર્વગત વ્યાખ્યાન વિધ્યમુનિ પાસેથી સાંભળીને ગોષ્ઠામાહિલે કહ્યું કે-સર્વ પ્રત્યાખ્યાન અવધિમર્યાદારહિત કર્યું હોય તો જ કલ્યાણકારી થાય. જેઓ યાવજીવિતાદિ મર્યાદાથી પ્રત્યાખ્યાન કરે છે, તે પ્રત્યાખ્યાન આશંસા દોષ વડે દૂષિત થાય છે. પ્રત્યાખ્યાન પૂર્ણ થયે “દેવાંગનાઓના ભોગાદિ હું સેવીશ.” એવા પરિણામરૂપ આશંસા વડે પ્રત્યાખ્યાન દૂષિત થાય છે. શ્રુતમાં પણ કહ્યું છે કે સાદી-સં –નાપા જ વિશેડમાસા જેવા ૩પતિ-વિસાણી-માવિસણી મળે છઠ્ઠા પરિણામની અશુદ્ધિથી પ્રત્યાખ્યાન પણ અશુદ્ધ શુદ્ધ-દૂષિત થાય છે.(રાગદ્વેષના પરિણામથી જે દૂષિત ન હોય, તે જ પ્રત્યાખ્યાન ભાવ-વિશુદ્ધ જાણવું.)આ પ્રમાણે વિપ્રતિપત્તિ પામેલ ગોષ્ઠામાહિલે કહ્યું. એટલે વિધ્યમુનિએ ગુરૂને પૂછીને તેનો ઉત્તર કહ્યો, તો પણ જ્યારે તેણે તે માન્યું નહિ,ત્યારે આચાર્ય પુષ્પમિત્રે સ્વયં તેની પાસે આવીને કહ્યું. ૨૫૧૮ થી ૨૫૨૧. જીવ-કર્મનો સંબંધ સર્પ-કંચુકવતું માનવાથી અનેક દોષો પ્રાપ્ત થાય તે જણાવે છે. किं कंचुओ ब्ब कम्मं पइप्पएसमह जीवपज्जते । पइदेसं सब्बगयं तदंतरालाणवत्थाओ ॥२५२२॥ अह जीवबहिं तो नाणुवत्तए तं भवन्तरालम्मि । तंदणुगमाभावाओ बज्झंगमलो ब्व सुव्वत्तं ॥२५२३॥ एवं सव्वविमुक्खो निक्कारणउ ब्ब सव्वसंसारो । भवमुक्काणं च पुणो संसरणमओ अणासासो ॥२५२४॥ देहन्तो जा वियणा कम्माभावम्मि किंनिमित्ता सा ? । निक्कारणा वा जड़ तो सिद्धोऽवि न वेयणारहिओ ॥२५२५।। जइ बज्झनिमित्ता सा तदभावे सा न हुज्ज तो अन्तो । दिट्ठा य सा सुबहुसो बाहिं निब्बेयणरसावि ॥२५२६॥ जइ वा विभिण्णदेसंपि वेयणं कुणइ कम्ममेवं तो । कहमण्णसरीरगयं न वेयण कुणइ अण्णस्स ? ॥२५२७॥ સર્પકંચુકવ જીવ સાથે કર્મનો સંબંધ છે,’ એમ માનતો હોય તો કર્મ જીવના દરેક પ્રદેશ સ્પર્શીને રહેલ છે કે જીવના પર્યને સ્પર્શીને રહેલ છે? જો દરેક પ્રદેશ સ્પર્શીને રહેલ હોય તો જીવના મધ્યગત પ્રદેશો પણ કર્મથી વ્યાપ્ત હોવાને લીધે જીવમાં કર્મ સવંગત થશે, અને જો જીવનો બાહ્યનો ભાગ ત્વચાને સ્પર્શીને રહેલ હોય, તો બાહ્ય અંગના મેલની જેમ અનુગામના અભાવે ભવન્તરાલમાં કર્મ તેની સાથે નહિ જાય, એ સ્પષ્ટ છે. એમ થવાથી સર્વનો મોક્ષ થશે, અથવા કારણ સિવાય સર્વને સંસાર પ્રાપ્ત થશે અને ભવથી મુકાયેલા સિદ્ધાત્માઓને પણ પુનઃસંસરણ થવાથી મોક્ષમાં અવિશ્વાસ થશે. વળી જો(જીવની અંતર્ગત)કર્મ ન હોય તો શરીરની અંદર જે વેદના થાય છે તે વેદના ક્યા નિમિત્તે થાય છે? Page #330 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જીવ અને કર્મનો સર્પ-કંચુક જેવો સંબંધ માનવામાં દોષ. [૩૨૯ તે વેદના કારણ વિના થતી હોય, તો સિદ્ધ પણ વેદનારહિત નહિ રહે, અને જો તે આંતરવેદના બાહ્ય નિમિત્તથી થતી હોય તો બાઘનિમિત્તના અભાવે તે અંતરવેદના ન થવી જોઇએ, પરંતુ બાહ્ય વેદના વિનાનાને પણ અંતરવેદના ઘણીવાર જણાય છે અથવા જો કંચુકવતુ બાહ્ય(ભિન્ન)દેશમાં રહેલું કર્મ પણ વેદના કરતું હોય, તો એ પ્રમાણે અન્યના શરીરગત કર્મ અન્યને વેદના કેમ ન કરે? ૨૫૨૨ થી ૨૫૨૭. આચાર્ય :- “સર્પકંચુકની જેમ જીવની સાથે કર્મ સ્પર્શીને જ રહેલું છે, પણ ક્ષીરનીરની જેમ સંબંધ નથી” એમ તારી માન્યતા હોય, તો હું તને એ સંબંધમાં પૂછું છું કે જીવના દરેક પ્રદેશે કર્મ સ્પર્શીને કહ્યું છે કે જીવના પર્યતે ત્વચાને જ સ્પર્શીને રહ્યું છે? જો જીવના દરેક પ્રદેશ તે સ્પર્શીને રહેલું હોય, તો જીવની અંદર કર્મને આકાશની જેમ સર્વગત માનવું પડશે, કેમકે જીવના દરેક પ્રદેશે કર્મ વ્યાપ્ત હોવાથી કોઇપણ પ્રદેશ કર્મ વિનાનો નથી, કે જેથી કર્મ અસર્વગત કહી શકાય. એ પ્રમાણે કર્મનું સર્વગતપણું સિદ્ધ થવાથી કર્મનો સંબંધ જીવ સાથે સર્પકંચુકવતુ છે, એ દૃષ્ટાંત અસંબદ્ધ થાય છે. | દ્વિતીય વિકલ્પાનુસાર “જેમ સર્પની ત્વચાએ કંચુક સ્પર્શીને રહેલ છે, તેમ કર્મ પણ જીવની બહાર શરીરની ત્વચાને સ્પર્શીને રહેલ છે” એમ જો કહેતો હો, તો જીવને એક ભવથી બીજા ભવે જતાં કર્મ તેની સાથે નહીં જાય, કેમકે બાહ્ય શરીરના મેલની જેમ કર્મ ત્વચાને જ સ્પર્શીને રહેલ માનેલું હોવાથી સાથે ન જાય. એમ નાનું બાળક પણ પ્રગટપણે જાણી શકે છે, એ પ્રમાણે કર્મ જીવ સાથે ન જાય, તો કર્મના અભાવે સર્વ જીવોનો મોક્ષ થવાના યોગે સંસારનો અભાવ થાય. કર્મના અભાવે પણ જો કારણ સિવાય સંસાર માનવામાં આવે, તો જે લોકો બ્રહ્મચર્ય-તપ-નિયમવ્રત આદિ ધર્માનુષ્ઠાનો કરે છે, તે લોકોને પણ સંસાર-પ્રાપ્તિ જ થાય, વળી જો સંસારની પ્રાપ્તિ કારણ સિવાય થતી હોય, તો મુક્તાત્માઓને પણ સંસાર-પ્રાપ્તિ થાય અને મોક્ષમાં અવિશ્વાસ થાય. વળી જો કંચુકવતુ શરીરની બહાર કર્મ હોય અને જીવની અંદર ન હોય, તો શરીરની અંદર શૂળ-ચૂંક આદિ જે વેદના થાય છે તે ક્યા નિમિત્તથી થાય છે? વેદનાના કારણભૂત શરીરની અંદર કર્મના અભાવે પણ કારણ સિવાય અંતરવેદના થાય છે,” એમ માનવામાં આવે, તો સિદ્ધાત્માઓ પણ વેદનારહિત નહિ ગણાય. કેમકે નિષ્કારણતા ત્યાં પણ સમાન છે. ગોષ્ઠામાહિલ :- બાહ્ય વેદનાના નિમિત્તે અંતરવેદના થાય છે, એટલે કે દંડપ્રહારાદિજન્ય બાહ્યવેદના શરીરની અંદર વેદના કરે છે.. આચાર્ય - જો એમ હોય, તો દંડપ્રહારાદિજન્ય બાહ્યવેદનાના અભાવે અંતર વેદના પણ ન થવી જોઈએ, પરંતુ એમ થતું નથી; બાહ્ય વેદનાનો અભાવ છતાં પણ શૂળાદિજન્ય અંતરવેદના ઘણીવાર જણાય છે, જો કદી દંડપ્રહારાદિ જન્ય બાહ્યવેદના હોય, તો જ અંતરવેદના થાય એવો નિયમ જ હોય તો તારા કહેવા મુજબ થાય, પરંતુ એમ થતું નથી. એથી અંતરવેદનાના કારણભૂત કર્મનો પણ અંદર સદ્ભાવ છે એમ માનવું જોઈએ, તથા કર્મ શરીરની અંદર નથી એમ માનવું યોગ્ય નથી. ૪૨ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] શરીરની અંદર અને બહાર કર્મોનું સંચરણ માનવામાં દોષો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૨ ગોષ્ઠામાહિલ - શરીરની બહાર ત્વચાને સ્પર્શીને રહેલું કર્મ શરીરની અંદર વેદનાને ઉત્પન્ન કરે છે, તેથી તે પણ તેના કારણભૂત છે. - આચાર્ય - તમારું એ કથન યુક્તિ-સંગત નથી, કેમકે શરીરના બાહ્યવર્તી ભિન્ન દેશમાં કહેલું કર્મ અન્ય દેશમાં-શરીરની અંદર વેદના કરે છે. એમ માનવામાં આવે, તો અન્ય વ્યક્તિના શરીરે રહેલું કર્મ અન્ય વ્યક્તિને પણ વેદના ઉત્પન્ન કરે. કેમકે દેશાંતરપણું ઉભય શરીરમાં સમાન છે. ૨પરર થી રપર૩. - શરીરની બહાર અને અંદર કર્મ સંચરણશીલ છે, એમ માનવામાં અનેક દોષ થાય છે, તે જણાવે છે : अह तं संचरइ मई न बहिं तो कंचुगो ब्व निच्चत्थं । जं च जुगवंपि वियणा सव्वम्मिवि दीसए देहे ॥२५२८॥ न भवंतरमन्नेइ य सरीरसंचारओ तदनिलो ब्व । चलियं निजरियं चिय भणियमकम्मं च जं समए ॥२५२९।। अन्तोऽवि अत्थि कम्मं वियणासब्भावओ तयाए ब । मिच्छत्ताईपच्चयसब्भावाओ य सब्बत्थ ॥२५३०॥ એક જ શરીરની અંદર અને બહાર કર્મ સંચરે છે. એમ કહેવામાં આવે, તો શરીરની બહાર કંચુકની જેમ નિત્યકર્મ રહે છે, એમ નહીં કહી શકાય. (તથા કર્મ સંચરણશીલ માનવાથી અનુક્રમે વેદના થાય.) પણ એમ ન થતાં એકીસાથે સર્વ શરીરમાં વેદના થતી જણાય છે. વળી કર્મને શરીરાંતઃસંચારી માનવાથી વાયુની જેમ તે ભવાંતરમાં સાથે નહિ જાય તથા આગમમાં જે કર્મ ચલિત હોય છે, તે નિર્જરીત એટલે અકર્મ છે, એમ કહ્યું છે. ૨૫૨૮-રપર૯-૨૫૩૦. ગોષ્ઠામાહિલ-દેવદત્તાદિ એક જ વ્યક્તિના શરીરની બહાર રહેલું કર્મ શરીરની અંદર અને બહાર સંચરે છે, તેથી તે શરીરની અંદર અને બહાર વેદના કરે છે; પણ અન્ય વ્યક્તિના શરીરગત કર્મ અન્ય વ્યક્તિમાં સંચરતું નથી, એટલે તમે કહો છો તે દોષ આવતો નથી. આચાર્ય - જો એમ હોય તો જીવની બહાર જ સંર્પકચુકવત્ કર્મ નિત્ય રહે છે, એમ જે તમારી માન્યતા છે કે નહીં રહે. કેમકે ઉપરોક્ત કથનથી કોઈક વખત કર્મ અંદર અને કોઈક વખત બહાર સંચરતું હોવાથી “કંચુકવત્ કર્મ બહાર જ રહે છે.” એ નિયમ નહિ ઘટે. વળી કર્મને સંચરણશીલ માનવાથી વેદના પણ અનુક્રમે થવી જોઈએ, પરંતુ એમ થતું નથી; દંડાદિનો પ્રહાર થતાં શરીરની અંદર અને બહાર, એમ એકીસાથે વેદના થાય છે. માટે કર્મને બહાર રહેવાનું જે સંચરણશીલ માનવું તે યોગ્ય નથી. વળી જો કર્મને સંચરણશીલ માનીએ, તો મૃતપ્રાણીની સાથે ભવાંતરમાં કર્મ ન જાય કેમકે જે શરીરની અંદર અને બહાર સંચરણશીલ છે, તે ઉશ્વાસનિઃશ્વાસની જેમ ભવાંતરમાં સાથે નથી જતું. Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] શરીરની અંદર અને બહાર કર્મોનું સંચરણ માનવામાં દોષો. [૩૩૧ ગોષ્ઠામાહિલ ઃ- “ચત્તમાળે પતિ” એ વચનથી આગમમાં કર્મનું સંચરણશીલપણું કહ્યું છે, છતાં તમે તેનો નિષેધ કેમ કરો છો ? આચાર્ય :- એ વચનનો અભિપ્રાય તમે સમજ્યા નથી, તેથી એમ કહો છો. “વતમાળે પતિ” ઈત્યાદિ તથા “નેરા ગાવ તેમબિદુ નીવાઓ નિયં મ્ન નિષ્નર.'' એટલે નારકીથી વૈમાનિકદેવ પર્યંતના જીવો ચલિતકર્મની નિર્જરા કરે છે. અને નિર્નિમાળ નિર્ડીનમ્ એટલે નિર્જરા કરાતું હોય, તે નિર્જર્યું કહેવાય. એ વચનથી આગમમાં ચલિતકર્મને નિર્જીર્ણકર્મ કહ્યું છે, અને એ નિર્જીર્ણકર્મ તે અકર્મ સમજવું. એવું કર્મ મધ્યમાં હોય, તો પણ આકાશ અને પરમાણુ આદિની જેમ વેદના કરવાના સામર્થ્યના અભાવે તે વેદના કરી શકતું નથી. એ પ્રમાણે કર્મને સંચરણશીલ માનવાથી અનેક દોષો પ્રાપ્ત થાય છે, ખરી રીતે અંતરવેદનાના સદ્ભાવથી મધ્યે પણ કર્મ છે; મિથ્યાત્વાદિહેતુએ કરીને કર્મબંધ જીવને થાય છે. તે જેમ બાહ્યપ્રદેશે તેમ મધ્યપ્રદેશે અને જેમ મધ્યપ્રદેશે તેમ બાહ્યપ્રદેશે થાય છે, તેમને બાંધવામાં અધ્યવસાયરૂપ હેતુ છે અને તે સમસ્ત જીવોમાં રહેલા છે. તેથી કર્મને મધ્યમાં રહેલું માનવું એ જ યોગ્ય અને શાસ્ત્રસમ્મત છે. ૨૫૨૮ થી ૨૫૩૦. જીવ-કર્મનો સંબંધ ક્ષીર-નીરની જેમ છતાં પણ તેનો વિયોગ થવાથી મોક્ષ થાય તે જણાવે છે : अविभागत्थरस वि से विमोयणं कंचणोवलाणं व । नाण - किरियाहिं कीरइ मिच्छत्ताईहिं च आयाणं ।। ३५३१ ॥ कह वा दाणे किरियासाफल्लं नेह तव्विघायम्मि । किं पुरिसकारसज्यं तस्सेवासज्झमेक्कं तो ।। २५३२|| असुभ तिव्वाईओ जह परिणामो तदज्जणेऽभिमओ । तह तव्विहो च्चिय सुभो किं नेट्ठो तव्विओगेवि ? || २५३३ || સુવર્ણ અને પત્થરની જેમ જીવની સાથે અવિભાગપણે કર્મ રહ્યા છતાં પણ, તેનો જ્ઞાન અને ક્રિયાવડે વિયોગ થાય છે, અને મિથ્યાત્વાદિ વડે પુનઃસંયોગ થાય છે. વળી કર્મ ગ્રહણ કરવામાં હિંસાદિ ક્રિયાનું સાફલ્ય છે, અને કર્મનો વિઘાત કરવામાં દયા વગેરે ક્રિયાનું સાફલ્ય નથી એમ માનો છો એનું શું કારણ ? શું એક પ્રયત્નથી એક કર્મબંધરૂપ કાર્ય સાધ્ય થાય, અને તેવાં જ એક શુભ પ્રયત્નથી નિર્જરારૂપ કાર્ય સાધ્ય ન થાય ? માટે જેમ તીવ્રાદિ અશુભ પરિણામને કર્મ ગ્રહણ કરવામાં હેતુરૂપ માનો છો, તેમ તેનો વિયોગ કરવામાં પણ તીવ્રાદિ શુભપરિણામ કેમ નથી માનતા ? ૨૫૩૧ થી ૨૫૩૩. વિવેચન :- જીવની સાથે કર્મનો સુવર્ણ અને પત્થરની જેમ અવિભાગપણે સંબંધ છે, તે છતાં જ્ઞાન અને ક્રિયાવડે તેનો વિયોગ થાય છે, તથા મિથ્યાત્વાદિ હેતુ વડે જીવ સાથે કર્મનો સંબંધ થાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે - જીવોનો અવિભાગ સંબંધ બે પ્રકારે છે, એ આકાશની સાથે અને બીજો કર્મની સાથે, તેમાં જે આકાશની સાથે સંબંધ છે, તેનો કદી પણ વિયોગ નથી થતો, અને જે કર્મની સાથે જીવનો અવિભાગ સંબંધ છે, તેમાં અભવ્ય જીવોની Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] શરીરની અંદર અને બહાર કર્મોનું સંચરણ માનવામાં દોષો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સાથે જે સંબંધ છે, તે તો કદી પણ વિયોગ પામતો નથી, પરંતુ જે ભવ્ય જીવોની સાથે કર્મનો સંબંધ છે, તેનો તથાવિધ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપાદિ સામગ્રીના સદ્ભાવે વિયોગ થાય છે. પણ જો તથાવિધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સામગ્રીનો અભાવ હોય, તો ભવ્યજીવોને પણ કર્મનો વિયોગ ન થાય. ગોષ્ઠામાહિલ ઃ- તો પછી તેઓને ભવ્ય કેમ કહી શકાય ? આચાર્ય મોક્ષપ્રાપ્તિની યોગ્યતામાત્રથી જ ભવ્ય કહેવાય છે. પણ યોગ્યતામાત્રથી જ સર્વ કોઈ અમુક પર્યાયરૂપે થઈ જાય છે એમ ન સમજવું; કારણ કે જેમ પ્રતિમાદિ પર્યાયને યોગ્ય એવા કાષ્ઠ-પાષાણાદિ તથાવિધ સામગ્રીના અભાવે કેટલાક પ્રતિમાદિરૂપે નથી થતાં અને કેટલાક તથાવિધ સામગ્રીના સદ્ભાવે પ્રતિમાદિરૂપે થાય છે, તેમ અહીં ભવ્યોના સંબંધમાં પણ સમજવું. આ ઉપરથી એ સિદ્ધ થયું કે “જીવ અને કર્મ અન્યોન્ય અવિભાગપણે અવસ્થિત હોવાથી, તેનો વિયોગ નથી થતો.’’ એ કથન અનેકાન્તિક છે. કેમકે ક્ષીર અને નીરનો, કંચન અને ઉપલનો. તથાવિધ ઉપાય કરવાથી વિયોગ થાય છે, તેમ જીવ અને કર્મનો પણ તથાવિધ જ્ઞાન-દર્શનચારિત્રાદિરૂપ ઉપાયથી વિયોગ થાય છે. -- ગોષ્ઠામાહિલ :- કુદેવાદિને દેવાદિની બુદ્ધિથી વંદનાદિ કરવું, તથા હિંસાદિ ક્રિયાવડે જીવનો કર્મ સાથે સંબંધ થાય છે, પણ દયા-દાન-સમિતિ-ગુપ્તિ આદિ વડે તેનો વિયોગ નથી થતો. આચાર્ય :- મહાનુભાવ ! ‘કર્મ ગ્રહણ કરવામાં હિંસાદિ ક્રિયાની સફળતા માનો છો અને કર્મનો વિઘાત કરવામાં દયા-દાનાદિ ક્રિયાની સફળતા નથી ઈચ્છતા, એમાં કઈ સમર્થ યુક્તિ છે ? અર્થાત્ પાપસ્થાનકમાં કરેલો પ્રયત્ન કર્મગ્રહણ કરવા રૂપ એક કાર્ય સિદ્ધ કરે છે અને સંયમાદિ સ્થાનમાં કરેલો પ્રયત્ન કર્મની નિર્જરારૂપ કાર્ય સિદ્ધ નથી કરતો,' આવી માન્યતામાં તમારી સ્વચ્છંદવૃત્તિ સિવાય બીજું શું કારણ છે ? વસ્તુતઃ તમારી કર્મ સંબંધી બધી માન્યતા કદાગ્રહવાળી છે. ખરી રીતે તો જેમ તીવ્ર-મંદાદિ અશુભ પરિણામ કર્મ ગ્રહણ કરવામાં હેતુભૂત છે, તેમ તીવ્રમંદાદિ-શુભ પરિણામ કર્મનો વિયોગ કરવામાં પણ હેતુભૂત છે. આ જ માન્યતા યુક્તિસંગત છે અને આ ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે જીવની સાથે કર્મ અવિભાગપણે રહેલ છે; તે છતાં પણ તેનો વિયોગ થાય છે. ૨૫૩૧ થી ૨૫૩૩. હવે પ્રત્યાખ્યાનના સંબંધમાં વિપ્રતિપત્તિ દૂર કરવાને કહે છે : किमपरिमाणं सत्तो अणागयद्धा अहापरिच्छेओ ? | जड़ जावदत्थि सत्ती तो नणु सच्चेव परिमाणं || २५३४ || सत्ति किरियाणुमेओ कालो सूरकिरियाणुमेओ व्व । नणु अपरिमाणहाणी आसंसा चेव तदवत्था ।। २५३५ ।। અપરિણામ એટલે શું ? શક્તિ હોય ત્યાં સુધી કરવું તે ? અનાગત બધો અહ્વા ? કે અપરિચ્છેદ તે અપરિમાણ ? જો શક્તિ પર્યંત કરવું તે અપરિમાણ હોય, તો તે જ પરિમાણ કરે છે. કેમકે Page #334 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પ્રત્યાખ્યાનમાં શક્તિરૂપ અપરિમાણ પક્ષમાં દોષો. [૩૩૩ સૂર્યાદિની ગતિક્રિયા વડે જેમ સમયાદિ કાળ અનુમિત છે, તેમ શક્તિક્રિયા વડે પણ કાળ અનુમિત છે. તેથી કરીને અપરિમાણની હાનિ થાય છે.અને આશંસા દોષ કાયમ રહે છે. ૨૫૩૪ થી રપ૩પ. વિવેચન :- આચાર્ય - “જે પ્રત્યાખ્યાન પરિમાણ વિના જ કર્યું હોય તે કલ્યાણકારી છે.” એમ જે તમે કહો છો, તેમાં અમે પૂછીએ છીએ કે તમે અપરિમાણ કોને કહો છો ? જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી કરવું તે અપરિમાણ છે ? અથવા સર્વ અવાગતકાળ તે અપરિમાણ છે ? કે અપરિચ્છેદને અપરિમાણ કહો છો? જયાં સુધી શક્તિ હોય ત્યાં સુધી હું અમુક નહિ એવું, એ પ્રમાણેની શક્તિને જો અપરિમાણ કહેતા હો, તો તે શક્તિ જ પરિમાણ થાય છે. કારણ કે “જ્યાં સુધી શક્તિ હોય, ત્યાં સુધી હું અમુક નહિ લેવું.” એ પ્રકારની શક્તિરૂપ ક્રિયા વડે પ્રત્યાખ્યાનની મર્યાદાનું પરિમાણ થાય છે. જેમ સૂર્યાદિની ગતિ વડે સમય-આવલિ વગેરે કાળનું પરિમાણ થાય છે, તેમ ઉપરોક્ત શક્તિરૂપ ક્રિયા વડે પણ પ્રત્યાખ્યાનની મર્યાદાનું પરિમાણ થાય છે. અને એ પ્રમાણે માનવાથી “અપરિમાણ પ્રત્યાખ્યાન કરવું જોઈએ.” એ તમારા પક્ષની હાનિ થાય છે, તેમજ આશંસાદોષ કાયમ રહે છે. કેમકે “શક્તિ પૂરી થયા પછી હું એ સેવીશ.” એવી આશંસા અવસ્થિત રહે છે. રપ૩૪ થી ૨૫૩૫. શક્તિરૂપ અપરિમાણ માનવામાં બીજા પણ અનેક દોષો છે, તે બતાવે છે : जह न वयभङ्गदोसो मयस्स तह जीवओवि सेवाए। वयभङ्गनिब्भयाओ पच्चक्खाणाणवत्था य ।।२५३६॥ इत्तियमेती सत्तीत्ति नाइयारो न यावि पच्छित्तं । न य सव्वव्वयनियमो एगेणवि संजयत्तत्ति ॥२५३७।। અમારા મતે જેમ મરેલાને પરલોકમાં વ્રત ભંગનો દોષ નથી, તેમ તમારા મતે (શક્તિરૂપ અપરિમાણથી) જીવતાને ભોગ ભોગવતાં પણ દોષ નહીં લાગે અને એ પ્રમાણે વ્રતભંગના ભયના અભાવથી પ્રત્યાખ્યાનની અનવસ્થા થશે. વળી “આટલી જ મારી શક્તિ છે એથી અધિક નથી.” એવા અધ્યવસાયથી વિપરીત, સેવન કરતાં તમારા અભિપ્રાય અતિચાર નહિ લાગે, વ્રતભંગ નહિ થાય. પ્રાયશ્ચિત્ત પણ નહિ લાગે, સર્વ વ્રત પાળવાનો નિયમ પણ નહિ રહે, અને એક જ વ્રતથી સંયમી કહેવાશે. વિવેચન - જેમ મરણ પામેલાને દેવગતિ આદિ પરલોકમાં દેવાંગનાદિ સાથે ભોગ ભોગવતાં અમારા મતાનુસારે દોષ નથી લાગતો, તેમ તમારા મતાનુસાર શક્તિરૂપ અપરિમાણ માનવાથી જીવતાં છતાં પણ ભોગ ભોગવતાં દોષ નહિ લાગે; કેમકે “આટલી જ મારી શક્તિ છે, તે પછી મારૂં પ્રત્યાખ્યાન પૂર્ણ થવાથી જીવતાં છતાં પણ હું ભોગો ભોગવું.” આવા અભિપ્રાયે પ્રત્યાખ્યાન લેવાથી ભોગો ભોગવતાં છતાં પણ દોષાનુષંગ નહિ લાગે, પરંતુ આવી માન્યતા જિનશાસનમાં ઈષ્ટ નથી. વળી “આટલી જ મારી શક્તિ છે” એવા અવલંબનથી વ્રતભંગનો ભય નહિ રહે, અને પ્રત્યાખ્યાનની અનવસ્થા થશે. કેમકે “આટલી જ મારી શક્તિ છે.” એમ માનીને ભોગો ભોગવે, ફરી પાછું પ્રત્યાખ્યાન લે; ફરી એ જ પ્રમાણે ભોગો ભોગવે અને પુનઃ પ્રત્યાખ્યાન Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] પ્રત્યાખ્યાનમાં શક્તિરૂપ અપરિમાણ પક્ષમાં દોષો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કરે, એ પ્રમાણે વારંવાર કરવાથી પ્રત્યાખ્યાનની અવસ્થા પ્રાપ્ત થશે. તથા “આટલી જ મારી શક્તિ છે, તેથી અધિક નથી” એવા અધ્યવસાયથી પ્રતિસેવના કરનાર સાધુને તમારા અભિપ્રાયાનુસાર અતિચાર નહિ લાગે, વ્રતભંગ નહીં થાય, પ્રાયશ્ચિત્ત નહિ થાય, પ્રાયશ્ચિત્ત નહિ આવે અને સર્વ વ્રત પાળવાં જોઈએ એવો નિયમ પણ નહિ રહે; કેમકે શક્તિના બહાનાથી તમારા મતાનુસાર એક વ્રત પાળવાથી પણ સંયમી કહેવાય. પણ આ સઘળું શાસનવિરુદ્ધ અને યુક્તિરહિત છે, તેથી તેમ માનવું યોગ્ય નથી. ૨૫૩૬ થી ૨૫૩૭. અપરિમાણ એટલે સર્વ અનાગતકાળ, અથવા અપરિચ્છેદ કહો તો તે પણ અયોગ્ય છે, તે કહે છે : अहवा सव्वाणागयकालग्गहणं मयं अपरिमाणं । तेणापुण्णपइण्णोमओऽवि भग्गब्बओ नाम ॥२५३८।। सिद्धोऽवि संजओ च्चिय सब्बाणागयद्धसंवरधरोत्ति । उत्तरगुण-संवरणाभावो च्चिय सबहा चेव ॥२५३९॥ अपरिच्छेएडवि समाण एस दोसो जओ सए तेणं । वयभंगभयाउ च्चिय जावज्जीवंति निद्दिढें ॥२५४०॥ અથવા સર્વ અનાગતકાળનું ગ્રહણ કરવું તેને તમે અપરિમાણ માનતા હો, તો તેથી અપૂર્ણ પ્રતિજ્ઞાવાળો થવાથી મરણ પામીને પણ તે ભગ્નવ્રતી કહેવાશે. અને સિદ્ધ પણ સર્વ અનાગતકાળ પર્યત સંવરધારી હોવાથી સંયમી કહેવાશે, વળી એ પ્રમાણે માનવાથી ઉત્તરગુણ સંવરણનો સર્વથા અભાવ જ થશે, તથા અપરિચ્છેદરૂપ અપરિમાણ માનવામાં પણ એ જ દોષ સમાન છે. તે માટે વ્રતભંગના ભયથી શ્રુતમાં પ્રત્યાખ્યાનનું પરિમાણ માવજીવ પર્યન્તનું કહ્યું છે. ૨૫૩૮ થી ૨૫૪૦. વિવેચન - સર્વ અનાગતકાળનું પ્રત્યાખ્યાન તે અપરિમાણ પ્રત્યાખ્યાન કહેવાય, એમ જો અપરિમાણની વ્યાખ્યા કરતા હો, તો મરણ પામીને દેવલોકાદિમાં ગયેલ મુનિ ભોગોનું સેવન કરતા અપૂર્ણ પ્રતિજ્ઞાવાળો થવાથી ભગ્નાવતી કહેવાશે; કેમકે સર્વ અનાગતકાળ સુધી પ્રત્યાખ્યાનનું પાલન તેણે નથી કર્યું. વળી અપરિમાણ પ્રત્યાખ્યાનની ઉપરોક્ત વ્યાખ્યાથી મુક્તાત્મા પણ સંયમી કહેવાશે, કેમકે તે સર્વ અનાગતકાળ પર્યત સંવરધારી છે; પરંતુ મુક્તાત્માને સંયમી કહેવા એ આગમ વિરૂદ્ધ છે, કેમકે - “સિદ્ધ નો સંગા નો રૂમસંગ, નો સંગાસંગU” એટલે સિદ્ધના જીવો સંયમી નથી, અસંયમી નથી અને સંયમસંયમી દેશવિરતિ પણ નથી. વળી એ સિવાય બીજા દોષો પણ એ માન્યતામાં આવે છે. પોરિષી-પુરિમાઈ, એકાસણઉપવાસાદિ તપરૂપ ઉત્તરગુણ અને ઘણા આગારોથી ગ્રહણ કરેલ એ એકાસણાદિનાં પ્રત્યાખ્યાનને ભોજનાનંતર આગારો વડે સંક્ષેપવારૂપ સંવરણ એ બંને ઉત્તરગુણ અને સંવરણનો સર્વ અનાગતકાળ પર્યતના પ્રત્યાખ્યાનમાં સર્વથા અભાવ થાય છે, કેમકે તમારા મતે પોરિષી આદિમાં સર્વ અનાગતકાળનું પ્રત્યાખ્યાન ઘટતું જ નથી અને એકાસણાદિમાં સંવરણ પણ કદાપિ ઘટતું નથી, એ સ્પષ્ટ જાણી શકાય એમ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અપરિમાણ એટલે અનાગતકાળ માનવું તે અયોગ્ય. [૩૩૫ તથા ત્રીજા વિકલ્પાનુસાર અપરિચ્છેદરૂપ અપરિમાણ માનવામાં આવે, તોપણ તેમાં ઉપર કહેલા દોષ આવે છે. જેમકે કાળના પરિચ્છેદ (નિયમ) વિના પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ, ઘટિકાદિરૂપ કિંચિત્ કાળ વીત્યા પછી પ્રતિસેવા કરે, કે સર્વ અનાગતકાળ પર્યંત પ્રત્યાખ્યાનનું પાલન કરે ? જો ઘટિકાદિરૂપ કિંચિત્ કાળ વીત્યા પછી પ્રતિસેવા કરે એમ કહેવામાં આવે, તો અનવસ્થા થશે; કારણ કે જો એક ઘટિકા વીત્યા પછી પ્રતિસેવા કરે, તો પછી બે અથવા ત્રણ ઘટિકા પછી શા માટે એમ ન કરે ? તેમ જ એથી વધારે પણ કાળ વીત્યા પછી શા માટે એમ ન કરે ? એ પ્રમાણે વારંવાર પ્રશ્ન થતાં અનવસ્થા પ્રાપ્ત થશે. અને બીજા વિકલ્પાનુસાર સર્વ અનાગતકાળ પર્યન્ત પ્રત્યાખ્યાનનું પાલન કરે એમ કહેવામાં આવે, તો મરણ પામ્યા પછી પરલોકમાં ભોગ ભોગવનારાને વ્રતભંગ થાય, મુક્તાત્માને સંયમી કહેવા પડે અને ઉત્તર ગુણસંવરણનો સર્વથા અભાવ થાય. આ પ્રમાણે અપરિમાણ પ્રત્યાખ્યાનમાં અનેક દોષો આવતા હોવાથી વ્રતભંગના ભયને લીધે ઉપરોક્ત ત્રણે વિકલ્પનો પરિહાર કરીને આગમમાં “સનું સાવગં નોમાં પદ્મવમિ નાવગ્નીવા' એટલે સર્વ સાવધયોગનો (વ્યાપારનો) જીવનપર્યન્ત ત્યાગ કરું છું, આ પાઠમાં “ચાવîીવમ્' એ પદથી સાધુના પ્રત્યાખ્યાનનું જીવન પર્યંતનું પરિમાણ કહ્યું છે, માટે “અપરિમાણ પ્રત્યાખ્યાન કરવું જોઇએ” એવો આગ્રહ તજી ઘો. અને આગમોક્ત કથન અંગીકાર કરો. ૨૫૩૮ થી ૨૫૪૦. સપરિમાણ પ્રત્યાખ્યાનમાં આશંસા દોષ નથી : नासा सेविरसामि किंतु मा मे मयस्स वयभंगो । होहि सुरेसुं को वा वयावगासो विमुक्कस्स ? ॥२५४१॥ (જીવન પર્યંતનું પ્રત્યાખ્યાન કરતા મરણ પામ્યા પછી) હું ભોગો સેવીશ એવી આશંસા નથી હોતી, પરંતુ મરણ પામ્યા પછી દેવલોકમાં મારે વ્રતભંગ ન થાઓ એવા પરિણામ હોય છે, અને મુક્તાત્માને તો વ્રતનો અવકાશ જ ક્યાં છે ? ૨૫૪૧. વિવેચન :- યાવજ્જીવન પર્યંતની મર્યાદાએ પ્રત્યાખ્યાન કરનારાને “મરણાનંતર હું ભોગો ભોગવીશ” એવી આશંસા કદી પણ નથી હોતી, એટલે કે એવા પ્રકારના પરિણામથી મર્યાદાવાળું પ્રત્યાખ્યાન તે નથી કરતો, પરંતુ “મરણ પામ્યા પછી દેવલોકમાં ઉત્પન્ન થવાથી મારે ભોગો ભોગવતાં વ્રત ભંગ ન થાય” એવા શુભ પરિણામથી તે મર્યાદાવાળું પ્રત્યાખ્યાન કરે છે, એટલે તેમાં આશંસા દોષ ક્યાંથી આવે ? ન જ આવે કારણ કે પ્રત્યાખ્યાન કરનાર વિરતિને આવ૨નાર કર્મનો ક્ષયોપશમ થવાથી અહીંયા તો સ્વાધીન છે, પરંતુ દેવલોકમાં વિરતિને આવનાર કર્મનો ઉદય થવાથી તે વ્યક્તિ પરાધીન થાય છે, તેથી જીવન-પર્યંતની મર્યાદાએ પ્રત્યાખ્યાન કરવું શક્ય છે, પણ તે પછીનું અપરિમાણ પ્રત્યાખ્યાન કરવું શક્ય નથી. ગોષ્ઠામાહિલ :- અપરિમાણ પ્રત્યાખ્યાન લેતાં પરલોકમાં વ્રતભંગના ભયથી શા માટે ડરવું જોઇએ ? ધારો કે એ પ્રમાણે પ્રત્યાખ્યાન લેનાર મરણ પામ્યા પછી મોક્ષે જશે, ત્યાં ભોગ ભોગવવાના અભાવે વ્રતભંગનો ભય નહિ રહે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬] અવતનું ભાવિપણું નિયત છતાં અપરિમાણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આચાર્ય - તમારી એ દલીલ યોગ્ય નથી, કેમકે આ કાળે અહીંથી કોઈને મુક્તિ ગમનનો સંભવ નથી અને મહાવિદેહમાં પણ સર્વ જીવો મોક્ષે જાય એવો નિયમ નથી, એટલે તમારી દલીલ યુક્તિસંગત નથી. ગોષ્ઠામાહિલ - ગમે તે કોઈ મોક્ષે જાય તેને અને મુક્તાત્માને મારા કહ્યા મુજબ અપરિમાણ પ્રત્યાખ્યાન કરતાં કંઈ દોષ નહિ આવે, કેમકે મુક્તિમાં પણ મહાવ્રતો સાથે જવાથી અપરિમાણ પ્રત્યાખ્યાનની સફળતા થશે. આચાર્ય - તમારું એ કથન પણ યોગ્ય નથી, કેમકે જે મુક્તિમાં જાય છે, તેવા નિતિાર્થ મુક્તાત્માને વ્રતનો અવકાશ જ ક્યાં છે કે જેથી વ્રતોની સફળતા થાય ? તેમને તો સર્વ અર્થ સિદ્ધ થઈ ગયેલા હોવાથી વ્રતોની અપેક્ષા જ નથી. એટલે મોક્ષગામી જીવોની અપેક્ષાએ પણ અપરિમાણ પ્રત્યાખ્યાન કરવું તે યોગ્ય નથી. ૨૫૪૧. અપરિમાણ પ્રત્યાખ્યાન કરનાર મૃષાવાદી છે, તે જણાવે છે : जो पुणरव्वयभावं मुणमाणोऽवस्सभाविनं भणइ । વયમપરિમાણમેવું પડ્યું સો મુસાવા ર૪રી भावो पच्चक्खाणं सो जड़ मरणपरओ वि तो भग्गं । अह नत्थि न निद्दिस्सइ जावज्जीवंति तो कीस ? ॥२५४३।। जइ अन्नहेव भावो चेययओ वयणमन्नहा माया । किं वाऽभिहिए दोसो भावाओ किं वओ गुरुयं ? ॥२५४४॥ अन्नत्थ निवडिए वंजणम्मि जो खलु मणोगओ भावो । तं खलु पच्चक्खाणं, न पमाणं वंजणं छलणा ॥२५४५॥ ભવિષ્યમાં દેવગતિ આદિમાં અવિરતિભાવ અવશ્ય થનાર છે, એમ જાણવા છતાં પણ જે અપરિમાણ પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર કરે છે, તે પ્રત્યક્ષ મૃષાવાદી છે. તથા વિરતિના પરિણામ રૂપ ભાવ તે પ્રત્યાખ્યાન કહેવાય, એવો ભાવ જો મરણ પછી પણ હોય, તો વ્રતનો ભંગ ન થાય. અને એવો ભાવ ન હોય, તો યાવજીવનની મર્યાદાએ પ્રત્યાખ્યાન શા માટે નથી કહેતા ? વિરતિપરિણામરૂપ ભાવ અન્ય પ્રકારના છે એમ જાણવા છતાં પણ પરિમાણરહિત અન્યથા પ્રકારે વચન કહેવું, એ કેવળ માયા જ છે. અથવા યાવજીવન પર્યતનું પ્રત્યાખ્યાન કહેવામાં શો દોષ છે ? (કે જેથી એમ નથી કહેતા) અથવા શું વચન ભાવથી પણ વિશિષ્ટ છે ? (કે જેથી અન્યથા વચનોચ્ચાર કરો છો ? આગમમાં તો ભાવની જ મુખ્યતા છે.) અન્ય પ્રકારના પ્રત્યાખ્યાનનો ભાવ હોય અને અન્ય પ્રત્યાખ્યાનના વ્યંજનનો ઉચ્ચાર થાય, એમાં મનોગત જે ભાવ હોય તે ભાવ જ નિશ્ચય પ્રત્યાખ્યાન છે, પણ વ્યંજનની સ્કૂલના (અન્યપાઠનો ઉચ્ચાર) પ્રમાણ નથી. ૨૫૪૨ થી ૨૫૪૫. કોઈ વ્યક્તિ શાસ્ત્રથી પરિચિતમતિવાળી હોવાથી વિશેષજ્ઞ હોય અને તેથી “દોષરહિત સંપૂર્ણ વ્રત પાળનાર દેવલોકમાં જાય છે ત્યાં ભવિષ્યમાં તેને અવિરતભાવ અવશ્ય થવાનો છે.” એ Page #338 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અપરિમાણ પ્રત્યાખ્યાન કરનાર મૃષાવાદી. [૩૩૭ પ્રમાણે જાણવા છતાં પણ જો યાવજીવિતના પરિમાણ રહિત પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર કરે, તો તે પ્રત્યક્ષ મૃષાવાદી છે. કેમકે તે અન્યથા પ્રકારે કરે છે. ચિત્તનો વિરતિ-પરિણામરૂપ ભાવ તે પ્રત્યાખ્યાન કહેવાય છે. એવો ભાવ પ્રત્યાખ્યાન કરનારને જીવનપર્યત જ હોય છે કે મરણ પછી પણ હોય છે ? જો મરણ પછી પણ એવો ભાવ રહેતો હોય, તો તેના પ્રત્યાખ્યાનનો ભંગ થશે. કેમકે દેવલોકાદિમાં ભોગો અવશ્ય સેવવાના હોય છે. અને જો જીવનપર્યત એવો ભાવ રહેતો હોય, તો જીવનપર્યતની મર્યાદાવાળું પ્રત્યાખ્યાન શા માટે ન કરવું ? અને મનમાં અન્ય છતાં વચનથી અન્ય શા માટે કહેવું ? ચિત્તમાં જીવનપર્યતની મર્યાદાવાળા પ્રત્યાખ્યાનના પરિણામ છે, એમ જાણવા છતાં પણ પરિણામરહિત પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર કરવો, એ ઉચ્ચારનું ફળ માયા સિવાય બીજું કંઈ નથી. વળી આ સંબંધમાં હું તમને પૂછું છું કે ચિત્તમાં પ્રત્યાખ્યાનના પરિણામ જીવનપર્યતની મર્યાદાવાળા છે, તે છતાં જીવન-પર્વતની મર્યાદાવાળા પ્રત્યાખ્યાનનો ઉચ્ચાર કરવામાં તમે શું કોઈ દોષ જુઓ છો ? કે જેથી સપરિમાણ પ્રત્યાખ્યાન વચનથી પણ નથી કહેતા ? અથવા વચનની મુખ્યતા ભાવ કરતાં વધારે છે? કે જેથી ભાવ અન્ય પ્રકારનો છતાં વચનોચ્ચાર અન્યથા પ્રકારે કરો છો ? આગમમાં તો ભાવને જ પ્રમાણ કહેલ છે, વચનને પ્રમાણ નથી કહ્યું. . ધારો કે કોઈએ ત્રિવિધ આહારાદિનું પ્રત્યાખ્યાન કરવાનો મનમાં નિશ્ચય કર્યો અને પછી “ચતુર્વિધ આહારનો ત્યાગ કરૂં છું” આવા પ્રકારનો પાઠોચ્ચાર કરે, તેમાં તેને મનના ભાવની અનુવૃતિ સિવાય અન્ય પ્રકારના પ્રત્યાખ્યાનના પાઠનો ઉચ્ચાર થવાથી, તે પ્રત્યાખ્યાન કરનારનો મનોગત ભાવ એ જ પ્રમાણભૂત છે, પણ અન્યથા થયેલો શબ્દોચ્ચાર પ્રમાણભૂત નથી. કેમકે એ શબ્દોચ્ચાર ભાવના અનુરોધ સિવાય થયેલ હોવાથી છળમાત્ર છે. એ પ્રમાણે આગમમાં વચનની પ્રમાણિકતા નથી કહી. તેથી “ગાવેષ્ણવાઈ” એવી મર્યાદાથી સપરિમાણ પ્રત્યાખ્યાન કરવું જોઈએ. એમ અંગીકાર કરીને મિથ્યા આગ્રહનો ત્યાગ કરો. ૨૫૪૨ થી ૨૫૪૫. | ઇત્યાદિ અનેક યુક્તિઓથી સમજાવ્યા છતાં તે ગોષ્ઠામાહિલ ન સમજયા, એટલે શ્રીસંઘે તેમને સંઘ-બાહ્ય કર્યા. इय पण्णविओऽवि न सो जाहे सद्दहइ पूसमित्तेणं । अन्नगणत्थेरेहि य काउं तो संघसमवायं ॥२५४६॥ आहूय देवयं बेइ जाणमाणोऽऽवि पच्चयनिमित्तं । वच्च जिणिंदं पुच्छसु गयाऽऽगया सा परिकहेइ ॥२५४७॥ संघो सम्मावाई गुरुपुरोगोत्ति जिणवरो भणड़। इयरो मिच्छावाई सत्तमओ निण्हवोऽयं ति ॥२५४८॥ एईसं सामत्थं कत्तो गंतुं जिणिंदमूलंमि । बेई कडपूयणाए, संघेण तओ कओ बज्झो ॥२५४९।। ૪૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮] અત્યંત કદાગ્રહથી ગોષ્ઠામાહિલ સંઘબહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એ પ્રમાણે પુષ્પમિત્ર આચાર્યે અનેક યુક્તિઓથી સમજાવ્યા છતાં ગોષ્ઠામાહિલે તે કબૂલ ન કર્યું, ત્યારે તેને બીજા ગચ્છના બહુશ્રુતસ્થવિરોની પાસે લઈ ગયા, (સ્થવિરોએ આચાર્યનું કથન સત્ય કહ્યું અને ગોષ્ઠામાહિલનું અસત્ય કહ્યું, ગોષ્ઠામાહિલે સ્થવિરોને કહ્યું કે હું પ્રરૂપણા કરું છું તેવું જ તીર્થકરોએ પ્રરૂપેલું છે. હે ઋષિયો તમો શું જાણો છો ? ત્યારે તેમણે કહ્યું. તમો મિથ્યાભિમાની છો ભગવાનની (તીર્થકરોની) આશાતના કરો નહીં. તમે કાંઇપણ સત્યતત્ત્વ જાણતા નથી ગોષ્ઠામાહિલે તે પણ ન માન્યું એટલે તેમણે શ્રીસંઘને બોલાવ્યો, શ્રીસંઘે કાયોત્સર્ગ કરીને દેવીને બોલાવી, તેમના પ્રભાવથી દેવીએ પ્રગટ થઈને કાર્ય માટે સંઘની આજ્ઞા માગી. શ્રીસંઘે પ્રસ્તુત અર્થને જાણવા છતાં સર્વ લોકોની પ્રતીતિ માટે કહ્યું કે મહાવિદેહમાં શ્રી સીમંધર જિનેશ્વર પાસે જઇને પૂછો, કે દુર્બલિકાપુષ્પમિત્રાદિ સર્વ સંઘ કહે છે, તે સત્ય છે, કે ગોષ્ઠામાહિલ કહે છે તે સત્ય છે ? દેવીએ કહ્યું કે મને મહાવિદેહમાં જતાં વિદનનો નાશ કરવા માટે કાયોત્સર્ગ કરો. સંઘે તેમ કરવાથી દેવીએ તળુસાર જિનેશ્વરને પૂછીને કહ્યું કે આચાર્યાદિ શ્રીસંઘ કહે છે તે સત્ય છે, અને ગોષ્ઠામાહિલ તો મિથ્યાવાદી તેમ જ સાતમો નિદ્વવ છે, એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે. (આ સાંભળીને ગોઠામાહિલે કહ્યું કે, આ બિચારી અલ્પઋદ્ધિવાલી કટપૂતનાનું એવું સામર્થ્ય ક્યાંથી હોય, કે તે જિનેશ્વર પાસે જઇ શકે? આથી શ્રી સંઘે નિદ્ભવ જાણીને ગોષ્ઠામાહિલને સંઘ બહાર કર્યા. ૨૫૪૬ થી ૨૫૪૯. | | ઇતિ સપ્તમ નિદ્વવ . દેશ વિસંવાદી સાત નિદ્વવોની માન્યતા કહી, હવે વહુ પણ ઇત્યાદિ ૨૩૦૦ મી ગાથામાંના “ચ” શબ્દથી ગ્રહણ કરેલ આઠમા બોટિક(દિગમ્બર)નિતવોની માન્યતા કહે છે :(३५५) छ व्वाससयाइं नवुत्तराई तइआ सिद्धिं गयस्स वीरस्स । __ तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥२५५०॥ मू०भा०।।१४५।। (३५६) रहवीरपुर नगरं दीवगमुज्जाणमज्जकण्हे य । सिवभूइस्सुवहिम्मि पुच्छा थेराण कहणा य ॥२५५१।।मू०भा०॥१४६॥ (३५७) बोडियसिवभूईओ बोडियलिंगस्स होइ उप्पत्ती । कोडिन्नकोट्टवीरा परंपराफासमुप्पन्ना ॥२५५२।।मू०भा०॥१४७॥ ચરમ તીર્થપતિ શ્રી મહાવીરદેવ મોક્ષે ગયા પછી છસો ને નવ વર્ષે રથવીરપુર નગરમાં બોટિક(દિગમ્બર)મત ઉત્પન્ન થયો. રથવીરપુરનગરના દીપકઉદ્યાનમાં આર્યકૃષ્ણસૂરિ આવ્યા, તેમની પાસે શિવભૂતિએ દીક્ષા લીધી. અને Wવીરોને ઉપધિ સંબંધી પૃચ્છા કરી, તેમણે યોગ્ય ઉત્તર આપ્યો તે તેને રુચ્યો નહિ, તેથી શિવભૂતિ બોટિક થયો તેનાથી બોટિક મતની ઉત્પત્તિ થઇ, તે પછી તેના કૌડિન્ય અને કોટ્ટવીર નામના શિષ્યોની પરંપરાએ તે વૃદ્ધિ પામી. ૨૫૫૦ થી ૨૫૫૨. Page #340 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. દિગંબરની ઉત્પત્તિનાં નગરાદિ [૩૩૯. વિવેચન : - મહાવીર પ્રભુના નિર્વાણ પછી છસો ને નવ વર્ષે, બોટિક(દિગમ્બર)નિત્કવો થયા, તેની ઉત્પત્તિનો ઇતિહાસ આ પ્રમાણે છે. એક વખત રથવીરપુરનગરની બહારના દીપક નામના ઉદ્યાનમાં આર્યકૃષ્ણ નામના આચાર્ય આવ્યા. તે વખતે તે નગરમાં શિવભૂતિ નામનો રાજસેવક રહેતો હતો તેનું બીજું નામ સહસ્રમલ હતું. તે રાજાની મહેરબાનીથી અનેક ભોગ-વિલાસભોગવતો નગરમાં ફરતો. અને બે પ્રહર રાત્રિ વિત્યા પછી ઘેર આવતો. તેના હંમેશના આવા આચરણથી દુઃખી થયેલી તેની સ્ત્રીએ એક દિવસ પોતાની સ્નેહાળ સાસુને કહ્યું કે તમારા પુત્ર કદી પણ રાત્રિએ વેળાસર આવતા નથી, તેથી હું હંમેશા ઉજાગરાથી અને ભૂખથી પીડા પામું છું. આ સાંભળી સાસુએ સ્નેહપૂર્વક કહ્યું-બેટી ! હંમેશાં જો એ જ પ્રમાણે થાય છે, તો તે વાત તે મને આજ સુધી કેમ ન કહી? પણ ચિંતા ન કર. આજે તું સૂઈ જા, તારા બદલે હું જાગીશ અને એ અવિનીત છોકરાને શિક્ષા આપીશ. સાસુના કહેવાથી વહુ તે દિવસે સૂઇ ગઈ અને સાસુ જાગતી બેઠી. રાત્રિના બે પ્રહર વીત્યા એટલે શિવભૂતિએ આવીને દ્વાર ઉઘાડવાનું કહ્યું, તે વખતે કુદ્ધ થયેલી માતાએ રોષપૂર્વક કહ્યું. અરે ! ઉન્માર્ગગામી ! ઉદ્ધત પુત્ર ! આટલી બધી રાત્રિ વિત્યા પછી નગરમાં રખડીને આવ્યો છે, તો જ્યાં અત્યારે દ્વાર ખુલ્લાં હોય ત્યાં જા, તારી પાછળ અમે તને લેવા આવીશું નહિ, તેમ તારા વિના મરી જઈશું પણ નહિ. માતાના આવા ક્રોધ અને અહંકારવાળા વચનો સાંભળીને શિવભૂતિને ઘણું માઠું લાગ્યું, તેથી તે રિસાઇને ત્યાંથી પાછો ફરીને નગરમાં ફરવા લાગ્યો, ફરતાં ફરતાં તે વખતે સાધુનો ઉપાશ્રય ખુલ્લો જોયો, તે અવસરે ઉપાશ્રયમાં સાધુઓ કાલગ્રહણ કરતા હતા, તેમની પાસે જઈને શિવભૂતિએ વંદના કરીને વ્રત માટે યાચના કરી. સાધુઓએ તેની સર્વ હકીકત સાંભળ્યા પછી તેને રાજવલ્લભ તેમ જ માતા વગેરે સગાઓએ મુક્ત નથી કર્યો, એમ જાણીને દીક્ષા ન આપી, આથી સહસ્રમલ શિવભૂતિએ કફ નાખવાના ચપ્પણિઆમાંથી રાખ લઇને સ્વયં-પોતાની મેળે જ લોચ કર્યો, તેથી મુનિઓએ સાધુવેશ આપ્યો, અને બીજે દિવસે તેઓ અન્યત્ર વિહાર કરી ગયા. તે પછી કાલાન્તરે પુનઃ તે જ નગરમાં આવ્યાં, તેમને સર્વને આવ્યા જાણીને તે નગરના રાજાએ અપૂર્વ સ્નેહથી શિવભૂતિમુનિને બહુમુલ્યવાળું કંબલરત્ન આપ્યું. આથી આચાર્ય મહારાજે શિવભૂતિને કહ્યું, મુનિ ! આવું બહુમુલ્યવાળું વસ્ત્ર સાધુને કલ્પ નહિ, તેમજ માગદિમાં પણ આથી અનેક અનર્થ થવા સંભવ છે માટે તમારે તે રાખવું ન જોઈએ. શિવભૂતિએ તે કંબલ ઉપરની મૂર્છાને લીધે ગુરુને કહ્યાં સિવાય તેને ગોપવી રાખી દરરોજ ગોચરીથી આવીને તેને સંભાળતો, પણ કદી તેનો વાપરવામાં ઉપયોગ કરતો નહિ. તેનો આવો વ્યવસાય જોઈને ગુરુએ જાણ્યું કે આને આ કંબલરત્ન ઉપર ઘણી મૂચ્છ છે, તેથી તેનો નાશ કરવો જોઈએ. એમ વિચારીને ગુરુશ્રીએ એક દિવસ તે મુનિ બહાર ગયા એટલે તે કંબલરત્નના નાના નાના ટુકડા કરીને દરેક સાધુને પગ સાફ કરવાને આપી દીધા. આ બનાવ શિવભૂતિએ જાણ્યો, એટલે તે અત્યંત ક્રોધી ચિત્તવાળો થઈને મૌન રહ્યો. એક દિવસ આચાર્ય મહારાજ જિનકલ્પિનું વર્ણન કરતા હતા તેમાં તેમણે એમ કહ્યું કે- “જિનકલ્પિ બે પ્રકારનાં હોય છે, એક હસ્તરૂપ પાત્રવાળા અને બીજા પાત્રધારણ કરનારા, પુનઃ તે દરેક Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦] દિગંબરની ઉત્પત્તિનાં નગરાદિ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વસ્ત્રધારી અને વસ્ત્રરહિત એમ બબ્બે પ્રકારના હોય છે. વળી ઉપધીના બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દસ, અગીયાર અને બાર પ્રકાર જિનકલ્પમાં હોય છે, એટલે કે કેટલાક જિનકલ્પિને રજોહરણ અને મુખવસ્ત્રિકા એ બે પ્રકારની ઉપધિ હોય છે, કેટલાકને એક કલ્પસહિત ત્રણ પ્રકારની ઉપધિ હોય છે, કેટલાકને બે કલ્પસહિત ચાર પ્રકારની, કેટલાકને ત્રણ કલ્પસહિત પાંચ પ્રકારની, કેટલાકને રજોહરણ, મુહપત્તિ, પાત્ર, પાત્રબંધન, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પડલાદિ રજસ્ત્રાણ, ગુચ્છક એ પાત્રનિયોગ રૂપ નવ પ્રકારની ઉપધિ હોય છે. કેટલાકને એ નવ સાથે એક કલ્પસહિત દસ પ્રકારે, બે કલ્પસહિત અગીયાર પ્રકારે અને ત્રણ કલ્પસહિત બાર પ્રકારે ઉપધિ હોય છે. એ પ્રમાણે સાંભળીને શિવભૂતિએ કહ્યું જો એમ હોય, તો હમણા ઔથિક જે વિના સ્થવિરકલ્પિપણું જ ન રહે અને ઔપગ્રહિક કારણસર લેવાય અને વપરાય આટલી બધી ઉપધિ શા માટે ગ્રહણ કરવામાં આવે છે, અને એ જિનકલ્પ કેમ નથી આદરતો ? એના ઉત્તરમાં આચાર્યશ્રીએ કહ્યું કે આર્ય શ્રીજંબૂસ્વામીના નિર્વાણ વખતમાં જ જિનકલ્પનો વિચ્છેદ થયો છે. વળી એવા સંઘયણ આદિના અભાવે હમણાં આપણા જેવાથી તે કરી શકાય તેમ નથી. તે વખતે શિવભૂતિએ અભિમાનપૂર્વક કહ્યું કે “હું જીવતાં છતાં શું જિનકલ્પ વિચ્છેદ પામશે ? હું પોતે એ જ્ઞિકલ્પ આદરીશ. પરલોકના અર્થી મુનિએ તે નિરિગ્રહ જિનકલ્પ આદરવો જોઇએ. કષાય, ભય, મૂર્છા વગેરે દોષો ઉત્પન્ન કરનાર અનર્થકારી આવા પરિગ્રહનું શું પ્રયોજન છે ? આ જ કારણોથી આગમમાં પરિગ્રહરહિત થવાને કહ્યું છે. વળી જિનેશ્વરો પણ અચલેક હતા, માટે અચલેકપણું જ સુંદર છે અને સાધુએ તે જ ધારણ કરવું જોઇએ. તેનું એ કથન સાંભળીને ગુરુશ્રીએ કહ્યું જો એ પ્રમાણે હોય, શરીરમાં પણ કષાયભય-મૂર્ચ્યા વગેરે દોષો હોય છે, તેથી વ્રત-ગ્રહણ કર્યા પછી તરત શરીર પણ તજી દેવું જોઇએ. અને શ્રુતમાં જે નિષ્પરિગ્રહણપણું કહ્યું છે, તે એ પ્રમાણે કહ્યું છે કે ધર્મોપકરણમાં પણ મૂર્છા ન કરવી, મૂર્છાનો અભાવ એ જ પરિગ્રહરહિતપણું છે, પરંતુ સર્વથા ધર્મોપકરણનો પણ ત્યાગ કરવો તેનું નામ પરિગ્રહરહિતપણું નથી. વળી જિનેશ્વરો પણ સર્વથા અચેલક (વસ્ત્રરહિત) નથી. “સવ્વેવિ લૂમેળ નિયા બિનવા પરીસં” એ વચનથી સર્વે ચોવીસે જિનવરો એક દેવદૂષ્ય (વસ્ત્ર) સહિત નીકળેલા છે. આ પ્રમાણે ગુરુએ તેમજ બીજા વૃદ્ધ સાધુઓએ અનેક યુક્તિઓથી શિવભૂતિને સમજાવ્યા છતાં તેણે તથાવિધ કષાયમોહનીયાદિ કર્મનાં ઉદયથી પોતાનો કદાગ્રહ ન તજ્યો, અને વસ્ત્રો તજી દઇ બહાર ઉદ્યાનમાં જઇને રહ્યો, તે પછી તે ઠેકાણે ઉત્તરાનામની તેની બહેન તેને વંદન કરવાને ગઇ, ત્યાં પોતાના ભાઇને વસ્રરહિત જોઇને તેણે પોતે પણ વસ્ત્ર જિ દીધા, પછી વંદન કરીને તે ભિક્ષા માટે નગરમાં ગઇ, તેને વસ્રરહિત બીભત્સરૂપ જોઇને એક ગણિકાએ વિચાર્યું કે-આ પ્રમાણે આને વસ્ત્ર વિનાની બીભત્સરૂપવાળી જોઇને લોકો અમારા પર વિરાગ પામશે, માટે હું તેને વસ્ત્ર ઓઢાડું, એમ વિચારીને ગણિકાએ તે સાધ્વીની ઇચ્છા વિના પણ વસ્ત્ર ઓઢાડ્યું. નગરમાંથી પાછા ફરીને તેણે આ સર્વ બનાવ શિવભૂતિને જણાવ્યો. શિવભૂતિએ તેને કહ્યું કે વસ્ત્ર વિના સ્ત્રી ઘણી જ ખરાબ અને અતિલજ્જા પામવા યોગ્ય થાય છે, માટે તારે વસ્રનો ત્યાગ ન કરવો, કેમકે દેવતાએ તને એ વસ્ત્ર આપ્યું છે. તે પછી કેટલાક દિવસે શિવભૂતિએ કૌડિન્ય અને કોટ્ટવીર નામના બે શિષ્યોને દીક્ષા આપી. તેમના શિષ્ય-પ્રશિષ્યની પરંપરાએ ઉત્પન્ન થયેલો આ બોટિક મત (દિગંબર સંપ્રદાય) વૃદ્ધિ પામ્યો.૨૫૫૦ થી ૨૫૫૨. Page #342 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] વસ્ત્રાદિની કષાય હેતુતામાં શિવભૂતિનો પૂર્વપક્ષ અને ઉત્તર. [૩૪૧ હવે ભાષ્યકાર મહારાજ શિવભૂતિને જે પ્રકારે વિપ્રતિપત્તિ થઇ, તે સવિસ્તર જણાવે છે : उवहिविभागं सोउं सिवभूई अज्जकण्हगुरुमूले । जिणकप्पियाइयाणं भणइ गुरुं कीस नेयाणिं ? ॥२५५३।। जिणकप्पोऽणुचरिज्जइ वोच्छिन्नोत्ति भणिए पुणो भणइ । तदसत्तस्सोचिछज्जउ वोच्छिज्जइ किं समत्थस्स ? ॥२५५४॥ पुब्बमणापुच्छच्छिण्णकंबलकसायकलुसिओ चेव । सो बेइ परिग्गहओ कसाय-मुच्छा-भयाईया ।।२५५५॥ दोसा जओ सुबहुया सुए य भणियमपरिग्महत्तंति । जमचेला य जिणिंदा तदभिहिओ जं च जिणकप्पो ।।२५५६।। जं च जियाचेलपरीसहो मुणी जं च तीहिं ठाणेहिं । वत्थं धरेज्ज नेगंतओ तओऽचेलया सेया ॥२५५७।। गुरुणाऽभिहिओ जइ जं कसायहेऊ परिग्गहो सो ते । तो सो देहो च्चिय ते कसायउप्पत्तिहेउत्ति ॥२५५८॥ अत्थि व किं किंचि जए जस्स च तरस व कसायबीयं जं । वत्थु न होज्ज एवं धम्मोऽवि तुमे न घेतब्बो ॥२५५९।। जेण कसायनिमित्तं जिणोऽवि गोसाल-संगमाईणं । धम्मो धम्मपराउवि ग पडिणीयाणं जिणमयं च ॥२५६०।। अह ते न मोक्खसाहणमईए गंथो कसायहेऊवि । वत्थाइ मोक्खसाहणमईएं सुद्धं कहं गंथो ? ॥२५६१।। આર્યકૃષ્ણસૂરી પાસે જિનકલ્પિક વગેરેના ઉપધિનો વિભાગ સાંભળીને શિવભૂતિએ ગુરુને કહ્યું કે કોઈ હમણાં શા માટે જિનકલ્પ આચરતું નથી ? તથાવિધ સંઘયણના અભાવે જંબુસ્વામિના નિર્વાણના વખતમાં તેનો વિચ્છેદ થયો છે, એમ ગુરુએ કહ્યું, એટલે શિવભૂતિએ કહ્યું કે અશક્તને માટે તેનો ભલે વિચ્છેદ થાઓ, પણ સમર્થને તેનો વિચ્છેદ શા માટે થાય ? (આ પ્રમાણે પૂર્વે રત્નકંબલ માટે પુછાયેલ, તે પછી) તેને પૂછયા સિવાય કંબલના ટુકડા કરી નાખવાથી કષાયથી કલુષિત થયેલ એવા તેણે પુનઃ કહ્યું કે-પરિગ્રહથી કષાય, મૂચ્છ, ભય વગેરે ઘણા દોષો પ્રાપ્ત થાય છે, અને શ્રુતમાં પણ અપરિગ્રહપણું (ધારણ કરવાને) કહ્યું છે, કેમકે જિનેશ્વર અચલક છે, અને તેમણે જ જિનકલ્પ કહેલો છે. વળી જેણે અચેલકપરિષહ જીત્યો હોય, તે જ મુનિ છે, અને તેમને (લજ્જા-જુગુપ્સા અને શીતોષ્ણાદિ પરિષદના હેતુથી) ત્રણ સ્થાનકે વસ્ત્ર ધારણ કરવાનું કહ્યું છે, પણ એકાન્ત (વસ્ત્ર ધારણ કરવા જ જોઈએ એમ) નથી કહ્યું. માટે અચેલકપણું જ કલ્યાણકારી છે, (આથી) ગુરૂએ કહ્યું, જો એ પ્રમાણે જે કોઈ કષાયનો હેતુ હોય, તો પરિગ્રહ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] ભય અને મૂછના કારણ માનીને વસ્ત્રાદિને છોડવામાં અયોગ્યતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોય તો પોતાનું શરીર પણ કષાયોત્પત્તિનો હેતુ હોવાથી પરિગ્રહ કહેવાય. અને તેથી મુમુક્ષુએ તેનો પણ ત્યાગ કરવો જોઇએ. વળી શિવભૂતે ! જગતમાં એવી કઈ વસ્તુ છે, કે જે ગમે તેવાને પણ કષાયના હેતુભૂત ન થાય ? અને એ પ્રમાણે હોય, તો તમારે શ્રુત-ચારિત્રાત્મક ધર્મ પણ ગ્રહણ કરવો ન જોઈએ. કેમકે શ્રી મહાવીર જિનેશ્વર પણ ફિલષ્ટકર્મી ગોશાલક અને સંગમક વગેરેને કષાયના નિમિત્ત થયા, એ જ પ્રમાણે જિનશાસનથી વિપરીત વર્તનારાને જિનેશ્વરે કહેલો ધર્મ, તે ધર્મમાં નિષ્ઠાવાળા સાધુઓ, અને કાદશાંગીરૂપ જિનમત પણ કષાયનું નિમિત્ત થાય છે. (એટલે તેઓનો પણ ત્યાગ કરવો જોઇએ, પરન્તુ તેમ થતું નથી.) જિનેશ્વરે કહેલ શરીરાદિ પદાર્થો કષાયના હેતુભૂત હોવા છતાં પણ તે મોક્ષના સાધનભૂત હોવાથી પરિગ્રહ ન કહેવાય. (એમ કહેવામાં આવે છે.) તો શુદ્ધ વસ્ત્રાદિ પણ મોક્ષસાધનની બુદ્ધિએ લેવામાં આવે, તો તે કેવી રીતે પરિગ્રહ કહેવાય ? ન જ કહેવાય. ૨૫૫૩ થી ૨૫૬૧. વસ્ત્રાદિ મૂચ્છનો હેતુ તથા ભયહેતુ હોવાથી, ત્યજી દેવા જોઈએ, એનો ઉત્તર આપે છે : मुच्छाहेऊ गंथो जड़ तो देहाइओ कहमगंथो । मुच्छावओ कहं वा गंथो वत्थादसंगस्स ? ॥२५६२॥ अह देहा-ऽऽहाराइसु न मोक्नसाहणमईय ते मुच्छा । વરા મોવસ્ત્રસાદvોરનું ગુચ્છા વત્યારૂનું તો ? રદ્દ अह कुणसि थुल्लवत्थाइएसु मुच्छं धुवं सरीरेऽवि । अक्केज्जदुल्लभयरे काहिसि मुच्छं विसेसेणं ॥२५६४॥ वत्थाइगंथरहिया देहा-ऽऽहाराइमेत्तमुच्छाए । तिरिय-सबरादओ नणु हवंति निरओवगा बहुसो ॥२५६५।। अपरिग्गहाऽवि परसंतिएसु मुच्छा-कसाय-दोसेहिं । अविणिग्गहियप्पाणो कम्ममलमणंतमज्जन्ति ॥२५६६॥ देहत्थवत्थ-मल्ला-ऽणुलेवणा-ऽऽभरणधारिणो केइ । उवसग्गाइसु मुणओ निस्संगा केवलमुवेंति ॥२५६७॥ जइ भयहेऊ गंथो तो नाणाईण तदुवघाएहिं । भयमिइ ताइं गंथो, देहस्स य सावयाईहिं ॥२५६८॥ अह मोक्खसाहणमईए न भयहेऊवि ताणि ते गंथो । वत्थाई मोक्खसाहणमईए सुद्धं कहं गंथो ? ॥२५६९॥ જે મૂછનો હેતુ હોય તે પરિગ્રહ કહેવાય, જો એમ હોય તો મૂછવાળાને શરીરાદિ પણ પરિગ્રહ કેમ ન કહેવાય ? (તે પણ મૂછનો હેતુ છે.) અને સંગરહિત એવા મુનિને વસ્ત્રાદિક પરિગ્રહ શાથી કહેવાય ? શરીર-આહારાદિને મોક્ષસાધનની બુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે છે, તેથી તેમાં મૂછ નથી, (એમ કહેતો હો) તો મોક્ષ સાધનપણું વસ્ત્રોમાં પણ સમાન છતાં, તેમાં Page #344 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] વસ્ત્રાદિને છોડવામાં અયોગ્યતા. [૩૪૩ મૂર્છા શા માટે માને છે ? વળી (શરીરથી અત્યંત નિઃસાર, ક્ષણમાત્રમાં અગ્નિ-ચોરાદિકથી ઉપદ્રવવાલા સુલભ, કેટલાક કાળ પછી અવશ્ય નાશ પામનાર) સ્થૂલ વસ્ત્રાદિકમાં તું મૂર્છા કરે છે, તો પછી શરીરમાં વિશેષે કરીને અવશ્ય મૂર્છા કરીશ, કેમકે શરીર વસ્ત્રાદિની જેમ વેચાતું મળતું નથી, પ્રાપ્ત થવું દુર્લભ છે, ઘણા દિવસ રહેવાવાળું છે અને વસ્ત્રાદિ કરતાં વધારે કાર્ય સાધક છે. (શરીરાદિ માત્રમાં જે મૂર્છા છે; તે અલ્પ છે અને વસ્ત્રાદિ પરિગ્રહની મૂર્છા ઘણી છે, તેથી શરીરાદિ માત્રની મૂર્છા હોવા છતાં પણ નગ્ન સાધુઓ મોક્ષ પામશે, અને તમારા જેવા વસ્ત્રવાળા મોક્ષ નહીં પામે, એમ કહેવામાં આવે તો) વસ્ત્રાદિ પરિગ્રહ વિનાના, અને શરીરઆહારાદિ માત્રમાં જ મૂર્છાવાળા તિર્યંચ-ભીલ વગેરે અનેકવાર નરકગામી થાય છે. દારિદ્રથી પરાભૂત થયેલા અને તથાપ્રકારનો પરિગ્રહ ન હોવા છતાં પણ પરધનમાં મૂર્છા-કષાયાદિ દોષવડે અનિગૃહીત આત્માવાળા મનુષ્યો અનંત કર્મ ઉપાર્જે છે અને બીજા મહામુનિઓ કોઇએ ઉપસર્ગ કરવાની બુદ્ધિથી શરીરે મહામૂલ્યવાળાં વસ્ત્રઆભરણ માળા-વિલેપનાદિ ધારણ કરાવ્યા છતાં, તે નિઃસંગ મુનિઓ કેવળજ્ઞાન યુક્ત મોક્ષ પ્રાપ્ત કરે છે. વળી જે ભયનો હેતુ હોય તે પરિગ્રહ કહેવાય, તો જ્ઞાન-દર્શન-ચારિત્રવાળાને તેના ઉપઘાત કરનારથી ભય છે, અને શરીરને હિંસ પશુઓથી ભય છે, (તેથી તે પણ ભયહેતુ હોવાથી પરિગ્રહ કહેવા જોઇએ.) ભયહેતુ હોવા છતાં પણ તેને મોક્ષસાધનની બુદ્ધિએ ગ્રહણ કરવાથી પરિગ્રહપણું નથી. (એમ કહેવામાં આવે તો.) દોષ રહિત વસ્ત્રાદિને પણ મોક્ષ સાધનની બુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે, તો શાથી પરિગ્રહ કહેવાય ? ૨૫૬૨ થી ૨૫૬૯. વસ્ત્ર વગેરે રૌદ્રધ્યાનનો હેતુ હોવાથી ત્યાગ કરવાં જોઇએ, એમ કહે એનો ઉત્તર જણાવે છે કે : साक्खणाणुबंधो रोज्झाणंति ते मई होज्जा । तुल्लमियं देहाइस पत्थमिह तं तहेहावि ।। २५७०।। जे जत्तिया पगारा लोए भयहेअवो अविरयाणं । ते चैव य विरयाणं पसत्थभावाण मोक्खाय || २५७१ ।। (વસ્ત્રાદિ) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનનો હેતુ છે. (માટે તે તજી દેવા યોગ્ય છે.) એમ તારી માન્યતા હોય, તો શરીરાદિમાં પણ એ સમાન છે. (યતનાથી શરીરાદિનું સંરક્ષણ મોક્ષનો હેતુ હોવાથી) પ્રશસ્ત છે. તો તેવી રીતે વસ્ત્રાદિ પણ પ્રશસ્ત છે. વસ્તુતઃ આ લોકમાં અસંયતને જે આસન-શયનાદિ જેટલા પ્રકારના ભયના હેતુ છે, તે બધા પ્રશસ્તભાવવાળા સંયતને મોક્ષ માટે છે. ૨૫૦૦-૨૫૦૧. શિવભૂતિ :- હિંસાનુબંધી રૌદ્રધ્યાન, મૃષાનુબંધી રૌદ્રધ્યાન, સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન અને સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન એમ ચાર પ્રકારે રૌદ્રધ્યાન આગમમાં કહ્યાં છે, તેમાં પ્રથમ પ્રાણિવધાદિરૂપ હિંસાનું જેમાં નિરંતર ચિંતવન થાય તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન, જેમાં નિરંતર અસત્યનું ચિંતવન થાય તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન, જેમાં નિરંતર-ચોરીનું ચિંતવન થાય તે સ્વેયાનુબંધી રૌદ્રધ્યાન અને Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪] સંરક્ષણ રૌદ્રધ્યાનનો અભાવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જેમાં મારણાદિ અનેક ઉપાયોથી ચોરાદ થકી પોતાના દ્રવ્યને રક્ષણ કરવાનું ચિંતવાય તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. આ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન જો વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં આવે તો અવશ્ય થાય. આ પ્રમાણે રૌદ્રધ્યાનનો હેતુ હોવાથી વસ્ત્રાદિક શસ્ત્રાદિકની જેમ દુર્ગતિના હેતુ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઇએ. આચાર્ય - એ પ્રમાણે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન તો શરીરાદિમાં પણ સમાન છે, કારણ કે જળ-અગ્નિ-ચોર-સર્પ-હિંસપશુ-વિષ-કંટક આદિથી શરીરનું પણ સંરક્ષણ નિરંતર ચિંતવાય છે, એટલે તેનો પણ ત્યાગ કરવો જોઇએ. શિવભૂતિ - શરીર વગેરે મોક્ષસાધનનું અંગ હોવાથી યતના વડે તેના સંરક્ષણનું ચિંતવન કરવું તે પ્રસસ્ત છે. આચાર્ય - જો એમ હોય, તો આગમમાં કહ્યા મુજબ યતનાના પ્રકારથી વસ્ત્રાદિમાં પણ સંરક્ષણાનુબંધ કરવામાં શો દોષ છે? તે પણ પ્રશસ્ત હોવાથી તેનો ત્યાગ શા માટે કરવો જોઇએ? શિવભૂતિ :- વસ્ત્ર વગેરે મૂચ્છાદિ દોષના હેતુ હોવાથી પરિગ્રહ જ કહેવાય અને તે લોકને ભવભ્રમણનું કારણ છે, એ સર્વ કોઇને પ્રતીત છે. જયારે એ પરિગ્રહ લોકોને ભવભ્રમણનું. કારણ છે, તો પછી વસ્ત્રાદિ પરિગ્રહવાળા સાધુને પણ તે ભવભ્રમણનું કારણ કેમ ન થાય? થાય જ, માટે તેનો ત્યાગ કરવો જોઇએ. આચાર્ય - તારી-એ એકાંત માન્યતા યોગ્ય નથી, કેમકે આસન-શયન-પાન-ભોજન-ગમનઅવસ્થાન-મન-વચન અને કાયાની ચેષ્ટા વગેરે જેટલા પ્રકાર છે, તે બધા અપ્રશસ્ત અધ્યવસાયવાળા અસંયતને આલોકમાં ભયના હેતુ થાય છે, અને એ જ બધા પ્રકારો પ્રશસ્ત અધ્યવસાયવાળા સંયતને મોક્ષના હેતુ થાય છે. એટલે જેણે લોભાદિ કષાયનો મૂળથી જ નાશ કરેલ છે, એવા સાધુઓને વસ્ત્રાદિ ગ્રહણ કરવા છતાં પણ કોઈ દોષ નથી લાગતો. વળી વસ્ત્રાદિ મૂચ્છ વગેરેના હેતુ હોવાથી સુવર્ણાદિકની જેમ પરિગ્રહ છે, ઈત્યાદિ હેતુ અને દાંતના કથનમાત્રથી જ વસ્ત્રાદિકનું પરિગ્રહપણું તું સિદ્ધ કરે છે, તો અમે પણ એવા જ હેતુ અને ઉદાહરણથી સુવર્ણનું અપરિગ્રહપણું સિદ્ધ કરીએ છીએ. ૨૫૭૦-૨૫૭૧. आहारो ब्व न गंथो देहत्थंति विसघायणत्थाए । कणगंपि तहा जुवई धम्मंतेवासिणी मेत्ति ॥२५७२।। तम्हा किमत्थि वत्धुं गंथोऽगंथो व सव्वहा लोए ?। गंथोऽगंथो व मओ मुच्छममुच्छाहि निच्छयओ ॥२५७३॥ वत्थाइ तेण जं जं संजमसाहणमराग-दोसरस । तं तमपरिहग्गहो च्चिय परिग्गहो जं तदुवघाई ॥२५७४॥ યુવતિ મારી ધર્માતેવાસિની છે, તથા સુવર્ણ વિષઘાતક છે, (વિષઘાત-રસાયન-મંગળ-ચ્છવિનય-પ્રદક્ષિણાવર્ત-ગુરુતા અને દગ્ધકુષ્ઠતા આ આઠ ગુણો સુવર્ણમાં છે.) એવી બુદ્ધિથી ગ્રહણ કરતાં, Page #346 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] વસ્ત્રાદિમાં દેહાદિની માફક સંરક્ષણ રૌદ્રધ્યાનનો અભાવ. [૩૪૫ (તે બન્ને) આહારની જેમ શરીરોપકારી હોવાથી પરિગ્રહ નથી (આ કહેલ સર્વ કુયુક્તિઓ છે પણ પ્રતિદ્વંદી માટે કરી છે.) તે માટે લોકમાં એવી કઇ વસ્તુ છે કે જે સર્વથા પરિગ્રહ અથવા અપરિગ્રહ કહેવાય ? (કોઇ નહિ.) ‘મુચ્છા રન્નો વુત્તો' એ આગમ વચનથી દ્રવ્ય-દેહ-આહાર કનકાદિને વિષે મૂર્છા અને અમૂર્છા વડે જ પરિગ્રહ અને અપરિગ્રહપણું નિશ્ચયથી માનેલ છે. એ કારણથી રાગ-દ્વેષરહિત વ્યકિતને વસ્ત્રાદિ જે જે સાધન સંયમમાં ઉપકારક થાય તે બધા અપરિગ્રહ છે, અને જે જે સંયમનો ધાત કરનારા થાય, તે સર્વે પરિગ્રહ છે. ૨૫૭૨ થી ૨૫૭૪. વસ્ત્રાદિ શો સંયમોપકાર કરે છે ? कं संजमोवयारं करेइ वत्थाइ जइ मई सुणसु । सीयत्ताणं ताणं जलणतणगयाण सत्ताणं ॥ २५७५ ॥ तह निसि चाउक्कालं सज्झायऽझाणसाहणमिसीणं । મહિ-મહિયા-વાસો-સા-યાવનિમિત્તે ૨ ર૧૭૬॥ मयसंवरुज्झणत्थं गिलाणपाणोवगारि वाभिमयं । मुहपुत्तिया चेवं परुवणिज्झं जहाजोगं ।। २५७७ ।। संसत्तसत्त- गोरस-पाणयपाणीयपाणरक्खत्थं । परिगलण- पाणघायण- पच्छाकम्माइयाणं च ।। २५७८ ।। परिहारत्थं पत्तं गिलाण - बालादुवग्गहत्थं च । दाणमयधम्मसाहण समया चेवं परुप्परओ ।। २५७९।। વસ્ત્ર વગેરે પદાર્થો શો સંયમોપકાર કરે છે ? તું એમ પુછતો હો, સાંભળ ઠંડીથી સાધુનું રક્ષણ, અગ્નિ અને તૃણગત જીવો નું રક્ષણ, તથા રાત્રિના ચારેય કાળમાં મુનિઓને સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું સાધન અને સચિત્ત પૃથ્વી, મહિકા, વર્ષા, હિમ અને રજથી રક્ષણ કરવાનું નિમિત્ત થાય છે. વળી મરેલાને ઢાંકવા માટે તથા બહાર લઇ જવાને તેમજ રોગીને વસ્ત્ર પ્રાણોપકારી માન્યું છે. એ પ્રમાણે મુહપત્તિ વગેરે પણ યથાયોગ્ય સંયમોપકારી છે, એમ કહેવું ઉચિત છે. તથા સંસક્ત સાધુઓએ ગોરશ-પાનક અને પેયગત પ્રાણીની રક્ષા માટે, હાથમાં ગ્રહણ કરેલ ગોરસાદિ ઝરી જવાથી થતા પ્રાણીઘાતથી બચવા પશ્ચાત્કર્માદિદોષોનો ત્યાગ કરવાને અને રોગી, બાળ વગેરેનો ઉપકાર કરવા માટે દાનધર્મના સાધન રૂપ પાત્ર રાખવું જોઇએ. એ પ્રમાણે વસ્ત્રાદિ રાખવાથી સર્વને પરસ્પર સમતા થાય. ૨૫૭૫ થી ૨૫૭૯. શિવભૂતિ :- વસ્ત્ર-પાત્રાદિ સંયમમાં શો ઉપકાર કરે છે, કે જેથી તે ગ્રહણ કરવું જોઇએ ? આચાર્ય ::- સુતર અથવા ઊનનું વસ્ત્ર ઠંડીથી પીડાયેલા સાધુનું રક્ષણ કરે છે અને આર્ત્તધ્યાંનને દૂર કરે છે, તથા અગ્નિ-ઘાસ-ઇન્ધનાદિગત જીવોનું પણ રક્ષણ કરે છે. કેમકે સાધુ પાસે જો વસ્ત્ર ન હોય, તો તે ઠંડીની પીડાના યોગે ઘાસ ઇન્પનાદિ વડે અગ્નિને પ્રજવલિત કરે, અને તેથી તગત જીવોનો વધ થાય, પરંતુ જો વસ્ત્ર હોય તો પ્રમાણે ન થાય અગ્નિ પ્રજવલિત કર્યા ૪૪ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬] વસ્ત્રાદિથી થતો સંયમોપકાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિના જ ઠંડીથી રક્ષણ થાય. વળી જો પાસે વસ્ત્ર હોય, તો હિમવર્ષાથી શીતયુક્ત આખી રાત્રિમાં જાગરણ કરતાં મુનિઓને વિદનરહિત સ્વાધ્યાય-ધ્યાન થઈ શકે. તેમજ મહારાત્રિમાં ઊડીને પડતી સચિત્તપૃથ્વી, મહિકા, વૃષ્ટિ, ઝાકળ, અને કોઈક રાતે આકાશમાંથી પડતી સચિત્તરજ તથા પ્રદીપ તેજ વગેરેના જીવોનું પણ વસ્ત્રથી રક્ષણ થાય, વળી મૃત વ્યક્તિને ઢાંકવા અથવા તેને બહાર લઈ જવાને માટે પણ શ્વેત-ઉજ્જવલ વસ્ત્ર હોવું જોઈએ. અને રોગીજનોને પણ એવું વસ્ત્ર પ્રાણોપકારી છે, એમ પરમગુરૂ શ્રી વિરપ્રભુએ કહ્યું છે. આ જ પ્રમાણે મુહપત્તિ-રજોહરણાદિ ઉપકરણો પણ સિદ્ધાન્તાનુસારે સંયમોપકારી છે, તે યથાયોગ્ય જ્યાં ઘટે ત્યાં સમજી લેવા. કલ્પભાષ્યાદિમાં કહ્યું છે કે - તૃણગ્રહણ કરીને અગ્નિસેવનનું નિવારણ કરવાને, ધર્મધ્યાનાર્થે અને રોગી તથા મરણ પામેલાના ઉપકાર માટે વસ્ત્ર રાખવું જોઈએ, તે વસ્ત્ર આત્મ-પ્રમાણ લાંબુ અને અઢી હાથ પહોળું હોવું જોઈએ. તેમાં બે વસ્ત્ર સુતરનાં તથા મુખ બાંધવા મુખવસ્ત્રિકા રાખવી. વસતિ (ઉપાશ્રય)નું પ્રમાર્જન કરવા, કોઈ સ્થાનમાં કંઈ લેતા-મૂકતા, તથા રાત્રિમાં પાથરેલું વસ્ત્ર સંકોચાઈ જતાં પ્રથમ પ્રમાર્જન કરવા તથા ચિન્હ જણાવવાને માટે રજોહરણ રાખવું. અનાવૃત-વિકૃત પુરૂષ-ચિન્હ (અથવા સ્ત્રીચિન્હ) ને લજ્જાથી આચ્છાદાન કરવાને તથા સ્ત્રી-દર્શનથી લિંગોદયનું રક્ષણ કરવાને માટે ચોલપટ્ટક રાખવો જોઈએ. આ પ્રમાણે વસ્ત્રો સંયમમાં ઉપકારી બને છે. હવે પાત્ર અને માત્રક પણ સંયમમાં જે રીતે ઉપકારી છે તેને તું સાંભળ, જો મુનિ પાસે પાત્ર હોય, તો ગોરસ તથા દ્રાક્ષાદિપાનકગત પ્રાણીના પ્રાણની રક્ષા થાય; પાત્રના અભાવે એ ગોરસાદિ અનાભોગાદિ કારણથી હાથમાં જ ગ્રહણ કર્યા હોય, તો તગત જીવોના પ્રાણની હાની જ થાય, પરંતુ જો પાત્રમાં લીધેલ હોય, તો તેનું પરિસ્થાપન થાય, તેમ કરવાથી જીવોની રક્ષા થાય. વળી પાત્રના અભાવે હાથમાં જ ગ્રહણ કરેલા ગોરસાદિ ઢળીને ભૂમિ ઉપર પડવાથી કુંથુઆકીટિકાદિ જીવો ત્યાં ભેગાં થવાથી તેમના પ્રાણનો ઘાત થાય; પણ જો પાત્ર હોય તો તેમ ન થાય; તથા ભાજન ધોવા વગેરેથી થતા પશ્ચાત્કર્માદિ દોષો પણ ન થાય. વળી પાત્રવડે રોગીદુર્બળ-વૃદ્ધાદિ મુનિ ઉપર ઉપકાર કરી શકાય; જેમ કે ગૃહસ્થ પાસેથી પથ્ય વસ્તુ લાવીને શૈક્ષોને આપવાથી તેઓ ઉપર ઉપકાર થાય, પરંતુ જો પાત્ર ન હોય તો તેમ થઈ શકે નહિ. વળી પાત્રવડે આહાર-પાણી લાવીને બીજા સાધુઓને આપતાં તે પાત્ર દાનધર્મનું સાધન બને છે. પાત્રના અભાવે આહાર-પાણી લાવીને કોઈને પણ આપી શકાય નહિ, વળી પાત્ર હોય તો લબ્ધિવાળાને તથા લબ્ધિ વિનાનાને, શક્તિવંતને તથા શક્તિ રહિતને, વસતિમાં રહેલાને તથા પ્રાહુણાને, એમ સર્વ સાધુઓને પરસ્પર સુગમતા થાય. એટલે જો પાત્ર હોય તો લબ્ધિવંત સાધુ તેમાં આહાર-પાણી લાવીને બીજા લબ્ધિ વિનાના મુનિને આપે, એ જ પ્રમાણે શક્તિમાન અશક્તને, વસતિ (ઉપાશ્રય)માં રહેલ મુનિ પ્રાણુણાને (મહેમાન સાધુને) આપી શકે. પરંતુ જો પાત્ર ન હોય તો એમાંનું કંઈ પણ ન બની શકે. આ જ પ્રમાણે માત્રક પણ સંયમોપકારી છે, એમ જાણવું. ૨૫૭૫ થી રપ૭૯. મળિયમપરિદત્ત તથા “ગમતા ૪ દિન ’ એ કથનનો આચાર્યશ્રી ઉત્તર આપતા ફરમાવે છે કે : Page #348 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સાધુ અને જિનેશ્વરની અચલકતાનું સ્વરૂપ. [૩૪૭ अपरिग्गहया सुत्तेति जा य मुच्छा परिग्गहोऽभिमओ । सबदब्बेसु न सा कायब्वा सुत्तसभावो ॥२५८०॥ निरुवयधिइसंघयणा चउनाणाइसयसत्तसंपण्णा । अच्छिद्दनपाणिपत्ता जिणा जियपरीसहा सब्बे ॥२५८१॥ तम्हा जहुत्तदोसे पावंति न वत्थ-पत्तरहियावी । તસાહિતિ તેરિ તો તરાહvi વંતિ ર૮રી तहवि गहिएगवत्था सवत्थतित्थोवएसणत्थंति । अभिनिखमंति सब्बे तम्मि चुएऽचेलया होति ॥२५८३॥ जिणकप्पियादओ पुण सोवहओ सव्वकालमेगंतो। उवगरणमाणमेसिं पुरिसावेक्खाए बहुभेयं ॥२५८४॥ સૂત્રમાં જે અપરિગ્રહતા કહી છે. તેમાં મૂછને જ પરિગ્રહ માનેલ છે, તે મૂછ સર્વ દ્રવ્યોમાં ન કરવી, એવો સૂત્રનો પરમાર્થ છે. જિનેશ્વરો અનુપમ ધીરજ-સંઘયણના સ્વામી, ચાર જ્ઞાનના નિધાન અને અતિશય પરાક્રમી છે. તેમજ છિદ્રરહિત હસ્તરૂપ પાત્રવાળા અને સર્વપરિષહને જીતનારા હોવાથી, વસ્ત્ર-પાત્ર રહિત હોવા છતાં પણ સંયમવિરાધનાદિ યથોક્ત દોષ તેઓશ્રીને પ્રાપ્ત નથી થતા. તેથી તેમને વસ્ત્રાદિ સંયમોપકારી થતા ન હોવાથી તેઓ તેનું ગ્રહણ કરતા નથી, તે છતાં “ધર્મતીર્થમાં સાધુઓ ઘણા કાળ સુધી વસ્ત્રયુક્ત થશે” એમ જણાવવાને સર્વ જિનેશ્વરી એક વસ્ત્ર ગ્રહણ કરીને નીકળે છે; તે વસ્ત્ર પડી જાય, તો અચેલક (વસ્ત્રરહિત) થાય છે. વળી જિનકલ્પિક વગેરે પણ સદાકાળ એકાંતે ઉપધિવાળા જ હોય છે, તેમના ઉપકરણનું પ્રમાણ પુરૂષની અપેક્ષાએ ઘણા પ્રકારે કહ્યું છે. ૨૫૮૦ થી ૨૫૮૪. વિવેચન - “વાડ રહિ૩ વેરમ” ઈત્યાદિ વચનથી સૂત્રમાં કહેલી જે અપરિગ્રહતા તું કહે છે, તે મૂચ્છનો ત્યાગ કરવાથી જ પ્રાપ્ત થાય છે, એટલે કે મૂચ્છ સિવાય અન્ય કોઈ પરિગ્રહ નથી; જેવી મૂચ્છ વસ્ત્રમાં થાય છે, તેવી મૂચ્છ અન્ય સર્વ શરીરઆહારાદિ દ્રવ્યોમાં થાય છે; એ મૂચ્છ સર્વથા ન કરવી, એવો ઉપરોક્ત સૂત્રનો પરમાર્થ છે, પરંતુ “વસ્ત્રનો સર્વથા ત્યાગ કરવો તેને જ અપરિગ્રહતા' કહેવાય એવો સુત્રનો અર્થ નથી. વળી શ્રી જિનેશ્વરોને તું અચેલક (સર્વથા વસ્ત્રરહિત) કહે છે, તે પણ એકાંત સત્ય નથી, કેમકે શ્રી જિનેશ્વરો છઘસ્થ અવસ્થામાં પણ અનુપમ ધીરજ, અનુપમ સંઘયણ અને ચાર જ્ઞાનયુક્ત હોય છે, તેમ જ અતિશય બલવાન છિદ્રરહિત હસ્તરૂપ પાત્રવાળા અને સર્વ પરિષહોને જીતેલ હોવાથી વસ્ત્ર-પાત્રના અભાવે પૂર્વે કહેલા સંયમ-વિરાધનાદિ દોષો તેમને પ્રાપ્ત નથી થતા, એથી વસ્ત્રાદિક તેમને સંયમના સાધક પણ નથી થતા, આ કારણથી આત્મગત સંયમને અનુપકારી એવા વસ્ત્રાદિ નિરર્થક હોવાથી તીર્થકરો તેને ગ્રહણ કરતા નથી, અહીં કદાચ તું એમ કહીશ, કે જો તે વસ્ત્રાદિ નથી ગ્રહણ કરતા તો “સવિ દૂબ નિયા” સર્વ તીર્થકરો એક વસ્ત્રથી નીકળ્યા છે, એમ શાથી કહ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે એમ કહીએ છીએ કે વસ્ત્ર તેમને Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮] સાધુ અને જિનેશ્વરની અચલકતાનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ સંયમોપકારી નથી, તો પણ “તીર્થમાં સર્વ સાધુઓ દીર્ઘકાળ સુધી વસ્ત્રવાહ જ થશેએમ જણાવવાને સર્વ જીનેશ્વરો એક વસ્ત્ર લઈને દીક્ષા માટે નીકળે છે. કોઈ વખત કોઈ સ્થળે તે વસ્ત્ર પડી જાય, તો તેઓ વસ્ત્રરહિત થાય છે, પરંતુ સર્વકાળ વસ્ત્ર રહિત નથી હોતા. માટે “જિનેશ્વરી વસ્રરહિત છે” એમ તું જે એકાંતે કહે છે, તેમાં કેવળ તારી અજ્ઞાનતા જ પ્રગટ કરે છે. વળી તીર્થકર અને જિનકલ્પિકના દષ્ટાંતથી તું અચેલકપણું અંગીકાર કરે છે, તેમાં પણ તારી અજ્ઞાનતા જ છે, કેમકે જિનેશ્વરો પણ ઉપર કહ્યા મુજબ એકાંતે વસ્ત્રરહિત નથી, અને જિનકલ્પિક, સ્વયંબુદ્ધ વગેરે મહામુનિઓ તો સર્વકાળ પર્યત એકાન્ત ઉપધિવાળા જ હોય છે. એ સંબંધમાં પૂર્વે તેઓનાં ઉપકરણનું પ્રમાણ પુરૂષની અપેક્ષાએ અનેક પ્રકારે કહ્યું છે, પણ સર્વથા ઉપકરણનો અભાવ નથી કહ્યો. તેથી તે જેના ઉદાહરણથી સર્વ ઉપકરણનો ત્યાગ કર્યો છે, તેઓને પણ સર્વથા ઉપકરણનો અભાવ નથી, કેવળ તારો પોતાનો જ આ કોઈ ભિન્ન માર્ગ છે. રપ૮૦ થી ૨૫૮૪. હવે “જમવેત્તા કિરિા ” એ કંથનને પ્રકારાન્તરે સમજાવે છે : अरहंता जमचेला तेणाचेलत्तणं जइ मयं ते । तो तब्बयणाउ चिय निरतिसओ होहि माऽचेलो ॥२५८५॥ रोगी जहोवएसं करेइ वेज्जस्स होअरोगो य । म य वेसं चरियं वा करेइ न य पउणइ करतो ॥२५८६॥ तह जिणवेज्जाएसं कुणमाणोऽवेइ कम्मरोगाओ । न उ तन्नेवत्थधरो तेसिमाएसमकरंतो ॥२५८७॥ न परोवएसवसया न य छउमत्था परोवएसपि । देंति न य सीसवग्गं दिक्छेति जहा जिणा सज्वे ॥२५८८॥ तह सेसेहिवि सव्वं कज्जं जड़ तेहिं सव्वसाहम्मं । પર્વ ૨ ૩ તિત્ય જ નત્તિ જો હો ?lીર૬૮el जह न जिणिंदेहिं समं सेसाइसएहि सब्बसाहम्मं । तह लिंगेणाभिमयं चरिएणवि किंचि साहम्मं ॥२५९०॥ જે કારણથી અરિહંતો અચેલક છે, તે કારણથી તને અચલકપણું માન્ય હોય, તો તેમના વચનથી તું અતિશય રહિત અચેલક ન થા. (કારણ કે) જેમ રોગી વૈદ્યના ઉપદેશાનુસારે ઔષધનું સેવન કરે છે, તેથી રોગ રહિત થાય છે; પરંતુ વૈદ્યનો વેશ કે આચરણ નથી કરતો, જેમ તે તેને નિરોગી નથી કરતો, તેવી રીતે જિનરૂપ વૈદ્યની આજ્ઞાનુસાર ધર્મ કરનાર કર્મરોગથી રહિત થાય છે, પરંતુ તેમનો વેશ ધરનાર અને તેમના આદેશાનુસાર નહિ કરનાર કર્મ રોગથી રહિત નથી થતો. વળી જો તું સર્વથા તીર્થકરના સાધુવેશમાં ચારિત્રાનુષ્ઠાનનું કરનાર હો, તો જેમ સર્વ જિનેશ્વરો પરોપદેશાધીન નથી હોતા, અને બીજાને છંઘસ્થ-અવસ્થામાં ઉપદેશ નથી Page #350 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સાધુ અને જિનેશ્વરની અચલકતાનું સ્વરૂપ. [૩૪૯ આપતા. તથા શિષ્યવર્ગને દીક્ષા પણ નથી આપતા, તેમ તેમના શિષ્યોએ પણ કરવું જોઈએ. (પરંતુ) એ પ્રમાણે કરવામાં આવે તો તીર્થ દીર્ઘકાળ પર્યત ક્યાંથી પ્રવર્તે? અને જો તીર્થકરોની સાથે સર્વથા સમાનપણું ન હોય, તો અચેલકપણાનો આગ્રહ શા માટે રાખે છે ? જીનેશ્વરોની સાથે શેષ અતિશયોથી સર્વથા સમાનતા નથી માની, પણ તમે વેશ અને ચારિત્રથી કિંચિત સમાનતા માનેલ છે. ૨૫૮૫ થી ૨૫૯૦. - હે શિવભૂતે ! અરિહંતો વસ્ત્રરહિત છે, તેથી આપણે પણ વસ્ત્રરહિત-નગ્ન થવું જોઈએ એમ તારી માન્યતા હોય, તો જેવું ગુરુનું ચિન્હ હોય તેવું શિષ્યનું પણ હોવું જોઈએ, કેમકે બુદ્ધશિષ્ય શ્વેતવસ્ત્રધારી કે નગ્ન નથી હોતો. તે તો બુદ્ધના જેવો જ વેશ ધરનાર હોય છે, તેમ તારે પણ અરિહંતોના જેવું જ થવું જોઈએ, પરંતુ જિનેશ્વરના ઉપદેશથી જ તું નિરૂપમ ધીરજ અને સંઘયણના અભાવે વસ્ત્ર રહિત-નગ્ન થતો હોય તો ન થા. તું તીર્થકરનો શિષ્ય હોવાથી તેને તેમનો વેશ પ્રમાણ હોય, તો તેમનો ઉપદેશ પણ તારે પ્રમાણ રાખવો જોઈએ, કારણ કે ગુરુનો ઉપદેશ ઉલ્લંધીને વર્તન કરનાર શિષ્ય કદી પણ ઇષ્ટ અર્થનો સાધક નથી થતો. પરમગુરૂ શ્રી જિનેશ્વરોએ એ સંબંધમાં તો એમ કહ્યું છે, કે અનુપમ ધીરજ અને સંઘયણ આદિ અતિશયના અભાવે (સાધુએ) કદી પણ અચેલક (વસ્ત્રરહિત) ન થવું. આ પ્રમાણે પરમગુરુએ કહ્યા છતાં તું એમના ઉપદેશની વિરૂદ્ધ વર્તન શા માટે કરે છે ? શિવભૂતિ - જેમ ગુરુના ઉપદેશાનુસાર વર્તવું યોગ્ય છે, તેમ તેમના વેશ અને ચારિત્રનું પણ અવશ્ય અનુકરણ કરવું જોઈએ. આચાર્ય - તારું એ મંતવ્ય અયોગ્ય છે, કેમકે તેમના ઉપદેશાનુસાર વર્તન જ કાર્યસાધક છે. જેમ રોગી મનુષ્ય વૈદ્યના ઉપદેશાનુસાર વર્તન કરવાથી જ રોગમુક્ત થાય છે; પરંતુ તેના વેશનું કે આચરણનું અનુકરણ નથી કરતો, જો તે પ્રમાણે કરે, તો ઉલટો સન્નિપાતનો ભાગી થાય. તે જ પ્રમાણે અહીં પ્રસ્તુતમાં પણ જિનેશ્વરરૂપ વૈદ્યના ઉપદેશાનુસાર વર્તનાર તેમના વેશ અને ચારિત્રનું અનુકરણ કર્યા વિના પણ કર્મરૂપ રોગથી મૂકાય છે, પરંતુ તેમના ઉપદેશાનુસાર વર્તન સિવાય તેમના વેશ અને ચારિત્રનું આચરણ કરનાર કર્મરોગથી મુક્ત થતો નથી, કેમકે તેવી યોગ્યતા સિવાય તેમનો વેષ અને ચારિત્ર ધારણ કરનાર કેવળ ઉન્માદાદિનું જ ભાજન થાય છે. વળી જો તું તીર્થંકરનાં વેષ અને ચારિત્રનો ધારક હો, તો તારું એ ધારકપણું તીર્થકરોની સાથે સર્વ પ્રકારે સમાન છે? કે દેશથી સમાન છે? જો સર્વ પ્રકારે સમાનતા હોય, તો જે પ્રમાણે તેઓ કરે છે, તે પ્રમાણે તારે પણ સર્વ કરવું જોઈએ. કારણ કે જેમ તીર્થકરો સ્વયંબુદ્ધ હોવાથી બીજાના ઉપદેશાનુસાર વર્તતા નથી, છદ્મસ્થ અવસ્થામાં બીજાને પ્રતિબોધવા ઉપદેશ આપતા નથી, કેવલજ્ઞાન સિવાય શિષ્યવર્ગને દીક્ષા પણ આપતા નથી; તેવી રીતે એમના શિષ્યોએ અને પ્રશિષ્યોએ પણ સર્વ કરવું જોઈએ. જો એ પ્રમાણે થાય, તો પછી કોઈને પણ ઉપદેશ દેવાના અભાવે દીક્ષાદિ અપાય નહિ, અને છેવટે તીર્થનો વિચ્છેદ થાય. પરંતુ જો તેઓની સાથે સર્વ સાધમ્યું ન હોય, તો પછી “હું અચેલક થાઉં” એવો મિથ્યા આગ્રહ શા માટે રાખે છે ? Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] તીર્થંકરના અનુકરણમાં તીર્થવિચ્છેદનો પ્રસંગ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ' હવે જો ઉપરોક્ત કારણથી સર્વથા પ્રકારે તીર્થકરોની સાથે સાધ ન હોય, પણ કિંચિત સાધર્મ હોય, તો તે અમારે માન્ય છે. જેમકે લોચ કરવાદિ માત્રથી તેમની સાથે કિંચિત્ લિંગથીવેષથી સાધર્મ છે, પણ અચલકપણાથી નથી. એષણીય આહારઅનિયત વાસ આદિ વડે ચારિત્રથી કિંચિત્ સાધર્મે છે, પણ હસ્ત ભોજીપણાથી સાધર્મ નથી; કેમકે અતિશય રહિત હોવાથી આપણે તેમ કરવું યોગ્ય નથી. આ પ્રમાણે તીર્થકરની સાથે કિંચિત્ સાધમ્ય ઉક્ત ન્યાયે અન્યથા પણ સિદ્ધ થાય છે, તો પછી તને અચેલકપણાદિનો મિથ્યા આગ્રહ શા માટે છે. ર૫૮૫ થી ર૫૯૦. હવે “તમક્રિ = ૪ નિષ્પો ' એ કથનનો ઉત્તર આપે છે. તીર્થકરોએ જિનકલ્પ કહેલો છે” એ કથન કોણ નથી માનતું? સર્વ કોઈ તે માને છે, પરંતુ જેવા પુરૂષોને માટે જે વિધિએ તે કહેલ છે, તે સાંભળ. उत्तमधिइसंघयणा पुब्वविदोऽतिसइणो सया कालं । जिणकप्पियावि कप्पं कयपरिकम्मा पवज्जति ॥२५९१॥ तं जइ जिणवयणाओ पवज्जसि, पवज्ज तो स छिन्नो त्ति । अत्थित्ति कह पमाणं कह वोच्छिन्नोत्ति न पमाणं ? ॥२५९२।। मण-परमोहि-पुलाए आहारग-खवग-उवसमे कप्पे । संजमतिय-केवलि-सिज्मणा य जंबूम्मि वोच्छिण्णा ॥२५९३।। ઉત્તમ ધીરજ અને સંઘયણવાળા, જઘન્યથી પણ કિંચિત્ત ન્યૂન નવ પૂર્વ જાણનારા, નિરંતર અનુપમ શક્તિ આદિ અતિશયસંપન્ન જિનકલ્પિકો (પૂર્વોક્ત વિધિએ એટલે તપશ્રુત અને સત્ત્વ આદિ) પરિકર્મ કરીને જ જિનકલ્પ અંગીકાર કરે છે. (એવા પુરૂષો માટે જિનકલ્પની આજ્ઞા જિનેશ્વરોએ આપી છે. પણ તારા જેવા માટે નહિ.) માટે જો જિનવચનથી “જિનકલ્પ” તું માને છે, તો "તે જિનકલ્પ વિચ્છેદ થયો છે” એમ પણ કેમ નથી માનતો ? અને જો એ કથન ન માનતો હો, “તો જિનકલ્પ છે” એ કથન કેવી રીતે માને છે ? મન:પર્યવજ્ઞાન-પરમાવધિજ્ઞાનપુલાકલબ્ધિ-આહારકશરીર, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ-પરિહારવિશુદ્ધિ-સૂક્ષમjપરાય ને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર, કેવલી અને મોક્ષ એ સર્વ પદાર્થો જંબૂસ્વામિ પછી વિચ્છેદ થયા છે. રપ૯૧ થી ર૫૯૩. અચેલક પરિષહનો જવાબ આપતાં કહે છે કે : जइ चेलभोगमेत्तादजिआचेलयपरीसहो तेणं । अजियदिगिंछाइपरीसहोवि भत्ताइभोगाओ ॥२५९४॥ एवं तुह न जियपरीसहा जिणिंदावि सबहावन्नं । अहवा जो भत्ताइसु स विही चेलेवि किं नट्ठो ? ॥२५९५॥ जह भत्ताइं विसुद्धं राग-द्दोसरहिओ निसेवंतो। विजियदिगिंछाइपरीसहो मुणी सपडियारोवि ॥२५९६।। Page #352 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] અચલક પરીષહની માફક સુધાદિ પરીષહોનો પ્રસંગ. [૩૫૧ तह चेलं परिसुद्धं रागद्दोसरहिओ सुयविहीए । होइ जियाचेलपरीसहो मुणी सेवमाणोऽवि ॥२५९७॥ જો વસ્ત્રના પરિભોગ માત્રથી જ અચેલક પરિષહનો જય નથી કર્યો એમ કહેવાય, તો પછી આહાર-પાણીના ભોગથી પણ સુધાદિ પરિષહનો જય નથી કર્યો એમ કહેવાય. અને જો એ પ્રમાણે હોય તો જિનેશ્વરો પણ પરિષહનો જય કરનારા નથી એમ તારા કથનાનસાર સર્વથા પ્રક થશે. અથવા (એષણીય) આહાર-પાણી આદિ ગ્રહણ કરવામાં જે વિધિ છે, તે વિધિ (એષણીય) વસ્ત્રગ્રહણ કરવામાં શું નાશ પામ્યો છે ? વિશુદ્ધ આહાર-પાણી રાગ-દ્વેષરહિત ભોગવતાં છતાં જેમ સપ્રતિકાર મુનિ સુધાદિ પરિષહ જીતનાર કહેવાય છે, તેમ વિશુદ્ધ-એષણીય એવા રાગદ્વેષરહિત મનિ શ્રતવિધિથી વસ્ત્રને ગ્રહણ કરીને સેવવા છતાં પણ અચલકપરીષહનો જ કહેવાય છે. ર૫૯૪ થી ૨૫૯૭. “જેણે અચેલક પરીષહનો જય કર્યો હોય, તે મુનિ કહેવાય.” તારું આ કથન યોગ્ય છે, અને અમે તે માન્ય કરીએ છીએ, પરંતુ એ સંબંધમાં પૂછીએ છીએ કે વસ્ત્રના ભોગમાત્રથી જ અચેલક પરીષહનો જય નથી થતો, એમ માનીને તું વસ્ત્રનો સર્વથા ત્યાગ કરે છે કે અષણીયાદિ દોષથી દુષ્ટ એવા વસ્ત્રના ભોગથી વસ્ત્રનો ત્યાગ કરે છે? જો આદ્ય પક્ષાનુસાર એટલે વસ્ત્રના ભોગમાત્રથી જ મુનિ વડે અચેલક પરીષહનો જય નથી થતો, એમ માનીને તું વસ્ત્રનો ત્યાગ કરતો હો, તો તેમાં તારી મોટી ભૂલ છે. કેમકે એ પ્રમાણે તો આહાર-પાણી આદિના ભોગમાત્રથી પણ મુનિ સુધાદિ પરીષહનો જીતનાર નહિ કહેવાય, અને તદનુસાર તારા અભિપ્રાયે નિરૂપમ ધીરજ અને સંઘયણવાળા મહાન સત્ત્વના ભંડાર શ્રી જિનેશ્વર ભગવંતો પણ પરીષહ જીતનારા ન કહેવાય. કદાચ તું એમ કહીશ કે ઉગમાદિ દોષરહિત તથા વિશુદ્ધએષણીય આહાર-પાણીને રાગ-દ્વેષ રહિત ભોગવનાર મુનિ સુધાદિપરીષહનો જય કરનાર કહેવાય છે, તો પછી તદનુસાર એષણીય વસ્ત્રનો રાગ-દ્વેષરહિત ઉપભોગ કરનાર મુનિ પણ અચેલક પરીષહનો જય કરનાર કેમ ન કહેવાય ? કહેવાય જ. તાત્પર્ય એ છે કે સુધા-તૃષા-શીત-ઉષ્ણતાદિકનો, આહાર-પાણીવસ્ત્રાદિક વડે સૂત્રોક્તવિધિ પૂર્વક યતનાએ પ્રતિકાર કરનાર મુનિ પરીષહનો જય કરનાર કહેવાય છે. આ સર્વ કથનથી એ ફલિતાર્થ થાય છે કે અનેષણીયાદિ દોષયુક્ત વસ્ત્રાદિના પરિભોગથી જ અચેલક પરીષહથી પરાભવ થાય છે. પણ સૂત્રોક્ત વિધિએ તેનો ઉપભોગ કરવાથી નથી થતો. ૨૫૯૪ થી ૨૫૯૭. શિવભૂતિ :- જો સાધુ વસ્ત્રનો ઉપભોગ કરે, તો તેણે અચેલક પરીષહ સહન કર્યો છે, એમ કેવી રીતે કહી શકાય ? વસ્ત્રનો અભાવ હોય, તો જ અચેલક પરીષહ સહન કર્યો કહેવાય. આચાર્ય :- તારી એ માન્યતા અયોગ્ય છે, કેમ કે : सदसंतचेलगोऽचेलगो यजं लोग-समयसंसिद्धो। तेणाचेला मुणओ संतेहिं जिणा असंतेहिं ॥२५९८।। परिसुद्ध-जुण्ण-कुच्छिय-थोवाऽनिययन्नभोगभोगेहिं । मुणओ मुच्छारहिया संतेहिं अचेलया होंति ॥२५९९॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨] અચલક પરીષહની માફક સુધાદિ પરીષહોનો પ્રસંગ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ जह जलमवगाहंतो बहुचेलोऽवि सिरवट्ठियकडिल्लो । भण्णइ नरो अचेलो तह मुणओ संतचेलावि ॥२६००॥ तह थोव-जुन्न-कुच्छियचेलेहि वि भन्नए अचेलोत्ति । जह तूर सालिय ! लहुंदेमोपोत्तिं नग्गिया मोत्ति ॥२६०१।। વસ્ત્રના સદ્ભાવે અને વસ્ત્રના અભાવે અચેલકપણું લોકમાં અને આગમમાં પ્રસિદ્ધ છે; તેથી વસ્ત્રના અભાવે મુનિઓ અને વસ્ત્રના અભાવે જિનેશ્વરો અચેલક કહેવાય છે. પરિશુદ્ધ, જીર્ણ અને અસાર એવા વસ્ત્રને અનિયતપણે મૂચ્છરહિત ભોગવવાથી મુનિઓ વસ્ત્રો છતાં પણ અચેલક છે. જેમ કટીવસ્ત્રને મસ્તકે વીંટીને જળમાં પેસનાર પુરૂષ, ઘણાં વસ્ત્રવાળો છતાં પણ વસ્ત્ર રહિત કહેવાય છે, તેમ મુનિઓ પણ વસ્ત્ર હોવા છતાં અચેલક (વસ્ત્ર રહિત) કહેવાય છે. જેમકે - અરે ! વણકર ! ત્વરા કર, મને જલ્દીથી સાડલો આપ, હું નગ્ન છું. ર૫૯૮ થી ૨૬૦૧. - વિવેચન :- મુખ્યવૃત્તિથી અને ઉપચારથી એમ બે પ્રકારે અચેલકપણું છે. તેમાં મુખ્યઅચલકપણું આ સમયમાં સંયમોપકારી નથી, એ કારણથી વસ્ત્રો છતાં પણ સામાન્ય સાધુઓ ઉપચારથી અચેલક કહેવાય છે. અને જિનેશ્વરો વસ્ત્રના અભાવે મુખ્યવૃત્તિએ અચેલક કહેવાય છે. શુદ્ધ-એષણીય, ઘણાં દિવસના જીર્ણ, નિઃસાર, અલ્પ સંખ્યોપેત અને કોઈક વખતે જ ગૃહસ્થથી જુદી રીતે ઉપયોગમાં લેવાતા, એવા વસ્ત્રોને મૂચ્છરહિત ભોગવતા મુનિઓ ઉપચારથી અચેલક કહેવાય છે. અથવા જેમ કોઈ પુરૂષ કટીવસથી મસ્તક વીંટીને જળમાં પેઠેલો હોય, લોકમાં તે પુરુષ વસ્ત્ર રહિત કહેવાય છે; તેમ મુનિ પણ ઢીંચણથી ઉપરના ભાગમાં ચોલપટ્ટક ધારણ કરે છે, કચ્છ બાંધતા નથી. અને મસ્તક ઉપર પણ કોઈ વસ્ત્રાદિ ધારણ કરતા નથી, એ પ્રમાણે લોકપ્રસિદ્ધ રીતિથી અન્યથા પ્રકારે વસ્ત્રનો ઉપભોગ કરતા હોવાથી, વસ્ત્રો છતાં પણ તે અચેલક કહેવાય છે. ઉપચારથી લોકપ્રસિદ્ધ અચલકપણું એક બીજા દૃષ્ટાન્તથી સમજીએ. જેમ કોઈ સ્ત્રી જીર્ણ અને ઘણાં છિદ્રવાળું વસ્ત્ર પહેરીને વસ્ત્ર વણનારને કહે, કે અરે વણકર ! જલ્દીથી મારું વસ્ત્ર તૈયાર કરી આપ, કેમકે હું તે વિના નગ્ન છું, અહીં સ્ત્રી વસ્ત્રયુક્ત હોવા છતાં ઘણા જીર્ણ વસ્ત્રને લીધે નગ્નતા શબ્દનો પ્રયોગ થાય છે. એ જ પ્રમાણે મુનિઓ પણ પૂર્વોક્ત વસ્ત્રભોગથી અચેલક કહેવાય છે. ર૫૯૮ થી ૨૬૦૧. હવે “નં તfé સાદું વર્ચે ઘરે” એ કથનનો ઉત્તર આપીને ઉપસંહાર કરે છે. विहियं सुए च्चिय जओ धरेज्ज तिहिं कारणेहिं वत्थंति । तेणं चिय तदवस्सं निरतिसएणं धरेयव्वं ॥२६०२।। जिणकप्पाजोग्गाणं ही-कुच्छ-परीसहा जओऽवस्सं । ही लज्जत्ति व सो संजमो तदत्थं विसेसेणं ॥२६०३॥ जइ जिणमयं पमाणं तुह तो मा मुयसु वत्थ-पत्ताई। पुवुत्तदोसजालं लम्भिसि मा समिइधायं च ॥२६०४॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) શિવભૂતિના બહેનની નગ્નતા અને વસ્ત્ર પ્રાપ્તિ [૩૫૩ अणुपालेउमसत्तोऽसत्तो न समत्तमेसणासमिइं । वत्थरहिओ न समिओ निक्नेवादाणवोसग्गा ॥२६०५॥ શ્રુતમાં કહ્યું છે કે ત્રણ કારણોએ વસ્ત્ર ધારણ કરવું, તેથી નિરતિશયી અને જિનકલ્પને અયોગ્ય એવા મુનિઓએ (પૂર્વે કહેલ કારણે જ) લજ્જા, કુત્સા અને પરીષહને લીધે અવશ્ય વસ્ત્રો ધારણ કરવાં, (કુત્સા અને પરીષહ માટે કદાચ વસ્ત્ર ન ધરે,) પણ લજ્જા એટલે સંયમને અર્થે તો વસ્ત્ર વિશેષે કરીને ધરવા જોઈએ, (અન્યથા અગ્નિ સળગાવવાદિ વડે મહાન અસંયમ પ્રાપ્ત થાય) વળી જો તને જિનમત પ્રમાણ હોય, તો વસ્ત્ર-પાત્રાદિકનો તું ત્યાગ ન કર કેમકે એથી પૂર્વોક્ત દોષનો સમૂહ પ્રાપ્ત થશે અને સમિતિનો ઘાત થશે. પાત્ર વિના સંપૂર્ણ એષણા સમિતિ પાળવાને તું સમર્થ નહિ થાય, અને વસ્ત્ર વિના નિક્ષેપાદાન તથા ઉત્સર્ગસમિતિ તેમજ ભાષાસમિતિવાળો નહીં થાય. (આ પ્રમાણે સર્વથા ત્રણ સમિતિ રહિત થશે.) ર૬૦૨ થી ૨૬૦૫. પૂર્વોક્ત રીતે સમજાવ્યા છતાં શિવભૂતિ સમજ્યો નહિ, અને વસ્ત્ર તજીને ઉપાશ્રયની બહાર નીકળી ગયો. इय पण्णविऽओवि बहु सो मिच्छुत्तोदयाकुलियभावो । जिणमयमसद्दहंतो छड्डियवत्थो समुज्जाओ ॥२६०६॥ तस्स भगिणी समुज्झियवत्था तह चेव तदणुरागेणं । संपत्थिया नियत्था तो गणियाए पुणो मुयइ ॥२६०७।। तीए पुणोऽवि बद्धोरसेगवत्था पुणो विछुडिंती। अच्छउ ते तेणं चिय समणुण्णाया धरेसी य ।।२६०८।। कोडिन्न-कोट्टवीरे पव्वावेसी य दोण्णि सो सीसे । तत्तो परंपराफासओऽवसेसा समुष्पन्ना ॥२६०९।। આચાર્યશ્રીએ એમ બહુ પ્રકારે સમજાવ્યા છતાં તે શિવભૂતિ મિથ્યાત્વના ઉદયથી વ્યાકુળ પરિણામવાળો થઈ, જિનમતને નહિ સહતો, વસ્ત્ર તજીને ઉપાશ્રયની બહાર નીકળ્યો; તેની ભગિની પણ તેના અનુરાગથી તે જ પ્રમાણે વસ્ત્ર તજીને ચાલી નીકળી આથી ગણિકાએ તેને વસ્ત્ર પહેરાવ્યું, પુનઃ તેણે તે તજી દીધું, ફરી ગણિકાએ હૃદયપર એક વસ્ત્ર પહેરાવ્યું, તેને તે તજતી હતી, (પણ શિવભૂતિએ કહ્યું, ભલે તારે એક વસ્ત્ર હો.) એમ તેની આજ્ઞાથી તેણે એક વસ્ત્ર ધારણ કર્યું, પછી કૌડીન્ય અને કોટ્ટવર નામના બે શિષ્યોને શિવભૂતિએ દીક્ષા આપી, તેમની પરંપરાએ શેષ બોટીકાદષ્ટીઓ (દિગંબરો) પ્રવર્યાં. ૨૬૦૬ થી ૨૬૦૯. અહીં આઠમા નિતવનો વાદ સમાપ્ત થયો. હવે સર્વ નિહ્નવો પરસ્પર એક બીજાને બબ્બે દોષો આપે છે, તે સંબંધી વ્યક્તવ્યતા કહે છે. (३५८) एवं एए भणिया ओसप्पिणिए उ निण्हगा सत्त । वीरवरस्स पवयणे सेसाणं पवयणे नत्थि ॥२६१०।७८४॥ ૪૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪] પરસ્પર નિદ્વવના દોષો. (३५९) मोत्तूणेत्तो एक्कं सेसाणं जावज्जीविया दिट्ठी । एक्के क्करस य एत्तो दो दो दोसा मुणेयव्वा ।। २६११।।७८५ ।। એ પ્રમાણે એ સાત નિહ્નવો (ચ શબ્દથી આઠમો બોટિક નિહ્નવ) આ અવસર્પિણી કાળમાં શ્રી વીર જિનેશ્વરના તીર્થમાં ઉત્પન્ન થયા, એ સિવાય બીજા નિહ્નવો નથી. એક ગોષ્ઠામાહિલ સિવાય બીજા જમાલી વગેરે નિહ્નવો યાવજ્જૈવિક દષ્ટિવાળા થયા અને એ દરેકને બેબે દોષો જાણવા. ૨૬૧૦ થી ૨૬૧૧. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિવેચન :- ભગવાન શ્રી મહાવીરદેવના તીર્થમાં જમાલી વગેરે સાત નિર્ભવો થયા છે, એમ નિર્યુકતિકાર કહે છે અને એ નિહ્નવોના નામ જણાવનારી ગાથામાંના ચ શબ્દથી ભાષ્યકાર તથા વૃત્તિકાર બોટિક (દિગંબર) નિહ્નવ સહિત આઠ નિહ્નવો આ અવસર્પિણીમાં થયા છે એમ કહે છે, એ સિવાય બીજા નિહ્નવોની સત્તા નથી માની. સર્વ નિહ્નવોમાં ગોષ્ઠામાહિલ સિવાય જમાલી વગેરે બધા નિહ્નવો યાવજ્જીવપર્યંતનું પરિમાણ યુક્ત પ્રત્યાખ્યાન અંગીકાર કરતા અને તેમજ માનતા, પણ ગોષ્ઠામાહિલ તેમ માનતો નહિ, તે તો અપરિમાણ પ્રત્યાખ્યાન માનતો. આ વાત જો કે મૂળ ગ્રંથ ઉપરથી સમજી શકાય એમ છે, તે છતાં પુનઃ કહેવાનું પ્રયોજન એ છે કે પ્રત્યાખ્યાન અવશ્ય કરવા યોગ્ય હોવાથી બહુ ઉપયોગી છે, તેથી કોઈ ગોષ્ઠામાહિલની જેમ ન માને, એટલા માટે ફરી જણાવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિહ્નવો પણ જીવનપર્યંત પ્રત્યાખ્યાન પરિમાણ-યુક્ત કરનારા હતા, માટે કોઈ પણ પ્રત્યાખ્યાન પરિમાણ રહિત ન કરવું. વળી આ સર્વ નિહવો એક બીજાને પરસ્પર બબ્બે દોષો આપે છે. એક તો પોતાનો દોષવાળો મત અંગીકાર કરે છે. અને બીજો પરનો મત અંગીકાર નથી કરતો. આ પ્રમાણે દરેક નિર્લવને બબ્બે દોષ લાગે છે, તેને ભાષ્યકાર મહારાજ પોતે જ વિસ્તારથી કહે છે. ૨૬૧૦ થી ૨૬૧૧. मोत्तूण गोट्टमाहिलमन्नेसिं जावज्जीवसंवरणं । कम्मं च बद्धपुट्ठे खीरोदवदअत्तणा समयं || २६१२।। मोत्तुं जमालिमन्ने बेंति कडं कज्जमाणमेवं तु । एक्केक्को एक्केक्कं नेच्छइ अबद्धिओ दोन्नि || २६१३|| अवरोप्परं समेया दो दोसे देतिं एक्कमेक्कस्स । परमयसंपडिवत्तिं विप्पडिवत्तिं च समयम्मि || २६१४ || अबद्धियरस दोसे दिति तओ सोऽवि तिन्नि अन्नरस । तिप्पभि तु समेया दोसे तिप्पभिइए दिंति ।।२६१५|| ગોષ્ઠામાહિલ સિવાયના બીજા નિહ્નવો યાવજ્જીવ પર્યંતનું સપરિમાણ પ્રત્યાખ્યાન, અને ક્ષીર-નીરની જેમ આત્મા સાથે કર્મ બદ્ધ-સ્પષ્ટ છે એમ માને છે અને જમાલિ સિવાયના બીજા નિહ્નવો “કરાતું હોય તે કર્યું” એમ માનતા. એ પ્રમાણે એકેક નિર્ભવ એકેક પદાર્થ નથી માનતા, અને અગ્નિક (ગોષ્ઠામાહિલ) બે પદાર્થ નથી માનતો. (આમ હોવાથી) તેઓ એકઠા થયા હોય Page #356 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પરસ્પર નિતવના દોષો. [૩૫૫ તો દરેક જણ પરસ્પર-એકબીજાને બે-બે દોષ આપે છે; એક પરમતની સંપ્રતિપત્તિ અને બીજાં સ્વમતમાં વિપ્રતિપત્તિ. અબદ્ધિકને નિતવો ત્રણ ત્રણ દોષ આપે છે, તેથી તે પણ બીજાઓને ત્રણ ત્રણ દોષ આપે છે. જ્યારે ત્રણ આદિ નિતવો એકઠા થાય, ત્યારે તેઓ એક બીજાને ત્રણ ત્રણ આદિ દોષો આપે છે. ૨૬ ૧૨ થી ૨૬ ૧૫. વિવેચન :- ગષ્ઠામાહિલ સિવાયના સર્વ નિતવો. વાવજીવ પર્યત સપરિમાણ-પ્રત્યાખ્યાન અને આત્મા સાથે કર્મનો સંબંધ ક્ષીરનીરવત્ માને છે, ગોષ્ઠામાહિલ એ બેમાંથી એક પણ નથી માનતો. જમાલિ સિવાયના તિષ્યગુપ્ત વગેરે નિતવો “કરાતું હોય તે કર્યું” એમ માને છે અને જમાલિ “કરેલું હોય તે જ કર્યું” માને છે. તિષ્યગુપ્ત સિવાયના નિતવો સંપૂર્ણ જીવ પ્રદેશોને જીવ માને છે, અને તિષ્યગુપ્ત એક અંતિમ પ્રદેશને જ જીવ માને છે. એ પ્રમાણે દરેક નિતવો જિનેશ્વરોયુક્ત પદાર્થોમાંથી એકેક પદાર્થ નથી માનતા, પણ ગોષ્ઠામાહિલ બે પદાર્થ નથી માનતા, એ સિવાય સર્વ નિહ્નવો જિનોક્ત સર્વ પદાર્થોને માને છે. એ પ્રમાણે દરેકની માન્યતા ભિન્ન ભિન્ન હોવાથી જ્યારે તેઓ એકઠા થાય, ત્યારે એકબીજાને બળે દોષ આપે છે, જેમકે બહુરત નિદ્ભવ જમાલિ, પ્રાદેશિક નિહ્નવ તિષ્યગુપ્તને કહે છે કે “કરેલું હોય તે જ કર્યું.” આવો મારો મત નિર્દોષ છતાં તું નથી માનતો એ પહેલો દોષ અને “અંતિમ પ્રદેશ જ જીવ છે” એ તારો મત સદોષ છે છતાં માને છે; એ બીજો દોષ સાંભળીને પ્રાદેશિક નિદ્ભવ પણ બહુરત નિદ્વવને વિપરીતપણે એ જ બે દોષ આપે છે. તથા એ જ પ્રમાણે અવ્યક્ત વાદીને પણ દોષવાળો તેનો મત માનવારૂપ અને નિર્દોષ છતાં પોતાનો મત નહીં માનવારૂપ એમ બે દોષ આપે છે. અવ્યક્તવાદી પણ પ્રાદેશિકને વિપરીતપણે એ જ બે દોષ આપે છે. એ જ પ્રમાણે યાવત્ ઐરાશિક નિહ્નવ અબદ્ધિક નિહ્રવને બે દોષ આપે છે અને અબદ્ધિક ઐરાશિકને બે દોષો આપે છે. અહીં એક બીજી વિશેષ વાત જણાવવાની જરૂર છે, કે વ્યક્તિની વિવક્ષાએ અબદ્ધિક નિહ્નવ સૃષ્ટાબદ્ધ કર્મ અને પરિમાણ રહિત પ્રત્યાખ્યાન માનતો હોવાથી તેના બે ભેદા બે મત જુદા માનીએ તો તે અબદ્ધિક તેનાં પ્રતિયોગી નિદ્વવોને ત્રણ દોષ આપે છે, અને તેઓ પણ તેને ત્રણ દોષ આપે છે, પણ જ્યારે તેની બે પદાર્થની માન્યતા ભિન્ન છતાં એક જ માનીએ તો ઉપર કહ્યા મુજબ પરસ્પર બળે દોષો જ લાગે છે. ભાષ્યકાર મહારાજ પણ એ વાત કબૂલ કરે છે અને કહે છે કે તેની બે પદાર્થની ભિન્ન ભિન્ન માન્યતાના બે દોષ અને ત્રીજો તેના પ્રતિયોગીની માન્યતાનો, એમ અબદ્ધિક નિદ્વવ તેના પ્રતિયોગી નિતવને ત્રણ ત્રણ દોષ આપે છે, અને તેઓ પણ તેને ત્રણ ત્રણ દોષ આપે છે; જ્યારે ત્રણ આદિ નિધવો એકઠા થાય ત્યારે તેઓ પરસ્પર એકબીજાને ત્રણ ત્રણ આદિ દોષો આપે છે. જેમકે બહુતરાદિ ત્રણ નિદ્વવો એકઠા થયા હોય, ત્યારે બહુરત નિતવ બીજાઓને કહે છે કે તમે પોતપોતાનો દોષિત મત પ્રરૂપતા હોવાથી બે દોષ અને મારો નિર્દોષ મત ન માનતા હોવાથી એક દોષ એમ ત્રણ ત્રણ દોષ તમને લાગે છે. આ પ્રમાણે અબદ્ધિક સિવાયના બધા નિતવો ત્રણ ત્રણના સંયોગે ત્રણ ત્રણ દોષો વધારીને ચાર દોષ આપે છે. એ જ પ્રમાણે ચાર પાંચ-છ અને સાત નિદ્વવોના સમુદાયમાં દરેક નિહ્નવ એક બીજા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬] આધાકર્મીની ત્યાજ્યા ત્યાજ્યતા. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ અનુક્રમે ચાર-પાંચ છ ને સાત દોષો આપે છે. માત્ર અબદ્ધિકના સંયોગે એક દોષ વધારીને કહેવું એટલે કે અબદ્ધિકસહિત ચારના સંયોગમાં પાંચ દોષ, પાંચના સંયોગમાં છ દોષ, છ ના સંયોગમાં સાત દોષ અને સાતના સંયોગમાં આઠ દોષ; કેમકે અબદ્ધિક નિદ્ધવ બે પદાર્થ વિપરીત માને છે. ૨૬૧૨ થી ર૬ ૧૫. હવે નિદ્વવોની માન્યતા સંસારનો હેતુ છે, કે મોક્ષનો હેતુ છે? તે કહે છે :(३६०) सत्तेया दिट्ठीओ जाइ-जरा-मरणगब्भवसहीणं । मूलं संसारस्स उ हवंति निग्गंथरूवेण ॥२६१६॥७८६॥ (३६१) पवयणनीहुयाणं जं तेसिं कारियं जहिं जत्थ । भज्जं परिहरणाए मूले तह उत्तरगुणे य ॥२६१७॥७८७॥ जत्थ विसेसं जणइ लोगो तेसिं च कुणइ भत्ताई। तं कप्पइ साहूणं सामन्नकयं पुण अकप्पं ।।२६१८॥ નિર્ચન્વરૂપે એ સાતે નિહ્નવ દેષ્ટિઓ, જન્મ-જરા-મરણ અને ગર્ભના વાસરૂપ સંસારનું મૂળ (કારણ) છે, પ્રવચન તરફ બેદરકાર એવા તે નિદ્વવોને માટે જે કાળે જે ક્ષેત્રમાં આહારાદિ કરાવ્યા હોય, તે મૂળગુણ અને ઉત્તરગુણમાં પરિભોગવડે ભાજ્ય છે. એટલે કે જ્યારે લોક “આ નિધવ છે” એમ તેમનો તફાવત જાણે છે અને તે માટે આહારાદિ કરે છે, ત્યારે તે સાધુઓને કહ્યું છે, પણ સામાન્ય રીતે તેને માટે કરેલ આહારાદિ સાધુને કલ્પતા નથી. ર૬ ૧૬ થી ર૬૧૮. વિવેચન - પ્રભો ! નિહ્નવોની દૃષ્ટિ સંસારનો હેતુ છે, કે મોક્ષનો હેતુ છે ? ગુરુ - એ સાતે નિદ્ભવ દર્શનો મોક્ષનો હેતુ નથી, પણ જન્મ-જરા-મરણ અને ગર્ભના સ્થાનરૂપ કેવળ સંસારનો જ મૂળ હેતુ છે. માત્ર તેઓ નિર્ગસ્થ વેશધારી જ છે, પણ યથાર્થ નિગ્રંથ નથી. શિષ્ય - હે પ્રભો ! એ નિત્વો સાધુ ગણાય, અન્યદર્શની ગણાય, કે ગૃહસ્થ ગણાય ? ગુરુ - હમણાં જ અમે કહ્યું છે, કે તેઓ કેવળ નિરૈન્યનો વેશ ધરનારા છે, યથાર્થ નિર્ચન્ય સાધુ નથી; કેમકે એ સાધુને માટે કરેલ આહારાદિ શેષ સાધુઓને કહ્યું નહિ. પરંતુ નિદ્વવોને માટે કરેલ આહારાદિમાં એમ નથી. કારણ કે જે ક્ષેત્રમાં જે કાળે નિદ્વવોને માટે કરેલાં આહારાદિ હોય તેનો ઉપભોગ વિકલ્પ થાય, એટલે કે કોઈ વખતે એ આહારાદિનો ત્યાગ કરાય અને કોઈ વખત ત્યાગ ન પણ કરાય. “આ નિતવો સાધુઓથી ભિન્ન છે” એમ લોકો જ્યારે ન જાણતા હોય, ત્યારે તે આહારાદિ ત્યાજ્ય છે, પરંતુ જ્યારે એમ જાણવામાં આવે કે આ નિહ્નવો ખરા સાધુ નથી ત્યારે તેમના માટે કરેલા આહારાદિ ત્યાજ્ય નથી આ પ્રમાણે મૂલગુણ સંબંધી આધાકર્માદિ અને ઉત્તર ગુણસંબંધી ક્રીત-કૃતાદિ આહાર વગેરે વિકલ્પ ભોગ્ય છે. માટે આ નિહ્નવો સાધુ ન કહેવાય, કેમકે તેમને માટે કરેલ આહારાદિ એકાંતે અકલ્પ નથી; વળી તે ગૃહસ્થો નથી, તેમ અન્યતીર્થીઓ પણ નથી, તેથી તેમને માટે કરેલ આહારાદિ સાધુને કથંચિત્ કથ્ય પણ છે, આથી તેઓ અવ્યક્ત સાધુ કહેવાય ૨૬ ૧૬ થી ૨૬ ૧૮. Page #358 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આધાકર્મીની ત્યાજ્યત્યાજ્યતા. ૩િ૫૭ હવે બોટિક સંબંધી કરાવેલા આહારાદિ માટે કહે છે :(૩૬૨) મિચ્છદિટ્ટીયા = તેસિ વેરિયં નહિં નથિ ! सव्वंपि तयं सुद्धं मूले तह उत्तरगुणे य ॥२६१९।।७८८।। भिन्नमय-लिंग-चरिया मिच्छद्दिट्ठित्ति बोडियाऽभिमया । जं ते कयमुद्दिसिउं तं कप्पइ जं च जइजोग्गं ॥२६२०॥ જે કાળે જે ક્ષેત્રમાં મિથ્યાષ્ટિઓના માટે કરેલ જે આહારાદિ તે મૂળગુણમાં અને ઉત્તરગુણમાં સર્વ શુદ્ધ છે. જેના મત-લિંગ અને ચર્ચા ભિન્ન હોય; તે મિથ્યાદષ્ટિ છે. તેવા મિથ્યાષ્ટિ અહીં બોટિક (દિગંબરો)ને માનેલા છે; તેમને ઉદ્દેશીને કરેલ જે આહારાદિ તે સર્વ જે યતિને યોગ્ય હોય તે કથ્ય છે. ૨૬૧૯-૨૬૨૦. . વિવેચન :- જેની માન્યતા-વેશ અને ભિક્ષા ગ્રહણ સંબંધી આચરણ ભિન્ન હોય તે વ્યક્તપણે મિથ્યાષ્ટિ કહેવાય. તેવા મિથ્યાદેષ્ટિ અહીં બોટિકને માનેલા છે. તેઓને ઉદ્દેશીને જે કાળે જે સ્થળે આહારાદિ કરેલું હોય, તે સર્વ સાધુઓને મૂળગુણ સંબંધિ અને ઉત્તરગુણ સંબંધી શુદ્ધ છે. અહીં એટલું વિશેષ જાણવું કે તેઓને ઉદ્દેશીને કાકડી દાડમ વગેરે સચિત્ત આહાર, અને અનંતકાયવૃતાક વગેરે વઘારીને અચિત્ત કરેલ આહાર તે મુનિઓને કહ્યું નહિ, પણ જે મુનિઓને યોગ્ય શાસ્ત્રમાં કહેલ છે તેવો પ્રાસુક આહાર હોય તે જ કહ્યું છે બીજો નહિ. ૨૬ ૧૯ થી ૨૬૨૦. આ સ્થળે એક વાત વિશેષ જણાવવી ઉચિત્ત છે કે- “સીદ્દર્શન-જ્ઞાન-ચરિત્રMિ મોરના:” આ મુખ્ય સામાન્ય માન્યતામાં શ્વેતામ્બરોનો મતભેદ નથી, પણ બીજી વિશેષ માન્યતાઓમાં મતભેદ છે; જેમકે કેવલજ્ઞાનીને કવલાહાર, સ્ત્રીને મુક્તિ વગેરે દિગંબરો નથી માનતા અને શ્વેતામ્બરો તે માને છે. આ સંબંધી ઘણું લખી શકાય એમ છે, પણ ગ્રંથ-વિસ્તારના ભયથી તે અહીં નથી લખતા. તે સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ સ્યાદ્વાદ રત્નાકર-ઉત્તરાધ્યયનાદિ ગ્રંથોમાં જોઈ લેવું. એવી રીતે નયદ્વાર પછી હવે કયા નયને ક્યું સામાયિક મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે, તેનું સ્વરૂપ જણાવવાને અનુમતત્કાર કહે છે. તેમાં સામાન્ય જણાવી પ્રથમના ત્રણ નયને જે ઈષ્ટ છે, તે કહે છે :(३६३) तवसंजमो अणुमओ नेग्गंथं पवयणं च ववहारो । सदु-ज्जुसुयाणं पुण निव्वाणं संजमो चेव ॥२६२१॥७८९॥ कस्स नयस्साणुमयं किं सामाइयमिह मोक्खमग्गोत्ति । भन्नइ नेगम-संगह-ववहारणं तु सव्वाइं ॥२६२२॥ तवसंजमोत्ति चरितं निग्गंथं पवयणंति सुरानाणं । तग्गहणे सम्मत्तं चग्गहणाओ य बोद्धव् ॥२६२३॥ तिन्निवि सामइयाई इच्छंता मोक्नमग्गमाइल्ला । किं मिच्छद्दिट्ठीया, वयंति जं समुड्याइंपि ॥२६२४॥ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] ત્રણ નયોની માન્યતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તપપ્રધાનસંયમ (ચારિત્રસામાયિક), નિગ્રન્થપણું, અને પ્રવચન (શ્રુત સામાયિક તથા ચ શબ્દથી સમ્યક્ત્વ સામાયિક) આ ત્રણ સામાયિક વ્યવહારપર્યંતના ત્રણ નયને મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે. પણ શબ્દ-ઋજુસૂત્ર નયને તો સંયમ જ (ચારિત્ર સામાયિક જ) મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે. (બીજા બે નહિ, કેમકે સર્વ સંવરરૂપ ચારિત્ર પછી તરત જ મોક્ષ પ્રાપ્ત થાય છે.) ૨૬૨૧. અહીં ક્યા નયને ક્યું સામાયિક મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે ? (તેના ઉત્તરમાં) કહે છે કે - નૈગમ, સંગ્રહ તથા વ્યવહાર નયને સર્વ (ત્રણે) સામાયિક મોક્ષ માર્ગપણે ઈષ્ટ છે. તપસંયમ એટલે ચારિત્ર (જૈની દીક્ષા), પ્રવચન એટલે શ્રુતજ્ઞાન, આ બે ગ્રહણ કરવાથી ચ શબ્દવડે સમ્યક્ત્વ સામાયિક જાણવું. નૈગમાદિ પ્રથમના ત્રણ નયો ત્રણે સામાયિકને મોક્ષમાર્ગપણે માને છે, તો પછી તેઓ મિથ્યાર્દષ્ટિ કેમ કહેવાય ? (જૈનો પણ એ જ ત્રણને મોક્ષમાર્ગપણે માને છે. એ ત્રણે સામાયિકને ત્રણે નયો મોક્ષરૂપ કહે છે, પરંતુ તે નયો હોવાથી સર્વને સમુદિત ભાવે નથી કહેતા “જ્ઞાનાદિકથી મોક્ષ નથી.” એમ નિયમ કરે છે. પણ (જૈનો તો ત્રણેને સમુદિતભાવે મોક્ષમાર્ગરૂપે કહે છે.) આથી નયો મિથ્યાર્દષ્ટિ છે. ૨૬૨૨ થી ૨૬૨૪. હવે ઋજીસૂત્ર તથા તે પછીના ત્રણ નયોને જે સામાયિક મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે તે જણાવે છે. उज्जुसुयाइमयं पुण निव्वाणपहो चरित्तमेवेगं । ન દિ નાળ-સળાડું, માવેવિ ન તેસિ નું મોવઓ ।।૨૬।। जं सव्वनाण- दंसणलाभेऽवि न तक्खणं चिय विमोक्खो । मोक्खो य सव्वसंवरलाभे मग्गो स एवाओ || २६२६ ।। आह नणु नाण- दंसणरहियरस न सव्वसंवरो दिट्टो | तरसहियस्सेव तओ तम्हा त्तितयंपि मोक्खहो || २६२७॥ जड़ तेहिं विणा णत्थित्ति संवरो तेण ताइं तस्सेव । जुत्तं कारणमिह न उ संवरसज्झरस मोक्खरस | २६२८ ॥ अह कारणोवगारित्ति कारणं तेण कारणं सव्वं । भुवणं नाणाईणं जणो नेयाभावेणं || २६२९॥ तह साहणभावेणवि देहाइपरंपराइबहुभेयं । निव्वाणकारणं ते नाणाइतियम्मि को नियमो ? || २६३० ॥ अह पच्चासण्णतरं हेऊ नेयरमिहोवगारिंपी । तो सव्वसंवरमयं चारितं चेव मोक्खपहो ॥ २६३१ ॥ इट्ठत्थसाहयाइं सद्दहणाइगुणओ समेयाई । સમ્મવિરિયાકરસ વ રૂઠ પુળ નિવામિટ્ટો ર૬રૂરી ઋસૂત્ર અને તે પછીના ત્રણ શબ્દ નયોને એક ચારિત્રસામાયિક જ મોક્ષ માર્ગરૂપે સંમત છે, શ્રુતસામાયિક અને સમ્યક્ત્વસામાયિક માન્ય નથી; કેમકે તે બે હોય, તો પણ ચારિત્ર-સામાયિક Page #360 -------------------------------------------------------------------------- ________________ [૩૫૯ ભાષાંતર] ત્રણ નયોની માન્યતા. વિના મોક્ષ નથી થતો. કારણ કે સંપૂર્ણજ્ઞાન-દર્શન પ્રાપ્ત થવા છતાં પણ તે વખતે તરત જ મોક્ષ નથી થતો, પરંતુ સર્વસંવરરૂપ ચારિત્ર-સામાયિકનો લાભ થાય ત્યારે જ મોક્ષ થાય છે, તેથી તે ચારિત્ર-સામાયિક જ મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે. સર્વ સંવરરૂપ ચારિત્રનો લાભ જ્ઞાન-દર્શનરહિત હોય, તેને અકસ્માત્ ઉત્પન્ન થયેલો જણાતો નથી, પણ જે જ્ઞાન-દર્શનયુક્ત હોય તેને જ તે પ્રાપ્ત થાય છે, માટે એ ત્રણે (સમ્યકત્વ-શ્રુત અને ચારિત્રસામાયિક) મોક્ષમાર્ગ છે (નૈગમાદિ નયોનું એ કથન યોગ્ય નથી કેમકે) જો તે જ્ઞાન-દર્શન વિના સંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ ન થતી હોય તો તે બંનેને સર્વ-સંવરરૂપ ચારિત્રનાં કારણ કહેવા યોગ્ય છે, પણ સર્વસંવરરૂપ ચારિત્રથી સાધ્ય એવા મોક્ષના કારણ કહેવાય નહિ. (કારણકે સર્વસંવર પછી તરત જ મોક્ષ થાય છે, જ્ઞાનદર્શન પછી તરત નથી થતું.) (નૈગમાદિ નયોનું આ કથન યોગ્ય નથી, કારણ કે, જો જ્ઞાન-દર્શન વિના સર્વસંવરરૂપ ચારિત્રનો લાભ ન થતો હોય, તો તે તેના કારણ છે એમ કહેવું યોગ્ય છે, પરંતુ સર્વસંવરરૂપ ચારિત્રથી સાધ્ય એવા મોક્ષનું કારણ છે, એમ કહેવું યોગ્ય નથી. કેમ કે જ્ઞાનદર્શનાઅંતર મોક્ષ નથી થતો, પણ સર્વસંવરરૂપ ચારિત્રાનંતર થાય છે.) જ્ઞાન-દર્શન મોક્ષના કારણરૂપ સર્વસંવર ચારિત્રાત્મકના ઉપકારી છે, તેથી તે પણ મોક્ષનું કારણ છે એમ કહેવામાં આવે, તો શેય-શ્રદ્ધેય તથા પ્રવૃત્તિ અને નિવૃત્તિભાવે સર્વભવન, યતિના જ્ઞાનાદિકના ઉપકારી હોવાથી તે પણ તેનાં કારણ થાય તથા સાધનભાવે પણ શરીર વગેરે (માતા-પિતા-વસ્ત્ર-પાત્રઆહાર-ઔષધ વગેરે) પરંપરાથી બહુ પ્રકારે મોક્ષનું કારણ થાય એટલે જ્ઞાનાદિ ત્રણમાં જ મોક્ષનાં કારણનો નિયમ ક્યાં રહ્યો ? (બહુ પ્રકારના કારણ હોય તે છતાં) જે વધારે નજીકનું કારણ હોય, તે જ મોક્ષનો હેતુ કહેવાય; બીજા શરીર વગેરે પરંપરાર્થે ઉપકારી હોય, તો પણ તે તેના હેતુ ન કહેવાય. (માટે જ્ઞાનાદિ ત્રણ જ મોક્ષના હેતુ છે.) એમ કહેવામાં આવે, તો તો સર્વસંવરાત્મક ચારિત્ર જ મોક્ષમાર્ગ થયો, કેમકે તે જ તેનું નજીકનું કારણ છે. (એ પ્રમાણે જુદા જુદા નયોનો મત છે, પણ ખરી રીતે તો) રોગી મનુષ્યને સમ્યક્ ક્રિયાની જેમ જ્ઞાનાદિ ત્રણ સમુદિત હોય તો જ તે શ્રદ્ધાનાદિ ગુણથી ઈષ્ટ અર્થના સાધક છે. અહીં મોક્ષ એ ઈષ્ટ અર્થ છે. ૨૬૨પ થી ૨૬૩૨. વિવેચન :- ઉપર કહ્યા મુજબ જુદા જુદા નયોનો મત છે. એટલે કે નૈગમાદિ ત્રણ નયો જ્ઞાનાદિ ત્રણે સામાયિકને ભિન્ન-ભિન્નપણે મોક્ષના કારણ માને છે, અને ઋજુસૂત્ર વગેરે નયો એક ચારિત્રને જ મોક્ષના હેતુપણે માને છે, પરંતુ વસ્તુતઃ જ્ઞાનાદિ ત્રણે સામાયિક સમુદિત હોય, તો જ તે ઈષ્ટ અર્થના સાધક છે, એમાંના એક અથવા જુદાં જુદાં ત્રણ ઈષ્ટાર્થ સાધક નથી. જેમ રોગથી પીડાતા મનુષ્યને વૈદ્ય-ઔષધ વગેરે સમુદિત સમ્યફ ક્રિયા નિરોગી થવામાં ઉપકારી છે, પણ એમાંની એક અથવા સઘળી જુદી જુદી ક્રિયા ઉપકારક નથી, તેમ અહીં સંસારરૂપ રોગથી પીડાતા જીવને એ જ્ઞાનાદિ ત્રણે અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવામાં ઉપકારી છે. શ્રદ્ધાનાદિ ગુણયુક્ત થવાથી તે આત્મા સમ્યકત્વવડે શ્રદ્ધા કરે છે, જ્ઞાનવડે જાણે છે અને ચારિત્રવડે સર્વસાવધ વ્યાપારથી વિરમે છે. આથી એ ફલિતાર્થ થાય છે કે “સામગ્રી જ ઈષ્ટાર્થની સાધક છે, પણ એકાદ વસ્તુ નથી.” અહીં પ્રસ્તુતમાં મોક્ષ પ્રાપ્તિ ઈષ્ટાર્થ છે, તેને સાધનાર જ્ઞાનાદિ ત્રણનો સમુદાય છે, એમાંનું એક અથવા જાદા જાદા સર્વ સાધનાર નથી. ર૬રપ થી ર૬૩૨. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦] જીવાદિ સર્વ મહાવ્રતના વિષય છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અહીં અનુમત દ્વાર સમાપ્ત થવાથી “ઉદ્દેસે નિદ્સે” ઈત્યાદિ ઉપોદઘાતના પ્રથમ દ્વારમાં (૯૭૩) ગાથાની વ્યાખ્યા પૂરી થઈ. હવે “કિં કઈવિહં” ઈત્યાદિ ૯૭૪ બીજા દ્વાર ગાથામાંના “કિં” દ્વારની વ્યાખ્યાનો આરંભ કરે છે. किं सामइयं जीवो अजीवो दब्बमह गुणो होज्जा। किं जीवाजीवमयं होज्ज तदत्थंतरं वत्ति ? ॥२६३३।। (३६४) आया खलु सामाइयं पच्चक्खायंतओ हवइ आया । तं खलु पच्चक्खाणं आवाए सव्वदव्वाणं ॥२६३४॥७९०।। सद्दहइ जाणइ जओ पच्चक्खायं तओ जओ जीवो । नाजीवो नाभावो सो च्चिय सामाइयं तेण ॥२६३५॥ सामाइयभावपरिणइभावाओ जीव एव सामाइयं । सद्धेय-नेय-किरिओवओगओ सव्वदव्वाइं ॥२६३६॥ સામાયિક જીવ છે કે અજીવ છે ? તેમાં એ સામાયિક દ્રવ્ય છે, કે ગુણ છે ? અથવા જીવાજીવાત્મક ઉભય સ્વરૂપ સામાયિક છે કે તેથી કોઈ અર્થાન્તર છે ? પ્રત્યાખ્યાન કરનાર આત્મા જ સામાયિક છે, અને તેથી જ તે આત્મા સામાયિક થાય છે, કેમકે તે પ્રત્યાખ્યાન જીવપરિણતિરૂપ હોવાથી વિષયની અપેક્ષાએ સર્વ દ્રવ્યોના આપાતમાં (સંબંધમાં) તે ઉત્પન્ન થાય છે. જીવ સ્વયં શ્રદ્ધા કરે છે, જાણે છે, અને પ્રત્યાખ્યાન કરે છે; અજીવ અથવા અભાવ એમાંનું કંઈ નથી કરતો, તેથી જીવ જ સામાયિક છે. સામાયિકના ભાવની પરિણતિરૂપ જીવ સામાયિક રૂપ છે, કેમકે શ્રદ્ધેયશેય-અને ક્રિયાના ઉપયોગથી સર્વ દ્રવ્યો તેનો વિષય છે. ૨૬૩૩ થી ૨૬૩૬. વિવેચન :- શિષ્ય :- ગુરુદેવ ! સામાયિક શું વસ્તુ છે? જીવ સામાયિક છે? અજીવ સામાયિક છે? જીવ-અજીવાત્મક ઉભયરૂપ સામાયિક છે ? કે વધ્યાપુત્રની જેમ અભાવ સ્વરૂપ સામાયિક છે ? આચાર્ય - આત્મા જ સામાયિક છે, પણ અજીવાદિ સામાયિક નથી. કારણ કે સમ્યક્ત્વસામાયિક શ્રુતસામાયિકવડે આત્મા સર્વદ્રવ્યોની શ્રદ્ધા કરે છે અને જાણે છે, તેવી રીતે અજીવાદિ નથી જાણતા. વળી ચારિત્ર-સામાયિકથી સાવધયોગનું પ્રત્યાખ્યાન કરનાર આત્મા ને પ્રત્યાખ્યાનની ક્રિયા વખતે સામાયિકરૂપ થાય છે, કારણ કે “કરાતું હોય તે કર્યું” એ ન્યાયે ક્રિયાકાળ અને સમાપ્તિકાળમાં નિશ્ચયનયના મતે ભેદ નથી. આ સાથે એ પણ સમજી લેવું કે જેણે પૂર્વે પ્રત્યાખ્યાન કરેલું હોય, તે આત્મા પણ સામાયિક રૂપ થાય છે. શ્રદ્ધા-જ્ઞાન-અને સાવદ્ય યોગોની નિવૃત્તિરૂપ સ્વભાવમાં અવસ્થિત હોવાથી જે પ્રત્યાખ્યાનયુક્ત હોય, તે જ પરમાર્થથી આત્મા છે, તે સિવાયના શેષ સંસારીજીવો પ્રચુર ઘાતિકર્મ વડે સ્વાભાવિક ગુણથી આવૃત્ત હોવાને લીધે આત્મા નથી. પ્રત્યાખ્યાન એ જીવની પરિણિતરૂપ હોવાથી જીવાદિ સર્વ દ્રવ્યો સામાયિકવંતને શ્રદ્ધેય-ય-અને પ્રવૃત્તિ, નિવૃત્તિભાવે ઉપયોગમાં આવે છે, તેથી સર્વ દ્રવ્યો તેના વિષયભૂત છે જીવ સમ્યકત્વ અને શ્રુત સામાયિક વડે શ્રદ્ધા કરે છે, જાણે છે અને પ્રત્યાખ્યાન કરે છે, પણ અજીવાદિ તેમ નથી કરતા. ૨૬૩૩ થી ૨૬૩૬. Page #362 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] જીવાદિ સર્વ મહાવ્રતનાં વિષય છે. [૩૬૧ હવે એક મહાવ્રતાત્મક ચારિત્ર સામાયિકમાં સર્વ દ્રવ્યોનો ઉપયોગ બતાવે છે :(૨૬પ) પમ્ સવનીવા વિષ્ણુ રિમે ય સત્ત્વાર્ફ सेसा महव्वया खलु तदेक्कदेसेण दव्वाणं ।। २६३७।।७९१।। जं सव्वजीवपालणविसयं पाणाइवायवेरमणं । મિચ્છા-મુચ્છોવરમા સવવવ્વસુ વિત્તિા ।।૨૬૨૮।। रूवेसु सहगएसु बंभवयं गहण - धारणिज्जेसु । तइयं, छठ्ठवयं पुण भोयणविणिवित्तिवावारं ।। २६३९।। एवं चारित्तमियं सव्वदव्वविसयं तह सुयंपि । देसे देसोवरई सम्मत्तं सव्वभावेसु || २६४०॥ किं तंति पत्थु किं य विसयचिंताएं, भण्णइ तओवि । सामाइयंगभावं जाइ जओ तेण तग्गहणं || २६४१ || दव्वं गुणत्ति भइयं सामइयं सव्वनयमयाधारं । तं दव्वपज्जवलियनयमयमंगीकरेऊणं ।। २६४२॥ સર્વ જીવો પહેલા મહાવ્રતમાં વિષયપણે છે બીજામાં અને છેલ્લામાં સર્વ દ્રવ્યો, અને શેષ વ્રતોમાં દ્રવ્યોનો એક દેશ જ વિષયપણે છે. કારણ કે સર્વ જીવોનું પાલન કરવા માટે પ્રાણાતિપાત વિરમણ છે, મૃષાવાદ અને મૂર્છાનો ઉપરમ સર્વ દ્રવ્યોના સંબંધમાં છે, સચેતન સ્ત્રી કે સ્ત્રીનું સબ, આભરણ વિનાની સ્ત્રી અથવા આભરણવાળી સ્ત્રીનાં સંબંધમાં બ્રહ્મચર્યવ્રત છે, ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય વસ્તુના સંબંધમાં ત્રીજું વ્રત છે, તથા છઠ્ઠું વ્રત રાત્રિભોજનના વ્યાપારની નિવૃત્તિ માટે છે. એ પ્રમાણે ચારિત્ર-સામાયિક સર્વ દ્રવ્ય વિષયી છે, શ્રુત સામાયિક પણ તેવું જ છે, દેશવિરતિ-ચારિત્ર સર્વ દ્રવ્યમાંથી એક દેશના વિષયવાળું અને સમ્યક્ત્વ-સામાયિક સર્વ દ્રવ્યના વિષયવાળું છે. સામાયિક શું છે ? એ જાણવાનું અહીં પ્રસ્તુત છે, તેમાં તેના વિષયનો વિચાર કરવાનું પ્રયોજન શું છે ? ઉત્તર- એ વિષય પણ સામાયિકના હેતુભાવને પામે છે, તેથી તેના વિષયનું અહીં ગ્રહણ કર્યું છે. સામાયિક સર્વ નયમતનો આધાર છે, તેથી દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયનો મત અંગીકાર કરીને સામાયિક દ્રવ્ય છે કે ગુણ છે ? તેનો વિચાર કરાય છે. ૨૬૩૭ થી ૨૬૪૨. વિવેચન :- પહેલા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતમાં વિષય દ્વારા વિચાર કરતાં સૂક્ષ્મ-બાદરના ભેદે સર્વ ત્રસ-સ્થાવર જીવો આવે છે, કેમકે તે મહાવ્રતમાં તે સર્વજીવોનું સર્વ પ્રકારે રક્ષણ કરવાનું કહ્યું છે. બીજા મૃષાવાદ વિરમણ મહાવ્રતમાં અને છેલ્લા પરિગ્રહ વિરમણ મહાવ્રતમાં સર્વ દ્રવ્યો વિષયપણે છે. “આ લોક પંચાસ્તિકાયાત્મક નથી” આ પ્રમાણેના મૃષાવાદમાં સર્વ દ્રવ્યો વિષયભૂત છે, તેની નિવૃત્તિરૂપ બીજુ મહાવ્રત છે. મૂńદ્વારા વિચાર કરતાં પરિગ્રહ સર્વ દ્રવ્ય વિષયી છે, અને એ છેલ્લું મહાવ્રત પરિગ્રહની નિવૃત્તિરૂપ હોવાથી તે વ્રતના પણ સર્વ દ્રવ્યો વિષયભૂત છે. એ સિવાયના શેષવ્રતો દ્રવ્યના એક દેશનો વિષય કરનારા છે, તેમાં ત્રીજું મહાવ્રત ગ્રહણ કરવા ૪૬ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] પર્યાયાર્થિક નયનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ યોગ્ય અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યમાં અદત્તાદાનની વિરતિરૂપ છે. ચોથુ મહાવ્રત રૂપ અથવા રૂપના સહચારી સ્ત્રી સંબંધી અબ્રહ્મચર્યની વિરતિરૂપ છે અને છઠું વ્રત રાત્રિ ભોજનની વિરતિ સ્વરૂપ છે. આ પ્રમાણે આ ત્રણ મહાવ્રતો દ્રવ્યના એક દેશના વિષયરૂપ છે. નિર્યુક્તિકારે ઉપરોક્ત કહેલી વાતને વધારે સ્પષ્ટ કરવાને ભાષ્યકાર મહારાજ તેનું સ્પષ્ટીકરણ કરે છે. ત્ર-સ્થાવર-સૂક્ષ્મ-બાદર વગેરે સર્વ જીવોનું પાલન કરવારૂપ પહેલું પ્રાણાતિપાત વિરમણ નામનું મહાવ્રત છે, તેથી પહેલા વ્રતમાં સર્વ જીવોને વિષયપણે ગ્રહણ કરેલા છે. મિથ્યા-અમૃતમૃષા-ઇત્યાદિ અસત્યના પર્યાયો છે અને મૂચ્છ-ગૃદ્ધિ વગેરે પરિગ્રહના પર્યાયો છે, તથા ઉપરમનિયમ-વિરમણ વગેરે વિરતિના પર્યાયો છે. તેથી મિથ્યાઉપરમ એટલે મૃષાવાદવિરમણ, અને મૂચ્છનોઉપરમ એટલે પરિગ્રહવિરમણ આ બન્ને મહાવ્રતના વિષય સર્વ દ્રવ્યો છે. કારણ શૂન્યવાદમાં સર્વ દ્રવ્યનો અપલાપ કરવાવડે અથવા વિપરીત પ્રરૂપણા કરવાવડે સર્વ દ્રવ્યો મૃષાવાદનો વિષય થાય છે, અને બીજુ મહાવ્રત તો તેની નિવૃત્તિરૂપ છે, તેથી સર્વ દ્રવ્યો બીજા મહાવ્રતના વિષયરૂપ છે, હું “ત્રિભુવનનો સ્વામી છું, વિશ્વમાં વિદ્યમાન સર્વ કંઈ મારું છે' આવા પ્રકારની મૂર્છાથી નિવૃત્ત થવારૂપ પાંચમું મહાવ્રત છે, તેથી સર્વ દ્રવ્યો તેના પણ વિષય છે. તિર્યંચ-મનુષ્ય અને દેવની સ્ત્રી તથા નપુંસકાદિ રૂપવાળા મૂર્તિ પદાર્થો તેમ જ સ્તન-નયન-જઘન આદિ રૂપના સહગત અથવા સચેતનાચેતન કે સાભરણ-અનાભરણસ્ત્રીરૂપ પદાર્થોના ભોગની નિવૃતિ રૂપ ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત છે, તેથી આ વ્રતના વિષયરૂપ અને રૂપના સહગત મૂર્ત પદાર્થો જ છે, પણ સર્વ દ્રવ્યો (વિષય) નથી. ગ્રહણ-ધારણ કરવા યોગ્ય સુવર્ણ આદિ મુર્તિ પદાર્થોના અપહરણની નિવૃત્તિરૂપ ત્રીજું મહાવ્રત છે, તેથી ગ્રહણ-ધારણ કરવા યોગ્ય પદાર્થો જ આ વ્રતના વિષયભૂત છે, પણ બીજા નથી. રાત્રિ ભોજનથી નિવૃત્તિ થવા રૂપ છઠ્ઠ રાત્રિ ભોજનવિરમણવ્રત છે, તેથી તે પણ સર્વ દ્રવ્ય વિષયી નથી. આથી ત્રીજું ચોથું ને છઠ્ઠ આ ત્રણેય વ્રતના વિષય સર્વ દ્રવ્યનો એક દેશ જ છે. એ પ્રમાણે સામાન્યથી ચારિત્ર-સામાયિક સર્વ દ્રવ્યના વિષયવાળું છે, અને જુદા જુદા વ્રત વિભાગથી વિશેષપણે તેમનો ઉપર કહ્યા મુજબ વિષય છે. “સર્વશ્વેશ્વરાયેષુ શ્રત” એટલે સર્વ દ્રવ્યના કેટલાક પર્યાયો શ્રુતજ્ઞાનનો વિષય છે - આ વચનથી શ્રત સામાયિક સર્વ દ્રવ્યના વિષયવાળું છે. અને દેશવિરતિ સામાયિક સર્વ દ્રવ્યના એક દેશના વિષયવાળું છે, કેમકે તે સામાયિક જ દેશ સ્વરૂપવાળું છે. પરંતુ સમ્યકત્વ સામાયિક તો સર્વ વસ્તુસમૂહના યથાવસ્થિત શ્રદ્ધાનરૂપ હોવાથી સર્વ દ્રવ્યના વિષયવાળું છે. આથી એ સિદ્ધ થયું કે જુદા જુદાં ત્રણે સામાયિક અને ત્રણે સમુદિત સામાયિક સર્વ દ્રવ્યના વિષયવાળા છે. શિષ્ય :- અહીં “સામાયિક શું છે” એ જાણવાનું પ્રસ્તુત છે, તેમાં તેના વિષયનો વિચાર કરવાનું શું પ્રયોજન છે ? આચાર્ય - એ વિષય સામાયિકનાં અંગભૂત છે, તેથી તેના વિષયનું અહીં કથન કર્યું છે. એટલે અપ્રસ્તુત કંઈ નથી. અહીં સામાયિક સર્વ નયોના વિચારનો વિષય છે, તેથી દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક નયનો મત અંગીકાર કરીને સામાયિક દ્રવ્ય છે કે ગુણ છે? તેનો વિચાર કરીએ છીએ. ૨૬૩૭ થી ૨૬૪૨. હવે દ્રવ્યાર્થિક તથા પર્યાયર્થિક નયના મતે સામાયિકનો વિચાર કરે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] પર્યાયાર્થિક નયનું સ્વરૂપ. (३६६) जीवो गुणपडिवन्नो नयस्स दव्वट्ठियस्स सामइयं । [૩૬૩ સો ચેવ પજ્ઞટ્ટિયનયસ ઝીવસ સ ગુપ્તે ર૬૪રૂરથી इच्छइ जं दव्वनओ दव्वं तच्चमुवयारओ य गुणे । सामइयगुणविसिट्टो तो जीवो तस्स सामइयं ॥२६४४॥ पज्जाओ च्चिय वत्युं तच्चं दव्वंति तदुवयाराओ । पज्जवनयस्स जम्हा सामइयं तेण पज्जाओ || २६४५ ।। पज्जायनयमयमिणं पज्जायत्यंतरं कओ दव्वं । વહંમ-વવદારામાવાને અવિસાળું વૅ ? ર૬૪૬॥ जह रुवाइ विसिद्धो न घडो सव्वप्यमाणविरहाओ । तह नाणाइविसिट्टो को जीवो नामऽणक्खेओ દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયે ગુણાશ્રિત જીવદ્રવ્ય જ સામાયિક છે અને પર્યાયાર્થિક નયના મતે તે જીવનો ગુણ જ સામાયિક છે દ્રવ્યનય દ્રવ્યને જ સત્યરૂપે ઇચ્છે છે, ગુણોને તો ઉપચારથી માને છે, તેથી સામાયિક ગુણવિશિષ્ટ જીવદ્રવ્ય જ દ્રવ્યનયના મતે સામાયિક છે. પર્યાયનયના મતે પર્યાય જ સત્ય વસ્તુ છે દ્રવ્ય તો ઉપચારથી છે, તે માટે તે નયના મતે પર્યાય જ સામાયિક છે. પર્યાયનો મત એવો છે, કે ગઘેડાના શીંગડાની જેમ ઉપલબ્ધિ અને વ્યવહારના અભાવે પર્યાયથી ભિન્ન દ્રવ્ય જ નથી. જેમ રૂપાદિથી ભિન્ન ઘટ કોઇપણ પ્રમાણથી નથી, તેમ જ્ઞાનાદિથી ભિન્ન એવો જીવ પણ નથી. ૨૬૪૩ થી ૨૬૪૭. ર૬૪ ॥ દ્રવ્યાર્થિક નયના મતે ગુણાશ્રિત આત્મદ્રવ્ય જ સામાયિક છે. કારણ કે ગુણો તો ઔપચારિક છે, અને દ્રવ્યથી ભિન્ન જણાતા નથી, તેથી તે અસત્ છે. માટે ગૌણભૂત ગુણગ્રામવાળો જીવ જ મુખ્ય વૃત્તિએ સામાયિક છે, પણ પર્યાયો નથી, એમ દ્રવ્યનયનું માનવું છે. જો રૂપાદિ ગુણો ન જ હોય, તો લોકને દ્રવ્યની અંદર તેની પ્રતીતિ ક્યાંથી થાય છે ? એવી શંકા થાય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે જેમ ચિત્રની અંદર ઉંચા-નીચા ભાગની પ્રતીતિ તો થાય છે, પણ તે ભ્રાન્તિરૂપ છે, તેમ દ્રવ્યમાં પણ જે ગુણની પ્રતીતિ થાય છે, તે ભ્રાન્તિ સ્વરૂપ જ છે. પર્યાયનયના મતે સામાયિકાદિ ગુણ જ પરમાર્થથી સામાયિક છે, પણ જીવ દ્રવ્ય સામાયિક નથી, કારણ કે તે જીવનો ગુણ છે, અહીં જીવગુણ શબ્દમાં ઉત્તરપદ પ્રધાન તત્પુરૂષ સમાસ છે. જેમ તેલની ધારા તે તેલધારા, એમાં ધારાથી ભિન્ન તેલ નથી, તેવી જ રીતે જ્ઞાનાદિ ગુણથી ભિન્ન જીવ દ્રવ્ય નથી માટે આ નયના મતે ગુણપર્યાય જ સામાયિક છે, પણ દ્રવ્ય સામાયિક નથી. ઉપરોક્ત હકીકત વધારે સ્પષ્ટ કરવાને ભાષ્યકાર મહારાજ એ જ વાત કાંઇક વિસ્તારથી કહે છે. દ્રવ્યનય દ્રવ્યને જ સત્ય માને છે, ગુણોને તો ઉપચારથી માને છે, સત્યપણે નથી માનતો. તેથી ગૌણીભૂત સામાયિકાદિ ગુણવાળો જીવદ્રવ્ય જ મુખ્યપણે જ સામાયિક છે, એમ દ્રવ્યનયનું મંતવ્ય છે. પર્યાયનયના મતે પર્યાય જ ઉપચારરહિત સત્ય વસ્તુ છે, દ્રવ્યનો વ્યવહાર તો પૂર્વાપર પર્યાયોમાં માત્ર ઉપચારથી કરાય છે, વસ્તુતઃ દ્રવ્ય નથી. આ કારણથી આ નયના મતે મુખ્યપણે Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪] દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયમાં બીજાઓના મત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પર્યાય જ સામાયિક છે. કારણ કે પૂર્વાપર ભાવથી નિરંતર પ્રવર્તતા પર્યાયોમાં ભ્રાંતિથી જ દ્રવ્યનો ઉપચાર કરાય છે, ખરી રીતે તો પર્યાયથી ભિન્ન ખરવિષાણ જેવું કોઈ દ્રવ્ય જ નથી, અથવા પર્યાયથી ભિન્ન દ્રવ્ય જણાતું નથી અને વ્યવહારમાં ઉપયોગમાં પણ આવતું નથી, તેથી ખરવિષાણ જેવું દ્રવ્ય નથી. અથવા જેમ રૂપ-રસ-ગંધ-સ્પર્ધાદિથી ભિન્ન એવો ઘટ ગધેડાના શીંગડાંની જેમ કોઇપણ પ્રમાણથી જણાતો નથી, તેમ જ્ઞાનાદિગુણ-પર્યાયથી વ્યતિરિક્ત એવો જીવ પણ જણાતો નથી. માટે પર્યાય જ સત્ય વસ્તુ છે, અને તે પર્યાય અથવા ગુણ સામાયિક છે પણ દ્રવ્ય નથી. ૨૬૪૩ થી ૨૬૪૭. હવે પર્યાયાર્થિક નયનું કંઈક વિશેષ સ્વરૂપ કહે છે :(३६७) उप्पज्जति वियंति य परिणमंति य गुणा न दव्वाइं । दव्वप्पभवा य गुणा न गुणप्पभवाइं दव्वाइं ॥२६४८॥७९४॥ उप्पाय-विगमपरिणामओ गुणा पत्तनीलयाइ ब्व । संति न उ दबमिटुं तबिरहाओ खपुष्पं व ॥२६४९॥ ते जप्पभवा जं वा तप्पभवं होज्ज होज्ज तो दव्वं । न य तं ते चेव जओ परोप्परपच्चयप्पभवा ॥२६५०॥ ગુણો જ ઉત્પાદ-વ્યયરૂપે પરિણમે છે, પણ દ્રવ્યો નહિ; વળી દ્રવ્યોથી ગુણો ઉત્પન્ન થતા નથી, અને ગુણોથી દ્રવ્યો ઉત્પન્ન થતા નથી. પત્રના નીલત્વાદિ ગુણોની જેમ ઉત્પાદત્રયના પરિણામથી ગુણો જ વસ્તુરૂપે છે; પરંતુ ઉત્પાદ-વ્યયના પરિણામના અભાવથી આકાશપુષ્પની જેમ દ્રવ્ય (વસ્તુ) નથી. જો ગુણો દ્રવ્યથી ઉત્પન્ન થતા હોય, અથવા ગુણોથી દ્રવ્ય ઉત્પન્ન થતું હોય, તો દ્રવ્ય પારમાર્થિક વસ્તુ થાય, પરંતુ તેમ નથી, કારણ કે ગુણો જ પરસ્પર પ્રત્યયજન્ય છે. ૨૬૪૮ થી ૨૬પ૦. ઉત્પાદ-વ્યય પરિણામવાળા પત્રના-રક્તાદિ ગુણોની જેમ ગુણો જ ઉત્પાદ-વ્યયરૂપે પરિણામ પામે છે; પણ આકાશપુષ્પની જેમ તેવા પરિણામરહિત દ્રવ્ય પરિણામ નથી પામતું. કારણ કે જો દ્રવ્યથી ગુણો અથવા ગુણોથી દ્રવ્ય ઉત્પન્ન થતું હોય, તો ગુણોથી વ્યતિરિક્ત દ્રવ્ય પારમાર્થિક વસ્તુ છે, એમ માની શકાય. પરંતુ એ પ્રમાણે ગુણોના કારણભૂત અથવા કાર્યભૂત ગુણથી ભિન્ન દ્રવ્ય સત્ય વસ્તુ નથી, વસ્તુતઃ પરસ્પર ઉત્પાદવડે ઉત્પન્ન થયેલા નીલ-રકત આદિ ગુણો જ પૂર્વાપરભાવથી નિરંતર પ્રવર્તતા જણાય છે, તેથી અતિરિક્ત દ્રવ્ય કંઈ જણાતું નથી. માટે ગુણોપર્યાયો જ સત્ય વસ્તુ છે, દ્રવ્ય નથી. તેથી ગુણ જ સામાયિક છે. આ પ્રમાણે પર્યાયાર્થિકનયનું માનવું છે. ૨૬૪૮ થી ૨૬૫૦. બીજા વ્યાખ્યાતાઓના અભિપ્રાયે દ્રવ્ય અને પર્યાય નયનો ભેદ જણાવે છે : आहावक्खाणमियं इच्छइ दवमिह पज्जवनओऽवि । किंतच्चंतविभिन्ने मन्नइ सो दव्व-पज्जाए ॥२६५१॥ उप्पायाइसहावा पज्जाया जं च सासयं दव्वं । ते तप्पभवा न तयं तप्पभवं तेण ते भिन्ना ॥२६५२॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ]. દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયમાં બીજાઓના મત. [૩૬૫ [૩૬૫ जीवस्स य सामइयं पज्जाओ तेण तं तओ भिन्नं । इच्छइ पज्जायनओ वक्खाणमिणं जहत्थं ति ॥२६५३।। जइ पज्जायनउ च्चिय संमन्नइ दोवि दब-पज्जाए। दबढिओ किमत्थं जड़ व मई दोऽवि जमभिन्ने ॥२६५४।। इच्छइ सो तेणोभयमुभयग्गाहेऽवि सइ पिहब्भूयं । मिच्छत्तमिहेगंतादेगत्तन्नत्तगाहाओ ॥२६५५॥ ઉપરનું વ્યાખ્યાન અયોગ્ય છે, કેમકે પર્યાય નય પણ દ્રવ્યને ઇચ્છે છે. પરંતુ તે દ્રવ્ય-પર્યાય બંનેને પરસ્પર અત્યંત ભિન્ન માને છે. પર્યાયો ઉત્પાદાદિ સ્વભાવવાળા છે અને જે દ્રવ્ય છે તે શાશ્વત સ્વભાવવાળું છે. પર્યાયો દ્રવ્યથી ઉત્પન્ન થાય, પણ દ્રવ્ય પર્યાયોથી ઉત્પન્ન નથી થતું, તેથી તે બન્ને પરસ્પર) ભિન્ન છે. આ કારણથી સામાયિક તે જીવનો પર્યાય છે. અને તે તેનાથી ભિન્ન છે. આ વ્યાખ્યાન બરાબર છે, અને તે પર્યાયનય માને છે. (એ પ્રમાણે) જો પર્યાયનય દ્રવ્યપર્યાય બન્નેને માને છે, તો પછી દ્રવ્યાર્થિકનય શા માટે માનવો જોઈએ? ઉત્તર - દ્રવ્ય - પર્યાય એ બન્ને અભિન્ન છે, તેથી તે માનવો જોઈએ, વળી તે ઉભય માનવા છતાં બન્ને પૃથગૃભૂત છે, અને એકાંતે એકત્વ અને અન્યત્વ ગ્રહણ કરવાથી મિથ્યાત્વ થાય છે. ૨૬૫૧ થી ૨૬૫૫. કેટલાક અબહુજ્ઞ પર્યાયનય અને દ્રવ્યનયની વ્યાખ્યા કરતાં કહે છે કે જેઓ પર્યાયનયના મતે દ્રવ્યનો સર્વથા અભાવ કહે છે, તે અયોગ્ય છે. કારણ કે પર્યાયનય પણ દ્રવ્યને ઈચ્છે છે; પરંતુ તે નય દ્રવ્ય-પર્યાય બન્નેને અત્યંત ભિન્ન માને છે. કેમકે પર્યાયો ઉત્પાદવ્યયસ્વભાવવાળા છે અને દ્રવ્ય શાશ્વત છે. વળી તે ગુણો દ્રવ્યથી આત્મસ્વરૂપ પામે છે, પણ દ્રવ્ય ગુણોથી આત્મસ્વરૂપ નથી પામતું. એ પ્રમાણે દ્રવ્ય-પર્યાય બન્ને ભિન્ન સ્વભાવવાળા હોવાથી પરસ્પર અત્યંત ભિન્ન છે, આ કારણથી શાશ્વત જીવ દ્રવ્યના પર્યાયભૂત સામાયિક પણ જીવથી અત્યંત ભિન્ન છે. એમ પર્યાયનય માને છે. ઉપર મુજબ વ્યાખ્યા કરનારાઓની માન્યતા અયોગ્ય છે. કારણ કે જો પર્યાયનય દ્રવ્ય તથા પર્યાય બન્નેને માને છે, તો પછી દ્રવ્યાર્થિકનયની કલ્પના શા માટે કરવી જોઇએ ? પર્યાયનયની માન્યતાનુસાર દ્રવ્યની પણ સિદ્ધિ થઈ જશે. દ્રવ્યાર્થિકનય દ્રવ્ય-પર્યાય બન્નેને પરસ્પર અભિન્ન માને છે, એટલે કે દ્રવ્યથી પર્યાયને અવ્યતિરિક્ત માને છે. આ તફાવત જણાવવા માટે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિક નયથી જુદો માનેલ છે, અને પર્યાયાર્થિકનય દ્રવ્ય-પર્યાય એ બન્નેને પરસ્પર ભિન્ન જ માને છે, આથી તે દ્રવ્યાર્થિકથી ભિન્ન છે. એ રીતે દ્રવ્યાર્થિકનય દ્રવ્ય-પર્યાય ઉભયને અભિન્ન માને છે અને પર્યાયન ઉભયને અત્યન્ન ભિન્ન માને છે. એ પ્રમાણે માન્યતામાં ભેદ હોવાથી બન્ને નય મિથ્યાષ્ટિ છે. કેમકે એક નય, બન્નેને અભિન્ન માને છે અને બીજો બન્નેને અત્યન્ત ભિન્ન માને છે. ૨૬૫૧ થી ૨૬૫૫. एगत्ते नणु दव्वं गुणो त्ति पज्जायवयणमित्तमियं । तम्हा तं दव्वं वा गुणो व दबठ्ठियग्गाहो ॥२६५६॥ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬] દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની માન્યતા जई भिन्नोभयगाही पज्जायनओ तदेगपक्खम्मि | अविरुद्धं चेव तयं किमओ दव्वत्थियनएण ? ।। २६५७॥ तम्हा किं सामइयं हवेज्ज दव्वं गुणो त्ति चिंतेयं । दव्वठ्ठियस्स दव्वं गुणो तयं पज्जवनयस्स ॥२६५८।। વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ इहरा जीवाणन्नं दव्वनयस्सेयरस्स भिन्नं ति । उभयनओभयगाहे घडेज्ज नेक्केक्कगाहम्मि ।। २६५९ ।। દ્રવ્ય-પર્યાયની એકતામાં “દ્રવ્ય-ગુણ” એ માત્ર પર્યાય વચન થાય, અને તેથી તે સામાયિક દ્રવ્ય અથવા ગુણરૂપ છે, એમ દ્રવ્યાર્થિક નયની માન્યતા થાય. તથા જો (અત્યન્ત) ભિન્ન દ્રવ્યપર્યાય ઉભયગ્રાહી પર્યાયનય છે, તો તેના એક પક્ષમાં તે સામાયિક અવિરૂદ્ધ દ્રવ્યરૂપ જ છે. તો પછી દ્રવ્યાર્થિકનય માનવા વડે શું ? અને તેથી સામાયિક દ્રવ્યરૂપ છે, કે ગુણરૂપ છે, એવી ચિન્તા કરવાનું શું પ્રયોજન છે ? દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે સામાયિક દ્રવ્યરૂપ છે અને પર્યાયાર્થિકનયના અભિપ્રાયે ગુણરૂપ છે. અન્યથા દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે સામાયિક જીવથી અભિન્ન અને પર્યાયાર્થિક નયના અભિપ્રાયે ભિન્ન એમ ઉભય નયની ઉભય માન્યતામાં સર્વ ઘટે છે, પણ એકેકની માન્યતામાં નથી ઘટતું. ૨૬૫૬ થી ૨૬૫૯. દ્રવ્ય પર્યાયની એકતામાં દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણ' એ બન્ને શબ્દ ઇન્દ્ર અને પુરન્દરાદિ શબ્દોની જેમ એકાર્થવાચી થવાથી પર્યાયવચનરૂપ જ થાય, અને તેથી સામાયિક દ્રવ્યરૂપ અથવા ગુણરૂપ છે, એમ દ્રવ્યનયની માન્યતા ગણાય, પણ સામાયિક દ્રવ્યરૂપ જ છે, એવી માન્યતા ન થાય; પરન્તુ એમ નથી કેમકે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સામાયિક દ્રવ્યરૂપે જ પ્રસિદ્ધ છે, તથા દ્રવ્ય પર્યાયને પરસ્પર અત્યંત ભિન્નરૂપે ગ્રહણ કરનાર પર્યાયનય છે, એમ જો માનવામાં આવે, તો તેના એક પક્ષમાં (દ્રવ્ય પક્ષમાં) સામાયિક દ્રવ્યરૂપ જ છે એમ કંઇપણ વિરોધ સિવાય માની શકાય એમ છે, આ રીતે પર્યાયનયથી ચાલી શકે એમ હોવાથી દ્રવ્યનયનો ઉપન્યાસ કરવાનું પ્રયોજન કાંઇ જ નથી. આ સ્થળે સામાયિક દ્રવ્યરૂપ છે કે ગુણરૂપ ? એવો વિચાર કરવાનું પ્રસ્તુત છે, તેમાં દ્રવ્યાર્થિકના અભિપ્રાયે સામાયિક દ્રવ્યરૂપ છે અને પર્યાયાર્થિકનયના અભિપ્રાયે ગુણરૂપ છે, અન્યથા તો દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે સામાયિક જીવથી અભિન્ન છે, અને પર્યાયાર્થિકનયના અભિપ્રાયે જીવથી ભિન્ન છે, એ પ્રમાણે એકેક નયની માન્યતા માનવાથી પૂર્વે ૨૬૫૪મી ગાથામાં કહેલી યુક્તિઓ વડે કંઇ પણ ઘટતું નથી, પરંતુ હમણાં ઉપર કહ્યા મુજબ જો દ્રવ્યનય સામાયિકને દ્રવ્યરૂપ અને પર્યાયનય પર્યાયરૂપ અથવા ગુણરૂપ માને છે, એમ સમુદિત ઉભયનયની ઉભય પ્રકારની માન્યતા છે, એમ કહેવામાં આવે તો કંઇ દોષ નથી, પરંતુ એકેક નયની ઉભય પ્રકારની માન્યતામાં તો પૂર્વે કહેલા દોષ આવે છે. ૨૬૫૬ થી ૨૬૫૯. હવે “સો ચેવ પજ્ઞટ્ટિયસ્સ નયસ' (૨૬૪૩) ઇત્યાદિ ઉત્તરાર્ધનું વ્યાખ્યાન ભાષ્યકાર મહારાજ કરે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] દ્રવ્યાર્થિકનયનું વિસ્તારથી સ્વરૂપ. न भणियं पज्जायट्टियस्स जीवरस एस हि गुणोत्ति । छठ्ठीए तओ दव्वं सो तं च गुणो तओ भिन्नो || २६६०|| उप्पाय-भंगुराणं पड्क्खणं जो गुणाणं संताणो । दव्योवयारमेत्तं जड़ कीरइ तम्मि तन्नाम ||२६६१ ।। तब्भेयकप्पणाओ तं तस्स गुणोत्ति होउ सामइयं । पत्तरस नीलया जह तस्संताणोदियत्थमिया || २६६२ || उपाय- भंगुरा जं गुणा य न य सोत्ति ते य तप्पभवा । ન ય સો તમવોત્તિ ય બુધ્નરૂ તં તદ્દુવયારાનો ર૬૬રૂ अहवोदासीणमयं दव्वनयं पड़ न जीवओ भिन्नं । भिन्नमियरं पड़ जओ नत्थि तदत्थंतरं जीवो || २६६४ ।। પર્યાયાર્થિક નયના અભિપ્રાયે ષષ્ઠીનિર્દેશથી સામાયિક જીવનો ગુણ છે, એમ કહ્યું છે. તેથી જીવ દ્રવ્ય છે તથા સામાયિક ગુણ છે, અને તે ગુણ તેનાથી ભિન્ન છે. (આ કથન યોગ્ય નથી, કેમકે) પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય સ્વભાવવાળા ગુણોનો જે સંતાન છે, તેમાં જો દ્રવ્યનો ઉપચાર માત્ર કરાતો હોય, તો તે માનવા યોગ્ય છે, અને તેથી પત્રના સંતાનના ઉત્પન્ન થઈને નાશ પામતા નીલતાદિ ગુણોની જેમ તેના ભેદની કલ્પનાથી તે સામાયિક તે જીવદ્રવ્યનો ગુણ થાય તો કંઈ દોષ નથી. ગુણો ઉત્પાદવ્યય સ્વભાવવાળા છે, પણ સંતાન નથી; ગુણો સંતાનથી ઉત્પન્ન થયેલા છે. સંતાન ગુણથી ઉત્પન્ન થયેલ નથી. માટે ઉપચારથી તે જીવ દ્રવ્ય ઘટે છે. અથવા આ ઉદાસીન મત કહ્યો છે. દ્રવ્ય નયની અપેક્ષાએ સામાયિક જીવથી ભિન્ન નથી. (જીવ જ સામાયિક છે.) અને પર્યાયર્થિક નયની અપેક્ષાએ ભિન્ન છે, કેમકે જીવ સામાયિક ગુણથી જીદો નથી. ૨૬૬૦ થી ૨૬૬૪. [૩૬૭ “સો ચેવ વપ્નટ્ટિયર” ઈત્યાદિ નિર્યુક્તિના કથનાનુસારે (૨૬૪૩ ગાથાનું ઉત્તરાર્ધ) પર્યાયનયના અભિપ્રાયે સામાયિક જીવનો ગુણ છે. આ કથનમાં “સામાયિક જીવનો ગુણ છે” એવા ષષ્ઠીનિર્દેશથી એવો નિશ્ચય થાય છે કે, જીવ દ્રવ્ય છે. અને સામાયિક ગુણ છે, તે ગુણ જીવથી ભિન્ન છે. જો એ પ્રમાણે ન હોય તો ષષ્ઠીનિર્દેશ થઈ શકે નહિ, માટે પર્યાયનયના અભિપ્રાયે ભિન્ન ભિન્ન દ્રવ્ય-પર્યાય ઉભયનો સદ્ભાવ છે. આ પ્રમાણે બીજી રીતે વ્યાખ્યા કરનારાઓ કહેવા માગે, તો તેઓને તે સંબંધમાં પૂછવું જોઈએ કે પર્યાય નયના અભિપ્રાયે દ્રવ્યને પારમાર્થિક રૂપે મનાય છે, કે માત્ર કલ્પનાસ્વરૂપ જ મનાય છે ? જો પારમાર્થિક (સત્ય) રૂપે મનાતું હોય, તો તે અયોગ્ય છે, કારણ કે તે સંબંધી પૂર્વે ૨૬૫૪ મી ગાથામાં દોષ બતાવેલ છે. હવે બીજા પક્ષાનુસાર પર્યાયનયના અભિપ્રાયે દ્રવ્ય માત્ર કલ્પના રૂપ જ મનાતું હોય, તો તેમ માનવામાં કંઈ દોષ નથી, કારણ કે પ્રતિસમય ઉત્પાદ-વ્યય સ્વભાવવાળા ગુણોના સંતાનમાં સમાન બુદ્ધિ અને કથનના હેતુપણે દ્રવ્યનો ઉપચાર માત્ર કરાય તો કંઈ હરકત નથી, કારણ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] દ્રવ્યાર્થિકનયનું વિસ્તારથી સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કે કલ્પિત સદ્ભાવ માનવામાં કોઈપણ પ્રકારની હાનિ નથી. અને તેથી કલ્પિત દ્રવ્યની સાથે ગુણનો ભેદ માનતાં સામાયિક કલ્પિત જીવ દ્રવ્યનો ગુણ છે, એમ માનવામાં કોણ અટકાયત કરી શકે એમ છે ? જેમ ગુણ સમુદાયથી વ્યતિરિક્ત કલ્પિત પત્રાદિ દ્રવ્યના નીલતાદિ ગુણો પત્રસંતાનમાં ઉત્પન્ન થઈ નાશ પામે છે તેથી તે ગુણો તેનાથી ભિન્ન કહેવાય છે, તેમ અહીં પણ કલ્પિત જીવ દ્રવ્યનો સામાયિક ગુણ તેનાથી ભિન્ન છે, એમ માનવામાં કંઈ દોષ નથી. આ સ્થળે એમ ન કહેવું કે “દેવદત્તની ગાયો” ઈત્યાદિ વાસ્તવિક સંબંધવાળી બે વસ્તુની જેમ દ્રવ્ય-ગુણના વાસ્તવિક સંબંધમાં જ ષષ્ઠીનિર્દેશ ઘટે છે, અન્યત્ર દ્રવ્યના કલ્પિત સંબંધમાં નથી ઘટતો, કેમકે “રાહુનું મસ્તક, શિલાપુત્રનું શરીર.” ઈત્યાદિ કલ્પિત પણ ષષ્ઠીનિર્દેશ થાય છે. તદનુસાર દ્રવ્યપર્યાયના સંબંધમાં પણ ષષ્ઠીનિર્દેશ થાય છે. ગુણ-સંતાનનો ભેદ જણાવનાર ધર્મ ભેદના અભાવે સ્વસ્વરૂપની જેમ ગુણ અને દ્રવ્યરૂપ સંતાનની અભેદતા માનવી જ યોગ્ય છે, તો પછી ગુણથી વ્યતિરિક્ત કલ્પિત દ્રવ્યનો સદ્ભાવ શા માટે માનવો જોઈએ ! એવી શંકા થાય, તો તે અયોગ્ય છે, કારણ કે ભેદ જણાવનાર ધર્મભેદનો અભાવ છે, એ માન્યતા અસત્ય છે. ઉત્પાદ-વ્યયસ્વભાવવાળા ગુણો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પણ દ્રવ્યરૂપ સંતાન તે પ્રમાણે ઉત્પાદ-વ્યય નથી પામતો. આ એક રીતે ગુણ-સંતાનનો ધર્મભેદ છે. તથા સામાયિકાદિ ગુણો અથવા નીલતાદિ ગુણો તે સંતાનમાંથી ઉત્પન્ન થાય છે, પણ સંતાનગુણોથી ઉત્પન્ન નથી થતો. આથી તે સંતાન કારણ છે, પણ કાર્ય નથી; અને ગુણો કાર્ય છે, પણ કારણ નથી. આ બીજી રીતે પણ ગુણ-સંતાનનો ધર્મભેદ છે માટે જીવાદિ દ્રવ્યનો અભાવ નથી પણ સદ્ભાવ છે. અથવા “સામાયિક શું દ્રવ્ય છે કે ગુણ છે” એ ચિંતામાં દ્રવ્યનયના અભિપ્રાયે સામાયિક દ્રવ્ય છે, અને પર્યાયનયના અભિપ્રાયે ગુણ છે એમ ૨૬૫૮મી ગાથામાં પૂર્વે કહ્યું છે. અથવા દ્રવ્ય-ગુણની વિચારણામાં એ નથી કહ્યું : પરંતુ “સામાયિક શું છે ?” એ પ્રસ્તુત દ્વારની અંદર દ્રવ્ય-પર્યાયાસ્તિક નયમાંના કોઈપણ એક નયના મતે ઉદાસીન વૃત્તિવાળા આચાર્યશ્રીએ યુક્તિ વડે આ પ્રમાણે કહ્યું કે - દ્રવ્યનયના અભિપ્રાયે સામાયિક જીવથી ભિન્ન નથી, પણ જીવરૂપજ છે આથી આ નયના અભિપ્રાયે હવે પછી કહેવાશે તે યુક્તિઓ વડે જીવાદિ દ્રવ્ય જ વિદ્યમાન છે અને તેથી વ્યતિરિક્ત ગુણો પરમાર્થથી અસત્ છે. તથા પર્યાય નયના અભિપ્રાયે સામાયિક જીવ દ્રવ્યથી ભિન્ન છે, કેમકે પૂર્વોક્ત યુક્તિઓ વડે સામાયિકાદિગુણોથી જીવ ભિન્ન નથી. આથી આ નયના અભિપ્રાયે ગુણો જ પરમાર્થથી વિદ્યમાન છે. જીવાદિ દ્રવ્ય તો કલ્પનામાત્રથી જ વિદ્યમાન પણ છે પરમાર્થથી નહિ. ૨૬૬૦ થી ૨૬૬૪. હવે બીજા દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. बियरस दव्वमेत्तं नत्थ तदत्थंतरं गुणो नाम । सामन्नावस्थाणाभावाओ खरविसाणं व ।। २६६५।। आविब्भाव-तिरोभावमेत्तपरिणामि दव्वमेवेयं । निच्चं बहुरूपि नडो व्व वेसंतरावन्नो || २६६६ ॥ Page #370 -------------------------------------------------------------------------- ________________ [૩૬૯ ભાષાંતર]. સામાયિકના શ્રુત સામાયિકાદિ ભેદો. (૩૬૮) = = = = મારે રિમ પ૩-વીસસી ઘં .. तं तह जाणाइ जिणो अपज्जवे जाणणा नत्थि ॥२६६७॥७९५।। બીજા દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે દ્રવ્ય જ (સત્ય વસ્તુ) છે. સામાન્ય અવસ્થાનના અભાવે ખરશંગ જેવા ગુણ તેનાથી જુદા નથી. જુદા જુદા વેશ ધારણ કરનાર નટની જેમ નિત્ય અને બહુ રૂપવાળું કેવળ દ્રવ્ય જ આવિર્ભાવ-તિરોભાવ માત્ર પરિણામવાળું છે. (કારણ કે) જે જે પ્રયોગવિગ્નસા દ્રવ્ય જે જે ભાવે પરિણામ પામે છે, તે તે દ્રવ્યને તે તે રૂપે પરિણામ પામતું શ્રી જિનેશ્વર જાણે છે, કેમકે પર્યાયરહિત વસ્તુમાં પરિજ્ઞા નથી. ૨૬૬૫ થી ૨૬૬૭. બીજા દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સુવર્ણ-રજતાદિ સર્વ દ્રવ્ય જ છે, શ્વેતરક્તાદિ ગુણો ખરશંગની જેમ સામાન્યરૂપે અવસ્થિત ન હોવાથી દ્રવ્યથી જુદા નથી. કુંડલાદિરૂપે આવિર્ભાવ અને મુદ્રિકાદિરૂપે તિરોભાવ પામવાના સ્વભાવવાળું સુવર્ણાદિ કેવળ દ્રવ્ય જ છે. ઉદાહરણ તરીકે જેમ કોઈ નટ રામ-રાવણાદિના અનેક વેષ ધારણ કરવા છતાં પણ સર્વ અવસ્થાઓમાં પોતાના મૂળરૂપ દેવદત્તાદિ સ્વભાવને તજી દેતો નથી; તેમ દ્રવ્ય પણ નિત્ય-અવિચલિત સ્વભાવવાળું હોવાથી કંકણ-બાજુબંધ-કુંડળ-મુદ્રિકા વગેરે અનેક પ્રકારના પરિણામને પામવા છતાં પણ પોતાના સુવર્ણ-રૂપતાદિ દ્રવ્ય સ્વભાવને તજી દેતું નથી. માટે તેથી વ્યતિરિક્ત ગુણો કોઈ છે જ નહિ. નિર્યુક્તિકાર પણ આ જ હકીકત બીજી રીતે કહે છે. ચેતનવાળાનો વ્યાપાર અથવા પ્રયત્ન તે પ્રયોગ કહેવાય, અને સ્વભાવ તે વિન્નસા કહેવાય. આ પ્રયોગવિગ્નસા વડે ઉત્પન્ન થયેલું દ્રવ્ય તે પ્રયોગ-વિસસાદ્રવ્ય કહેવાય છે. તેમાં ઘટ-પટાદિ દ્રવ્ય પ્રયોગ-નિષ્પન્ન છે, અને ઈન્દ્રધનુષાદિ વિસ્રસાદ્રવ્ય જે જે શ્વેત-રક્ત-શ્યામ-પીત આદિ પર્યાયરૂપે પરિણામ પામે, તે તે દ્રવ્ય, તે તે રૂપે પરિણામ પામતું કેવળ દ્રવ્ય જ છે પણ ભિન્ન એવા કોઈ પર્યાયો નથી, તેની વિદ્યમાનતા તો માત્ર ઉભેલાથી જ છે એમ કરુણાનિધિ શ્રીમાનું જિનેશ્વરદેવ ફરમાવે છે. ઉદાહરણ તરીકે જેમ સપદિ દ્રવ્ય ઉત્પણ-વિફણ-કુંડલિતા આકારવાળું થવા છતાં તે ઉત્કૃણાદિ આકારરૂપ પર્યાય સર્પરૂપ પર્યાયથી વ્યતિરિક્ત નથી જણાતા, પણ તેથી સર્વ અવસ્થામાં માત્ર સપરિરૂપ દ્રવ્ય જ જણાય છે. માટે પર્યાયો તેથી ભિન્ન નથી. શિષ્ય - જો પર્યાયો ન હોય, તો એમ કેમ કહી શકાય કે “જે જે ભાવે પરિણામ પામે છે ?” આચાર્યઃ- પર્યાયરહિત વસ્તુમાં કેવળી વગેરેની પરિજ્ઞા નથી. એ વાત જણાવવા માટે એમ કહેવાય છે. બાકી પર્યાયોની વિદ્યમાનતા તો માત્ર ઉભેલાથી જ છે, વાસ્તવિક રીતે દ્રવ્યથી વ્યતિરિક્ત કોઈ પણ પર્યાય નથી. કેવળ દ્રવ્ય જ પરમાર્થથી વિદ્યમાન છે. ૨૬૬૫ થી ૨૬૬૭. હવે એ જ વાત વધારે સ્પષ્ટ કરવાને ભાષ્યકાર મહારાજ કહે છે. जं जाहे जं भावं परिणमइ तयं तया तओणन्नं । परिणइमेत्तविसिष्टुं दव्वं चिय जाणइ जिणिंदो ॥२६६८।। न सुवण्णादन्नं कुंडलाइ तं चेय तं तमागारं । पत्तं तब्वएसं लभइ सरूवादभिन्नं ति ॥२६६९॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦] સામાયિકના શ્રુત સામાયિકાદિ ભેદો. जइ वा दव्वादन्ने गुणादओ नूण सप्पएसत्तं । होज्ज व रुवाइणं विभिन्न देसोवलंभो वि || २६७०|| जड़ पज्जवोवयारो लय- प्पयासपरिणाममेत्तस्स । कीरइ तन्नाम न सो दव्वादत्थंतभूओ || २६७१ ।। दव्वपरिणाममेत्तं पज्जाओ सो य न खरसिंगस्स । तदपज्जवं न नज्जइ जं नाणं नेयविसयंति ॥ २६७२ || જે દ્રવ્ય જે કાળે જે ભાવે પરિણામ પામે છે, તે દ્રવ્ય તે કાળે તે પર્યાયથી અભિન્ન હોવાથી પરિણતિમાત્ર વિશિષ્ટ દ્રવ્ય છે, એમ શ્રી જિનેશ્વર જાણે છે. કુંડલાદિ સુવર્ણથી ભિન્ન નથી, પણ તે દ્રવ્ય જ તે તે આકારને પ્રાપ્ત થવાથી સ્વરૂપથી અભિન્ન એવા તે તે વ્યપદેશને પામે છે, જો ગુણ વગેરે દ્રવ્યથી અન્ય હોય, તો અવશ્ય તેમને સપ્રદેશપણું પ્રાપ્ત થાય, અને રૂપાદિ પણ ભિન્ન દેશમાં જણાય. જો આવિર્ભાવ-તિરોભાવરૂપ પરિણામવાળા દ્રવ્યનો પર્યાયરૂપે ઉપચાર કરાતો હોય, તો તે પ્રમાણે માનવામાં કંઈ દોષ નથી, કેમકે તે પર્યાય દ્રવ્યથી જુદો નથી. દ્રવ્ય પરિણામમાત્ર પર્યાય છે, તેવો પર્યાય ખરશૃંગને નથી, માટે પર્યાયરહિત હોવાથી તે જણાતું નથી, કેમકે જ્ઞાન શેય વિષયવાળું હોય છે. ૨૬૬૮ થી ૨૬૭૨. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઘટ-પટ-ઈન્દ્રધનુષાદિ દ્રવ્ય, જે કાળે શ્વેત-રકતાદિ પર્યાયરૂપે પરિણામ પામે છે, તે વખતે પર્યાયથી અભિન્ન પરિણતિ માત્ર વિશિષ્ટ અવિચલિત સ્વરૂપવાળું તે દ્રવ્ય જ છે - એમ શ્રી જિનેશ્વર ભગવંત જાણે છે. પર્યાયો વસ્તુરૂપ છતાં પણ જો નથી, તો અવિશિષ્ટ સુવર્ણાદિ દ્રવ્યની અંદર કુંડલ વીંટીનૂપુર વગેરે વ્યવહાર કેવી રીતે થઈ શકે ? આવી શંકા કરવામાં આવે, તો તેના ઉત્તરમાં સમજવું કે કુંડલાદિ પર્યાય સુવર્ણથી ભિન્ન નથી, કે જે વડે કુંડલાદિ પર્યાયો સુવર્ણાદિ દ્રવ્યથી જુદા હોઈ શકે; પરંતુ તે સુવર્ણાદિ દ્રવ્ય, કુંડલ-કંકણ આદિ આકારને પામવાથી તે તે આકારરૂપે કહેવાય છે. કારણ કે એ કુંડલ-કંકણાદિ આકાર દ્રવ્યથી ભિન્ન નથી, જો ભિન્ન હોય, તો દ્રવ્યને નિરાકારપણું પ્રાપ્ત થાય. માટે ગુણ-પર્યાયો દ્રવ્યથી જુદા નથી. વળી જો રૂપાદિ ગુણો અને નવા-પુરાણાદિ પર્યાયો દ્રવ્યથી જુદા માનવામાં આવે, તો અવશ્ય તેમને સપ્રદેશપણું પ્રાપ્ત થાય. કારણ કે “ગુણ વગેરે દ્રવ્યના પ્રદેશો છે એ પ્રમાણે રૂઢ છે. તે છતાં જ્યારે ગુણ વગેરેને દ્રવ્યથી જુદા માનવામાં આવે,ત્યારે તે અવયવો પ્રદેશોને બીજું સ્થાન ન રહેવાથી ગુણો જ પોતાના પ્રદેશો થશે. પરંતુ ગુણ વગેરે તો હંમેશાં પરાધીનપણે અન્યના પ્રદેશરૂપે જ રૂઢ છે. કોઇ પણ વસ્તુ પોતે પોતાનો અવયવ થાય છે, એવું ક્યાંય જણાતું નથી, અને ઘટતું પણ નથી. વળી જો ગુણ વગેરે દ્રવ્યથી જાદા હોય તો રૂપ-રસ-ગંધ આદિ ઘટાદિ દ્રવ્યથી ભિન્ન સ્થળે જાણવા જોઇએ. જેમ ઘટથી પટ ભિન્ન સ્થળે જણાય છે, તેમ જે જેનાથી ભિન્ન હોય, તે તેનાથી ભિન્ન સ્થળે જણાવું જોઇએ રૂપાદિ તે પ્રમાણે જણાતા નથી, તેથી તે ઘટથી જુદા નથી. માટે પર્યાય કેવળ દ્રવ્યરૂપ જ છે, જીદા પર્યાય નથી. પરંતુ આવિર્ભાવતિરોભાવરૂપ પરિણામ માત્રને જો પર્યાયરૂપે ઉપચાર કરાતો હોય, તો તે પ્રમાણે માનવામાં કંઇ હરકત નથી કેમકે દ્રવ્યથી જુદો એવો કોઇ વાસ્તવિક પર્યાય જ નથી. Page #372 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સામાયિકના પ્રકારનું દ્વારા [૩૭૧ જો પર્યાયો વાસ્તવિક નથી અને કલ્પિત છે, તો પછી ખરશૃંગનો પણ એવો કલ્પિત પર્યાય કેમ નથી માનતા. ત્યાં પણ કલ્પના કરતા કોઈ રોકી શકે એમ નથી. એ પ્રમાણે પૂછવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે દ્રવ્યનો વિશિષ્ટ પરિણામ તે જ પર્યાય છે, બીજાં કંઇ નથી. અને તે પર્યાય દ્રવ્યથી જુદો જણાતો નથી, માટે કલ્પિત છે. તેવી રીતે ખરશૃંગનો પરિણામ થતો નથી કે જેથી તેના પર્યાયની કલ્પના કરી શકાય, કેમકે ખરશંગ દ્રવ્ય જ નથી. આ જ કારણથીખરશંગ દ્રવ્ય ન હોવાથી પર્યાયરહિત છે. તેથી કેવલીવડે જાણી શકાતું નથી. (તેમના જ્ઞાનનો વિષય થતું નથી.) કેમકે તે અભાવરૂપ છે. ૨૬૬૮ થી ૨૬૭૨. હવે સામાયિકના પ્રકારનું દ્વાર કહે છે :(३६९) सामाइयंपि तिविहं सम्मत्तं सुयं तहा चरित्तं च । दुविहं चेव चरित्तं अगारमणगारियं चेव ॥२६७३।।७९६।। अज्झयणंपि य तिविहं सुत्ते अत्थे अ तदुभए चेव । सेसेसुवि अज्झयणेसु होइ एसेव निज्जुत्ती ॥२६७४॥ સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક અને ચારિત્ર સામાયિક એમ સામાયિક ત્રણ પ્રકારે છે. તેમાં ચારિત્રસામાયિક દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારે છે. તથા શ્રત સામાયિક પણ સૂત્રથી-અર્થથી અને સૂત્રાર્થથી એમ ત્રણ પ્રકારે છે. (અપી શબ્દથી સમ્યકત્વ સામાયિક પણ ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એમ ત્રણ પ્રકારે છે.) આ સામાયિક-અધ્યયન સિવાય શેષ ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનોમાં પણ (ઉદ્દેશ નિર્દેશાદિ ઉપોદ્ઘાતરૂપ આ જ નિયુક્તિ હોય છે.) ૨૬૭૩ - ૨૬૭૪. હવે ભાષ્યકાર મહારાજ સમ્યકત્વાદિ સામાયિકના ભેદ જણાવે છે. सम्मं निसग्गओऽहिगमओ य दसहा तप्पमेयाओ । कारय-रोयग-दीवगमहवा खड्याइयं तिविहं ॥२६७५।। सुत्त-त्थ-तदुभयाइं बहुहा वा सुत्तमक्खरसुयाइं। खड्याइ तिहा सामाइयाइ वा पंचहा चरणं ॥२६७६॥ दुविह-तिविहाइणाणुब्बयाइ बहुएगदेसचारितं । वीसुं सब्वाइं पुण पज्जयओऽणंतभेयाइं ॥२६७७॥ चउवीसयत्थयाइसु सब्बज्झयणेसु याणुओगम्मि । एस च्चिय निज्जुत्ती उद्देसाइ निरुत्तंता ॥२६७८।। નિસર્ગથી અને અધિગમથી એમ સમ્યકત્વ બે પ્રકારે છે અને તેના ઉત્તરભેદથી દશ પ્રકારે છે, અથવા કારક-રોચક-ને દીપક એમ ત્રણ પ્રકારે, અથવા ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે સમ્યકત્વ સામાયિક છે. સૂત્ર અર્થ અને સૂત્રાર્થ એમ ત્રણ પ્રકારે અથવા અક્ષર શ્રુતાદિ ત્રણ પ્રકારે મૃત સામાયિક છે, અને ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે અથવા સામાયિકાદિ પાંચ પ્રકારે ચારિત્રસામાયિક છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨] નીસર્ગ આદિ સમ્યક્ત્વના ભેદો. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તથા દ્વિવિધ ત્રિવિધાદિ વડે અણુવ્રતાદિ સંબંધી દેશવિરતિ ચારિત્ર બહુ ભેદે છે અને પૃથક્ પૃથક્ એ સમ્યક્ત્વાદિ પર્યાયથી અનન્ત ભેદવાળા છે તથા ચતુર્વિશતિસ્તવાદિ સર્વ અધ્યયનોના અનુયોગમાં પણ ઉદ્દેશાદિથી આરંભીને નિરૂક્તિ પર્યન્ત જે કહી તે જ નિર્યુક્તિ જાણવાની છે. ૨૬૭૫ થી ૨૬૭૮. નિસર્ગથી અને અધિગમથી એમ બે પ્રકારે સમ્યક્ત્વ થાય છે, તેમાં નારકી વગેરેને જે સ્વભાવથી જ કોઇના ઉપદેશ વિના સમ્યક્ત્વ થાય છે, તે નિસર્ગ સમ્યક્ત્વ; અને તીર્થંકરાદિકની સમીપે ધર્મશ્રવણથી સ્કંદકમુનિ વિગેરેની જેમ તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ થાય તે અધિગમ સમ્યક્ત્વ; આ બન્ને પ્રકારના સમ્યના ઉત્તરભેદ વિચારતાં દશ ભેદ થાય છે, તેમાં ઔપમિક-સાસ્વાદનક્ષાયોપમિક-વેદક અને ક્ષાયિક-એ પાંચ પ્રકારે નિસર્ગ સમ્યક્ત્વ, અને એવા જ બીજા પાંચ પ્રકારે અધિગમ સમ્યક્ત્વ છે. બંને મળીને દશ પ્રકાર. તથા કારક-રોચક-ને દીપક, અથવા ક્ષાયિકક્ષાયોપશમિક-ને ઔપશમિકના ભેદે ત્રણ પ્રકારે પણ સમ્યક્ત્વ થાય છે. અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શનમોહનીયની ત્રણ, એ સાત પ્રકૃતિનો સર્વથા નાશ થવાથી જે તત્ત્વશ્રદ્ધાન થાય, તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય. એ સાત પ્રકૃતિમાંથી જે ઉદય પામેલી હોય તેનો ક્ષય, અને અનુદિત પ્રકૃતિનો ઉપશમ થવાથી સમ્યક્ત્વ મોહનીયના રસોદયવંતને જે તત્ત્વશ્રદ્ધાન થાય, તે ક્ષાયોપશમ સમ્યક્ત્વ છે. અને એ સાતે પ્રકૃતિ સત્તામાં છતાં સર્વથા ઉપશાંત હોય, તેથી જે તત્ત્વશ્રદ્ધાન ઉત્પન્ન થાય, તે ઔપમિક સમ્યક્ત્વ છે. જે સમ્યક્ત્વ થવાથી જીવ સંદ્નુષ્ઠાનની શ્રદ્ધા કરે અને તે પ્રમાણે સારી રીતે આચરે. મતલબ કે તે સદનુષ્ઠાન કરાવે માટે તે કારક સમ્યક્ત્વ કહેવાય છે, આ સમ્યક્ત્વ સાધુ વગેરેને હોય છે જે સમ્યક્ત્વથી શ્રેણિકાદિકની જેમ સદનુષ્ઠાનમાં રૂચિ થાય, પણ તે પ્રમાણે આચરણ ન થાય, તે રોચક-સમ્યક્ત્વ કહેવાય. અંગારમકાચાર્યની તેમ સ્વયં તત્ત્વશ્રદ્ધાનરહિત મિથ્યાર્દષ્ટિ હોય છતાં બીજાને ધર્મોપદેશાદિ વડે તત્ત્વશ્રદ્ધાન ઉત્પન્ન કરે, તેને દીપક સમ્યક્ત્વ કહેવાય છે. સૂત્ર-અર્થ-અને સૂત્રાર્થ, એમ ત્રણ પ્રકારે શ્રુત સામાયિક છે. અથવા અક્ષરશ્રુત અનેક્ષર શ્રુતાદિના ભેદે બહુ પ્રકારે પણ શ્રુતસામાયિક છે. આ અક્ષરશ્રુતાદિનો વિચાર આગળ શ્રુતજ્ઞાનના અધિકારમાં બહુ વિસ્તારથી કહેલો છે. તેથી તે સંબંધી અહીં કંઈપણ નથી કહેતા. ક્ષાયિક-ક્ષાયોપશમિક અને ઔપમિક એમ ત્રણ પ્રકારે ચારિત્રસામાયિક છે. અથવા સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્ર એમ પાંચ પ્રકારે પણ ચારિત્ર સામાયિક છે. તથા દ્વિવિધ-ત્રિવિધાદિ ભંગજાળ વડે પ્રતિપાદિત અણુવ્રતાદિ સંબંધી દેશવિરતિ સામાયિકચારિત્ર અનેક પ્રકારે છે. ઉપરોક્ત સર્વ સામાયિકના જુદા જુદા ભેદો વિચારતાં, બધા સમુદિત ભેદો પર્યાયની અપેક્ષાએ અનંત છે, કેમકે સંયમ શ્રેણિમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો છે, તે દરેક અધ્યવસાય સ્થાનો અનંતા પર્યાયવાળા છે. એ પ્રમાણે શેષ ચતુર્વિંશતિસ્તવાદિ અધ્યયનોમાં અને ચ શબ્દથી બીજા શસ્ર પરિજ્ઞાદિ અધ્યયનોમાં પણ અનુયોગ કરતાં (વ્યાખ્યાન કરતાં) આ જ પ્રમાણે પ્રથમ ઉપદેશાદિકથી આરંભીને નિરૂક્તિ પર્યંતનાં દ્વારો રૂપ ઉપોદ્ઘાત નિર્યુક્તિ જાણવી. ૨૬૭૫ થી ૨૬૭૮. Page #374 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સામાયિકની વારંવાર કર્તવ્યતા. [૩૭૩ હવે “સામાયિક કોને હોય છે ?” તેનું દ્વાર કહે છે. (३७०) जस्स सामाणिओ अप्पा संजमे नियमे तवे । तस्स सामाइयं होइ इइ केवलिभासिअं ॥२६७९।।७९७ ।। (३७१) जो समो सव्वभूएसु तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ इइ केवलिभासियं ॥२६८०॥७९८।। (३७२) सावज्जोगपरिक्खणट्टा सामाइयं केवलियं पसत्थं । गिहत्थधम्मा परमंति नच्चा कुज्जा बुहो आयहियं परत्था ॥२६८१।।७९९॥ केवलियं पडिपुन्नं परमं जिटुं गिहत्थधम्माओ । तं हियमिओ परत्था सिवं परं वा तदत्थं वा ॥२६८२।। गिहिणावि सव्ववज्जं दुविहं तिविहेणं छिन्नकालं तं । कायब्वमाह सब्बे को दोसो भण्णएऽणुमई ॥२६८३।। જેનો આત્મા મૂળગુણરૂપ સંયમમાં, ઉત્તરગુણાત્મક નિયમમાં અને અનશનાદિ તપમાં સ્થિત હોય તેને તથા જે ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો ઉપર સમાનભાવે વર્તતો હોય (જીવમાત્રને આત્મવત્ ગણતો હોય) તેને સામાયિક હોય છે, એમ શ્રીમાનું કેવલી ભગવંતે કહ્યું છે. સાવદ્યયોગથી (આત્માનું) રક્ષણ કરવાને સંપૂર્ણ અને પવિત્ર સામાયિક ગૃહસ્થધર્મથી શ્રેષ્ઠ છે, એમ જાણીને વિદ્વાન પુરુષે મોક્ષ માટે આત્મોપકારક એવું સામાયિક કરવું જોઈએ. કેવલિક એટલે પરિપૂર્ણ, પરમ એટલે ગૃહસ્થ ધર્મથી શ્રેષ્ઠ, તે આત્મહિતકારક સામાયિક, આલોક-પરલોક માટે, અથવા મોક્ષ તે પર, તેને માટે કરવું જોઈએ. (સંપૂર્ણ સામાયિક ન કરી શકે એવા) ગૃહસ્થોએ પણ બેઘટિકાદિ કાળ-પ્રમાણ સર્વશબ્દ વજીને દ્વિવિધ-ત્રિવિધ સામાયિક કરવું જોઈએ. સર્વ શબ્દમાં શો દોષ છે કે જેથી તેમાં તેનો નિષેધ કરાય છે ? (એમ પૂછવામાં આવે તો) કહેવાનું કે (સામાયિકમાં સર્વ સાવધયોગનો નિષેધ કરતાં ગૃહસ્થને વ્રતભંગ થાય, કેમકે ગૃહાદિકમાં પૂર્વે અનેક આરંભ પ્રવર્તાવેલા હોય છે, તેથી સામાયિકમાં રહેલા ગૃહસ્થને તેની) અનુમતિરૂપ દોષ લાગે છે. ૨૬૭૯ થી ૨૬૮૩. | સર્વ સાવઘયોગની વિરતિ કરતાં, ગૃહસ્થને કેવી રીતે અનુમતિ દોષ લાગે છે ? તે નિર્યુક્તિકાર અને ભાષ્યકાર મહારાજ ફરમાવે છે :(३७३) सव्वंति भाणिऊणं विरइ खलु जस्स सव्विया नत्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥२६८४॥८००। आहाणुमई व न सो किं पच्चक्खाइ त्ति मन्नइ न सत्तो । पुबपउत्तसावज्जकम्मसाइज्जणं मोत्तुं ॥२६८५।। नणु तिविहं तिविहेणं पच्चखाणं सुयम्मि गिहिणोऽवि । तं थूलवहाईणं न सब्बसावज्जजोगाणं ॥२६८६॥ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪] સમ્યકત્વાદિની પ્રાણી. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ जइ किचिंदप्पओयणमप्पप्पं वा चिसेसियं वत्थु । पच्चक्नेज्ज न दोसो सयंभूरमणाइमच्छु ब्व ॥२६८७॥ जो वा निक्खमिउमणो पडिमं पुत्ताइसंतइनिमित्तं । पडिपज्जेज्ज तओ वा करेज्ज तिविहंपि तिविहेणं ॥२६८८।। जो पुण पुवाद्धाणुज्झियसावज्जकम्मसंताणो । तदणुमइपरिणइं सो न तरइ सहसा नियत्तेउं ॥२६८९।। (३७४) सामाइयम्मि उ कए समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥२६९०।८०१॥ (३७५) जो न विवट्टइ रागे नवि दोसे दोण्ह मज़्जयारम्मि । सो होइ उ मज्जत्थो सेसा सव्वे अमज्जत्था ॥२६९१।।८०२।। પાપકર્મારંભની અનુમતિના સભાવથી જેને સર્વવિરતિ નથી એવો ગૃહસ્થ સર્વસાવદ્યયોગનો ત્રિવિધ ત્યાગ કરું છું એમ કહીને વિરતિ કરે છે તેને સર્વવિરતિ કહેનાર દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયનો નાશ કરે છે. (જેમ સાવઘયોગ કરવા-કરાવવાનું ગૃહસ્થ પ્રત્યાખ્યાન કરે છે, તેમ અનુમતિનું પણ પ્રત્યાખ્યાન કેમ નથી કરતો ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે પૂર્વેગૃહાદિમાં પ્રવર્તાવેલા સાવદ્યકર્મ ઉપરનો અભિવૃંગ તજવાને ગૃહસ્થ શક્તિમાન નથી. તેથી સાવધયોગની અનુમતિનું તે પ્રત્યાખ્યાન નથી કરતો. ગૃહસ્થને પણ ત્રિવિધ પ્રત્યાખ્યાન સિદ્ધાંતમાં કહ્યું છે. - ભગવતી સૂત્રમાં કહ્યું છે કે “સમોવાસર નં મંતે ! પુવમેવ યૂ ફિવા, ૩પદ્માણ भवइ, सेणं भंते ! पच्छा पच्चाइकखमाणे किं करेइ ? गोयमा ! तीयं पडिक्कमइ, पडुप्पन्नं संवरेड्, अणागयं पच्चक्खाइ । तीयं पडिक्कममाणे किं तिविहं तिविहण पडिक्कमइ, तिविहं दुविहेण पडिक्कमइ, तिविहं एगविहेण पडिक्कमइ, जाव एगविहं एगविहेण पडिक्कमइ ? गोयमा ! તિવિહેંતિવિહેvi વિમરૂ ગાવUવિદં વિવિદે હમ તો પછી તેનો નિષેધ કેમ કરો છો ? એમ કહેવામાં આવે, તો તે ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન સ્થૂલ પ્રાણાતિપાતાદિકનું સમજવું, પણ સર્વસાવઘયોગનું નહિ. જેમ કોઈ સ્વયંભૂરમણ સમુદ્રાદિના મત્સ્ય સંબંધી ત્રિવિધ ત્રિવિધે પ્રત્યાખ્યાન કરે તો તે દોષને માટે નથી, તેમ જો (કાકમાંસાદિ) કિંચિત્ નિપ્રયોજન, અથવા (મનુષ્ય ક્ષેત્રની બહારના હસ્તિદેતાદિ) અપ્રાપ્ય વસ્તુ વિશેષનું ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે, તો તે દોષને માટે નથી બનતું. અથવા કોઈ ચારિત્ર લેવાની ઇચ્છાવાળો, પુત્ર-પરિવારાદિના નિમિત્તે (વિલંબ કરતો) અગીયાર પ્રતિમા અંગીકાર કરે અને તે ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે તો દોષ નથી. પણ જે પૂર્વે આરંભેલ અને નહિ તજેલ સાવદ્યકર્મસંતાનવાળો હોય, તે તેની અનુમતિના પરિણામને એકદમ નિવર્તવાને શક્તિમાન નથી થતો, તેથી તે ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન ન કરે. સામાયિક કરતી વખતે ગૃહસ્થ શ્રાવક પણ સાધુ જેવો થાય છે. કારણ કે ઘણું કરીને અશુભયોગના રહિતપણાથી ઘણી નિર્જરા કરે છે. (મધ્યસ્થ થઈને) ઘણીવાર સામાયિક કરવાં જોઇએ. જે રાગ અથવા ષમાં ન વર્તતો હોય પણ બન્નેના મધ્યમાં હોય તે મધ્યસ્થ કહેવાય છે, તે સિવાયના સર્વ અમધ્યસ્થ છે. ૨૬૯૦-૨૬૯૧, Page #376 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઉધ્વદિ ક્ષેત્રની અપેક્ષાએ સમ્યકત્વાદિની પ્રાણી. [૩૭૫ હવે “ક્યું સામાયિક ક્યાં હોય ?” તે જણાવવાને ત્રણ દ્વાર ગાથાઓ કહે છે. (રૂ૦૬) ઐત-રિરિર---મરચ-સન-સાર-મિહિરે | પwત્ત-સુત્ત-ગમ્મ-દૃિ ય-સULTI-સાયા-55% રરરીદ રૂા. (३७७)* जीवो पमायबहलो बहसोऽवि अ बहुविहेसु अत्थेसु । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ।।८०४।। (રૂ૦૮) ના નાજુ-વડને રરર-રશંસાપ-સંઘ-માણે लेसापरिणामं वेयणा य समुग्धयकम्मे य ॥२६९३।।८०५।। (३७९) निव्वेट्टणमुव्बट्टे आसवकरणं तहा अलंकारं । सयणासण?णढे चंकंमते य किं कहियं ॥२६९४॥८०६।। ક્ષેત્ર-દિશા-કાળ-ગતિ-ભવિક-સંજ્ઞિ-ઉશ્વાસ-દૃષ્ટિ-આહારક-પર્યાપ્ત-સુત-જન્મ-સ્થિતિ-વેદ સંજ્ઞાકષાય-આયુષ-જ્ઞાન-યોગ-ઉપયોગ-શરીર-સંસ્થાન-સંઘયણનું પ્રમાણ, તથા વેશ્યાના પરિણામવેદના-સમુદ્દઘાત કર્મ-નિર્વેષ્ટન-ઉદ્વર્તન-આશ્રવકરણ-અલંકાર-શયન-આસન અને એક સ્થાનેથી બીજે સ્થાને જતાં, ક્યાં ક્યું સામાયિક કહ્યું છે ? (તે કહીશું) ૨૬૯૨ થી ૨૬૯૪. પ્રથમ ક્ષેત્રદ્વારની અપેક્ષાએ ઉર્ધ્વલોકાદિમાં ક્યું સામાયિક ક્યાં હોય ? તે કહે છે. (३८०) सम्मसुयाणं लाभो उड्डे य अहे य तिरियलोए य । विरई मणुस्सलोए विरयाविरई य तिरिएसु ॥२६९५।।८०७॥ (३८१) पुवपडिवण्णाया पुण तीसुवि लोएसु नियमओ तिण्हं । चरणस्स दोसु नियमा भयणिज्जा उड्ढलोगम्मि ॥२६९६॥८०८॥ સમ્યકત્વ સામાયિક અને શ્રુતસામાયિકનો લાભ ઉર્ધ્વ-અધો-અને તિછલોકમાં થાય છે. (ચારિત્ર સામાયિકમાંથી) સર્વવિરતિ મનુષ્યલોકમાં જ પ્રાપ્ત થાય છે, અને દેશવિરતિ તિર્યચોમાં પણ થાય છે. ત્રણે સામાયિક પૂર્વે પ્રાપ્ત થયા હોય એવા જીવો તો ત્રણે લોકમાં અવશ્ય હોય છે. ચારિત્ર સામાયિકવાળા અધોલોક અને તિછલોકમાં અવશ્ય હોય છે, ઊર્ધ્વલોકમાં તો હોય પણ ખરો અને ન પણ હોય. ૨૬૯૫-૨૬૯૬. વિવેચન - સમ્યકત્વ સામાયિક અને શ્રુતસામાયિક, અધો-ઉર્ધ્વ-અને તિછલોકમાં પ્રાપ્ત થાય છે તેમાં મેરૂપર્વત તથા દેવલોકાદિ ઉર્ધ્વલોકમાં નિસર્ગથી અથવા અધિગમથી સમ્યકત્વ સામાયિકનો લાભ થાય છે. અને તે જ વખતે શ્રુતઅજ્ઞાન શ્રુતજ્ઞાનરૂપે પરિણમતું હોવાથી શ્રુતજ્ઞાનનો લાભ થાય છે. અધોલોકની અંદર અધોગામમાં તથા નરકોમાં જેઓ સમ્યકત્વ પામે છે, તેમને યથોક્ત બે સામાયિકની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે તિલોકમાં પણ ઉપરોક્ત બે સામાયિકનો લાભ થાય છે. એ ત્રણે લોકમાં ઉપરોક્ત બે સામાયિકની પ્રાપ્તિ થાય છે જ, પણ એમ ન સમજવું # જીવ ઘણા પ્રકારના શબ્દાદિ અર્થોમાં વારંવાર પ્રમાદી બને છે, તે કારણથી વારંવાર સામાયિક કરવું. ૮૦૪. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬] દ્રવ્ય દિશાદિનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કે એ બે સામાયિકની જ પ્રાપ્તિ થાય છે, કેમકે તિલોકમાં અઢી-દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યલોકની અંદર ત્રીજું ચારિત્ર સામાયિક પણ પ્રાપ્ત થાય છે. આ ચારિત્ર સામાયિક તિછલોકમાં જ પ્રાપ્ત થાય છે. અન્યત્ર પ્રાપ્ત નથી થતું, કેમકે તેના અધિકારી મનુષ્યો જ છે, બીજા નથી. એ સંબંધી ક્ષેત્રનો નિયમ તો વિશેષજ્ઞ જાણે. અને દેશવિરતિ સામાયિકનો લાભ તિર્યંચ તથા મનુષ્યોને થાય છે. ઉપરોક્ત ત્રણે સામાયિક પૂર્વ-પ્રતિપન્ન (પૂર્વે પામેલા) જીવો તો અવશ્ય ત્રણે લોકમાં હોય છે, પણ ચારિત્ર સામાયિકવાળા પૂર્વપ્રતિપન્ન જીવો અધોલોક અને તિચ્છલોકમાં અવશ્ય હોય છે, ઉર્ધ્વલોકમાં ભજન હોય છે, એટલે કે કોઈ વખત હોય, અને કોઈ વખત ન પણ હોય. ૨૬૯૫-૨૬૯૬. - હવે દિગ્વાર કહેવાને માટે સાત પ્રકારની દિશાઓ જણાવીને, નામ-સ્થાપના દિશાનું સ્વરૂપ સુગમ હોવાથી તે કહ્યા સિવાય પ્રથમ દ્રવ્યદિશાનું અને ક્ષેત્રદિશાનું સ્વરૂપ કહે છે. (३८२) नामं ठवणा दविए खेत दिसा तावनेत पण्णवए । सत्तमिया भावदिसा परुवणा तस्स कायव्वा ॥२६९७।।८०९॥ तेरसपएसियं जं जहण्णओ दसदिसागिई दब्बं । उक्कोसमणंतपएसिय च सा होइ दबदिसा ॥२६९८।। एक्केक्को विदिसासु मज्जे य दिसासमायया दो दो । बिंति दसाणुगमण्णे दसदिसमेकेक्कयं काउं ॥२६९९॥ तं न दसदिसागारं जं चउरस्संति तन्न दवदिसा । खेतदिसठ्ठपएसियरुयगाओ मेरुमज्झम्मि ॥२७००।। નામદિસ્થાપનાદિદ્રવ્યદિક-ક્ષેત્રદિતાપક્ષેત્રદિક્ષ્મજ્ઞાપકદિ અને સાતમી ભાવદિ– એ સાત દિશા છે તેની પ્રરૂપણા કરવી, જઘન્યથી તેર પ્રદેશના અવગાઢવાળું અને તેરપ્રદેશવાળું તથા ઉત્કૃષ્ટથી અસંખ્યાત પ્રદેશાવગાઢવાળું અને અનન્તપ્રદેશવાળું, દશદિશાની આકૃતિવાળું જે દ્રવ્ય, તે (દશદિશાની ઉત્પત્તિનું કારણ હોવાથી) દ્રવ્યદિગુ કહેવાય છે. વિદિશાઓમાં એકેક અને મધ્યમાં એક તથા દિશાઓમાં બે બે દીર્ઘ. (એમ જઘન્ય તર પ્રદેશિક, દ્રવ્યદિફ થાય છે.) કેટલાક બીજાઓ વળી એમ કહે છે કે દસદિશામાં એકેક પરમાણું સ્થાપીને દસદિશાકારવાળું જે દ્રવ્ય થાય, તે દ્રવ્યદિગૂ. પણ તે દશ પ્રદેશવાળું દ્રવ્ય દસદિશાકારવાળું નથી, કેમકે તે ચોખંડુ થાય છે. તેથી તે દ્રવ્યદિ ન કહેવાય, મેરૂમધ્યે આઠરૂચક પ્રદેશથી ક્ષેત્રદિક કહેવાય છે. ૨૬૯૭ થી ૨૭૦૦. નામદિસ્થાપનાદિદ્રવ્યદિક્ષેત્રદિક્ષ્મજ્ઞાપકદિકતાપક્ષેત્રદિફ અને સાતમી ભાવદિ આ સાત પ્રકારમાંથી પ્રથમના બે પ્રકાર સુગમ હોવાથી, તેનો વિસ્તાર કર્યા સિવાય પ્રથમ દ્રવ્યદિશાનું સ્વરૂપ કહીએ છીએ, દ્રવ્ય જ દસ દિશાઓના ઉત્થાનનો હેતુ હોવાથી તેને દ્રવ્યદિક કહેવાય છે. અથવા દ્રવ્યપ્રધાન-દ્રવ્યસંબંધી દિશા તે દ્રવ્યદિક કહેવાય છે. તેમાં જઘન્યથી તેર પ્રદેશ અને ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી એવું દસ દિશાની આકૃતિવાળું દ્રવ્ય, સંપૂર્ણ દસદિશાઓના ઉત્થાનનું કારણ Page #378 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] દ્રવ્યદિશાનું સ્વરૂપ. [૩૭૭ હોવાથી તે દ્રવ્યદિગુ કહેવાય છે. ઉદાહરણ તરીકે એક પરમાણુ મધ્યમાં અને ચાર પરમાણુ ચાર વિદિશામાં સ્થાપવા, તથા ચાર દિશાઓમાં બે બે દીર્ઘપણે સ્થાપવા. એમ તેરપ્રદેશાવગાહી સ્કંધરૂપે એક પરિણામ પામેલું જે દ્રવ્ય, તેને જઘન્યથી દ્રવ્યદિગુ કહેવાય છે. તેની સ્થાપના આ પ્રમાણે છે : | 0 | 0 | ૦ ૦ 0 | ૦ ૦ | ૦ | 0 | ૦ | ૦ | ૦ એક પરમાણુને સ્થાને જો બેથી માંડીને અનંત પરમાણુ સુધીની અવગાહના કરવામાં આવે, તો પણ તે દશ દિશાઓના ઉત્થાનનો હેતુ હોવાથી દ્રવ્યદિફ થાય છે. આ કારણથી ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી દ્રવ્ય કહ્યું છે. તેનો પણ જઘન્યથી તેર પ્રદેશમાં અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત પ્રદેશમાં અવગાહ હોય છે. શિષ્ય - જે દ્રવ્યથી દસ દિશાઓનું ઉત્થાન થાય છે, તે દ્રવ્યને આપ દ્રવ્યદિશા કહો છો. તેમાં જઘન્યથી તેર પ્રદેશો વડે જ તે થાય છે, ચૂનાધિક પ્રદેશો વડે નથી થતું. એમ કહેવામાં કંઇ યુક્તિ છે ? આચાર્ય :- મધ્યમાં એક પરમાણુ સ્થાપવો જોઇએ. તે સિવાય દિશાઓની વ્યવસ્થા કરી શકાય નહિ. તે પછી મધ્ય-પરમાણુની ચારે દિશામાં એકેક પરમાણુની સ્થાપના કરીએ, એટલે છ દિશાઓનું ઉત્થાન થાય, પણ ચાર વિદિશાઓનું ઉત્થાન ન થાય. કેમકે એક પરમાણુથી વિદિશા ન ઉત્પન્ન થાય. “Wપાસ માટું સતપUસા ય સે પુરસTT” એકપ્રદેશાવગાહી પરમાણુને સાત આકાશ પ્રદેશની સ્પર્શના હોય છે. એ વચનથી એક પરમાણુનો છ દિશાઓ સાથે જ સંબંધ હોય છે. જો પરમાણુનો વિદિશાઓની સાથે સંબંધ હોય, તો તેને અગીયાર આકાશ પ્રદેશની સ્પર્શના થાય, પણ સાત પ્રદેશની ન થાય. એ કારણથી બીજા પણ ચાર પરમાણુ ચાર દિશાઓમાં સ્થાપવા એટલે બધા મળીને નવ થાય. આ નવ પરમાણથી પણ વિદિશાઓનું ઉત્થાન ન થાય. કેમકે વિદિશાઓમાં જે બીજા ચાર પરમાણુઓ સ્થાપ્યા છે, તેથી પણ દિશાઓનું જ ઉત્થાન થાય છે. તે કારણથી વિદિશાઓના ઉત્થાન માટે બીજા પણ ચાર પરમાણુ ચાર ખુણામાં સ્થાપીએ એટલે દશ દિશાઓના ઉત્થાનનું ક્ષેત્ર જઘન્યથી તેર પ્રદેશવાળું થાય, ન્યૂનાધિક ન થાય. આની સ્થાપના જે બતાવી છે, તે મુગ્ધ શિષ્યજનને સમજાવવા માટે માત્ર કહી છે યથાર્થપણે તો તે બતાવી શકાય તેમ નથી. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] દશ પ્રદેશી દ્રવ્યદિશા ન હોય. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ બીજા કેટલાક વ્યાખ્યાતાઓ દશ દિશાઓમાં એકેક પરમાણુ સ્થાપીને જઘન્યથી દસ પરમાણુવાળા દ્રવ્યને દ્રવ્યદિક્ કહે છે, તે યોગ્ય નથી. કેમકે દદિશાના આકારવાળા દ્રવ્યને વિશેષજ્ઞ પુરૂષોએ ચતુષ્કોણ રૂપે જોયું છે. તે પૂર્વે બતાવેલ સ્થાપનાના અનુસારે જોવાથી જણાશે, તથા જે તે દદિશામાં સ્થાપેલું દશપરમાણુવાળું દ્રવ્ય વૃત્તાકાર જ થાય છે. આથી અચતુષ્કોણ હોવાથી તે દ્રવ્યદિગ્ ન થાય. વળી મધ્યમાં એક પરમાણુ ન મુકવામાં આવે, તો તેની અપેક્ષા સિવાય દિશાઓની કલ્પના જ ન કરી શકાય, જો તે પરમાણુ મધ્યમાં મૂકવામાં આવે તો અગીયાર પરમાણુ થવાથી દશની સંખ્યાની હાનિ થાય, માટે આ માન્યતા ઉપેક્ષા કરવા યોગ્ય છે. મેરૂના મધ્યમાં અષ્ટપ્રદેશી રૂચકથી બીજી ક્ષેત્રદિક્ થાય છે. તિńલોકના મધ્ય ભાગમાં લંબાઇ-પહોળાઇ વડે એક રાજ પ્રમાણ, સર્વ પ્રતરોમાંના બે ક્ષુલ્લક આકાશ પ્રદેશના પ્રતર છે. તે બન્ને પ્રતરો મેરૂના મધ્યપ્રદેશમાં મધ્યભાગ પામે છે. તે મધ્યભાગમાં ઉપરના પ્રતરના ચાર આકાશપ્રદેશ અને નીચેના પ્રતરના ચાર આકાશપ્રદેશ એ આઠે પ્રદેશને સિદ્ધાંતની પરિભાષાથી રૂચક કહેવામાં આવે છે. સમસ્ત તિńલોકના મધ્ય ભાગમાં રહેલ આ અષ્ટ પ્રદેશી રૂચક છે, તે ક્ષેત્રથી છએ દિશા અને ચાર વિદિશાઓનું ઉત્પત્તિ સ્થાન છે. જેમકે યથોક્તરૂચકથી બહાર ચારે દિશાઓમાં પ્રથમ બબ્બે આકાશપ્રદેશ હોય છે. તેની આગળ ચાર ચાર પ્રદેશો હોય છે, તેની આગળ છ છ પ્રદેશો હોય છે, અને તેની આગળ આઠ આઠ પ્રદેશો હોય છે, એ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેણીવડે ચાર દિશાઓમાં પૃથક્ પૃથક્ સમજવું. એ પ્રમાણે કરવાથી ગાડાની ઉધીના આકારે પૂર્વાદિ ચાર મહાદિશાઓ થાય છે, અને એ ચાર દિશાઓના ચાર અન્તરાલ ખૂણાઓમાં ઉપર કહેલ વૃદ્ધિ રહિત છેદાયેલી મુક્તાવલિના આકારે ચાર વિદિશાઓ થાય છે. તથા ઉપરની દિશા તરફ ચાર આકાશ પ્રદેશોથી આરંભીને, ઉપરોક્ત વૃદ્ધિ રહિત હોવાથી માત્ર ચાર પ્રદેશી અને રૂચક જેવી ચાર ખૂણાવાળી દંડાકાર એક ઊર્ધ્વ દિશા થાય છે. એજ પ્રમાણે નીચેની તરફ પણ અધો દિશા થાય છે. ૦ હ .. 10 | | ૦ ૭ O . °° ૦૫૦ ૭ . ૦ d એ પૂર્વાદિ દસ દિશાઓનાં નામ આ પ્રમાણે છે. શૃંગેરૂં નમ્મા ય નેરૂં વાળીચ વાચવા सोमाइसाणा च्चिय विमला य तमा य बोधव्वा ||१|| इंदा विजयदाराणुसारओ सेसिया पयक्खिणओ अट्ठवि तिरिय दिसाओ उढं विमला तवाचाहो ॥२॥ Page #380 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] તાપક્ષેત્ર, પ્રજ્ઞાપક અને ભાવદિશાનું સ્વરૂપ. હવે તાપક્ષેત્રદિશા પ્રજ્ઞાપકદિશા અને ભાવદિશાનું સ્વરૂપ કહે છે :जेसिं जत्तो सूरो उएइ तेसिं तई हवइ पुव्वा । तावक्खित्तदिसाओ पयाहिणं सेसियाओ सिं ॥ २७०१ || पण्णवओ जदभिमुो सा पुव्वा सेसिया पयाहिणओ । अट्ठारस भावदिसा जीवस्स गमागमो जेसु ॥ २७०२॥ પુવિ-ગલ-ગતળ-વાયા મૂળાબંધ-૫-પોરવીયા હૈં । વિ-તિ-૨૩-પંવિત્રિય-તિરિય-ના-તેવસંઘાર ||૨૭૦॥ संमुच्छिम-कम्मा -ऽकम्मभूमगनरा तहंतरद्दी वा । भावदिसा दिस्सइ जं संसारी निययमेयाहिं ॥ २७०४॥ ભરતાદિ ક્ષેત્રમાં રહેનારા જે મનુષ્યોને જે દિશામાંથી સૂર્ય ઉદય પામે છે, તે તેમની પૂર્વદિશા કહેવાય છે. (સૂર્યોદયની અપેક્ષાએ પૂર્વદિશાનો વ્યવહાર પ્રવર્તે છે, તેથી તેને તાપક્ષેત્ર દિશા કહેવાય છે.) શેષ દક્ષિણાદિ દિશાઓ એ તાપક્ષેત્ર દિશાની પ્રદક્ષિણાથી જાણવી. (સૂર્ય સન્મુખ ઉભા રહેતાં જમણી બાજુએ દક્ષિણ દિશા, પાછળ પશ્ચિમદિશા, અને ડાબી તરફ ઉત્તર દિશા છે.) જે દિશાની સન્મુખ રહીને વ્યાખ્યાતા સૂત્રાર્થનું કથન કરે, તે પ્રજ્ઞાપક પૂર્વદિશા કહેવાય, અને શેષ દક્ષિણાદિ (ઉપર મુજબ) તેની પ્રદક્ષિણાએ જાણવી. જે પૃથ્વી આદિ સ્થાનોમાં કર્મની પરાધીનતાથી જીવની ગતિ-આગતિ થાય, તે ભાવદિશા કહેવાય છે. તેના અઢાર ભેદ છે. પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ-વનસ્પતિ (કમળ-કન્દ વગેરે) મૂળબીજ, સ્કંદબીજ (શલ્લકી વગેરે), અગ્રબીજ (કોરંટક વગેરે) પર્વબીજ (શેરડી વગેરે) તથા (કૃમિ વગેરે) બે ઇન્દ્રિય, (કીડી વગેરે) તેઇન્દ્રિય (ભ્રમરાદિ) ચૌરિદ્રિય, પંચેદ્રિયમાં (જળચર-થલચર-ખેચર આદિ તિર્યંચ, નારકી, દેવસમૂહ, તેમજ કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તરદ્વીપના સંમૂચ્છિમ મનુષ્યો આ અઢાર પ્રકારે ભાવદિશા છે. કેમકે એ પૃથ્વી આદિ પર્યાયોવડે સંસારી જીવ નિયતપણે જણાય છે. (તેથી તેને પરમાર્થથી ભાવદિશા કહેવાય છે.) ૨૭૦૧ થી ૨૭૦૪. અહીં પ્રસ્તુતમાં કઇ દિશાનું પ્રયોજન છે ? તે જણાવીને ક્ષેત્રદિશાનું જે પ્રયોજન છે તે કહે છે ઃखेत्तदिसासुं पयं सेसदिसाओ पसंगओऽभिहिया । संभवओ वा वच्चं सामइयं जत्थ जं हुज्जा ॥२७०५ | (૨૮૩) પુવાડ્યાસુ મહાવિસાસુ પરિવઝ્ઝમાળો હોર્ । पुव्वपडिवण्णओ पुण अण्णयरीए दिसाए ये उ ।।२७०६।।८१०।। [૩૭૯ छिण्णावलि - रुयगागिइदिसासु सामाइयं न जं तासु । सुद्धा नावगाहड़ जीवो ताओ पुण फुसिज्जा ॥२७०७ || અહીં દિગ્બારમાં ક્ષેત્રદિશાથી પ્રયોજન છે, (નામસ્થાપનાદિ) શેષદિશાઓ તો પ્રસંગથી કહી છે. અથવા શેષદિશાઓની અંદર જ્યાં જે સામાયિક સંભવે, તે વિચારીને કહેવું, (અથવા મૂળ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] કાળકાર, [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આવશ્યકથી જાણી લેવું.) પૂર્વાદિ ચારે મહાદિશાઓમાં વિવક્ષિત કાળે ચારેય સામાયિક પ્રતિપદ્યમાન હોય છે, (એકાન્ત હોય જ એવો નિશ્ચય નહિ, કદાચિત્ હોય અને કદાચિ ન પણ હોય.) પૂર્વપ્રતિપન્ન તો ગમે તે દિશામાં અવશ્ય હોય જ. છિન્ન મુક્તાવલિ જેવી ચાર વિદિશાઓમાં અને ચતુષ્પદેશી રૂચકાકારવાળી ઉર્ધ્વ તથા અધોદિશામાં કોઇપણ સામાયિક નથી હોતું, કેમકે તે છએ શુદ્ધ દિશાઓમાં જીવ સંપૂર્ણ અવગાહતો નથી. (જઘન્યથી પણ જીવ અસંખ્યાત પ્રદેશમાં અવગાહે છે અને એ દિશાઓ તો એક પ્રદેશી તથા ચારપ્રદેશી હોવાથી તેટલા પ્રમાણમાં તેનો અવગાહ થઈ શકે નહિ.) પરન્તુ આમ તેમ ફરવાથી સામાયિકવાન જીવ એ દિશાને સ્પર્શ છે. ૨૭૦૫ થી ૨૭૦૭. હવે કાળદ્વાર કહે છે :(૩૮૪) સમૂત્તરસ સુયરસ ચ વિત્તી છબ્લિવિ ત્નિ ! विरई विरियाविरइं पडिवज्जइ दोसु तिसु वावि ॥२७०८॥८११॥ तइयाइसु तिसु ओसप्पिणीए उस्सप्पिणीए दोसुं तु । नोउस्सप्पुवसप्पिणिकाले तिसु सम्म-सुत्ताई ॥२७०९।। पलिभागम्मि चउत्थे चउब्विहं चरणवज्जियमकाले । चरणंपि हुज्ज गमणे सव्वं स्वत्थ साहरणे ॥२७१०॥ છએ પ્રકારના કાળમાં સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકની પ્રતિપત્તિ સંભવે છે. તથા સર્વવિરતિ અને દેશવિરતિ (ઉત્સર્પિણીના) બે આરામાં અને (અવસર્પિણીના) ત્રણ આરામાં પ્રાપ્ત થાય છે. અવસર્પિણીના ત્રીજા આદિ ત્રણ આરામાં અને ઉત્સર્પિણીના બે આરામાં દેશવિરતિ અને સર્વવિરતિ પામનારા જીવો હોય છે, નોઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં જીવને ત્રણ આરાની અંદર સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક, તથા ચોથા આરાના પ્રતિભાગમાં ચારે પ્રકારનાં સામાયિક પ્રાપ્ત થાય છે, અકાળે (બાહ્ય દ્વીપ સમુદ્રમાં) ચારિત્ર વિના પ્રથમના ત્રણ સામાયિક પ્રાપ્ત થાય છે, (નંદીશ્વરદ્વીપમાં) જતા વિદ્યાચારણ મુનિઓને ચારિત્રસામાયિક પણ હોય છે અને (દેવાદિના) સંહરણથી સર્વ કાળે સર્વ સામાયિક હોય છે. ૨૦૦૮ થી ૨૭૧૦. વિવેચન :- સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકની પ્રાપ્તિ સુષમદુઃષમાદિક છએ આરાના કાળમાં સંભવે છે. તેમાં પૂર્વ પ્રતિપન્ન સમકિતી તો હોય છે જ. તથા અવસર્પિણી કાળના સુષમદુષમાદિ ત્રણ આરામાં સર્વવિરતિ અને દેશવિરતિ સામાયિકને પ્રાપ્ત કરનારા હોય છે, અને પૂર્વ પ્રતિપન્ન સમકિતી તો ચાર સામાયિકવાળા હોય છે. આ જ પ્રમાણે આગળ પણ પૂર્વ પ્રતિપન્નના સંબંધમાં સમજવું. ઉત્સર્પિણીકાળના દુઃષમ સુષમા અને સુષમ દુઃષમા નામના બે આરામાં સર્વવિરતિ અને દેશવિરતિ સામાયિકને પ્રાપ્ત કરનારા હોય છે અને પૂર્વ પ્રતિપન્ન સમકિતી તો હોય છે જ. પ્રતિભાગની અપેક્ષાએ દેવકુર અને ઉત્તરકુરુમાં સુષમ સુષમા નામનો પ્રથમ આરો વર્તે છે, હરિવર્ષ અને રમ્યકક્ષેત્રમાં સુષમા નામનો બીજો આરો વર્તે છે, હૈમવંત અને હિરણ્યવંત ક્ષેત્રમાં સુષમ દુઃષમાં નામનો ત્રીજો આરો વર્તે છે, તથા પાંચ મહાવિદેહમાં દુઃષમ સુષમા નામનો Page #382 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગતિ અને સંજ્ઞાની અપેક્ષાએ સમ્યકત્વની પ્રાપ્તિ. [૩૮૧ ચોથો આરો વર્તે છે. આ ચારે સ્થળે ઉત્સર્પિણી-અવસર્પિણી કાળનો અભાવ હોવાથી ત્યાં નોઉત્સર્પિણી-અવસર્પિણી કાળ કહેવાય છે. સુષમસુષમાદિકાળ વિશેષની સાથે ત્યાંના કાળની સમાનતા હોવાથી એ ચારે સુષમસુષમાદિ આરા કહેવાય છે, એવા સ્વરૂપવાળા નોઉત્સર્પિણીઅવસર્પિણી કાળની અંદર પ્રથમ ત્રણ આરામાં એટલે દેવકુફ અને ઉત્તરકુરૂમાં, હરિવર્ષ અને રમ્પકમાં, હૈમવંત અને એરણ્યવંતમાં જીવ સમ્યકત્વસામાયિક તથા શ્રુતસામાયિક પ્રાપ્ત કરે છે, અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. જ્યાં દુઃષમ સુષમાના જેવો કાળ વર્તે છે એવા મહાવિદેહ ક્ષેત્રની અંદર ચારે પ્રકારના સામાયિક પ્રાપ્ત થાય છે, અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. જ્યાં ઉપરોક્ત સ્વરૂપવાળા કાળનો અભાવ છે એવા બહારના દ્વિીપ-સમુદ્રોમાં ચારિત્ર સામાયિક સિવાય પ્રથમનાં ત્રણ સામાયિકને મસ્યાદિ જીવો પ્રાપ્ત કરે છે, અને નંદીશ્વરાદિદ્વીપમાં વિદ્યાચારણાદિ મુનિઓના ગમનથી પૂર્વપ્રતિપન્ન ચારિત્ર-સામાયિક પણ હોય છે. તથા દેવ વગેરેના સંહરણની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તો સર્વ-ચારે પ્રકારના સામાયિક સર્વ કાળની અંદર હોય છે. ર૭૦૮ થી ૨૭૧૦. હવે ગતિદ્વાર અને સંશિદ્વારથી સામાયિકનો વિચાર જણાવે છે કે :(३८५) चउसुवि गईसु नियमा सम्मत्तसुयस्स होइ पडिवत्ती। मणुएसु होइ विरई विरयाविरई य तिरिएसु ॥२७११॥८१२।। (३८६) भवसिद्धीउण जीवो पडिवज्जइ सो चउण्हमएण्णयरं । पडिसेहो पुण असण्णि-मीसए सण्णि पडिवज्जे ॥२७१२।।८१३॥ पुणसदओऽसण्णी सम्म-सुए होज्ज पुब्बपडिवन्नो । मीसो भवत्थकाले सम्मत्त-चरित्तपडिवन्नो ॥२७१३॥ ચારે ગતિમાં શ્રુતસામાયિક અને સમ્યકત્વસામાયિકની પ્રતિપત્તિ=પ્રાપ્તિ અવશ્ય હોય છે, મનુષ્યોમાં સર્વવિરતિ અને તિર્યંચોમાં દેશવિરતિ સામાયિકની પ્રતિપત્તિ થાય છે. જે ભવ્ય સિદ્ધિ સિદ્ધિક જીવ છે, તે ચાર સામાયિકમાંથી કોઈપણ એક સામાયિક પામે છે. પણ અસંજ્ઞી અને મિશ્રસિદ્ધ આત્મા કોઇપણ સામાયિક પામતા નથી. પરતું સંશી જીવ તો ચારમાંથી કોઈપણ એક સામાયિકને પામે છે. પુનઃશબ્દથી અસંજ્ઞજીવ સમ્યકત્વ અને શ્રુતસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે, તથા મિશ્રકાત્મા (ભવસ્થકેવલિ) ભવસ્થ કાળમાં સમ્યકત્વ અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૧૧ થી ૨૭૧૩. વિવેચન - નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકની પ્રતિપત્તિ અવશ્ય થાય છે. પરંતુ તેની પ્રતિપત્તિ સદૈવ થાય છે એમ ન સમજવું, કોઈ વખત તેનું અત્તર પણ પડે છે. એ વાત આગળ કહેવાશે. આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય એવા જીવો તો સદૈવ હોય છે. સર્વવિરતિ સામાયિકની પ્રતિપત્તિ મનુષ્યોમાં જ થાય છે, અન્યગતિમાં નથી થતી આ સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય એવા જીવો તો આ ગતિમાં સદૈવ હોય છે. તથા તિર્યચોમાં દેશવિરતિ સામાયિકની પ્રતિપત્તિ સંભવથી હોય છે, અવશ્ય સર્વને હોય Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] ઉચ્છવાસ-નિઃશ્વાસ અને દૃષ્ટિ દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એવો નિયમ નથી; કોઈ વખત કોઈને હોય અને કોઈને ન પણ હોય. પૂર્વપ્રતિપન્ન તો તેમાં સદૈવ હોય છે. જેને ભવિષ્યમાં મોક્ષ પ્રાપ્ત થનાર હોય, તે ભવ્યસિદ્ધિક કહેવાય છે. તેવો જીવ ચારમાંથી કોઈપણ એક સામાયિક પામે છે એટલે કે કોઈ વખત સમ્યક્ત્વ અને કોઈ વખત શ્રુતસામાયિક પામે છે, કોઈ વખત દેશિવરતિ પામે છે તથા કોઈ વખત સર્વવિરતિ પણ પામે છે. અનેક ભવ્યજીવોની અપેક્ષાએ પૂર્વપ્રતિપન્ન ચારે સામાયિકવાળા જીવો સદૈવ હોય છે. એ જ પ્રમાણે સંજ્ઞી પણ ચાર સામાયિકમાંથી કોઈ પણ એક સામાયિક કોઈ વખત પામે છે. પૂર્વપ્રતિપન્ન સંશી જીવો ભવ્યની જેમ સદૈવ હોય છે, તથા અસંજ્ઞી-સિદ્ધ અને અભવ્ય જીવોની અંદર ચારમાંથી કોઈપણ સામાયિક પૂર્વપ્રતિપન્ન નથી, તેમજ પ્રતિપદ્યમાન પણ નથી હોતા. પુન: શબ્દથી સાસ્વાદન ગુણસ્થાનવર્તી અસંજ્ઞિ જીવ સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. તથા ભવસ્થકેવલિ સમ્યક્ત્વસામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. શિષ્ય :- એ પ્રમાણે તો સિદ્ધના જીવો પણ સમ્યક્ત્વસામાયિકના પૂર્વપ્રતિપન્ન કહી શકાય, તો પછી શા માટે તેમને સર્વસામાયિકનો નિષેધ કર્યો ? આચાર્ય :- સમ્યક્ત્વસામાયિક સિવાય બાકીના ત્રણ સામાયિક સંસારી જીવોને જ સંભવે છે; તેના સાહચર્યથી સમ્યક્ત્વ-સામાયિક સંસારી જીવોના સંબંધમાં વિચારાય છે. તેવો પ્રકાર સિદ્ધમાં નથી હોતો, તેથી તેમને તેનો નિષેધ કર્યો છે. ૨૭૧૧ થી ૨૭૧૩. હવે ઉચ્છ્વાસ-નિ:શ્વાસદ્વાર અને દૃષ્ટિદ્વાર કહે છે : (રૂ૮૭) સાસય-નીસાસય મીસે ડિસેહો યુવિજ્ઞપડિવો । दिट्ठी य दो नया खलु ववहारो निच्छओ चेव ।।२७१४ ।।८१४ || मीसो नोउस्सासयनोसासो तेहिं जो अपज्जतो । हुज्ज पवण्णो दोन्नि उ सेलेसिगओ चरितं च ॥ २७१५ ॥ पढमस्सासामयिगी पडिवज्जड़ बिइयगस्स सामयिगी । ववहार-निच्छयमयं नेयं मइनाणलाभो व्व ।।२७१६।। ઉચ્છ્વાસ-નિઃશ્વાસક જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાન હોય છે. મિશ્ર (શ્વાસોશ્વાસ પર્યાતિરહિત) ચાર સામાયિકનો પ્રતિપદ્યમાન નથી, પણ (બે સામાયિક) પૂર્વપ્રતિપન્ન હોય છે. અહીં બે દૃષ્ટિએ વિચાર કરવાનો છે, વ્યવહારનય અને નિશ્ચયનય. મિશ્ર એટલે ઉશ્વાસનિઃશ્વાસરહિત અયોગી કેવલિ અથવા શ્વાસોશ્વાસ પર્યાતિરહિત જીવ તે અપર્યાપ્તજીવ સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. તથા શૈલેશીગત (અયોગી કેવલિ) સમ્યક્ત્વસામાયિક અને ચારિત્રસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. પ્રથમ વ્યવહારનયની દૃષ્ટિએ સામાયિકરહિત જીવ સામાયિક પામે છે, અને બીજા નિશ્ચયનયની દૃષ્ટિએ સામાયિકવાન જીવ સામાયિક પામે છે, એ પ્રમાણે મતિજ્ઞાનના લાભની જેમ વ્યવહારનય અને નિશ્ચયનયનો મત જાણવો. ૨૭૧૪ થી ૨૭૧૬. Page #384 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આહાર, પર્યાપ્ત, સુખ અને જન્મારો. [૩૮૩ વિવેચન :- ઉશ્વાસ-નિશ્વાસક એટલે શ્વાસોશ્વાસ પર્યાપ્તિવાળો જીવ, તેને ચારે સામાયિકની પ્રતિપત્તિ સંભવે છે, અને પૂર્વપ્રતિપન્ન હોય છે જ. તથા મિશ્ર એટલે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ રહિત જીવ, તેને ચાર પ્રકારના સામાયિકની પ્રતિપત્તિ નથી સંભવતી, પણ સમ્યકત્વ અને શ્રુતસામાયિક દેવાદિના જન્મકાળે પૂર્વપ્રતિપન્ન હોય છે. અથવા મિશ્ર એટલે સિદ્ધાત્મા કે શૈલેશીગત અયોગી કેવલિ. તેમાં સિદ્ધાત્માને પૂર્વોક્ત યુક્તિથી ચારે પ્રકારના સામાયિકની પ્રતિપત્તિ ઉભય પ્રકારે પણ નથી, એટલે પ્રતિપદ્યમાન નથી, તેમ પૂર્વપ્રતિપન્ન પણ નથી. અહીં ઉશ્વાસનિઃશ્વાસરહિતપણા વડે શરીરરહિત હોવાથી મિશ્ર એટલે શેલેશીગત અયોગી કેવલિ ગ્રહણ કરેલ છે, અને અયોગીકેવલિ સમ્યકત્વસામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. આ પ્રતિપત્તિના સંબંધમાં વ્યવહારનય અને નિશ્ચયનયની દૃષ્ટિએ વિચાર કરીએ તો જેમ મતિજ્ઞાનના વિચારમાં વ્યવહારનયની અપેક્ષાએ અજ્ઞાની જ્ઞાન પામે છે, તેમ અહીં પણ સામાયિકરહિત જીવ સામાયિક પામે છે, તથા અસામાયિકી (દીર્ઘકાલિકી) તેની પ્રતિપત્તિ હોય છે. બીજા નિશ્ચય નયની અપેક્ષાએ જેમ જ્ઞાની જ્ઞાન પામે છે, તેમ અહીં પણ સામાયિકવાન જીવ સામાયિક પામે છે. અને સામાયિકી તેની પ્રતિપત્તિ હોય છે, કેમકે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો ભેદ નથી. ૨૭૧૪ થી ૨૭૧૬. હવે આહારકતાર અને પર્યાપ્તકલાર કહે છે :(३८८) आहारगो उ जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । एमेव य पज्जतो सम्मत्त-सुए सिया इयरो ॥२७१७॥८१५।। पुब्बपवण्णोऽणाहारगो दुगं सो भवंतरालम्मि । चरणं सेलेसाइसु इयरोत्ति दुगं अपज्जत्तो ॥२७१८॥ આહારક જીવ ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે, (પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ.) એ જ પ્રમાણે (છ પર્યાપ્તિએ) પર્યાપ્ત જીવ પણ (પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન) હોય છે. એથી ઈિતર એટલે અનાહારી અને અપર્યાપ્ત જીવ તેમાં અપાન્તરાલગતિમાં રહેલ અનાહારી જીવ સમ્યકત્વ અને શ્રુતસામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. તથા સમુઘાતઅવસ્થામાં અને શૈલેશીઅવસ્થામાં અયોગકેવલિ અનાહારક હોય, તે સમ્યકત્વસામાયિક અને ચારિત્રસામાયિક પૂર્વના પ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. અપર્યાપ્ત જીવ (દેવાદિ-) તેના જન્મકાળે સમ્યકત્વ તથા શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. ૨૭૧૭ થી ૨૭૧૮. હવે સુસકાર અને જન્માર કહે છે. (३८९) निदाए भावओऽवि य जागरमाणो चउण्हमण्णयरं । अंडयं तह पोय-जरो-ववाइ दो तिण्णि चउरो वा ॥२७१९।।८१६॥ सम्मद्दिठी किर भावजागरो दुण्णि पुवपडिवन्नो । होज्ज पडिवज्जमाणो चरणं सो देसविरई च ॥२७२०॥ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪] આહાર, પર્યાપ્ત, સુખ અને જન્મારો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ मिच्छो उ भावसुत्तो न पवज्जइ सोऽहवा नयमयाओ । सम्मो वा मिच्छो वा निच्छय-ववहारओऽभिहिओ ॥२७२१॥ चउरो जराउजम्मे हुज्ज पवण्णो पवज्जमाणो वा ।। सेसे तिन्नि पवण्णो दोणि तओ वा पवज्जेज्ज ॥२७२२॥ નિદ્રાથી અને ભાવથી જાગૃત જીવ ચારમાંથી કોઈપણ એક સામાયિક પામે છે. અંડજ-પોતજજરાયુજ-તથા ઔપપાતિક જન્મવાળાને યથાસંભવ બે-ત્રણ-અથવા ચાર સામાયિક હોય છે. સમ્યગ્દષ્ટિ ભાવ જાગૃત કહેવાય છે, તે બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે, અને સર્વવિરતિ તથા દેશવિરતિ પ્રતિપદ્યમાન હોય છે. મિથ્યાદેષ્ટિ ભાવસુત કહેવાય છે, તે કોઈ પણ સામાયિક પામતો નથી, અથવા વ્યવહાર અને નિશ્ચયનયના અભિપ્રાયથી તેને સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કહેલ છે. જરાયુજ જન્મમાં ચારે સામાયિક પૂર્વ પ્રતિપન્ન અથવા પ્રતિપદ્યમાન હોય છે. શેષ જન્મમાં ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, ઔપપાતિક જન્મવાળા બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન હોય છે. ૨૭૧૯ થી ૨૭૨૨. વિવેચન :- સુપ્ત બે પ્રકારે હોય છે :- દ્રવ્યસુપ્ત અને ભાવસુત. એ જ પ્રમાણે જાગૃત પણ બે પ્રકારે હોય છે :- દ્રવ્યજાગૃત અને ભાવ જાગૃત. તેમાં જે નિદ્રા હોય તેને દ્રવ્યસુપ્ત અને મિથ્યાષ્ટિને ભાવસુપ્ત કહેવાય છે. તથા નિદ્રારહિત હોય તે દ્રવ્યજાગૃત અને સમ્યગુદૃષ્ટિ હોય તે ભાવ જાગૃત કહેવાય છે. એ ભાવજાગૃત સમ્યગુદૃષ્ટિ જીવ વ્યવહારનયના અભિપ્રાયે પ્રથમના બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે, અને નિશ્ચયનયના અભિપ્રાયે પ્રતિપદ્યમાન હોય છે; સર્વવિરતિ અને દેશવિરતિ સામાયિકનો તો પૂર્વપ્રતિપન્ન તથા પ્રતિપદ્યમાન પણ હોય છે. નિદ્રાસુર્ણ જીવ ચારે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા, કેમકે નિદ્રાસ્થજીવને તથાવિધ વિશુદ્ધિ આદિ સામગ્રીનો અભાવ હોય છે. ભાવસુખ જીવ મિથ્યાષ્ટિ હોવાથી કોઈ પણ સામાયિકનો પૂર્વપ્રતિપન્ન નથી, તેમ પ્રતિપદ્યમાન પણ નથી, અથવા ભાવસુતમિથ્યાષ્ટિજીવ વ્યવહાર તથા નિશ્ચયનયના અભિપ્રાયે સમ્યકત્વ-સામાયિક અને શ્રુતસામાયિક પામતી વખતે સમ્યગૃષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કહેવાય છે. એટલે કે નિશ્ચયનયના અભિપ્રાય સમ્યગુષ્ટિ જીવ સમ્યકત્વ પામે છે, અને વ્યવહારનયના અભિપ્રાયે મિથ્યાષ્ટિ જીવ સમ્યત્વ પામે છે. આ ઉપરથી વ્યવહારનયના અભિપ્રાયે ભાવસુ-મિથ્યાષ્ટિ પ્રથમના બે સામાયિક પામે છે, એમ સિદ્ધ થયું. જન્મ ચાર પ્રકારે છે :- અંડજ-પોતજ-જરાયુજ-અને ઔપપાતિક. તેમાં હિંસ વગેરે અંડજ જાણવા, હસ્તિ વગેરે પોતજ જાણવા, મનુષ્ય વગેરે જરાય જન્મવાળા અને દેવ-નારકી ઔપપાતિક જન્મવાળા છે; તેઓને યથાસંભવ બે-ત્રણ અથવા ચાર સામાયિક હોય છે. હંસ વગેરે પ્રથમના બે અથવા ત્રણ સામાયિક કોઈ વખત પામે છે, પણ પૂર્વપ્રતિપન્ન તો તેઓ હોય છે જ, એ જ પ્રમાણે હસ્તિ વગેરેમાં પણ સમજવું. જરાયુજ જન્મવાળા મનુષ્યાદિ ચારે સામાયિક પામે છે, અને પૂર્વપ્રતિપન્ન તો અવશ્ય હોય છે. દેવ-નારકી પ્રથમના બે સામાયિક પામે છે, અને તે બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન પણ અવશ્ય હોય છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર 1 સ્થિતિ અને વેદદ્વાર. [૩૮૫ મૂળ આવશ્યક નિર્યુક્તિમાં “ખંડ-પોયન-નરાય તિન તિમ ઘરો મને મસ'' એવો પાઠ છે, તેની ટીકામાં એ જ અનુસારે વ્યાખ્યાન કર્યું છે કે અંડજ-પોતજ-અને જરાયુજ એમ ત્રણ પ્રકારે જન્મ છે, તેઓને અનુક્રમે ત્રણ-ત્રણ અને ચાર સામાયિક હોય છે. એ પ્રમાણે અંડજાદિ ત્રણ જન્મવાળાનું વ્યાખ્યાન કર્યા પછી “ઔપપાતિક જન્મવાળાને પ્રથમના બંને સામાયિક હોય છે' એમ કહ્યું છે. ભાષ્યમાં પણ પ્રાયઃ એ સર્વ મૂળ આવશ્યકની ટીકામાં લખ્યું છે; પરંતુ મૂળ ભાષ્યમાં ઔપપાતિક જન્મનું ગ્રહણ કર્યું છે. એ બન્ને પ્રકારનું કથન ગંભીર છે, તેનું સમાધાન બહુશ્રુત હોય તે જ જાણે. ટીકાકારે તો જે પ્રમાણે ભાષ્યમાં જોયું તે પ્રમાણે વ્યાખ્યાન કર્યું છે, અમે પણ તદનુસારે જ લખ્યું છે. એ સંગત છે કે અસંગત છે તે બહુશ્રુત વિદ્વાનો જાણે. ૨૭૧૯ થી ૨૭૨૨. હવે સ્થિતિદ્વાર કહે છે. (३९०) उक्कोसयट्टिईए पडिवज्जंते य नत्थि पडिवण्णो । ૪૯ अजहण्णमणुक्कोसे पडिवज्जे यावि पडिवण्णे ।।२७२३।।८१७।। उक्कोसट्टिइकम्मो न पवज्जंतो न यावि पडिवण्णो । आउक्कोसे दुण्णि उपवज्जमाणो पवण्णो वा ।। २७२४ ।। ઉત્કૃષ્ટ કર્મસ્થિતિવાળા જીવ કોઈ પણ સામાયિક પામતા નથી અને પામેલા હોતા નથી; પરંતુ અજઘન્ય-અનુત્કૃષ્ટ સ્થિતિવાળા સામાયિક પામે છે અને પામેલા પણ હોય છે, ઉત્કૃષ્ટ કર્મસ્થિતિવાળા જીવ સામાયિક પામતા નથી અને પામેલા પણ નથી; પરંતુ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જીવ બે સામાયિક પામે અને પામેલા પણ હોય છે. જઘન્ય આયુષ્યની સ્થિતિવાળા સામાયિક પામતા નથી અને પામેલા પણ નથી, શેષ સ્થિતિમાં દેશવિરતિ વર્જીને બાકીના ત્રણ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૨૩ થી ૨૭૨૫. न जहण्णाउट्ठिए पडिवज्जइ नेय पुब्वपडिवण्णो । सेसे पुव्यपवण्णो देसविरइवज्जिए होज्जा ॥२७२५|| વિવેચન :- આયુ રહિત જ્ઞાનાવરણીયાદિ કર્મની ત્રીસ કોડાકોડી આદિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તનાર જીવ ચારમાંથી કોઈ પણ સામાયિક પામતો નથી અને પૂર્વપ્રતિપન્ન (પામેલ) પણ નથી. કેમકે અતિસંક્લિષ્ટપણાવડે તેને તે સામાયિકોનો અસંભવ છે. આયુષની તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તનાર અનુત્તરવિમાનવાસી દેવ પ્રથમના બે સામાયિકના પૂર્વપ્રતિપક્ષ હોય છે, અને સાતમી નારક પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકાવાસનો જીવ છમાસ આયુ અવશેષ રહે ત્યારે તથાવિધ વિશુદ્ધિયુક્ત થવાથી તે બે સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્ય આયુષ્યની સ્થિતિમાં વર્તનાર નિગોદાદિ જીવો કોઈ પણ સામાયિક પામતા નથી અને પૂર્વપ્રતિપક્ષ પણ નથી હોતા, કેમકે અવિશુદ્ધપણાથી તે તેને યોગ્ય નથી. બાકીના જ્ઞાનાવરણીયાદિ સાતકર્મની અન્તર્મુહૂર્ત પ્રમાણ-જઘન્યસ્થિતિઆદિક બાંધનાર, દર્શન સપ્તક Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વેદ, સંશા અને કષાયકાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અતિક્રમેલ, અંતકૃત્યેવળીપણું પામનાર ક્ષેપક આત્મા દેશવિરતિ સિવાય શેષ સમ્યકત્વ-શ્રુત-અને સર્વવિરતિ સામાયિક પૂર્વ પ્રતિપન્ન હોય છે. આ જીવને અતિવિશુદ્ધિપણા વડે અતિજઘન્ય સ્થિતિ બંધાય છે, વળી તે ક્ષેપકને દેશવિરતિ નથી હોતી, સમ્યકત્વાદિકની પ્રાપ્તિ તો તેને પૂર્વે જ થયેલી હોય છે. આઠે કર્મની અજઘન્યોત્કૃષ્ટ મધ્યમ સ્થિતિમાં વર્તનાર જીવ ચારે સામાયિકનો પ્રતિપદ્યમાન (પામનાર છે) હોય છે અને પૂર્વપ્રતિપન્ન (પામેલ) પણ હોય છે. ૨૭૨૩ થી ૨૭૨૫. હવે વેદદ્વાર-સંજ્ઞાદ્વાર અને કષાયદ્વાર કહે છે. (३९१) चउरो वि तिविहवेए चउसुवि सण्णासु होइ पडिवत्ती । દેટ્ટા નહી હસાણું માર્યા તાં વેવ રૂડું જ ર૭ર૬૮૨૮ ચારે સામાયિકની પ્રાપ્તિ ત્રિવિધ વેદમાં થાય છે, ચાર સંજ્ઞાઓમાં પણ ચાર સામાયિકની પ્રતિપત્તિ થાય છે, અને કષાયોમાં પણ જેમ પૂર્વે કહ્યું છે, તેમ અહીં સમજવું. ૨૭ર૬. વિવેચન :- સ્ત્રીવેદ પુરૂષવેદ-અને નપુંસકવેદ. એ ત્રિવિધ વેદમાં વિવક્ષિત કાળે ચારે સામાયિકની પ્રાપ્તિ થાય છે, અને પૂર્વ પ્રતિપન્ન તો હોય છે જ. અવેદી આત્માઓ દેશવિરતિ સિવાય ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા. આ ચારે પ્રકારની સંજ્ઞાઓમાં ચારે સામાયિકની પ્રાપ્તિ થાય છે, અને પૂર્વમતિપત્ર પણ હોય છે જ. સામાન્યથી સકષાયી આત્મા ચારે સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. અકષાયી-છવસ્થવીતરાગ દેશવિરતિ સિવાય બાકીના ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. હવે આયુલાર અને જ્ઞાનદ્વાર કહે છે :(३९२) संखेज्जाऊ चउरो भयणा सम्म-सुयऽसंखवासाणं । ओहेण विभागेण य नाणी य पडिवज्जए चउरो ॥२७२७।।८१९।। दोसु जुगवं चिय दुगं भयणा देसविरइए य चरणे य । ओहिम्मि न देसवयं पडिवज्जइ होइ पडिवन्नो ॥२७२८॥ देसव्वयवज्जं पवन्नो माणसे समंपि च चरितं । भवकेवले पवन्नो पुवं सम्मत्त-चारित्तं ॥२७२९।। સંખ્યાત વર્ષના આયુવાળા ચારે સામાયિક પામે છે, અને અસંખ્યાતવર્ષના આયુવાળાને સમ્યકત્વ તથા શ્રુતસામાયિક ભજનાએ પ્રાપ્ત થાય છે. જ્ઞાની ઓથે ચાર સામાયિક પામે છે. અને વિભાગથી બે સામાયિક પામે છે. મતિ અને શ્રુતજ્ઞાનમાં સમ્યક્ત્વ સામાયિક તથા શ્રુતસામાયિક યુગપદ્ એકી સાથે પ્રાપ્ત થાય છે, અને દેશવિરતિ તથા સર્વવિરતિ ભજનાએ પ્રાપ્ત થાય છે, Page #388 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] યોગ, ઉપયોગ અને શરીરનાર. [૩૮૭. અવધિજ્ઞાનમાં દેશવિરતિ સામાયિક પ્રાપ્ત થતું નથી. (પણ) પૂર્વપ્રતિપન્ન હોય છે, મન:પર્યવજ્ઞાનમાં દેશવિરતિ સિવાય (ત્રણ સામાયિક) પૂર્વપ્રતિપન્ન હોય છે, સમ્યકત્વસામાયિક અને ચારિત્ર સામાયિક પણ પૂર્વપ્રતિપન્ન હોય છે. ભવસ્થ કેવળી સમ્યકત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૨૭ થી ૨૭૨૯. સંખ્યાતા વર્ષના આયુષવાળો જીવ ચારે સામાયિક પામે છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. તથા અસંખ્યાત વર્ષના આયુષવાળા જીવને સમ્યકત્વસામાયિક અને શ્રત સામાયિકની પ્રાપ્તિ ભજનાએ હોય છે. મતલબ કે અસંખ્યાતવર્ષના આયુષવાળાને અમુક કાળે સમ્યકત્વ અને શ્રુતસામાયિકની પ્રાપ્તિનો સંભવ છે, અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. જ્ઞાનદ્વારમાં સામાયિકની પ્રતિપત્તિનો વિચાર કરતાં સામાન્યથી નિશ્ચયનયના અભિપ્રાયે જ્ઞાની જીવ ચારે સામાયિક પામે છે અને વ્યવહારનયના અભિપ્રાયે અજ્ઞાની જીવને સમ્યકત્વ તથા શ્રુતસામાયિકની પ્રાપ્તિ થાય છે, બન્નેના અભિપ્રાયે પૂર્વપ્રતિપન્ન તો ચારેય સામાયિક હોય છે. વિભાગથી એટલે જુદા જુદા ભેદથી જ્ઞાની જીવનો વિચાર કરવામાં આવે, ત્યારે મતિશ્રુત જ્ઞાની યુગપતુ સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક પામે છે, દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક ભજનાએ પામે છે. પૂર્વપ્રતિપન્ન તો ચારે સામાયિકના આ જ્ઞાનવાળા હોય છે. અવધિજ્ઞાની સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા, દેશવિરતિસામાયિક પણ અવધિજ્ઞાની ન પામે, કારણકે દેવ-નારક-યતિ અને શ્રાવક એ ચાર અવધિજ્ઞાનના સ્વામી છે, તેમાં પ્રથમના ત્રણને તો દેશવિરતિનો સંભવ જ નથી, અને શ્રાવક પણ અવધિજ્ઞાન પામ્યા પછી દેશવિરતિ ન પામે, પરંતુ પ્રથમ દેશવિરતિ ગુણ અનુભવેલ હોય, તો પછી અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય, કેમકે દેશવિરતિ આદિ ગુણની પ્રાપ્તિપૂર્વક અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમ ગુરૂજન પાસેથી અમે જાણ્યું છે. તત્ત્વ તો કેવળી જાણે. અવધિજ્ઞાની સર્વવિરતિ સામાયિક પામે, અને પૂર્વપ્રતિપન્નમાં તો સર્વ સામાયિક હોય. મનઃપર્યવજ્ઞાની દેશવિરતિ સિવાય પ્રથમના ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. અથવા “વિશ્વ રિતે ઉનાળો નાવ છ૩મત્ય” એ વચનથી તીર્થકરની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનની સાથે સર્વવિરતિ ચારિત્રસામાયિક પણ પામે છે. ભવસ્થ કેવળી સમ્યકત્વસામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા. ૨૭ર૭ થી ૨૭૨૯. હવે યોગદ્વાર-ઉપયોગદ્વાર અને શરીરદ્વાર કહે છે. (३९३) चउरोवि तिविहजोए उवओगद्गम्मि चउर पडिवज्जे । ओरालिए चउक्कं सम्म-सुय विउब्बिए भयणा ॥२७३०॥८२०॥ सब्बाओ लद्धीओ जइ सागरोवओगभावम्मि । इह कहमुवओगदुगे लब्भइ सामाइयचउक्कं ? ॥२७३१॥ सो किर निअमो परिवड्ढमाणपरिणामयं पइ, इहं तु । जोऽवट्ठियपरिणामो लभेज्ज स लभिज्ज वीएवि ॥२७३२॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮] યોગ, ઉપયોગ અને શરીરદ્વાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ पायं पवड्डमाणो लभए सागारगहणया तेण । ચરો ૩ ગચ્છા સમસમ્માત્રામમ્મિ મરછરૂરી ऊसरदेसं दड्डिल्लयं व विज्झाइ वणदवो पप्प । इय मिच्छस्स जणुदए उवसमसम्म मुणेयव्वं ॥२७३४॥ उवसामगसेढिगयस्स होइ उवसामगं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो अखवियमिच्छो-लहइ सम्मं ॥२७३५।। जं मिच्छरसाणुदओ न हायए तेण तस्स परिणामो । जं पुण सयमुवसंतं न वढ्ढए तेण परिणामो ॥२७३६॥ दुगपडिवत्ती वेउब्बियम्मि सब्वाइं पुब्बपडिवन्नो । देसव्वयवज्जाहं आहाराईसु तीसुं तु ॥२७३७॥ ત્રિવિધ યોગમાં ચારે સામાયિક હોય છે, (સાકાર-અનાકાર રૂ૫) બે ઉપયોગમાં (પણ) ચાર સામાયિક પ્રાપ્ત થાય છે, ઔદારિક શરીરમાં ચારે સામાયિક હોય છે અને વૈક્રિય શરીરમાં સમ્યકત્વસામાયિક તથા શ્રુતસામાયિક ભજનાએ હોય છે. સર્વ લબ્ધિઓ જો સાકાર ઉપયોગમાં થાય છે, તો બન્ને ઉપયોગમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે એમ અહીં શાથી કહો છો ? ઉત્તરએ નિયમ તો પરિવર્ધમાનપરિણામવાળા જીવની અપેક્ષાએ છે અને અહીં તો જે અવસ્થિતપરિણામવાળા જીવની અપેક્ષાએ (એક ઉપયોગમાં સામાયિક પામે) તે બીજામાં પણ પામે છે. પ્રાયઃ વૃદ્ધિ પામતા પરિણામવાળો જીવ લબ્ધિઓ પામે છે. તેથી સાકાર ઉપયોગ કહ્યો છે અને ઈતર (અવસ્થિતપરિણામવાળો જીવો તો યથેચ્છાએ-ઉપશમ સમ્યકત્વાદિ ગુણો પ્રાપ્ત થાય ત્યારે પામે છે. ઉખર ભૂમિ પામીને જેમ દાવાનળ ઓલવાઈ જાય છે, તેમ (અંતરકરણ પામીને) મિથ્યાત્વનો અનુદય થવાથી ઉપશમસમ્યકત્વ થાય છે એમ જાણવું. ઉપશમશ્રેણિ પામેલાને આ ઉપશમ સમ્યકત્વ થાય છે, અથવા જેણે ત્રણ પુંજ ન કર્યા હોય અને મિથ્યાત્વનો નાશ પણ ન કર્યો હોય તેને તે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વના અનુદયથી તેના પરિણામની હાનિ નથી થતી, અને સત્તામાં રહેલું મિથ્યાત્વ ઉપશાન્ત હોવાથી પરિણામની વૃદ્ધિ નથી થતી. (તેથી તે અવસ્થિત પરિણામવાળો થાય છે.) વૈક્રિયશરીરમાં બે સામાયિકની પ્રાપ્તિ થાય છે અને પૂર્વપ્રતિપન્ન તો સર્વ સામાયિકના હોય છે તથા દેશવિરતિ સિવાય ત્રણ સામાયિક આહારકાદિ ત્રણ શરીરમાં હોય છે. ૨૭૩૦ થી ૨૭૩૭. વિવેચન :- મનોયોગ-વચનયોગ અને કાયયોગમાં સામાન્યથી વિચાર કરતાં વિવક્ષિતકાળે ચારે સામાયિકની પ્રાપ્તિ સંભવે છે અને તેઓ પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ; પણ વિશેષ પ્રકારે વિચાર કરતાં દારિકશરીરવાળાને ત્રિવિધ યોગમાં ચારે સામાયિક ઉભયપ્રકારે હોય છે, વૈક્રિય શરીરવાળાને ત્રિવિધ યોગમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ બન્ને પ્રકારે હોય છે અને દેશવિરતિ તથા સર્વવિરતિ માત્ર પૂર્વપ્રતિપન્ન હોય છે. આહારક શરીરવાળાને ત્રિવિધયોગમાં દેશવિરતિ સિવાય ત્રણ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. તેજસ-કાર્પણ કાયયોગ Page #390 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર } યોગ, ઉપયોગ અને શરીરદ્વાર, [૩૮૯ અપાન્તરાલગતિમાં હોય છે, ત્યાં પ્રથમના બે સામાયિક (સમ્યક્ત્વ-શ્રુતસામાયિક ફકત) પૂર્વપ્રતિપન્ન હોય છે, પ્રતિપદ્યમાન નથી હોતાં. અને કેવલીસમુદ્દાત વખતે સમ્યક્ત્વ સામાયિકના અને ચારિત્ર સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. એકલા વચનયોગ કે એકલા મનોયોગમાં કોઈ સામાયિકની પ્રાપ્તિ યા પૂર્વપ્રાપ્તિ નથી હોતી; પણ કાયયોગ અને વચનયોગ એ બે યોગવાળા બેઈન્દ્રિયાદિમાં ઉત્પન્ન થયેલા સાસ્વાદનગુણસ્થાનવર્તિ જીવને સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે. સાકાર અને અનાકાર એ બન્ને પ્રકારના ઉપયોગમાં ચારે સામાયિકની પ્રાપ્તિ થાય છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. ઔદારિક શરીરમાં ચારે સામાયિકની પ્રાપ્તિ બન્ને પ્રકારે હોય છે. વૈક્રિય શરીરમાં સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિકની ભજના હોય છે, એટલે કે દેવાદિક કોઈ વખત તે સામાયિક પામે છે અને કોઈ વખત નથી પામતા, તથા વૈક્રિય શરીરવાળા તિર્યંચ, મનુષ્યો દેશવરતિ અને સર્વવિરતિ પણ નથી પામતા, કારણ કે તેઓ પ્રમત્ત હોય છે, એ શરીરમાં પૂર્વપ્રતિપક્ષ તો ચારે સામાયિક હોય છે. બાકીના શરીરોમાં સામાયિક પ્રાપ્તિનો વિચાર ઉપર કહી ગયેલા યોગાનુસારે સમજી લેવો. શિષ્ય :- “સવારો નષ્ટ્રીએ સરોવોનોવત્તસ્ય મયંતિ” એ આગમોક્ત વચનથી સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવન્ત આત્માને જ થાય છે, તો પછી અહીં બંને ઉપયોગમાં ચારે સામાયિક હોય છે, એમ શી રીતે કહો છો ? આચાર્ય :- એ આગમોક્ત નિયમ વૃદ્ધિ પામતા પરિણામવાળા જીવની અપેક્ષાએ છે, પણ જે અવસ્થિત પરિણામવાળો જીવ સાકાર ઉપયોગમાં સામાયિક પામે છે, તે બીજા અનાકાર ઉપયોગમાં પણ પામે છે. શિષ્ય :- જો એ પ્રમાણે અનાકાર ઉપયોગમાં પણ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તો આગમમાં “સાકાર ઉપયોગવન્તને લબ્ધિઓ થાય છે.” એમ શાથી કહ્યું હશે ? આચાર્ય :- ઘણા ભાગે વર્ધમાન પરિણામવાળો જ લબ્ધિઓ પામે છે, તેથી આગમમાં “સાકાર ઉપયોગવન્તને લબ્ધિઓ થાય છે.” એમ કહ્યું છે, અને અવસ્થિત પરિણામવાળો જીવ તો યદચ્છાએ કોઈ વખત ઔપમિક સમ્યક્ત્વાદિ પામે ત્યારે જ લબ્ધિ પામે છે. એ રીતે અનાકાર ઉપયોગવન્તને ભાગ્યે જ લબ્ધિ પ્રાપ્ત થતી હોવાથી આગમમાં અનાકાર ઉપયોગવન્તને લબ્ધિઓ નથી કહી. જેમ “સવાને નીઓ સરોવોનોવત્તસ ભવંતિ' સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવંતને થાય છે.” ઈત્યાદિ આગમમાં કહ્યું છે : તેમ “વોગદુર્ગામ વડો ડિવન્તે” બન્ને પ્રકારના ઉપયોગમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે.' ઈત્યાદિ પણ આગમમાં કહ્યું છે, આ પરસ્પરવિરુદ્ધ આગમવચનની વ્યવસ્થા કરવી જોઈએ, તે આ પ્રમાણે-સમ્યક્ત્વ પામીને મિથ્યાત્વે ગયેલા હોય અને ફરીથી કોઈ શુભકર્મના ઉદયથી દરેક સમયે વૃદ્ધિ પામતા અધ્યવસાયવાળા જીવોને જે ,, Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦] યોગ, ઉપયોગ અને શરીરદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સમ્યકત્વ-ચારિત્ર તથા અવધિજ્ઞાનાદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, તે સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવંતને જાણવી; અને પ્રથમ સમ્યકત્વ પામતી વખતે અંતકરણમાં આવેલા અવસ્થિત અધ્યવસાયવાળા જીવને જે સમ્યકત્વાદિ લબ્ધિઓ થાય છે, તે અનાકાર ઉપયોગવંતને પણ હોય છે - એમ જાણવું. અંતકરણમાં વર્તનાર જીવ સમ્યકત્વ સામાયિક અને શ્રુતસામાયિકનો લાભ થતાની સાથે જ કોઈક અતિ વિશુદ્ધપણાથી દેશવિરતિ પામે છે, કોઈ વળી તેથી પણ અતિવિશુદ્ધિથી સર્વવિરતિ પણ પામે છે, એ પ્રમાણે ઔપથમિક સભ્યત્વની પ્રાપ્તિ વખતે અવસ્થિત પરિણામવાળા અનાકાર ઉપયોગમાં વર્તનારા કોઈ જીવને ચારે સામાયિક હોય છે. પરંતુ તે અલ્પપણાથી કોઈ વખત જ થાય છે, તેથી આગમમાં અનાકાર ઉપયોગનું ગ્રહણ નથી કર્યું. શિષ્ય :- એ ઔપથમિક સમ્યકત્વ ક્યારે અને કેવી રીતે જીવને પ્રાપ્ત થાય છે ? આચાર્ય - ઉખર (વાસાદિરહિત) ભૂમિ પામીને વનનો અગ્નિ જેમ સ્વયં ઓલવાઈ જાય છે, તેવી રીતે અંતરકરણ પ્રાપ્ત કરીને મિથ્યાત્વનો અનુદય થયેથી મિથ્યાત્વરૂપ અગ્નિ શાંત થાય છે એટલે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. એ ઉપશમ સમ્યકત્વ-ઉપશમશ્રેણિગત જીવને અથવા જેણે મિથ્યાત્વના ત્રણ પુંજ ન કર્યા હોય, અને તેનો ક્ષય પણ ન કર્યો હોય, તેને પ્રાપ્ત થાય છે. શિષ્ય :- ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિમાં અવસ્થિત પરિણામ કેવી રીતે હોય ? આચાર્ય - જેમ કાષ્ઠાદિ દાહ્ય પદાર્થના અભાવે દાવાનળ વધતો નથી પણ ઓલવાઈ જાય છે, તેવી રીતે અંતરકરણમાં મિથ્યાત્વના અનુદયથી જીવના પરિણામ હાનિ પામતા નથી અને સત્તામાં રહેલ મિથ્યાત્વ ઉપશાન્ત હોવાથી તેના પરિણામ વૃદ્ધિ પણ પામતા નથી. આ કારણથી ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિમાં જીવના અવસ્થિત પરિણામ હોય છે, આહારક શરીરમાં દેશવિરતિ વર્જીને ત્રણે સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે અને તેજસકાર્પણમાં કેવલી મુઘાતના ત્રીજે, ચોથે અને પાંચમે એ સમયોમાં સમકિત અને ચારિત્રસામાયિક અને વિગ્રહગતિમાં સમકિત અને શ્રુતસામાયિક પમાય છે, અને તેના પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૩૪ થી ૨૭૩૭ હવે સંસ્થાન-સંઘયણ અને માનદ્વાર કહે છે :(३९४) सब्वेवि संठाणेसु लहइ एमेव सव्वसंघयणे । उक्कोसजहन्नं वज्जिऊण माणं लभे मणुओ ॥२७३८॥८२१॥ न जहन्नोगाहणओ पवज्जए, दोण्णि होज्ज पडिवन्नो । उक्कोसोगाहणगो दुहावि दो तिन्नि उ तिरिक्खो ॥२७३९॥ સર્વસંસ્થાનોમાં સર્વ સામાયિક બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે સર્વે સંઘયણમાં થાય છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય શરીર પ્રમાણ વર્જીને (મધ્યમ પ્રમાણવાળા) મનુષ્યને સર્વ સામાયિક બંને પ્રકારે હોય છે. જઘન્ય અવગાહનાવાળાને કોઈ સામાયિક પ્રાપ્ત થતું નથી, (પણ) પહેલા બે સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળો બે સામાયિક બન્ને પ્રકારે પામે છે, અને તિર્યંચો છે અને ત્રણ સામાયિક બન્ને પ્રકારે પામે છે. ૨૭૩૮ થી ૨૭૩૯. Page #392 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સંસ્થાન, સંઘયણ, માન અને વેશ્યાહાર. ૩િ૯૧ શરીરનો જે આકાર વિશેષ તેને સંસ્થાન કહેવાય. તે સંસ્થાન સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ પરિમંડળ, સાદિ, વામન, કુળ્યું અને હુંડક એમ છ પ્રકારે છે. તે સર્વ સંસ્થાનોમાં ચારે સામાયિક પ્રાપ્ત થાય છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. હાડકાંનો સંચય વિશેષ તે સંહનન કહેવાય. એ સંહનન વજઋષભનારાય, ઋષભનારાય, નારાચ, અર્ધનારાચ, કાલિકા, અને સેવા એમ છ પ્રકારે છે. તે છએ ભેદમાં સંસ્થાનની જેમ ચારે સામાયિક પ્રાપ્ત થાય છે અને પૂર્વ પ્રતિપન્ન પણ હોય છે. શરીરનું પ્રમાણ તે અવગાહના કહેવાય. મનુષ્યના શરીરની અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની અને જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આ ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાને વર્જીને શેષ મધ્યમ અવગાહનાવાળો મનુષ્ય ચારે સામાયિક પામે છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. જઘન્ય અવગાહનાવાળો મનુષ્ય સમ્યત્વસામાયિક અને શ્રુતસામાયિક કદાચ પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન ન હોય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય સમ્યકત્વ અને શ્રત એ બન્ને સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય અને પ્રતિપદ્યમાન પણ હોય. જઘન્ય અવગાહનાવાળા નારકી અને દેવો સમ્યકત્વ તથા શ્રુતસામાયિક કદાચ પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન ન હોય. મધ્યમ તથા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા દેવ-નારકીઓ એ બે સામાયિક પ્રતિપદ્યમાન કદાચ હોય પણ પૂર્વપ્રતિપન્ન તો હોય જ. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિય સમ્યકત્વ-શ્રુતસામાયિકના પૂર્વ પ્રતિપન્ન કદાચિતુ હોય, પરંતુ પ્રતિપદ્યમાન ન હોય. છગાઉની-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તિર્યંચો એ બન્ને સામાયિકના પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન પણ હોય. મધ્યમ અવગાહનાવાળા તિર્યંચ સર્વવિરતિ સિવાય બે અથવા ત્રણ સામાયિક પ્રતિપદ્યમાન કદાચિતું હોય અને પૂર્વપ્રતિપન્ન તો હોય જ. ૨૭૩૮-૨૭૩૯. હવે લેશ્યાદ્વાર કહે છે :(३९५) सम्मत्त सुयं सव्वासु लहइ सुद्धासु तिसुयचरित्तं । पुव्वपडिवन्नओ पुण अन्नयरीए उ लेसाए ॥२७४०॥८२२।। नणु मइ-सुयाइलाभोऽभिहिओ सुद्धामु तीसु लेसासु । सुद्धासु असुद्धासु य कहमिह सम्मत्त-सुयलाभो ? ॥२७४१॥ सुर-नेरएसु दुगं लब्भइ य, दबलेसया सब्वे । नाणेसु भावलेसाहिगया इह दव्वलेसाओ ॥२७४२।। સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક સર્વ લેશ્યાઓમાં પ્રાપ્ત થાય છે, અને ચારિત્ર સામાયિક છેલ્લી ત્રણ શુદ્ધ વેશ્યાઓમાં જ પ્રાપ્ત થાય છે પણ પૂર્વ-પ્રતિપન્ન તો છમાંથી કોઈ પણ એક લેગ્યામાં હોય છે. પૂર્વે મતિ-શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ ત્રણ શુદ્ધ વેશ્યાઓમાં જ કહી છે, અને અહીં શુદ્ધ તથા અશુદ્ધ લશ્યામાં પણ સમ્યકત્વ અને શ્રુતનો લાભ કહો છો, તેનું શું કારણ? દેવ-નારકીમાં સમ્યકત્વ અને શ્રુતસામાયિકનો લાભ કહ્યો છે, કેમકે તે સર્વ અવસ્થિત દ્રવ્ય લક્ષાવાળા છે. જ્ઞાનપ્રાપ્તિમાં ભાવલેશ્યા અધિકૃત છે અને અહીં દ્રવ્ય લેશ્યા અધિકૃત છે. ૨૭૪૦ થી ૨૭૪૨. Page #393 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્મ-અને શુક્લ એ છએ લેશ્યાઓમાં નારકાદિ જીવો સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક પામે છે. દેશિવરિત અને સર્વવિરતિ (ચારિત્ર) સામાયિક ઉપરની ત્રણ તેજોપદ્મ અને શુક્લ એ શુદ્ધ-લેશ્યાઓમાં જ પ્રાપ્ત થાય છે. તથા પૂર્વપ્રતિપન્ન તો છમાંથી કોઈ પણ લેશ્યામાં હોય છે. ૩૯૨] શિષ્ય :- હે ગુરુ મહારાજ ! પૂર્વ પાંચ જ્ઞાનના વિચારમાં મતિ-શ્રુતાદિ જ્ઞાનનો લાભ તેજો આદિ ત્રણ શુદ્ધ લેશ્યાઓમાં જ કહ્યો છે અને અહીં તો આપ શુદ્ધ તથા અશુદ્ધ એવી છએ લેશ્યાઓમાં સમ્યક્ત્વ અને શ્રુતનો લાભ કહો છો, તેનું શું કારણ ? આચાર્ય દેવ નારકીને વિષે સમ્યક્ત્વ તથા શ્રુતસામાયિકની જ પ્રાપ્તિ થાય છે અને તે દેવ-નારકીઓ સઘળા અવસ્થિત દ્રવ્ય લેશ્યાવાળા હોય છે, એટલે કે યથાસંભવ કૃષ્ણાદિ છએ દ્રવ્યલેશ્યાઓ તેઓમાં અવસ્થિત હોય છે, ભાવલેશ્યા તો તેમને પરાવૃત્તિએ હોય છે. તિર્યંચ તથા મનુષ્યોને દ્રવ્યલેશ્યા અવસ્થિત નથી હોતી. તેમને તો દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા બન્ને પરાવૃત્તિએ હોય તે, તેથી દેવ-નારકીઓ જ્યારે સમ્યક્ત્વાદિ પામે છે, ત્યારે તેમને તૈજસાદિ ત્રણ શુદ્ધ લેશ્યામાંથી કોઈપણ એક લેશ્યા હોય છે, અશુદ્ધલેશ્યા તો તેઓને અવસ્થિત હોવાથી તેઓ દ્રવ્યલેશ્યાવાળા જ કહેવાય છે. આથી કરીને પૂર્વે જ્ઞાનના વિચારમાં મતિ આદિ જ્ઞાનોની પ્રાપ્તિમાં ભાવલેશ્યાને અપેક્ષીને જ્ઞાનપ્રાપ્તિનો વિચાર કહ્યો છે; અને અહીં સમ્યક્ત્વ તથા શ્રુતસામાયિકની પ્રાપ્તિના વિચારમાં દેવ-નારકીને અપેક્ષીને દ્રવ્યલેશ્યા અધિકૃત છે, તેથી શુદ્ધ અને અશુદ્ધ સર્વ લેશ્યાઓમાં તેનો લાભ કહેલ છે. ભાવલેશ્યાની અપેક્ષાએ તો અહીં પણ તૈજસાદિ ત્રણ શુદ્ધલેશ્યાઓમાં જ તેની પ્રાપ્તિ જાણવી. શિષ્ય ઃ- ભગવન્ ! જો દેવ-નારકીઓને કૃષ્ણાદિ અશુભ દ્રવ્યલેશ્યાઓ હંમેશાં અવસ્થિત છે, તો પછી તેઓને સમ્યક્ત્વાદિ પ્રાપ્ત થતી વખતે શુભ ભાવલેશ્યાઓ કેવી રીતે થઈ શકે ? દ્રવ્યલેશ્યાઓ ભાવલેશ્યાઓને ઉત્પન્ન કરે છે એમ કહેવામાં આવે, તો તે યોગ્ય નથી, કેમકે કૃષ્ણાદિ લેશ્યાનાં અશુભ દ્રવ્યો શુભભાવલેશ્યાને કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? અશુભ કારણથી શુભ કાર્ય થવું સંભવિત નથી. આચાર્ય :- તારું કહેવું સત્ય છે, કે અશુભ કારણથી શુભ કાર્ય થઈ શકે નહિ, પરંતુ અહીં તો એમ છે કે નારકી વગેરેને સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ વખતે કોઈ પ્રકારે યથાપ્રવૃત્તિકરણવડે તૈજસાદિ દ્રવ્યલેશ્યાનાં શુભ દ્રવ્યો અશુભ લેશ્યાના દ્રવ્યમાં નંખાય છે, તેથી કરીને જેમ દર્પણ શ્વેત છતાં પણ વિવિધ રંગની પુષ્પાદિ વસ્તુના પ્રતિબિંબથી તે (દર્પણ) રક્તાદિ વર્ણવાળો જણાય છે, તેમ કૃષ્ણાદિ અશુભ દ્રવ્યો પણ તૈજસાદિ શુભદ્રવ્યના પ્રતિબિંબથી સ્વસ્વરૂપની ઉત્કટતા તજીને તસ્વરૂપે ભાસે છે. તેમાં તૈજસાદિ શુભ દ્રવ્યો, કૃષ્ણાદિ અશુભ દ્રવ્યના સ્વભાવને મંદ કરીને શુભભાવલેશ્યાને ઉત્પન્ન કરે છે. આથી કરીને દેવ-નારકીઓને કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યા અવસ્થિત છતાં પણ, સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ વખતે શુભ ભાવલેશ્યાનો સંભવ વિરુદ્ધ નથી. આ સંબંધમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ “સે મુળ મંતે ! ઇિજેસા નીત નેસ' ઈત્યાદિ પ્રજ્ઞાપનાસૂત્ર તથા મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવું. ૨૭૪૦ થી ૨૭૪૨. Page #394 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પરિણામ, વેદના અને સમુદ્રઘાત દ્વાર. [૩૯૩ હવે પરિણામ વેદના અને સમુદ્ધાત દ્વાર કહે છે. (३९६) वढते परिणाम पडिवज्जइ सो चउण्हमण्णयरं । एमेव वड्डियम्मि वि हायंते न किंचि पडिवज्जे ॥२७४३।।८२३॥ (३९७) दुविहाए वेयणाए पडिवज्जइ सो चउण्हमण्णयरं । असमोहओ वि एमेव पुवपडिववण्णए भयणा ॥२७४४॥८२४॥ વર્ધમાન પરિણામવાળો જીવ પરિણામની વૃદ્ધિમાં ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે, પણ હીયમાન શુભ પરિણામમાં કોઈ પણ સામાયિક નથી પામતો. બન્ને પ્રકારની વેદનામાં તે જીવ ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. અસમવહત જીવ પણ એ જ પ્રમાણે ચારમાંથી કોઈ એક સામાયિક પામે છે અને તે પૂર્વપ્રતિપન્ન તો ભજનાએ હોય છે. ૨૭૪૩ થી ૨૭૪૪. અધ્યવસાય વિશેષ તે પરિણામ કહેવાય. તે પરિણામ શુભ-શુભતરરૂપે વૃદ્ધિ પામતા હોય એવો જીવ સમ્યકત્વાદિ ચાર સામાયિકમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. એ જ પ્રમાણે અંતરકરણાદિમાં અવસ્થિત શુભ પરિણામમાં પણ તે જીવ ચારમાંથી કોઈ એક સામાયિક પામે છે; પરંતુ શુભ પરિણામ હીયમાન-ઘટતા હોય, ત્યારે તે જીવ સંકિલષ્ટ પરિણામવાળો થતો હોવાથી કોઈપણ સામાયિક પામતો નથી. પૂર્વપ્રતિપન્ન તો એ ત્રણે પ્રકારના પરિણામમાં હોય છે. શાતા તથા અશાતા એમ બન્ને પ્રકારની વેદના હોય ત્યારે જીવ ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. વેદના-કષાય આદિ અનુભવના પરિણામની સાથે એકીભાવ પામેલા જીવના વેદનીય આદિ કર્મ પુદ્ગલોનો સમ્યપ્રકારે અત્યંત નાશ થાય, તેને સમુદ્યાત કહેવાય છે. એવા સમુદ્દઘાત સાત પ્રકારે છે :- કેવળી સમુદ્દઘાત, કષાય સમુઘાત, મરણસમુદ્દઘાત, વેદના સમુદ્યાત, વૈક્રિય સમુઠ્ઠાત, તૈજસ સમુદ્યાત અને આહાર સમુઠ્ઠાત, આ કેવળી આદિ સમુદ્દઘાટવડે અસમવહત (નહિ સમુદ્દઘાત કરતો) જીવ ચારે સામાયિક પામે છે અને પૂર્વ પ્રતિપન્ન પણ હોય છે. તથા જે કેવળી આદિ સાત સમુદ્દઘાટવડે સમવહત હોય, તે કોઈ પણ સામાયિક પામતો નથી; પરંતુ પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ ભજનો છે. એટલે કે સમવહત (સમુઘાતને કરતા) જીવને બે અથવા ત્રણ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે, તેમાં કેવળીસમુઘાતમાં સમ્યકત્વ સામાયિક અને ચારિત્રસામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે, બાકીના સમુદ્દઘાતમાં દેશવિરતિ સિવાય ત્રણ, અથવા સર્વવિરતિ સિવાય ત્રણ સામાયિક પૂર્વપ્રતિપન્ન હોય છે. ૨૭૪૩ થી ૨૭૪૪. હવે નિર્વેષ્ટન તથા ઉદ્વર્તનદ્વાર કહે છે. (३९८) दव्वेण य भावेण य निव्वेटुंतो चउण्हमण्णयरं । नरएसु अणुव्बट्टे दुग तिग चउरो सि उव्वट्टे ॥२७४५।।८२५॥ कम्मं निव्वेतो पवज्जइ विसेसओ तदावरणं । दव् कम्मपएसे भावे कोहाइ हावितो ॥२७४६॥ ૫O Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪]. નિષ્ટન તથા ઉદ્વર્તનકાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (३९९) तिरिएसु अणुवट्टे तिगं चउक्कं सियाउउव्वट्टे । मणुएसु अणुब्बट्टे चउरो वि तियं सियाउबट्टे ॥२७४७॥८२६।। (४००) देवेसु अणुव्बट्टे दुग तिग चउरो सिया उ उबट्टे । उव्वट्टमाणओपुण सब्बो वि किंचि पडिवज्जे ॥२७४८॥८२७॥ દ્રવ્યથી અને ભાવથી નિર્જરા કરનાર જીવ ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. નરકમાંથી નહિ નીકળેલો બે સામાયિક પામે છે, અને તેમાંથી નીકળેલો ત્રણ અથવા ચાર સામાયિક પામે છે દ્રવ્યને સામાન્યથી સર્વ કર્મ અને વિશેષથી તદાવરણીય કર્મની નિર્જરા કરનાર, તથા ભાવથી ક્રોધાદિનો ત્યાગ કરનાર ચારે સામાયિક પામે છે. તિર્યંચમાંથી નહિ નીકળેલાને ત્રણ સામાયિક હોય અને નીકળેલાને કદાચિત ચાર સામાયિક પણ હોય. મનુષ્યમાંથી નહીં નીકળેલાને ચાર સામાયિક હોય અને નીકળેલાને કદાચિત્ બે અથવા ત્રણ સામાયિક પણ હોય. દેવમાંથી નહીં નીકળેલાને બે સામાયિક હોય અને નીકળેલાને કદાચિત્ ત્રણ અથવા ચાર સામાયિક હોય. પણ ચારે ગતિમાંથી નીકળતા (અપાન્તરાલગતિમાં) કોઈ પણ જીવ એકે સામાયિક પામે નહિ. ૨૭૪૫ થી ૨૭૪૮. વિવેચન :- દ્રવ્યથી સામાન્યપણે સર્વ કર્મપ્રદેશોની તથા વિશેષથી ચતુર્વિધ સામાયિકને આવરનાર જ્ઞાનાવરણ-મોહનીય રૂપ કર્મપ્રદેશોની નિર્જરા કરનાર, તેમજ ભાવથી ક્રોધાદિ અધ્યવસાયોને દૂર કરનાર ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. અનંતાનુબંધી કર્મના ઉદયે કોઈ પણ સામાયિક પ્રાપ્ત થતું નથી, શેષકર્મની અપેક્ષાએ તો ઉભય પ્રકારે સામાયિક હોય છે. નરકમાં રહેલો જીવ પ્રથમનાં બે સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. નારકીમાંથી નીકળીને તિર્યંચમાં ઉત્પન્ન થયેલો જીવ સર્વવિરતિ સિવાય ત્રણ સામાયિક પામે છે, અને મનુષ્યમાં ઉત્પન્ન થયો હોય, તો ચારે સામાયિક પામે છે, પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. ગર્ભજતિર્યંચગતિમાં રહેલો જીવ, સર્વવિરતિ વિના શેષ ત્રણ સામાયિક પામે છે, અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે, તિર્યંચમાંથી નીકળીને મનુષ્યમાં આવેલો જીવ કદાચિત્ ચાર-ત્રણ અથવા બે સામાયિક પણ પામે છે અને પૂર્વપ્રતિપન્ન તો હોય છે જ. મનુષ્ય ગતિમાં રહેલો જીવ ચારે સામાયિક પામે છે અને પૂર્વપ્રતિપન્ન પણ હોય છે. મનુષ્યમાંથી નીકળીને દેવ-નારકીમાં ઉત્પન્ન થયેલો જીવ પ્રથમનાં બે સામાયિક ઉભય પ્રકારે પામે છે. તિર્યંચમાં ઉત્પન્ન થયો હોય તો સર્વવિરતિ વિના બન્ને પ્રકારે ત્રણ સામાયિક પામે છે. દેવગતિમાં રહેલો જીવ પ્રથમનાં બે સામાયિક પામે છે, દેવમાંથી નીકળીને તિર્યંચમાં આવેલો સર્વવિરતિ સિવાય ત્રણ સામાયિક બન્ને પ્રકારે પામે છે, અને મનુષ્યમાં આવેલો ચાર સામાયિક બન્ને પ્રકારે પામે છે. પરંતુ ચારે ગતિમાંથી નીકળતાં અપાન્તરાલ ગતિની અંદર, કોઈ પણ જીવ, કોઈ સામાયિક પામતો નથી. પણ પૂર્વપ્રતિપન્ન બે સામાયિક તો હોય છે. ર૭૪૫ થી ૨૭૪૮. Page #396 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નિર્વેષ્ટન તથા ઉદ્વર્તનધાર. ૩િ૯૫ હવે આશ્રવકરણ-અલંકાર-શયન-આસન-સ્થાન-અને ચંક્રમણ ધારો કહે છે. (४०१) नीसवमाणो जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । पुबपडिवन्नओ पुण सिय आसवओ व नीसवओ ॥२७४९।८२८।। (४०२) उम्मुक्कमणुम्मुक्के उम्मुच्चंते य केसलंकारे । पडिवज्जेज्जन्नयरं सयणाईसुं पि एमेव ॥२७५०॥८२९।। સમ્યક્ત્વાદિ સામાયિકને આવરનાર મિથ્યાત્વાદિ કર્મની નિર્જરા કરતા અને શેષકર્મ બાંધતા જીવ, ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. અને પૂર્વપ્રતિપન્ન તો કર્મ બાંધનાર અથવા નિર્જરા કરનાર પણ હોય છે. (ઉપરના નિર્વેષ્ટનદ્વારમાં કહેલી વાત જ અહીં બીજી રીતે કહી છે, વસ્તુતઃ કંઈ ભેદ નથી.) કેશ-કેયૂરાદિ અલંકારો ત્યાગ કર્યા પછી, ત્યાગ નહિ કરતા ચારમાંથી કોઈ પણ એક સામાયિક પામે છે. અહીં ભરતચક્રી આદિનાં ઉદાહરણ જાણવાં એ જ પ્રમાણે શયન-આસન-સ્થાન અને ચંક્રમણનો ત્યાગ કરવાથી, નહિ કરવાથી અને કરતા-ચારમાંથી એક સામાયિક પામે છે. અને પૂર્વપ્રતિપન્ન તો સર્વત્ર હોય છે. ૨૭૪૯ થી ૨૭૫૦. હવે ક્યા દ્રવ્ય-પર્યાયમાં સામાયિક હોય? તે દ્વાર કહે છે. (४०३) सव्वगयं सम्मत्तं सुत्ते-चरित्ते न पज्जवा सव्वे । देसविरइं पडुच्चा दोण्ह वि पडिसेहणं कुज्जा ॥२७५१॥८३०॥ एगं पि असद्दहओ जं दबं पज्जवं च मिच्छत्तं । विणिउत्तं सम्मत्तं तो सबदब्ब-भावेसु ॥२७५२।। नाणभिलप्पेसु सुयं जम्हा न य दबमणभिलप्पं ति । सब्बद्दब्वेसु तयं तम्हा न उ सव्वभावेसु ॥२७५३॥ बिइय-चरिमब्बयाई पइ चारित्तमिह सब्बदब्बेसु । न उ सब्वपंज्जवेसुं सव्वाणुवओगभावाओ ॥२७५४॥ સમ્યક્ત્વસામાયિક સર્વ દ્રવ્ય-પર્યાયગત છે. શ્રુતસામાયિક અને ચારિત્ર સામાયિકમાં સર્વ દ્રવ્યો છે, પણ પર્યાયો નથી. દેશવિરતિની અપેક્ષાએ તો બન્નેનો (દ્રવ્ય-પર્યાયનો) નિષેધ કરવો. એક પણ દ્રવ્ય અથવા પર્યાયને નહિ સદહતાં મિથ્યાત્વ કહ્યું છે, તેથી સર્વ દ્રવ્ય-પર્યાયમાં સમ્યકત્વ વિનિયુક્ત છે. અનભિલાખ ભાવોમાં શ્રત નથી, કેમકે દ્રવ્ય અનભિલાપ્ય નથી, તેથી તે સર્વ દ્રવ્યોમાં છે, પણ સર્વ ભાવોમાં પર્યાયોમાં નથી. અહીં બીજા અને છેલ્લા વ્રતોની અપેક્ષાએ ચારિત્ર સર્વ દ્રવ્યોમાં છે પણ સર્વ પર્યાયોમાં નથી, કેમકે ચારિત્રમાં સર્વ પર્યાયોનો ઉપયોગ નથી. ૨૭૫૧ થી ૨૭૫૪. એક પણ દ્રવ્ય અથવા પર્યાયની શ્રદ્ધા નહિ કરવાથી મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે એમ પારમેશ્વર સિદ્ધાન્તમાં કહ્યું છે. તેથી શ્રદ્ધાનભાવે સર્વ દ્રવ્ય-પર્યાયોમાં સમ્યકત્વ વિનિયુક્ત છે. શ્રુતજ્ઞાન Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯] ચારિત્ર પર્યાયની અલ્પતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અનભિલાપ્ય ભાવોમાં નથી પ્રવર્તતું, કેમકે તે તેનો વિષય નથી, પરંતુ અભિલાપ્ય ભાવોમાં જ તે પ્રવર્તે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અનભિલાપ્ય નથી, પણ અભિલાપ્ય જ છે, તેથી શ્રુતજ્ઞાન સર્વ દ્રવ્યોમાં પ્રવર્તે છે, સર્વ પર્યાયોમાં નથી પ્રવર્તતું, કેમકે પર્યાયો તો અભિલાપ્ય અને અનભિલાપ્ય છે, શ્રુતજ્ઞાન તો કેવળ અભિલાપ્ય વિષયવાળું જ છે. અભિલાપ્ય ભાવો અનભિલાપ્ય ભાવોના અનંતમે ભાગે છે. બીજા મૃષાવાદદ્રત અને છેલ્લા પરિગ્રહવ્રતની અપેક્ષાએ ચારિત્ર સામાયિક, સર્વ દ્રવ્યોમાં પ્રવર્તે છે પણ સર્વ પર્યાયોમાં નથી; કેમકે મૃષાવાદ વચનરૂપ છે અને પરિગ્રહ મૂછત્મક છે, તેથી તે સર્વ દ્રવ્યોમાં પ્રવર્તે છે, કેમકે તે અભિલાપ્ય વિષયવાળા છે. સર્વપર્યાયો તો અનભિલાપ્ય વિષયવાળા છે, આથી જ ચારિત્રમાં સર્વ પર્યાયોનો ઉપયોગ નથી એમ કહ્યું છે. આ બે સિવાયના બાકીના ત્રણ વ્રતો સર્વ દ્રવ્યના વિષયવાળા નથી, તો પછી સર્વ પર્યાયના વિષયવાળા તો ક્યાંથી જ હોય ? એ કારણથી જ બીજા અને છેલ્લા વ્રતની અપેક્ષાએ ચારિત્રના સર્વ દ્રવ્યો અસર્વપર્યાયોયુક્ત વિષયરૂપ કહ્યા છે, અને દેશવિરતિ સામાયિક તો સર્વ દ્રવ્ય તેમજ સર્વ પર્યાયવાળું નથી. ૨૭૫૧ થી ૨૭૫૪. હવે ચારિત્રમાં સર્વ પર્યાયોનો ઉપયોગ નથી, તે કહે છે : नणु सब्बनहपएसाणंतगुणं पढमसंजमट्ठाणं । छब्बिहपरिवुड्दिए छट्ठाणाऽसंख्या सेढी ॥२७५५॥ अण्णे के पज्जाया जेऽणुवउत्ता चरित्तविसयम्मि । जे तत्तोऽणंतगुणा जेसिं तमणंतभागम्मि ॥२७५६।। अन्ने केवलिगम्म त्ति ते मई, ते व के तदभहिया । एवं पि होज्ज तुल्ला नाणंतगुणत्तणं जुत्तं ॥२७५७।। सेढीय नाण-दंसणपज्जाया तेण तप्पमाणा सा । इह पुण चरित्तमेत्तोवओगिणो तेण ते थोवा ॥२७५८॥ नणु सामाइयविसओ किंदारम्मि वि परूविओ पुव्वं । कह न पुणरुत्तदोसो होज्ज इहं को विसेसो वा ? ॥२७५९।। किं तं ति जाइभावेण तत्थ इव नेयभावओऽभिहितो । इह विसय-विसइभेओ तत्थाभेओवयारो त्ति ॥२७६०।। સર્વ આકાશપ્રદેશથી અનન્તગુણું પ્રથમ સંયમ-સ્થાનક છે, તે છ પ્રકારની વૃદ્ધિવડે છે સ્થાનવાળી સંખ્યાતી શ્રેણીરૂપ છે. તે સિવાય બીજા ક્યા પર્યાયો છે, કે જે ચારિત્રના વિષયમાં અનુપયોગી છે ? અને તે ચારિત્રથી અનન્તગુણા, તથા તે ચારિત્ર પર્યાયોના અનન્તમા ભાગે છે, એમ શાથી કહેવાય છે? કેવળજ્ઞાનથી ગમ્ય બીજા (અનભિલાપ્ય) પર્યાયો છે, એમ કહેવામાં આવે, તો તે પણ તેનાથી અધિક કેવી રીતે થાય ? એથી પણ તે પર્યાયો તુલ્ય જ થાય, પણ Page #398 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ચારિત્ર પર્યાયની અલ્પતા. [૩૯૭ અનન્તગુણા કહેવા યુક્ત નથી. શ્રેણિમાં જ્ઞાન-દર્શનના પર્યાયો જ કહ્યા છે, તેથી તે શ્રેણિ તેટલા પ્રમાણવાળી કહી છે. અહીં માત્ર ચારિત્રોપયોગી પર્યાયો જ કહ્યા છે, તેથી તે થોડા છે, પૂર્વે કિંતારમાં સામાયિકનો વિષય કહ્યો હતો, અને અહીં પણ (સમ્યકત્વ સર્વ દ્રવ્ય પર્યાયગત છે.) એમ કહેવાથી પુનરૂક્તિ દોષ કેમ ન થાય ? અથવા એ બેમાં શો તફાવત છે ? ત્યા (કિંતારમાં) તે સામાયિક શું છે ? એ પ્રશ્નના ઉત્તરમાં સામાયિક જાતિભાવે કહ્યું છે અને અહીં શેયભાવે કહ્યું છે, ત્યાં વિષય-વિષયનો અભેદ ઉપચાર છે, અહીં ભેદ છે. (એટલો એમાં ને આમાં તફાવત છે.) ૨૭૫૫ થી ૨૭૬૦. શિષ્ય :- સંયમશ્રેણિમાં સર્વ જઘન્યથી પ્રથમ સંયમસ્થાનક સર્વ આકાશ પ્રદેશથી એટલે લોકાલોકના અનંતા પ્રદેશથી અનન્તગુણા પર્યાય રાશિયુક્ત છે, એમ આગમમાં કહ્યું છે. તેનાથી વિશુદ્ધ બીજું સંયમસ્થાનક ૧ અનન્તમાં ભાગે વધારે છે. વળી તેથી બીજાં ૨ અસંખ્યાતમા ભાગે વધારે છે, વલી તેથી બીજે ૩ સંખ્યાત ભાગે વધારે છે, વલી તેથી બીજું ૪ સંખ્યાત ગુણ વધારે છે, વલી તેથી બીજાં ૫ અસંખ્યાતગુણ વધારે છે અને તેથી બી ૬ અનંત ગુણ વધારે છે. એ પ્રમાણે વારંવાર કરાતી છ પ્રકારની વૃદ્ધિવડે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છ સ્થાનકવડે નિષ્પન્ન સંયમશ્રેણિ છે. તેથી કરીને હવે આ સિવાય બીજા કયા અધિક પર્યાયો છે, કે જેને આપ ચારિત્રના વિષયમાં અનુપયોગી કહો છો ? અને એ ચારિત્રથી પર્યાયો અનન્તગુણા તથા તે પર્યાયોના અનન્તમા ભાગે ચારિત્ર છે, એમ પણ શાથી કહો છો? અભિલાપ્ય પર્યાયના વિષયવાળું ચારિત્ર છે. અને તે પર્યાયો અનભિલાપ્ય પર્યાયોના અનન્તમાં ભાગ્યે જ છે, તેથી અનુપયોગી પર્યાયો ચારિત્રથી અનન્તગુણા છે, અને ચારિત્ર તેના અનન્તમા ભાગે છે. આ પ્રમાણે કદાચ આપ કહો તો તે પણ યોગ્ય નથી. કારણ કે સર્વથી જઘન્ય સંયમ-સ્થાન પણ સર્વ આકાશપ્રદેશથી અનન્તગુણા પર્યાયના વિષયવાળું છે. પર્યાયો પણ જગતની અંદર તેટલા જ છે, તેથી ચારિત્રમાં અનુપયોગી પર્યાયો તો છે જ નહિ. એટલે અનુપયોગી પર્યાયો અનન્તગુણા અને ચારિત્ર તેનાથી અનન્તમાં ભાગે છે, એમ ક્યાંથી બને ? હવે આપ કદાચ એમ કહેશો, કે કેવળજ્ઞાનથી ગમ્ય અનન્તા અનભિલાપ્ય પર્યાયો છે, તે ચારિત્રથી અનન્તગુણા છે, અને ચારિત્ર તેના અનન્તમાં ભાગે છે. આ કથન પણ ઠીક નથી, કેમકે સર્વ જગતના પર્યાયરાશિનો સંયમસ્થાનના પર્યાયમાં સંગ્રહ કરી લીધો છે, એટલે ચારિત્રોપયોગી પર્યાયોથી બીજા અતિરિક્ત અધિક પર્યાયો છે જ નહિ. વળી એ પ્રમાણે પણ ચારિત્રના પર્યાયો કેવળજ્ઞાનમયગત પર્યાયોના જેટલા જ થશે. પણ તે અનન્ત ગુણા નહીં થાય. કારણ જેટલા શેયના પર્યાયો હોય તેટલા જ તેને જણાવનારા જ્ઞાનના પર્યાયો માનવા જોઈએ, અન્યથા તેનું જ્ઞાનત્વ ઘટે નહિ. માટે જ્ઞાન-દર્શન-ચારિત્રના અધ્યવસાયાત્મક સંયમશ્રેણિની અન્તર્ગત કેવળજ્ઞાન હોવાથી, સંયમ-શ્રેણ્યાત્મક ચારિત્રના પર્યાયો કેવળજ્ઞાનથી ગમ્ય શેયગત પર્યાયોની તુલ્ય જ છે, પણ તેથી હીન નથી. આચાર્ય - જ્ઞાન-દર્શન-ચારિત્રના અધ્યવસાયાત્મક સંયમશ્રેણિમાં જ્ઞાન-દર્શનના પર્યાયો મધ્યમાં કહ્યા છે, તેથી સર્વ આકાશપ્રદેશથી અનન્તગુણા પર્યાયરાશિ પ્રમાણ સંયમશ્રેણિ કહેલ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮] ચારિત્ર પર્યાયની અલ્પતા. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે. પરંતુ અહીં તો ગ્રહણ ધારણાદિના વિષયભૂત જે ચારિત્રમાં ઉપયોગી પર્યાયો હોય, તે જ ા છે, તેથી તે ચારિત્રપર્યાયો થોડા છે. શિષ્ય ઃ- પૂર્વે ‘કિં’ દ્વારમાં બધા સામાયિકનો વિષય પ્રરૂપ્યો છે, અને અહીં ‘કે’ દ્વારમાં પણ “સમ્યક્ત્વ સર્વગત છે' ઇત્યાદિ કહેવાથી શું પુનરૂક્તિ દોષ નથી થતો ? અથવા એમાં અને આ દ્વારમાં શો તફાવત છે ? -- આચાર્ય :- પૂર્વે ‘કિં’ દ્વારમાં વિષય અને વિષયનો અભેદ માનીને “સામાયિક શું છે ?” એમ સામાયિકની જાતિ માત્ર જાણવાની ઇચ્છાવાળાને ઉત્તરમાં ગાયા અનુ સામાડ્યું “આત્મા જ સામાયિક છે” એ કથનથી મુખ્યપણે તે વિષય-સામાયિક જ કહ્યું છે. તેનો વિષય તેનાથી અભિન્ન હોવાને લીધે ગૌણવૃત્તિથી કહેલ છે અને અહીં ‘વુ’ દ્વા૨માં મુખ્યપણે સામાયિકનો વિષય જ જાણવાની ઇચ્છાવાળાને જ્ઞેયભાવે તેના વિષયનું સ્વરૂપ જ કહ્યું છે. અથવા મિહિય ના બદલે મિહિર પાઠ ભણવામાં આવે, તો તેના અર્થમાં વ્હેવુ દ્વારની અંદર વિષય તથા વિષયનો ભેદ માનીને મુખ્યપણે જ્ઞેયભાવે સામાયિકનો વિષય જ કહ્યો છે, અને ‘કિં’દ્વારમાં વિષય તથા વિષયિનો અભેદ માનીને મુખ્યપણે જ્ઞેયભાવથી વિષયિભૂત સામાયિકનું સ્વરૂપ જ કહ્યું છે એટલે વિં દ્વાર દ્વારમાં અને ‘વુ’ દ્વારના વ્યાખ્યાનમાં તફાવત છે. ૨૭૫૫ થી ૨૭૬૦. . माणुस खेत जाई कुलरुवारोग्गमाउयं बुद्धी । सवणोग्गह सद्धा संजमो य लोगंमि दुलहाई ||८३१ || મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, ઉત્તમ રૂપ, પંચેન્દ્રિયની પરિપૂર્ણતા, રોગરહિતપણું, આયુષ્ય, બુદ્ધિ, સમજણ, શ્રદ્ધા, અને સંયમ-એ સઘળી વસ્તુ લોકમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. II૮૩૧॥ ઇન્દ્રિયોની શક્તિ, ઇન્દ્રિયોનું બનવું, ઇન્દ્રિયની વિષય ગ્રહણ કરવાની તાકાત, ઇન્દ્રિયોને ઉપઘાતરહિતપણું, વિષયગ્રહણનું નિરૂપદ્રવપણું, સુકાલ, રોગરહિતપણું, ભક્તિ, ગુરુની સેવા અને ધર્મનું અર્થીપણું આ સર્વ ચીજો મળવી અતિ મુશ્કેલ છે. (પ્રક્ષિપ્તા). चोल्लग पासग धणे जूए रयणे य सुभिण चक्के य । चम्म परमाणू दस दिट्ठन्ता मणुयलंभे ॥ ८३२॥ એ બધી વસ્તુની દુર્લભતા જણાવતાં મનુષ્યપણું પામવાની દુર્લભતામાં દશ દેષ્ટાન્તો જણાવે છે : ચક્રવર્તીના રાજમાં વારાફરતી ભોજન કરતાં વારો આવવો જેમ મુશ્કેલ છે, તેમ આવું પ્રાપ્ત થયેલું મનુષ્યપણું વ્યર્થ જાય ફેર પ્રાપ્ત થવું મુશ્કેલ છે. એવી રીતે આગળના દૃષ્ટાન્તોમાં પણ ઘટના કરવી (૧) જેમ દેવતાઇ પાશા નાખનારને જીતવો મુશ્કેલ છે (૨) જગન્ના બધા ધાન્યને એકઠા કરી તેમાં એક પ્રસ્થ જેટલું અનાજ જુદી નિશાનીવાળું ભેળવીને, તે બધા ધાન્યને હલાવી નાખવામાં આવે, પછી જેના હાથ કંપતા હોય, દૃષ્ટિની નિર્મલતા ન હોય, તેવી એક ડોશીને Page #400 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] કાલ દ્વારમાં સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ. [૩૯૯ હવે “સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય ?’’ એ દ્વાર કહેવું જોઇએ. તેની પ્રાપ્તિનો ક્રમ બતાવનાર માળુરસ ઇત્યાદિ ગાથાથી આરંભીને સન્મુડ્ડાને વિપુ એ ગાથા પર્યન્ત અઢાર ગાથાઓ છે. તેનો અર્થ સુગમ હોવાથી અહીં તેની વ્યાખ્યા નથી કરી, કોઇ સ્થળે કંઇક વિષમતા હોય તો તે મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવું. હવે ઉપર મુજબ ક્રમથી પ્રાપ્ત થયેલું સામાયિક કેટલો કાળ રહે છે ? એ પ્રશ્ન રૂપ કાળદ્વારમાં સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ કહે છે : (४०४) सम्मत्तस्स सुयरस य छावट्ठी सागरोवमाइ ठिई । સેસાળ પુજોડી તેમૂળા દોડ઼ સોસા ||૨૭૬૮૪થી પેલા ઢગલામાંથી નિશાનીવાળું તે બધું અનાજ જુદું પાડવું મુશ્કેલ છે. (૩) જેમ રાજસભાના ૧૦૮ થાંભલાના એક એક થાંભલાના ૧૦૮ ખુણામાંથી એક ખુણાને ૧૦૮ વખત વગર હાર્યે રાજપુત્ર રાજાથી જીતે એ મુશ્કેલ છે (૪) જેમ કોટિધ્વજના છોકરાએ બાપના પરદેશ જવાથી કરોડોના હીરા વેચ્યા, પછી કાલાન્તરે બાપના ઓલંભાથી તે હીરા પાછા મેળવવા મુશ્કેલ છે. (૫) જેમ ચન્દ્રપાનનું આવેલું સ્વપ્ર વિધિરહિતપણાને લીધે, નિષ્ફલ ગયું, પછી બીજાને તેવા સ્વપ્રથી રાજ્ય મળ્યું હતું તેમ સાંભળીને તે ચંદ્રનું સ્વપ્ર મળવું મુશ્કેલ છે. (૬) જેમ તેલમાં દૃષ્ટિ રાખી ફરીથી થાંભલા ઉપર રહેલી પુતળીની ડાબી આંખની કીકી (જેના વચમાં આઠ આડા અવળા ચક્ર ફરતા) હોય તેને વિંધવી મુશ્કેલ છે. (૭) જેમ હજાર યોજનના સરોવરમાં રહેલો કાચબો વાયરાના યોગે ઉપરથી ચારે તરફ છવાયેલી સેવાલના છિદ્રમાંથી આશ્વિની પૂર્ણિમાની મધ્ય રાત્રિએ ચંદ્રને દેખી પોતાના કુટુંબને તે દેખાડવા અંદર ડૂબકી મારે, પછી તેવી જ રીતે તે છિદ્ર, તે કાલ અને તેવો ચંદ્ર દેખાડવો મુશ્કેલ છે. (૮) સ્વયંભૂરમણ સમુદ્રના એક કાંઠે ઘુસરૂ અને બીજે કાંઠે સમોલ હોય અને તે સમોલ પાણીના જોરે ઘુસરાના છિદ્રમાં સજ્જડ થાય તે જેમ મુશ્કેલ છે (૯) જેમ દેવતા એક થાંભલાને ચુરીને તેના પરમાણુઓ મેરૂ ઉપર ચઢીને ચારે તરફ ફૂંકી દે, પછી તે જ રજકણોથી તેવો જ સ્ત બનાવવો મુશ્કેલ છે. (૧૦) એ જ પ્રમાણે મનુષ્યપણું પણ આવીને જાય તો ફેર પામવું મુશ્કેલ છે. II૮૩૨॥ पुव्यंते होज्ज जुगं अवरंते तस्स होज्ज समिला उ । બુદ્ધિદુંમિ પવેસો ય સંસગો મનુપત્નમો ।।૮રૂરૂ। जड़ समिला पब्भट्ठा सागरसलिले अणोरपारंमि । पविसेज्ज जुग्गछिडुं कहवि भमंति भमंतंमि ॥ ८३४ || सा चंडवायवीचीपणुल्लिया अवि लभेज्ज युगछिड्डुं । णय माणुसाए भट्ठो जीवो पडिमाणुसं लहइ ||८३५|| સમુદ્રના પૂર્વ છેડે યુગ (ઘુસરૂ) હોય અને તેના પશ્ચિમ છેડે સમોલ હોય તે સમોલનો પ્રવેશ યુગના છિદ્રમાં જેમ દુર્લભ છે, એવી રીતે મનુષ્યપણાની પ્રાપ્તિ પણ શંકાસ્પદ છે. ૮૩૩॥ જેમ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦] કાલ દ્વારમાં સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ दो वारे विजयाइसु गयस्स तिण्णच्चुए व छावट्ठी । नरजम्मपुवकोडीपुहुत्तमुक्कोसओ अहिअं ॥२७६२॥ अंतोमुहुत्तमित्तं जहन्नयं चरणमेगसमयं तु । उवओगतंमुहुत्तं नानाजीवाण सव्वद्धं ॥२७६३।। સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિકની લબ્ધિથી ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમ અને પૂર્વકોટિ પૃથકત્વ અધિક છે. તથા શેષ દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વક્રોડ વર્ષની છે. બેવાર વિજયાદિ વિમાનમાં ગયેલાને અથવા ત્રણવાર અય્યત દેવલોકમાં છૂટી પડેલી અપાર સમુદ્રના પાણીમાં ભમતી સમોલ ભમતા એવા યુગના છિદ્રમાં પેસે તે દુર્લભ છે તેમ મનુષ્યપણું દુર્લભ છે. ૧૮૩૪ પ્રચંડ વાયરાના કલ્લોલોથી ઘેરાયેલી તે સમોલ કદાચિતુ યુગ (દુસરા)નું છિદ્ર પામે એ સંભવ છે તો પણ મનુષ્યપણાથી ભ્રષ્ટ થયેલો જીવ બીજી વખત મનુષ્યપણું પામે એ સંભવે નહીં ૮૩પી इय दुल्लहलंभं माणुसत्तणं पाविऊण जो जीवो । ण कुणइ पारत्तहियं सो सोयड् संकमणकाले ॥८३६॥ जइ वारिमज्झछूढोव्ब गयवरो मच्छउ ब्व गलगहिओ । વસુરપકડવમો સંવો દ ર પટ્ટી ૮રૂછો सो सोयइ मच्चुजरासमोच्छुओ तुरियणिद्दपक्वित्तो । તયારવવંતો મમરપળોનિડા નીવો રૂડા काऊणमणेगाई जम्ममरणपरियट्टणसयाई । दुक्त्रेण माणुसत्तं जइ. लहइ जहिच्छया जीवो ॥८३९॥ तं तह दुल्लहलंभं विज्जुलयाचंचलं माणुसत्तं । लद्धूणो पमायइ सो कापुरिसो ने सप्पुरिसो ॥८४०॥ એવી રીતે જેની પ્રાપ્તિ દુર્લભ છે એવા મનુષ્યપણાને પામીને જે જીવ પરભવમાં હિતને કરનાર ધર્મને આરાધતો નથી, તે મરણ વખતે અફસોસ કરે છે. ૮૩૬ll જેમ બંધનમાં પડેલો હાથી, જાલમાં ફસાયેલો માછલો, ફાંસામાં આવેલો મૃગલો અને છટકામાં સપડાઇ ગયેલો પંખી પાછળથી પશ્ચાતાપ કરે, તેમ મૃત્યુ અને વૃદ્ધપણાથી વ્યાપ્ત અને મરણરૂપ નિદ્રાથી ઘેરાયેલો, રક્ષણ કરનારને નહીં પામતો, એવો કર્મના ભારવાળો પુણ્ય રહિત જીવ અફસોસ કરે છે. ૫૮૩૭૮૩૮ તે જીવ અનેક જન્મ-મરણના સેંકડો પરાવર્તો કરીને કદાચિત ભવિતવ્યતાએ ઘણા કષ્ટથી મનુષ્યપણું પામે તો પામે ! (ધર્મ કરનાર આરાધનાથી મરે તો જ મનુષ્યપણું પામે છે.) al૮૩૯ાા તેવી રીતે દુર્લભ અને વીજળી જેવા ચંચલ મનુષ્યપણાને પામીને જે મનુષ્ય પ્રમાદ કરે, તે કાપુરુષ કહેવાય પણ પુરુષ ન કહેવાય. ૧૮૪૦માં Page #402 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] કાલ દ્વારમાં સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ. [૪૦૧ ગયેલાને મનુષ્ય જન્મના પૂર્વક્રોડ પૃથત્વ વર્ષથી અધિક છાસઠ સાગરોપમનો ઉત્કૃષ્ટ કાળ પૂર્ણ થાય છે. લબ્ધિથી પ્રથમના ત્રણ સામાયિકની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની છે અને ચારિત્રની જઘન્યસ્થિતિ એક સમય માત્રની છે. (કારણ કે સર્વવિરતિના પરિણામના આરંભના પછીના સમયે પણ આયુ ક્ષય થવાનો સંભવ છે, દેશવિરતિમાં તેવું નથી, તેથી તેની સ્થિતિ અંતર્મુહૂર્ત છે) ઉપયોગથી બધા સામાયિકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને સર્વ જીવોની અપેક્ષાએ તો સર્વ કાળની છે. ૨૭૬૧ થી ૨૭૬૩. आलस्स मोहऽवण्णा थंभा कोहा पमाय किवणत्ता । भवसोगा अण्णाणा वक्नेव कुतूहला रमणा ॥८४१॥ एतेहिं कारणेहिं लभ्रूणसुदुल्लहपि माणुस्सं ।। ण लहइ सुतिं हियकरिं संसारुत्तारणिं जीवो ॥८४२॥ जाणावरणपहरणे जुद्धे कुसलत्तणं च णीती य । વ્રત્ત વેવસામો સરીરમારીયા વેવ ૮૪રૂરી दिवे सुएऽणुभूए कम्माण खए कय उवसमे अ । मणवयणकायजोगे अ पसत्थे लन्भए बोहीं ॥८४४। अणुकंपऽकामणिज्जर बालतवे दाणविणयविभंगे । संजोगविप्पओगे वसणूसवइटिसक्कारे ॥८४५॥ वेज्जे मेंठे तह इंदणाग कयउण्ण पुप्फसालसुए। सिवदुमहुरवणिभाउय आहीरदसण्णिलापुत्ते ॥८४६॥ सो वाणरजूहवती कंतारे सुविहियाणुकंपाए । भासुरवरबोंदिधरो देवो वेमाणिओ जाओ ॥८४७॥ अब्भुट्ठाणे विणए परक्कमे साहुसेवणाए य । संमइंसणलंभो विरयाविरईइ विरईए ॥८४८॥ આવું દુર્લભ મનુષ્યપણું મળવા છતાં પણ નીચેના કારણોથી સામાયિકની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે : આળસથી સાધુ પાસે જાય નહીં કે જિનવાણી સાંભળે નહીં - (૧), ઘરના કામમાં મુંઝાઈ રહે - (૨), સાધુઓની અવજ્ઞા કરે - (૩), સદા ગર્વવાળો હોય - (૪), ભગવંતના સાધુદર્શનથી ક્રોધ કરનારો હોય - (૫), જુગારાદિ વ્યસનોમાં ચકચુર હોય - (૬), કંજાભાઈ ને લીધે કંઈક દેવું પડશે એવા ભયવાળો હોય - (૭) નરકાદિનાં દુઃખો સાંભળીને ભય ન પામતો હોય - (૮), કુટુંબના શોકને આગળ કરતો હોય - (૯), દૃષ્ટિ રાગથી મુંઝાયો હોય - (૧૦), ઘણાં કામોમાં દોરાયો હોય - (૧૧), નટ વગેરે દેખવાના કુતૂહલવાળો હોય - (૧૨), કૂકડા વગેરેની ૫૧ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે સમ્યકત્વાદિ સામાયિક અમુક સમયે કેટલા પામતા હોય, કેટલા પૂર્વે પામેલા હોય અને કેટલા તેથી પડેલા હોય, તે જણાવવાને તિદ્વાર કહે છે :(४०५) सम्मत्त-देसविरया पलियस्स असंखभागमेत्ताओ । सेढीअसंखभागो सुए सहस्सग्गसो विरई ॥२७६४॥८५०॥ (४०६) सम्मत्त-देसविरया पडिवण्णा संपई असंखेज्जा । संखेज्जा य चरित्ते तीसु वि पडिया अणंतगुणा ॥२७६५।।८५१॥ (४०७) सुयपडिवण्णा संपइ पयरस्सासंखभागमेत्ताओ। सेसा संसारत्था सुअपडिवडिया हु ते सब्वे ॥२७६६॥८५२॥ સમ્યકત્વ સામાયિક તથા દેશવિરતિ સામાયિક પામનારા એક સમયે ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા હોય, શ્રુત સામાયિક પામનારા શ્રેણિના અસંખ્યાત્મા ભાગે હોય, અને ક્રિીડાઓમાં રસવાળો હોય - (૧૩), આવા આલસ્યાદિ અનેક કારણોથી અત્યંત દુર્લભ એવા મનુષ્યપણાને પામીને હિત કરનાર અને સંસારથી પાર ઉતારનાર એવા સામાયિકના શ્રવણને પણ જીવ મહાપાપોદયથી પામતો નથી. ૮૪૧-૮૪૨. જેમ હાથી આદિ યાન, કવચ આદિ આવરણ, ખગ્ન વગેરે પ્રહરણ, યુદ્ધની અંદર કુશલપણું, નિર્ગમ-પ્રવેશરૂપ નીતિ, દક્ષત્વ, શૌર્ય (વ્યવસાય), શરીરની આરોગ્યતા આદિ અનેક ગુણો સહિત હોય તે જ યોદ્ધો જયલક્ષ્મીને પામે છે, તેમ વ્રતરૂપ યાન, ઉત્તમ ક્ષમા રૂપ આવરણ, ધ્યાનરૂપ પ્રહરણ, ગીતાર્થત્વ રૂપ કુશળતા, દ્રવ્યાદિના ઉપાયને અનુરૂપ પ્રતિપત્તિરૂપ નીતિ, સર્વ ક્રિયાઓ કરવામાં દક્ષપણું તપ આદિ વગેરેમાં શૌર્ય, આ સર્વ ધર્મના ગુણોના યોગે નિરોગી જીવરૂપ યોદ્ધો કર્મરૂપ દુશ્મનને જીતે છે. ૮૪૩. ભગવાન વગેરેની પ્રતિમાના દર્શનથી, શ્રુતજ્ઞાનથી, અનુભૂતિ ક્રિયાકલાપથી, કર્મનો ક્ષય અને ઉપશમ કરવાથી, અને પ્રશસ્ત મન વચન અને કાયના યોગથી સામાયિક ગુણ પમાય છે. ૮૪૪. વૈદ્યની જેમ અનુકમ્પાથી ભિજાયેલા ચિત્તવાળો, મહાવતની જેમ અકામ નિર્જરાવાળો, ઈદ્રનાગની જેમ બાલ તપસ્વી, કૃતપુણ્યકની જેમ સુપાત્રને યથાશક્તિ શ્રદ્ધાથી દાન દેનાર, પુષ્પશાસ્તની જેમ વિનયનો આરાધક, તાપસ શિવરાજર્ષિની જેમ વિભંગજ્ઞાની, મથુરાવાસી બે વાણીયાની જેમ જોયેલ દ્રવ્ય મેળવી પછી ખોનાર, પ્રિયષ્યના બે પુત્રની જેમ દુઃખ અનુભવેલ, આભીરની જેમ ઉત્સવ અનુભવેલ, દસાર્ણભદ્ર રાજાની જેમ મહદ્ધિ જોનાર જીવ સામાયિક પામે છે. ૮૪૫-૮૪૬. વાનર યૂથપતિ અરણ્યમાં સાધુનું શલ્ય કાઢવા રૂપ અનુકંપા કરીને તેજસ્વી વૈમાનિક દેવ થયો. ૮૪૭. અભ્યસ્થાનથી, વિનયથી, પરાક્રમ એટલે કષાયના જયથી, અને સાધુ સેવનથી સમ્યગ્દર્શનની, દેશવિરતિની અને સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. ૮૪૮. Page #404 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. સમ્યકત્વાદિ સામાયિક વિષે કતિ દ્વાર. ૪િ૦૩ સર્વવિરતિ પામનારા હજાર પૃથકત્વ હોય છે. સમ્યકત્વ અને દેશવિરતિ પામેલા વર્તમાન સમયે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય, સર્વવિરતિ પામેલા સંખ્યાતા હોય, અને એ ત્રણે સામાયિકથી પડેલા (એકેકથી) અનન્તગુણા હોય છે. સામાન્ય શ્રુત પામેલા વર્તમાન સમયે પ્રતરના અસંખ્યાતમાં ભાગ જેટલા માત્ર હોય, અને તે સિવાયના શેષ પૃથ્વી આદિ સંસારી જીવો તે સર્વ શ્રતથી પડેલા છે. ૨૭૬૪ થી ૨૭૬૬. વિવેચન - ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અંદર જેટલા પ્રદેશો હોય, તેટલા જીવો ઉત્કૃષ્ટથી એક સમયમાં સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક પામનારા હોય છે; પરંતુ તેમાં દેશવિરતિ કરતાં સમ્યકત્વ સામાયિક પામનારા અસંખ્યાત ગુણા હોય છે. અને જઘન્યથી તો એક અથવા બે પામનારા હોય છે. સમચતુરગ્ન ઘનીકૃત લોકની એક પ્રદેશી સાતરાજ પ્રમાણ શ્રેણિના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા જીવો ઉત્કૃષ્ટથી એક સમયે શ્રુતસામાયિક પામનારા હોય છે. અહીં તે શ્રુત સમ્યકશ્રુત યા મિથ્યાશ્રુતના ભેદરહિત સામાન્યથી અક્ષરાત્મક શ્રુત સમજવું તથા જઘન્યથી એવું શ્રુતસામાયિક પામનારા એક અથવા બે હોય છે. સર્વવિરતિ સામાયિક પામનારી એક સમયે ઉત્કૃષ્ટથી હજાર પૃથકત્વ, (એટલે બે હજારથી નવહજાર પર્યત) હોય છે. અને જઘન્યથી એક અથવા બે હોય છે. સમ્યકત્વ સામાયિક તથા દેશવિરતિ સામાયિક પૂર્વે પામેલા હોય એવા જીવો વર્તમાન સમયે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય છે, પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય છે. આ બન્ને પૂર્વે પામેલા, પામનારા કરતાં અસંખ્યાતગુણા હોય છે. સર્વવિરતિ સામાયિક પૂર્વે પામેલા જીવો સંખ્યાતા હોય છે, તે પણ પામનારા કરતાં સંખ્યાત ગુણા હોય છે. એ ત્રણેથી તે ગુણો પામીને પડેલા જીવો અનંતગુણા છે. તેમાં સમ્યગુદૃષ્ટિ આદિ પામનારા જીવો અને પામેલા જીવો કરતાં ચારિત્રથી પડેલા જીવો અનંતગુણા છે, તે કરતાં દેશવિરતિથી પડેલા અસંખ્યાતગુણા છે, અને તે કરતાં સમ્યકત્વથી પડેલા જીવો અસંખ્યાતગુણા છે. સામાન્ય-અક્ષરાત્મક શ્રત પૂર્વે પામેલા જીવો વર્તમાન સમયે સમચતુરગ્ન ઘનીકૃત લોકના પ્રતરની અંદર અસંખ્યાતી શ્રેણિઓને વિષે જેટલા આકાશપ્રદેશો હોય, તેટલા હોય છે, શ્રુત પામેલા અને પામનારા જીવો સિવાય જે ભાષાલબ્ધિ વિનાના પૃથ્વી કાયાદિ સંસારી જીવો છે, તે સર્વ ભાષાલબ્ધિ પામીને તેથી પડેલા હોવાથી સામાન્ય શ્રુતથી પણ પડેલા જાણવા, કારણ કે તે પૃથ્વીકાયાદિ જીવોએ અનાદિ અનંત સંસારમાં ભ્રમણ કરતાં પૂર્વે ભાષાલબ્ધિ પ્રાપ્ત નથી કરી એમ નહિ, કિંતુ કરી છે, માટે તે જીવો સમ્યકત્વાદિ પડેલા જીવો કરતાં અનંતગુણા જાણવા. ૨૭૬૪ થી ૨૭૬૬. હવે સેઢિ “સંઘમામો સુત્તિ” એ પદની વ્યાખ્યા કરે છે : संवट्टियचउरस्सीकयस्स लोगस्स सत्त रज्जूओ । सेढी तदसंखेज्जइभागो समए सुयं लहइ ॥२७६७॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાપર ઉભય પદોનું સ્વરપ. सा सेढी सेढिगुणा पयरं तदसंखभागसेढीणं । संखाईयाण पएसरासिमाणा सुयपवन्ना ॥२७६८।। सई संखाईयत्ते थोवा देसविरया दुविहंवि । तदसंखगुणा सम्मद्दिट्ठी य तत्तो सुयसहिया ॥२७६९।। मी पवज्जमाणा सुरस सेसपडिवन्नएहिंतो । संखाईयगुण च्चिय तदसंखगुणा सुयपवन्ना ॥। २७७० ।। सट्टा सट्टाणे पुव्यपवण्णा पवज्जमाणेहिं । हुति असंखज्जगुणा संखिज्जगुणा चरित्तरस ॥। २७७१।। चरणपडिया अणंता तदसंखगुणा य देसविरईओ । सम्मादसंखगुणिया तओ सुयाओ अनंतगुणा ।। २७७२ ।। सामण्णं सुयगहणं ति तेण सव्वत्थ बहुतरा तम्मि । इहरा पइ सम्मसुयं सम्मत्तसमा मुणेयव्या ||२७७३|| पडिय-पडिवन्त्रयाणं सट्टाणे समहिअं जहन्नाओ । सव्र्वत्थुक्कोसपयं पवज्जइ जहण्णओ चेगो || २७७४ ।। ઘનીકૃત સમચોરસ લોકની સાતરાજ પ્રમાણ શ્રેણિના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા જીવો એક સમયમાં શ્રુતસામાયિક (ઉત્કૃષ્ટથી) પામે છે. તે શ્રેણિને શ્રેણિવડે ગુણવાથી પ્રતર થાય, તેના અસંખ્યાતમા ભાગે તેવી અસંખ્યાત શ્રેણિના પ્રદેશરાશિપ્રમાણ શ્રુતસામાયિક પૂર્વે પામેલા હોય. સમ્યક્ત્વ સામાયિક તથા શ્રુત સામાયિક પ્રતિપદ્યમાન જીવો અસંખ્યાતા છે, તો પણ દેશિવરિત થોડા છે; પ્રતિપદ્યમાન સમ્યગ્દષ્ટ તેનાથી અસંખ્યાતા છે અને તે કરતાં સામાન્ય શ્રુત પ્રતિપદ્યમાન અસંખ્યાતગુણા છે. મિશ્રમાં શેષ સમ્યગ્દષ્ટિ-દેશવિરતિ પૂર્વપ્રતિપન્નથકી સામાન્યશ્રુત પ્રતિપદ્યમાન અસંખ્યાતગુણા-તેથી પણ અસંખ્યાતગુણા શ્રુત પૂર્વપ્રતિપક્ષ છે. સમ્યક્ત્વ સામાયિક-શ્રુત સામાયિક-અને દેશવિરતિ સામાયિક પ્રતિપદ્યમાન જીવો કરતાં સ્વસ્વસ્થાનમાં પૂર્વપ્રતિપન્ન સામાયિકવાળા જીવો અસંખ્યાતગુણા છે અને સર્વવિરતિ પ્રતિપદ્યમાન જીવો કરતાં પૂર્વપ્રતિપન્ન જીવો સંખ્યાતગુણા છે. સમ્યક્ત્વાદિ સામાયિક પામતા અને પામેલા સર્વ જીવો કરતાં ચારિત્રથી પડેલા જીવો અનંતગુણા છે, તેથી દેવતિથી પડેલા જીવો અસંખ્યાત ગુણા છે, તેનાથી અસંખ્યાત ગુણા સમ્યક્ત્વથી પડેલા જીવો છે, અને તેનાથી અનંગુણા શ્રુતથી પડેલા જીવો છે. સામાન્ય-અક્ષરાત્મક શ્રુતગ્રહણ કહ્યું છે, તેથી તેમાં ઘણા જીવો છે. અન્યથા સભ્યશ્રુતની અપેક્ષાએ તો સમ્યક્ત્વસમાન જીવો જાણવા. સમ્યક્ત્વાદિ પડેલા જીવોની જઘન્ય સંખ્યાથી ઉત્કૃષ્ટ સંખ્યા સર્વત્ર સ્વસ્થાનમાં વિશેષાધિક જાણવી. એ જ પૂર્વપ્રતિપન્ન સામાયિકવાળા જીવોમાં પણ જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ વિશેષાધિક જાણવું સમ્યક્ત્વાદિ પ્રતિપદ્યમાન જીવો જઘન્યથી એક અથવા બે હોય, (અને ઉત્કૃષ્ટથી પ્રથમનાં ત્રણ સામાયિક પ્રતિપદ્યમાન જીવો અસંખ્યાતા ૪૦૪] વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સાંતરુ અવિરહ અને વિરહદ્વાર. [૪૦૫ હોય, તથા ચારિત્ર પામનારા સંખ્યાતા હોય.) તેથી સ્વસ્થાનમાં પ્રતિપદ્યમાનની અપેક્ષાએ જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણા અથવા સંખ્યાતગુણા જાણવા. ૨૭૬૭ થી ૨૭૭૪. હવે સાંતરદ્વાર, અવિરહદ્વાર અને વિરહદ્વાર કહે છે : (४०८) कालमणंतं च सुए अद्धापरियट्टओ य देसूणो । आसायणबहुलाणं उक्कोसं अन्तरं होई || २७७५।।८५३।। मिच्छयरस वणरसइकालो सेसरस सेससामण्णो । हीणं भिण्णमुहुत्तं सव्वेसिमिहेगजीवरस || २७७६॥ (४०९) सम्मसुयागारणि आवलियअसंखभागमेत्ताओ । अट्ट समया चरिते सव्वेसिं जहण्ण दो समया ॥। २७७७ ।। ८५४ | (४१०) सुय - सम्म सत्तयं खलु विरयाविरई य होइ बारसगं । विरईए पण्णरसगं विरहियकालो अहोरता || २७७८|| ८५५ ।। શ્રુતસામાયિકનું જઘન્ય અંતર અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધીનું છે. શેષ ત્રણ સામાયિકનું જઘન્ય અંતર અંતમુહૂર્તનું અને ઉત્કૃષ્ટ અંતર અર્ધપુદ્ગલ પરાવર્તનમાં કંઇક ઓછું છે. તે અંતર અતિશય આશાતનાવાળા જીવોને હોય છે. મિથ્યાશ્રુતનો કાળ વનસ્પતિના કાળ જેટલો જાણવો. શેષ સભ્યશ્રુતનો અંતરકાળ સમ્યક્ત્વાદિ સામાયિકના કાળ જેટલો છે. એ સર્વનો જઘન્ય અંતર કાળ અંતમુહૂર્તનો છે, તે એક જીવની અપેક્ષાએ જાણવો. સમ્યક્ત્વ-શ્રુત અને દેશવિરતિસામાયિક નિરંતર પામનારા ઉત્કૃષ્ટથી આવલિના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સમય સુધી હોય અને ચારિત્ર પામનારા આઠ સમય સુધી હોય, તથા જઘન્યથી બે સમય સુધી હોય, (તે પછી વિરહકાળ થાય.) સમ્યક્ત્વ અને શ્રુતસામાયિક પ્રાપ્તિનો વિરહકાળ ઉત્કૃષ્ટથી સાત અહોરાત્રિનો છે, દેશિવરતિનો બાર અહોરાત્રિનો અને સર્વવિરતિનો પંદર અહોરાત્રિનો (વિરહકાળ) છે. ૨૭૭૫ થી ૨૭૭૮. વિવેચન :- કોઇ જીવ એકવાર સમ્યક્ત્વાદિ સામાયિક પામીને તેથી ભ્રષ્ટ થયા પછી ફરી જેટલા કાળ પછી તે સામાયિક પામે તેની વચ્ચેના કાળને અંતર કહેવાય. એવું અંતર સામાન્યઅક્ષરાત્મક શ્રુતમાં જઘન્યથી અંતર્મુહૂર્તનું છે, અને ઉત્કૃષ્ટથી અનંતકાળ પર્યંતનું છે. કારણ કે કોઇ બેઇન્દ્રિયાદિ જીવ શ્રુત પામીને મરી ગયો હોય, તે પૃથ્વીકાયાદિ જાતિમાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્ત સુધી રહીને, ફરી પાછો બેઇન્દ્રિયાદિમાં આવીને શ્રુત પામે, ત્યારે તેને જઘન્યથી અંતર્મુહૂર્તનું અંતર થાય. તથા જે બેઇન્દ્રિયાદિ જીવ મરણ પામીને પૃથ્વીકાયાદિ પાંચેમાં વારંવાર ઉત્પન્ન થઇને અનંત કાળ સુધી તેમાં રહે, ફરી ત્યાંથી નીકળીને બેઇન્દ્રિયાદિમાં આવીને શ્રુત પામે, ત્યારે તેને તે ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું અંતર થાય. આ અનંતકાળ સંખ્યાતા પુદ્ગલપરાવર્ત પ્રમાણ જાણવો. શ્રુતસામાયિક સિવાયના શેષ સમ્યક્ત્વસામાયિક-દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક. એ ત્રણ સામાયિકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ અંતર અર્ધ પુદ્ગલપરાવર્તમાં કંઇક ઓછું છે. આ ઉત્કૃષ્ટ અંતર અતિશય આશાતનાવાળા જીવની અપેક્ષાએ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬] સાંત અવિરહ અને વિરહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જાણવું. કેમકે - “તીર્થંકર-પ્રવચન-શ્રુત-આચાર્ય-ગણધર અને મહર્લૅિકની ઘણીવાર આશાતના કરનાર અનંત સંસારી થાય છે.” અહીં જે વનસ્પતિના કાળ એટલે એકેન્દ્રિયના કાળ જેટલો અસંખ્યાત પુદ્ગલપરાવર્તાત્મકકાળ શ્રુતના ઉત્કૃષ્ટ અંતરપણે કહ્યો છે, તે મિથ્યાશ્રુતની અપેક્ષાએ કહ્યો છે. તે સિવાય શેષ સમ્યકશ્રુતનો ઉત્કૃષ્ટ અંતર કાળ સમ્યકત્વાદિ સામાયિકના કાળ જેટલો અર્ધ પુદ્ગલપરાવર્તમાં કંઇક ઓછો જાણવો. તથા એ સર્વ સમ્યકત્વાદિસામાયિકનો જઘન્ય અંતરકાળ અંતર્મુહૂર્તનો જાણવો. ઉપરોક્ત જઘન્ય અથવા ઉત્કૃષ્ટ અંતર એક જીવની અપેક્ષાએ જાણવું, નાનાવિધ જીવોની અપેક્ષાએ તો એ સમ્યકત્વાદિસામાયિકનું અંતર જ નથી. સમ્યકત્વસામાયિક, શ્રુતસામાયિક અને દેશવિરતિસામાયિક પામનારા જીવો ઉત્કૃષ્ટથી આખા વિશ્વમાં આવલિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમય સુધી નિરંતર તે તે સામાયિક પામનારા એક અથવા બે વગેરે હોય છે, તે પછી તેની પ્રાપ્તિનો ઉપરમ થવાથી અવશ્ય વિરહકાળ થાય છે. અને ચારિત્ર પામનારા જીવો આઠ સમય સુધી નિરંતર એક, બે આદિ ચારિત્ર પામે છે, તે પછી તેનો વિરહકાળ થાય છે. જઘન્યથી સર્વ સામાયિકની બે સમય સુધી પ્રાપ્તિ થાય છે, તે પછી વિરહકાળ થાય છે. સમ્યકત્વ-સામાયિક અને શ્રુત-સામાયિકની પ્રાપ્તિ આખા વિશ્વમાં જો ન થાય, તો ઉત્કૃષ્ટથી સાત અહોરાત્રિ પર્યન્ત-ન થાય. તે પછી કોઈ પણ જીવ તે સામાયિક અવશ્ય પામે. દેશવિરતિ સામાયિક વધારેમાં વધારે બાર અહોરાત્રિ પર્યત ન પામે, તે પછી અવશ્ય કોઈ જીવ દેશવિરતિ પામે જ. સર્વવિરતિ સામાયિક ન પામે તો ઉત્કૃષ્ટ પંદર અહોરાત્રિ સુધી ન પામે, તે પછી અવશ્ય પામે. એ પ્રમાણે તે તે સામાયિકની પ્રાપ્તિનો વિરહકાળ છે. ૨૭૭૫ થી ૨૭૭૮. હવે ભવદ્વાર અને આકર્ષકાર કહે છે :(४११) समत्त-देसविरया पलियस्स असंखभागमेत्ताओ । अट्ट भवा उ चरित्ते अणंतकालं च सुअसमए ॥२७७९॥८५६॥ (४१२) तिण्ह सहस्सपुहत्तं सयपुहत्तं च होई विरईए। एगभवे आगरिसा एवइया हुंति नायव्वा ॥२७८०।८५७।। (४१३) दोण्ह पुहत्तमसंखा सहस्सपुहत्तं च होई विरईए । नाणभवे आगरिसा सुए अणंता उ नायव्वा ॥२७८१॥८५८॥ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા પ્રદેશો હોય તેટલા ભવ સુધી સમ્યકત્વસામાયિક અને દેશવિરતિ-સામાયિક પામે છે. (જઘન્યથી એક ભવ સુધી તે પછી મોક્ષ પામે. અહીં સમ્યકત્વપ્રાપ્તિના અસંખ્યાતા ભવ કરતાં દેશવિરતિના અસંખ્યાતા ભવ ઓછા જાણવા.) ઉત્કૃષ્ટથી આઠ ભવ સુધી સર્વવિરતિ સામાયિક પામે (જઘન્યથી એક ભવ સુધી. તે પછી મોક્ષ પામે.) સામાન્ય અક્ષરાત્મક શ્રુત અનંતા ભવ સુધી પામે છે, (અને જઘન્યથી મરૂદેવી માતાની Page #408 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ભવ, આકર્ષ અને સ્પર્શના દ્વાર. ૪િ૦૭ જેમ એક ભવ સુધી પામે છે, તે પછી મોક્ષ પામે.) આકર્ષણ એટલે ખેંચી લેવું તેનું નામ આકર્ષ એટલે પ્રથમ અથવા મુકેલાનું ગ્રહણ કરવું તે - સમ્યકત્વ સામાયિક - શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિક મુકેલાનું ગ્રહણ કરનારા એવા આકર્ષ એક ભવમાં વધારેમાં વધારે હજાર પૃથકત્વ હોય છે. (બે હજારથી નવ હજાર) સર્વવિરતિ મુકેલાનું ગ્રહણ કરનારા એવા આકર્ષ એક ભવમાં વધારેમાં વધારે શતપૃથકત્વ (બસોથી નવસો) હોય છે. (અને જઘન્ય સઘળા એક ભવમાં એક જ હોય છે.) નાનાવિધ ભવોની અપેક્ષાએ સમ્યકત્વ સામાયિક અને દેશવિરતિસામાયિક મુકેલાનું ગ્રહણ કરનારા આકર્ષ અસંખ્યાતા હજાર પૃથકત્વ હોય છે. ચારિત્ર મુકેલાનું ગ્રહણ કરનારા આકર્ષ હજાર પૃથકત્વ હોય છે, અક્ષરાત્મક શ્રુત પામનારા આકર્ષ અનંતા ભવોમાં અનંતા હોય છે. ૨૭૭૯ થી ૨૭૮૧. હવે સ્પર્શનાદ્વાર કહે છે. (४१४) सम्मत्त-चरणसहिया सव्वं लोगं फसे निखसेसं । सत्त य चोद्दसभागा पंच य सुय-देसविरईए ॥२७८२॥८५९॥ (४१५) सव्वजीवहिं सुयं सम्म-चरित्ताई सव्वसिद्धेहिं । મોહિં ૩રરસંવ્રિન્નહિં [સિયા સવિર ૩ ર૭૮રૂ૮િ૬૦નો. સમ્યકત્વ અને ચારિત્રસહિત જીવ સમગ્ર લોકને નિરવશેષપણે સ્પર્શે છે. શ્રત અને દેશવિરતિવાળા જીવો અનક્રમે ચૌદ યા સાત અને પાંચ ભાગ સ્પર્શે છે. સર્વ જીવોએ શ્રુત સ્પર્શેલું છે, સમ્યકત્વ અને ચારિત્ર સર્વ સિદ્ધોએ સ્પર્શેલું છે. અને દેશવિરતિ (સર્વ સિદ્ધોના) અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જીવોએ સ્પર્શેલ છે. ૨૭૮૨ થી ૨૭૮૩. વિવેચન :- સમ્યકત્વ અને ચારિત્રયુક્ત જીવો ઉત્કૃષ્ટથી દરેક પ્રદેશની વ્યાપ્તિવડે અસંખ્ય પ્રદેશાત્મક સમગ્ર લોકને સ્પર્શે છે. આ સ્પર્શના કેવલિસમુઘાત અવસ્થામાં કેવલિની અપેક્ષાએ જાણવી. તથા જઘન્યથી તે જીવો લોકના સંખ્યાતમા ભાગને સ્પર્શે છે. કોઇક તપસ્વી શ્રુતજ્ઞાની અનુત્તર વિમાનમાં ઇલિકા ગતિએ ઉત્પન્ન થઈને સાત રાજલોકને સ્પર્શે છે, અને કોઈક સમ્યગુષ્ટિ શ્રુતજ્ઞાની પૂર્વે નરકાયુષ બાંધ્યું હોય, તે પછીથી સમ્યકત્વ વિરાધીને ઇલિકાગતિએ છઠ્ઠી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થાય, તે પાંચ રાજલોકને પણ સ્પર્શે છે. દેશવિરતિવાળો જીવ અશ્રુત દેવલોકમાં ઇલિકા ગતિએ ઉત્પન્ન થઇને પાંચ રાજલોકને સ્પર્શે છે, અને ચ શબ્દથી બીજા દેવલોકને વિષે ઇલિકાગતિએ ઉત્પન્ન થતો બે આદિ રાજલોકને સ્પર્શે છે. શિષ્ય :- અમ્રુત દેવલોક સુધીમાં છ રાજ કહેવાય છે, તો પછી આપ અશ્રુતમાં ઉત્પન્ન થનારાને પાંચ રાજની સ્પર્શના કેમ કહો છો ? આચાર્ય - અય્યત અને ગ્રેવેયકની અપેક્ષાએ અન્યત્ર છ રાજ કહ્યા છે, પરંતુ અહીં તો અશ્રુત દેવલોકની અપેક્ષાએ પાંચ રાજ છે એમ વૃદ્ધ પુરુષોનો સંપ્રદાય છે, તેથી પાંચ રાજની સ્પર્શના કહી છે. વળી દેશવિરતિવાળા જીવો તે પરિણામ તજીને નીચે નરકાદિમાં નથી જતા, તેથી ઊર્ધ્વલોકમાં જ તેની સ્પર્શના કહી છે, પણ અધોલોકમાં નથી કહી. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮]. નિરૂક્તિદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એ પ્રમાણે ક્ષેત્રની અપેક્ષાએ સ્પર્શના કહી, હવે ભાવની અપેક્ષાએ સ્પર્શના કહે છે. સંસારી અને મુક્ત એમ બે પ્રકારે જીવો જગતમાં છે. તેમાં સંસારી જીવો સંવ્યવહાર અને અસંવ્યવહાર રાશિના એમ બે પ્રકારે છે. આમાંના સંવ્યવહાર રાશિના સર્વ જીવોએ સામાન્યઅક્ષરાત્મક શ્રુત સ્પર્શેલું છે. કેમકે વ્યવહારી સર્વ જીવોએ બેઈન્દ્રિયાદિ ભાવ પ્રાપ્ત કરેલ હોય છે, તેથી તેઓને સામાન્ય શ્રતનો અભાવ હોય છે. અહીં સંવ્યવહારરાશિગત વિશેષણ પૂર્વના ટીકાકારોએ કરેલું છે, એમાં અમારી બુદ્ધિની સંભાવના નથી. સમ્યકત્વ અને ચારિત્ર સર્વ સિદ્ધાત્માઓએ પૂર્વે સ્પર્શેલ છે, કેમકે તેમને સ્પર્યા વિના સિદ્ધપણું જ ઘટે નહિ. સર્વ સિદ્ધોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવોએ પૂર્વે દેશવિરતિ સ્પર્શેલ છે. માત્ર એક મરૂદેવી માતાએ તેની સ્પર્શના નથી કરી. સમ્યકત્વ વગેરે જીવના પર્યાયો હોવાથી તે ભાવો કહેવાય છે, તેથી તેઓની સ્પર્શનાને ભાવસ્પર્શના કહેવાય છે. ૨૭૮૨ થી ૨૭૮૩. હવે નિરૂક્તિદ્વાર કહે છે :(४१६) सम्मद्दिठ्ठी अमोही सोही सब्भावदंसणं बोही। अविवज्जओ सुद्दिठ्ठी त्ति एवमाईनिरुत्ताई ॥२७८४॥८६१॥ (४१७) अक्खर सन्नी सम्मं साईयं खलु सपज्जवसियं च । गमियं अंगपविटुं सत्त वि एए सपडिवक्खा ॥२७८५।।८६२॥ (૪૨૮) રિયવિર સંપુરમસંવુ વાર્તપંgિ વેવ ! સેસવિર ૩rઘHો ૩૫TRધHો ત્તિ ર૭૮દાદરા (४१९) सामाइयं समइयं सम्मावाओ समास-संखेवो । अणवज्जं च परिन्ना पच्चखाणे य ते अट्ठा ॥२७८७॥८६४॥ સમ્યગ્દષ્ટિ અમોહિ-શુદ્ધિ-સભાવદર્શન-બોધિ-અવિપર્યય અને સુદૃષ્ટિ એ વગેરે સમ્યગ્દર્શનના શબ્દાર્થ છે. અક્ષરશ્રુત-સંજ્ઞીશ્રુત-સમ્યકશ્રુત-સાદિબ્રુત-સપર્યવસિતશ્રુત-ગમિકશ્રુત-અંગપ્રવિષ્ટકૃત. એ સાતના બીજા સાત પ્રતિપક્ષી (મળીને ચૌદ ભેદ શ્રુતના છે.) વિરતાવિરતિ કિંચિત્ ત્યાગ) - સંત્રતાસંગ્રત (સાવધના જોગનો કંઇક ત્યાગ અને કંઇક નહિ ત્યાગ.) બાલપંડિતપણુ-દેશ અને એક દેશની વિરતિ (પ્રાણાતિપાતાદિક અને એકદેશ તે વૃક્ષનું છેદનાદિ-એ બેનું વિરમણ તે) અણુધર્મ-(મહાવ્રતની અપેક્ષાએ અણુ નાનો) અને ગૃહસ્થ ધર્મ (એ દેશવિરતિના શબ્દાર્થ છે.) સામાયિક-સામાયિક-સમ્યગુવાદ-સમાસ-સંક્ષેપ- અનવદ્ય-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન એ આઠ (સર્વ વિરતિ) સામાયિકના પર્યાયો છે. ૨૭૮૪ થી ૨૭૮૭. ક્રિયા, કારકભેદ અને પર્યાયોવડે શબ્દના અર્થનું કથન કરવું, તેને નિરૂક્તિ કહેવાય. તેમાં પ્રથમ સમ્યકત્વસામાયિકની નિરૂક્તિ કહે છે : तच्चा सम्मद्दिठ्ठी त्ति दंसणं तेण सम्मदिहित्ति । मोहो वितहग्गाहो तदन्नहा दंसणममोहो ॥२७८८।। Page #410 -------------------------------------------------------------------------- ________________ भाषांत२] સમ્યકત્વસામાયિક અને સર્વવિરતિ ચારિત્રના પર્યાય. [४०८ मिच्छत्तमलावगमो सोही सब्भावया जिणाभिहियं । दंसणमिह तग्गाहो बोही तच्चत्थसंबोहो ॥ २७८९ ।। अविवरीयं अविवज्जओ सुदिछि त्ति सोहणा दिठ्ठी । सम्मत्तनिरुत्ताई वच्चाणीहेवमाईणि ॥ २७९० ॥ एमेव सेससामाइयाण सब्बपरियायवयणाणं । वच्चाई निरुत्ताई निरुत्तसहत्थमग्गेणं ॥ २७९१ ॥ સમ્યફ એટલે અવિપરીત, દષ્ટિ એટલે દર્શન, (અવિપરીત દર્શન) તે સમ્યગદર્શન, મોહ એટલે વિતથગ્રાહ, તેથી અન્યથા દર્શન (સત્ય દર્શન) તે અમોહી મિથ્યાત્વમલનો અપગમ-નાશ તે શુદ્ધિ. ચિનોક્તપ્રવચનની પ્રાપ્તિ તે સભાવ દર્શન, સત્ય અર્થનો બોધ તે બોધિ. અવિપરીત બોધ તે અવિપર્યય, સારી દષ્ટિ તે સુદૃષ્ટિ, ઇત્યાદિ સમ્યકત્વના નિરૂક્ત-પર્યાયો જાણવા. એ પ્રમાણે શેષ સામાયિકનાં પર્યાય વચનોની નિરૂક્તિઓ-વ્યુત્પત્તિઓ નિરૂક્ત શબ્દાર્થના જ્ઞાનથી જાણવી(અક્ષરદ્યુત-સંજ્ઞીશ્રુત-સમ્યકકૃત-આદિશ્રુત-સપર્યવસિતશ્રુત-ગમિકશ્રુત-અંગપ્રવિષ્ટદ્યુત એ સાતના પ્રતિપક્ષી સાત, મળી ચૌદ પ્રકારના કૃતના પર્યાય જાણવા. વિરતાવિરતિ-સંવૃતાસંવૃત-બાલપંડિતપણુંદેશ- એટલે એક દેશની વિરતિ-અણુધર્મ અને ગૃહસ્થ ધર્મ, એ દેશવિરતિ સામાયિકના પર્યાયો छ.) २७८८ थी २७८१. હવે સર્વવિરતિ ચારિત્રની નિરૂક્તિ કહે છે : राग-द्दोसविरहिओ समो त्ति, अयणं आउ त्ति गमणं ति । समयागमो समाओ स एव सामाइयं होइ ॥२७९२॥ सम्ममओ समओत्तिय सम्मं गमनं ति सबभुएसु । सो जस्स तं समइयं जम्मि व भेओवयारेण ॥२७९३॥ रागाइरहो सम्मं वयणं वाओऽभिहाणमुत्ति त्ति । रागाइरहिअवाओ सम्मावाओ त्ति सामइयं ॥२७९४॥ अप्पक्खरसमासो अहवाऽऽसोऽसण महासणं सव्वा । सम्मं समरस वासो होइ समासो त्ति सामइयं ॥२७९५॥ संजिवणं संखेवो सो जं थोवक्खरं महत्थं च । सामाइयं संखेवो चोद्दसपुव्वत्थपिंडो त्ति ॥२७९६॥ पावमवज्जं सामाइयं अपावं ति तो तदणवज्ज । पावमणं ति व जम्हा वज्जिज्जइ तेण तदसेसं ॥२७९७॥ पावपरिच्चायत्थं परितो नाणं मया परिण त्ति । पइवत्थुमिहक्खाणं पच्चक्खाणं निवित्ति त्ति ॥२७९८॥ ૫૨ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦] સમ્યકત્વસામાયિક અને સર્વવિરતિ ચારિત્રના પર્યાય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (४२०) दमदंते मेयज्जे कालगपुच्छा चिलाय अत्तेय । धम्मरुइ इला तेयलि समाइए अटुंदाहरणा ॥२७९९।। સમ એટલે રાગદ્વેષનો અભાવ, આય એટલે અયન અથવા ગમન, સમતા પ્રત્યે ગમન તે સમાય (એકાન્ત પ્રશાંત ગમન) તે જ સામાયિક છે. સમ્યફ અય એટલે સર્વે જીવો ઉપર દયાપૂર્વક પ્રવૃત્તિ જેને હોય અથવા જેને વિષે હોય, તે ભેદોપચારવડે સામાયિક છે. સમ્યગુ એટલે રાગદ્વેષરહિત, વાદ એટલે વચન-અભિધાન-અથવા ઉક્તિ, અર્થાતુ રાગદ્વેષરહિતવાદ તે સમ્યગુવાદસામાયિક છે. (મહાઅર્થવાળું છતાં “સામાયિક”) અલ્પ અક્ષરવાળું હોવાથી સમાસ કહેવાય છે. અથવા જીવંથી કર્મને દૂર ફેંકવા તે સમાસ અથવા સમનો એટલે રાગદ્વેષરહિત જીવનો કર્મક્ષેપ, તે સમાસ-સામાયિક છે. સંક્ષેપ કરવો તે સંક્ષેપ. કેમકે તે થોડા અક્ષરવાળું અને મહા અર્થવાળું હોવાથી તેમાં ચૌદ પૂર્વના અર્થનો સંગ્રહ છે, તેથી તે સામાયિકને સંક્ષેપ કહેવાય છે. અવદ્યા એટલે પાપ જેમાં નથી તે, પાપરહિત સામાયિક હોવાથી તે અનવદ્ય કહેવાય છે. અથવા અન એટલે પાપ જેનાથી સર્વથા વજર્ય થાય તે અનવદ્ય કહેવાય છે. પાપનો પરિત્યાગ કરવાને સર્વ હેયોપાદેય વસ્તુનું સમસ્ત પ્રકારે જ્ઞાન તે પરિજ્ઞા. દરેક વસ્તુનું ગુરૂસમીપે નિવૃત્તિ કથન તે પ્રત્યાખ્યાન. સામાયિક અર્થના અનુષ્ઠાન ઉપર દમદંત ઋષિનું દષ્ટાંત, સામાયિકના અર્થાનુષ્ઠાન ઉપર મેતાર્ય મુનિનું દષ્ટાંત, સામાયિક ઉપર સામ્યવાદ ઉપર કાલિકાચાર્યની પૃચ્છાનું દાંત, સમાસ ઉપર ચિલાતિપુત્રનું, સંક્ષેપ ઉપર આત્રેય તથા કપિલાદિનું દૃષ્ટાંત, અનવદ્ય ઉપર ધર્મરૂચિનું, પરિજ્ઞા ઉપર ઈલાપુત્રનું, પ્રત્યાખ્યાન ઉપર તેતલી પુત્રનું ઉદાહરણ જાણવું. ર૭૯૨ થી ૨૭૯૯. અહીં ૩દેસે નિદેશે ઈત્યાદિ બે ગાથામાં કહેલા દારોના સમુદાયરૂપ ઉપોદઘાત નિર્યુક્તિ પૂરી થઈ. निक्खंतो हत्थिसीसा दमदंतो कामभोगमवहाय । णवि रज्जइ तेसु दुढेसु ण दोसमावज्ज ॥२५२॥ मू. भा. મુનિઓ કેવા હોય તે જણાવે છે : वंदिज्जमाणा न समुक्कसंति, हीलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा, मुणि समुग्धाइयरागदोसा ।।८६६॥ ચક્રવર્તિ આદિ મહાસમૃદ્ધિવંતની જેઓને વંદના મળતી હોય તો પણ અભિમાન ન કરે, અધમ મનુષ્યો નિંદા કરતા હોય તો પણ જેઓ ક્રોધ ન કરે, શાંત ચિત્તથી રહે, રાગ-દ્વેષને છોડે અને જેઓ ધર્યવાળા હોય, તે મુનિઓ કહેવાય છે. ૮૬૬. तो समणो जइ सुमणो भावेण य जइ ण होइ पावमणो । सयणे य जणे य समो समो व माणावमाणेसुं ॥८६७।। णत्थि य सि कोइ वेसो पिओ न सब्बेसु चेव जीवेसु । एएण होइ समणो एसो अण्णोवि पज्जाओ ॥८६८॥ Page #412 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. સૂત્રસ્પર્શક નિયુક્તિ. ૪િ૧૧ હવે સૂત્રસ્પર્શિક નિયુક્તિ કહે છે :इइ एस उवग्घाओऽभिहिओ सामाइयस्स तस्सेव । 3gT સુત્તemસિય નિષ્ણુત્તો સુત્તવિહ્વા ર૮૦૦ જો અંત:કરણથી સારા મનવાળો હોય અને પાપ મનવાળો ન હોય તો (સત) મન કહેવાય. (તેવી જ રીતે) પોતાના કુટુંબી અને ઇતરજનમાં સન્માન યુક્ત હોય તેમ જ જે માન અને અપમાનમાં સન્માન હોય II૮૬૭ll તે સાધુને સર્વજીવોમાંથી કોઇપણ શત્રુ ન હોય અને મિત્ર પણ ન હોય તેથી તે શ્રમણ કહેવાય, એ સામાયિકનો બીજો પર્યાય કહ્યો. ૫૮૬૮ આ જગ્યા પર દીવો ઓલાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેનાર ચંદ્રાવતુંસક રાજાનું દૃષ્ટાંત છે. વળી મેતાર્ય મુનિવરનું દૃષ્ટાંત જણાવનાર ગાથા કહે છે : जो कोंचगावराहे पाणिदया कोंचगं तु णाइक्ख्ने । जीवियमणपेहंतं मेयज्जरिसिं णमंसामि ॥८६९॥ णिप्फेडियाणि दोण्णिवि सीसावेढेण जस्स अच्छीणि । ण य संजमाउ चलिओ मेयज्जो मंदरगिरिव ॥८७०॥ જે મેતાર્ય મુનિએ ક્રૌચનો અપરાધ છતાં જીવદયાથી ક્રૌંચને ન જણાવ્યો, તે જીવિતની અપેક્ષા ન રાખનાર મેતાર્ય ઋષિને હું નમસ્કાર કરું છું. ૮૬લા વળી જે મેતાર્ય મુનિને માથે વાધર વિટાવાથી બન્ને આંખો નીકળી ગઈ તો પણ સંયમથી ચલાયમાન થયા નહીં એવા મેતાર્ય મુનિ મેરૂગિરિની જેમ નિશ્ચલ રહ્યા. ૮૭૦ दत्तेण पुच्छिओ जो जण्णफलं कालओ तुरुमिणीए । समयाए आहिएणं सम्मं वुइयं भदंतेणं ॥८७१।। દત્ત નામના ભાણેજ એવા બ્રાહ્મણ રાજાએ તુંગી નગરીમાં જે કાલકાચાર્યને યજ્ઞનું ફલ પૂછયું, ત્યારે મધ્યસ્થપણાથી જે આચાર્ય ભગવાને સાચું કહ્યું તે કાલકાચાર્ય સમ્યગ્વાદમાં દેષ્ટારૂપ છે. ll૮૭૧ जो तिहि पएहि सम्मं समभिगओ संजमं समारूढो । उवसमविवेयसंवरचिलायपुत्तं णमंसामि ॥८७२।। अहिसरिया पाएहिं सोणियगंधेण जस्स कीडीओ । खायंति उत्तमंगं तं दुक्करकारयं वंदे ॥८७३।। જે ચિલાતીપુત્ર ઉપશમ, વિવેક અને સંવર એવા ત્રણ પદોથી સમ્યકત્વને પામીને સંયમમાં લીન થયા તે ચિલાતીપુત્રને હું નમસ્કાર કરું છું. I૮૭૨ા જેના લોહીના ગંધથી આવેલી કીડીઓ પગથી પેસીને માથાને ખાય છે, છતાં સ્થિર રહેલા તે દુષ્કરકારક ચિલાતીપુત્રને હું વંદના કરૂં છું. I૮૭૩ धीरो चिलायपुत्तो मूयइंगलियाहिं चालिणिब्ब कओ । सो तहवि खज्जमाणो पडिवण्णो उत्तम अढें ॥८७४॥ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨] સૂત્રસ્પર્શક નિયુક્તિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सुत्तं सुत्ताणुगमो तं च नमोक्कारपूब्बयं जेण । सो सबसुयक्रोधभंतरभुओ त्ति निद्दिट्ठो ॥२८०१॥ સુંદર સત્ત્વવાળા તે ચિલાતીપુત્રને કીડીઓએ ચાલણી જેવા કર્યા તો પણ કડીઓથી ખવાતા એવા તે મુનિ ઉત્તમ આરાધનાને પામ્યા. l૮૭૪ अढ्ढाज्जेहिं राइदिएहिं पत्तं चिलाइपुत्तेणं । देविंदामरभवणं अच्छरगणसंकुलं रम्मं ॥८७५॥ તે ચિલાતીપુત્રે અઢી દિવસની આરાધના કરવાના પ્રભાવથી દેવીઓના સમુદાયવાળું અને દેવેન્દ્રના જેવું મનોહર સુરવિમાન પ્રાપ્ત કર્યું. ૧૮૭૫ll सयसाहस्सा गंथा सहस्स पंच य दिवड्डमेगं च । ठविया एगतिलोए संखेवो एस णायब्बो ॥८७६॥ सोऊण अणाउट्टी अणभीओ वज्जिऊण अणगं तु । अणवदज्जयं उवगओ धम्मरूईणाम अणगारो ॥८७७॥ જેવી રીતે લાખ લાખ શ્લોકના ગ્રન્થોનો સંક્ષેપ હજારમાં, પાંચસોમાં, દોઢસોમાં યાવદ્ ચારો ઋષિએ એક શ્લોકમાં કર્યો. (એવી રીતે સામાયિક ચૌદપૂર્વનો અતિ સંક્ષેપ સાર છે.) જે ધર્મરૂચિ સાધુ પેલાં તાપસપણામાં અગ્યારશના દિવસે અનાકુટ્ટિ (હિંસારહિતપણું) કરતો સાધુને હંમેશાં અનાકુટ્ટિપણું હોય,’ એવું સાંભળીને પાપથી ડરેલો સાવદ્ય છોડીને નિરવદ્યપણાને પામ્યો, તેથી સામાયિકનું નામ અનાકુટ્ટિપણું પણ છે. ૮૭૭થી __ परिजाणिऊण जीये अज्जीवे जाणणापरिणाए । सावज्जजोगकरणं परिजाणइ सो इलापुत्तो ॥८७८॥ જ્ઞાનથી જીવ અને અજીવનું સ્વરૂપ જાણીને સાવઘયોગની ક્રિયાનો ત્યાગ કરનાર ઈલાચીપુત્ર થયો, તેથી સામાયિકને પરિજ્ઞા કહેવાય છે. ૫૮૭૮ पच्चक्ने दट्ठणं जीवाजीवे य पुण्णपावं च । पच्चक्खाया जोगा सावज्जा तेतलिसुएणं ॥८७९।। પોટ્ટિલ દેવતાને પ્રત્યક્ષ દેખવાથી જીવ, અજીવ અને પુણ્ય-પાપના ફળને પ્રત્યક્ષ જાણીને કનકધ્વજ રાજાના પ્રધાને સર્વ સાવઘયોગનાં પચ્ચકખાણ કર્યા, તેથી સામાયિકને પ્રત્યાખ્યાન તરીકે પણ કહેવાય, એવી રીતે નિરૂક્તિધાર અને ઉપોદ્દાતનિર્યુક્તિ સમાપ્ત થઈ. . ૮૭૯ In હવે સૂત્રનાં લક્ષણો જણાવે છે :જેમાં શબ્દો થોડા હોય, અર્થ ઘણો હોય, તથા અલીક વગેરે ૩૨ દૂષણો જેમાં ન હોય. એવું લક્ષણયુક્ત અને ૮ ગુણવાળું હોય તેને સૂત્ર કહેવાય. ઉપર જણાવેલા વર્જવા યોગ્ય ૩૨ દોષો નીચે પ્રમાણે કહ્યા છે : Page #414 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સૂત્રસ્પર્શક નિયુક્તિ. ૪િ૧૩ तं चावसाणमंगलमन्ने मन्नंति तं च सत्थस्स । સરસ મજયમંતે રૂમા રં ગુરૂં ? ર૦૦રી अप्पग्गंथमहत्थ बत्तीसादोसविरहियं जं च । लखणजुत्तं सुत्तं अट्ठहि य गुणेहि उज्वेयं ॥८८०॥ अलियमुवघायजणयं निरत्थयमवत्थयं छलं दुहिलं । मिस्सारमधियमूणं पुणरुत्तं वाहयमजुत्तं ॥८८१॥ कमभिण्णवयणभिण्णं विभत्तिभिन्नं च लिंगभिन्नं च । ૩ મરિયમપયમેવ જ સમાવદીજું વહિયં ૮૮ कालजतिच्छविदोसा समयविरुद्धं च वयणमित्तं च । अत्थावत्तीदोसो य होइ असमासदोसो य ॥८८३॥ उवमारूवगदोसाऽनिद्देस पदत्थसंधिदोसो य । एए उ सुत्तदोसा बत्तीसं होंति णायब्बं ॥८८४॥ અછતી વાત કહેવી અથવા છતી વાત ઓલવવી તે કૂટ નામનો પ્રથમ દોષ (૧), હિંસા ધર્મને માટે થાય તે કહેવું તે ઉપઘાતજનક (૨), ડિત્યાદિ જેવા નક્કામા શબ્દ કહેવાથી નિરર્થક (૩), સંબંધ વગરનું બોલવું એ અનર્થ (૪), નવ (૯ નવ) કમ્બલવાળો દેવદત્ત એમ કહેવું તે છલવાક્ય (૫), હિંસા છતાં પાપ નથી અથવા પુણ્ય-પાપને ઓલવવું તે દ્રોહ નામનો દોષ (૬), વેદના વચનોની માફક બોલવું તે અસાર (૭), જેમાં વર્ણઆદિ વધારે હોય તો અધિક દોષ અને ઓછા હોય તો હીન દોષ અથવા હેતુ-ઉદાહરણ ઓછા-વત્તા કહેવા તે અધિક અને હીન દોષ (૮-૯), શબ્દ અથવા અર્થની સમજાતી વાત ફરીથી કહેવી તે પુનરૂક્ત દોષ (૧૦), કર્મ છે અને કર્તા નથી એવું બોલવું તે વ્યાહત દોષ (૧૧), અયુક્ત બોલવું તે દોષ (૧૨). પ્રક્રમ. વચન, લિંગ, અને વિભક્તિનો લોપ કરી બોલવું તે વ્યત્યયદોષ (૧૩,૧૪,૧૫,૧૬), પોતાના સિદ્ધાન્તવિરૂદ્ધ બોલવું તે અનભિહિતદોષ (૧૫), છેદ-ભેદ કરવું તે અપદ દોષ (૧૮), ઉલટો સ્વભાવ કહેવો તે સ્વભાવહીનદોષ (૧૯. પ્રાસંગિક વાત છોડીને વચમાં બીજી વાતો વિસ્તારથી કહેવી તે વ્યવહિતદોષ (૨૦), અતીતાદિ કાલનો વ્યત્યય કરવો તે કાલદોષ (૨૧), અસ્થાને વિરતિ કરવી અગર તે લેશમાત્ર ન કરવી તે યતિદોષ (૨૨), અલંકારરહિત બોલવું તે છબીદોષ (૨૩), જે વાત પોતાને ખંડન કરવાની હોય તે વાત સ્થાપવી તે સમયવિરૂદ્ધદોષ (૨૪), વિના પ્રમાણ બોલવું તે વચનમાત્ર દોષ (૨૫), જયાં ભાવાર્થથી અનિષ્ટ થાય તે અર્થોપત્તિદોષ (૨૬), સમાસમાં સમાસ ન કરે અથવા ઉલટો સમાસ કરે તે અસમાસદોષ (૨૭), હીનાધિક ઉપમા દેવી તે ઉપમાદોષ (૨૮), અન્યોન્ય અવયવનો વ્યત્યય કરે તે રૂપક દોષ (૨૯), એકવાક્યતા ન કરે તે અનિર્દેશદોષ (૩૦), છતો પદાર્થ કહેવો તે પદાર્થ દોષ (૩૧) સન્ધિનો વ્યત્યય કરવો તે સંધિ દોષ (૩૨) ૮૮૧ થી ૮૮૪. સૂત્રના આઠ ગુણ નીચે પ્રમાણે કહ્યા છે : Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] સૂત્રસ્પર્શક નિર્યુક્તિ. होज्जाड़ मंगलं सो तं कयमाईए किं पुणो तेणं । अहवा कयं पि कीरइ कत्थावत्थाणमेवं ति ? || २८०३ || વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ तम्हा सो सुत्तं चिय तदाइभावादओ तयं चेव । पुव्यं वक्खाणे पच्छा वोच्छामि सामाइयं ॥ २८०४|| એ પ્રમાણે આ સામાયિકનો ઉપોદ્ઘાત કહ્યો, હવે તે જ સામાયિકની સૂત્રસ્પર્શક નિર્યુક્તિસૂત્રવ્યાખ્યાન કહેવાશે. (‘મિમંતે ! સામાÄ' ઇત્યાદિ) સૂત્ર તે સૂત્રાગમ છે, તે નમસ્કારપૂર્વક કહેવાય છે, કારણ કે એ નમસ્કાર સર્વશ્રુતસ્તબંધની અત્યંતર છે, એમ પ્રથમ જ કહ્યું છે. આ નમસ્કારને બીજાઓ ઉપાત નિર્યુક્તિનું અંત્ય મંગળ માને છે, તે યોગ્ય નથી. કારણ કે અંત્યમંગળ (પડધ્યયનાત્મક) સમગ્રશાસ્ત્રના અંતે પ્રત્યાખ્યાન કહેવા રૂપે કહેલું છે, એટલે તે (સામાયિકની) આદિમાં કહેવું કેવી રીતે યોગ્ય કહેવાય ? તે નમસ્કાર સામાયિકનું આદિમંગળ થાય, તો તે યોગ્ય નથી, કેમકે આદિમાં મંગળ કર્યા છતાં ફરીથી કરવાનું શું કારણ ? કર્યા છતાં ફરી કરાય, તો એ પ્રમાણે તેનું અવસ્થાન ક્યાં થાય ? માટે તે નમસ્કાર સૂત્રની આદિમાં હોવાથી સૂત્રરૂપ જ છે, તેથી પ્રથમ તેનું વ્યાખ્યાન કરીને પછી સામાયિકનું વ્યાખ્યાન કરીશું. ૨૮૦૦ થી ૨૮૦૪. વિવેચન :- એ રીતે પૂર્વે કહ્યા મુજબ સામાયિકનો આ ઉપાત કહ્યો, હવે તે જ સામાયિકની સૂત્રસ્પર્શક નિર્યુક્તિ-સૂત્રવ્યાખ્યાન કહેવાશે. “મિમંતે ! સામાË” ઇત્યાદિ સૂત્ર છે, સૂત્રાનુગમરૂપ વ્યાખ્યાન છે, અને તે સૂત્રાનુગમ નમસ્કારપૂર્વક જ કહેવાય છે, કારણ કે નમસ્કાર સર્વ શ્રુતસ્કંધની અત્યંતર છે, એમ પ્રથમ જ કહેલું છે, તેથી પ્રથમ નમસ્કારનું વ્યાખ્યાન કરીને પછીથી સામાયિકસૂત્રનું વ્યાખ્યાન કરાશે. निद्दोसं सारखन्तं च हेउजुत्तमलंकियं । उवणीयं सोवयारं च मियं महुरमेव य ।। ८८५ ।। अप्पक्खरमसंदिद्धं सारखं विस्सओमुहं । अत्थोभमणवज्जं च सुत्तं सव्वण्णुभासियं ॥ ८८६ ॥ દોષરહિત હોય (૧), સામાયિકની માફક ઘણા પર્યાયવાળો હોય (૨), હેતુવાળો હોય (૩), ઉપમાદિ અલંકારવાળો હોય તે (૪), ઉપસંહારવાળો હોય તે (૫), ગામડીયા ભાષાવાળો ન હોય તે સોપચાર (૬), વર્ણાદિ નિયત પ્રમાણવાળો હોય તે (૭), અને સાંભળતાં મનોહર લાગે (૮), એ આઠ ગુણવાળા હોય તેને સૂત્ર કહેવાય છે. ॥ ૮૮૫ ॥ અથવા સૂત્રના બીજાગુણો હે છે ઃ સામાયિકની માફક અલ્પાક્ષરવાળું હોય (૧), સંદેહરહિત હોય (૨), ઘણા પર્યાયવાળું હોય (૩), દરેક સૂત્રમાં ચાર અનુયોગ હોવાથી અથવા અનેક અર્થવાળું હોવાથી સારવત્ હોય (૪) વૈયાદિ નકામા નિપાતો ન હોય તે હિંસાને જણાવનાર ન હોવાથી અનવદ્ય એવું સૂત્ર સર્વજ્ઞ ભગવંતોએ કહેલું છે. | ૮૮૬ ॥ Page #416 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર સૂત્રસ્પર્શક નિયુક્તિ. [૪૧૫ અહીં સામાયિકસૂત્રની આદિમાં જે નમસ્કાર કહ્યો છે, તે નમસ્કાર ઉપોદ્ઘાત નિર્યુક્તિરૂપ શાસ્ત્રનું અંત્ય મંગળ કહે છે, પણ સૂત્રની આદિમાં નમસ્કાર છે એમ નથી માનતા. કારણ કે શાસ્ત્રની આદિમાં-મધ્યમાં અને અંતમાં એમ ત્રણ મંગળ કરવાં જોઇએ. તેમાં પ્રથમ ઉપોદઘાતનિર્યુક્તિની આદિમાં નદિરૂપ મંગળ છે, મધ્યમાં જિનેશ્વર તથા ગણધરની ઉત્પત્તિ આદિ ગુણોત્કીર્તનરૂપ મંગળ છે અને અંતમાં આ નમસ્કારરૂપ મંગળ છે. - એ પ્રમાણે કહેનારાઓની માન્યતા યોગ્ય નથી, કારણકે શાસ્ત્રનું જે અંત્ય મંગળ તેઓ કહે છે, તે અંત્ય મંગળ તો ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીએ પડધ્યયનાત્મક સમગ્ર આવશ્યકશાસ્ત્રના અંતે પ્રત્યાખ્યાનરૂપે કહેલ છે. પ્રત્યાખ્યાન તે તપ છે, તપ એ ધર્મ છે, અને “ધર્મ તે ઉત્કૃષ્ટ મંગળ છે” માટે આ નમસ્કાર રૂપ મંગળ તે સામાયિકની આદિમાં પ્રસ્તુત હોવાથી કહી શકાય નહિ. શિષ્ય - નમસ્કાર સામાયિકની આદિમાં કહેલ છે, તેથી તેને આદિમંગળ કહેવામાં શું હરકત છે ? આચાર્ય - પ્રથમ નંદિનું સ્વરૂપ કહેવાથી આદિમંગળ તો કરેલું જ, તે પછી પુનઃ કરવાનું શું કારણ? કરેલું આદિ મંગળ પુનઃ પણ કરાય, તો પછી તેનું અવસ્થાન ક્યાં થાય ? વારંવાર કરવાથી કેવળ અનવસ્થા જ પ્રાપ્ત થાય. શિષ્ય - જો એમ હોય તો અહીં પ્રથમ નમસ્કાર કહેવાનું શું કારણ છે ? આચાર્ય -. કિમંતે સામા” ઇત્યાદિ સ્ત્રાવયવની જેમ નમસ્કાર સામાયિકની આદિમાં કહેલ હોવાથી પરમાર્થથી સામાયિક સૂત્ર જ છે, પણ મંગળ માટે નથી. આ કારણથી પ્રથમ નમસ્કારનું વ્યાખ્યાન કરીને પછી સામાયિકના અર્થનું વ્યાખ્યાન કરાશે. ૨૮૦૦ થી ૨૮૦૪. હવે નમસ્કારનું વ્યાખ્યાન કહેવાને અનુયોગદ્વારો કહે છે :(४२१) उप्पत्ती निक्लेवो पयं पयत्थो परूवणा वत्थु ।। - ૩àવ સિદ્ધિ માં પોયણ નં નામોવારો ર૮૦૮૮૭ (४२२) उप्पण्णाणुप्पण्णो इत्थ नया (भाइ) णेगमस्सणुप्पण्णो । सेसाणं उप्पण्णो जइ कत्तो तिविहसामित्ता ॥२८०६।८८८।। (४२३) समुट्ठाण-वायणा-लद्धिओ य पढमे नयत्तिए तिविहं ।। उज्जसुय-पढमवज्ज सेसनया लद्धिमिच्छति ॥२८०७॥८८९॥ ઉત્પત્તિ-નિક્ષેપ-પદ-પદાર્થ-પ્રરૂપણા-વસ્તુ-આક્ષેપ-પ્રસિદ્ધિ-કમ-પ્રયોજન અને ફળ. એટલાં કારોથી નમસ્કારનો વિચાર કરાશે. ઉત્પન્નાનુત્પન્ન નમસ્કાર છે. તેમાં નૈગમ નયાનુસારે અનુત્પન્ન છે અને શેષ નયાનુસારે ઉત્પન્ન છે. જો ઉત્પન્ન છે, તો તે કેવી રીતે ? સમુત્થાન-વાચના અને લબ્ધિ એ ત્રિવિધ સ્વામિત્વરૂપ કારણથી નૈગમાદિ ત્રણ નયોમાં એ ત્રિવિધ કારણ છે, ઋાસૂત્રમાં પ્રથમ સિવાયના બે કારણ છે અને શેષ નયો એક લબ્ધિને જ કારણ જ માને છે. ૨૮૦૫ થી ૨૮૦૭. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬] આદિ પદોની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિવેચન :- નૈગમાદિ નયોની અપેક્ષાએ નમસ્કારને ઉત્પન્ન અને અનુત્પન્ન માનવો. સર્વસંગ્રાહી અને દેશસંગ્રાહી એમ બે પ્રકારે નૈગમનય છે. તેમાં સર્વસંગ્રાહી નૈગમ સામાન્ય માત્રનું જ અવલંબન કરતો હોવાથી તેના અભિપ્રાયે સર્વ કંઇ ઉત્પાદ-વ્યયરહિત છે. તેથી નમસ્કાર પણ ઉત્પાદવ્યયરહિત હોવાને લીધે અનુત્પન્ન છે. શેષ વિશેષગ્રાહી નૈગમ તથા બીજા નયો વિશેષગ્રાહી હોવાથી વસ્તુને ઉત્પાદ-વ્યયસ્વરૂપ માને છે.ઉત્પાદ-વ્યયશૂન્ય વસ્તુ વંધ્યાપુત્રની જેમ અવસ્તુરૂપ છે. તેથી કરીને નમસ્કારરૂપ વસ્તુ ઉત્પાદ-વ્યયસ્વરૂપ હોવાથી બીજા વિશેષગ્રાહી નયોની અપેક્ષાએ તે ઉત્પન્ન છે. કારણ કે સમુત્થાન (જેનાથી સમ્યક્ ઉત્પત્તિ થાય તે) એટલે નમસ્કારના આધારરૂપ દેહથી વાચના એટલે ગુરુ સમીપે શ્રવણ કરવાથી અને લબ્ધિ એટલે તદાવરણીયકર્મના ક્ષયોપશમથી એમ ત્રણ પ્રકારના કારણથી વિશેષગ્રાહી નૈગમ-સંગ્રહ અને વ્યવહારનયની અપેક્ષાએ નમસ્કાર ઉત્પન્ન થાય છે. ઋાસૂત્ર નયના અભિપ્રાયે દેહરૂપ સમુત્થાન સિવાય વાચના અને લબ્ધિથી નમસ્કાર થાય છે, કારણ કે એ બે કારણરહિત જીવને શરીરમાત્રના સદ્ભાવથી નમસ્કારાત્મક કાર્યનો વ્યભિચાર જણાય છે. શબ્દાદિ નયો એક લબ્ધિને જ નમસ્કારનું કારણ માને છે. કેમકે લબ્ધિરહિત અભવ્ય જીવોને વાચનાથી પણ નમસ્કારની ઉત્પત્તિ નથી થતી, અને લબ્ધિયુક્ત પ્રત્યેકબુદ્ધાદિને વાચનાના અભાવે પણ નમસ્કારની ઉત્પત્તિ થાય છે. માટે તે નયોના અભિપ્રાયે એક લબ્ધિ જ નમસ્કારોત્પત્તિનું કારણ છે. ૨૮૦૫ થી ૨૮૦૭. હવે “ઉબન્નાનુબો તથા સેસાનું ૩ન્નો” એ વગેરે પદોની ભાષ્યકાર મહારાજ વ્યાખ્યા કરે છે ઃ सत्तामेत्तग्गाही जेणाइमनेगमो तओ तस्स । उप्पज्जइ नाभूयं भूय न य नासए वत्युं ॥ २८०८।। तो तरस नमोक्कारो वत्थुत्तणओ नहं व सो निच्चो । सतं पि न तं सव्वो मुणइ सरूवं अवरणाओ ।। २८०९ ।। सेसमयं नत्थि तओऽणुप्पाय - विणासओ खपुष्पं व । जहित्थि तदुप्पाय - व्यय-धुवधम्मं जहा कुंभो ॥२८१०|| आवरणादग्गहणं नाभावाउ त्ति तत्थ को हेऊ ? । भत्ती य नमोक्कारो कहमत्थि य सा न यग्गहणं ।। २८११ ।। આદ્ય નૈગમનય સત્તામાત્રગ્રાહી હોવાથી, તેના અભિપ્રાયે કોઇ વસ્તુ અવિદ્યમાન નથી અને કોઇ ઉત્પન્ન નથી થતી, જે વિદ્યમાન છે, તેનો નાશ નથી, તેથી તેના અભિપ્રાયે નમસ્કાર વસ્તુસ્વરૂપ હોવાથી, તે પ્રમાણે તે નિત્ય છે. તે વિદ્યમાન છે, તો પણ આવરણથી આત્માસ્વરૂપની જેમ તેને સર્વ કોઇ જાણતું નથી. શેષ નયોના મતે તે નમસ્કાર ઉત્પાદ-વ્યય રહિત હોવાથી આકાશપુષ્પની જેમ વસ્તુ નથી, જે વિદ્યમાન છે, તે ઘટની જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રુવસ્વરૂપ ધર્મવાળું છે. અભાવથી નમસ્કાર નથી જણાતો એમ નહિ, પણ આવરણથી નથી જણાતો. એમ કહેવામાં આવે તો Page #418 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. વિશેષવાદિ નયોની સ્વપલ સિદ્ધિ. [૪૧૭ તેમાં હેતુ શો છે? તીર્થંકર પ્રત્યે ભક્તિ કરવી તે નમસ્કાર છે. તે ભક્તિ સર્વદા છે તો તે મિથ્યાત્વ અવસ્થામાં કેમ નથી જણાતો ? ૨૮૦૮ થી ૨૮૧૧. આઘનૈગમનય સત્તામાત્રગ્રાહી હોવાથી તેના મતે સર્વદા સત્ છે - વિદ્યમાન છે. જે સર્વદા સત્ છે, તે આકાશની જેમ કદી ઉત્પન્ન નથી થતું. જો તેનો પણ ઉત્પાદ માનવામાં આવે, પણ ઉત્પાદ થવાના પ્રસંગથી અવસ્થા પ્રાપ્ત થાય. વળી જે નિત્ય વિદ્યમાન છે, તે કદીપણ નાશ પામતું નથી. તેથી આદ્યનૈગમનયના અભિપ્રાયે નમસ્કાર વસ્તુસ્વરૂપ હોવાથી આકાશની જેમ (ઉત્પન્ન થતો નથી અને નાશ પણ પામતો નથી.) નિત્ય વિદ્યમાન છે. માટે આ નયના મતે નમસ્કાર અનુત્પન્ન સ્વરૂપ કહેવાય છે. અહીં કોઈ એમ કહેવા માગે કે જો નમસ્કાર સર્વદા વિદ્યમાન છે, તો તે મિથ્યાત્વદિશામાં કેમ નથી જણાતો ? આના ઉત્તરમાં કહેવાનું કે નમસ્કાર સર્વ અવસ્થાઓમાં વિદ્યમાન છે. પરંતુ અતિશયજ્ઞાની વિના બીજાઓ આવારક કર્મના સદૂભાવથી આત્મસ્વરૂપની જેમ તેને જાણી શકતા નથી. મતલબ કે-જેમ આત્મસ્વરૂપ અમૂર્ત હોવાથી, તે સર્વદા વિદ્યામાન છતાં પણ કેવળી સિવાય બીજા કોઈ તેને જોઇ કે જાણી શકતા નથી, તેવી રીતે નમસ્કાર દ્રવ્યરૂપે મિથ્યાત્વ અવસ્થામાં પણ વિદ્યમાન છે, જો સર્વથા અવિદ્યમાન હોય, તો ગધેડાના શીંગડાની જેમ પાછળ તેની ઉત્પત્તિ ન થાય, માત્ર કેવળજ્ઞાનાવરણથી આવૃત હોવાથી છવસ્થ જીવો જેમ તે નમસ્કારને તે રૂપે જોઈ શકતા નથી. માટે આઘનૈગમનયના અભિપ્રાયે સર્વ વસ્તુ સર્વદા વિદ્યમાન હોવાથી નમસ્કારને અનુત્પન્ન કહેવાય છે. આ સિવાયના બીજા વિશેષવાદી નયો એથી વિપરીત માને છે, તેઓનો અભિપ્રાય એવો છે કે-ઉત્પાદ-વ્યયરહિત વસ્તુ આકાશપુષ્પની જેમ અસ-અવિદ્યમાન છે. અને જે વસ્તુ વિદ્યમાન છે, તે સર્વ ઘટની જેમ ઉત્પાદ-વ્યય અને ધ્રુવસ્વભાવવાળી છે. તેથી ઉત્પાદ-વ્યયરહિત અનુત્પન્ન નમસ્કાર જેઓ માને છે તે અયોગ્ય છે. અનુત્પન્ન નમસ્કાર નથી, માટે તે જણાતો નથી એમ નહિ, પણ જ્ઞાનાવરણકર્મના ઉદયથી તે વિદ્યમાન છતાં પણ સર્વથી જણાતો નથી. એ પ્રમાણે કહેવામાં આવે તો તે કથનમાં પ્રમાણ શું છે ? કંઈ જ નહિ. વસ્તુતઃ તેવા નમસ્કારનો અભાવ હોવાથી જ, તેથી સર્વ જનોથી સર્વદા નથી જણાતો પણ આવરણના ઉદયથી નથી જણાતો એમ નહિ. તીર્થકરાદિક ઉત્તમોત્તમ આત્માઓની ભક્તિ કરવી તે નમસ્કાર કહેવાય છે, તે ભક્તિ સદૈવ હોય છે, એમ કહેવામાં આવે, તો તે પણ યોગ્ય નથી, કારણ કે મિથ્યાત્વ-અવસ્થામાં તે ભક્તિ જણાતી નથી, એટલે એ કથન પણ નિત્ય વિદ્યમાનતામાં વિરોધી છે. માટે ઉત્પન્ન નમસ્કાર છે, પણ અનુત્પન્ન નમસ્કાર નથી, એમ માનવું એજ વધારે સારું છે, આવરણાદિની કલ્પના કરવાથી શું ફલ ? ૨૮૦૮ થી ૨૮૧૧. પુનઃ આઘનૈગમનયના મતની શંકા કરીને વિશેષવાદીનો પોતાનો પક્ષ સિદ્ધ કરવા માટે કહે છે કે ૫૩ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮] જ્ઞાનાત્મક નમસ્કારની નિત્યત્વ સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ अह परसंत्तो त्ति तओ संतो, किं नाम करस नासंतं ? । अहणाइव्ववएसो नेवं न य परधणाफलया ॥२८१२॥ सब्बधणं सामण्णं पावइ भत्तिफलं व सेसं च । किरियाफलमेवं चाऽकयागमो कयविणासो य ।।२८१३॥ अह भक्तिमंतसंताणओ स निच्चो त्ति कहमणुप्पण्णो ? । नणु संताणित्तणओ स होइ बीयंकुराइ ब्व ॥२८१४।। होज्जाहि नमोक्कारो णाणं सद्दो व कायकिरिया वा । अहवा तरसंजोगो न सबहा सो अणुप्पत्ती ॥२८१५।। અન્ય સંતાનમાં તે છે, એમ કહેવામાં આવે, તો કોને કઇ વસ્તુનો અભાવ થાય ? વળી એ પ્રમાણે નિર્ધનતાનો વ્યપદેશ નહિ થાય અને પરધનની નિષ્ફળતા પણ નહિ થાય. તેથી સર્વ ધન, ભકિતનું ફળ, અને શેષક્રિયાનું ફળ સર્વસામાન્ય થશે, તેમજ અકૃત-આગમ અને કૃત-નાશ એ બે પ્રાપ્ત થશે. ભક્તિમાનના સંતાનથી તે નિત્ય છે, એમ કહેવામાં આવે તો એ રીતે પણ તે અનુત્પન્ન કેમ કહેવાય? સંતાનપણાને લીધે બીજાંકુરાદિની જેમ તે પણ ઉત્પન્ન થાય છે. વળી નમસ્કાર એ જ્ઞાન-શબ્દ-કાયક્રિયા-અથવા તે બે આદિનો સંયોગ થાય, તો પણ તે (ઉત્પાદાદિ ધર્મવાળા હોવાથી) સર્વથા અનુત્પન્ન નથી. ૨૮૧૨ થી ૨૮૧૫. વિવેચન :- આદ્યનૈગમનયવાદી અહીં એમ કહેવા માગે કે નાનાવિધ જીવોમાં નમસ્કારનો સર્વ કળ અવ્યવચ્છેદ હોવાથી અહીં નથી જણાતો તે છતાં પણ ત્યાં પર સંતાનમાં તે સદેવ વિદ્યમાન છે. જો આ પ્રમાણે અન્યસંતાનવર્તિ વસ્તુ અન્યની વિદ્યમાન છે એમ કહેવાય, તે પછી ધનાદિક એવી કઈ વસ્તુ છે કે જે કોઇને અવિદ્યમાન ન હોય? અર્થાત્ સર્વને અભાવ પ્રાપ્ત થાય, તેમજ ઉપલણથી સર્વ વસ્તુ સર્વને વિદ્યમાન થાય. અને તેથી ધનવાનના ધનવડે નિર્ધન પણ ધનવાળો કહેવાય, પરંતુ કોઈપણ નિર્ધન ન કહેવાય અને આ પ્રમાણે માનવાથી તેનું ફળ પણ ત્યાં વિદ્યમાન હોય છે. આ પ્રમાણે થવાથી એક ધનવાનનું ધન, તે સર્વ દરિદ્રિઓને પણ સામાન્યપણે પ્રાપ્ત થાય, અથવા એક નમસ્કારવાળાનું અહેંદાદિની ભક્તિનું ફળ, તે નમસ્કારરહિત મિથ્યાત્વીઓને પણ સાધારણપણે પ્રાપ્ત થાય, તથા બીજું જે દાન-ધ્યાન-હિંસા-મૃષાવાદ વગેરે ક્રિયાનું ફળ તે સર્વને સાધારણ પ્રાપ્ત થાય, અને તેમ થવાથી સુખ-દુઃખ, પુન્ય-પાપ, વગેરે નહિ કરેલાનું આગમન થાય, કરેલા પુન્ય-પાપાદિનો વિનાશ થાય. વળી કદાચ એમ કહેવામાં આવે, કે ભક્તિમાનું સમ્યગુષ્ટિ જીવોનો જે સત્તાન પ્રવાહ છે, તેની અપેક્ષાએ નમસ્કાર નિત્ય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવોનો સંતાન કદી પણ વિચ્છેદ પામતો નથી, તેથી તે નિત્ય છે. “જે નિત્ય છે તે આકાશની જેમ ઉત્પન્ન નથી થતું.” માટે નમસ્કાર અનુત્પન્ન છે. આ કથન પણ ઠીક નથી, કેમકે એ રીતે પણ નમસ્કાર અનુત્પન્ન થતો નથી, જો કે સમ્યગ્દષ્ટિ જીવો તો અનિત્ય જ છે, મનુષ્યાદિના ભાવથી તેમનો ઉત્પાદ-વ્યય થાય છે તેથી સમ્યગ્દષ્ટિઓથી અભિન્ન એવો નમસ્કાર પણ સંતાની હોવાથી ઉત્પન્ન થાય છે. જે સંતાની છે, Page #420 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] જ્ઞાનાદિની અનિત્ય સિદ્ધિ. [૪૧૯ તે બીજાંકુરાદિની જેમ ઉત્પન્ન થાય છે, તેવી રીતે અહીં પણ સમ્યગ્દષ્ટિ-સંતાનીથી અભિન્ન એવો નમસ્કાર પણ સંતાની હોવાથી ઉત્પન્ન થાય છે, માટે નમસ્કાર અનુત્પન્ન નથી પણ ઉત્પન્ન છે. -- અથવા નમસ્કાર એ જ્ઞાનરૂપ હોય, “નમો રિöતાન” ઇત્યાદિ શબ્દરૂપ હોય, શિરોનમનહાથ જોડવા-અમુક અવયવો સંકોચવાદિ કાયિક ક્રિયારૂપ હોય કે એ જ્ઞાનાદિ સંયોગરૂપ હોય, તો પણ તે નમસ્કાર અનુત્પન્ન કહી શકાય, કારણ કે જ્ઞાનાદિ ચારે વિકલ્પો ઉત્પાદાદિ ધર્મવાળા છે. માટે તે ઉત્પન્ન થાય છે એમ માનવું તે જ વધારે લાભદાયી છે. ૨૮૧૨ થી ૨૮૧૫. હવે આઘનૈગમનય ઉપરોક્ત જ્ઞાનાદિ ચારે વિકલ્પોને નિત્યરૂપે સિદ્ધ કરવાને કહે છે :नणु जीवाओऽणण्णं नाणं, णिच्चो य सो तओ तं पि । निच्चुग्घाडो य सुए जमक्खाक्खराणंतभागो त्ति ।। २८१६ ॥ अहवा अरूवगुणओ नाणं निच्चं नहावगाहो व्व । लयण-प्पयासपरिणामओ व्व सव्वं जहा अणवो ।। २८१७।। दरिसणपरत्थयाओ अइंदियत्थत्तओऽणवत्थाओ । संबंधनिच्चयाओ सद्दावत्थाणमणुमेअं ||२८१८।। જ્ઞાન જીવથી અનન્ય છે અને જીવ નિત્ય છે, તેથી જ્ઞાન પણ નિત્ય છે. વળી સૂત્રમાં અક્ષરનો અનન્તમો ભાગ નિત્ય અનાવૃત કહ્યો છે. અથવા જ્ઞાન અરૂપી ગુણ હોવાથી આકાશના અવગાહની જેમ નિત્ય છે, અથવા જ્ઞાનાદિ સર્વ તિરોભાવ અને આવિર્ભાવરૂપ સ્વભાવવાળા હોવાથી પરમાણુની જેમ નિત્ય છે. શબ્દોચ્ચાર પરપ્રત્યાયક હોવાથી અતીન્દ્રિય અર્થનો અભિધાયક હોવાથી અનવસ્થાથી અને નિત્ય સંબંધથી શબ્દનું અવસ્થાન-નિત્યપણું સાધ્ય છે. ૨૮૧૬ થી ૨૮૧૮. નિત્ય જીવથી જ્ઞાન અભિન્ન છે તેથી જ્ઞાન પણ નિત્ય છે. જ્ઞાન આકાશની જેમ નિત્ય હોવાથી ઉત્પાદાદિ ધર્મવાળું નથી. વળી “સવનીવાળું પિ ચ ાં ગવસ્તરણ ગળત્તમાનો નિવ્વુધાડિયો” સર્વ જીવોને અક્ષરનો-કેવળજ્ઞાનનો અનન્તમો ભાગ હમ્મેશાં અનાવૃત છે. એમ શ્રુતમાં કહ્યું છે, તેથી પણ આકાશની જેમ તે અનાવૃત હોવાથી નિત્ય છે. અથવા આકાશ દ્રવ્યના અવગાહ ગુણની જેમ જ્ઞાન અરૂપી દ્રવ્યનો ગુણ હોવાથી નિત્ય છે. અથવા આકાશ દ્રવ્યના અવગાહ ગુણની જેમ જ્ઞાન અરૂપી દ્રવ્યનો ગુણ હોવાથી નિત્ય છે અથવા જ્ઞાન-શબ્દ વિગેરે સર્વ કંઇ પરમાણુઓની જેમ આવિર્ભાવ-તિરોભાવરૂપ ધર્મવાળું હોવાથી નિત્ય છે. એ પ્રમાણે પૂર્વે વિશેષવાદીનયોએ જ્ઞાનાદિ ચાર વિકલ્પોને ઉત્પાદાદિ સ્વભાવવાળા માનીને નમસ્કારને ઉત્પન્ન કહ્યો હતો, તેમાંના પહેલા પક્ષને જ્ઞાનને ઉપર મુજબ નિત્યપણે સિદ્ધ કરીને હવે આઘનૈગમનયવાદી શબ્દને નિત્યપણે સિદ્ધ કરે છે. શબ્દનો ઉચ્ચાર બીજાને પ્રતીતિ કરાવનાર હોવાથી શબ્દ સદા અવસ્થિત છે. નિત્ય છે. મતલબ એ છે કે વક્તા જે શબ્દનો પ્રયોગ કરે છે, તે કેવળ શબ્દને ઉત્પન્ન કરવા માટે જ કરે છે Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦) શાનાદિની અનિત્ય સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ એમ નહિ, પરંતુ બીજાને પ્રતીતિ કરાવવા માટે શબ્દપ્રયોગ કરે છે. એ ઉપરથી એવો ન્યાય સિદ્ધ થાય છે કે જે બીજાને માટે વ્યાપારાય છે, તે તે વ્યાપારકાળની પૂર્વે પણ હોય છે. ઉદાહરણ તરીકે જેમ વૃક્ષ છેદવા માટે વ્યાપાર કરાતો કુહાડો, વૃક્ષ-છેદનની ક્રિયા કાળની પૂર્વે પણ હોય છે, તેમ અહીં પણ સમજવું, માટે શબ્દ સદા અવસ્થિત હોવાથી નિત્ય છે. અથવા મેરૂ સ્વર્ગ વગેરે અર્થો શબ્દના અભિધેયપણે હોવાથી કેવળજ્ઞાનની જેમ શબ્દ નિત્ય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘટ-પટાદિ ઈન્દ્રિયગ્રાહ્ય જે અર્થો છે, તેઓમાં સંકેતના વશથી વાચકપણાનો સંબંધ કરાયેલો છે, તેથી શબ્દનું નિત્યપણું સિદ્ધ નહિ થાય, પરંતુ જે મેરૂ વગેરે અતીન્દ્રિય અર્થો છે, તેઓનો અતીન્દ્રિયપણાને લીધે સંકેત નહિ કરી શકાય, તેઓમાં તો અનાદિ કાળથી સંસિદ્ધ શબ્દનો વાચ્ય-વાચકપણાનો સંબંધ અકૃતક છે. આથી અતીન્દ્રિય અર્થોની સાથે અકૃતકાણાવટે અનાદિકાળથી સિદ્ધ એવા વાચ્ય-વાચકભાવરૂપ શબ્દના નિત્ય સંબંધથી શબ્દનું નિત્યપણું સિદ્ધ થાય છે, પણ સ્વયં અનિત્ય એવા શબ્દનો અનાદિસિદ્ધ નિત્ય, મેરૂ આદિ અર્થોની સાથે વાચ્ય-વાચક ભાવનો સંબંધ સિદ્ધ નથી થતો. જો એ પ્રમાણે હોય, તો ઘટાદિ અર્થના વાચક શબ્દોનું નિત્યપણું કેવી રીતે સિદ્ધ થશે? એમ પૂછવામાં આવે, તો તેના ઉત્તરમાં કહેવાનું કે – મેરૂ આદિ અર્થના વાચક શબ્દોનું નિત્યપણું સિદ્ધ થવાથી ઘટાદિ વાચક શબ્દોનું પણ નિત્યપણું સિદ્ધ થાય છે. જેમકે ઘટાદિ અર્થવાચક શબ્દો, મેરૂ આદિ અર્થવાચક શબ્દોની જેમ નિત્ય છે, કેમકે તેમાં પણ શબ્દપણું છે. અથવા બધાએ ઘટાદિ વાચક શબ્દો અનાદિકાળથી તદ્દાચકપણે સિદ્ધ હોવાથી નિત્ય છે. જે અનાદિકાળથી સિદ્ધ છે, તે ચન્દ્ર-સૂર્ય-વિમાન-આદિની જેમ નિત્ય હોય છે, ઘટાદિ વાચક શબ્દો અનાદિકાળથી સિદ્ધ છે, તેથી તે નિત્ય છે. આ ઘટાદિ વાચક શબ્દો સાંકેતિક હોવાથી અનાદિકાળથી સિદ્ધ નથી, એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ સંકેત કરી શકાતો જ નથી. જે શબ્દ વડે સંકેત કરાય તેમાં બીજા સંકેતકારક શબ્દની અપેક્ષા રાખવી પડે, તેમાં ત્રીજા શબ્દની; પુનઃ તેમાં ચોથા શબ્દની અપેક્ષા રાખવી પડે, એમ વારંવાર અન્યની અપેક્ષાથી અનવસ્થા પ્રાપ્ત થાય, તેથી સંકેત કરી શકાય નહિ. કદાચ એમ કહેવામાં આવે કે છેલ્લે ગમે તે કોઈ એક અકૃત સંકેતવાળો શબ્દ માની લઈશું, તો પૂર્વના પણ બધા શબ્દો અન્ય શબ્દની જેમ શબ્દપણાથી અકૃત સંકેતવાળા જ છે. માટે ઘટાદિવાચક શબ્દો પણ અસાંકેતિક હોવાથી અનાદિકાળથી સિદ્ધ છે. એ ઉપરોક્ત ન્યાયે ઘટાદિ પદાર્થો સાથે શબ્દનો વાચ્ય-વાચકભાવ સંબંધ નિત્ય છે, જો શબ્દ અનિત્ય હોય, તો વાચ્ય-વાચક ભાવનો સંબંધ નિત્ય ઘટી શકે નહિ. આ પ્રમાણે જ્ઞાનાદિનું નિત્યપણું સિદ્ધ થવાથી જ્ઞાનાત્મક નમસ્કાર પણ આદ્ય નૈગમનયના અભિપ્રાયે અનુત્પન્ન-નિત્ય છે, એથી સિદ્ધ થયું. ૨૮૧૬ થી ૨૮૧૮. હવે બીજા નયો એ જ ઉપરોક્ત હેતુથી જ્ઞાનાદિનું અનિત્યપણું કહે છે : जेणं चिय जीवाओऽणन्नं तेणेय नाणमुप्पाइं । उप्पज्जइ जं जीवो बहुहा देवाइभावेण ॥२८१९॥ . Page #422 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જ્ઞાનાદિની અનિત્ય સિદ્ધિ. [૪૨૧ अविसिट्ठक्खरभागो सुत्तेऽभिहिओ न सम्मनाणं त्ति । कोऽवसरो तस्स इहं सम्मंनाणाहिगारम्मि ? ॥२८२०।। अवगाहणादओ नणु गुणत्तओ चेव पत्तधम्म व्य । उप्पायाइसहावा तह जीवगुणा वि को दोसो ? ॥२८२१।। अवगाढारं च विणा कुओऽवगाहो त्ति तेण संजोगो। ૩પ્પા સોડવરાં જવુવારી૩ ચેવં ર૮રરો न य पज्जवओ भिन्नं दवमिहेगंतओ जओ तेणं । तन्नासम्मि कहं वा नहादओ सव्वहा निच्चा ? ॥२८२३॥ निच्चत्तसाहणाणि य सहस्सासिद्धयाइदुवाइं । મવડો વીરું -રાદરવોસા ય ર૮રકા घणिरूप्पाई इंदियगज्झत्ताओ पयत्तजत्ताओ। પુન્નિસંપૂર્ણ યમે ૪ મેયાગો ર૮૨. उप्पाइं नाणमिटुं निमित्तसब्भावओ जहा कुंभो । तह सद्द-कायकिरिया तस्संजोगो व जोऽभिमओ ॥२८२६॥ જે કારણથી જ્ઞાન જીવથી અભિન્ન છે, તે કારણથી તે ઉત્પન્ન થાય છે. કેમકે જીવ બહુધા દેવાદિ ભાવે ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. અક્ષરનો અનંતમો ભાગ નિત્ય અનાવૃત્ત સૂત્રમાં કહ્યો છે, તે અવિશિષ્ટ ભાગ કહ્યો છે; તે સમ્યગૃજ્ઞાનરૂપ કહ્યો; તેથી અહીં સમ્યગૃજ્ઞાનના અધિકારમાં તેનો શો અધિકાર છે ? વળી અવગાહનાદિ ગુણો હોવાથી પત્રના નીલ-રક્તાદિ ગુણોની જેમ ઉત્પાદાદિ ધર્મવાળા છે, તેવી રીતે નમસ્કારાદિ જીવના ગુણો પણ ઉત્પાદાદિ ધર્મવાળા છે, એમ કહેવામાં શો દોષ છે? (તથા જીવ અને પરમાણુ આદિ) અવગાહક વિના અવગાહ ક્યાંથી હોય ? આકાશની સાથે જીવાદિનો જે સંયોગ તેને અવગાહ કહેવામાં આવે, તો તે સંયોગ બે આંગળીના સંયોગની જેમ અવશ્ય ઉત્પાદાદિ સ્વભાવવાળો છે. એ જ પ્રમાણે ગતિ ઉપકારાદિ ધર્માસ્તિકાયાદિના ગુણો પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા જાણવા. વળી ઘટાદિનો સંયોગ વર્ણ-ગધ વગેરે પર્યાયોથી આકાશ-પરમાણુ આદિ દ્રવ્ય, એકાંતે ભિન્ન નથી, પરંતુ અભિન્ન પણ છે. કેમકે પર્યાયનો નાશ થવાથી તે દ્રવ્યનો પણ નાશ થાય છે, એટલે આકાશાદિ સર્વથા નિત્ય કેમ કહી શકાય ? ન જ કહી શકાય. તથા શબ્દનું નિત્યપણું સાધનારા દર્શન, પરાર્થતાદિ હેતુઓ અસિદ્ધતાદિ દોષોથી દુષ્ટ છે, વળી સંભવથી પક્ષ અને ઉદાહરણાદિ દોષો પણ કહેવા માટે શબ્દ (નિત્ય નથી પણ) ઉત્પન્ન થાય છે. કેમકે (ઘટની જેમ) તે ઈન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે, પ્રયત્નથી ઉત્પન્ન થાય છે, પુદ્ગલોથી તેની ઉત્પત્તિ છે, અને તાલુઆદિ પ્રત્યયના ભેદથી ભેટવાળો છે; તેવી જ રીતે જ્ઞાન પણ ઘટની જેમ નિમિત્તના સભાવથી ઉત્પન્ન થાય છે. તથા શબ્દ-શિરોમન આદિ કાયિકક્રિયા અને તેનો જે કિકાદિકસંયોગ નિત્યપણે કહેલ છે Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨] જ્ઞાનાદિની અનિત્ય સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તે પણ સ્વસ્વનિમિત્તથી થાય છે, તેથી તે પણ ઘટની જેમ ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાનાવાત્મક નમસ્કાર ઉત્પન્ન થાય છે, એ સિદ્ધ થયું. ૨૮૧૯ થી ૨૮૨૬. હવે “ન પત્તો તિવિમિત્તા” ૨૮૦૬ ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન કરે છે. उप्पत्तिमओऽवस्सं निमित्तमरस उ नयत्तियं तिविहं । इच्छइ निमित्तमेत्तो जमण्णहा नत्थि संभूई ॥२८२७।। देहसमुत्थाणं च्चिय हेऊ भवपच्चयावहिस्सेव । પુષ્યuઈUારસ વિ રૂમમાવો મુત્ય ll૮૨૮ अण्णे सयमुत्थाणं सविरियमन्नोवगारविमुहं ति । तदजुत्तं तदवत्थे चुयलद्धे लद्धिओ णण्णं ॥२८२९।। परओ सवणमहिनमो परोबएसो त्ति वायणाऽभिमया । ત્ની ચ તરાવર વચ્ચોવસમો સર્ષ નાદો /ર૮૩૦ उज्जुसुयणयमयमिणं पुबुप्पन्नस्स किं समुत्थाणं । ૩ સંવમુપ્પન્ન ન વાયા નદ્ધિમત્તે તે ર૮રશો. परओ सयं व लाभो जइ परओ वायणा सयं लद्धी । जं न परओ सयं वा तओ किमन्नं समुत्थाणं ? ॥२८३२।। उप्पज्जइ नाईयं तक्किरिओवरमओ कयघडो ब्व । ઉવા વયે પિ વીર ર૩ નિર્વ 3 fig? .ર૮રૂરી होउ व पुबुप्पाओ तह वि न सो लद्धि-वायणाभिन्नो । जेण पुरा वि सयं वा परओ वा होज्ज से लाहो ॥२८३४॥ ઉત્પત્તિમાન વસ્તુનું નિમિત્ત અવશ્ય હોય છે, આ નમસ્કારના ત્રિવિધ નિમિત્ત ત્રણ નયો ઈચ્છે છે, કેમકે તે નિમિત્ત વિના અન્યથા તેની ઉત્પત્તિ નથી થતી. ભવપ્રત્યયિક અવધિજ્ઞાનને જેમ દેહસમુત્થાન જ હેતુ છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયા છતાં પણ તે નમસ્કારને આ ભવનું શરીર કારણરૂપ છે. બીજા આચાર્યો અન્ય ઉપકારથી વિમુખ સ્વવીર્યને પોતાનું ઉત્થાન માને છે તે યોગ્ય નથી; કેમકે વીર્ય છતાં કોઈને નમસ્કાર પ્રાપ્ત થાય છે અને કોઈને વિયોગ થવા છતાં પુનઃ પ્રાપ્ત થાય છે, માટે લબ્ધિ વિના બીજું કારણ નથી. બીજા પાસેથી સાંભળવું, બોધ લેવો, અથવા પરોપદેશને વાચના કહેવાય છે. અને તદાવરણીય કર્મના ક્ષયોપશમથી જે સ્વયં લાભ થાય તેને લબ્ધિ કહેવાય છે. સૂત્રનયનો મત એવો છે કે પૂર્વોત્પન્ન નમસ્કારને (દેહરૂપ) સમુત્થાન શું કરે છે? (કંઈજ નહિ) અને જો હમણાં આ ભવમાં તે ઉત્પન્ન થાય છે, તો વાચન અને લબ્ધિ સિવાય બીજો કોઈ કારણ નથી, કેમકે નમસ્કારનો લાભ પરથી અથવા સ્વયં થાય છે, જો પરથી થાય તો તે વાચના છે, અને સ્વયં થાય તો તે લબ્ધિ છે. પરથી અથવા સ્વયં જો ન થાય, તો Page #424 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નમસ્કારની ઉત્પત્તિના નિમિત્તો. [૪ ૨૩ બીજું સમુત્થાન એ શું છે ? અતીત ક્રિયાવાળી વસ્તુ કરેલા ઘડાની જેમ તેને ક્રિયા ઉપરમ= શાંત થવાથી પુનઃ ઉત્પન્ન થતી નથી. અને જો કરેલી વસ્તુ પણ કરતી હોય, તો નિત્ય કરાઓ, પણ તેને નિષ્ઠા ક્યાંથી થશે ? અથવા ભલે નમસ્કારનો પૂર્વોત્પાદ હો, તો પણ તે લબ્ધિ અને વાચનાથી ભિન્ન નથી. કારણ કે પૂર્વે પણ સ્વયં અથવા બીજાથી નમસ્કારનો લાભ થાય છે. ૨૮૨૭ થી ૨૮૩૪. વિવેચનઃ- જે વસ્તુ ઉત્પત્તિમાન હોય છે, તે અવશ્ય નિમિત્તવાળી હોય છે, એ નિયમાનુસાર અશુદ્ધ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયો નમસ્કારને ઉત્પત્તિમાન માનતા હોવાથી, તેના સમુત્થાન-વાચના-અને લબ્ધિ એ ત્રણ નિમિત્ત માને છે, કારણ કે એ ત્રિવિધ નિમિત્ત-કારણ વિના બીજી રીતે નમસ્કારની ઉત્પત્તિ નથી થતી. ઉપરોક્ત નમસ્કારના ત્રણ નિમિત્તોમાંનું પહેલું નિમિત્ત સમુત્થાન (શરીર) છે. કેમકે શરીરથી નમસ્કાર ઉત્પન્ન થાય છે. અહીં એવી શંકા કરવામાં આવે કે સ્વઆવરણના ક્ષયથી અન્ય ભવમાં નમસ્કાર ઉત્પન્ન થયો હોય, તો તેને આ ભવનું શરીર કેવી રીતે હેતુભૂત થઈ શકે ? આના ઉત્તરમાં કહેવાનું કે જેમ તીર્થંકરાદિ સંબંધી ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન પૂર્વે ઉત્પન્ન થયા છતાં પણ આ ભવના શરીર સિવાય તે નથી હોતું, તેવી રીતે આ ભવનું શરીર પણ તે નમસ્કારનું કારણ થાય છે. અથવા જેમ ઘટાદિક પૂર્વે ઉત્પન્ન થયા હોય છે, છતાં તે વસ્તુઓને દીપકવડે પ્રગટ કરાય છે, તેવી રીતે નમસ્કાર પણ પૂર્વે ઉત્પન્ન થયેલ હોય, છતાં પણ તે આ ભવના શરીરથી પ્રગટ થાય છે, તેથી સમુત્થાન=દેહ નમસ્કારનું નિમિત્ત કહેવાય છે. બીજા આચાર્યો અન્ય ઉપકારની અપેક્ષાથી વિમુખ એવા સ્વવીર્યને નમસ્કારનું સમુત્થાનકારણ કહે છે, તે અયોગ્ય છે, કેમકે નમસ્કારના અનંતર કારણપણે તે વ્યભિચારી છે. વીર્ય વિદ્યમાન છતાં કોઈકને નમસ્કાર પ્રાપ્ત થયો હોય, તે સ્વઆવરણના ઉદયથી પુનઃ ભ્રષ્ટ થાય છે અને ભ્રષ્ટ થયા છતાં પણ પુનઃ તદાવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત પણ થાય છે. એ પ્રમાણે વીર્ય હોવા છતાં નમસ્કારનો લાભાલાભ થાય છે, તેથી જણાય છે કે લબ્ધિ છે કે લબ્ધિ સિવાય નમસ્કારનું કારણ વીર્ય નથી કેમકે નમસ્કારના લાભાલાભમાં વિર્ય અન્વય-વ્યતિરેકાનુસારી નથી, તેથી તે વ્યભિચારી છે; અને લબ્ધિ તો અન્વયવ્યતિરેકાનુસારી હોવાથી અવ્યભિચારી કારણરૂપ છે. - હવે બીજા નિમિત્ત વાચના અને ત્રીજા નિમિત્ત લબ્ધિનું સ્વરૂપ કહીએ છીએ. પરથી શ્રવણ એટલે ગુરુ પાસેથી સાંભળીને બોધ લેવો અથવા પરોપદેશ કરવો તેને વાચના કહેવાય છે. અને એ વાચના સિવાય તદાવરણના ક્ષયોપશમથી જે નમસ્કારનો લાભ થાય તે લબ્ધિ કહેવાય છે. વસ્તુતઃ તો તદાવરણ એટલે નમસ્કારાવરણકર્મનો ક્ષયોપશમ તે જ લબ્ધિ છે, અને નમસ્કારનો લાભ તે તેનું કાર્ય છે, પરંતુ અહીં જે નમસ્કારના લાભને લબ્ધિ કહી છે, તે કાર્યમાં કારણનો ઉપચાર કરીને કહી છે. એ પ્રમાણે અશુદ્ધ નૈગમ-સંગ્રહ અને વ્યવહાર નથના અભિપ્રાયે નમસ્કારનાં ત્રણ કારણ છે. ઋજુસૂત્રનય તો વાચના અને લબ્ધિ એ બે જ કરણ માને છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪] નમસ્કારની ઉત્પત્તિના કારણો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઋજુસૂત્રનયની એવી માન્યતા છે કે જો નમસ્કાર પૂર્વભવમાં ઉત્પન્ન થયો હોય, તો તેને આ ભવનું શરીરરૂપ સમુત્થાન કારણ શું ઉપકાર કરે છે કે જેથી તેને કારણ રૂપે માનો છો ? તે કંઈ જ કરતું નથી. કેમકે ઉત્પન્ન થયેલાને કારણની અપેક્ષા નથી હોતી. હવે જો આ ભવમાં નમસ્કાર ઉત્પન્ન થાય છે એમ માનવામાં આવે, તો તેમાં વાચના અને લબ્ધિ સિવાય બીજું કંઈ કારણ જણાતું નથી. કારણ કે નમસ્કારનો લાભ પરથી થાય, અથવા સ્વયં થાય. જો પરથી થાય, તો ગુરુપદેશરૂપ વાચના જ તેમાં કારણ છે, અને સ્વયં પ્રાપ્ત થાય, તો તદાવરણ ક્ષયોપશમ રૂપ લબ્ધિ સિવાય બીજું કોઈ કારણ તેમાં નથી જે પરથી અથવા સ્વયં ઉત્પન્ન નથી થતું, તે ગઘેડાના શીંગડાની જેમ અવસ્તુરૂપ છે. જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તેમાં વાચના અને લબ્ધિ વિના બીજાં કોઈ કારણ નથી. આ ભવમાં અથવા પરભવમાં ઉત્પન્ન થયેલા નમસ્કારની ઉત્પત્તિનું કારણ (દેહરૂપ) સમુત્થાન છે એમ કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે; કારણ કે જેની ઉત્પાદક ક્રિયા થઈ ગઈ હોય, તે અતીત વસ્તુ કહેવાય. તદનુસાર પૂર્વ ભવમાં થયેલ નમસ્કારરૂપ વસ્તુ પુનઃ આ ભવમાં ઉત્પન્ન થતી નથી. જેમ ઉત્પન્ન થયેલા ઘડાની ક્રિયાનો ઉપરમ થવાથી પુનઃ ઘડો ઉત્પન્ન નથી થતો, તેવી રીતે પૂર્વભવમાં ઉત્પન્ન થયેલા નમસ્કારની ઉત્પાદક ક્રિયાનો ઉપરમ થવાથી પુનઃ આ ભવમાં તે ઉત્પન્ન નથી થતો. કરાયેલ વસ્તુ પણ પુનઃ કરાતી હોય. તો પુનઃ પુનઃ નિરંતર કરવી જોઈએ, પણ તેમ કરવાથી કરણક્રિયાની સમાપ્તિ ક્યાં થશે ? કેવળ અનવસ્થા જ થશે. અથવા ભલે કદાચ પૂર્વજન્મમાં નમસ્કાર ઉત્પન્ન થયો હોય, તોપણ તે ઉત્પાદ વાચના અને લબ્ધિ સિવાય સમુત્થાનરૂપ કારણથી નથી થયો. કારણ કે પૂર્વ ભવમાં જે નમસ્કારનો લાભ થયેલ છે, તે સ્વયં થયેલ છે, કે પરથી થયેલ છે? જો સ્વયં થયેલ હોય, તો તેમાં લબ્ધિ જ કારણ છે, અને પરથી થયેલ હોય, તો તેમાં વાચના હેતુભૂત છે. એ બે સિવાય ત્રીજું સમુત્થાનરૂપ કારણ એમાં ક્યાંય જણાતું નથી. માટે વાચના અને લબ્ધિ એ બે જ નમસ્કારના કારણ છે. એમ ઋજુસૂત્ર નયનો અભિપ્રાય છે. ૨૮૨૭ થી ૨૮૩૪. હવે “જેસન સ્નેક્ટિમિત્તિ” ૨૮૦૭ એ પદની વ્યાખ્યા કરતા આચાર્ય શ્રી શબ્દાદિ ત્રણ નયોના અભિપ્રાયે નમસ્કારની ઉત્પત્તિનું કારણ કહે છે : सद्दाइमयं न लहइ जं गुरुकम्मा पवायणाः वि । पाग्इ य तयावरणक्खओवसमओ जओऽवरसं ॥२८३५॥ तो हेऊ लद्धि च्चिय न वायणा जद मइक्खओवसमो । તારો ત્તિ તન્મ વિ નનુ સાડી" " 1 |ર૮રૂદ્દા जस्स वि स तन्निमित्तो तस्स वि तम्मत्तकारणं होज्जा । જ નમોવારરસ ત મ્મન્નુરૂપોવસતમરસ ર૮રૂછો अह कारणोवगारि त्ति कारणं तेण कारणं सव्वं । પIFUL વાવ છે નિયમો સત્તષ્મિ? ર૮રૂટો Page #426 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નિક્ષેપ, પદ અને પદાર્થદ્વાર. अह पच्चासण्णतरं कारणमेगं तियं च तो (तओ) लद्धिं । ડિવપ્ન, ન ચેતેવું, ન વાચળમિત્તનિયમો તે ॥૨૮૩૧।। શબ્દાદિ નયોનો એવો મત છે, કે ભારેકર્મી જીવ વાચના સાંભળવા છતાં પણ નમસ્કાર નથી પામતો, પરંતુ લઘુકર્મી જીવ વાચના વિના પણ તદાવરણકર્મના ક્ષયોપશમથી તે અવશ્ય પામે છે, માટે લબ્ધિ જ તેનો હેતુ છે પણ વાચના નથી. (વાચનાજન્ય) મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોવાથી પરંપરાએ વાચના જ નમસ્કારનું કારણ છે, એમ જો કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે તેવા ક્ષયોપશમમાં પણ તે વાચના ભા૨ેકર્મીને યથોક્ત ક્ષયોપશમ કરતી નથી, તેથી અનેકાન્તિક જણાય છે. (વાચનાથી કોઈકને કર્મનો ક્ષયોપશમ થતો જણાય છે, તેથી તેની અપેક્ષાએ વાચના નમસ્કારનું કારણ છે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે) જેને વાચનાથી મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય છે, તેને તે વાચનામાત્ર તે ક્ષયોપશમનું જ કારણ છે, પણ તદાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થવા યોગ્ય નમસ્કારનું કારણ નથી. ક્ષયોપશમરૂપ કારણને તે વાચના ઉપકારી હોવાથી (કારણનું કારણ હોવાથી) નમસ્કારનું કારણ છે, એમ કહેવામાં આવે, તો પૃથ્વી આસન-શયન-આહાર-વસ્ત્રપાત્ર આદિ સર્વ બાહ્યવસ્તુ ક્ષયોપશમને ઉપકારી હોવાથી પરંપરાએ નમસ્કારનું કારણ થશે. વાચનારૂપ શબ્દમાત્રમાં જ કારણનો નિયમ શા માટે કહો છો ? પરંપરાએ સર્વ બાહ્યવસ્તુ નમસ્કારના કારણને ઉપકારી છે, તોપણ વાચના અનંતર-નજીકનું ઉપકારી હોવાથી તેને તેનું કારણ કહીએ છીએ, એમ કહેવામાં આવે, તો લબ્ધિ જ તેનું (નમસ્કારનું) એકાન્તિક કારણ માની લ્યો. (કેમકે તે જ નમસ્કારનું અનન્તર કારણ છે.) જો એમ નહિ માનવામાં આવે, તો તે વાચનામાત્રનો નિયમ સિદ્ધ નહિ થાય. (પૂર્વોક્ત-પૃથ્વી-આસન શયનાદિ પણ તેના કારણ થશે.) એ પ્રમાણે પ્રથમ કહી ગયા મુજબ પહેલા ત્રણ નયોનું ત્રણ પ્રકારનું કારણ. ઋસૂત્રને બે પ્રકારનું કારણ અને શબ્દાદિનયોનું એક લબ્ધિ જ કારણ છે. ૨૮૩૫ થી ૨૮૩૯. એ પ્રમાણે પ્રથમના ત્રણ નય સમુત્થાન-વાચના અને લબ્ધિ એ ત્રણ કારણ માને છે, ઋજીસૂત્રનય સમુત્થાન સિવાય બે જ નમસ્કાર કારણ માને છે અને શબ્દાદિ ત્રણ નય એક લબ્ધિને જ નમસ્કારનું કારણ માને છે.. અહીં ઉત્પત્તિદ્વાર સમાપ્ત થયું, હવે નિક્ષેપટ્ટાર કહે છે ઃ નમસ્કારનો નિક્ષેપ ચાર પ્રકારે થાય છે. નામનમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર. આમાંના નામ અને સ્થાપના નમસ્કારનું સ્વરૂપ સમજી શકાય એવું હોવાથી તેનું વિવેચન નથી કરતા, પણ ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય નમસ્કારનું સ્વરૂપ કહે છે. ૫૪ [૪૨૫ (૪૪) નિહારૂં તત્ત્વ માવોવત્ત નું યુગ્ન સવિઠ્ઠી ૩ नेवाइयं पयं दव्व - भावसंकोयण पयत्थो ॥। २८४०||८९० ।। નિહ્નવાદિનો દ્રવ્ય નમસ્કાર કહેવાય છે, અને ઉપયોગવંત સમ્યગ્દષ્ટિ આત્માઓ જે અરિહંતાદિકને નમસ્કાર કરે તે ભાવનમસ્કાર કહેવાય છે. નૈપાતિક, એ પદ છે અને દ્રવ્ય-ભાવરૂપ સંકોચ તે પદાર્થ છે. ૨૮૪૦. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬] નિક્ષેપ, પદ અને પદાર્થદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિવેચન - નમસ્કાર અને નમસ્કારવાના અભેદ ઉપચારથી નિદ્વવાદિનો દ્રવ્ય-નમસ્કાર કહેવાય છે. આદિ શબ્દથી દ્રવ્યને માટે જે કોઈ વિદ્યા-મંત્ર-દેવતા વગેરેને નમસ્કાર કરે, તે પણ દ્રવ્ય નમસ્કાર કહેવાય છે. તથા જે ઉપયોગવાનું સમ્યગુષ્ટિ જીવો અહંદાદિને જે નમસ્કાર કરે છે, તેને ભાવનમસ્કાર કહેવાય છે. હવે પદાર કહે છે - જેના વડે અર્થ જણાય, તેને પદ કહેવાય છે. તે પદ નામિકનૈપાતિક ઔપસર્ગિક-આખ્યાતિક અને મિશ્ર એમ પાંચ પ્રકારે છે. તેમાં “અશ્વ' એ નામિષ્પદ છે, “ખલું એ નૈપાતિક (અવ્યય) પદ છે, “પરિ’ એ ઔપસર્ગિક પદ છે, “ધાવતિ' એ આખ્યાતિપદ છે, અને “સંત” એ મિશ્રપદ છે. આ પાંચ પ્રકારનાં પદોમાંથી અહીં નૈપાતિકનો અધિકાર છે. જે પદ અહંદાદિની આદિમાં કે અંતમાં આવેલું હોય તે નૈપાતિકપદ કહેવાય છે. નમ: એ પદ અહીં નિપાતિક છે. - હવે પદાર્થતાર કહે છે - “નમો ” ઈત્યાદિ પદોમાં જે નમ: પદ છે, તેનો દ્રવ્યસંકોચ અને ભાવસંકોચરૂપ અર્થ, તેને પદાર્થ કહેવાય છે. તેમાં હાથ-મસ્તક-પગ વગેરેનો સંકોચ તે દ્રવ્યસંકોચ કહેવાય અને અહિંદાદિના ગુણોમાં વિશુદ્ધ મનનો પ્રવેશ તેને ભાવસંકોચ કહેવાય છે. અહીં ચાર ભાંગા થાય તેમાં પ્રથમ ભાંગો પાલકાદિની જેમ દ્રવ્યસંકોચ હોય, પણ ભાવસંકોચ ન હોય. બીજો ભાંગો અનુત્તર વિમાનવાસી દેવાદિકની જેમ ભાવસંકોચ હોય, પણ દ્રવ્યસંકોચ ન હોય. ત્રીજો ભાંગો શાંબકુમારાદિની જેમ દ્રવ્યસંકોચ હોય અને ભાવસંકોચ પણ હોય. ચોથો ભાંગો દ્રવ્યસંકોચ ન હોય, અને ભાવસંકોચ પણ ન હોય એ ભાંગો શૂન્ય છે. ૨૮૪૦. હવે નામ-સ્થાપનાદિ ચારે પ્રકારના નમસ્કારનું સ્વરૂપ ભાષ્યકાર મહારાજ કહે છે : नामाइचउन्भेओ निक्लेवो मंगलं च सो नेओ । નામ નમોfમણા વા નાસડવા રો ર૮૪શી आगमओऽणुवउत्तो अज्झेया दब्बओ नमोक्कारो । નોમ નાચ-મવસરીરાત્તિોડયું .ર૮૪રી/ मिच्छोवहया जं भावओ वि कुब्बन्ति निण्हवाईया । જો નમોવાર સમાણુવત્તર : ૨ ૨૮૪રૂરી सदसदविसेसणाओ भवहेऊ जहिच्छओवलंभाओ । नाणफलाभावाओ मिच्छद्दिट्ठिस्स अन्नाणं ॥२८४४॥ जो वा दबत्थमसंजयस्स व भयाइणाऽहवा सो वि । दव्बनमोक्कारो च्चिय कीरइ दमएण रण्णो ब्व ॥२८४५॥ आगमाओ विन्नाया तच्चित्तो भावओ नमोक्कारो । नोआगमओ सो च्चिय सेसयकरणोवउत्तो त्ति ॥२८४६।। Page #428 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. નામાદિનમસ્કારનું સ્વરૂપ. [૪૨૭ નામાદિ ચાર પ્રકારે નમસ્કારનો નિક્ષેપ થાય છે, તે પૂર્વોક્ત મંગળની જેમ જાણવો. નમ: એવું નામ નમસ્કાર છે. અને નમ: એવા બે અક્ષરો લખવા તે, અથવા નમસ્કાર કરવાને પ્રવર્તેલા સાધુ આદિના સંકોચિત કર-ચરણાદિયુક્ત ચિત્રકર્માદિગત જે આકાર તે સ્થાપનાનમસ્કાર છે. આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે દ્રવ્ય નમસ્કાર છે. તેમાં ઉપયોગરહિત નમસ્કાર ભણનાર તે આગમથી દ્રવ્યનમસ્કાર છે. અને નોઆગમથી દ્રવ્યનમસ્કાર જ્ઞશરીર-ભવ્યશરીર અને તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. મિથ્યાત્વથી ઉપહત નિદ્વવાદિ ભાવથી જે નમસ્કાર કરે છે તે અને સમ્યગુદૃષ્ટિ આત્મા ઉપયોગરહિત જે નમસ્કાર કરે છે તે તવ્યતિરિક્ત દ્રવ્યનમસ્કાર છે. સદ્ અને અસહ્ના વિશેષરહિત, ભવહેતુક, યદચ્છાથી ઉપલંભ=પ્રાપ્તિ અને જ્ઞાનના ફળનો અભાવ હોવાથી મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે, તેથી ભાવથી નમસ્કાર કરનારા નિદ્વવાદિને કરેલો દ્રવ્યનમસ્કાર છે. અથવા જે દ્રવ્યને માટે દેવાદિકને નમસ્કાર કરાય છે, અથવા ભયાદિ કારણથી ભિખારી જેમ રાજાને નમસ્કાર કરે તેમ અસંયતિને નમસ્કાર કરાય તે પણ દ્રવ્યનમસ્કાર જ કહેવાય છે. નમસ્કારના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવનમસ્કાર છે, તથા જે નમસ્કાર કરવામાં મનવડે ઉપયોગવંત, “અરિહંતને નમસ્કાર થાઓ” એમ વચન વડે બોલે, અને હાથ આદિ અંગોના સંકોચાદિ વડે નમસ્કાર કરે, ત્યારે તેનો આગમથી ભાવનમસ્કાર કહેવાય છે. (અહીં “નો' શબ્દ મિશ્નવાચી છે, તેથી ઉપયોગરૂપ આગમ અને વચન તથા કાયાની ક્રિયા તેમાં મિશ્ર છે.) ૨૮૪૧ થી ૨૮૪૬. હવે એ નામાદિ નમસ્કારનો નયો દ્વારા વિચાર કરે છે : भावं चिय सद्दनया सेसा इच्छंति सबनिक्नेवे । ठवणावज्जे संगह-ववहारा केइ इच्छंति ॥२८४७॥ दब्ब-ढवणावज्जे उज्जुसुओ, तं न जुज्जए जम्हा । ફુચ્છ સુર્યામ મળયે સો વં રિંતુ ન જુદુત્ત ર૮૪૮ો. इच्छंतो य स दव्वं तदणागारं पि भावहेउ त्ति । नेच्छेज्ज कहं ठवणं सागारं भावहेउ त्ति ? ॥२८४९।। नाम पि होज्ज सन्ना तब्बच्चं वा तदत्थपरिसुन्नं । હે ત્તિ તષ્ઠિતો ટ્ર-કુવા વરં નેચ્છે? ર૮૫૦ अह नामं भावम्मि वि तो णेच्छड़ तेण दव्व-ठवणा वि । भावस्सासन्नयरा हेऊ सद्दो उ बज्झयरो ॥२८५१॥ संगहिओ असंगहिओ सब्बो वा नेगमो ठवणमिच्छे । इच्छइ जइ संगहिओ तं नेच्छइ संगहो कीस ? ॥२८५२॥ अहव मयमसंगहिओ तो ववहारो वि किं न तद्धम्मा । अह सब्बो तो तस्समधम्माणो दो वि ते जुत्ता ॥२८५३॥ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮] નામાદિ નમસ્કારનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ जं च पवेसो नेगमनयस्स दोसु बहुसो समक्खाओ। तो तम्मयं पि भिण्णं मयमियरेसिं विभिन्नाणं ॥२८५४॥ सामण्णाइविसिटुं बझं पि जमुज्जुसुत्तपज्जंता । इच्छंति वत्थुधम्म तो तेसिं सवनिक्लेवो ॥२८५५॥ ત્રણ શબ્દનો શુદ્ધપણાથી ભાવનમસ્કારને જ ઈચ્છે છે, અને શેષ ઋજુસૂત્ર સુધીના ચાર નયો ચારે નિક્ષેપાને ઈચ્છે છે, તથા કેટલાકના મતે સંગ્રહ અને વ્યવહારનય સ્થાપના સિવાયના ત્રણ નિક્ષેપાને ઈચ્છે છે. અને ઋજુસૂત્ર નય દ્રવ્ય અને સ્થાપનાનિક્ષેપને છોડીને બે નિક્ષેપાને જ માને છે. આ વ્યાખ્યાન યોગ્ય નથી, કેમકે તે દ્રવ્યને માને છે એમ શ્રુતમાં કહ્યું છે, પરંતુ તે તેને જુદું નથી માનતો. વળી તે ઋજુસૂત્રનય ભાવહેતુક અનાકારદ્રવ્યને ઈચ્છે છે, તો પછી ભાવહેતુક સાકાર સ્થાપનાને તે કેમ ન ઈચ્છે? “નામ' એ સંજ્ઞાથી વાચ્ય અર્થ અથવા તે અર્થથીશૂન્ય નામ ભાવનો હેતુ હોવાથી જુસૂત્ર તેને ઈચ્છે છે, તો દ્રવ્ય અને સ્થાપનાને કેમ ન ઈચ્છે ? નામ ભાવની અંદર સંનિહિત છે, તેથી તેને ઈચ્છે છે અને દ્રવ્ય-સ્થાપનાને નથી ઈચ્છતો એમ કહેવામાં આવે, તો દ્રવ્ય-સ્થાપના પણ ભાવના વધારે નજીકના હેતુ છે, અને શબ્દનો બાહ્યહેતુ છે, તેથી તે બન્નેને તે ઈચ્છે છે જ. સંગ્રહિક-અસંગ્રહિક આદિ સર્વ નિગમનય સ્થાપનાને ઈચ્છે છે. જો સંગ્રહિકનૈગમ સ્થાપનાને ઈચ્છે છે, તો પછી સંગ્રહનય તેને કેમ ન ઈચ્છે? (ઈચ્છે જ) અથવા અસંગ્રહિક નૈગમ સ્થાપનાને ઈચ્છે છે. સંગ્રહિક નથી ઈચ્છતો. એમ કહેવામાં આવે, તો વ્યવહાર પણ તેવા જ ધર્મવાળો છે. તે પણ સ્થાપનાને કેમ નથી ઈચ્છતો ? સંપૂર્ણ નિગમ સ્થાપનાને ઈચ્છે છે એમ કહેવામાં આવે, તો તેના સમાન ધર્મવાળા તે બન્ને નય(સંગ્રહ-વ્યવહાર) સ્થાપનાને ઈચ્છે એ યોગ્ય જ છે. સંગ્રહ તથા વ્યવહારનયમાં નૈગમનયનો અન્તર્ભાવ પૂર્વે ઘણીવાર કહ્યો છે, તેઓના મતે પણ ભિન્નપણે અને સામાન્યપણે તેઓ સ્થાપનાને ઈચ્છે છે જ. સામાન્યાદિ વિશિષ્ટ જે બાહ્યવસ્તુધર્મને ઋજુસૂત્ર સુધીના નો ઈચ્છે છે, તેથી તેઓને પણ નામાદિ સર્વ નિક્ષેપ માય છે. ૨૮૪૭ થી ૨૮૫૫. વિવેચન - શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નયો શુદ્ધ હોવાથી કેવલ ભાવનમસ્કારને જ માને છે, અને બાકીના ઋજુસૂત્ર સુધીના ચાર ગયો અશુદ્ધ હોવાથી નામાદિ ચારે પ્રકારના નમસ્કારને ઈચ્છે છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે સદ્ભાવસ્થાપના અને અસદ્ભાવસ્થાપના કેવળ સાંકેતિક નામમાત્ર હોવાથી તેનો નામમાં જ અંતર્ભાવ થાય છે, તેથી સ્થાપના વિના બાકીના ત્રણ નિપાને જ સંગ્રહ તથા વ્યવહાર ન માને છે; વળી ઋજુસૂત્ર નય દ્રવ્ય અને સ્થાપના સિવાય બાકીના બે નામ તથા ભાવનિક્ષેપાને જ માને છે. તેઓની આ માન્યતા અયોગ્ય છે, કેમકે ઋજુસૂત્ર નય દ્રવ્યને ઈચ્છે છે, પણ તે જુદું નથી ઈચ્છતો. અનુયોગદ્વારમાં એ માટે કહ્યું છે કે - “3નુસુયર ને ૩yવત્તે ૩મો ને હાવરા પુહુર્ત નેચ્છ” ઋજુસૂત્રનયના મતે અનુપયોગી એવા એક આગમથી દ્રવ્યાવશ્યકને ભિન્ન નથી માનતો.” વળી આ નય સ્થાપના-નિક્ષેપને પણ માને છે. કેમકે પિંડાવસ્થામાં તથાવિધ કડાં-કેયુરાદિ આકાર-રહિત સુવર્ણાદિ દ્રવ્યને, તથાવિધ કેયુરાદિપર્યાયરૂપ ભાવ હેતુક હોવાથી માને છે, તો Page #430 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નામાદિ નમસ્કારનો નયોદ્વાર વિચાર. [૪૨૯ પછી વિશિષ્ટ ઈન્દ્રાદિ આકારયુક્ત સ્થાપના જે ઈન્દ્રાદિ અભિપ્રાયના કારણભૂત છે, તેને તે કેમ ન માને ? અર્થાત્ કે જે નય અનાકાર એવા દ્રવ્યને ભાવહેતુક માનીને ઈચ્છે છે, તે નય જે ઈન્દ્રાદિ ભાવના હેતુભૂત સાકાર સ્થાપના છે, તેને કેમ ન માને ? માને છે જ. અથવા નામ સંજ્ઞામાત્ર હોય, કે તે નામથી વાચ્ય હોય, અથવા ઈન્દ્રાદિ અર્થ રહિત તે નામ હોય. તો પણ તે નામ ભાવનું કારણ હોવાથી ઋસૂત્ર નય તે નામને માને છે, તો પછી દ્રવ્ય અને સ્થાપના પણ ભાવનું કારણ હોવાથી તેને તે કેમ ન માને ? માને જ. ઈન્દ્રાદિક સંજ્ઞારૂપ નામ ભાવ-ઈન્દ્રમાં છે, તેથી ઋજાસૂત્રનય નામને ઈચ્છે છે. એમ કહેવામાં આવે, તો દ્રવ્ય અને સ્થાપના પણ ભાવ-ઈન્દ્રમાં વધારે નજીકના હેતુ છે, અને શબ્દ રૂપ નામ તો બાહ્યતર હેતુ છે. અર્થાત્ કે ઈન્દ્રમૂર્તિરૂપ દ્રવ્ય અને તેની વિશિષ્ટઆકૃતિરૂપ સ્થાપના એ બંને ઈન્દ્રરૂપ પર્યાયના તાદાત્મ્ય સંબંધે રહેલા હોવાથી વધારે નજીકના હેતુ છે અને નામરૂપ શબ્દ તો વાચ્ય-વાચકભાવ માત્રના સંબંધરૂપે જ રહેલ હોવાથી બાહ્યતર હેતુ છે, તેથી દ્રવ્ય-સ્થાપનાનામ કરતા ભાવમાં વધારે નજીકના હેતુ હોવાથી ઋજીસૂત્રનય તે બન્નેને ઈચ્છે છે જ. સંગ્રહ અને વ્યવહારનય સ્થાપના સિવાય ત્રણ નિક્ષેપાને માને છે. એમ જે કેટલાક કહે છે, તેના ઉત્તરમાં હવે કહીએ છીએ કે - સંગ્રહિક અથવા અસંગ્રહિક સર્વે નૈગમનય વિવાદરહિત સ્થાપનાને ઈચ્છે છે. તેમાં સંગ્રહનયના મતાનુસારી સંગ્રહિક નૈગમ સામાન્યવાદી છે, અને વ્યવહારનયના મતાનુસારી અસંગ્રહિક નૈગમ વિશેષવાદી છે, આ બેમાં સંગ્રહનયાનુસારી સંગ્રહિક નૈગમ સ્થાપનાને ઈચ્છે છે, તો પછી તેના જેવી માન્યતાવાળો સંગ્રહનય પણ સ્થાપનાને કેમ ન ઈચ્છે ? ઈચ્છે જ. અહીં કદાચ એમ કહેવામાં આવે કે સામાન્યથી સર્વ નૈગમ સ્થાપનાને ઈચ્છે છે, પણ વિશેષ વ્યાખ્યાનથી અસંગ્રહિક નૈગમ સ્થાપનાને ઈચ્છે છે. સંગ્રહ નૈગમ નથી ઈચ્છતો એમ સમજવું, તેથી કરીને સંગ્રહનયને સ્થાપનાનો નિષેધ નથી. આ પ્રમાણે કહેવામાં આવે, તો એક બાજુ સાંધતા બીજી બાજુ તૂટશે. કેમકે એ પ્રમાણે તો વ્યવહારનય પણ અસંગ્રહિક નૈગમનયની સમાન વિશેષવાદી હોવાથી સ્થાપનાને માનશે જ, પરંતુ “સ્થાપના સિવાય ત્રણ નિક્ષેપાને સંગ્રહ તથા વ્યવહારનય માને છે.' એ કથનથી વ્યવહારનયને સ્થાપનાનો નિષેધ જણાવ્યો છે. સંપૂર્ણ નૈગમ સ્થાપનાને ઈચ્છે છે, પણ સંગ્રહિક-અસંગ્રહિકના ભેદથી તે નથી ઈચ્છતો, તેથી કરીને સંગ્રહ અને વ્યવહાર પણ સ્થાપનાને નથી માનતા એમ કહેવામાં આવે, તો એ બે નયો એકબીજાની અપેક્ષા વિના ભલે સ્થાપના ન માને, પણ તે બન્ને સમુદીતનયો નૈગમનયરૂપ હોવાથી સ્થાપના માનશે જ. કેમકે તે પ્રત્યેક નય નૈગમથી ભિન્ન નથી. અથવા પૂર્વે નો સામન્નગાદિ સો નેગો સંગર્દ નો ઈત્યાદિ ગાથાવડે સંગ્રહ તથા વ્યવહારનયમાં નૈગમનયનો અંતર્ભાવ કહેલ છે, તદનુસાર પણ સંગ્રહ-વ્યવહારનય સ્થાપનાનેમાને છે, કારણ કે જેમ સ્થાપનાને માનનાર નૈગમનયનો એ બે નયમાં અંતર્ભાવ થાય છે, તેવી રીતે તેની સ્થાપનાની માન્યતાનો પણ તે બે નયમાં અંતર્ભાવ થાય છે. એટલે કે સ્થાપના-સામાન્યને સંગ્રહ ઈચ્છે છે અને સ્થાપના-વિશેષને વ્યવહાર ઈચ્છે છે, એમ માનવું યોગ્ય છે, પરંતુ સર્વથા તે બે નયો તેને નથી માનતા એમ કહેવું તે યોગ્ય નથી. કારણ કે સામાન્યાદિ વિશિષ્ટ બહુ પ્રકારના બાહ્ય વસ્તુધર્મને Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦] પ્રરૂપણાકાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઋજુસૂત્ર પર્યંતના ચાર નયો ઈચ્છે છે, તેથી કરીને નયોને નામાદિ ચારે નિક્ષેપા માન્ય છે. ૨૮૪૭ થી ૨૮૫૫. હવે “નેવાડ્યું પરં” ઈત્યાદિ ૨૮૪૭ મી ગાથાનું વ્યાખ્યાન કરે છે. निवयइ पाइपज्जंतओ जओ तो नमो निवाउ त्ति । सो च्चिय निययत्थपरो पयमिह नेवाइयं नाम ।। २८५६ ॥ पूयत्थमिणं सा पुण सिर-कर- पायाइदव्वसंकोओ । भावरस य संकोओ मणसा सुद्धस्स विणिवेसो || २८५७ ।। एत्थं तु भावकरणं हाणमेगंतियं ति तस्सेव । सुद्धिनिमित्तं भावावेयं तु तं विफलं ॥। २८५८ ।। जं जुज्जंतो वि तयं न तप्फलं लहइ पालगाइ व्व । तबिरहिया लहंति य फलमिह जमणुत्तराईया । २८५९ ।। तह वि विसुद्धी पाएण बज्झ-सहियस्स जा न सा इहरा । संजायतेोभयमिट्टं संबस्स नमओ || २८६०॥ નમઃ પદ પદની આદિમાં અથવા અંતમાં પડતું હોવાથી તે નિપાત કહેવાય છે. એ નિપાત સ્વઅર્થમાં તત્પર હોવાથી તેને નૈપાતિકપદ કહેવાય છે. એમાં નમઃ પદ પૂજાના અર્થમાં છે, તે પૂજા બે પ્રકારે છે. એક શિર-હાથ-પગ આદિના દ્રવ્યસંકોચરૂપ અને બીજી શુદ્ધ મનનો વિનિવેશ તે ભાવસંકોચરૂપ, એ બેમાં ભાવસંકોચ જ એકાંત શ્રેષ્ઠ છે, કેમકે તે જ બાહ્ય-શુદ્ધિનું કારણ છે. ભાવરહિત દ્રવ્યસંકોચ નિષ્ફળ છે, (કારણ કે ભાવરહિત દ્રવ્ય સંકોચથી) નમસ્કારમાં યોજાયેલ હોય, તેને પાલકાદિની જેમ તેનું ફળ મળતું નથી. પણ દ્રવ્યરહિત ભાવસંકોચવાળા અનુત્તર વિમાનવાસી દેવોની જેમ ફળ પામે છે. તો પણ પ્રાયઃ બાહ્ય વિશુદ્ધિસહિત જે ન હોય, તેને તેવા પ્રકારનું ઉત્તમ ફળ ન મળે, માટે શાંબકુમારની જેમ નમસ્કાર કરનારાને ઉભય વિશુદ્ધિ ઉત્તમ ફળને માટે થાય છે. ૨૮૫૬ થી ૨૮૬૦. હવે પ્રરૂપણાદ્વાર કહે છે : (४२५) दुविहा परूवणा छप्पया य नवहा य छप्पयाइ णमो । किंकरस केण व कहिं केवच्चिरं कविहो व भवे ? || २८६१ ।। ८९१ ।। (४२६) किं जीवो तप्परिणओ पुव्यप्पडिवण्णओ व जीवाणं । નીવસ ય નીવાળ ય પડુ ડિવપ્નમાળ તુ ર૮૬૨ીટી પ્રરૂપણા બે પ્રકારે છે, એક પ્રરૂપણા છ પ્રકારે અને બીજી પ્રરૂપણા નવ પ્રકારે છે. તેમાં નમસ્કાર એ શું છે ?, કોનો છે ?, કોના વડે થાય છે ?, ક્યાં થાય છે ?, કેટલો વખત રહે છે ?, અને કેટલા પ્રકારે છે ?, એ છ પ્રકારે પ્રરૂપણા છે. નમસ્કાર શું છે ? તે જીવ છે, અથવા તે પરિણામ છે. પૂર્વપ્રતિપત્રની અપેક્ષાએ ઘણા જીવોનો અથવા એક જીવનો નમસ્કાર છે, અને Page #432 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] પ્રરૂપણાધાર. પ્રતિપદ્યમાનની અપેક્ષાએ એક જીવનો અથવા ઘણા જીવનો નમસ્કાર છે. ૨૮૬૧-૨૮૬૨. હવે છ દ્વારમાંનું પહેલું “નમસ્કાર શું છે ?” એ દ્વાર કહે છે ઃकि होज्ज नमोक्कारो जीवोऽजीवो ऽहवागुण्णे दव्वं । નીવો નો અંત્તે ત્તિ ય તદ્દ નોગામો નોારો ર૮૬।। जं जीवो नाणमओऽणन्नो नाणं च जं नमोक्कारो । તો સો નીવો રજું મુળો ત્તિ સામાઽમિહિયં ર૮૬૪।। सव्वत्थिमओ खन्धो तदेगदेसो य जं नमोक्कारो । देसपडिसेहवयणो नोसद्दो तेण नोखन्धो ॥। २८६५।। भूयग्गामो गामो तदेगदेसो तउ ति नोगामो । તેણે ત્તિ સો વિમેનોડોનો નેયો નયમયાગો ||૨૮૬૬।। तप्परिणउ च्चिय जया सद्दाईणं तया नमोक्कारो । साणमणुवत्तो विलद्धिसहिओ हवा जोग्गो ॥२८६७॥ संगहनओ नमोक्कारजाइसामाण्णओ सया एकं । इच्छइ ववहारो पुण एगमिगं बहू बहवो || २८६८ ।। उज्जुसुयाईणं पुण जेण सयं संपयं व वत्युं ति । पत्तेयं पत्तेयं तेण नमोक्कारमिच्छंति ॥ २८६९ ।। નમસ્કાર એ શું વસ્તું છે ? જીવ છે, કે અજીવ છે ? અથવા ગુણ છે કે, દ્રવ્ય છે ? (એ પ્રશ્નના ઉત્તરમાં નૈગમાદિ અશુદ્ધનયની અપેક્ષાએ) નમસ્કાર એ જીવ છે પણ અજીવ નથી, અને તે જીવ સંગ્રહનયની અપેક્ષાએ અવિશિષ્ટ પંચાસ્તિકાયાત્મક સ્કંધરૂપ નથી, તેમજ વિશેષ અપેક્ષાએ અવિશિષ્ટ ગ્રામરૂપ પણ નથી. તેથી તે નમસ્કારનો સ્કંઘ અને નોગ્રામરૂપ છે, (કેમકે જીવરૂપ નમસ્કાર પંચાસ્તિકાયાત્મક સ્કંધનો એક દેશ છે, તથા ચૌદ પ્રકારના ભૂતગ્રામનો પણ એક દેશ છે. અહીં નોશબ્દ દેશવાચી છે.) જીવ શાનમાં છે, જ્ઞાનરૂપ છે અને તે જ્ઞાન જીવથી અભિન્ન છે. તેથી જીવ નમસ્કાર છે. (અજીવ નથી, કેમકે તે જ્ઞાનરહિત છે.) તે નમસ્કાર ગુણ છે કે દ્રવ્ય છે ? એનો ઉત્તર પૂર્વે ૨૬૪૩ મી ગાથામાં સામાયિકની અંદર કહેલ છે, તે પ્રમાણે સમજવો, પણ તેમાં સામાયિકના સ્થાને નમસ્કાર સમજવો સર્વ પંચાસ્તિકાય સ્કંધ કહેવાય, જીવ તે સ્કંધનો એક દેશ હોવાથી નમસ્કાર પણ તેનો એક દેશ છે, કેમકે નમસ્કારવાન્ અને નમસ્કાર એ બંન્નેનો અભેદ ઉપચાર છે તેથી તેનો એક દેશ છે. અહીં નો' શબ્દ દેશપ્રતિષેધવાચી છે. તેથી તે નમસ્કારવાન્ જીવના સ્કંધરૂપ કહેવાય છે. તથા એકેન્દ્રિયાદિ ચૌદ જીવભેદરૂપ ભૂતગ્રામને ગ્રામ કહેવાય છે, તે ગ્રામનો દેવ મનુષ્યાદિરૂપ નમસ્કારવાન્ જીવ એકદેશ હોવાથી તેને નમસ્કારનો ગ્રામ કહેવાય છે. તે નમસ્કાર ભૂતગ્રામનો એક દેશ હોવા છતાં પણ એક છે કે અનેક છે ? (આનો ઉત્તર) શેયનયના અભિપ્રાયથી જાણવો જ્યારે નમસ્કારના પરિણામવાળો જીવ થાય ત્યારે [૪૩૧ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨] પ્રરૂપણા દ્વાર અને નમસ્કાર શું છે?' તે દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શબ્દાદિ ત્રણ નયોના અભિપ્રાયે જીવ નમસ્કાર કહેવાય છે, અને શેષ નૈગમાદિ નયોના અભિપ્રાય નમસ્કારમાં ઉપયોગરહિત હોય તો પણ જો લબ્ધિસહિત હોય અથવા નમસ્કારને યોગ્ય હોય તેવો જીવ પણ નમસ્કાર કહેવાય છે. સંગ્રહનય નમસ્કાર જાતિ સામાન્યથી હંમેશાં એક જ નમસ્કારને ઇચ્છે છે, અને વ્યવહારનય (લોક વ્યવહારમાં તત્પર હોવાથી) એક નમસ્કારવાનું જીવને એક નમસ્કાર માને છે, તથા બહુ જીવોને બહુ નમસ્કાર માને છે. તેમ જ ઋજુસૂત્રાદિનય વર્તમાન સમયવર્તિ સ્વકીય વસ્તુને વસ્તુ માને છે, તેથી તે પ્રત્યેકના જુદા જુદા નમસ્કાર માને છે. ૨૮૬૩ થી ૨૮૬૯. હવે “નમસ્કાર કોનો છે ?” એ દ્વારા કહેવાને પુલ્વપડિવન્નઓ' ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા કરે છે કે : पडिवज्जमाणओ पुण एगोऽणेगो व संगहं मोत्तुं । इट्ठो सेसनयाणं पडिवन्ना णियमकोऽणेगे ॥२८७०॥दारं करस त्ति नमोक्कारो पुज्जस्स हि संपयाणभावाओ । નેઇમ-વહારમાં ગદ રમવા રસ ઝરૂખો ત્તિ ર૮૭ पुज्जस्सव पज्जाओ तप्पच्चयओ घडाइधम्म व । त उभावओ वा घडविण्णाणाभिहाणं ब्व ॥२८७२।। अहवा स करेंतो चेव तस्स जं मिच्चभावमावन्नो । का तस्स नमोक्कारे चिंता दासखरोवम्मे ॥२८७३॥ जीवरस सो जिणस्स व अज्जीवस्स उ जिणिंदपडिमाए । जीवाण जईणं पिव अज्जीवाणं तु पडिमाणं ।।२८७४॥ जीवस्साजीवस्स य जइणो बिंबस्स चेगओ समयं । जीवाणमजीवाण य जईणो पडिमाण चेगत्थं ॥२८७५।। जीवरसाजीवस्स य जईणं बिम्बस्स चेगओ समयं । जीवास्सजीवाण य जईण पडिमाण चेगत्थं ।।२८७६॥ जीवो त्ति नमोक्कारो नणु सब्बमयं कई पुणो भेओ । इह जीवरसेण सओ भण्णइ सामित्तचिंतेयं ॥२८७७॥ નમસ્કાર પામનાર જીવ એક હોય કે અનેક હોય, એ પક્ષ સંગ્રહનય સિવાયના શેષનયોને સંમત છે, અને પૂર્વપ્રતિપન્ન તો તે સર્વેને અનેક જીવો ઈષ્ટ છે. નમસ્કાર કોનો છે? પૂજ્યનો. કેમકે તે તેમને અપાય છે. જેમકે ભિક્ષા કોની ? યતિની, (તે પ્રમાણે અહીં પણ સમજવું.) આ મત નૈગમ તથા વ્યવહારનયનો છે. અથવા નમસ્કાર એ પૂજ્યનો પર્યાય છે, કેમકે ઘટના આત્મીયસ્વરૂપની જેમ તેમાં “આ પૂજ્ય છે,' એવો પ્રત્યય થાય છે. અથવા પૂજ્ય નમસ્કારનો હેતુ હોવાથી ઘટ વિજ્ઞાનના અભિધાનની જેમ નમસ્કાર પૂજ્યનો પર્યાય છે, અથવા તે નમસ્કાર Page #434 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પ્રરૂપણા દ્વાર અને “નમસ્કાર શું છે?” તે દ્વાર. [૪૩૩ કરનાર પૂજ્યના મૃત્યભાવને પામે છે, એટલે તે નમસ્કાર કરનારની દાસ અને ખરની ઉપમાવાળા નમસ્કારમાં શી ચિન્તા કરવી ? શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવો, તેથી તે જીવનો નમસ્કાર કહેવાય, જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કરવાથી અજીવનો નમસ્કાર, યતિઓને નમસ્કાર કરવાથી જીવોનો નમસ્કાર, તેમની પ્રતિમાઓને નમસ્કાર કરવાથી અજીવોનો નમસ્કાર, યતિને અને પ્રતિમાને સાથે નમસ્કાર કરવાથી જીવનો તથા અજીવનો નમસ્કાર, યતિને અને પ્રતિમાઓને સાથે નમસ્કાર કરવાથી જીવનો અને અજીવોને નમસ્કાર, યતિઓને અને પ્રતિમાને એકીસાથે નમસ્કાર કરવાથી જીવોનો તથા અજીવનો નમસ્કાર, યતિઓને અને પ્રતિમાઓને એકીસાથે નમસ્કાર કરવાથી જીવનો તથા અજીવનો નમસ્કાર છે. જીવ એ નમસ્કાર છે, એમ સર્વને સંમત છે, તો પછી એ ભેદ શા માટે ? અહીં વિદ્યમાન જીવના અને નમસ્કારના સ્વામિત્વનો વિચાર કરાય છે, તેથી તે ભેદ છે. ૨૮૭૦ થી ૨૮૭૭. વિવેચન :- નમસ્કાર પામતા જીવો એક અથવા અનેક હોય છે, એમ સંગ્રહનય સિવાયના બધા નયો માને છે અને પૂર્વપ્રતિપન્ન નમસ્કારવાળા જીવો તો અવશ્ય અનેક હોય છે, એમ તે નયો માને છે; કેમકે ચારે ગતિમાં પૂર્વપ્રતિપન્ન સમ્યગુદૃષ્ટિ જીવો સદાકાળ અસંખ્યાતા હોય છે. સંગ્રહનય સામાન્યવાદી હોવાથી ઉભયપક્ષમાં બહુત્વ નથી માનતો આ ઉપરથી “નમસ્કાર કોનો છે?” એ પ્રશ્નના ઉત્તરમાં એક જીવ અથવા અનેક જીવ નમસ્કારના સ્વામી છે, એમ સિદ્ધ થયું. શિષ્ય :- નમસ્કારનો સ્વામી જીવ છે, તો તે નમસ્કાર કરવા યોગ્ય પૂજ્ય જીવ સ્વામી છે, કે નમસ્કાર કરનાર જીવ સ્વામી છે ? આચાર્ય :- તારા એ પ્રશ્નનો જવાબ નયના વિચારથી આપવો જોઇએ. તેમાં પ્રથમ નૈગમ તથા વ્યવહારનયના અભિપ્રાય પ્રમાણે નમસ્કાર કરવા યોગ્ય-પૂજ્ય આત્મા નમસ્કારનો સ્વામી છે, પણ નમસ્કાર કરનાર જીવ તેનો સ્વામી નથી, કારણ કે નમસ્કાર પૂજ્યને અપાય છે. જેમ લોકમાં પણ ભિક્ષા કોની છે? યતિની છે, પણ આપનારની નથી એમ કહેવાય છે તેવી રીતે અહી પણ સમજવું. અથવા ઘટના પોતાના રૂપાદિ ધર્મો, ઘટની અંદર ઘટની પ્રતીતિ કરાવનાર હોવાથી ઘટના પર્યાયો છે; તેમ નમસ્કાર પણ પૂજ્યની અંદર “આ પૂજ્ય છે” એવી પ્રતીતિ કરાવનાર હોવાથી તે પૂજ્યનો પર્યાય છે. અથવા ઘટ સંબંધી જ્ઞાન અને તેનું કથન ઘટના હેતુ હોવાથી ઘટના પર્યાય છે. તેવી જ રીતે નમસ્કાર કરવા યોગ્ય અરિહંતાદિકને જોવાથી ભવ્યજીવને વિશિષ્ટ ઉલ્લાસથી નમસ્કાર કરવાનો ભાવ ઉત્પન્ન થાય, તેથી તે પૂજય આત્મા નમસ્કારનો હેતુ હોવાથી નમસ્કાર પૂજ્યનો પર્યાય છે. વળી નમસ્કાર જીવ, નમસ્કાર કરનાર તે પૂજ્ય આત્માનું દાસત્વ પામે છે, તેથી દાસ અને ખરની ઉપમાવાળા તે નમસ્કાર ઉપર નમસ્કાર કરનારનો અધિકાર નથી. કારણ કે જેમ-“રાન મેં અરે દીવો રાસ વિ મેં અરવિ ” નોકરે મારા માટે ખર ખરીદ્યો, તે દાસ પણ મારો છે અને ખર પણ મારો છે.” આ સિદ્ધાંતોક્ત ન્યાયથી દાસ જેવો નમસ્કાર અને ખર સમાન નમસ્કાર એ બંને પૂજ્ય આત્મા અહંદાદિકના જ છે, પણ નમસ્કાર કરનારના નથી. પપ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] “નમસ્કાર કોનો છે ?” એ દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અહીં એક વાત વિશેષ સમજવાની છે કે - પૂજ્ય વસ્તુ બે પ્રકારની છે, એક જીવરૂપ અને બીજી અજીવરૂપ. તેમાં જીવરૂપ પૂજ્ય વસ્તુ તે શ્રી જિનેશ્વરાદિ અને અજીવરૂપ પૂજ્ય વસ્તુ તે તેમની પ્રતિમા વગેરે જાણવી. આ જીવ તથા અજીવપદના એકવચન અને બહુવચનવડે આઠ ભાગ છે. જેમકે ૧-જીવનો નમસ્કાર, ૨-અજીવનો નમસ્કાર, ૩-જીવોનો, ૪-અજીવોનો, પ-જીવનો અને અજીવનો, ૬-જીવનો અને અજીવોનો, ૭- જીવોનો અને અજીવનો અને ૮-જીવોનો અને અજીવોનો નમસ્કાર. આ આઠે ભાંગા ભાષ્યકાર મહારાજે ઉદાહરણ પૂર્વક કહ્યા છે. તેમાં ૧પ્રથમ જિનેશ્વરને નમસ્કાર કરવો, તે જીવનો નમસ્કાર. ૨-જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કરવો તે અજીવનો નમસ્કાર, ૩-મુનિઓને નમસ્કાર કરવો તે જીવોનો નમસ્કાર, ૪-પ્રતિમાઓને નમસ્કાર કરવો તે અજીવોનો નમસ્કાર, પ-મુનિને તથા પ્રતિમાને સાથે નમસ્કાર કરવો તે જીવનો અને અજીવનો નમસ્કાર, ૬-મુનિઓને તથા પ્રતિમાઓને સાથે નમસ્કાર કરવો તે જીવોનો અને સાથે અજીવોનો નમસ્કાર, ૭-ઘણા મુનિઓને અને એક પ્રતિમાને સાથે નમસ્કાર કરવો તે જીવોનો તથા અજીવનો નમસ્કાર, ૮-ઘણા મુનિઓને તથા ઘણી પ્રતિમાઓને સાથે નમસ્કાર કરવો તે જીવોનો અને અજીવોનો નમસ્કાર કહેવાય છે. શિષ્ય - મહારાજ પૂર્વે ૨૮૬૨ મી ગાથામાં “જીવનમસ્કાર છે,” એમ સર્વ નયોને સંમત સમાન અધિકરણ આપે કહ્યું છે અને અહીં જિનેશ્વરને નમસ્કાર કરવો તે “જીવનો નમસ્કાર” ઇત્યાદિ છઠ્ઠી વિભક્તિનો નિર્દેશ કરીને બંનેનો ભેદ શાથી કહો છો ? આચાર્ય :- સમાને અધિકરણવાળો જીવરૂપ નમસ્કાર એ પૂજ્ય આત્માનો છે? કે નમસ્કાર કરનારનો છે ? એનો વિચાર અહીં પ્રસ્તુત હોવાથી છઠ્ઠી વિભક્તિનો નિર્દેશ કર્યો છે. તેથી કાંઇ બાધ નથી. ૨૮૭૦ થી ૨૮૭૭. હવે સંગ્રહનયના મતે નમસ્કારનું સ્વામિત્વ વિચારતા કહે છે કે : सामण्णमेत्तगाही स-परजिए-यरविसेसनिरवेक्खो । संगहनओऽभिमण्णइ तमिहेगरसाविसिट्ठस्स ॥२८७८।। जीवरसाजीवरस व सस्स परस्स व विसेसणेऽभिण्णो । न य भेयमिच्छइ सया स नमो सामण्णमेत्तस्स ॥२८७९।। जीवो नमो त्ति तुल्लाऽहिगरण तं बेइ न उ स जीवस्स । સુચ્છ વાડસુદ્ધયો વરસેવ નન્નરરા ર૮૮૦|| ગાથાર્થ - સ્વ-પર જીવાજીવ આદિ વિશેષની અપેક્ષારહિત સંગ્રહનય સામાન્ય માત્રગ્રાહી હોવાથી તે નમસ્કારને એક અવિશિષ્ટ સત્તારૂપ માને છે. જીવનો કે અજીવનો અથવા સ્વ-પરનો અભેદ વિશેષણમાં અભિન્ન આ નયભેદ નથી માનતો પણ નમસ્કાર સામાન્યરૂપે જ તેને માને છે. જીવ એ જ નમસ્કાર છે, એ પ્રમાણે સમાન અધિકરણ આ નય કહે છે. પણ જીવનો નમસ્કાર એમ ભિન્ન અધિકરણ નથી માનતો. અથવા આ અશુદ્ધતર સંગ્રહનય તે નમસ્કારને જીવનો જ માને છે, બીજા સાત ભાંગે નથી માનતો. ૨૮૭૮ થી ૨૮૮૦. Page #436 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નમસ્કારના સ્વામિત્વનો વિચાર. [૪૩૫ સંગ્રહનય સામાન્યમાત્રગ્રાહી હોવાથી જીવનો નમસ્કાર-અજીવનો નમસ્કાર ઇત્યાદિ વિશેષણરહિત સત્તામાત્રરૂપે નમસ્કારને માને છે, કારણ કે જીવનો યા અજીવનો, સ્વનો કે પરનો નમસ્કાર ઇત્યાદિ વિશેષણોવડે આ નય નમસ્કારનો ભેદ નથી માનતો પણ સત્તા-સામાન્યરૂપે એક જ માને છે. - અહીં કદાચ એમ પૂછવામાં આવે કે નમ: શબ્દ રૂપ નમસ્કારનો સ્વસ્વરૂપે આધારાદિના ભેદે આ નય ભેદ માને છે કે નહિ? એના ઉત્તરમાં કહેવાનું કે નમરકાર સામાન્ય માત્રના આધારાદિ ભેદમાં પણ આ નય સર્વકાળ ભેદ નથી માનતો, સામાન્ય માત્રગ્રાહિ હોવાથી સર્વત્ર એક જ માને છે. અથવા “જીવનો નમસ્કાર” એ પ્રમાણે છઠ્ઠી વિભક્તિવડે જે ભેદ કહ્યો છે તેવો ભેદ આ નય મૂળથી જ સર્વથા નથી માનતો, એટલે જીવનો નમસ્કાર કે અજીવનો નમસ્કાર, એવો સ્વામિત્વનો વિચાર તો ક્યાંથી થઇ શકે? કારણ કે “જીવ એ જ નમસ્કાર છે એ પ્રમાણે સમાન અધિકરણતાને જ (એક વિભક્તિને) આ નય માને છે, પણ “જીવનો નમસ્કાર” એવું ભિન્ન અધિકરણ (ાદી વિભક્તિ) નથી માનતો. અથવા અશુદ્ધતર સંગ્રહનય પૂર્વોક્ત આઠ ભાંગામાંથી પહેલો ભાંગો માને છે. એટલે કે જીવ સામાન્યનો નમસ્કાર છે. એમ આ નય માને છે. બાકીના સાત ભાંગા નથી માનતો. ૨૮૮૦. હવે ઋજુસૂત્રના અભિપ્રાયે નમસ્કારનું સ્વામિત્વ વિચારે છે. उज्जुसुयमयं नाणं सद्दो किरिया च जं नमोक्कारो । હોબ્ધ ન સહ સો કુત્તો તરન્નર |ર૮૮શી नाणं जीवाणन्नं तं कहमत्थंतररस पुज्जस्स । નવરા રોડ વિઠ્ઠ વા પડમા નવરદિયા? .ર૮૮રો एवं सद्दो किरिया य सद्द-किरियावओ जओ धम्मो । ન ચ ઘમો વધ્વંતરરવારો તો જ પુનરરા ર૮૮રૂા एवं च कयविणासा-उकयागमे-गत्त-संगराईया । ૩નર નમવારે સો વદવો પસંન્નતિ શારદા जड़ सामिभावओ होज्ज पूअणिज्जस्स सो तो को दोसो ? । अत्यंतरभूयस्स वि जह गावो देवदत्तस्स ॥२८८५॥ अस्सेदं ववएसो हवेज्ज दबम्मि न उ गुणे जुत्तो । પડયરના સુમાવો મન્ન ન દિ દેવદત્તર ૨૮૮૬ો. ઋજુસૂત્રનયનો મત એવો છે કે જે નમસ્કાર છે, તે ઉપયોગાત્મક જ્ઞાનરૂપ અરિહંતોને નમસ્કાર થાઓ ઈત્યાદિ શબ્દરૂપ, અથવા શિરોનમનાદિ ક્રિયારૂપ છે; તેથી તે નમસ્કાર તેના કર્યા સિવાય બીજાનો કોઈ પણ રીતે કહી શકાય નહિ. કારણ કે જ્ઞાનરૂપ નમસ્કાર જીવથી અભિન્ન Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬] નમસ્કારના સ્વામિત્વનો વિચાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે, તો પછી તે અર્થાતરરૂપ પૂજ્યનો છે એમ કેમ કહી શકાય ? અથવા અઘટમાન છતાં પણ વિવાદની ખાતર માની લઇએ કે ભલે જીવનો નમસ્કાર હો, પરંતુ જીવરહિત-અચેતન પ્રતિમાનો તે કેવી રીતે હોઇ શકે ? (ન જ હોઇ શકે.) એ જ પ્રમાણે શબ્દરૂપ અને ક્રિયારૂપ નમસ્કાર પણ શબ્દ કરનાર અને ક્રિયાવાન્ (નમસ્કાર કરનાર)ના ધર્મ છે, તે ધર્મ અન્ય દ્રવ્યમાં નહિ માટે પૂજ્યનો નમસ્કાર નથી. જો એ પ્રમાણે પૂજકે કરેલો નમસ્કાર પૂજ્યનો માનવામાં આવે તો, કૃતનાશ, અકૃતઆગમ, એકત્વ-અને સંકરાદિ ઘણા દોષો પ્રાપ્ત થાય. જેમ ગાયો અન્યત્ર છતાં દેવદત્તની છે એમ કહેવાય છે, તેવી રીતે નમસ્કાર પૂજકને વિષે હોય, તો પણ સ્વામીભાવે અર્થાન્તરભૂત પૂજ્યનો નમસ્કાર માનવામાં શો દોષ છે ? (એમ કહેવામાં આવે તો) આ આનું છે એવો વ્યવહાર દ્રવ્યમાં કરી શકાય, પણ ગુણની અંદર ન કરી શકાય. કારણ કે પટનો શુક્લભાવ તે દેવદત્તનો ન કહી શકાય. (કેમકે એથી સાંકર્ય આદિ દોષો પ્રાપ્ત થાય.) ૨૮૮૧ થી ૨૮૮૬. ववाभावम्मि वि नणु सामित्तमणिवारियं चेव । अन्नाधाराणं पि हु सगुणाण व भोगभावाओ ।। २८८७ ।। एवं पि न सो पुज्जरस तप्फलाभावओ परधणं व । जुत्तो फलभावाओ सधणं पिव पूजयंतस्स ॥ २८८८।। नणु पुज्जरसेव फलं दीसइ पूजा न पूजयंतरस । नावजीवितणओ तं तरस फलं जहा नभसो || २८८९ ।। न यदिट्ठफलत्थोऽयं जुत्तो पुज्जरस वोवगाराय । किंतु परिणामसुद्धी फलमिट्टं सा य पूजयओ ।।२८९० ।। कत्तुरहीणत्तणओ तम्मुणओ तप्फलोवभोगाओ । तरस खओवसमओ तज्जोगाओ य सो तस्स ।। २८९१ ॥ અન્ય આધારવાળા ગુણોનો એવા વ્યવહારનો અભાવ છતાં પણ સ્વગુણોની જેમ ભોગભાવથી તેનું સ્વામિત્વ નિવારી નહિ શકાય. (એમ કહેવામાં આવે તો) એ પ્રમાણે પણ પારકા ધનની જેમ તેનો તે નમસ્કાર ફળના અભાવે પૂજ્યનો નહિ કહેવાય; પરંતુ સ્વધનની જેમ ફળના સદ્ભાવથી પૂજકનો નમસ્કાર કહેવો યોગ્ય છે. પૂજારૂપ ફળ પૂજ્યને જ જણાય છે, પૂજકને નથી જણાતું એમ કહેવામાં આવે, તો આકાશની જેમ વીતરાગ અનુપજીવી હોવાથી તે ફળ તેમનું નથી. વળી નમસ્કાર દ્રષ્ટફળરૂપ પ્રયોજનવાળો નથી, અથવા પૂજ્યના ઉપકાર માટે પણ નથી; પરંતુ પરિણામની વિશુદ્ધિ એ નમસ્કારનું ફળ માન્યું છે, અને તે વિશુદ્ધિ પૂજકને જ થાય છે. નમસ્કાર કર્તાને આધીન હોવાથી તેના ગુણ હોવાથી તેના ફળના ઉપભોગથી, તેના ક્ષયોપશમથી અને તેના યોગથી તે નમસ્કાર પૂજકનો જ કહેવાય છે. ૨૮૮૭ થી ૨૮૯૦, અન્ય આધારવાળા-પટાદિગત શુક્લાદિગુણો દેવદત્તના એવા વ્યવહારનો અભાવ છતાં પણ તેને તેનું સ્વામિત્વ નિવારી નહિ શકાય. કારણ કે જેમ પોતાના રૂપાદિ ગુણોનો ભોગવનાર દેવદત્ત પોતાના ગુણોનો સ્વામી છે, તેવી રીતે પોતાના વસ્ત્રના શુક્લાદિ ગુણો દેવદત્તવડે ભોગવાતા Page #438 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નમસ્કારના સ્વામિત્વનો વિચાર. [૪૩૭ હોવાથી તેનો પણ તે સ્વામી છે. એજ પ્રમાણે જો નમસ્કાર પૂજકની અંદર હોય અને પૂજ્ય તેનો સ્વામી થાય, તો શું દોષ છે ? એ પ્રમાણે કહેવામાં આવે, તો પણ તે નમસ્કાર પૂજયનો નહિ કહી શકાય, કારણ કે પારકાના ધનની જેમ નમસ્કારના સ્વગદિરૂપ ફળનો પૂજ્યને અભાવ છે; અને પૂજનારને તે સ્વધનની જેમ સ્વર્ગાદિ ફળના સાવવાળો હોવાથી તે પૂજકનો છે એમ કહેવું યોગ્ય છે. પૂજ્યને પૂજારૂપ ફળ પ્રત્યક્ષ જણાય છે અને પૂજકને તે નથી જણાતું, માટે પૂજ્યને નમસ્કારના ફળનો અભાવ છે એમ જે કહ્યું છે, તે અયોગ્ય છે. આ પ્રમાણે નૈગમાદિ નયવાદીઓ કહેવા માગે તો તે અયોગ્ય છે, કેમકે આકાશની જેમ અનુપજીવી હોવાથી તે પૂજારૂપ ફળ પૂજ્યનું નથી. જે જેનો અનુપજીવી હોય, તે તેનું ફળ ન કહેવાય જેમ દહ્યમાન અગરૂકપૂરાદિનો ધૂમ પ્રસરતા પુષ્પ-સુવાસાદિ ફળ આકાશનું નથી, પરંતુ તેના ઉપજીવક દેવદત્તાદિકનું છે; તેવી રીતે અહીં પણ વીતરાગદેવ પૂજાના અનુપજીવી હોવાથી તે તેનું ફળ નથી, પણ પૂજકનું જ છે. વળી દ્રષ્ટફળવાળો નમસ્કાર પૂજકને છે એમ નહિ, તેમ જ પૂજ્યના ઉપકાર માટે છે, એમ પણ નહિ, પરંતુ પરિણામની વિશુદ્ધિ એ નમસ્કારનું અનન્તર ફળ છે અને સ્વર્ગ-અપવર્ગ આદિ પરંપર ફળ છે. એ પરિણામની વિશુદ્ધિ તથા સ્વર્ગપ્રતિ વગેરે ફળ પૂજકનું જ છે. પૂજ્યનું નથી, માટે નમસ્કાર પણ પૂજકનો જ કહેવાય પણ પૂજ્યનો ન કહેવાય. વળી નમસ્કાર પૂજકથી કરાતો હોવાથી તે તેને જ આધીન છે, તેથી સ્વધનની જેમ નમસ્કાર તેના કર્તાનો છે, તથા નમસ્કાર જ્ઞાન-શબ્દ-ક્રિયારૂપ હોવાથી નમસ્કાર કરનારના ગુણરૂપ છે, તેથી તે તેનો છે. નમસ્કારનાં સ્વર્ગાદિ ફળનો ભોક્તા તે પૂજક હોવાથી તે સ્વધનની જેમ તે તેનો છે, તેમજ નમસ્કારના કારણભૂત જે કર્મનો ક્ષયોપશમ તે પણ તેના કર્તામાં જ વિદ્યમાન હોવાથી તે તેનો છે. કેમકે કારણ વિના કાર્ય અન્યત્ર હોઈ શકે નહિ તથા નમસ્કાર એ તેના કર્તાના પરિણામરૂપે હોવાથી પણ તે તેના કર્તાન જ છે અન્યનો નથી. ૨૮૯૧. હવે શબ્દાદિ ત્રણ નયના મતે નમસ્કારનું સ્વામિત્વ કહે છે. जं नाणं चेय नमो सद्दाईणं न सद्द-किरियाओ। तेण विसेसेण तयं बज्झस्स न तेऽणुमण्णंति ॥२८९२।। दारं શબ્દાદિ ત્રણ નયોના મતે ઉપયોગરૂપ જ્ઞાન જ નમસ્કાર છે, પણ શબ્દ તથા ક્રિયા નમસ્કાર નથી. કેમકે એ નયો શુદ્ધ હોવાથી જ્ઞાનવાદી છે. તેથી વિશેષ કરીને બાહ્ય જિનેશ્વરાદિનો અથવા તેમની પ્રતિમાનો નમસ્કાર તે નયો નથી માનતા. (પરંતુ તદુપયોગવાનું પૂજકનો જ નમસ્કાર તેઓ માને છે.) ૨૮૯૨. હવે નમસ્કાર શાનાથી થાય છે, તે કહે છે :(४२७) नाणावरणिज्जस्स य दंसणमोहस्स जो खओवसमो । નવમMી ૩; મંસુ હો સત્ય /ર૮૬૮૬રૂા. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮] નિક્ષેપ, પદ અને પદાર્થદ્વાર. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ केणं ति नमोक्कारो साहिज्जइ लब्भए व भणियम्मि । कम्मखओवसमओ किं कम्मं को नओवसमो ? ॥२८९४।। मइ-सुयनाणावरणं दंसणमोहं च तद्वघाईणि । तप्फड्डयाइं दुविहाइं सब-देसोवघाईणि ॥२८९५।। सब्बेसु सव्वघाइसु हएसु देसोवघाइयाण च । भागेहिं मुच्चमाणो समए समए अणंतेहिं ॥२८९६।। पढमं लहइ नकारं एक्केक्कं वन्नमेवमन्नं पि । कमसो विसुज्झमाणो लहइ समत्तं नमोक्कारं ॥२८९७।। ख्रीणमुइन्नं सेसयमुवसंतं भण्णए नओवसमो। उदय-विधाय उवसमो जा समुइन्नरस य विसुद्धी ॥२८९८॥ सो सुयनाणं मइमणुगयं च तं जं च सम्मदिट्ठिरस । तो तल्लाभे जुगवं मइ-सुय-सम्मत्तलाभो त्ति ॥२८९९।। જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયકર્મનો જે ક્ષયોપશમ થાય છે તેનાથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. અને જીવમાં-અજીવમાં ઇત્યાદિ આઠે ભાંગામાં સર્વત્ર નમસ્કાર હોય છે. નમસ્કાર શાથી પ્રાપ્ત થાય ? એમ પૂછવામાં આવે, તો તે કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. કર્મ કર્યું ? અને ક્ષયોપશમ ક્યો ? મતિ-શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહનીય કર્મના નમસ્કારને ઉપઘાતક સ્પર્ધકો બે પ્રકારનાં છે, સર્વઘાતિ અને દેશઘાતિ સ્પર્ધકો. - એમાંનાં સર્વઘાતિ સ્પર્ધકો સર્વ નાશ-પામવાથી અને દેશઘાતિ સ્પર્ધકોના અનન્તમા ભાગેથી સમયે સમયે મૂકાતા પ્રથમ નકાર અક્ષર પ્રાપ્ત થાય છે, તે પછી વિશુદ્ધ થતા અનુક્રમે બીજા પણ એકેક અક્ષર ક્રમસર પ્રાપ્ત થવાથી સમસ્ત નમસ્કાર પ્રાપ્ત થાય છે. ઉદિતકર્મનો ક્ષય અને શેષ અનુદિતકર્મનો ઉપશમ તેને ક્ષયોપશમ કહેવાય છે. ઉદયનો વિઘાત તે ઉપશમ અને ઉદિતની જે વિશુદ્ધિ તેને ક્ષય કહેવાય છે. (ક્ષયસહિત ઉપશમ તે ક્ષયોપશમ.) નમસ્કાર સ્વયં શ્રતરૂપ છે, અને શ્રુત મતિપૂર્વક છે. એ બંને સમ્યગુદૃષ્ટિને હોય છે, તેથી કરીને તે નમસ્કારનો લાભ થવાથી યુગપતુ એકીસાથે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને સમ્યકત્વનો લાભ થાય છે. (આ કારણથી મતિ-શ્રુત જ્ઞાનાવરણ અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ અહીં ગ્રહણ કર્યો છે.) ૨૮૯૩ થી ૨૮૯૯. હવે નમસ્કાર શામાં હોય છે? તે કહે છે : कम्हि नमोक्कारोऽयं बाहिरवत्थुम्मि कत्तुराधारो । नेगम-ववहारमयं जीवादावट्ठभेयम्मि ॥२९१०॥ जं सो जीवाणन्नो तेण तओ जत्थ सो वि तत्थेव । एगम्मि अणेगेसु य जीवाजीवोभएसुं वा ॥२९०१॥ Page #440 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] 'केन' भने ‘कस्मिन्' द्वार. [૪૩૯ नणु नेगमाइवयणं पुज्जस्स तओ कहं न तत्थे व । तरस य न य तम्मि तओ धन्नं व नरस्स खेत्तम्मि ।।२९०२।। सामण्णमेत्तगाही स-पर जिए-परविसेसनिरवेक्खो । संगहनओऽभिमन्नाइ आहारे तमविसिट्टम्मि ॥२९०३।। जीवम्मि अजीवम्मि व सम्मि, परम्मि व विसेसणेऽभिन्नो । न य मेयमिच्छाइसया स नमो सामन्मेतरस ॥२९०४॥ जीवो नमो त्ति तुल्लाहिगरणयं वेइ न उ स जीवम्मि । इच्छड़ वाऽसुद्धयरो तं जीवे चेव नन्नम्मि ॥२९०५॥ उज्जुसुयमयं नाणं सद्दो किरिया च जं नमोक्कारो । होज्ज न हि सव्वहा सो मओ तदत्यंतरभूओ ॥२९०६॥ सगुणिम्मि नमोक्कारो तग्गुणओ नीलया व पत्तम्मि । इहरा गुणसंकरओ सब्वेगत्तादओ दोसा ॥२९०७॥ भिन्नाधारं पिच्छइ नणु रिउसुत्तो जहा वसइ खम्मि । दव्वं तत्थाहिगयं गुण-गुणिसंबंधचिंतेयं ।।२९०८॥ सो संमन्नइ न गुणं निययाहारं तया सयं इहरा । को दोसो जइ दव् हवेज्ज दवंतराहारं ? ॥२९०९।। जं नाणं बेय नमो सद्दाईणं न सह-किरिया वि । तेण विसेसेण तयं बज्झम्मि न तेऽनुमन्नंति ॥२९१०॥ इच्छइ अवि उज्जुसुओ किरियं पि स तेण तस्स काए वि । इच्छंति न सद्दनया नियमा तो तेसिं जीवम्मि ॥२९११॥ આ નમસ્કાર કઈ વસ્તુમાં હોય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં જીવાદિ આઠે ભાંગામાં કર્તાના આધારભૂત જીવાદિ બાહ્ય વસ્તુની અંદર તે હોય છે એમ નૈગમ તથા વ્યવહાર નયનો મત છે. કારણ તે નમસ્કાર જીવથી અભિન્ન હોતો નથી. જ્યાં એક જીવ કે અજીવ હોય અથવા અનેક જીવો કે અજીવો હોય, અથવા ઉભયરૂપ હોય, ત્યાં તે નમસ્કાર પણ હોય છે. (અન્યથા અભેદ ઘટી શકે નહિ.) નૈગમાદિ નયોના વચનાનુસાર નમસ્કાર પૂજ્યનો છે, તો તે તેમાં (પૂજ્યમાં) કેમ ન હોય ? નૈગમાદિ નયોના મતે નમસ્કાર પૂજ્યનો છે, એ વાત સત્ય છે, પરન્તુ તે નમસ્કાર તે પૂજ્યમાં જ હોય, એવો નિયમ નથી. કેમકે જે વસ્તુ જેના સંબંધી હોય, તે તેનો જ આધાર હોય, એવું કંઈ નથી. (અન્યથા પણ જણાય છે) જેમ ધાન્ય દેવદત્તાદિ મનુષ્યનું હોય છે, તે તેની અંદર જ નથી હોતું, પરન્તુ આધારભૂત ક્ષેત્રની અંદર હોય છે. (તેમ અહીં પણ સમજવું.) સ્વ-પરજીવાજીવાદિ વિશેષની અપેક્ષારહિત સંગ્રહનય સામાન્યમાત્રગ્રાહી હોવાથી નમસ્કારને અવિશિષ્ટ-સામાન્ય આધારમાં માને છે. (કેમકે જીવમાં યા અજીવમાં અથવા સ્વમાં કે પરમાં ઈત્યાદિ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦] ન' અને ‘સ્મિન્' દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિશેષણની અંદર આ નય અભિન્નવાદી હોવાથી નમસ્કાર સામાન્ય માત્રનો આધારાદિ ભેદે ભેદ નથી માનતો. “જીવ-નમસ્કાર છે” એ પ્રમાણે (આ નય) તુલ્ય અધિકરણ કહે છે, પરંતુ તે નમસ્કાર જીવમાં છે, એમ વ્યધિકરણ નથી માનતો, અથવા જો એ પ્રમાણે માને છે, તો તે અશુદ્ધતર સંગ્રહ જીવમાં જ નમસ્કાર માને છે, પણ અજીવમાં નથી માનતો. ઋજીસૂત્રનયના મતે જે નમસ્કાર છે, તે જ્ઞાનરૂપ, શબ્દરૂપ અથવા ક્રિયારૂપ થાય, તેથી તે નમસ્કાર કર્તાથી સર્વથા અર્થાતરભૂત નથી માનેલ. કેમકે પત્રમાં નીલત્વ ગુણની જેમ નમસ્કાર તેના કર્તાનો ગુણ હોવાથી તે પોતાના ગુણીની અંદર જ હોય છે. અન્યથા (અન્યનો ગુણ અન્યત્ર જાય તો.) ગુણોની સાંકર્યતા થાય અને સર્વ ગુણીઓને સાંકર્યતા-એકતા વગેરે દોષો પ્રાપ્ત થાય. “આકાશમાં રહું છું'' ઈત્યાદિની જેમ ઋજુસૂત્રનય ભિન્ન આધાર માને છે. (તો પછી અહીં તેના મતે ભિન્ન આધારનો નિષેધ કેમ કરાય છે ? એમ કહેવામાં આવે તો તે ભિન્ન આધાર) દ્રવ્યની અપેક્ષાએ માને છે. દેવદત્તાદિ દ્રવ્ય (આકાશાદિ દ્રવ્યાંતરમાં રહે છે, એમ આ નય માને છે) કેમકે ત્યાં અધિકૃત છે, અને અહીં તો ગુણ-ગુણીના સંબંધના વિચાર પ્રસ્તુત છે. (તેથી અન્યનો ગુણ અન્યમાં હોય એમ આ નય નથી માનતો) શબ્દાદિનયો જ્ઞાનને જ નમસ્કાર કહે છે. શબ્દ તથા ક્રિયાને નથી કહેતા, તેથી વિશેષે કરીને નયો નમસ્કાર કરનાર જીવથી બાહ્ય વસ્તુમાં નમસ્કાર નથી માનતા. ઋસૂત્રનય પણ એ પ્રમાણે નમસ્કાર કરનાર જીવમાં જ નમસ્કાર માને છે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે. કેમકે તે નય નમસ્કારને ક્રિયારૂપ અને શબ્દરૂપ પણ માને છે, તેથી તેના મતે નમસ્કાર કરનારના શરીરમાં પણ નમસ્કાર છે, અને શબ્દનયો એ પ્રમાણે શબ્દરૂપે તથા ક્રિયારૂપે નમસ્કાર નથી માનતા, પણ ઉપયોગ રૂપે જ માને છે. તેથી તેઓના મતે નમસ્કાર અવશ્ય જીવની અંદર જ છે. (શરીરમાં નથી.) ૨૯૦૧ થી ૨૯૧૧. હવે નમસ્કાર કેટલોક કાળ સ્થિર હોય છે ? તે દ્વાર કહે છે : (૪૨૮) વઞો૫ પડુવંતોમુદ્રુત્ત જલ્દી ૩ સ્રોફ નહન્ના | उक्कोसंहिया छावट्ठी सागरा, अरिहा पंचविहो ।। २९१२।।८९४ ।। सो कवि त्ति भणिए पंचविहो भाइ नणु पुराभिहियं । इक्कं नमोऽभिहाणं केण विहाणेण पंचविहं ।। २९१३ || एगं नमोऽभिहाणं तदरुहयाइयसंनिवायाओ । जायइ पंचविगप्पं पंचविहत्थोवओगाओ ।। २९१४ ।। अहवन्नपयाइनिवायणाहि नेवाइयं ति ताइं च । पंचारुहयाईणि पयाणि तं निवयए जेसु ।। २९१५ ।। अहवा नेवाइयपयपयत्थयत्थमेत्ताभिहाणओ पुव्वं । इहमरिहदाइपंचविधपयपयत्थोवदेसणया ।। २९१६॥ नणु वत्थुम्मि पयत्थो न जओ तच्चकहणं तहि जुत्तं । तह वि पयत्थं तत्थेव लाघवत्थं पवोच्छिहि ॥ २९१७॥ Page #442 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નમસ્કારની સ્થિતિ. [૪૪૧ ઉપયોગની અપેક્ષાએ નમસ્કારની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તની છે; તથા લબ્ધિની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમથી અધિક છે. અરિહંતાંદિ પાંચ પ્રકારે નમસ્કાર છે. તે નમસ્કાર કેટલા પ્રકારે છે ? એમ પૂછવામાં આવે, તો તે પાંચ પ્રકારે છે. પૂર્વે નમ: એવું નામ એક જ કહ્યું છે, તો ક્યા ભેદે તેના પાંચ પ્રકાર કહો છો ? એમ પૂછવામાં આવે તો તે નમ: એવું નામ એક જ છે, પરંતુ તે અરિહંતાદિ પાંચ પદોની આદિમાં આવતું હોવાથી અરિહંતાદિ પાંચ પ્રકારના અર્થોપયોગી પાંચ પ્રકારે થાય છે. અથવા અન્ય પદોની આદિમાં તે નમ: પદ આવતું હોવાથી તે નૈપાતિક પદ કહેવાય છે, જે અન્ય પદોની આદિમાં તે આવે છે તે અન્ય પદો અરિહંતાદિ પાંચ છે, તેથી તે નમસ્કાર પાંચ પ્રકારે છે. અથવા પૂર્વે (પદદ્વારમાં) નપાતિક પદનો પદાર્થમાત્ર કહેવાથી પાંચ પ્રકારનો નમસ્કાર કહ્યો છે; અને અહીં નમસ્કાર કેટલા પ્રકારે છે, તે કારમાં અરિહંતાદિ પાંચ પ્રકારના પદોનો પદાર્થ કહેવાથી નમસ્કાર પાંચ પ્રકારનો કહ્યો છે. આગળ વસુદ્ધારમાં રહેતાદિ પદોનો અર્થ કહેવાશે, (તો પછી તે અહીં કહેવાશે એમ શાથી કહો છો ? એમ કહેવામાં આવે તો તે યોગ્ય નથી, કેમકે અહીં અરિહંતાદિ પદોનો અર્થ કહ્યો હોય તો ત્યાં તેમનું સ્વરૂપ નિવેદન કરવું યોગ્ય ગણાય. તોપણ ત્યાં જ લાઘવાર્થે તે પદોનો અર્થ કહેવાશે. એ પ્રમાણે છ પ્રકારની પ્રરૂપણા કહી. ર૯૧૨ થી ૨૯૧૭. હવે નવ પ્રકારની પ્રરૂપણા કહે છે :(४२९) संतपयपरुवणया दव्वपमाणं च खित्त फुसणा य । कालो य अंतरं भाग-भाव-अप्पाबहुं चेव ॥२९१८॥८९५॥ (४३०) संतपय पडिवन्ने पडिवजंते य मग्गणा गईसु । इंदिय काए जोए वेए य कसाय लेसासु ॥२९१९॥८९६॥ (૪૩૨) સમૂત્ત-ના-વંસ-રસંગથં-૩૩૩ો ૨ ૩હિરે भासग-परित्त-पज्जत्त-सुहुम-सण्णी य भवचरिमे ॥२९२०॥८९७॥ (જરૂર) નિયમસંક્શરૂમ કિવન્નો હોન્ન ત્તિનપાર सत्तसु चोहसभागेसु होज्ज फुसणा वि एमेव ॥२९२१॥८९८॥ (४३३) एगं पडुच्च हेट्ठा जहेव नाणाजियाण सव्वद्धा । अंतर पडुच्चमेगं जहन्नमंतोमुहुत्तं तु ॥२९२२॥८९९॥ (४३४) उक्कोसणंतकालं अवट्टपरियट्टगं च देसूणं । - णाणाजीवे णत्थि उ भावे य भवे खओवसमे ॥२९२३॥९००। (४३५) जीवाणणंतभागो पडिवन्नो सेसगा अणंतगुणा । वत्थु तरहंताई पंच भवे तेसिमो हेऊ ॥२९२४॥९०१।। પ૬ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨] નવ પ્રકારની પ્રરૂપણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ अहवोसप्पुस्सप्पिणिकालो नियओ य तबिसिट्ठो य । तत्थत्थि नमोक्कारो नव त्ति नेयं जहा सुत्तं ॥२९२५॥ मइ-सुयनाणं नवहा नंदीए जह परूवियं पुवं । तह चेव नमोक्कारो सोवि सुयभंतरो जम्हा ॥२९२६॥ સતપદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ, અને અલ્પબદુત્વ. આ નવ દ્વારોથી નમસ્કારની નવ પ્રકારે પ્રરૂપણા કરવી. નમસ્કારરૂપ સત્પદને પૂર્વે પામેલા અને પામતા જીવોની અપેક્ષાએ, ગતિ, ઈન્દ્રિય કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયમ, ઉપયોગ, આહારક, ભાષક, પરીત, પર્યાપ્ત, સૂમ, સંજ્ઞી, ભવ્ય અને ચરમદ્વારમાં વિચારણા કરવી. ચારે ગતિમાં નમસ્કાર પૂર્વપ્રતિપન્ન નિયમથી હોય છે. અને પામતાની ભજના (નમસ્કાર પામતા જીવદ્રવ્યો કદાચિતું હોય અને કદાચિતું ન હોય, જો હોય તો જઘન્યથી એક બે અથવા ત્રણ હોય, અને ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગના પ્રદેશરાશિપ્રમાણ હોય.) ૧. નમસ્કાર પૂર્વપ્રતિપન્ન જીવદ્રવ્યો જઘન્યથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ રાશિપ્રમાણ હોય અને ઉત્કૃષ્ટથી તે કરતાં વિશેષાધિક હોય. ર-નમસ્કારવાનું જીવ ઉંચે અનુત્તર વિમાનમાં જતા લોકના સાત ભાગ પ્રમાણમાં ક્ષેત્રમાં હોય અને નીચે છઠ્ઠી પૃથ્વીમાં જતાં પાંચ ભાગ પ્રમાણમાં ક્ષેત્રમાં હોય છે. ૩-નમસ્કારવાનું જીવની સ્પર્શના પણ એ જ પ્રમાણે સમજવી. (ક્ષેત્ર અને સ્પર્શનાનો તફાવત પૂર્વે કહ્યો છે.) ૪-એક જીવની અપેક્ષાએ નમસ્કારનો કાળ પૂર્વે ૨૯૬રમી ગાથામાં કહ્યા મુજબ છે. અને નાનાવિધ જીવોની અપેક્ષાએ સર્વ કાળ છે. પ-એક જીવની અપેક્ષાએ નમસ્કારનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી અર્ધપગલપરાવર્તમાં કંઈક ન્યૂન અનંતકાળ સુધીનું છે; નાનાવિધ જીવોની અપેક્ષાએ તો અંતર જ નથી. ૬-ભાવની અંદર ક્ષયોપશમ ભાવમાં ઘણું કરીને નમસ્કાર હોય છે, (સાયિક અને ઔપશમિક ભાવમાં પણ તે હોય છે એમ કેટલાક કહે છે.) ૭-ક્ષાયિકમાં શ્રેણિકાદિકને અને ઉપશમશ્રેણિમાં રહેલા નમસ્કાર પામેલા જીવો સર્વ જીવોના અનંતમા ભાગે હોય છે, નહિ પામેલા શેષ તેથી અનંતગુણા હોય છે. ૮(અલ્પબહુવૈદ્ધાર મતિજ્ઞાનની જેમ જાણી લેવું, તેથી તે અહીં નથી કહ્યું.) ૯-નમસ્કારને યોગ્ય અરિહંતાદિ પાંચ દ્રવ્ય છે, તેઓની તે યોગ્યતામાં (હવે કહેવાશે તે) હેતુ છે. અથવા ભરતાદિ ક્ષેત્રમાં ઉત્સર્પિણી-અવસર્પિણરૂપ નિયતકાળ છે અને હેમવંતાદિ ક્ષેત્રમાં તેના વિશિષ્ટ ભાગાદિરૂપ કાળ છે, એ બન્ને પ્રકારના કાળમાં નમસ્કાર છે કે નહિ? એ જાણવા માટે પૂર્વે જેમ શ્રત સામાયિકમાં કહ્યું છે, તેમ સમજવું. (કેમકે નમસ્કાર પણ શ્રુત વિશેષરૂપ જ છે.) પૂર્વે નંદીમાં મતિ-શ્રુતજ્ઞાન જેમ સત્પદાદિ નવ પ્રકારે કહ્યું છે, તેમ નમસ્કાર પણ નવ પ્રકારે જાણવો, કેમકે તે પણ શ્રતની અંતર્ગત છે. ૨૯૧૮ થી ૨૯૨૬. હવે પાંચ પ્રકારની પ્રરૂપણા કહે છે :(४३६) आरोवणा य भयणा पुच्छा तह दायणा य निज्जवणा । एसा वा पंचविहा परूवणाऽऽरोवणा तत्थ ॥२९२७॥९०२॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નમસ્કારની ચાર પ્રકારની પ્રરૂપણા. [૪૪૩ किं जीवो होज्ज नमो नमो व जीवो त्ति जं परोप्परओ। अज्झारोवणमेसो पज्जणुओगो मया रुवणा ॥२९२८॥ १ जीवो नमोऽनमो वा नमो उ निअमेण जीव इति भयणा । जह चूओ होइ दुमो दुमो उ चूओ अचूओ वा ॥२९२९॥ २ तो जह सव्वो जीवो न नमोक्कारो तो मया पुच्छा । तो होज्ज किंविसिट्ठो को वा जीवोऽनमोक्कारो ? ॥२९३०॥ ३ अह दायणा नमोक्कारपरिणओ जो तओ नमोक्कारो । निज्जवणाए सो च्चिय जो सो जीवो नमोक्कारो ॥२९३१॥ ४ दायण-निज्जवणाणं को भेओ दायणा तयत्थरस । वक्खाणं निज्जवणा पच्चब्भासो निगमणं ति ॥२९३२॥ ५ तप्परिणय एव जहा जीवो ऽअवहिओऽहवा तहा भुज्जो । तप्परिणओ स एव हि निज्जवणाए मओऽणन्नो ॥२९३३।। ६ આરોપણા-ભજન-પૃચ્છા-દાયના અથવા દર્શના, અથવા દાપના અને નિર્યાપના એ પાંચ પ્રકારની પ્રરૂપણા તેમાં કરવી. જીવ જ નમસ્કાર છે, કે નમસ્કાર જ જીવ છે? એ પ્રમાણે પરસ્પર અવધારણથી જે અધ્યારોપ કરવો, અથવા પર્યનુયોગ કરવો તેને સારોપણા માની છે. સમ્યગુદૃષ્ટિ જીવ નમસ્કાર હોય, અને મિથ્યાષ્ટિ ન હોય, તેથી જીવ નમસ્કાર હોય અથવા ન હોય; પરન્તુ નમસ્કાર તો અવશ્ય જીવ હોય છે. જેમ આંબો વૃક્ષ છે, પરંતુ વૃક્ષ તો આંબો હોય અથવા ખદીરાદિ અન્ય પણ હોય એ ભજના જાણવી. જો સર્વ જીવ નમસ્કાર ન હોય, તો શું કોઇક જીવ જ નમસ્કાર છે ? જો એમ હોય, તો તે કેવા પ્રકારનો જીવ નમસ્કાર છે ? અથવા ક્યો જીવ નમસ્કાર છે ? આ પ્રમાણે કહ્યું તે પૃચ્છા જાણવી. નમસ્કારથી પરિણત જે જીવ તે નમસ્કાર, અને તેથી અપરિણત તે અનમસ્કાર એ પ્રમાણે અનન્તરોક્ત પ્રશ્નની નિર્વચના તે દાપના કહેવાય; તથા નિર્યાપનામાં નમસ્કાર પરિણત જે જીવ તે જ નમસ્કાર, અને નમસ્કાર પણ જીવપરિણામ જ છે પણ અજીવપરિણામ નથી. દાપના અને નિયંપનામાં શો ભેદ છે? દાપના નમસ્કારના અર્થનું વ્યાખ્યાન કરે છે અને નિર્યાપના એ બતાવેલા અર્થનું વારંવાર ઉચ્ચારણ કરવારૂપ નિગમન કરે છે. દાપના અને નિયંપનામાં માત્ર નિગમનથી કરાયેલો જ ભેદ છે પણ આત્મત્તિક ભેદ નથી અથવા દાપનામાં જેમ નમસ્કાર પરિણત જે જીવ હોય તે જ નમસ્કાર છે, અન્ય નથી. એમ નિયમિત છે. તેવી રીતે (નિર્યાપનામાં) નમસ્કાર પરિણત જે જીવ હોય તે જ નમસ્કાર માનેલ છે અન્ય નહિ એ પ્રમાણે વારંવાર અવધારણ કરાય છે. કેમકે તે બંને અભિન્ન છે. એટલે નિર્યાપના અને દાપનામાં ઘણો તફાવત છે. ર૯૨૭ થી ૨૯૩૩. હવે નમસ્કારની ચાર પ્રકારે પ્રરૂપણા કહે છે : पयईए अगारेण य नोगारो-भयनिसेहओ वावि । इह चिन्तिज्जइ भुज्जो को होज्ज तओ नमोक्कारो ? ॥२९३४॥ ७ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪) નમસ્કારની ચાર પ્રકારની પ્રરૂપણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ पयइ त्ति नमोक्कारो जीवो तप्परिणओ स चाभिहिओ । अनमोक्कारो परिणइरहिओ तल्लद्धिरहिओ वा ।।२९३५॥ ८ नोपुब्बो तप्परिणयदेसो देसपडिसेहपक्खम्मि । पुणरनमोक्कारो च्चिय सो सबनिसेहपक्खम्मि ॥२९३६।। ९ नोअनमोक्कारो पुण दुनिसेहप्पयइगमयभावाओ । होइ नमोक्कारो च्चिय, देसनिसेहम्मि तद्देसो ॥२९३७॥ १० उवयारदेसणाओ देस पएसो त्ति नोनमोक्कारो । નોડનમોવારો વા યનિરદાય સમૂયા ૫ર રૂટો ? सब्बो वि नमोक्कारो अनमोक्कारो य वंजणनयरस । होउं चउरूवो वि हु सेसाणं सबभेया वि ॥२९३९।। १२ પ્રકૃતિ, અકાર, નોકાર અને ઉભય નિષેધ સહિત, એ નમસ્કાર શું છે? એવો અહીં પુનઃ પણ વિચાર કરવો. પ્રકૃતિથી વિચાર કરતાં નમસ્કાર શું છે? તેના ઉત્તરમાં નમસ્કારપરિણામ યુક્ત જીવ તે નમસ્કાર કહેલ છે, અને અનમસ્કાર એટલે નમસ્કારના પરિણામરહિત અથવા તલબ્ધિરહિત જીવ જાણવો. દેશપ્રતિષેધપક્ષમાં તો નમસ્કાર તે તેના પરિણામવાળા જીવનો એકદેશ જાણવો. અને સર્વ નિષેધ પક્ષમાં તે પુનઃ અનમસ્કાર જ છે. તથા નોઅનમસ્કાર એ બે નિષેધ વચન વડે પ્રકૃતિભાવ જણાવનાર હોવાથી નમસ્કાર જ થાય છે અને દેશનિષેધપક્ષમાં નમસ્કારનો એક દેશ સમજાય છે તો નમસ્કારથી દેશ અને નોઅનમસ્કારથી પ્રદેશ એ બે ભાંગા ઉપચારથી કહ્યા છે, તથા નમસ્કાર અને અનમસ્કાર એ બે ભાંગા સભૂત કહ્યા છે. વ્યંજનનયના (શબ્દાદિ ત્રણ નયોના) અભિપ્રાયે સર્વ ચારે ભાંગા થઇને નમસ્કાર તથા અનમસ્કાર એ બે ભાંગા જ સદ્ભુત છે, શેષ નયોના અભિપ્રાયે ચારે ભાંગા થાય છે. ૨૯૩૪ થી ૨૯૩૯. વિવેચન :- પ્રકૃતિથી, અકારથી, નોકારથી અને નોકાર અકાર-રૂપ ઉભય નિષેધ વચનથી પુનઃ પણ નમસ્કારનો અહીં વિચાર કરવો તેમાં પ્રકૃતિથી નમસ્કાર, અકાર સહિત કરતાં અનમસ્કાર, નોકારરહિત નોનમસ્કાર અને ઉભયનિષેધ વચનથી નો અનમસ્કાર આ ચાર ભાંગાનો વિચાર કરવો. એટલે નમસ્કાર શું વસ્તુ છે ? અનમસ્કાર શું વસ્તુ છે ? નોનમસ્કાર શું વસ્તુ છે ? અને નોઅનમસ્કાર શું વસ્તુ છે? એ પ્રમાણે વિચાર કરવો તે ચાર પ્રકારની પ્રરૂપણા જાણવી. પ્રથમ ભાંગે પ્રકૃતિથી વિચાર કરતાં નમસ્કાર અને અનમસ્કાર એ શું વસ્તુ છે? એમ પૂછવામાં આવે, તો તેના ઉત્તરમાં કહ્યું કે નમસ્કારના પરિણામવાળો સમ્યગ્દષ્ટિ જીવ તે નમસ્કાર છે અને નમસ્કારની પરિણતિરહિત-અનુપયોગી સમ્માષ્ટિ જીવ, અથવા તદાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિ રહિત મિથ્યાષ્ટિ જીવ તે અનમસ્કાર છે. નોનમસ્કાર અને નોઅનમસ્કાર એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવું કે નો શબ્દનો અર્થ દેશપ્રતિષેધવાચી માનીએ તો નમસ્કારના પરિણામવાળા સમ્યગુદૃષ્ટિ જીવનો એક દેશ તે નોનમસ્કાર અને નો શબ્દનો સર્વ પ્રતિષેધવાચી માનીએ તો પૂર્વે કહ્યા મુજબ નમસ્કારના પરિણામ રહિત Page #446 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વસુધાર અને અરિહંતનું વર્ણન. ૪િ૪૫ મિથ્યાષ્ટિ જીવ તે નોનમસ્કાર કહેવાય. તથા નોશબ્દને સર્વનિષેધવાચી માનીએ અને અકાર તો સર્વનિષેધવાચી છે જ, તેથી બે નિષેધવડે મૂળ અર્થ જણાય છે એટલે ચોથા ભાંગામાં પૂર્વોક્ત સમ્યગુષ્ટિ જીવ તે નોઅનમસ્કાર કહેવાય, અને “નો' શબ્દને દેશ પ્રતિષેધવાચી માનીએ તો પૂર્વોક્ત અનમસ્કારનો એક દેશ તે નોઅનમસ્કાર છે. ઉપરોક્ત ચાર ભાંગામાનાં નોનમસ્કારરૂપ ત્રીજા ભાંગાને નમસ્કારનો દેશ કહેલ છે. ચોથા અનમસ્કારરૂપ ભાંગાનો અનમસ્કારનો એક દેશ કહ્યો છે, તે ઉપચારથી કહેલ છે, કેમકે નો શબ્દના દેશપ્રતિષેધવાચા અર્થથી નોનમસ્કાર અને નોઅનમસ્કાર રૂપ સંપૂર્ણ વસ્તુનો અભાવ છે. આ બે સિવાયના પહેલા બે ભાંગા નમસ્કાર અને અનમસ્કાર એ બન્ને ઉપચારરહિત સદ્દભૂત છે, કેમકે નમસ્કાર અને અનમસ્કારરૂપ સંપૂર્ણ વસ્તુનો સદ્ભાવ છે, તથા ઉપરના બે ભાંગા એટલે ત્રીજો અને ચોથો ભાંગો પણ નો-શબ્દને સર્વ નિષેધાર્થમાં માનીએ તો સબૂત છે. કેમકે એ ભાંગાથી વાચ્ય નમસ્કાર અને અનમસ્કારરૂપ સંપૂર્ણ વસ્તુનો સદ્ભાવ છે. એ ચારે ભાંગાનો નયોથી વિચાર કરવામાં આવે, તો પણ શબ્દનયો શુદ્ધ હોવાથી વસ્તુને દેશ-પ્રદેશરહિત સંપૂર્ણ અખંડ રૂપે જ માને છે, અને બાકીના નૈગમાદિ નયો અશુદ્ધ હોવાથી વસ્તુને દેશ-પ્રદેશવાળી પણ માને છે, તેથી કરીને ત્રિવિધ શબ્દ નયના અભિપ્રાયે નમસ્કાર-અનમસ્કારનોનમસ્કાર અને નોઅનમસ્કાર એ ચાર પ્રકારનો નમસ્કાર વસ્તુતઃ નમસ્કાર અને અનમસ્કાર એ બે રૂપે જ રહે છે, કેમકે નોનમસ્કાર અને નોઅનમસ્કારથી વાચ્ય દેશ-પ્રદેશનો તેમના મતે અભાવ છે, તેથી તે બે ભાંગા શૂન્ય છે. અને બાકીના નૈગમાદિનયોના અભિપ્રાયે તો એ ચારે પ્રકારના નમસ્કાર સભૂત છે, કેમકે તેમને મતે દેશ-પ્રદેશ પણ વિદ્યમાન છે. ૨૯૩૪ થી ૨૯૩૯. એ પ્રમાણે ચાર પ્રકારની પ્રરૂપણા કહેવાથી પ્રરૂપણા દ્વાર પુરું થયું. હવે વસ્તુકાર કહે છે : वत्थु अरहा पुज्जा जोग्गा के जे नमोऽभिहाणस्स । संति गुणरासओ ते पंचारुहयाइजाईया ॥२९४०।। १३ भेओवयारओ वा वसन्ति नाणादओ गुणा जत्थ । तं वत्थुमसाहारणगुणालओ पंचजाईयं ॥२९४१॥ १४ ते अरिहंता य सिद्धा-यरिय-उवज्झाय-साहवो नेया । जे गुणमयभावाओ गुणा ब्ब पुज्जा गुणत्थीणं ॥२९४२॥ १५ मोक्खत्थिणो व जं मोक्खहेयवो दंसणादितियगं व । तो तेऽवि वंदणिज्जा जइ व मई हेअवो कह ते ? ॥२९४३।। १६ જે “નમસ્કાર' નામને લાયક-પૂજય અથવા યોગ્ય વસ્તુ છે, તે કોણ છે ? એમ પૂછવામાં આવે, તો તે ગુણના સમૂહભૂત અરિહંતાદિ પાંચ પ્રકારની વસ્તુ છે. અથવા ભેદોપચારથી કહીએ તો જ્યાં જ્ઞાનાદિ ગુણો વસે છે, તે અસાધારણ ગુણોના સ્થાન રૂપ પાંચ પ્રકારની વસ્તુ છે. તે પાંચ પ્રકારની વસ્તુ અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવંત જાણવા. તેઓ ગુણમય Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬] વસ્તુહાર અને અરિહંતનું વર્ણન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોવાથી મૂર્તિમાન ગુણો જેવા છે, તેથી ગુણાર્થી ભવ્ય જીવોને તેઓ પૂજવાયોગ્ય છે. અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણની જેમ તે અર્હદાદિ પાંચેય મોક્ષાર્થી જીવોને મોક્ષના હેતુરૂપ છે, તેથી તેઓને તે પૂજવાયોગ્ય છે. કેવી રીતે એ અરિહંતાદિ મોક્ષના હેતુ છે ? એમ જો પૂછવામાં આવે, તો તે પણ હવે કહીએ છીએ. ૨૯૪૦ થી ૨૯૪૩. અરિહંતાદિ પાંચ મોક્ષના હેતુ છે તેમાં પ્રથમ અરિહંતને મોક્ષના હેતુ કહે છે. (४३७) मग्गो अविप्पणासो आयारे विणयया सहायत्तं । पंचविहनमोक्कारं करेमि एएहिं हेऊहिं ॥। २९४४ ।। ९०३ मग्गोवएसणाओ अरिहंता हेअवो हि मोक्खस्स । तब्भावे भावाओ तदभावेऽभावओ तस्स || १ ||२९४५ ।। मग्गो च्चिय सिवहेऊ जुत्तो तद्धेयवो कहं जुत्ता ? | तदहीणत्तणओऽहव कारण कज्जोवयाराओ ।। २९४६ ॥ मग्गोवारिणो जइ पुज्जा गिहिणो वि तो तदुवगारी । तस्साहणदाणाओ सव्वं - पुज्जं परंपरया ।। २९४७ ।। जं पच्चासन्नतरं कारणमेगंतियं च नाणाई । मग्गो तद्दायारो सयं च मग्गो त्ति ते पुज्जा ॥ २९४८॥ भत्ताई बज्झयरो हेऊ न य नियमओ सिवरसेव । तद्दायारो गिहिणो सयं न मग्गो त्ति नो पुज्जा ।। २९४९|| મોક્ષમાર્ગ, અવિનાશીપણું, આચાર, વિનય અને સહાયત્વ એ હેતુઓ વડે હું પંવિધ નમસ્કાર કરૂં છું. (કેમકે એ પાંચે હેતુમાં અરિહંતાદિ પાંચ અનુક્રમે હેતુભૂત છે.) મોક્ષમાર્ગનો ઉપદેશ કરવાથી અરિહંતો મોક્ષના હેતુ છે, કેમકે સમ્યગ્દર્શનાદિ માર્ગના સદ્ભાવે મોક્ષનો સદ્ભાવ હોય છે, અને તેના અભાવે તેનો અભાવ હોય છે. જો એમ હોય તો સમ્યગ્દર્શનાદિ માર્ગ જ મોક્ષનો હેતુ કહેવા યોગ્ય છે, પણ તે માર્ગમાં હેતુભૂત અરિહંતાદિ મોક્ષના હેતુ કેવી રીતે યોગ્ય ગણાય ? એમ પૂછવામાં આવે તો ઉપદેશકપણાથી તે માર્ગ તેમને આધીન હોવાથી તેઓ તેના હેતુ છે. અથવા કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેઓ મોક્ષના હેતુ છે. મોક્ષમાર્ગના ઉપકારીપણાથી જો તે અરિહંતાદિ પૂજ્ય છે, તો ગૃહસ્થો પણ તેના સાધનભૂત આહાર વસ્ત્રાદિ આપવાથી મોક્ષમાર્ગના ઉપકારી છે, અને એથી કરીને પરંપરાએ સર્વ કંઇ પૂજ્ય ગણાય. (એમ કહેવામાં આવે તો) જે વધારે નજીકનું અને એકાન્તિક કારણ જ્ઞાનાદિ ત્રણ મોક્ષમાર્ગ છે, તે આપનારા અરિહંતો છે, વળી તે પોતે જ મોક્ષમાર્ગભૂત છે, તેથી તેઓ પૂજ્ય છે. આહારાદિ વધારે દૂરવર્તિ મોક્ષના હેતુ છે, પણ જ્ઞાનાદિ ત્રણની જેમ નિયમથી મોક્ષના એકાંતિક હેતુ નથી. તેથી તે બાહ્ય સાધન આપનારા ગૃહસ્થો મોક્ષના હેતુ નથી, વળી તેઓ સ્વયં પણ માર્ગભૂત નથી માટે તેઓ પૂજ્ય નથી. ૨૯૪૪ થી ૨૯૪૯, હવે નમસ્કાર કરવાને યોગ્ય સિદ્ધ ભગવાનનો અવિનાશીરૂપ હેતુ કહે છે : Page #448 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સિદ્ધ ભગવંત મોશના હેતુ ૪િ૪૭ मग्गेणाणेण सिवं पत्ता सिद्धा जमविप्पणासेणं । तेण कयत्थत्तणओ ते पुज्जा गुणमया जं च ॥२९५०॥ गुणपूयामेत्ताओ फलं ति तप्पूयणं पवज्जामो । जं पुण जिणु ब्व मग्गोवयारिणो ते तयं कत्तो ? ॥२९५१।। जइ तग्गुणपूयाओ फलं पवन्नं नवगारो सो । तेहिं तो तदभावे का पूया किं फलं वा से । ॥२९५२॥ गंतुरणासाओ वा सम्मग्गोऽयं जहिच्छियपुरस्स । सिद्धो सिद्धेहिंतो तदभावे पच्चओ कत्तो ? ॥२९५३॥ मग्गम्मि रुई तदविप्पणासओ तप्फलोवलंभाओ। जं जायइ तेहिंतो नेयरहा तदुवगारो सो ॥२९५४॥ नणु जिणवयणाउ च्चिय तदत्थिया तप्फलोवलंभो य । सच्चं तहावि तप्फलसब्भावो रुई होइ ॥२९५५॥ अप्प च्चिय सिवमग्गो निच्छयओ तह रुइसम्मत्त ति । मग्गोवयारिणो जह जिणा तहा खीणसंसारा ॥२९५६॥ આ માર્ગ વડે (સમ્યગુદર્શન-શાન ચારિત્રરૂપ) જે સિદ્ધ અવિચ્છિન્ન સંતાન ભાવે મોક્ષ પામેલા છે. તેથી તેઓ કૃતાર્થ હોવાથી પૂજય છે; વળી (જિનેશ્વરાદિકની જેમ) જ્ઞાનાદિ ગુણમય હોવાથી પણ તેઓ પૂજ્ય છે. સમ્યગૂજ્ઞાનાદિ ગુણોની પૂજા માત્રથી (સ્વર્ગ-અપવગદિરૂપ વિશિષ્ટ) ફળ થાય છે, તેથી તે ગુણવાળાનું પૂજ્યપણું અમે માનીએ છીએ પરંતુ જિનેશ્વરની જેમ તેઓ માર્ગોપકારી છે, તે કેવી રીતે ? (એમ પૂછવામાં આવે તો જો એ પ્રમાણે તે ગુણવાનના ગુણોની પૂજાથી વિશિષ્ટ ફળ થાય છે એમ માનો છો, તો એ ઉપકાર પણ તે સિદ્ધોથી જ તમે માનેલો છે, કેમકે સિદ્ધના અભાવે તેમની પૂજા કઈ અને તે પૂજકનું ફળ શું? (સિદ્ધોના અભાવે મોક્ષમાં અવિનાશી બુદ્ધિ પણ ન થાય, તેથી એ ઉપકાર પણ સિદ્ધોથી માનવો જોઈએ.) અથવા યથેપ્સિત મોક્ષનગરનો આ જ્ઞાનાદિ સન્માર્ગ છે, એમ સિદ્ધોથી જ નિશ્ચય થાય છે, કેમકે મોક્ષનગરે જનારનો નાશ નથી થતો. (તેનો નાશ ન થવાથી સમ્યગુદર્શનાદિ મોક્ષપુરીનો સન્માર્ગ છે, એવો પ્રત્યયઃવિશ્વાસ મુમુક્ષુને થાય છે.) તેના અભાવે સિદ્ધનો નાશ થાય તો એવો પ્રત્યય ક્યાંથી થાય? માટે સિદ્ધો ઉપરોક્ત પ્રત્યય ઉત્પન્ન કરતા હોવાથી માર્ગોપકારી છે, તેથી તેઓ પૂજ્ય છે. વળી સિદ્ધોના અવિનાશી ભાવથી તથા તેમના અનુપમ સુખરૂપ ફળને જાણવાથી સમ્યગુદર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં જે પ્રીતિ થાય છે, તે સિદ્ધોથી જ થાય છે, બીજાથી નથી થતી, માટે મોક્ષમાર્ગમાં રૂચિ ઉત્પન્ન કરવારૂપ ઉપકાર સિદ્ધોનો જ છે. મોક્ષમાર્ગમાં રૂચિ અને એ માર્ગના મોક્ષસુખરૂપ ફળનું જ્ઞાન જિનેશ્વરના વચનથી થાય છે, (તો પછી સિદ્ધોનો અવિનાશી હેતુ અહીં કહેવાનું શું પ્રયોજન છે?) એમ કહેવામાં આવે, તો તે સત્ય છે, તો પણ તે માર્ગના સિદ્ધત્વ-પ્રાપ્તિરૂપ ફળના સદ્ભાવથી મોક્ષમાર્ગમાં વિશેષ પ્રીતિ થાય છે. (માટે સિદ્ધોનો અવિનાશી હેતુ અહીં કહેવો જોઈએ.) Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮] સિદ્ધ ભગવંત મોક્ષના હેત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નિશ્ચયનયના મતે આત્મા જ મોક્ષમાર્ગ છે અને રૂચિ તે સમ્યકત્વ છે, એ પણ આત્મા જ છે, બીજું કંઈ નથી તો પછી અવિનાશીરૂપ બાહ્ય હેતુ અહીં કહેવાથી શું ? એમ કહેવામાં આવે, તો તે સત્ય છે. પરંતુ વ્યવહારનયમતે જેમ જિનેશ્વરો માર્ગોપકારી છે, તેમ ક્ષીણ સંસારી એવા સિદ્ધભગવંતો પણ અવિનાશીભાવે માર્ગોપકારી છે. ર૯૫૦ થી ર૯૫૬. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના નમસ્કારની યોગ્યતામાં હેતુ કહે છે : आयारदेसणाओ पुज्जा परमोवगारिणो गुरवो । विणयाइगाहणा उवज्झाया सुत्तया जं च ॥२९५७॥ आयार-विणय-साहणसाहज्ज साहवो जओ दिति । तो पुज्जा तह पंच वि तग्गुणपूयाफलनिमित्तं ।।२९५८॥ (૪૩૮) ૩ વીજ રિત્તિ તદેવ નિષ્ણામથી મુખ્ય છે छक्कायरक्खणट्ठा महगोवा तेण वुच्चंति ॥२९५९।।९०४।। આચારનો ઉપદેશ કરવાથી પરમોપકારી આચાર્ય ભગવંત પૂજ્ય છે, અને વિનયાદિ ગુણોને ગ્રહણ કરાવવાથી સૂત્ર-પાઠ આપનાર ઉપાધ્યાય ભગવંત પૂજ્ય છે. આચારવાનું વિનયવાનું સાધુ મહારાજ મોક્ષસાધનમાં સહાય આપે છે, તેથી તે પણ પૂજ્ય છે. વળી અરિહંતાદિ પાંચ જ્ઞાનાદિ ગુણોની પૂજાના સ્વર્ગ-અપવર્ગાદિ ફળનું નિમિત્ત થાય છે, તેથી તેઓ પૂજ્ય છે. અરિહંતોએ સંસારાટવીમાં માર્ગોપદેશકપણું કર્યું છે, ભવોદધિમાં નિર્ધામકપણું કર્યું છે, અને છક્કાય જીવોની રક્ષા માટે વન કર્યો છે, તેથી તેઓ મહાગોપ કહેવાય છે. ૨૯૫૭ થી ૨૫૯. આ પછી “નિવૃરપુરમ” ઈત્યાદિ સત્તર ગાથાઓ ઉપરોક્ત અર્થ પ્રતિપાદન કરનારી છે, તે સુગમ હોવાથી તેનું વ્યાખ્યાન ભાષ્યકાર અને ટીકાકારે નથી કર્યું. હવે પ્રકારાન્તરે નમસ્કારની યોગ્યતામાં અરિહંતોના ગુણો કહે છે. (૪૬) રાગ-દોસ-સાઈ ય ક્રિયામાં પંથ વિ. परीसहे उवसग्गे नामयंता नमोरिहा ॥२९६०-९१८॥ रज्जंति तेण तम्मि व रंजणमहवा निरूविओ राओ । नामाइ चउब्भेओ दब्बे कम्मेयरविभिण्णो ॥२९६१॥ जुग्गा बद्धा बझंतया य पत्ता उईरणावलियं । अह कम्मदब्बराओ चउबिहा पोग्गला हुंति ॥२९६२।। नोकम्मदब्बराओ पओगओ सो कुसुंभरागाई। बितिओ य वीससाए नेओ संझब्भरागाई ॥२९६३॥ जं रागवेयणिज्जं समुइण्णं भावओ तओ राओ। सो दिट्ठि-विसय-नेहाणुरायरूवो अहिस्संगो ॥२९६४।। Page #450 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પ્રકરાન્તરે નમસ્કારની યોગ્યતામાં અરિહંતના ગુણો. [૪૪૯ कुप्पवयणेसु पढमो बिइओ सद्दाइएसु विसएसु । विसयादनिमित्तो वि हु सिणेहराओ सुयाईसु ॥२९६५॥ दुसंति तेण तम्मि व दूसणमह देसणं व देसो त्ति । देसो च सो चउद्धा दब्बे कम्मेयरविभिन्नो ॥२९६६॥ जोग्गा बद्धा बज्झंतगा य पत्ता उदीरणावलियं । अह कम्मदब्बदोसो इयरो दुट्ठबणाईओ ॥२९६७॥ जं दोसवेयणिज्जं समुइण्णं एस भावओ दोसो । वत्थुविकिइस्सहावोऽनिच्छियमप्पीइलिंगो वा ॥२९६८।। રાગ, દ્વેષ, કષાય, પાંચ ઈન્દ્રિયો, પરિષહ, અને ઉપસર્ગોને જે નમાવે તે નમસ્કારને યોગ્ય છે. તે વડે અથવા તેની હાજરીમાં પ્રાણીઓ સ્ત્રી આદિક પદાર્થોમાં પ્રીતિ પામે તે રાગ, અથવા પૌદ્ગલિક વસ્તુ ઉપર રંજન થવું તે રાગ. તે રાગ નામાદિ ચાર પ્રકારે કહેલ છે. તેમાં નામ, સ્થાપના અને જ્ઞશરીર. ભવ્ય શરીર. દ્રવ્ય રાગનો વિચાર સમજી શકાય એવો છે, પરંતુ જ્ઞશરીર. ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યરાગમાં કર્મદ્રવ્યરાગ અને નોકર્મદ્રવ્યરાગ એવા બે ભેદ છે. કર્મદ્રવ્યરાગનાં પદગલો ચાર પ્રકારનાં છે. બંધન યોગ્ય એટલે બંધપરિણામને સન્મુખ થયેલા બંધાતા, બંધાયેલા અને ઉદીરણાવલિકાને પામેલા (ઉદય નહિ પામેલા) નોકર્મ દ્રવ્યરાગ બે પ્રકારે છે. પ્રયોગથી તે કસુંબાનો રંગ વગેરે, અને બીજો વિસસાભાવથી તે સંધ્યા સમયના રંગ વગેરે જાણવા. જે રાગવેદનીયકર્મ એટલે માયા અને લોભ લક્ષણરૂપ કર્મનો ઉદય પ્રાપ્ત થવાથી થયે જીવના પરિણામ તે ભાવથી રાગ કહેવાય છે. તે રાગ દ્રષ્ટિરાગ, વિષયાનુરાગ અને સ્નેહાનુરાગ એમ ત્રણ પ્રકારે કહ્યો છે. કુપ્રવચનમાં આસક્તિ તે પહેલો દ્રષ્ટિરાગ, શબ્દાદિ પાંચ વિષયોમાં જે રાગ થાય તે બીજો વિષયાનુરાગ, અને વિષયાદિ નિમિત્ત સિવાય પુત્રાદિકમાં જે પ્રેમ થાય તે ત્રીજો સ્નેહાનુરાગ કહેવાય છે. તે વડે અથવા તે હોતે છતે પ્રાણીઓ વિકાર પામે છે તે દ્વેષ અથવા દોષ છે. અથવા દૂષણ તે દ્વેષ યા દોષ કહેવાય છે. તે દ્વેષ નામાદિ ચાર પ્રકારે છે. (નામ, સ્થાપના અને જ્ઞશરીર, ભવ્યશરીરદ્રવ્યષનો વિચાર સુગમ છે) જ્ઞશરીર, તથા ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય રાગની જેમ દ્રવ્ય દ્વેષના કર્મદ્રવ્યદોષ અને નોકર્મદ્રવ્યદોષ એ બે ભેદ છે. બંધનયોગ્ય, બંધાતા, બંધાયેલા, અને ઉદીરણાવલિકાને પામેલા (ઉદય નહિ પામેલા) કર્મયુગલો, એમ ચારે પ્રકારે કર્મદ્રવ્યદોષ છે. અને નોકર્મદ્રવ્યદોષ તે ખરાબ વર્ણાદિ જાણવા. તથા જે દોષ અથવા કેષવેદનીયકર્મ ઉદય પામેલું હોય, તે ભાવદોષ અથવા ભાવàષ કહેવાય છે. સ્વભાવમાં રહેલી વસ્તુ જે શરીરના દેશાદિકનો વિકૃતિ સ્વભાવ અથવા અનિષ્ટ કે અપ્રીતિ એ તેનું ચિન્હ છે. ર૯૬૦ થી ૧૯૬૮. હવે નાભિપ્રાયથી રાગ-દ્વેષનો વિચાર કહે છે. कोहं माणं वाऽपीइजाईओ बेइ संगहो दोसं । माया-लोभे य स पीइजाइसामण्णओ रागं ॥२९६९॥ ૫૭ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૫O] નયાભિપ્રાયથી રાગદ્વેષનો વિચાર. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ मायं वि दोसमिच्छइ ववहारो जं परोवघायाय । नाओवादाणे च्चिय मुच्छा लोभो त्ति तो रागो ।।२९७०।। उज्जुसुयमयं कोहो दोसो सेसाणमयमणेगंतो । रागो त्ति व दोसो त्ति व परिणामवसेण उ वसेओ ॥२९७१।। संपयगाहि त्ति तओ न उवओगदुगमेगकालम्मि । अप्पीइ-पीइमेत्तोवओगओ तं तहा दिसइ ।।२९७२।। माणो रागो त्ति मओ साहंकारोवओगकालम्मि । सो च्चिय होइ दोसो परगुणदोसोवओगम्मि ॥२९७३॥ माया लोभो चेवं परोवघाओवओगओ दोसो । मुच्छोवओगकाले रागोऽभिस्संगलिंगो त्ति ॥२९७४।। सद्दाइमयं माणे मायाए चिय गुणोवगाराय । उवओगो लोभो च्चिय जओ य तत्थेव अवरुद्धो ॥२९७५।। सेसंसा कोहो वि य परोवघायमइय त्ति तो दोसो। तल्लखणो य लोभो अह मुच्छा केवलो रागो ॥२९७६॥ मुच्छाणुरंजणं वा रागो यं दूसणं ति तो दोसो । सद्दरस व भयणेयं इयरे एक्केक्कट्ठियपक्खा ॥२९७७॥ ગાથાર્થ :- અપ્રીતિજાતિવાળા ક્રોધ અને માનને સામાન્યથી સંગ્રહનય દોષ અથવા ષ કહે છે, અને પ્રતિજાતિવાળા માયા-લોભને સામાન્યથી સંગ્રહનય રાગ કહે છે. ક્રોધ, માનની સાથે માયાને પણ વ્યવહારનય દોષ યા દ્વેષ માને છે, કેમકે તે પણ બીજાને વંચના માટે કરાય છે. તથા ન્યાયપાદન દ્રવ્યમાં પણ મૂર્છા થાય છે. તેથી વ્યવહાર-નયના મતે લોભ એ રાગ છે. (પણ અન્યાયોપાદાન દ્રવ્યમાં માયાદિકદોષને લીધે દ્વેષ છે.) ઋજાસૂત્રનયના મતે ક્રોધ એ ઠેષ છે, અને બાકીનામાં અનેકાન્તિક મત છે, કોઈ રાગ છે અને કોઈ દોષ છે એ સર્વ પરિણામના વશથી જણાય છે. આ નય સાંપ્રતગ્રાહી હોવાથી એક કાળમાં બે ઉપયોગ નથી માનતો, અપ્રીતિ અને પ્રીતિમાત્રરૂપ ઉપયોગથી તે તે કષાયને તે તે નામે કહે છે અહંકારસહિત ઉપયોગ સમયે માન એ રાગ છે, એમ આ નયને સંમત છે, અને એ જ માન અન્યના ગુણના દોષોપયોગ સમયે દ્વેષ છે. એ જ પ્રમાણે માયા અને લોભ પરોપઘાતરૂપ ઉપયોગસમયે દ્વેષ છે, અને પોતાના શરીર, ધન, સગા-સંબંધીને વિષે મૂછરૂપ ઉપયોગસમયે અભિધ્વંગ લક્ષણ રાગ છે. શબ્દાદિ નયોનો મત આ પ્રમાણે છે. સ્વગુણોપર માટે માન-માયાની અંદર જે ઉપયોગ છે, તે લોભ જ છે, કેમકે તે તેમાં જ અંતર્ભત થાય છે. તેથી તે રાગ છે. શેષ અંશો અને ક્રોધ પણ પરોપઘાતના ઉપયોગમય હોવાથી તેઓ દ્વેષ છે, શું મૂછત્મક લોભ જ માત્ર રાગ છે? (એમ પૂછવામાં આવે તો) મૂછત્મક જે અનુરંજન તે રાગ છે, અને અપ્રીત્યાત્મક દૂષણ તે દ્વેષ છે. શબ્દનયના અભિપ્રાયે આ પ્રમાણે ભજના છે, અને બાકીના નયો (સંગ્રહ-વ્યવહાર) એકેક પક્ષમાં સ્થિત છે. ર૯૬૯ થી ૨૯૭૭. Page #452 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નયાભિપ્રાયથી રાગદ્વેષનો વિચાર. [૪૫૧ વિવેચન :અપ્રીતિરૂપ જાતિસામાન્યથી ક્રોધ અને માન દ્વેષ છે, તથા માયા અને લોભ પ્રીતિરૂપ સામાન્ય જાતિથી રાગ છે, એમ સંગ્રહનય માને છે. ક્રોધ-માન અને માયા. એ ત્રણેને વ્યવહારનય દ્વેષરૂપ માને છે, કેમકે માયા બીજાને ઠગવા માટે કરાય છે, તેથી માયા પણ ક્રોધ-માનની જેમ પરોપઘાતનો હેતુ હોવાથી દ્વેષ જ છે, અને ન્યાયથી દ્રવ્યાદિ ઉપાર્જન કરવામાં જે મૂર્છાત્મક લોભ થાય છે, તે લોભ રાગ છે, પરંતુ અન્યાયોપાદાનમાં માયાદિક કષાયનો સંભવ હોવાથી તે જ લોભ દ્વેષરૂપ છે. ઋજીસૂત્રનયના મતે અપ્રીત્યાત્મક ક્રોધ જ દ્વેષ છે, શેષ માન-માયા અને લોભના સંબંધમાં એકાંત નિશ્ચય નથી. એ ત્રણમાં પરિણામવશાત્ કોઈ રાગ છે અને કોઈ દ્વેષ છે. કારણ કે આ નય વર્તમાન એક ક્ષણગ્રાહી હોવાથી ક્રોધ-માન એ દ્વેષ છે, અને માયા-લોભ એ રાગ છે, એમ નથી માનતો. જ્યારે પરગુણોમાં અપ્રીતિરૂપ ઉપયોગ થાય, ત્યારે માન એ દ્વેષ છે, અન્યથા નહિ. ભલે ક્રોધ-માન વગેરે વિધમાન સમકાળે હોય, તોપણ એક કાળે બે ઉપયોગ ન હોય, તેથી બે મિશ્ર કષાયના ઉપયોગથી રાગ અથવા દ્વેષ કેવી રીતે થાય ? એમ પૂછવામાં આવે, તો અપ્રીત્યાત્મક અને પ્રીત્યાત્મક ઉપયોગથી માનાદિ કષાયને આ નય રાગ અથવા દ્વેષ કહે છે એટલે કે સ્વગુણોમાં બહુમાનરૂપ અભિષ્યંગાત્મક ઉપયોગકાળે માન તે રાગ છે, અને પરગુણોમાં અપ્રીત્યાત્મક ઉપયોગ વખતે દ્વેષ છે. એ જ પ્રમાણે પરોપઘાત માટે કરાતી માયા અને લોભ દ્વેષ છે, અને સ્વશરીરસ્વધન-સ્વજનાદિકની અંદર મૂર્છાત્મક ઉપયોગ કાળે તે જ માયા-લોભ રાગુ છે. કેમકે મૂર્છાત્મક આસક્તિ તે રાગ છે. શબ્દાદિ ત્રણ નયોના અભિપ્રાયે માન અને માયા સ્વઉપકાર માટે વપરાતાં જે ઉપયોગ થાય છે, તે લોભ જ છે. કેમકે સ્વગુણોપકારાત્મક ઉપયોગ પોતાની અંદર મૂર્ધાત્મક હોય છે, તેથી તે બંનેનો લોભમાં અંતર્ભાવ થાય છે, તેમ થવાથી માન-માયાનો સ્વગુણોપકારાત્મક ઉપયોગ મૂર્છાત્મક હોવાથી લોભની જેમ તે પણ રાગ જ કહેવાય છે. સ્વગુણોપકારાત્મક સિવાયના પરોપઘાતાત્મક માન-માયાના અંશો, ક્રોધ, અને તે સાથે પરોપઘાતાત્મક ઉપયોગરૂપ લોભ એ સર્વપરોપઘાતમય હોવાથી દ્વેષરૂપ સમજવા. તાત્પર્ય એ છે કે ક્રોધ સિવાયના માન-માયા અને લોભની અંદર જે મૂર્છાત્મક અનુરંજન, અથવા જે મૂર્છાત્મક ઉપયોગ તે રાગ છે અને એ ત્રણેમાં અપ્રીત્યાત્મક ઉપયોગ તે દ્વેષ છે. આ પ્રમાણે શબ્દનય અને ઋજીસૂત્રનયની ભજના છે. બાકીના સંગ્રહ-વ્યવહારનય નિયમિત પક્ષવાળા છે, એટલે કે સંગ્રહનય ક્રોધ તથા માનને દ્વેષ માને છે, અને માયા તથા લોભને રાગ માને છે. વ્યવહારનય એક લોભને જ રાગ માને છે, બાકીના ત્રણને દ્વેષ માને છે. અને શબ્દાદિનયો ભજનાએ રાગ-દ્વેષ માને છે. નૈગમનયનો અભિપ્રાય જુદો નથી કહ્યો, કેમકે સંગ્રહ-વ્યવહાર નયમાં તેનો અંતર્ભાવ થાય છે. ૨૯૬૯ થી ૨૯૭૭. હવે કષાયોની વ્યાખ્યા કરે છે ઃ कम्मं कस भवो वा कसमाओ सिं जओ कसाया तो । कसमाययंति व जओ गमयंति कसं कसायति ।। २९७८ ।। Page #453 -------------------------------------------------------------------------- ________________ ४५२] કષાયની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ आओव उवायाणं तेण कसाया जओ कसरसाया । जीवपरिणामरूवा जेण उ नामाइनियमोऽयं ॥२९७९।। नामं ठवणा दविए उप्पत्ति पच्चए य आएसे । रस-भाव-कसाए वि य परूवणा तेसिमो होइ ॥२९८०।। दुविहो दव्वकसाओ कम्मदब्बे य नो य कम्मम्मि । कम्मद्दब्बकसाओ चउबिहा पोग्गलाणुइया ॥२९८१।। सज्जकसायाइओ नोकम्मदबओ कसाओऽयं । खेत्ताइ समुप्पत्ती जत्तो प्पभवो कसायाणं ।।२९८२।। होइ कसायाणं बंधकारणं जं स पच्चयकसाओ । सद्दाइउ त्ति केई न समुप्पत्तीए भिन्नो सो ।।२९८३।। आएसओ कसाओ कइयवकयभिउडिभंगुरागारो । केई चित्ताइगओ ठवणाणत्थंतरो सोऽयं ॥२९८४।। रसओ रसो कसाओ कसायकम्मोदओ य भावम्मि । सो कोहाइ चउद्धा नामाइ चउविहेक्केक्को ॥२९८५॥ भावं सद्दाइनया अट्ठविहमसुद्धनेगमाईया । णाएसप्पत्तीओ सेसा जं पच्चयविगप्पा ||२९८६।। दुविहो य दव्बकोहो कम्मदब्बे य नोयकम्मम्मि । कम्मद्दब्बे कोहो तज्जोग्गा पोग्गला णुइया ॥२९८७॥ नोकम्मदब्बकोहो नेओ चम्मारनीलिकोहाई । जं कोहवेयणिज्जं समुइण्णं भावकोहो सो ॥२९८८।। माणादओ वि एवं नामाई चउबिहा जहाजोग्गं । नेया पिहप्पिहा वा सब्वेऽणंताणुबन्धाई ।।२९८९॥ जल-रेणु-भूमि-पव्ययराईसरिसो चउब्बिहो कोहो । तिणिसलया-कट्ठ-ट्ठियसेलत्थंभोवमो माणो ॥२९९०॥ मायावलेह-गोमुत्ति-मेढसिंग-घणवंसिमूलसमा । लोहो हलिद्द-खंजण-कद्दम-किमिरागसामाणो ॥२९९१।। पक्ख-चउमासे-वच्छर-जावज्जीवाणुगामिणो कमसो । देव-नर-तिरिय-नारयगइसाहणहेयवो नेया ।।२९९२॥ જેનાથી જીવો પીડા પામે તે કષ-કર્મ અથવા ભવ તેનો જેનાથી લાભ થાય તેને “કષાય” કહેવાય. અથવા જેનાથી જીવ યથોક્ત કષ પામે તે “કષાય' અથવા પૂર્વોક્ત કષના આય એટલે Page #454 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. કષાયની વ્યાખ્યા. [૪૫૩ ઉપાદાન હેતુ જે હોય તે કષાય. તે કષના ઉપાદાન હેતુઓ જીવના પરિણામરૂપ ક્રોધાદિ જાણવા. તે કપાય નામાદિ આઠ પ્રકારે છે. નામકષાય, સ્થાપનાકષાય, દ્રવ્યકષાય, ઉત્પત્તિકષાય, આદેયકષાય, રસકષાય અને ભાવકષાય. એમની પ્રરૂપણા આ પ્રમાણે છે. (નામ-સ્થાપના કષાયનો વિચાર સુગમ હોવાથી તે નથી કહેતા.) જ્ઞશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યકષાય બે પ્રકારે છે, કર્મદ્રવ્યકષાય અને નોકર્મદ્રવ્યકષાય. તેમાં પૂર્વે ૯૨૬રમી ગાથામાં કહ્યા મુજબ દ્રવ્યકષાયના અનુદિત પુલો ચાર પ્રકારના જાણવા. સર્જ, બીભિતક, હરીતકી વગેરે વનસ્પતિ વિશેષ નોકર્પદ્રવ્યકષાય જાણવા. જેનાથી કષાયોની ઉત્પત્તિ થાય તે ઉત્પત્તિકષાય કહેવાય. કેમકે દ્રવ્ય યા ક્ષેત્રાદિ રૂપ વસ્તુ કષાયની ઉત્પત્તિમાં હેતભૂત હોવાથી તે વસ્તુ ઉત્પત્તિકષાય કહેવાય છે. કષાયોના અવિરતિ આદિરૂપ અંતરંગબંધનું જે કારણ તે પ્રત્યયકષાય કહેવાય. શબ્દાદિ વિષયોને કેટલાક પ્રત્યયકષાય કહે છે, તે યોગ્ય નથી, કેમકે તેમ માનવાથી ઉત્પત્તિ કષાયનો ભેદ ન થાય. અંતરંગ કષાય સિવાય, આ કુપિત છે. એમ કહેવાય તે કૃત્રિમ ભ્રકુટિબંગાદિ રૂપ કરેલો આકાર આદેશકષાય કહેવાય. કેટલાક તેવા આકારવાળો ચિત્રાદિગત જીવ તે આદેશકષાય, એમ કહે છે, તે અયોગ્ય છે. કેમકે તેવો આકાર સ્થાપનાથી જુદો ન ગણાય. હરીતકી વગેરેનો રસ તે રસકષાય છે, અને મોહનીય કર્મનો ઉદય તે ભાવકષાય છે. એ ભાવકષાય ક્રોધાદિ ચાર પ્રકારે છે. (ક્રોધ-માન-માયા અને લોભ) તે દરેક પુનઃ નામાદિ ચાર ભેદે છે. શબ્દાદિ શુદ્ધ નયો (ભાવકષાયને જ માને છે.) નામાદિ કષાયને નથી માનતા. નૈગમાદિ અશુદ્ધનયો આઠ પ્રકારના નામાદિ કષાયોને માને છે, તથા શેષ નૈગમાદિ વિશુદ્ધનયો અને ઋજુસૂત્રનય આદેશ અને ઉત્પત્તિ કષાયને નથી માનતા કેમકે તે બન્ને પ્રત્યયકષાયના વિકલ્પો છે. (એટલે પ્રત્યય કષાયથી ભિન્ન નથી.) અથવા (જ્ઞશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત) દ્રવ્યક્રોધ બે પ્રકારે છે. કર્મદ્રવ્યક્રોધ અને નોકર્પદ્રવ્યક્રોધ તેમાં. (બંધયોગ્ય બંધાતા વગેરે ચાર પ્રકારના અનદિત ક્રોધના પદગલો તે કર્મ છે, અને ચર્મકાર નીલિક્રોધ વગેરે નોકર્પદ્રવ્યક્રોધ જાણવો તથા ક્રોધવેદનીયકર્મ ઉદયમાં આવવાથી થયેલા જે ક્રોધના પરિણામ, તે ભાવક્રોધ છે. આ જ પ્રમાણે માન વગેરે પણ યથાયોગ્ય નામાદિ ચાર પ્રકારે જાણવા અથવા એ સર્વે પૃથક પૃથક ક્રોધાદિ અનંતાનુબંધિ આદિ ચાર પ્રકારે જાણવા, પાણીની રેખા જેવો, રેતીની રેખા જેવો, ભૂમિની રેખા જેવો અને પર્વતની રેખા જેવો, એમ ચારે પ્રકારે ક્રોધ છે. નેતરની લત્તા જેવા, કાષ્ટના સ્તંભ જેવો, હાડકાના સ્તંભ જેવો અને પત્થરના સ્તંભ જેવો, એમ ચાર પ્રકારે માન છે. વાંસની છાલ જેવી, ગાયના મૂત્ર જેવી, ઘેટાના શીંગડા જેવી, અને નક્કર વાંસના મૂળ જેવી એમ માયા ચાર પ્રકારે છે. હળદરના રંગ જેવો, અંજન જેવો, કાદવના રંગ જેવો અને કિરમજીના રંગ જેવો એમ લોભ ચાર પ્રકારે છે. તેઓ પશ્ચાનુપૂર્વીક્રમથી એક પક્ષ, ચાર માસ, વરસ અને માવજીવ પર્યત સ્થિતિવાળા છે, તથા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિના હેતુભૂત છે. એમ જાણવું. ૨૯૭૮ થી ૨૯૯૨. હવે ઈન્દ્રિયોનું સ્વરૂપ કહે છે : इंदो जीवो सब्बोवलद्धिभोगपरमेसरत्तणओ । सोत्ताइभेयमिंदियमिह तल्लिंगाइभावाओ ॥२९९३॥ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪] પાંચ ઇન્દ્રિયોનું સ્વરૂપ. तं नामाइ चउद्धा दव्वं निव्वित्ति ओवगरणं च । आगारो निव्वित्ति चित्ता बज्झा इमा अंडतो ।। २९९४ ।। વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ पुष्कं कलंबुयाए-धन्नमसूराइमुत्तचंदो य । होइ खुर (भ)प्पो नाणागिई य सोइंदियाईणं ।। २९९५।। विसयग्गहणसमत्थं उवगरणं इंदियंतरं तंपि । जं नेह तदुवघा गेहड़ निव्वत्तिभावे वि ।। २९९६ ।। સર્વ ઉપલબ્ધિ અને સર્વ ભોગના પરમેશ્વરપણાથી ઈન્દ્ર એટલે જીવ કહેવાય છે, તે જીવના લિંગાદિભાવથી શ્રોત્રાદિભેદે પાંચ પ્રકારની ઈન્દ્રિયો છે. તે ઈન્દ્રિય નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યઈન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે પ્રકારે છે. બાહ્યનિવૃત્તિ તે વિચિત્ર પ્રકારની આકૃતિ છે, અને અંતર નિવૃત્તિ અનુક્રમે કદંબ, પુષ્પ, મસૂર, ધાન્ય, અતિમુક્તપુષ્પના ચાંદલા અથવા ચંદ્ર, ક્ષુરપ્ર (અસ્ત્રો) અને વિવિધ પ્રકારના આકારવાળી શ્રોત્રાદિ ઈન્દ્રિયો છે. વિષયગ્રહણ કરવાને સમર્થ ઈન્દ્રિયાંતર તે પણ ઉપકરણેન્દ્રિય કહેવાય છે, કેમકે તેનો ઉપઘાત થવાથી અને નિવૃત્તિના સદ્ભાવે પણ વિષયગ્રહણ થતું નથી. ૨૯૯૩ થી ૨૯૯૬. વિવેચન :- પરઐશ્વર્યપણાના યોગથી જીવ ઈન્દ્ર કહેવાય છે. કારણ કે આવરણનો અભાવ થવાથી સર્વ વસ્તુ તેને જણાય છે. વળી નાનાવિધ ભાવોમાં ભમતા સર્વ વસ્તુનો તેને ઉપભોગ થાય છે, તેથી જીવ પરઐશ્વર્યવાન્ કહેવાય છે, એ પરમૈશ્વર્યના યોગથી જીવ ઈન્દ્ર કહેવાય છે. તે જીવનું=ઈન્દ્રનું લિંગ ચિન્હ તે ઈન્દ્રિય અથવા ઈન્દ્રિયવડે દેખાયેલ આ સરજાયેલ તે ઈન્દ્રિય કહેવાય. તે ઈન્દ્રિય શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શન એમ પાંચ પ્રકારે છે. પુનઃ તે ઈન્દ્રિયો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર ભેદે છે. નામ અને સ્થાપના ઈન્દ્રિયનું સ્વરૂપ સુગમ હોવાથી તેનું વ્યાખ્યાન મૂકી દઈને જ્ઞશરીર તથા ભવ્યશરીરવ્યતિક્ત દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ કહીએ છીએ. તે દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એમ બે પ્રકારે છે. તેમાં કાનનો નિવૃત્તિ એટલે આકાર, તે આકાર બાહ્ય અને અત્યંતર એમ પ્રકારે છે. તેમાં બાહ્યનિવૃત્તિ મનુષ્ય, અશ્વ, સસલા વગેરેની અપેક્ષાએ વિવિધ આકારની છે, અને અત્યંતર નિવૃત્તિ સર્વની સરખી હોય છે. શ્રોત્રેન્દ્રિયની અત્યંતર નિવૃત્તિ કદંબપુષ્પાકારે માંસના ગોળારૂપે છે, ચક્ષુની મસૂર ધાન્ય વિશેષના જેવી છે, ઘ્રાણેન્દ્રિયની અતિમુક્તપુષ્પના ચાંદલા જેવી છે, રસનેન્દ્રિયની ક્ષુરપ્ર (અસ્ત્રા)ના આકારે અને સ્પર્શનેન્દ્રિયની વિવિધાકારવાળી છે. ઉપરોક્ત આકારવાળી અત્યંતર નિવૃત્તિની વિષય ગ્રહણ કરવાની જે શક્તિ, તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. શિષ્ય :- જેને આપ ઉપકરણેન્દ્રિય કહો છો, તે અંતર્નિવૃત્તિની શક્તિરૂપ હોવાથી અંતર્નિવૃત્તિ જ છે, તેનાથી કોઈ ભેદ જણાતો નથી. આચાર્ય :- એ ઉ૫ક૨ણેન્દ્રિય પણ દ્રવ્યેન્દ્રિયનો એક ભેદ છે. કેમકે કદંબપુષ્પાદિ આકારવાળી શ્રોત્ર આદિ ઈન્દ્રિયોની શબ્દાદિ વિષય જાણનારી જે શક્તિ છે, તે શક્તિનો વાત-પિત્તાદિવડે Page #456 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પાંચ ઇન્દ્રિયોનું સ્વરૂપ. [૪૫૫ ઉપઘાત થવાથી યથોક્ત અંતર્નિવૃત્તિનો સદ્ભાવ હોય, તો પણ જીવ શબ્દાદિ વિષય ગ્રહણ કરી શકતો નથી, તેથી જણાય છે કે અંતર્નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણેન્દ્રિય તે દ્રવ્યેન્દ્રિયનો બીજો ભેદ છે. ૧૯૯૩ થી ૨૯૯૬. लद्ध-वओगा भाविंदियं तु लद्धि त्ति जो खओवसमो । होइ तदावरणाणं तल्लाभे चेव सेसंपि ।।२९९७॥ जो सविसयवावारो सो उवओगो स चेगकालम्मि । एगेण चेय तम्हा उवओगेगिंदिओ सब्बो ।।२९९८॥ एगिंदियाइभेया पडुच्च सेसंदियाइं जीवाणं । अहवा पडुच्च लद्धिंदियं पि पंचिंदिया सब्वे ॥२९९९।। जं किर बउलाईणं दीसइ सेसेंदिओवलंभो वि । तेण त्थि तदावरणक्खओवसमसंभवो तेसिं ॥३०००। पंचेंदिउ ब बउलो नरो ब्ब सबविसओवलंभाओ। તવિ ર મા ચિંતિક ત્તિ વોરિયામાવા ll૩૦૦થી सुत्तो वि कुंभनिव्वत्तिसत्तिजुत्तो त्ति जह स घडकारो । लद्धिदिएण पंचेंदिओ तहा बज्झरहिओ वि ।।३००२॥ लाभक्कमो उ लद्धी निबत्त-वगरण उवओगो य । दबिदिय-भाविंदियसामण्णाओ कओ भिण्णो ॥३००३॥ લબ્ધિ અને ઉપયોગ એ બે ભાવેન્દ્રિય છે, તેમાં ઈન્દ્રિયાવરણીયકર્મનો જે ક્ષયોપશમ તે લબ્ધિ છે, તે લબ્ધિ પ્રાપ્ત થાય તો જ બીજી દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય. શ્રોત્રાદિ ઈન્દ્રિયોનો જે પોતાના શબ્દાદિ સ્વવિષયમાં પરિચ્છેદ=વ્યાપારને ઉપયોગ કહેવાય છે, એ ઉપયોગ એક કાળમાં દેવાદિકોને પણ એક જ હોય છે, તેથી ઉપયોગને આશ્રયીને સર્વ જીવ એકેન્દ્રિયવાલા કહેવાય છે, કેમકે સર્વકાલમાં દેવાદિકોને પણ પાંચ ઈન્દ્રિયોમાંથી એક ઈન્દ્રિયના ઉપયોગનો સદ્ભાવ હોય છે. શેષ ઈન્દ્રિયો (નિવૃત્તિ, ઉપકરણ લબ્ધિ)ની અપેક્ષાએ જીવોના એકેન્દ્રિય બેઈજિયાદિ ભેદો છે. જેને જેટલી દ્રવ્ય-ઈન્દ્રિયો હોય તેને તેવા વ્યવહાર કર્યા પછી અથવા લબ્ધિ ઈન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેન્દ્રિય છે. કેમકે બકુલાદિ વનસ્પતિઓને શેષ બીજી ઈન્દ્રિયોનો ઉપલંભ=ઉપયોગ પણ જણાય છે, તેથી તેઓને તદાવરણકર્મના ક્ષયોપશમનો સંભવ છે, એમ જણાય છે. જો ના હોય તો બકુલવૃક્ષને શૃંગારયુક્ત સજ્જ થયેલી સ્ત્રી, સુંદર મદિરાના કોગળા વડે તથા ચંપકવૃક્ષને અત્યંત સુગંધી જળના સિંચવાવડે તથા તિલકવૃક્ષને અવબોધથી સ્ત્રીના કટાક્ષવડે તથા વિરહકવૃક્ષને પંચમસ્વરવડે કરીને કુલ-અંકુરાદિની ઉત્પત્તિનો સંભવ ન થાય. વળી એકલા બકુલવૃક્ષને શૃંગારવાલી સુંદર સ્ત્રીએ કરેલા મદિરાના કોગળા વડે તથા શરીરના સ્પર્શ વડે ઓષ્ઠચુંબન વડે તથા ચંદનાદિમાં પડેલા ગંધ વડે સારરૂપ જોવાથી તથા મધુર શબ્દોના ઉચ્ચાર વડે ફલવાપણું Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬] પરિષહ અને ઉપસર્ગોની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ થાય છે તેથી તે પંચેન્દ્રિય છે. સર્વ ઈન્દ્રિયોના વિષયના ઉપલંભથી મનુષ્યની જેમ બકુલ પંચેન્દ્રિય જેવો છે, તોપણ બાહ્ય ઈન્દ્રિયોના અભાવે તે પંચેન્દ્રિય કહેવાતો નથી. જેમ ઘટ બનાવવાની શક્તિયુક્ત કુંભકાર સૂતેલો હોય, તો પણ તે કુંભકાર કહેવાય છે, તેમ બાહ્ય-ઈન્દ્રિય રહિત હોવા છતાં પણ બકુલાદિ વૃક્ષો લબ્ધિ-ઈન્દ્રિયવડે પંચેન્દ્રિય કહેવાય છે. દ્રવ્ય અને ભાવઈન્દ્રિયોના પ્રાપ્તિક્રમમાં (પ્રથમ લબ્ધિ-ભાવેન્દ્રિય પ્રાપ્ત થાય, તે પછી દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય.) જ્યારે દ્રવ્યેન્દ્રિયભાવેન્દ્રિયના સામાન્યથી ભિન્ન કરાયેલો લાભ પૂછવામાં આવે, ત્યારે પ્રથમ ઈન્દ્રિયાવરણીયક્ષયોપશમરૂપ લબ્ધિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય તે પછી બાહ્યઅંતરનિવૃત્તિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય, તે પછી અંતરનિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણેન્દ્રિય પ્રાપ્ત થાય, અને તે પછી ઈન્દ્રિયોના અર્થનો એટલે વિષયોનો ઉપયોગ થાય છે. ૨૯૯૭ થી ૩૦૦૩. હવે પરિષહોની અને ઉપસર્ગોની વ્યાખ્યા કરે છે. परिसोढव्वा जइणा मग्गाविच्चुइ-विणिज्जराहेऊ । जुतो परीसहा ते खुहादओ होंति बावीसं ॥३००४॥ उवसज्जणमुवसग्गो तेण तओ व उवसज्जए जम्हा । सो दिव्व-मणुय-तेरिच्छिआ-ऽऽयसंवेयणाभेओ ॥३००५।। हास-प्पओस-वीमंसओ विमायाए वा भवो दिब्बो । एवं चिय माणुस्सो कुसीलपडिसेवणचउत्थो ॥३००६।। तिरिओ भय-प्पओसा-हारावच्चाइरक्खणत्थं वा । घट्ट-त्थंभण-पवडण-लेसणओ चायसंवेओ ॥३००७॥ મોક્ષમાર્ગથી નહિ ડગવા માટે તથા વિશેષ નિર્જરા માટે જે વિશેષે સહન કરવા યોગ્ય છે, તેને પરીષહો કહેવાય છે. તે પરીષહો સુધા, પપાસા વગેરે બાવીસ છે. પા પામવી તે ઉપસર્ગ અથવા જેના વડે જીવને પીડા પમાય તે ઉપસર્ગ છે. તે ઉપસર્ગ દેવથી, મનુષ્યથી, તિર્યંચથી અને આત્મસંવેદનથી એમ ચાર પ્રકારે થાય છે. હાસ્યથી, પૂર્વભવના દ્વેષથી, (પોતાની પ્રતિજ્ઞાથી આ ચલાયમાન થાય છે કે નહિ ? એવા) વિમર્શથી અને વિમાત્રાથી (કંઈક હાસ્ય, કંઈક દ્વેષ, કંઈક વિમર્શથી) દેવો ઉપસર્ગ કરે છે, એ પ્રમાણે મનુષ્ય પણ ચાર પ્રકારે ઉપસર્ગ કરે છે : એમાં ચોથો પ્રકાર કુશીલપ્રતિસેવનાથી જાણવો. તિર્યંચો ભયથી, દ્વેષથી, આહાર માટે, બચ્ચાંઓનાં માળા તથા ગુફાદિ સ્થાનના રક્ષણ માટે ઉપસર્ગ કરે છે, અને નેત્રમાં પડેલા કણાદિ ખુંચવાથી, અંગો સ્તબ્ધ થવાથી, ખાડા વગેરેમાં પડવાથી તથા બાહુ વગેરે અંગોને પરસ્પર મસળવાથી આત્મસંવેદનીય ઉપસર્ગો થાય છે. ૩૦૦૪ થી ૩૦૦૭. અહીં રાગ વગેરેનાં ઉદાહરણો છે, તે “ હેત્તા” ઈત્યાદિ છ ગાથાઓનો અર્થ મૂળ આવશ્યકથી જાણી લેવો. હવે “નામચંતા નમરિ” એ પદની વ્યાખ્યા તથા નમસ્કારનું ફળ કહે છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] નમસ્કારનું ફળ. [૪૫૭. पहवीकरणं नामणमहवा नासणमओ जहाजोग्गं । नेयं रागाईणं तन्नामाओ नहोऽरहा ॥३००८॥ (४४०) अरहंतनमोक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ॥३००९-९२३॥ अरहंतागारवर्ड ठवणा नामं मयं नमोक्कारो। भावेणं ति य भावो दव्वं पुण कीरमाणो त्ति ॥३०१०॥ इय नामाइचउब्बिहबज्झब्भंतरविहाणकरणाओ। सो मोएइ भवाओ होइ पुणो बोहिबीयं च ॥३०११। (४४१) अरहंतनमोक्कारो धन्नाण भवक्खयं करंताणं । हिययं अणुम्मुयंतो विसोत्तियावारओ होइ ॥३०१२-९२४।। धन्ना नाणाइधणा परित्तसंसारिणो पयणुकम्मा । भवजीवियं पुणब्भवो तस्सेहक्खयं करिताणं ॥३०१३॥ इह विस्सोओगमणं चित्तस्स विस्सोत्तिया अवज्झाणं । अरहंतनमोक्कारो हिययगओ तं निवारेइ ३०१४॥ રાગદિશત્રુઓને વશ કરવા અથવા તેમનો સમૂળ નાશ કરવો તેને નમન કહેવાય છે. એ નમનથી અહિંતો નમસ્કારને યોગ્ય છે. ભાવથી કરાતો અરિહંતનો નમસ્કાર જીવને હજારો ભવથી મૂકાવે છે, અને પુનઃ બોધિબીજના લાભ માટે થાય છે. અહદાકારવાળી બુદ્ધિ તે સ્થાપના કહેવાય. તેનો જે નમસ્કાર તે સ્થાપનાનમસ્કાર; નમસ્કાર શબ્દવડે નામનમસ્કાર, “ભાવથી' એ ભાવનમસ્કાર અને અંજલીગ્રહણાદિવડે કરાતો નમસ્કાર તે દ્રવ્યનમસ્કાર એ પ્રમાણે નામાદિ ચાર પ્રકારના બાહ્ય-અત્યંતર વિધાન કરવાથી, તે નમસ્કાર જીવને સંસારથી મૂકાવે છે, અને બોધિબીજ માટે થાય છે. ભવક્ષય કરતા જ્ઞાનાદિ ધનવાળા આત્માના હૃદયને નહિ મૂકતો અહંન્નમસ્કાર અપધ્યાનને દૂર કરે છે. ધન્ય એટલે જ્ઞાનાદિ ધનવાળા, પીત્ત સંસારી પ્રતનુકર્મી લઘુકર્મી જીવના ભવ એટલે જીવિત અથવા પુનર્ભવનો ક્ષય કરનાર ચિત્તનું વિસ્ત્રોતગમન તે વિસ્ત્રોતિકા અથવા અપધ્યાન, તેને હૃદયમાં રહેલો અન્નમસ્કાર નિવારે છે. ૩૦૦૮ થી ૩૦૧૪. હવે અહંન્ને નમસ્કારની મહાર્થતા બતાવે છે :(४४२) अरहंतनमोक्कारो एवं खलु वण्णिओ महत्थो त्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरई बहसो ॥३०१५-९२५॥ जलणाइभए सेसं मोत्तुं पेगरयणं महामोल्लं । जुधि वातिभए घेप्पड़ अमोहमत्थं जह तहेह ॥३०१६॥ मोत्तुं पि बारसंगं मरणाइभएसु कीरए जम्हा । अरहंतनमोक्कारो तम्हा सो बारसंगत्थो ॥३०१७॥ ५८ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮] શ્રી અરિહંતદેવના નમસ્કારની મહત્તા. सव्वं पि बारसंगं परिणामविसुद्धिहेउमित्तागं । तक्कारणभावाओ कहं न तयत्थो नमोक्कारो ? || ३०१८ ।। न हु तम्मि देसकाले सक्को बारसविहो सुयक्खंधो । सव्वो अणुचिंते धंतं पि समत्थचित्तेणं ||३०१९॥ एगम्मि वि जम्मि पए संवेगं कुणइ वीयरायमए । तं तस्स होइ नाणं जेण विरागत्तणमुवे ||३०२०॥ एगम्म वि जम्मि पए संवेगं कुणइ वीयरायमए । सो तेण मोहजालं छिंदइ अज्झप्पओगेणं ||३०२१|| ववहाराओं मरणे तं पयमेक्कं मयं नमुक्काये । अन्नं पि निच्छयाओ तं चेव बारसंगत्थो ||३०२२|| [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ जं सोऽतिनिज्जरत्थो पिंडयत्थो वन्निओ महत्थो वि । कीर निरंतरमभिक्णं तु बहुसो बहुवारा || ३०२३॥ (૪૪રૂ) ઞરહંતનમોવારો સવપાવપ્પળસો | मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥३०२४-९२६ ॥ पंसेइ पिबड़ व हियं पाइ भवे वा जियं तओ पावं । तं सव्वमट्ठसामन्नजाइभेयं पणासेइ || ३०२५॥ नामा मंगलाणं पढमं ति पहाणमहव पंचण्हं । पढमं पहाणतरयं व मंगलं पुव्वऽभणियत्थं ||३०२६|| એ પ્રમાણે નિશ્ચય વર્ણવેલો અર્હન્નમસ્કાર મહા અર્થવાળો છે, કેમકે જે નમસ્કાર, મૃત્યુ સમીપ થયે છતે નિરંતર બહુવાર કરાય છે, અને મોટી આપત્તિમાં દ્વાદશાંગીને મૂકીને તેનું સ્મરણ થાય છે. અગ્નિ આદિનો ભય હોવા છતાં શેષ સર્વ મૂકીને જેમ મહામૂલ્યવાળું મેઘરત્ન ગ્રહણ કરાય છે, અથવા અતિભયમાં જેમ અમોઘ શસ્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ મરણાદિ ભયોમાં દ્વાદશાંગી મૂકીને અરિહંતને નમસ્કાર કરાય છે, તેથી તે નમસ્કાર દ્વાદશાંગાર્થ છે. સર્વ દ્વાદશાંગી પરિણામની વિશુદ્ધિનો હેતુમાત્ર છે, તેવા જ કારણભાવથી નમસ્કાર પણ તદર્થવાળો (દ્વાદશાંગાર્થવાળો) કેમ ન કહેવાય ? મરણરૂપ તેવા દેશકાળમાં બાર પ્રકારનો સર્વ શ્રુતસ્કંધ અત્યંત સમર્થ ચિન્તકવડે પણ ચિત્તવી શકાય નહિ, તેથી તે નમસ્કાર દ્વાદશાંગાર્થ છે. વીતરાગના મતમાં જે એક પદ પણ જીવને સંવેગ ઉત્પન્ન કરે છે, તે તેને જ્ઞાનરૂપ થાય છે, કેમકે તેના વડે તેને વીતરાગપણું પ્રાપ્ત થાય છે. વીતરાગના મતમાં જે એક પણ પદ સંવેગ કરે છે, અને તેથી તે અધ્યાત્મયોગે મોહજાળને છેદે છે. મરણ વખતે કરાતો નમસ્કાર અનેક પદાત્મક છતાં પણ વ્યવહારથી એક પદ કહેવાય છે, અને નિશ્ચયથી તે તથા બીજું પણ નિર્જરારૂપ ફળવાળું પદ દ્વાદશાંગાર્થ છે. તે નમસ્કાર કર્મની અતિનિર્જરા માટે છે, અને દ્વાદશાંગરૂપ ગણિપિટકાર્થ છે, Page #460 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] શ્રી અરિહંતદેવના નમસ્કારની મહત્તા. [૪૫૯ એ રીતે એની મહાર્થતા કહેલી છે. તેથી અભીક્ષ્ણ એટલે નિરન્તર, અને બહુસો એટલે ઘણીવાર તે નમસ્કાર કરાય છે. અરિહંતનો નમકાર સર્વ પાપનો નાશ કરનાર છે, અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળભૂત છે. જે જીવને મલિન કરે, જીવના હિતને પીએ, અથવા જીવને સંસારમાં પાડે, તેથી તે પાપ કહેવાય છે, એ આઠ સામાન્ય જાતિભેદવાળા (આઠ કર્મને) સર્વ પાપનો (નમસ્કાર) નાશ કરે છે. નામાદિ મંગળોમાં અર્હન્નમસ્કાર પ્રથમ છે, અથવા મોક્ષરૂપ મુખ્ય પુરૂષાર્થને સાધનાર હોવાથી પ્રધાન છે, અથવા અહંસિદ્ધ આદિ પાંચ ભાવમંગળોમાં આને પ્રથમ મંગળ કહેલ છે, અથવા પ્રધાનતર પરોપકારસાધક હોવાથી મુખ્ય છે એવું એ મંગળ, તેનો અર્થ પૂર્વે (૨૪મી ગાથામાં) કહેલો છે. ૩૦૧૫ થી ૩૦૨૬. ॥ ઈતિ અર્હન્નમસ્કાર સમાસઃ ॥ હવે સિદ્ધના નમસ્કારની વ્યાખ્યા કરે છે ઃ सिद्धो जो निष्पन्नो जेण गुणेण सय चोद्सविगप्पो । ओ नामाईओ ओयणसिद्धाइओ दव्वे || ३०२७॥ (४४४) कम्मे सिप्पे य विज्जाए मंते जोगे य आगमे । સત્ય-નત્તા-અભિપ્પા! તને મ્મ ચ ॥રૂ૦૨૮-૭૨૭II જે ગુણવડે જે નિષ્પન્ન હોય, તે સિદ્ધ કહેવાય છે. તે સિદ્ધ સામાન્યથી નામાદિ ચૌદ પ્રકારે જાણવા. (નામ-સ્થાપનાસિદ્ધ સુગમ છે.) ઓદનસિદ્ધાદિ દ્રવ્યસિદ્ધિ જાણવા. આદિ શબ્દથી પાકેલા ઘટાદ પણ સમજવા. ઓદનાદિ નિષ્પન્નત્વાદિ ગુણવડે સંપૂર્ણ છે, વળી અપ્રધાનપણે તે દ્રવ્ય પણ છે. કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ, અને કર્મક્ષયસિદ્ધ (આ અગીયાર અને પ્રથમના ત્રણ મળી સિદ્ધના ચૌદ પ્રકાર જાણવા.) ૩૦૨૭ થી ૩૦૨૮. આ પછી કર્મસિદ્ધાદિ સિદ્ધોનું સ્વરૂપ પ્રતિપાદન કરનારી મેં નમળાયરિય ઈત્યાદિ ગાથાથી આરંભીને ન નિમ્મર્ નો તવસા ઈત્યાદિ ગાથા પર્યંત એકતાળીસ ગાથાઓ કથાનક અને ભાવાર્થસહિત છે, તે મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવી. હવે કર્મક્ષયસિદ્ધનું સ્વરૂપ જણાવે છે : (૪૪) રીહાલરયં ન તુ-માંં સે-સિયમનુહા | सियं धतं ति सिद्धस्स सिद्धत्तमुवजाय || ३०२९-९२८।। (૪૪૬) નાળ વેયભિખ્ખું ચવદુર્ય આનું ૨ થોવાનું । गंतूण समुग्धायं खवेइ कम्मं निरवसेसं ॥ ३०३०॥९२९।। (४४७) दंड कवाडे मंयंतरे य साहरणया सरीरत्थे । भासाजोगनिरोहे सेलेसी सिज्झणा चेव ॥ ३०३१ ॥ ९३० ॥ Page #461 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધનું સ્વરૂપ. (૪૪૮) નઠ ૩ા સાડીયા ઞાસું સુજ્ઞ વિત્તિયા સંતી । તદ્દ જમ્મત ુયસમ વૈજ્યંતિ બિળા સમુÜયં રૂિ૦રૂગારૂથી પ્રવાહની અપેક્ષાએ દીર્ઘકાળની સ્થિતિવાળું જે બાંધેલું આઠ પ્રકારનું કર્મ, તે બાંધેલા કર્મને જે ભવ્ય જીવે ધ્યાનરૂપ અગ્નિવડે બાળી નાખ્યું છે, એવા સિદ્ધને સિદ્ધપણું ઉત્પન્ન થાય છે. વેદનીયકર્મ અતિ વધારે અને આયુકર્મ થોડું છે, એમ જાણીને કેવળી સમુદ્દાત પામીને સમગ્ર કર્મનો ક્ષય કરે છે. શરીરમાં રહે છતે આત્મપ્રદેશોનો દંડ, કપાટ, મંથન અને અંતરપૂર્ણ કરવાવડે ભાષાયોગનો નિરોધ કરીને શૈલેશીકરણ પામ્યા બાદ સિદ્ધ થાય છે. જેમ ભીનું વસ્ત્ર પહોળું કર્યું હોય, તો તે શીઘ્ર સૂકાઈ જાય છે, તેમ કર્મની લઘુતા વખતે જિનેશ્વરો સમુદ્ઘાત પામે છે. અને કર્મનો નાશ કરે છે. ૩૦૨૯ થી ૩૦૩૨. ૪૬૦] “હવે દીહકાલરણં જંતુ” એ ગાથાની ભાષ્યકાર વ્યાખ્યા કરે છે. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ संताणओ अणाई दीओ ठिकाल एव बंधाओ । जीवाणुरंजणाओ उत्ति जोगो त्ति सुहुमो वा ॥ ३०३३॥ सो जस्स दीहकालो कम्मं तं दीहकालरयमुत्तं । अइदीहकालरंजणमहवा चेट्ठाविसेसत्थं ॥ ३०३४॥ जं कम्मं ति सद्दो विसेसणे पूरणोऽहवा जीवो । जंतु त्ति, तस्स जंतो कम्मं से जं सियं बद्धं ॥ ३०३५॥ अहवा से सियमसियं गहियं वत्तमइससिलिट्टं वा । जं वा विसेसियमह त्ति खयसेसियं वत्ति ॥ ३०३६ ॥ नेरुत्तियं सियं धंतमस्स तवसा मलो व्व लोहस्स । इय सिद्धरसेय सओ सिद्धत्तं सिज्झणा समए ॥ ३०३७ || उवजायइत्ति ववहारदेसणमभावयानिसेहो वा । पज्जायंतरविगमे तप्पज्जयंतरं सिद्धो ||३०३८ || બંધની અપેક્ષાએ સંતાનભાવે અનાદિ હોવાથી દીર્ઘસ્થિતિકાળવાળું, જીવને મલિન કરવાથી રજ, અથવા બંધયોગ્ય અને સૂક્ષ્મ હોવાથી કર્મરૂપ રજ, તે દીર્ઘકાળ જે કર્મનો હોય, તે દીર્ઘકાળવાળી ૨જ કહેવાય છે, અથવા દીર્ઘકાળ પર્યંત જીવને મલિન કરતું હોવાથી રજ કહેવાય. અથવા દીર્ઘકાળપર્યંત જેનો અનુભવ છે, તે દીર્ઘકાળ રજ કહેવાય. જે દીર્ઘકાળની રજ એટલે કર્મનું, શબ્દ વિશેષણાર્થે અથવા પૂરણાર્થે છે, અથવા જંતુ એટલે જીવ, તેનું જે કર્મ તે જંતુકર્મ, તેનું સિત એટલે જીવનું બાંધેલું અથવા જીવનું સર્વ કર્મ સંસારાનુબંધી હોવાથી સિત એટલે અશુભ. અથવા સિત એટલે જીવે ગ્રહણ કરેલું, વ્યાપ્ત થયેલ અથવા સંશ્લિષ્ટ થયેલું, અથવા આઠ પ્રકારે વિશેષિત કરેલું, અર્થાત્ ક્ષય કરેલું તે શેષીત કહેવાય. જેમ અગ્નિવડે લોહનો મળ ભસ્મ કરાય છે, તેમ તપવડે બાંધેલું કર્મ જેનું ભસ્મ થયું છે, તેને કર્મક્ષયસિદ્ધ કહેવાય. એ પ્રમાણે સિદ્ધિના સમયે વિદ્યમાન સિદ્ધને સિદ્ધપણું ઉત્પન્ન થાય છે. ‘ઉત્પન્ન થાય છે’ એ કથન વ્યવહાર બતાવવાને Page #462 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] “नाउण वेयणिज्ज" इत्याहि या व्याध्यान. [४६१ અથવા અભાવરૂપ સિદ્ધનો નિષેધ કરવા માટે છે. પર્યાયાન્તરનો વિરામ થતાં તે સિદ્ધરૂપ પર્યાયાન્તરની પ્રાપ્તિને સિદ્ધ કહેવાય છે. ૩૦૩૩ થી ૩૦૩૮. હવે નીડા વેળË ઈત્યાદિ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે. कम्मचउक्कं कमसो समं ति खयमेइ तस्स भणियम्मि । समयं ति कए भासइ कत्तो तुल्लटिईनियमो ? ॥३०३९॥ कह व अपुन्नविइयं खवेउ कत्तो व तस्समीकरणं । कयनासाइभयाउ तो तरस कम्मक्खओ जुत्तो ॥३०४०॥ भण्णइ कम्मक्खयम्मी जयाउमाईअ तस्स निद्वेज्जा । तो कहमत्थउ स भवे सिज्झउ व कह सकम्मंसो ? ॥३०४१॥ तम्हा तुल्लट्ठिइयं कम्मचउक्कं सभावओ जरस । सोअकयसमुग्धाओ सिज्झइ जुगवं खवेऊणं ॥३०४२॥ जरस पुण थोवमाउं हवेज्ज सेसं तियं च बहुतरयं । तं तेण समीकुरुए गंतूण जिणो समुग्घायं ॥३०४३।। कयनासाइ विघाओ कओ पुरा जह य नाण-किरियाहिं । कम्मस्स कीरइ खओ न चेदमोक्खादओ दोसा ॥३०४४॥ असमट्ठिईण निअमो को थोवं आउयं न सेसं ति । परिणामसहावाओ अद्भुवबंधो ब्व तस्सेव ॥३०४५।। विसमं स करेइ समं समोहओ बंधणेहिं ठिईए य । कम्मद्दब्वाइं बंधणाई कालो ठिई तेसिं ॥३०४६॥ आउयसमयसमाए गुणसेढीए तदसंनगुणियाए । पुबरइयं खवेहिइ जह सेलेसीए पइसमयं ॥३०४७॥ તે મુમુક્ષુ જીવના ભવોપગ્રાહી ચાર કર્મનો અનુક્રમે ક્ષય થાય છે, કે એકીસાથે ક્ષય થાય છે? એમ પૂછવામાં આવે, તો તેનો એકીસાથે ક્ષય થાય છે, પુનઃ પૂછવામાં આવે કે એવો સમાનસ્થિતિનો નિયમ કેવી રીતે થઈ શકે અથવા અપૂર્ણ સ્થિતિવાળા કર્મનો ક્ષય કેવી રીતે કરે ? કેવી રીતે વેદનીયાદિ કર્મની સાથે આયુષ્યની સમાન સ્થિતિ કરે? માટે કૃતનાશાદિ દોષના ભયથી અનુક્રમે તે કર્મનો ક્ષય યોગ્ય છે. એનો ઉત્તર કહે છે કે કર્મક્ષય વખતે જો તેનું આયુષ્ય પ્રથમ પૂર્ણ થાય, તો તે આયુષ્યના અભાવે બીજા કર્મોનો ક્ષય કરવાને સંસારમાં કેવી રીતે રહી શકે ? જો મોક્ષે જાય, તો તે કર્મસહિત કેવી રીતે જાય? માટે જેના ચારે કર્મ સ્વભાવથી જ સમાનસ્થિતિવાળા હોય, તે સમુદ્રઘાત કર્યા સિવાય એકીસાથે કર્મક્ષય કરીને સિદ્ધ થાય છે. પરંતુ જેનું આયુષ્ય થોડું હોય, અને શેષ કર્મય વધારે હોય, તો શ્રી જિનેશ્વર સમુઘાત પામીને કર્યત્રયને આયુષ્યની સમાન કરે છે. જેમ જ્ઞાન અને ક્રિયાવડે કર્મનો ક્ષય કરાય છે, ઈત્યાદિ પૂર્વે ઉપક્રમકાળના વિચારમાં Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨] “નારૂપ રેન્ન ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કૃતનાશાદિ દોષોનો વિઘાત કર્યો છે. જો એમ ન માનવામાં આવે, તો અમોક્ષાદિ દોષો પ્રાપ્ત થશે. આયુષ્ય થોડું અને શેષ કર્યત્રય થોડાં નહિ, એવો નિયમ અસમાન સ્થિતિવાળા કર્મોનો શાથી છે ? (એમ પૂછવામાં આવે તો) બંધ પરિણામના સ્વભાવથી અધ્રુવ બંધની જેમ તેનો તેવો બંધ થાય છે. કેવળીસમુઘાત પામેલો જીવ વિષમ સ્થિતિવાળાં કર્મને બંધનવડે અને સ્થિતિવડે સમાન કરે છે. કર્મ દ્રવ્યબંધનો છે અને સ્થિતિ તે તેમનો કાળ છે. આયુષ્યના અવશેષ સમય સમાન અસંખ્ય ગુણી ગુણશ્રેણિવડે વેદનીયાદિ પૂર્વરચિત કર્મત્રયને જેમ શૈલેશી અવસ્થિતિમાં ખપાવે છે, તેમ તે ખપાવશે. ૩૦૩૯ થી ૩૦૪૭. શિષ્ય :- વેદનીય, આયુ નામ અને ગોત્રકર્મ એ ચાર ભવોપગ્રાહી કર્મ મુમુક્ષુ જીવને મોક્ષગમન વખતે અનુક્રમે ક્ષય પામે છે કે યુગપએકીસાથે ક્ષય પામે છે ? આચાર્ય - એ ચારે કર્મ યુગપદ્ ક્ષય પામે છે, પણ ક્રમશઃ નથી પામતાં. શિષ્ય - એ પ્રમાણે એ ચારે કર્મની સમાન સ્થિતિનો નિયમ શાથી હોઈ શકે? સ્થિતિ જ તેઓને હોઈ શકે. અથવા આયુષ્યની અપેક્ષાએ દીર્ઘસ્થિતિવાળા વેદનીયાદિ કર્મત્રયને તે મુમુક્ષુ જીવ કેવી રીતે અલ્પસ્થિતિવાળા કરી શકે? અધિકસ્થિતિવાળા કર્મને અનુભવ્યા સિવાય નાશ કરવાથી કતના દોષ પ્રાપ્ત થાય. આયુષ્યકર્મ વધારીને વેદનીયાદિ કર્મ વધારીને વેદનીયાદિ કર્મની સમાન સ્થિતિવાળું કરીને એકીસાથે તે સર્વ ખપાવે છે એમ કહેવામાં આવે, તો હ્રસ્વસ્થિતિવાળાને દીર્ઘસ્થિતિવાળાની સમાન કરવાથી અકૃતઆગમ દોષ પ્રાપ્ત થાય માટે મુમુક્ષુ જીવના કર્મોનો ક્ષય અનુક્રમે કહેવો યોગ્ય છે, એટલે કે પ્રથમ આયુષ્યનો ક્ષય અને પછી બાકીનાં ત્રણે કર્મોનો ક્ષય થાય છે. આચાર્ય :- એમ તારા કહેવા પ્રમાણે જો પ્રથમ આયુષ્યનો ક્ષય થાય, અને પછી અનુક્રમે બીજાં કર્મોનો ક્ષય થાય, તો સંસારમાં રહેવાના હેતુભૂત આયુષ્યના અભાવે ક્ષીણકર્મી જીવ શેષ કર્મનો ક્ષય કરવાને સંસારમાં કેવી રીતે રહી શકે? આયુષ્યના અભાવે તે જીવ મોક્ષ પામે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કારણ કે આયુષ્યનો ક્ષય થયા છતાં પણ વેદનીયાદિ કર્મો જીવને હોય છે, એટલે કર્મસહિત જીવ મોક્ષે કેવી રીતે જાય ? “સર્વ કર્મનો ક્ષય થવાથી જ મોક્ષ થાય છે.” શિષ્ય :- ત્યારે એ બે પક્ષમાં ક્યો પક્ષ સત્ય માનવા યોગ્ય છે ? આચાર્ય :- જે જીવનાં ચારે કર્મ સ્વભાવથી જ તુલ્ય સ્થિતિવાળા હોય, તે જીવ સમુદ્દઘાત કર્યા સિવાય એકીસાથે સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થાય છે; પરંતુ જે જીવને આયુષ્યકર્મ થોડું હોય તથા શેષ કર્મ તેનાથી વધારે હોય, તે જીવ અપવર્તનાકરણથી કર્યત્રયને સમુઘાત પામીને આયુષ્યની સમાન કરે છે. શિષ્ય - એ પ્રમાણે કરવાથી તો કૃતનાશાદિ દોષો પ્રાપ્ત થશે. આચાર્ય - કૃતનાશાદિ દોષોનો પરિહાર પૂર્વે (૨૦૪૮મી ગાથામાં) ઉપક્રમ કાળના વિચારમાં કર્યો છે, તે પ્રમાણે અહીં પણ સમજવો. આ સંબંધમાં ઉપક્રમ જો ન માનવામાં આવે, તો અમોક્ષાદિ દોષો પ્રાપ્ત થાય. Page #464 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) “નવા વે ક્ન” ઇત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. [૪૯૩ શિષ્ય - વેદનીયાદિ કર્મ અતિ બહુ અને આયુષ થોડું છે. એવો નિયમ શા કારણથી છે ? એથી ઉલટું આયુષ અતિ બહુ અને વેદનીય થોડું એવો નિયમ કેમ નથી? આચાર્ય - આયુષના બંધનો પરિણામ કોઈ એવા જ પ્રકારનો છે, કે જેથી છેવટે તે આયુષ વેદનીય આદિ કર્મની અપેક્ષાએ થોડું અથવા સમાન રહે છે, પરંતુ અધિક નથી હોતું કારણ કે આયુષનો બંધકાળ અંતર્મુહૂર્ત માત્ર હોવાથી બંધ પરિણામના સ્વભાવથી તેનો અધ્રુવ બંધ થાય છે, અને વેદનીયાદિ કર્મ ધ્રુવબંધી હોવાથી તેના બંધનો પરિણામ તેવો નથી. તેથી આયુષ જ થોડી સ્થિતિવાળું રહે છે, વેદનીયાદિ કર્મ તેવું નથી રહેતું. કેવળીસમુઘાત પામેલો જીવ આયુષથી અધિક વૈદનીય આદિ કર્મોનું અપવર્તન કરીને બંધન વડે અને સ્થિતિવડે આયુષની સમાન કરે છે. અહીં બંધન તે કર્મ દ્રવ્ય જાણવાં અને સ્થિતિ તે કાળ સમજવો. વિશિષ્ટદલિકના નિષેકવડે સમાન કરીને સર્વ કર્મને અન્તર્મુહૂર્તની સ્થિતિવાળાં કરે છે, એટલે કે વેદ્યમાન આયુષના જેટલા સમય અવશેષ હોય તેટલા સમય પ્રમાણ ગુણશ્રેણિવડે પ્રતિસમય અસંખ્યાતગુણા દલનિષેકે કરીને વેદનીયાદિ ત્રણેય કર્મને ખપાવતા ચરમ સમયે સર્વ કર્મોને ખપાવે છે. વેદનીય આદિ ત્રણ કર્મને ખપાવવાની ગુણશ્રેણિની સ્થાપના આ પ્રમાણે છે. ગુણશ્રેણી સ્થાપના ચરમ સમયે 000000000 000000000 000000000 ચરમ સમયે 00000000 00000000 00000000 ચરમ સમયે OOOOOOO 0000000 OOOOOOO ચતુર્થ સમયે 000000 000000 ૦૦૦૦૦૦ તૃતીય સમયે 00000 00000 00000 દ્વિતીય સમયે ૦૦૦૦ ૦૦૦૦ 0000 પ્રથમ સમયે O૦૦ ૦૦૦ આયુષ્યની ગુણશ્રેણિ થતી નથી. તે તો જેવું બાંધ્યું હોય તેવું જ વેદાય છે. તેથી તેની સ્થાપના નીચે મુજબ છે. ચરમ સમયે 000 ચરમ સમયે OOOO ચરમ સમયે 00000 ચતુર્થ સમયે 000000 તૃતીય સમયે ૦૦૦૦૦૦૦ દ્વિતીય સમયે 00000000 પ્રથમ સમયે OOOOOOOOO Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪], “નહ૩ન્સી સાડીયા ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે “જહઉલ્લા સાડીયા” ઈત્યાદિ ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કહે છે. कम्मलहुयाए समओ भिन्नमुहुत्तावसेसओ कालो । अन्ने जहन्नमेयं छम्मासमुक्कोसमिच्छति ॥३०४८॥ तं नाऽणन्तरसेलेसिवणओ जं च पाडिहेराणं । पच्चप्पणमेव सुए इहरा गहणं पि होज्जाहि ॥३०४९।। तत्थाउयसेसाहियकम्मसमुग्घायणं समुग्धाओ। तं गन्तुमणो पुवं आवज्जीकरणमब्भेड़ ॥३०५०॥ आवज्जणमुवओगो वावारो वा तदत्थमाईए । अंतोमुहुत्तमेत्तं काऊं कुरुए समुग्घायं ॥३०५१॥ આયુકર્મની લઘુતાના સમયરૂપ અંતર્મુહૂર્તકાળ અવશેષ રહે ત્યારે કેવળી ભગવંત સમુદ્યાત કરે છે. બીજા આચાર્યો એટલો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી છ માસ પર્વતનો માને છે, તે માન્યતા યોગ્ય નથી. કેમકે સમુઘાત બાદ શૈલેશીકરણ પ્રાપ્ત થાય છે, એ વચન સાથે આગમવિરોધ થાય છે. વળી જે પ્રાતિહાર્ય વગેરેનું પ્રત્યર્પણ શ્રુતમાં કહ્યું છે, અન્યથા તેનું ગ્રહણ પણ થાય. આયુ સિવાયના શેષ સાતેય અધિકકર્મનો સમ્યક પ્રકારે અત્યંત ઘાત, તેને સમુદ્રઘાત કહેવાય. તે સમુદ્રઘાત પામવાની ઈચ્છાવાળો જીવ પ્રથમ આવર્જિકરણ કરે છે. એટલે સમુઘાત કરવા માટે પ્રથમ અંતર્મુહૂર્ત સુધી આવર્જન એટલે ઉપયોગ અથવા વ્યાપાર કરીને પછી સમુદ્દઘાત કરે છે. ૩૦૪૮ થી ૩૦૫૧. વિવેચન - જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ પોતાનું આયુ અવશેષ જાણીને આયુથી અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મોની સ્થિતિનો વિઘાત કરવા માટે કેવળી ભગવાન સમુદ્યાત આરંભે છે. બીજા આચાર્યો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યતનું આયુ અવશેષ રહે ત્યારે કેવળી સમુદ્દઘાત કરે છે. એમ માને છે, તે માન્યતા આગમ-વિરુદ્ધ હોવાથી અયોગ્ય છે, કારણ કે સમુઘાત પછી શૈલેશીઅવસ્થા પ્રાપ્ત થાય છે અને તે શૈલેશીઅવસ્થા પછી મોક્ષ ગમન થાય છે, એટલે છ માસનું આયુ કયાંથી અવશેષ રહે ? વળી સમુઘાતથી નિવર્તીને શરીરસ્થ જીવને પ્રતિહારક-પીઠફલક વગેરેનું પ્રત્યર્પણ કરવાનું શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, તે કેવી રીતે ઘટે ? અન્યથા છ માસ આયુ અવશેષ હોય, તો તે સર્વનું ગ્રહણ પણ થાય, પરંતુ એવું કંઈ તે સૂત્રમાં કહ્યું નથી, માટે અંતર્મુહૂર્ત આયુ અવશેષ રહે, ત્યારે જ સમુઘાત કરે છે, એ માન્યતા આગમસમ્મત છે. આયુ કરતાં અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મનો સમ્યક પ્રકારે અત્યંત ઘાત કરે તે સમુદ્દાત કહેવાય, તે સમુદ્રઘાત પામવાની ઈચ્છાવાળો જીવ પ્રથમ આવર્જિકરણ કરે છે. એટલે કે સમુઘાત કરવા માટે પ્રથમ “મારે હવે આ કરવું જોઈએ.’ એવા પ્રકારનો કેવળીનો જે ઉપયોગ તે અથવા ઉદયાવલિકામાં કર્મપ્રક્ષેપરૂપ વ્યાપાર તેને આવર્જિકરણ કહેવાય. એ આવર્જિકરણ અંતર્મુહૂર્ત સુધી કરીને પછી કેવળી સમુઘાત કરે છે. ૩૦૪૮ થી ૩૦૫૧. હવે “દંડ વડે ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન કરે છે : Page #466 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] ૫૯ " दंड कवाडे" इत्याहि गाथानुं व्याध्यान. उट्ठाहायायलोगंतगामिणं सो सदेहविक्खंभं । पढमसमयम्मि दंड करेइ बिड़यम्मि य कवाडं ||३०५२।। तइयसमयम्मि मंथं चउत्थए लोगपूरणं कुणइ । पडिलोमं साहरणं काउं तो होड़ देहत्थो ।। ३०५३ ॥ न कर समुग्धायगओ मणवइजोगप्पओयणं कुणइ । ओरालियजोगं पुण जुंजइ पढमठ्ठमे समए ॥३०५४॥ उभयव्वावाराओ तम्मीसं विय-छट्ट-सत्तमए । ति चउत्थ - पंचमे कम्मयं तु तम्मत्तचेट्टाओ ।। ३०५५ ।। विणिवत्तसमुग्धाओ तिन्नि वि जोए जिणो पंऊजेज्ज । सच्चमसच्चामोसं च सो मणं तह वईजोगं ।। ३०५६ ।। ओरालियकाओगं गमणाई पाडिहारियाणं वा । पच्चप्पणं करेज्जा जोगनिरोहं तओ कुरुए ।। ३०५७।। किं न सजोगो सिज्झइ स बंधहेउ त्ति जं सजोगो य । न समेड़ परमसुक्कं स निज्जराकारणं झाणं ।। ३०५८ ।। पज्जत्तमित्तसन्निरस जत्तियाइं जहन्न - जोगिस्स । होंति मणोदव्वाइं तव्यावारो य जम्मत्तो ॥३०५९ ।। तदसंखगुणविहीणं समए समए निरुंभमाणो सो । मणसो सव्वनिरोहं कुणइ असंखेज्जसमएहिं ॥ ३०६०|| पज्जत्तमेत्तबिंदियजहन्नवइजोगपज्जया जे उ । तदसंखगुणविहोणे समए समए निरंभंतो ॥ ३०६१।। सव्यवइजोगरोहं संखाईएहिं कुणइ समएहिं । तत्तोय सुमपणयरस पढमसमओव - वन्नस्स ॥३०६२॥ जो कि जहन्नजोग्गो तदसंखेज्जगुणहीणमेक्केक्के । समए निरंभमाणो देहतिभागं च मुंचंतो ॥ ३०६३॥ भइ स कायजोगं संखाईएहिं चेव समएहिं ॥ तो कयजोगनिरोहो सेलेसीभावयामे || ३०६४॥ તે કેવળી પહેલા સમયમાં પોતાના દેહપ્રમાણ ઉર્ધ્વ, અધો, દીર્ઘ, લોકાંતગામી આત્મ-પ્રદેશના દંડને પહોળો કરે, બીજા સમયે પૂર્વ-પશ્ચિમ ફેલાવીને કપાટ કરે, ત્રીજા સમયે દક્ષિણોત્તર દિશામાં ફેલાવીને મંથાન કરે. એ પ્રમાણે લોક કાંઈક ન્યૂન પૂરાય છે. અને ચોથા સમયે જીવ અને પુદ્ગલનું સમશ્રેણિગમન હોવાથી આંતરાં પૂર્યા વિનાનાં રહે છે. આંતરાં પૂરીને લોકપૂર્ણ કરે તે પછી [४६५ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬] “દંડ વડે” ઇત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રતિલોમપણે સંહરણ કરીને દેહમાં રહે. સમુદ્ઘાત પામેલ કેવળી પ્રયોજનના અભાવથી મનોયોગ તથા વચનયોગનો વ્યાપાર ન જ કરે, પરંતુ ઔદારિક કાયયોગને પહેલા તથા આઠમા સમયે વ્યાપારે છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઉભયયોગના વ્યાપારથી ઔદારિકમિશ્રકાયયોગનો વ્યાપાર કરે છે, અને ત્રીજા, ચોથા, તથા પાંચમા સમયે માત્ર કાર્યણયોગનો જ વ્યાપાર કરે છે. કેમકે ત્યાં માત્ર તેની જ ચેષ્ટા હોય છે. સમુદ્ાતથી પાછા ફર્યા બાદ કેવળી અંતર્મુહૂર્ત સુધી સંસારમાં રહે છે ત્યાં ત્રણે યોગનો વ્યાપાર કરે છે, તેમાં સત્ય અને અસત્યામૃષામનોયોગ તથા વચનયોગનો વ્યાપાર કરે છે, અને ઔદારિક કાયયોગ વડે ગમનાદિ તથા પ્રાતિહાર્ય વગેરેનું પ્રત્યર્પણ કરે છે, અને તે પછી એ સર્વ યોગોનો નિરોધ કરે છે. યોગસહિત જીવ મોક્ષ કેમ ન પામે ? એમ પૂછવામાં આવે, તો તે યોગ બંધનો હેતુ થાય છે, વળી સંયોગી જીવ નિર્જરાના કારણભૂત પરમશુક્લધ્યાનને ન પામે તેથી તે સંયોગી સિદ્ધ ન થાય. જઘન્યયોગવાળા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનાં જેટલાં મનોદ્રવ્ય હોય છે અને જેટલો તેનો વ્યાપાર હોય છે, તેનાથી અસંખ્યાતગુણહીન સમયે સમયે તે કેવળી મનનો નિરોધ કરતાં અસંખ્યાત સમયે સર્વથા નિરોધ કરે. તે પછી પર્યાપ્તા બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો હોય, તેથી અસંખ્યાતગુણાહીન પર્યાયો સમયે સમયે રૂંધતા અસંખ્યાત સમયે સર્વ વચનયોગનો નિરોધ કરે, તે પછી પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા સૂક્ષ્મપનકનો જે જઘન્ય કાયયોગ હોય તેથી અસંખ્યાતગુણોહીન પ્રત્યેક સમયે રૂંધતા અને દેહના ત્રીજા ભાગને મૂકતા અસંખ્યાત સમયે તે સંપૂર્ણ કાયયોગને રૂંધે. કાયયોગનો નિરોધ કરીને પછી શૈલેશીભાવને પામે છે. ૩૦૫૨ થી ૩૦૬૪. હવે ‘શૈલેશી' શબ્દનો અર્થ, તેનું કાળમાન અને ત્યાં કયું ધ્યાન હોય, તે કહે છે. सेलेसो किल मेरू सेलेसी होइ जा तदचलया । होउं च असेलेसो सेलेसी होइ थिरयाए ||३०६५ || अहवा सेलु व्व इसी सेलेसी होइ सोऽतिथिरयाए । से व अलेसी होई सेलेसीहोअ लोवाओ ||३०६६॥ सीलं व समाहाणं निच्छयओ सव्वसंवरो सो य । तस्सेसो सीलेसो सेलेसी होइ तदवत्था ||३०६७॥ हस्सक्खराइं मज्झेण जेण कालेण पंच भण्णंति । अच्छइ सेलेसिगओ तत्तियमेत्तं तओ कालं ॥ ३०६८ || तणुरोहारंभाओ झायइ सुहुमकिरियानियट्टि सो । वोच्छिन्नकिरियमप्पडिवाई सेलेसिकालम्मि || ३०६९।। શૈલેશ એટલે મેરૂની જેમ અવસ્થામાં જે સ્થિરતા હોય, તે શૈલેશી. અથવા અશૈલેશ એટલે શૈલેશની જેમ સ્થિરપણું થાય તે શૈલેશી. અથવા સ્થિરતા વડે શૈલની જેમ જે અવસ્થામાં ઋષિ થાય તે શૈલિષી અથવા જે અવસ્થામાં તે અલેશી થાય, તે અને લોપ થવાથી શૈલેશી. અથવા શીલ એટલે સમાધાન યા નિશ્ચયથી સર્વસંવર, તેનો જે ઈશ તે શીલેશ તેની અવસ્થાને શૈલેશી Page #468 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] मनन मामा ध्यान शी शत थाय ? [૪૬૭. કહેવાય છે. પાંચ હ્રસ્વ અક્ષરો જે મધ્યમકાળે બોલાય, તેટલા કાળમાત્ર શેલેશીગત જીવ સંસારમાં રહે છે. કેમકે તેટલો જ કાળ છે. કાયયોગનો વિરોધ કરવાના સમયથી માંડીને તે સમાં નિવૃત્તિ પધ્યાન કરે છે. અને સર્વ યોગનો વિરોધ કર્યા પછી શૈલેશીકાળમાં અપ્રતિપાતિ ધ્યાન કરે છે. ૩૦૬પ થી ૩૦૬૯. હવે મનના અભાવે ધ્યાન શી રીતે થાય ? તે માટે કહે છે : झाणं मणोविसेसो तदभावे तस्स संभवो कत्तो । भण्णइ भणियं झाणं समए तिविहे वि करणंमि ॥३०७०॥ सुदढप्पयत्तवावारणं निरोहो व विज्जमाणागं । झाणं करणाण मयं न उ चित्तनिरोहमित्तागं ॥३०७१॥ होज्ज न मणोमयं वाइयं च झाणं जिणस्स तद्भावे । कायनिरोहपयत्तस्सभावमिह को निवारेइ ? ॥३०७२॥ जइ छउमत्थस्स मणोनिरोहमेत्तप्पयत्तयं झाणं । कह कायजोगरोहप्पयत्तयं होइ न जिणस्स ? ॥३०७३॥ आहाभावे मणसो छउमत्थस्सेव तं न झाणं से । अह तदभावे वि मयं झाणं तं कि न सुत्तस्स ? ॥३०७४॥ अहव मई सुत्तस्स हि न कायरोहप्पयत्तसम्भावो । एवं चित्ताभावे कत्तो व तओ जिणस्सावि ? ॥३०७५॥ होज्ज व किंचिम्मेत्तं चित्तं सुत्तस्स सब्बहा न जिणे । जइ सुत्तरस न झाणं जिणस्स तं दूरयरएणं ॥३०७६॥ जुत्तं जं छउमत्थस्स करणमेत्ताणुसारिनाणस्स । तद्भावम्मि पयत्ताभावो न जिणरस सो जुत्तो ॥३०७७॥ छउमत्थरस मणोमेत्तविहियजत्तस्स जइ मयं झाणं । कह तं जिणस्स न मयं केवलविहियप्पयत्तस्स ? ॥३०७८॥ पुचप्पओगओ वि य कम्मविणिज्जरणहेउओ का वि । सहत्थबहुत्ताओ तह जिणचंदागमाओ य ॥३०७९॥ चित्तभावे वि सया सुहमोवरयकिरियाई भण्णंति । जीवोवओगसब्भावओ भवत्थरस झाणाइं ॥३०८०॥ जइ अमणस्स वि झाणं केवलिणो कीस तं न सिद्धस्स ? । भण्णइ जं न पयत्तो तस्स जओ न य निरुद्धब्बं ॥३०८१।। મનની કોઈ પણ એક નિશ્ચળ અવસ્થા વિશેષ ધ્યાન કહેવાય છે. કેવળીને મનનો અભાવ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮] મનના અભાવમાં ધ્યાન શી રીતે થાય ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોય છે, તેથી તેમનો ધ્યાનનો સંભવ ક્યાંથી હોય ? એમ પૂછવામાં આવે તો તેનો ઉત્તર કહીએ છીએ કે સિદ્ધાન્તમાં ત્રણે પ્રકારના યોગમાં ધ્યાન કહ્યું છે. (કેવળ મનવિશેષ જ ધ્યાન છે એમ નહિ, વચન અને કાયાના વ્યાપારમાં પણ ધ્યાન કહ્યું છે.) કારણ કે મન, વચન અને કાયારૂપ વિદ્યમાન કારણોનો સુર્દઢ પ્રયત્ન વડે જે વ્યાપાર થાય તેને ભગવંતોએ ધ્યાન માન્યું છે, ચિત્તના નિરોધમાત્રને જ ધ્યાન નથી માન્યું. અને તેથી કરીને મનના અભાવે જિનેશ્વરને મન સંબંધી અને વચન સંબંધી ધ્યાન ભલે ન હોય, પરંતુ કાયનિરોધના પ્રયત્નરૂપ સ્વભાવવાળા ધ્યાનનો અહીં કોણ નિષેધ કરી શકે છે ? વળી જો છદ્મસ્થને મનોનિરોધ માત્ર પ્રયત્નરૂપ ધ્યાન છે, તો જિનેશ્વરને કાયયોગનો નિરોધ કરવારૂપ પ્રયત્નવાળું ધ્યાન કેમ ન હોય ? (હોય જ.) જિનેશ્વરને મનના અભાવે છદ્મસ્થની જેમ તે સૂક્ષ્મક્રિયાનિવૃત્ત્પાદિ ધ્યાન સંભવતું નથી, મનના અભાવે પણ જો ધ્યાન માનતા હો, તો સૂતેલા જીવને પણ તે કેમ નથી માનતા ? (મનનો અભાવ ત્યાં પણ સમાન છે.) અથવા એમ કહેવામાં આવે કે સુતેલા જીવને કાયનિરોધ કરવાના પ્રયત્નનો સદ્ભાવ નથી, તેથી તેને ધ્યાન નથી અને જિનેશ્વરને તેવા પ્રયત્નનો સદ્ભાવ છે, તેથી તેમને તે ધ્યાન છે કહેવામાં આવે તો જિનેશ્વરને પણ ચિત્તના અભાવે તે કાયનિરોધના પ્રયત્નનો સદ્ભાવ ક્યાંથી હોય ? અથવા સુતેલાને કિંચિત્ માત્ર મન હોય જિનેશ્વરને તો તે સર્વથા નથી અને તેથી જો સુતેલાને ધ્યાન નથી, તો જિનેશ્વરને તો દૂર જ રહ્યું. આ યોગ્ય છે કે મનરૂપ કરણમાત્રાનુસારી જ્ઞાનવાળા છદ્મસ્થને સુપ્તાવસ્થામાં મનકરણના અભાવે કાયનિરોધના પ્રયત્નનો અભાવ છે; પરંતુ જિનેશ્વરને તે યોગ્ય નથી. (મનના અભાવે પણ તેમને કેવળજ્ઞાન છે.) વળી મનોમાત્ર વિહિતયત્નવાળા છદ્મસ્થને ધ્યાન માન્યું છે, તો કેવળજ્ઞાનથી વિહિત પ્રયત્નવાળા જિનેશ્વરને તે કેમ નથી માન્યું ? ભવસ્થ કેવળીને ચિંતાનો અભાવ હોવા છતાં પણ હંમેશાં સૂક્ષ્મક્રિયાનિવૃત્તિ આદિ બે ધ્યાન કહ્યાં છે, કેમકે તે અવસ્થામાં તથાવિધ જીવના સ્વભાવથી પૂર્વવિહિત ધ્યાનના સંસ્કારથી અને કર્મનિર્જરાના હેતુથી તથા ‘ધ્યે’ ધાતુરૂપ શબ્દના બહુ અર્થથી જિનેશ્વરના આગમમાં તે બે ધ્યાન કહ્યાં છે. જો અમનસ્ક કેવળીને ધ્યાન મનાય છે, તો સિદ્ધને તે કેમ નથી માનતા ? એમ પૂછવામાં આવે, તો તેમને કરણના અભાવે પ્રયત્ન નથી અને કોઈ યોગનો નિરોધ પણ કરવાનો નથી, તેથી તેમને ધ્યાન નથી. ૩૦૭૦ થી ૩૦૮૧. હવે શૈલેશી અવસ્થામાં શું કરે છે ? તે કહે છે :तदसंखेज्जगुणाए गुणसेढीए रइयं पुरा कम्मं । સમ! સમ! અવિયં મસો સેલેસિસેનું રૂ૦૮૨ सव्वं खवेइ तं पुण निल्लेवं किंचिदुवरिमे समए । किंचिच्च होइ चरिमे सेलेसीए य तं वोच्छं ||३०८३|| मणुयगइ जाइ-तस - बायरं च पज्जत-सुभयमाएज्जं । अन्नयखेयणिज्जं नराउमुच्चं जसोनामं ॥ ३०८४॥ संभवओ जिणनामं नराणुपुब्बी य चरिमसमयम्मि । सेसा जिणसंता ओहुचरिमसमयम्मि निर्वृति ॥ ३०८५|| Page #470 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] શૈલેશી અવસ્થામાં શું કરે ? [૪૬૯ ओरालियाहि सव्वाहिं चयइ विप्पजहणाहिं जं भणियं । निस्सेसतया न जहा देसच्चाएण सो पुव्वं ॥३०८६।। तस्सोदइयाईया भव्बत्तं च विणियत्तए समयं । સમ્મત્ત-ના-સંસ-સુહ-સિદ્ધાડું મોજૂ, રૂ૦૮૭ અસંખ્યાતગુણી ગુણશ્રેણિમાં પૂર્વે રચેલું તે કર્મ શૈલેશકાળે અનુક્રમે સમયે સમયે ખપાવે છે. તે સર્વ ખપાવે છે, અને કિંચિત્ત ઉપરના સમયે નિર્લેપ થાય છે, તથા કિંચિત્ત શૈલેશી અવસ્થામાં ચરમ સમયે થાય છે, તે હવે કહીશું. મનુષ્યગતિ-પંચેન્દ્રિય જાતિ-ત્રસનામ-બાદરનામ-પર્યાપ્ત નામ સુભગ નામ-આયનામ-બેમાંથી એક વેદનીય-મનુષ્યાય-ઉચ્ચગોત્ર-યશોનામ-જિનનામ હોય તો તે, અને મનુષ્યાનુપૂર્વી (એ તેર પ્રકૃતિને તીર્થકર) ચરમ સમયે ખપાવે છે, અને સામાન્ય કેવળી તો જિનનામ સિવાય શેષ બાર પ્રકૃતિઓ ચરમ સમયે ખપાવે છે. વળી ઔદારિકાદિ શરીરત્રયને સર્વથા પ્રકારે નિઃશેષપણે ત્યજે છે, પણ પૂર્વે જેમ તે દેશયાગથી (સંઘાત-ભેદવડે) તજતા હતા તેમ નહિ. મોક્ષે જતા તે જીવને સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સુખ અને સિદ્ધિ સિવાય ઔદયિકાદિ ભાવો તથા ભવ્યત્વ યુગપતું નિવર્તન પામે છે. (કેમ કે સિદ્ધ નો મળે તો સમજો સિદ્ધના જીવ ભવ્ય નથી અને અભવ્ય પણ નથી.) ૩૦૮૨ થી ૩૦૮૭. આ સ્થળે, ઔદારિકાદિ શરીરોનો સર્વથા ત્યાગ કેવી રીતે થઈ શકે? કેમકે કર્મસંતાન અનાદિ છે, અને અનાદિ હોય તે અનંત હોય છે. ઈત્યાદિ શંકા અને સમાધાન પ્રતિપાદન કરનારી ના સંતાનો ઈત્યાદિ બાવીસ ગાથાઓ છે તે પૂર્વે છઠ્ઠા ગણધરવાદમાં ઘણે ભાગે વિસ્તારથી ી છે. એટલે ફરી અહીં નથી કહેતા. હવે કેટલા કાળે સિદ્ધ થાય ? ઈત્યાદિ કહે છે : रिउसेढीपडिवन्नो समयपएसंतरं अफसमायो। एगसमएण सिज्झइ अह सागारोवउत्तो सो ॥३०८८।। सब्बाओ लद्धीओ जं सागारोवओगलाभाओ । તેનેઇ સિદ્ધદ્ધી તસુવત્તરા રૂ૦૮ एवं च गम्मइ धुवं तरतमजोगोवओगया तस्स । जुगवोवओगभावे सागारविसेसणमजुत्तं ॥३०९०॥ अहव मई सब्बं चिय सागारं से तओ अदोसो त्ति । नाणं ति दंसणं ति च न विसेसो तं च नो जम्हा ॥३०९१॥ सागारमनागारं लक्खणमेयं ति भणियमिह चेव । तह नाण-दसणाइं समए वीसुं पसिद्धाइं ॥३०९२॥ पत्तेयावरणत्तं इहरा बारसविहोवओगो य । नाणं पंचवियप्पं चउविहं दंसणं कत्तो ? ||३०९३॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૭o] શૈલેશી અવસ્થામાં શું કરે ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ भणियमिहेव य केवलनाणुवउत्ता मुणंति सव्वं ति । पासंति सब्बउ त्ति य केवलदिट्ठीहिणंताहिं ।।३०९४॥ ઋજુ શ્રેણિને પામેલો તે જીવ સમય પ્રદેશાન્તરને એટલે બીજા સમયે અવગાહ કરેલા પ્રદેશથી બીજા પ્રદેશને સ્પર્યા વિના એક જ સમયમાં સાકાર ઉપયોગથી અચિંત્યશક્તિ વડે સિદ્ધિ પામે છે. સાકાર ઉપયોગના લાભથી સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેથી અહીં તે સાકાર ઉપયોગવત્તને સિદ્ધલબ્ધિ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તેને (સિદ્ધને) અવશ્ય તરતમ યોગોપયોગતા પ્રાપ્ત થાય છે. (અન્ય કાળે સાકારોપયોગ અને અન્ય કાળે અનાકારોપયોગ થાય છે.) એકી સાથે બે ઉપયોગ માનવામાં આવે, તો (પ્રજ્ઞાપનામાં કહેલું) “સાકાર' વિશેષણ અયોગ્ય થાય. તે સિદ્ધને જ્ઞાનદર્શન સર્વ સાકારમય જ છે, તેથી સાકાર વિશેષણ આપવામાં દોષ નથી. (કેમકે તે સ્વરૂપ વિશેષણ છે.) જો કે સિદ્ધને કેવળજ્ઞાન-કેવળદર્શન કહેવાય છે, પણ તેમાં કંઈ તફાવત નથી. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે સિદ્ધોનું સાકાર-અનાકારમય લક્ષણ કહેલું છે. અને સિદ્ધાન્તમાં જ્ઞાન-દર્શન જુદા જુદા પ્રસિદ્ધ છે, (એટલે બન્નેમાં અવિશેષતા કેમ કહેવાય ?) વળી બન્નેમાં અવિશેષતા માનવાથી પ્રત્યેકના જ્ઞાન-દર્શનનાં આવરણ, બાર પ્રકારનો ઉપયોગ, પાંચ પ્રકારે જ્ઞાન અને ચાર પ્રકારે દર્શન. એ સર્વ ક્યાંથી ઘટે ? (ન જ ઘટે.) તથા આ જ ગ્રંથમાં આગળ કહ્યું છે કે સિદ્ધાત્મા અનંત કેવલ દષ્ટિવડે કેવલજ્ઞાનોપયોગવંત થઈને સર્વ પ્રકારે સર્વ વસ્તુ જાણે છે અને જુએ છે. (માટે સિદ્ધાત્માને જ્ઞાન-દર્શનની એકતા માનવી તે અયોગ્ય છે.) પુનઃ બે ઉપયોગની એકતાના સંબંધમાં શંકા-સમાધાન કહે છે : आइ पिहभावम्मि वि उवउत्ता दंसणे य णाणे य । भणियं, तो जुगवं सो, नणु भणियमिणं पि तं सुणसु ॥३०९५।। नाणम्मि दंसणम्मि य एत्तो एगयरयम्मि उवउत्तो । सव्वस्स केवलिस्स जुगवं दो नत्थि उवओगा ॥३०९६॥ अह सबस्सेव न केवलिस्स दो किंतु कासइ हवेज्ज । सो य जिणो सिद्धो वा तं च न सिद्धाहिगाराओ ॥३०९७॥ अहवा पुव्वरेणव सिद्धमिक्को त्ति किंच बिइएणं । एतो च्चिय पच्छद्धे वि गम्मई सव्वपडिसेहो ॥३०९८॥ तो कहमिहेव भणियं उवउत्ता दंसणे य नाणे य ?। समुदायवयणमेयं उभयनिसेहो य पत्तेयं ॥३०९९॥ કેવળજ્ઞાન-દર્શનનો પૃથ ભાવ માનવામાં આવે, તો પણ કંઈ દોષ નથી, કેમકે સિદ્ધાત્મા દર્શનવડે અને જ્ઞાનવડે ઉપયુક્ત કહેલ છે, અને તેથી બન્ને ઉપયોગ યુગપતું સિદ્ધ થાય છે. જો અન્યમતે) એ પ્રમાણે કહ્યું છે, તો આ પ્રમાણે પણ કહ્યું છે. તે સાંભળો. જ્ઞાન અથવા દર્શન એ બેમાંથી એકમાં ઉપયોગવંત હોય છે. સર્વ કેવળીને એકીસાથે બે ઉપયોગ નથી હોતા. (આ પ્રમાણે ભદ્રબાહુ સ્વામિએ યુગપ બે ઉપયોગનો નિષેધ કર્યો છે.) સર્વ કેવળીને યુગપદ્ બે ઉપયોગ Page #472 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] બે ઉપયોગની એકતા. [૪૭૧ ન હોય, પરંતુ કોઈને બે હોય અને કોઈને એક હોય ભવસ્થકેવળીને એક વખતે એક હોય છે, અને સિદ્ધકેવળીને એકીવખતે બે ઉપયોગ હોય છે. આ પ્રમાણે કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે સિદ્ધના અધિકારથી યુગપદ્ બે ઉપયોગનો નિષેધ કર્યો છે. અથવા “નાગ્નિ વંસંગ્નિ જ એ ગાથાના પૂર્વાર્ધવડે એક સમયમાં એક ઉપયોગ સિદ્ધ છે, તો પછી બીજા પશ્ચાઈના=કથનવડે શું? અને તેથી જ પશ્ચાઈમાં પણ (સર્વ કેવળીને યુગપ બે ઉપયોગ નથી) એમ સર્વનો પ્રતિષેધ જણાય છે. (જો એમ છે, તો) જ્ઞાન અને દર્શનમાં યુગપદ્ ઉપયોગવંત છે, એમ શા માટે કહ્યું છે ? એમ પૂછવામાં આવે, તો એ કથન સમુદાયની અપેક્ષાએ છે. (અનંતા સિદ્ધોમાંથી કોઈ સિદ્ધ જ્ઞાનોપયોગી હોય, અને કોઈ સિદ્ધ દર્શનોપયોગી હોય.) પરંતુ પ્રત્યેક સિદ્ધની વિવક્ષામાં તો ઉભય ઉપયોગનો યુગપદ્ નિષેધ છે. ૩૦૯૫ થી ૩૦૯૯. પુનઃ એ જ સંબંધમાં શંકા-સમાધાન કહે છે : जमपज्जंताई केवलाई तेणोभओवओगो त्ति । भण्णइ नायं निअमो संतं तेणोवओगो त्ति ॥३१००। ठिइकाले जह सेसदसण-नाणाणमणुवओगो वि । दिट्ठमवत्थाणं तह न होइ किं केवलाणं पि ? ॥३१०१॥ नणु सनिहणत्तमेवं मिच्छावरणक्खओ त्ति व जिणस्स । इयरेयरावणया अहवा निक्कारणावरणं ॥३१०२॥ एगयराणवउत्ते तदसवन्न-दरिसणत्तणं न तं च । भण्णइ छउमत्थस्स वि समाणमेगन्तरे सव्वं ॥३१०३॥ सबक्खीणावरणो अह मन्नसि केवली न छउमत्थो। उभओवओगविग्यो तो छउमत्थस्स न जिणस्स ॥३१०४॥ देसक्खए अजुत्तं जुगवं कसिणोभओवओगित्तं । देसोभओवओगो पुणाई पडिसिज्झए किं सो ? ॥३१०५॥ अह जम्मि नोवउत्तो तं नत्थि तओ न दंसणाइतिगे। अत्थि जुगवोवओगो त्ति होउ साहू कहं विगलो ? ॥३१०६॥ ठिइकालविसंवाओ नाणाणं न विय ते चउन्नाणी । एवं सड़ छउमत्थो अत्थि न य तिदंसणी समए ॥३१०७॥ કેવળજ્ઞાન-દર્શન અપર્યવસિત હોવાથી તે બન્નેનો યુગપદ્ ઉપયોગ છે. (એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર) કહીએ છીએ કે એવા કંઈ નિયમ નથી, વિદ્યમાન હોવાથી સર્વદા ઉપયોગ છે. (કારણ કે) જેમ શેષજ્ઞાન-દર્શનોનો સ્વસ્વસ્થિતિકાળપર્યત ઉપયોગ નહિ છતાં પણ તેનું અવસ્થાન જણાય છે, તેવી રીતે કેવળજ્ઞાન-દર્શનનું પણ કેમ ન હોય ? એ પ્રમાણે ક્રમસર ઉપયોગ માનવાથી કેવળજ્ઞાન-દર્શનને પ્રતિ સમય શાંતપણું પ્રાપ્ત થશે, અથવા જિનેશ્વરને થયેલા આવરણનો ક્ષય Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨] બે ઉપયોગની એકતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ મિથ્યા થશે. પરસ્પર આવરણરૂપ થશે, અથવા નિષ્કારણ આવરણ થશે, બેમાંથી એકનો ઉપયોગ ન હોય તો અસર્વજ્ઞપણું અને અસર્વદર્શીપણું થશે. એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે એકાંતર ઉપયોગમાં એ સર્વ (દોષજાળ) છદ્મસ્થને પણ સમાન છે. કેવળી સર્વથા ક્ષીણાવરણ છે, છદ્મસ્થ આત્મા તેવો નથી, તેથી ઉભય ઉપયોગમાં આવરણયુક્ત હોવાથી પ્રસ્થને વિદન છે, જિનેશ્વરને નથી, કેમકે તે આવરણરહિત છે.) અને જો તું માનતો હોય, તો (છદ્મસ્થને) દેશથી આવરણનો ક્ષય થયે છતે સમગ્ર ઉભય ઉપયોગનો સદ્ભાવ યુગપદ્ માનવો અયોગ્ય છે, પરંતુ દેશથી તે ઉભય ઉપયોગના યુગપદ્ સદ્ભાવને શા માટે નિષેધાય છે ? જેમાં ઉપયોગ ન હોય, તે નથી એમ કહેવામાં આવે, તો દર્શનાદિ ત્રણમાં યુગપદ્ ઉપયોગ ન હોવાથી, એમાંના એકથી પણ રહિત હોય, તો સાધુ કેમ થાય ? વળી એ પ્રમાણે તારા અભિપ્રાયે જ્ઞાન-દર્શનના સ્થિતિકાળનો વિસંવાદ થાય, તેમ જ ચાર જ્ઞાની અને ત્રણદર્શની છઘસ્થ છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તે પણ તેવા નહિ થાય. ૩૧૦૦-૩૧૦૭. વિવેચન - કેવળજ્ઞાન-કેવળદર્શન અવિનાશી હોવાથી સદા અવસ્થિત છે, તેથી તેનો ઉપયોગ યુગપ છે એમ અમે માનીએ છીએ, કેમકે જે બોધસ્વરૂપ અને સદા અવસ્થિત હોય છે તેનો ઉપયોગ પણ હંમેશા હોય છે, અન્યથા તેનો બોધસ્વભાવ ન ઘટે. સદા ઉપયોગ હોવાથી બંને ઉપયોગ પણ એકી વખતે સિદ્ધ થાય છે. એમ કહેવામાં આવે, તો તે યોગ્ય નથી, કેમકે એવો કંઈ નિયમ નથી કે જે લબ્ધિની અપેક્ષાએ કેવળજ્ઞાન-કેવળદર્શન સદા વિદ્યમાન છે, તેથી તે બંનેનો ઉપયોગ પણ સદાય હોવો જોઇએ, કારણ કે જેમ કેવળજ્ઞાન-કેવળદર્શન સિવાયના શેષ જ્ઞાન-દર્શનનો ઉપયોગ સ્વસ્વસ્થિતિકાળ પર્યત નહિ હોવા છતાં પણ તેઓની વિદ્યમાનતા જણાય છે, તેવી રીતે કેવળજ્ઞાનદર્શનનો ઉપયોગ સ્વસ્થિતિકાળપર્યત ન હોય, તો પણ તેની વિદ્યમાનતા કેમ ન હોય ? હોય જ. જો એ પ્રમાણે હોય, તો પછી “વિદ્યમાન જ્ઞાન-દર્શનનો ઉપયોગ નિરંતર હોય” એ અનેકાન્તિક જ થયું. તાત્પર્ય એ છે કે પ્રજ્ઞાપનામાં કાયસ્થિતિની અંદર શેષ જ્ઞાન-દર્શનોનો કાળ દીર્ઘ સ્થિતિવાળો કહ્યો છે. “મના અંતે ! મનાઇ ત્તિ ત્નિો ચિરં દો ? ગયા ! जहन्नेणं अन्तोमुहुत्तेणं उक्कोसेणं छावष्टुिं सागारोवमाइं साइरेगाइं । एवं सुयनाणीवि । ओहीनाणी वि एवं चेव नवरं जहन्नेणं एक्क समयं । मणपज्जवनाणी जहन्नेणं एक्कं समयं उक्कोसेणं देसूणं पुब्बकोडिं चक्खुदंसणी जहन्नेणं अन्तोमुहुत्तं उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं अचक्नुदंसणि अणाइए वा समज्जवसिए, अणाइए अपज्जवसिए वा । ओहिदंसणी जहा ओहिनाणित्ति ।' है ભગવંત ! મતિજ્ઞાની કાળથી કેટલો વખત હોય છે? ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ અધિક. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ જાણવા. અવધિજ્ઞાની પણ એ જ પ્રમાણે માત્ર એટલું વિશેષ કે જઘન્યથી એક સમય સુધી. મન:પર્યવજ્ઞાની જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષમાં કંઈક ન્યૂનકાળપર્યત ચક્ષુદર્શની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી હજાર થી અધિક અચક્ષદર્શની અનાદિ-સપર્યવસિત, અથવા અનાદિઅપર્યવસિતકાળ સુધી. અવધિદર્શનીનો કાળ અવધિજ્ઞાનીના જેટલો જાણવો. આ પ્રમાણે એ સર્વની સ્વસ્વ-સ્થિતિકાળપર્યત વિદ્યમાનતા કહી છે. પણ ઉપયોગ તો અંતર્મહર્નનો જ છે. આથી “વિદ્યમાન જ્ઞાન-દર્શનનો ઉપયોગ નિરંતર હોવો જોઈએ” એ અનેકાંતિક જ છે. લબ્ધિથી એ સર્વ એટલા કાળ સુધી હોય Page #474 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] બે ઉપયોગની એકતા. ૪િ૭૩ છે, પણ બોધાત્મક ઉપયોગથી નથી હોતા. એ પ્રમાણે કેવળજ્ઞાન-દર્શન પણ લબ્ધિથી અનંતકાળાવસ્થાયી છે, પરંતુ ઉપયોગથી તો એક સમયની જ સ્થિતિવાળા છે. એક સમયે કેવળજ્ઞાનોપયોગ અને બીજા સમયે કેવળદર્શનોપયોગ એ પ્રમાણે ક્રમસર ઉપયોગ માનવામાં આવે, તો તે જ્ઞાન-દર્શનનો પ્રતિસમય અંત થશે, અને તેથી સિદ્ધાન્તમાં કહેલ તેમના અનંતપણાનો પણ અભાવ થશે. વળી સેંકડો કષ્ટ કરીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કર્યો હોય, તે પણ જિનેશ્વરને નિરર્થક થાય, કેમકે દરેક સમય પછી કેવળજ્ઞાન-દર્શનનો વારંવાર અભાવ થાય છે તથા આવરણરહિત થયેલા બે પ્રદીપ જેમ વસ્તુને અનુક્રમે નથી પ્રકાશતા, પરંતુ સાથે જ પ્રકાશે છે, તેવી રીતે સર્વથા આવરણ રહિત થયેલ આ કેવળજ્ઞાન-દર્શન પણ સર્વ વસ્તુને યુગપતુ એકીસાથે જ પ્રકાશે છે. અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન એકબીજાને આવરનારા થશે, કેમકે કર્માવરણનો અભાવ હોવા છતાં પણ એકના સભાવે બીજાનો અભાવ થાય. જો એક બીજાને તે આવનાર નહીં માનો તો એકના ઉપયોગ કાળે બીજાને નિષ્કારણ આવરણ પ્રાપ્ત થશે, અને તેમ થવાથી “નિત્ય સત્તા વા અસત્તા પ્રાપ્ત થશે.” તથા જ્ઞાન અથવા દર્શનમાં અનુપયુક્ત કેવળીને માનવાથી તેને અસર્વજ્ઞપણું અથવા અસર્વદર્શીપણું પ્રાપ્ત થશે એટલે કે જ્ઞાનના અનુપયોગકાળે અસર્વજ્ઞપણું અને દર્શનના અનુપયોગકાળે અસર્વદર્શીપણું થશે. તેવું અસર્વજ્ઞપણું અને અસર્વદર્શીપણું જિનેશ્વરને માનવું ઈષ્ટ નથી, કેમકે તે તો સર્વદા સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે. એ પ્રમાણે કોઈ કહેવા માગે, તો છઘસ્થને પણ જ્ઞાન-દર્શનનો એકાંતર ઉપયોગ માનવાથી એ સર્વ દોષોને સમૂહ સરખી જ રીતે લાગુ થશે, એટલે કે જ્ઞાનના અનુપયોગ વખતે અજ્ઞાનીપણું, દર્શનના અનુપયોગ વખતે અદર્દીપણું, મિથ્યા આવરણનો ક્ષય અને નિષ્કારણ આવરણતા એ દોષો છઘસ્થને પણ લાગુ થશે. કેવળી સર્વથા આવરણ રહિત છે, અને છાસ્થ સર્વથા આવરણરહિત નથી, તેથી જ્ઞાનદર્શનના યુગપદ્ ઉપયોગમાં છપસ્થને વિન છે. કેમકે તે આવરણયુક્ત છે. અને જિનેશ્વર સર્વથા આવરણરહિત હોવાથી યુગપદ્ ઉપયોગમાં તેમને કંઈ બાધ નથી. એમ કહેવામાં આવે, તો છઘસ્થ જો કે સર્વથા આવરણરહિત નથી, તો પણ તેને દેશથી આવરણનો ક્ષય તો છે તેથી સર્વ વસ્તુવિષયી જ્ઞાન-દર્શનનો ઉપયોગ યુગપદ્ તેને ન કહી શકાય, પરંતુ દેશથી-અસર્વવસ્તુવિષયી જ્ઞાન - દર્શનનો ઉપયોગ તો કહી શકાય, તો પછી છઘસ્થને તેનો નિષેધ શા માટે કરાય છે? જો છાસ્થને યુગપદ્ ઉપયોગ ન હોય, તો કેવળીને પણ તે યોગ્ય નથી. કેવળીને ક્રમસર ઉપયોગવાળા માનવામાં આવે, તો જે વખતે જે જ્ઞાન અથવા દર્શનમાં ઉપયુક્ત હોય, તે જ જ્ઞાન અથવા દર્શન હોય છે, અને જેમાં અનુપયુક્ત હોય છે, તે વખતે તે ખરશંગવત્ નહિ જણાતું હોવાથી નથી જ. એ પ્રમાણે કહેવામાં આવે, તો દર્શન જ્ઞાન અને ચારિત્રમાં છદ્મસ્થસાધુને યુગપદ્ ઉપયોગ નથી, કેમકે છાસ્થને યુગપદ્ ઉપયોગનો અભાવ માનેલ છે, અને તેથી દર્શનાદિ ત્રણમાં જ્યાં અનુપયુક્ત તે હોય, તે પણ એ અભિપ્રાયે નથી જ એમ સિદ્ધ થયું. અને જો એમ હોય તો એમના એક પણ દર્શનાદિથી રહિત હોય, તો તેને સાધુ ન કહેવાય; પરંતુ લોકમાં અને સિદ્ધાન્તમાં તેવાને સાધુ કહેલ છે માટે ક્રમસર ઉપયોગમાં આ દૂષણ નકામું છે. ૬૦. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪]. ઉપયોગદ્વયની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વળી સિદ્ધાન્તમાં જ્ઞાન-દર્શનનો ઉપયોગ અન્તર્મુહૂર્તનો કહ્યો છે, તે પણ “જ્યાં ઉપયોગ ન હોય ત્યાં અવિદ્યમાન છે” એ કથનાનુસાર અવિદ્યમાન થશે. અને એમ થવાથી જ્ઞાન-દર્શનનો ઉપયોગ જે છાસઠ સાગરોપમથી અધિક કાળપર્યંતનો કહ્યો છે, તે પણ અયોગ્ય ગણાશે. વળી ચાર જ્ઞાનવાળા અને ત્રણ દર્શનવાળા છદ્મસ્થ ગૌતમાદિ પ્રસિદ્ધ છે, તે પણ અવિદ્યમાન થશે કેમકે એક વખતે એક જ ઉપયોગી હોય છે, અને અનુપયોગવાનું અવિદ્યમાન માનેલ છે. ૩૧૦૦ થી ૩૧૦૭. आह भणियं नणु सुए केवलिणो केवलोवओगेण । पढम त्ति तेण गम्मइ सओवओगोभयं तेसिं ॥३१०८॥ ऊवओगग्गहणाओ इह केवलनाण-दसणग्गहणं । जड़ तदणत्यंतरया हवेज्ज सुत्तमि को दोसो ? ॥३१०९॥ तग्गहणे किमिह फलं नणु तदणत्यंतरोवएसत्थं । तह वत्थुविसेसत्थं सयसो सुत्ताइं समयम्मि ॥३११०॥ सिद्धा काइय-नोसंजयाइपज्जायओ स एवेगो । सुत्तेसु विसेसिज्जइ जहेह तह सव्ववत्थूणि ।।३१११॥ भणियं पि य पन्नती-पन्नवणाईसु जह जिणो समयं । जं जाणइ न वि पासइ तं अणु-रयणप्पभाईणि ॥३११२॥ શ્રુતમાં કહ્યું છે કે કેવળી કેવળોપયોગ વડે પ્રથમ છે, તેથી તેઓને હંમેશાં ઉભય ઉપયોગ જણાય છે. કેવળોપયોગ ગ્રહણ કરવાથી અહીં કેવળજ્ઞાન અને કેવળદર્શન ગ્રહણ થાય છે. અને તેથી તે બેની અનર્થાન્તરતા થાય છે. જો તે બેની અનર્થાન્તરતા થાય, તો સૂત્રમાં શો દોષ છે? તે બેને અનર્થાન્તરપણે ગ્રહણ કરવામાં શું ફળ છે ? તે બેનું અનર્થાન્તરપણું જણાવવા માટે તથા વસ્તુના વિશેષણ માટે સિદ્ધાન્તમાં સેંકડો સૂત્રો તેવાં છે. જેમ સિદ્ધ, અકાયિક, નોસંયત વગેરે પર્યાયથી સૂત્રોમાં તે જ એક સિદ્ધ કહેવાય છે, તેમ અહીં પણ સર્વ વસ્તુઓ અનેક પર્યાયથી કહેવાય છે. જેમ પ્રજ્ઞપ્તિ અને પન્નવણાદિ સૂત્રમાં કહ્યું છે, કે જિનેશ્વર જે સમયે પરમાણુ રત્નપ્રભા વગેરે વસ્તુઓ જાણે છે, તે સમયે તેને જોતા નથી. (આમ છતાં ક્રમસર ઉપયોગ શા માટે નથી માનતા.) ૩૧૦૮ થી ૩૧૧૨. ભગવતીસૂત્રના અઢારમા શતકના પહેલા ઉદ્દેશમાં કહ્યું છે કે : केवलीणं भंते ! केवलोवओगेणं किं पढमा अपढमा ? गोयमा ! पढमा नो अपढमा “हे ભગવંત ! કેવળીઓ કેવળોપયોગ વડે પ્રથમ છે કે અપ્રથમ છે ? ગૌતમ ! પ્રથમ છે અપ્રથમ નથી.” અહીં જે કોઈ જે ભાવે પ્રથમ ન હોય અને હમણાં થયો હોય, તે તે ભાવે પ્રથમ કહેવાય છે, અને તેથી કેવળીઓ કેવળોપયોગથી પ્રથમ છે, અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ તે કેવળોપયોગ છે, તે કેવળોપયોગ વડે કેવળી પ્રથમ છે, પણ અપ્રથમ નથી, કેમકે તેમને તે પૂર્વે પ્રાપ્ત થયેલ નથી અને પ્રાપ્ત થયેલનો પુનઃ ધ્વંસ થતો નથી, તેથી જણાય છે કે તેમને હંમેશાં Page #476 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ઉપયોગદ્વયની સિદ્ધિ. ૪િ૭૫ ઉભય ઉપયોગ વર્તે છે. જો ક્રમવડે ઉપયોગ માનીએ તો ફરી ફરી નાશ અને ફરી ફરી ઉત્પાદ થાય અને તેથી કેવલીઓ અપ્રથમ થાય. એ પ્રમાણે સૂત્રના બહાનાથી “કેવળોપયોગવડે” કેવળજ્ઞાન અને કેવળદર્શનનું ગ્રહણ કરવામાં આવે, તો તે એક ઉપયોગથી અવ્યતિરિક્ત હોવાથી પરસ્પર અનર્થાન્તરતા થશે, એટલે કે જ્ઞાનદર્શન એક જ વસ્તુ થશે. ભલે બન્નેની એકરૂપતા થાય, એમ થવાથી સૂરમાં શું દોષ આવે છે ? કંઈ જ નહિ, અમારે તો તે અનુકૂળ છે. એમ કહેવામાં આવે, તો અમે પૂછીએ છીએ કે કેવળોપયોગ વડે” કેવળજ્ઞાન અને કેવળદર્શનને ગ્રહણ કરવાથી ફળ શું સિદ્ધ થાય છે ? એમ કહેવામાં આવે કે કેવળજ્ઞાન અને કેવળદર્શનની એકરૂપતા જણાવવા માટે એમ ગ્રહણ કર્યું છે, અથવા એક જ કેવળરૂપ વસ્તુ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ પર્યાયશબ્દવડે વિશેષિત છે. સિદ્ધાંતમાં અને લોકવ્યહારમાં પણ એ પ્રમાણે એક જ વસ્તુ અનેક પર્યાયશબ્દોવડે વિશેષિત છે. જેમકે સિદ્ધાંતની અંદર એક જ મુક્તાત્માને સિદ્ધ, અકાયિક, નોસંયત, નો ભવ્ય, નોબાદર, નો પર્યાપ્ત, નોપરીત, નોસંજ્ઞી, પરિનિવૃત્ત આદિ પર્યાયો વડે વિશેષિત કરાય છે, તેવી જ રીતે અહીં પણ એક જ ક્ષાયિકજ્ઞાનરૂપ વસ્તુ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ પર્યાયશબ્દવડે વિશેષિત કરાય છે. એ જ પ્રમાણે લોકવ્યવહારમાં પણ ઈન્દ્ર, પટ, વૃક્ષ વિગેરે વસ્તુઓ સ્વસ્વપર્યાયવાચી શબ્દોવડે વિશેષિત કરાય છે. તો પછી અહીં કેવળોપયોગમાં પણ એવા પર્યાયશબ્દવડે વિશેષિત માનવામાં શું હરકત છે ? એ પ્રમાણે આગમવિરુદ્ધ યુક્તિથી કહેવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે ભગવતીમાં અને પ્રજ્ઞાપનામાં ફુટ રીતે કહેલું છે, કે જિનેશ્વર પરમાણુ અને રત્ન પ્રભા વગેરે વસ્તુઓને જે સમયે જાણે છે, તે સમયે જોતા નથી; પરંતુ અન્ય સમયે જાણે છે, અને અન્ય સમયે જુએ છે. ભગવતીસૂત્રના અઢારમા શતકના આઠમા ઉદ્દેશમાં એ જ વાત સ્પષ્ટ રીતે કહી છે કે : छउमत्थेणं भंते ! मणुरसे परमाणुपोग्गलं किं जाणइ न पासइ, न ताओ न जाणइ न पासइ ? गोयमा ! अत्थेगइए जाणइ, न पासड़; अत्थेगइए न जाणइ न पासइ; एवं जाव असंखिज्जपएसिए खंधे । एवं ओहिए वि । परमोहिए णं भंते ! मणूसे परमाणुपोग्गलं जं समयं जाणइ तं समयं पासइ, जं समयं पासइ तं समयं जाणइ ? नो इणढे समटे । से केणट्टेणं भंते ? एवं वुच्चइ ? गोयमा ! सागारे से नाणं भवइ, अणागारे से दंसणे भवइ, तेणटेणं एवं वुच्चइ ॥ ભગવંત! છઘસ્થ મનુષ્ય પરમાણુપુદ્ગલ જાણે છે અને નથી જોતો, અથવા નથી જાણતો અને નથી જોતો? ગૌતમ ! કેટલાક જાણે છે અને જોતા નથી, અને કેટલાક જાણતા નથી તેમ જોતા પણ નથી. એ પ્રમાણે યાવત્ અસંખ્યાતપ્રદેશી ઢંધોમાં પણ સમજવું. (અહીં જે છઘસ્થ કહેલ છે, તે નિરતિશયી છધસ્થ સમજવા. તેમાં ઉપયોગવાન શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાન વડે પરમાણુને જાણે છે, પણ જોતા નથી. કેમકે શ્રુતમાં દર્શનનો અભાવ હોય છે. અનુપયુક્ત શ્રુતજ્ઞાની તો જાણતા નથી, અને જોતા ય નથી.) એ જ પ્રમાણે અવધિજ્ઞાનમાં પણ સમજવું. હે ભગવંત ! પરમાવધિ જ્ઞાનવાળો મનુષ્ય જે સમયે પરમાણુ-પુદ્ગલને જાણે છે, તે સમયે જુએ છે? અને જે સમયે જુએ છે તે સમયે જાણે છે? હે ગૌતમ ! તારો એ અર્થ યોગ્ય નથી. ભગવંત ! શા કારણથી એમ કહો છો ? ગૌતમ ! તેને Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬] ઉપયોગદ્વયની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સાકાર જ્ઞાન હોય છે, અને અનાકાર દર્શન હોય છે, તેથી એમ કહેવાય છે. એ પ્રમાણે સિદ્ધાંતમાં પણ યુગપ બે ઉપયોગનો નિષેધ કર્યા છતાં પણ જેઓ ક્રમસર ઉપયોગ નથી માનતા તે તેઓનો કદાગ્રહ જ છે. ૩૧૦૮ થી ૩૧૧૨. इवसद्द-मतुप्पच्चयलोवा तं केइ बिंति छउमत्थो । अन्ने पुण परतित्थियवत्तवमिणं ति जंपंति ॥३११३॥ जं छउमत्थो-होहिय-परमावहिणो विसेसिउं कमसो । निद्दिसइ केवलिं तो एयस्स छउमत्थिया नत्थि ॥३११४॥ न य पासइ अणुमन्नो छउमत्थो मोत्तुमोहिसंपन्नं । तत्थ वि जो परमावहिनाणी तत्तो य किंचूणो ॥३११५॥ ते दो वि विसेसेऊ अन्नो छउमत्थकेवलो को सो।। जो पासइ परमाणुगहणमिणं जस्स होज्जाहि ? ॥३११६।। तेसिं चिय छउमथाइयाण मग्गिज्जए जहिं सुत्ते । केवल संवर-संजम बंभाईएहि निव्वाणं ॥३११७॥ तिण्णि वि पडिसेहेऊ तीसु वि कालेसु केवली तत्थ । सिज्झिंसु सिज्झइ त्ति य सिज्झिस्सइ वा विनिद्दिट्ठो ॥३११८॥ ઈવ' શબ્દ અથવા ‘મતુ' શબ્દનો લોપ થવાથી તેને કેટલાક છદ્મસ્થ કહે છે. વળી બીજાઓ પરતીર્થિક વક્તવ્ય સંબંધી એ સૂત્ર છે એમ કહે છે, તેથી તે અમારે માન્ય નથી. સૂત્રમાં છપસ્થ, આધોવધિક અને પરમાવધિક એ ત્રણ ક્રમશઃ બતાવીને પછી કેવળીનો નિર્દેશ કરે છે તેથી એને છઘસ્થતા નથી. વળી અવધિજ્ઞાની સિવાય અન્ય છઘસ્થ પરમાણુને જોતા નથી, તેમાં પણ જે પરમાવધિજ્ઞાની અને તેનાથી કંઈક ન્યૂન અધોઅવધિજ્ઞાની છે, તે જ તે જુએ છે. તે બંનેનો સૂત્રમાં પ્રથમ નિર્દેશ કરેલ છે, તે સિવાય અન્ય છદ્મસ્થ કેવળી કોણ છે કે જે પરમાણુને જુએ છે ? અને જેનું આ પ્રમાણે ગ્રહણ થાય ? તથા જે સૂત્રમાં છvસ્થાદિકને કેવળ સંવર, સંયમ અને બ્રહ્મચર્ય આદિ વડે મોક્ષ વિચારાય છે, અને તેમાં પણ પ્રસ્થાદિ ત્રણનો નિષેધ કરીને ત્રણેય કાળમાં કેવળી સિદ્ધ થયા છે, અને સિદ્ધ થશે એમ કહ્યું છે. ૩૧૧૩ થી ૩૧૧૮. વિવેચન :- ભગવતીસૂત્રમાં કેવળીને યુગપદ્ બે ઉપયોગનો નિષેધ કર્યો છે, ત્યાં કેટલાક “કેવળી” શબ્દનો અર્થ “છઘસ્થ” કરે છે. વર્તી રૂવ વત્ની કેવલી જેવા તે કેવળી અર્થાત્ કેવળી નહિ પણ કેવળી જેવા તે કેવળી. અહીં “ઈવ' શબ્દનો લોપ કરીને કેવળીનો એવો અર્થ કરે છે, અથવા વતી શારતાડરતિ રેવનમાન કેવળી જેને શિક્ષાદાતા છે, તે કેવળી. એમાં મત પ્રત્યયનો લોપ કરીને એવો અર્થ કરે છે. આવા છઘસ્થ કેવળીને યુગાબે ઉપયોગનો નિષેધ છે, એમ તેઓનું માનવું છે, પણ નિરૂપચરિત કેવળીને નથી બીજાઓ વળી એમ કહે છે કે ભગવતીમાં કેવળીને યુગપદ્ ઉપયોગ નિષેધ કરનારું જે સૂત્ર છે, તે અન્યદર્શનનીની વક્તવ્યતા Page #478 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ઉપયોગદ્રયની સિદ્ધિ. [૪૭૭ સંબંધી છે, તે કોઈક પ્રસંગે અંદર લખાયેલું છે, તેથી અમને તે માન્ય નથી. આ કારણથી કેવળીને ક્રમસર બે ઉપયોગ પણ અમને સમ્મત નથી. એ પ્રમાણે સૂત્રનો અયોગ્ય અર્થ કરીને જેઓ યુગપદ્ બે ઉપયોગ માને છે, તે અયોગ્ય છે. કારણ કે ભગવતીના અઢારમા શતકના આઠમા ઉદ્દેશમાં પ્રથમ છદ્મસ્થ-આધોવધિકનો નિર્દેશ કરીને પછી કેવળીનો નિર્દેશ કર્યો છે, તે કારણથી યુક્તિ રહિત મિથ્યા અવખંભથી ‘ઈવ’ અને ‘મતુ’ પ્રત્યયનો લોપ કરીને ‘કેવળી’ શબ્દનો અર્થ છદ્મસ્થ કરવો, એ કેવળ કદાગ્રહ જ છે. જો ત્યાં છદ્મસ્થ ઈષ્ટ હોત તો તે સ્થળે કેવળી શબ્દનો પ્રયોગ શા માટે કરત ? જે કંઈ છદ્મસ્થને માટે કહેવાનું હોત તે સઘળું છદ્મસ્થને નિર્દેશ કરતી વખતે જ કહી દેત. વળી ભગવતીમાં “રેવતીગં મંતે ? પરમાણુોનું નું સમર્થ નાળરૂ “હે ભગવંત ! કેવળી જે સમયે પરમાણુ પુદ્ગલને જાણે છે.’' ઈત્યાદિ કહ્યું છે, તે પરમાણુ અવધિજ્ઞાની સિવાય અન્ય છદ્મસ્થ નથી જોઈ શકતા. તેમાં એ બધા અવધિજ્ઞાની પરંમાણુને નથી જોઈ શકતા, પરંતુ જે પરમાવિધ અને આધોવધિક જ્ઞાનવાળા હોય તે જ જોઈ શકે છે. પરમાવિધ કરતાં કંઈક ન્યૂન અવધિજ્ઞાન હોય તે આધોવવિધ કહેવાય. તે બન્ને પ્રકારના અવધિજ્ઞાનીનો કેવળીની પહેલાં જ નિર્દેશ કર્યો છે. એ બે સિવાય બીજો ક્યો છદ્મસ્થ કેવળી છે, કે જે પરમાણુ પુદ્ગલને જુએ છે ? અને તે છદ્મસ્થ કેવળીનું ભગવતીમાં ગ્રહણ થાય ખરું ? વળી આગમમાં બીજે સ્થળે પણ છદ્મસ્થાદિ પછી કેવળીનો નિર્દેશ કર્યો છે, પરંતુ ઈવ આદિ શબ્દનો લોપ કરવાથી કેવળી શબ્દનો અર્થ છદ્મસ્થ નથી કર્યો. ભગવતીસૂત્રમાં પહેલા શતકના ચોથા ઉદ્દેશામાં છદ્મસ્થ-આધોવધિક-પરમાવધિ અને કેવળીને કેવળસંવર, સંયમ અને બ્રહ્મચર્ય આદિવડે મોક્ષનો વિચાર કર્યો છે, તેમાં પણ છદ્મસ્થ-આધોવધિક અને પરમાવધિજ્ઞાનવાળાનો નિષેધ કરીને તે પછી કેવળી ત્રણેય કાળમાં સિદ્ધ થયા, થાય છે, અને થશે એમ કહ્યું છે. આ વાત પણ જો છદ્મસ્થ સંબંધી હોય, તો પ્રથમ કહેલ છદ્મસ્થની જેમ આને પણ કેવળસંવરાદિવડે સિદ્ધિ ન થાય. આ હકીકત પ્રતિપાદન કરનાર સૂત્ર આ પ્રમાણે છે.” મત્યેળ અંતે ! મળસે સીયમાંત सासयं समयं केवलेणं संवरेणं, केवलेणं संजमेणं, केवलेणं बंभचेखासेणं, केवलाहिं पवयणमायाहिं सिझिसु, बुज्जिसु जाव सव्वदुक्खाणमंतंकरिंसु । गोयमा ! नो इणट्टे समट्ठ । से केणट्टेणं भंते ! एवं वुच्चइ तं चेव जाव अन्तंकरिंसु ? गोयमा जे के वि अंतकरा वा अंतिमसरीरया वा सव्वदुक्खाणमंतं करें वा, करेंति वा, करिस्संति वा, सव्वेते उप्पन्ननाणंदंसणधरा अरहा जिणा केवली भवित्ता तओ पच्छा सिज्यंति, बुज्झंति, मुच्वंति परिनिब्वायंति, सव्वदुक्खाणमंतं करेंसु વા, રતિ વા, રિસંતિ વા, તે તેઓૢળ ગોયમા ! નાવ સર્વત્તુળમંત રિતુ । વડુબન્ને वि एवं चेव, नवरं सिज्यंति भाणियव्वं । अणागए वि एवं चेव, नवरं सिज्झिरसं ति भाणियवं । जह छउमत्थो तहा आहोहिओ परमाहिओ वि, त्ति तिन्नि आलावगा भाणियब्वा । केवली णं भंते ! मणूसे तीयमणंतं सासयं समयं जाव अन्तं करिंसु । हन्ता ! सिज्झिसु, जाव अन्तंकरं । તિન્નિ જ્ઞાનાવા માળિયા ઇરમત્યું નહીં, નવરં સિદ્ગિાસુ, સિદ્ધતિ, સિસિંતિ ? આ પ્રમાણે સિદ્ધાન્તમાં છદ્મસ્થાદિ પછી જે કેવળી કહ્યા છે, તે નિરૂપચરિત જ કેવળી કહ્યા છે, ઈત્યાદિ શબ્દનો "" Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮] ઉપયોગદ્વયની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ લોપ કરીને કેવળી એટલે છત્વસ્થ એમ નથી કહ્યું, જો એમ ન હોય, તો સૂત્રમાં કહ્યા પ્રમાણે મોક્ષગમન ઘટે નહિ. ૩૧૧૩ થી ૩૧૧૮. एवं विसेसियम्मि वि परमयमेगंतरोवओगो त्ति । न पुणरुभओवओगो परवत्तब्बं ति का बुद्धि ? ॥३११९॥ उवओगो एगयरो पणुवीसइमे सए सिणायस्स । भणिओ वियडत्थो च्चिय छठ्ठद्देसे विसेसेउं ॥३१२०॥ एवं फुडवियडम्मि मि सुत्ते सबन्नुभासिए सब्वे । कह तीरइ परतित्थियवत्तवमिणं ति वोत्तुं जे ? ॥३१२१॥ सब्बत्थ सुत्तमत्थि य फुडमेगयरोवउत्तसत्ताणं । उभओव-उत्तसत्ता सुत्ते वुत्ता न कत्थइ वि ॥३१२२॥ कस्सइ वि नाम कत्थइ काल जइ होज्जो दो वि उवओगा । ૩મોવત્તાસત્તા સુત્તમેવવંદ જિ તો હોન્ના રૂશરણા दुविहाणं चि य जीवाण भणिअमप्पाबहुं च समयम्मि । सागरणगाराण य न भणियं उभओवउत्ताणं ॥३१२४॥ जइ केवलीण जुगवं उवओगा होज्ज, होज्ज तो एवं । सागार-उणागाराणय-मीसाण य तिण्हमप्पबहुं ॥३१२५॥ હવે બીજાઓ “અન્યદર્શની સંબંધી વક્તવ્યતા માટે આ સૂત્ર છે, એમ કહે છે, તે માટે કહે છે. એ પ્રમાણે ક્રમોપયોગ સાધક સૂત્ર પ્રગટ છતાં પણ ઉભય ઉપયોગનિષેધ સૂત્ર અન્યદર્શની સંબંધી છે, એમ કહેવું એ કેવી વિપરીત બુદ્ધિ છે ! ભગવતીસૂત્રના પચ્ચીસમા શતકના છઠ્ઠા ઉદ્દેશમાં સ્નાતકને બેમાંથી એક ઉપયોગ પ્રગટપણે કહેલ છે. એ પ્રમાણે સર્વજ્ઞભાષિત સર્વ સૂત્રમાં ફુટ રીતે કહ્યા છતાં “આ સૂત્ર અન્યદર્શની સંબંધી વક્તવ્યતા માટે છે” એમ કેમ કહી શકાય? વળી સર્વ સૂત્રોમાં એકતર ઉપયોગવાળા જીવોનું પ્રતિપાદન કર્યું છે, પરંતુ કોઈપણ સૂત્રમાં ઉભય ઉપયોગવાળા જીવો નથી કહ્યા. જો કોઈપણ કેવળીને કોઈપણ કાળે બે ઉપયોગ હોય, તો ઉભય ઉપયોગવાળા જીવોનું પ્રતિપાદન કરનાર એક પણ સૂત્ર હોત. (પણ તેવું કયાંય જણાતું નથી.) તેમ જ સાકાર-અનાકાર એ વિવિધ ઉપયોગવાળા જીવોનું અલ્પબદુત્વ સિદ્ધાંતમાં (પ્રજ્ઞાપનામાં) કહ્યું છે. પણ યુગપદ્ ઉભય ઉપયોગવાળા જીવોનું નથી કહ્યું. જો કેવળીને યુગપદ્ બે ઉપયોગ હોય, તો સાકાર, અનાકાર અને મિશ્ર-ઉપયોગવાળા જીવોનું એમ ત્રણ પ્રકારનું અલ્પબદુત્વ કહેત. ૩૧૧૯ થી ૩૧ ૨૫. अहव मई छउमत्थे पडुच्च सुत्तमिणं तो न केवलिणो । तं पि न जुज्जइ जं सबसत्तसंखाहिगारोऽयं ॥३१२६॥ Page #480 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] ઉપયોગઢયની સિદ્ધિ. [४७९ काऊं सिद्धग्गहणं बहुवत्तव्बयपंदेसु सब्बेसु । इह केवलमग्गहणं जइ तो तं कारणं वच्चं ? ॥३१२७॥ अहवा विसेसियं चिय जीवाभिगमम्मि एय-मप्पबहुं । दुविह त्ति सबजीवा सिद्धासिद्धाइआ जत्थ ॥३१२८॥ सिद्ध सइंदियकाए जोए वेए कसाय लेसा य । नाणुवओगाहारय-भासय-ससरीर-चरिमे य ॥३१२९॥ अंतोमुत्तमेव य कालो भणिओ तहोवओगस्स । साई अपज्जवसिउ त्ति नत्थि कत्थइ विणिद्दट्ठो ॥३१३०॥ जह सिद्धाइयाणं भणियं साईअपज्जवसियत्तं । तह जइ उवओगाणं हवेज्ज तो होज्ज ते जुगवं ॥३१३१॥ कस्स व नाणुमयमिणं जिणस्स जइ हज्ज दो वि उवओगा। नूणं न हुंति जुगवं जओ निसिद्धा सुए बहुसो ? ॥३१३२॥ नवि अभिनिवेसबुद्धि अम्हं एगंतरोवओगम्मि । तह वि भणिमो न तीरइ जं जिणमयमन्नहा काऊं ॥३१३३॥ जइ नन्नोन्नावरणं नाकारणया कहं तदावरणं । एगंतरोवओगे जिणस्स तं भण्णइ सहावो ॥३१३४॥ परिणामियभावाओ जीवत्तं पिव सहाव एवायं । एगंतरोवओगो जीवाणमणण्णहेउ त्तिं ॥३१३५॥ અથવા અહીં એવી બુદ્ધિ થાય, કે એ સૂત્ર તો છઘસ્થ જીવોની અપેક્ષાએ છે, કેવળી સંબંધી નથી; તો તે અયોગ્ય છે, કેમકે સર્વ જીવોની સંખ્યાનો એ અધિકાર છે. સર્વ જીવોની સંખ્યા સંબંધી એ અધિકાર ન હોય તો અલ્પબદુત્વ-વક્તવ્યતા સંબંધી સર્વ પદોમાં સિદ્ધને પૃથક ગ્રહણ કરીને અહીં જ જો માત્ર તેનું ગ્રહણ ન કર્યું હોય, તો તેનું કારણ કહો ? અથવા એ અલ્પબદુત્વ જીવાભિગમ સૂત્રમાં કહેલું જ છે, કે સિદ્ધ અને અસિદ્ધાદિ જીવો બે પ્રકારે છે, એમ સૂત્રમાં કહેલું છે. તે સૂત્રની ગાથા આ પ્રમાણે છે. સિદ્ધ-અસિદ્ધ, સેંદ્રિય-અનિદ્રિયા, કાય-અકાય ઈત્યાદિ સર્વ જીવને આશ્રયીને સૂત્ર કહેલું છે. તથા જ્ઞાન-અજ્ઞાન અને દર્શનનો ઉપયોગકાળ સર્વત્ર અન્તર્મુહૂર્તનો જ કહ્યો છે, કોઈ પણ સ્થળે સાદિ-અપર્યવસિત નથી કહ્યો. જેમ સિદ્ધાદિ ભાવોનું સાદિઅપર્યવસિતપણું કહ્યું છે, તેવી રીતે જો ઉપયોગનું (સાદિ અપર્યવસિતપણું કહ્યું હોત, તો યુગપદ્ ઉભય ઉપયોગ હોત, પરંતુ તેમ નથી માટે યુગપદ્ નથી, કેમકે સિદ્ધાંતમાં તેનો ઘણીવાર નિષેધ કર્યો છે. વળી અમને એકાંતર ઉપયોગ માનવામાં અભિનિવેશ બુદ્ધિ નથી, તો પણ કહીએ છીએ કે જે જિનેશ્વરનો મત છે, તેને અન્યથા કરવાને અમે શક્તિમાન નથી. જો (૩૧૦૩ મી ગાથામાં કહ્યા મુજબ) અન્યોન્ય આવરણ નથી અને અકારણતા પણ નથી, તો કેવી રીતે તેને આવરણ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦]. ઉપયોગઢયની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે ? એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે - જિનેશ્વરને એકાંતર ઉપયોગમાં સ્વભાવ જ આવરણરૂપ છે. એટલે એવો સ્વભાવ જ છે કે ક્રમસર ઉપયોગ પ્રવર્તે, પણ યુગપદ્ ન પ્રવર્તે. પરિણામિક ભાવથી જીવનું જીવત્વ એ જેમ સ્વભાવ જ છે, તેવી રીતે જીવોને એકાંતર ઉપયોગ પણ પારિણામિક હોવાથી સ્વભાવ જ છે. ૩૧૨૬ થી ૩૧૩પ. હવે “ના” ઈત્યાદિ ૩૧૪૧મી ગાથાની પ્રસ્તાવના કરે છે. गंतूण सिज्झइ त्ति य भणिए सुत्तम्मि कहकम्मरस । आह गमणं ति, भण्णइ सकम्मगमणे वि को हेऊ ? ॥३१३६॥ कम्म पुग्मलमइयं निज्जीवं तस्स नयणसामत्थे । को हेऊ पडिवण्णो-जड़ व सहावो इह स एव ॥३१३७॥ सक्किरियं किमरूवं भण्णइ भुवि चेयणं च किमरूवं ? । નદ સે વિરાઘમ્મો વેપvi ત૮ મયા વિકરિયા રૂરૂટ जं वेह जेण किरियाकारणमब्भुवगयं तहिं एसो। तुल्लोवालंभो च्चिय जजं न सहावो सरणमिक्को ॥३१३९॥ अविय असंगत्तणओ बंधच्छेय परिणामभावाओ । पुचप्पओगउ च्चिय तस्स गई तत्थ दिलुता ॥३१४०॥ (४४९) लाउ य एरंडफले अग्गी धूमे य उसू धणुविमुक्के । गई पुबपओगेणं एवं सिद्धाण वि गई ओ ॥३१४१-९५७-३२५॥ “ત્યાં જઈને સિદ્ધિ પામે છે” એમ સૂત્રમાં કહ્યું છતે કર્મરહિતને કાંઈક ઉણાસાતરાજ ગમન કેવી રીતે સંભવે ? એમ પૂછવામાં આવે તો કહીએ છીએ કે કર્મસહિત જીવને ગમનક્રિયામાં શો હેતુ છે? કર્મ હેતુ છે, એમ કહેવામાં આવે તો પુદ્ગલમય નિર્જીવ કર્મ જીવને મોક્ષમાં લઈ જવાના સામર્થ્યમાં ક્યો હેતુ માનેલો છે ? જો તેમાં સ્વભાવ જ હેતુ છે, તો અહીં પણ તે જ સ્વભાવ જ હેતુ છે. અરૂપી જીવદ્રવ્ય મોક્ષગમનરૂપ ક્રિયાવાળું કેવી રીતે હોય? એમ પૂછવામાં આવે, તો અમે કહીએ છીએ કે-અરૂપી જીવદ્રવ્ય ચેતન્યવાળું શાથી છે? જેમ ચૈતન્ય તેનો વિશેષ ધર્મ છે, તેવી રીતે મોક્ષગમનરૂપ ક્રિયા પણ તેના વિશેષધર્મરૂપે માનેલ છે, અથવા જેઓએ (ઈશ્વરઅદૃષ્ટ આદિ) મોક્ષગમનરૂપ ક્રિયાનું કારણ માન્યું છે, તેમાં પણ આ ઉપાલંભ સરખો જ છે. માટે સ્વભાવ માન્યા સિવાય બીજું કોઈ શરણ નથી. અથવા માટીના સંગરહિત થવાથી જેમ તુંબડું, બંધનોચ્છેદ થવાથી એરંડ ફળ, તથાવિધ પરિણામથી ધૂમ અથવા અગ્નિ અને પૂર્વ-પ્રયોગથી ધનુષ્યથી છુટેલા તીરની જેમ ઉર્ધ્વગતિ થાય છે, તેમ સિદ્ધની પણ સર્વ કર્મના ક્ષયથી ઉર્ધ્વગતિ થાય છે. ૩૧૩૬ થી ૩૧૪૧. હવે ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાનું વ્યાખ્યાન કરે છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ भाषांतर ] ૬૧ સિદ્ધની ઉર્ધ્વગતિ. जह मिल्लेवावगमादलाबुणोऽवस्समेव गइभावो । उद्धं च नियमओ नण्णहा नवा जलतलादुद्धं ||३१४२|| तह कम्मलेवविगमे गइभावोऽवस्समेव सिद्धस्स । उद्धं च नियमओ नण्णहा नवा लोगपरउ ति ।।३१४३ || एरंडाइफलं जह बंधच्छेएरियं दुयं जाइ । तह कम्मबंधणच्छेयणेरिओ जाइ सिद्धो वि ॥ ३१४४ ॥ उडुंग परिणामो जह जलणस्स जह वेह धूमस्स ! उडुंग परिणाम सहावओ तह विमुक्कस्स ।। ३१४५।। जह ते सलाभकाले चेव तहा गइसभावयम्मिति । परिणम तग्ग वा लेवावगमे जहालाबुं ॥३१४६॥ तह तग्गड़परिणामं परिणमइ सरूवलाभ एवेह | सिद्धो सिद्धत्तं पिव सकम्मपरिणामनिवेक्खं ||३१४७ ॥ जह धणुपुरिसपत्तेरिएसुणो भिण्णदेसगमणं तु । गइ कारणविगमम्मि वि सिद्धं पुव्वप्पओगाओ || ३१४८ ॥ बंधच्छेयणकिरियाविरमे वि तहा विमुच्चमाणस्स । तरसा लोगंताओ गमणं पुव्यप्पओगाओ || ३१४९।। जहा कुलालचक्कं किरियाहेउविरमे वि सक्किरियं । पुव्यप्पओगओ च्चिय तह किरिया मुच्चमाणस्स ।। ३१५० ।। आाधार्थ :- प्रेम भाटीनों से दूर थवाथी तुजडानी अवश्य उर्ध्वगति (भाव) थाय छे, ते નિયમથી તે અન્યથા નથી જતું, તેમ જળના તલથી ઉપર પણ નથી જતું; તેવી રીતે કર્મનો લેપ દૂર થવાથી અવશ્યમેવ=નિયમથી સિદ્ધની ઉર્ધ્વગતિ (ભાવ) થાય છે, અન્યથા ગતિ નથી થતી, તેમ લોકની ઉપર પણ ગતિ નથી થતી. તથા જેમ બંધનો છેદ થવાથી પ્રેરાયેલા એરંડાદિકનાં ફળ જલ્દી જાય છે, તેમ સિદ્ધ પણ કર્મબંધનો છેદ થવાથી પ્રેરણા પામીને મોક્ષમાં જાય છે, જેમ અગ્નિનો અથવા ધૂમનો ઉર્ધ્વગતિપરિણામ થાય છે, તેમ વિમુક્ત આત્માનો પણ સ્વભાવથી જ ઉર્ધ્વગતિપરિણામ થાય છે. જેમ અગ્નિ અને ધૂમ સ્વલાભકાળે ઉર્ધ્વગતિ ભાવને પામે છે, તેવી રીતે સિદ્ધ પણ સ્વકર્મપરિણામની અપેક્ષારહિત સિદ્ધત્વની જેમ ઉર્ધ્વગતિપરિણામ પામે છે. જેમ ધનુષ અને પુરૂષના પ્રયત્નથી પ્રેરાયેલ તીરનું ભિન્ન પ્રદેશમાં ગમન થાય છે, તેવી રીતે કર્મરૂપ ગતિનું કારણ દૂર થયા છતાં પણ પૂર્વપ્રયોગથી સિદ્ધની ગતિ થાય છે. અથવા બંધછેદનરૂપ ક્રિયા શાંત થવા છતાં પણ જેમ ગતિ થાય છે, તેમ તે વિમુક્ત આત્માની પૂર્વપ્રયોગથી લોકાંતપર્યંત ગતિ થાય છે. અથવા જેમ ક્રિયાનો હેતુ કુંભાર વિરામ પામવા છતાં પણ પૂર્વપ્રયોગથી કુંભારનું ચક્ર સક્રિય હોય છે, તેવી રીતે મુક્તાત્માની પણ ઉર્ધ્વગતિરૂપ ક્રિયા હોય છે. ૩૧૪૨ થી ૩૧૫૦. [४८१ Page #483 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધની ઉર્ધ્વગતિ. હવે ઉપરોક્ત વિષયનું શંકા-સમાધાન કહે છે : ૪૮૨] વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ नालावुगादिसाहम्ममत्थि सिद्धस्स मुत्तिमत्ताओ । तन्नो तग्गइपरिणामदेससाहम्मओ तेसिं ॥ ३१५१।। जइव न देसोवणओ दिट्टंतो तो न सव्वहा जुत्तो । जं नत्थि वत्थुणो वत्थुणा जए सव्वसाहम्मं ।। ३१५२ ॥ उड्डगइहेउ च्चिय नाहो तिरियगमणं नवाचलया । सविसेसपच्चयाभावओ य सव्वन्नुमयओ य ।। ३१५३ ।। गइमत्तओ विणासी केसी गच्चागमी य मणुउ व्व । होड़ गड़पज्जयाओ नासी न उ सव्वहाणु व्व ।।३१५४ ।। केसनिमित्तं कम्मं न गई तदभावओ तओ कत्तो । अह गइ एव निमित्तं किमजीवाणं तओ नत्थि ? ||३१५५ ॥ केसो त्ति जीवधम्मो होज्ज मई होउ कहमजीवरस । कह वा भवत्यधम्मो होऊ भवाओ विमुक्कस्स ? ||३१५६ ।। ગાથાર્થ :- તુંબડું વગેરે મૂર્તિમાન હોવાથી સિદ્ધની સાથે તેનું સાધર્મ્ડ નથી. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે (ઉર્ધ્વગમનરૂપ) તે ગતિપરિણામથી તેઓનું સિદ્ધની સાથે દેશથી સાધર્મ્સ છે. જો દેશોપનયથી દૃષ્ટાંત ન માનવામાં આવે તો સર્વથા પ્રકારે કોઈ પણ દૃષ્ટાંત સિદ્ધ ન થાય; કેમકે જગતમાં કોઈપણ વસ્તુનું કોઈપણ વસ્તુ સાથે સર્વથા સાધર્મ્ડ નથી અને તેથી કરીને સવિશેષ પ્રત્યયના અભાવે અધોગમન, તિર્યંમન કે અચલતા નથી. પ્રથમ સંસારમાં ભમતાં કર્મના સદ્ભાવે તે અહીં હતું અને હમણાં તેના અભાવથી સર્વજ્ઞના મતથી ઉર્ધ્વગતિરૂપ હેતુને લીધે તે ઉંચે જ જાય છે. મુક્તાત્મા ગતિમાન થવાથી મનુષ્યની જેમ વિનાશી, કલેશી અને ગતિથી આવનાર થશે. (એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે) ગતિરૂપ પર્યાયની અપેક્ષાએ ભલે તે વિનાશી હો, પરંતુ પરમાણુની જેમ સર્વથા વિનાશી નહિ થાય. વળી કલેશનું નિમિત્ત કર્મ છે, પણ ગતિ નથી, તેથી કર્મનાં અભાવે કલેશ ક્યાંથી હોય ? જો તિ જ ક્લેશનું નિમિત્ત હોય તો (ગતિમાન) પરમાણુ આદિ અજીવોને પણ તે કેમ નથી ?ફ્લેશ એ જીવનો ધર્મ છે, તે અજીવને કેમ હોઈ શકે ? એમ કહેવામાં આવે, તો એ ફ્લેશ ભવસ્થજીવનો ધર્મ છે, તે ધર્મ ભવથી મુક્ત થયેલાનો કેવી રીતે હોઈ શકે ? (ન જ હોઈ શકે) ૩૧૫૧ થી ૩૧૫૬. હવે સિદ્ધપરમાત્માની અવગાહનાનું સ્વરૂપ જણાવે છે ઃ जं गइमओ विघाओऽवस्सं तक्कारणं च जदवस्सं । विहियस्सावत्थाणं जओ य गमणं तओ पुच्छा ||३१५७॥ (४५०) कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पट्टिया । कहिं बोदिं चत्ताणं कत्थ गंतूण सिज्झइ ? || ३१५८।।९५८।। Page #484 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સિદ્ધની ઉર્ધ્વગતિ. [૪૮૭ (४५१) अलोगे पडिहया सिद्धा लोयग्गे य पईट्टिया । इहं बोंदिं चइत्ताणं तत्थ गंतूण सिज्ाइ ॥३१५९॥९५९॥ जमहिं बोंदिच्चाओ तदेव सिद्धत्तणं च जं चेहं । तस्साहणं ति तो पुव्वभावनयओ इहं सिद्धी ॥३१६०॥ जेण ऊ न बोंदिकाले सिद्धो चायसमए य जं गमणं । पच्चुप्पण्णनयमयं सिज्झइ गंतूण तेणेह ॥३१६१॥ अत्थीसिपब्भारोवलक्खियं मणुयलोगपरिमाणं । लोगग्गनभोभागो सिद्धिक्खेत्तं जिणक्खायं ॥३१६२॥ ગાથાર્થ :- ગતિમાનની ગતિનો વિઘાત અવશ્ય થાય છે, અને તે ગતિવિઘાતનું કારણ પણ અવશ્ય હોય છે, તથા જેથી નિષિદ્ધ ગતિવાળાનું અવસ્થાન અને ગમન થાય છે, (તે અવશ્ય કહેવું જોઈએ, તેથી તે સંબંધી પૃચ્છા કરવી જોઈએ. સિદ્ધાત્મા ક્યાં પ્રતિહત થાય છે ? તથા ક્યાં પ્રતિષ્ઠિત છે? ક્યા સ્થાનમાં શરીર તજીને ક્યાં જઈને સિદ્ધિ પામે છે? (એ સઘળી પૃચ્છાનો ઉત્તર એ છે કે, સિદ્ધાત્મા અલોકમાં પ્રતિહત છે, લોકાગ્રે પ્રતિષ્ઠિત છે, અહીં તિછલોકમાં શરીર તજીને ત્યાં જઈ મોક્ષને પામે છે. અહીં શરીરનો ત્યાગ એ જ સિદ્ધપણું છે; કેમકે સમ્યકત્વપ્રાપ્તિ વગેરેનું કારણ અહીં જ છે. તેથી પૂર્વભાવનય (કોઈ વ્યવહારનય વિશેષ)ની અપેક્ષાએ અહીં જ સિદ્ધિ છે, પરંતુ શરીરત્યાગના સમયે સિદ્ધિ નથી, કેમકે શરીર-ત્યાગના સમયે તો ગમન છે; તેથી પ્રત્યુત્પન્નનયના મતે (ઋજુસૂત્રાદિ નિશ્ચયનયના મતે) સિદ્ધિક્ષેત્રમાં જઈને સિદ્ધિ પામે છે. (અહીં કિં “સિદ્ધના' ઈત્યાદિથી આરંભીને “ભવ૩ો સિદ્ધો') ઈત્યાદિ પર્યત સત્તર ગાથાઓ છે, તે છઠ્ઠા ગણધરવાદમાં વિસ્તારથી કહી છે, તેથી અહીં ફરી નથી કહેતા. ઈષધ્ધાશ્મારા નામથી પ્રસિદ્ધ, મનુષ્યલોકના પ્રમાણે લોકના અગ્રભાગે જિનેશ્વરે કહેલું સિદ્ધિક્ષેત્ર છે, ત્યાં ગયેલ મુક્તાત્મા સિદ્ધિ પામે છે. ૩૧૫૭ થી ૩૧૬૨. આ સ્થળે ફુસી ઈત્યાદિથી માંડીને ૩ESા ઈત્યાદિ ગાથાપર્યત પંદર ગાથાઓ નિર્યુક્તિની છે, તે સુગમ હોવાથી ભાષ્યકારે તેની વ્યાખ્યા નથી કરી તે જાણવાની ઈચ્છાવાળાએ મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવી. હવે સિદ્ધ ભગવાનની અવગાહના સંબંધી કહે છે. देहत्तिभागो सुसिरं तप्पूरणओ तिभागहीणो त्ति । સો ગોપનિરો લય નામો સિક્કો વિ તવત્યો ll૩૬રૂા.(૩૮ર૪) संहारसंभवाओ पएसमेत्तम्मि किं न संठाइ ?। सामत्थाभावाओ सकम्मयाओ सहावाओ ॥३१६४॥ सिद्धो वि देहरहिओ सपयत्ताभावओ न संहरइ । अपयत्तस्स किह गई, नणु भणियाऽसंगयाईहिं ॥३१६५॥ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪] સિદ્ધપરમાત્માની અવગાહનાનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ जेट्टा उ पंचसयधणुस्स मज्झा य सत्तहत्थस्स । देहत्तिभागहीणा जहन्निया जा बिहत्थरस ॥३१६६॥ कह मरुदेवीमाणं नाभीओ जेण किंचिदूणा सा । तो किर पंचसय च्चिय अहवा संकोयओ सिद्धा ॥३१६७।। सत्तूसिएसु सिद्धी जहन्नओ कहमिहं बिहत्थेसु ? । સો વિફર તિત્યયનું એસા સિમા રૂટ ते पुण होज्ज विहत्था कुम्मापुत्तादओ जहन्नेणं । अन्ने संवट्ठियसत्तहत्थसिद्धस्स हीण त्ति ।।३१६९।। बाहुल्लाओ सुत्तम्मि सत्त पंच य जहन्नमुक्कोसं । इहरा हीणभहियं होज्जंगुल-धणुपुहुत्तेहिं ॥३१७०॥ अच्छेरयाइं किंचिवि सामन्नसुए न देसि सव्वं । होज्ज व अणिबद्धं चिय पंचसयाएसवयणं वा ॥३१७१॥ ગાથાર્થ - શરીરનો ત્રીજો ભાગ પોલાણવાળો છે, તેને જીવ પ્રદેશોવડે પૂર્ણ કરવાથી ત્રીજે ભાગે હીન અવગાહના થાય છે. તે પ્રથમ યોગનિરોધકાળે જ થાય છે, તેથી સિદ્ધ પરમાત્મા પણ તેટલી જ અવગાહનાવાળા હોય છે. એ પ્રમાણે સ્વપ્રદેશો સંકોચીને જીવ એક આકાશ-પ્રદેશમાં જ કેમ નથી રહેતો? એમ પૂછવામાં આવે, તો તેનો ઉત્તર એ છે કે તથાવિધ સામર્થ્યના અભાવે યોગનિરોધકાળે સકર્મક હોવાથી અને જીવના એવા જ સ્વભાવને લીધે તેના કરતાં અધિક સંકોચ નથી થતો, તેથી દેહરહિત સિદ્ધ પણ સ્વપ્રયત્નના અભાવે (તે પ્રમાણે સ્વપ્રદેશોનો) સંકોચ ન કરતા પ્રયત્નરહિત હોય, તેની સિદ્ધક્ષેત્રમાં ગતિ શી રીતે થાય ? એમ પૂછવામાં આવે તો પૂર્વે કહેલું જ છે કે અસંગત્વાદિ કારણોથી ગતિ થાય છે. ત્રીજે ભાગે હીન પાંચસે ધનુષપ્રમાણ શરીરવાળાની ઉત્કૃષ્ટ અવગાહના, સાત હાથ પ્રમાણવાળાની મધ્યમ અવગાહના અને બે હાથવાળાની જઘન્ય અવગાહના થાય છે. મરૂદેવીમાતાની એ પ્રમાણે અવગાહના કેવી રીતે ઘટે ? કેમકે નાભિકુલકર અને તેમના શરીરની ઉંચાઈ પાંચસો પચ્ચીસ ધનુષ છે એમ પૂછવામાં આવે, તો તે નાભિકુલકરથી કંઈક ન્યૂન અવગાહનાવાળા છે, તેથી પાંચસો ધનુષની જ અવગાહના કહેવાય. અથવા હાથી ઉપર ચડેલા હોવાથી સંકુચીત અંગે મોક્ષપદને પામેલા છે. (તેથી તે અવગાહનામાં કંઈ જ વિરોધ આવતો નથી) સિદ્ધાંતમાં જઘન્યથી સાત હાથ પ્રમાણ ઉંચાઈવાળાને મોક્ષની પ્રાપ્તિ કહેલ છે, અને અહીં બે હાથ પ્રમાણવાળો શાથી કહો છો ? (એમ પૂછવામાં આવે તો) તે સાત હાથ પ્રમાણ તીર્થકરોને વિષે જાણવું અને શેષ સામાન્ય કેવળીઓ મોક્ષ પામતા હોય, તેઓને બે હાથ પ્રમાણ જાણવું. તે બે હાથ પ્રમાણવાળા કૂર્માપુત્ર વગેરે જઘન્યથી હોય છે, અને બીજાઓ કહે છે કે – યંત્રપીલનાદિ વડે સંવર્તિત સાત હાથ પ્રમાણવાળા સિદ્ધની જઘન્ય અવગાહના છે. અથવા સૂત્રની અંદર જઘન્યથી સાત હાથ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ પ્રમાણ મોક્ષમાં જનારા જીવોની અવગાહના કહી છે, તે બહુલતા છે. અન્યથા કોઈ વખત જઘન્યપદે Page #486 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સિદ્ધભગવંતની સ્થિતિ અને સ્પર્શનાનું સ્વરૂપ. [૪૮૫ અંગુલ-પૃથકત્વ અને (ઉત્કૃષ્ટપદે) ધનુષ-પૃથકત્વ પણ ન્યૂનાધિક હોય છે. સામાન્ય શ્રુતમાં આશ્ચર્યાદિ બધું જ નથી કહેલું, જેમ સિદ્ધમાં જનારા આત્માઓ બે હાથવાળા અને સવા પાંચશે ધનુષ્યના માનવાળા હોય છે. આદેશ વચનની જેમ શ્રુતમાં નહિ કહેલું પણ તે હોય છે, માટે તે માનવું જોઈએ. ૩૧૬૩ થી ૩૧૭૧. सुसिरपरिपूरणाओ पुवागारन्नहाववत्थाओ । રસંડામાત્યંથ = મળિયં ૩યારે શરૂ કરી एत्तो च्चिय पडिसेहो सिद्धाइगुणेसु दीहयाईणं । जमणित्थंथं पुब्बागारावेक्खाए नाभावो ॥३१७३॥ नामुत्तस्सागारो विन्नाणस्सेव, न कुंभनभसो ब्व । दिट्ठो परिणामवओ नेयागारं च विन्नाणं ॥३१७४॥ जीवाणन्नं च जओ देहागारो य सो तहा तं पि । परिमियवत्थुत्तणओ जुत्तं कुंभोव्ब सागारं ॥३१७५।। ગાથાર્થ - પોલાણવાળો ભાગ પૂરાઈ જવાથી અને પૂર્વ આકારની અન્યથા પ્રકારે વ્યવસ્થા થવાથી જે અનિત્યસ્થ સંસ્થાન કહ્યું છે, તે અનિયતાકારવાળું છે. અને તે જ કારણથી સિદ્ધાદિ ગુણોમાં દીર્ઘતા વગેરેનો પ્રતિષેધ કર્યો છે. જે અનિત્યસ્થ કહ્યું છે, તે પૂર્વ આકારની અપેક્ષાએ કહ્યું છે. સર્વથા આકારનો અભાવ નથી કહ્યો. અમૂર્ત વિજ્ઞાનની જેમ અમૂર્ત સિદ્ધાત્માનો આકાર સંભવે નહિ. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે પરિણામવાળા અમૂર્ત પદાર્થનો આકાર પણ ઘટાકાશની જેમ જણાય છે કારણ કે વિજ્ઞાન પણ શેયાકારવાળું છે. (અન્યથા નીલજ્ઞાનથી પીતાદિનું પણ જ્ઞાન થાય, અથવા નીલજ્ઞાનનો પણ અભાવ થાય) વિજ્ઞાન જીવથી અભિન્ન છે અને જીવ શરીરાકારવાળો છે, તેથી તે વિજ્ઞાન પણ દેહપરિચ્છિન્નવસ્તુરૂપ હોવાથી ઘટની જેમ સાકાર માનવું યોગ્ય છે. ૩૧૭૨ થી ૩૧૭પ. હવે સિદ્ધિક્ષેત્રમાં બિરાજમાનની સ્થિતિ તથા સ્પર્શના કહે છે :(४५२) जत्थय एगो सिद्धो तत्थ अणंता भवनयविमुक्का । अन्नोन्नसमोगाढा पुट्ठा सव्वे य लोगंते ॥३१७६॥९७५॥ (४५३) फुसइ अणंते सिद्धे सबपएसेहिं नियमसो सिद्धो। ते वि असंख्रिज्जगुणा देसपएसेहिं जे पुट्ठा ॥३१७७॥९७६॥ न जरा-मरणविमुक्का जीवत्तणओ मई मणुस्सोब्ब । नहि जीवणविरहाओ न जीवणं कम्मविरहाओ ॥३१७८॥ वयसो हाणीइ जरा पाणच्चाओ य मरणमाइटुं । सइ देहम्मि तदुभयं तदभावे तं न खरसेव ॥३१७९॥ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬] સિદ્ધભગવંતની સ્થિતિ અને સ્પર્શનાનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ गत्ता एसपरिवुडिढ- हाणिओ तत्तो । होंत असंखेज्जगुणा संखपएसो जमवगाहो ||३१८०॥ एगक्त्तेऽणंता किह माया, मुत्तिविरहियत्ताओ । नेयम व नाणा दिट्टीओ वेगरूवम्मि ।। ३१८१॥ मुत्तमयामविय समाणदेसया दीसए पईवाणं । ગમ્મŞ પરમામૂળ ય મુત્તિવિમુક્ષુ ન સંવTM ? ||રૂ૮૨)) (૨૪૩) ગાથાર્થ :- જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષય થવાથી મુક્ત થયેલા અનંતા સિદ્ધો રહ્યા છે, તે સર્વે લોકના અંતે પરસ્પર અવગાહીને રહેલા છે. નિયમથી એક સિદ્ધ સર્વપ્રદેશોવડે અનંતા સિદ્ધોને સ્પર્શે છે, અને જે એ પ્રમાણે દેશ-પ્રદેશોથી સ્પર્શાએલા છે, તે પણ તેનાથી અસંખ્યાત ગુણા છે, કેમકે સર્વપ્રદેશોવડે અનંતા સિદ્ધો સ્પર્શાયેલા છે, એ પ્રમાણે જીવના એકેક દેશપ્રદેશવડે અનંતા સ્પર્શાયેલા છે, એક જીવ અસંખ્યેયપ્રદેશાત્મક હોવાથી મૂળ અનંતાને સર્વ જીવના અસંખ્યેય દેશપ્રદેશની સાથે ગુણતા યથોક્ત પ્રમાણ થાય છે. “સિદ્ધાત્મા જીવ હોવાથી મનુષ્યની જેમ જરા અને મરણથી રહિત નથી.' એવી બુદ્ધિ થાય, તો તે અયોગ્ય છે, કેમકે પ્રાણ ધારણરૂપ જીવનનો તેમાં અભાવ છે, જીવનનો અભાવ કર્મના વિરહથી છે. વયની હાનિ થાય તેને જરા અને પ્રાણનો ત્યાગ થાય તેને મરણ કહ્યું છે. શરીર હોય, તો એ બન્ને હોય; શરીરના અભાવે એ બન્નેનો અભાવ હોય છે, તેથી આકાશની જેમ સિદ્ધોને તેનો અભાવ છે. એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો અવગાહીને રહેલા છે. તેના કરતાં પ્રદેશની વૃદ્ધિ હાનિથી જે અવગાહી રહ્યા છે, તે અસંખ્યેયગુણા છે, કેમકે એક સિદ્ધનો અવગાહ અસંખ્યેય પ્રદેશાત્મક છે, તો પછી એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો કેવી રીતે સમાય ? એમ પૂછવામાં આવે તો જેમ એક જ્ઞેયમાં અનેક જ્ઞાનોનો સમાવેશ થાય છે, અથવા એક રૂપમાં અનેક દૃષ્ટિઓ રહેલી છે, તેમ મૂર્તિના અભાવે એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધો સમાય છે. અથવા મૂર્તિમાન પ્રદીપાદિના પરમાણુઓની પણ સમાનદેશતા દેખાય છે અને જણાય છે, તો પછી મૂર્તિરહિત સિદ્ધોમાં એ પ્રમાણે હોય, એમાં શંકા શી ? ૩૧૭૬ થી ૩૧૮૨. આ સ્થળે ગસરીર ઈત્યાદિ ત્રણ ગાથાઓ નિર્યુક્તિની છે, તે સુગમ છે તે પછી મુત્તરળામાવે ઈત્યાદિથી આરંભીને સુવતર ઈત્યાદિ ગાથાપર્યંત નવ ગાથાઓ છે, તે પૂર્વે અગીયારમા ગણધરવાદમાં સવિસ્તર કહી છે, તેથી ફરી અહીં નથી કહેતા તે પછી વિચિ ઈત્યાદિથી આરંભીને રુપસવાન ઈત્યાદિ ગાથાપર્યંત સાત ગાથાઓ સુગમ છે, તે આવશ્યકની અંદર સવિસ્તર કહી છે, ત્યાંથી જોઈ લેવી. હવે સિદ્ધિપદના સુખનું વર્ણન કરે છે ઃ तेसिं सिद्धत्तं पिव सोक्खमसाहारणं तओऽणुवमं । देसोवणयाओ पुण पुरिसोदाहरणमक्खायं ।। ३१८३।। जड़वा संसारे च्चिय होज्ज तयं कित्थ मोक्खचिंताए । तब्बिहमच्चंतसुहं जत्थ व सो केण संसारो ? || ३१८४ ॥ Page #488 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] આચાર્ય ભગવાનનું સ્વરૂપ. [૪૮૭. अतुलमणन्नसरिसयं निवाणं नेव्बुई परं सोक्खं । अन्नेसिं निव्वाणं दीवस्स व सब्बहा नासो ।।३१८५।। जं च तणु-कम्मसंतइनासो बीयंकुराण वा मोक्खो। अन्नो न य संताणी संताणाओ तओ नासो ॥३१८६॥ जं नारगाइभावो भवो व न य नारगाइओ भिन्नो । कोई जीवो तो नारगाइनासम्मि तन्नासो ॥३१८७॥ जह तंतमओ त्तिपडो तंत्रविणासम्मि सब्बहा नत्थि । તદ નાર/I3મરૂ૩ો નવો તદ્માવડો નત્યિ રૂ૩૮૮ ગાથાર્થ - તેઓને સિદ્ધત્વની જેમ અસાધારણ સુખ છે, તેથી તે અનુપમ છે એ સંબંધમાં દેશોપનયથી પુરૂષનું ઉદાહરણ કહેલું છે. જો સંસારમાં જ મોક્ષ જેવું સુખ હોય, તો મોક્ષની ચિંતા અહીં શા માટે કરવી ? અથવા તેવા પ્રકારનું આત્મત્તિક સુખ જ્યાં હોય, તેને સંસાર શાથી કહેવાય ? (મોક્ષ જ કહેવાય.) અતલ એટલે અનન્ય સદેશ, નિર્વાણ એટલે નિવૃત્તિ. તેનું સુખ અત્યંત છે. બીજા મતવાળાઓ દીપની જેમ જીવનો સર્વથા નાશ થાય તેને નિર્વાણ કહે છે. કારણ કે બીજ અને અંકુરની જેમ શરીર અને કર્મસંતાનનો નાશ થાય તે મોક્ષ છે. સંતાનથી સંતાની (જીવ) ભિન્ન નથી, તેથી સંતાનનો નાશ થયે જીવનો પણ નાશ થાય તે યુક્તિ ઘટે છે. વળી નારકાદિ ભાવ તે જ સંસાર છે, અને તે નારકાદિ ભાવથી કોઈ પણ જીવ જુદો નથી, તેથી નારકાદિ ભાવનો નાશ થયે, તે સંસારનો પણ નાશ થાય છે. જેમ તંતુમય પટ તંતુનો વિનાશ થયે સર્વથા નથી હોતો, તેવી રીતે નારકાદિ ભાવમય જીવ છે, તે જીવ પણ નારકાદિ ભાવનો અભાવ થયે સર્વથા તે ભાવોમાં હોતો નથી. ૩૧૮૩ થી ૩૧૮૮. આ સ્થળે મદિ નાર; ઈત્યાદિથી હું મારો ઈત્યાદિ ગાથા પર્યત ઓગણત્રીસ ગાથાઓ છે, તે પૂર્વે અગીયારમા ગણધરવાદમાં કહી ગયા છીએ. તે પછી સિદ્ધ કરવા ઈત્યાદિ છ ગાથાઓ સુગમ છે, તેથી તેની વ્યાખ્યા નથી કરી. હવે આચાર્ય ભગવાનનું સ્વરૂપ કહે છે :(४५४) नाम ठवणा दविए भावय चउबिहो उ आयरिओ । दबम्मि एगभवियाइ लोईए सिप्पसत्थाई ॥३१८९॥९९३॥ (४५५) पंचविहं आयारं आयरमाणा तहा पयासेंता । आयारं दंसेता आयरिया तेण वुच्चंति ॥३१९०॥९९४॥ आगमदब्वायरिओ आयरियवियाणाउ अणुवउत्तो । नो आगमओ जाणय-भव्बसरीराइरित्तोऽयं ॥३१९१॥ भविओ बद्धाऊ अभिमुहो य मूलाईनिम्मिओ वावि । अहवा दव्वभूओ दव्बनिमितायरणओ वा ॥३१९२।। Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮] આચાર્ય ભગવાનનું સ્વરૂપ. आ मज्जायावयणो चरणं चारो त्ति तीए आयारो । સો દોડ઼ નાળ-સા-ચરિત્ત-તપ-વીરિયવિયો ।।રૂ??ગા तस्सायरण- वभासण देसणओ देसिआ विमोक्खत्थं । जे ते भावायरिया भावायारोवउत्ता य ।। ३१९४।। अहवायरति जं सयमायारेंति व जमायरिज्जंति । मज्जाययाभिगम्मंति जमुत्तं तेणवायरिआ ।।३१९५ ।। ગાથાર્થ :- નામ-આચાર્ય, સ્થાપના-આચાર્ય, દ્રવ્ય-આચાર્ય અને ભાવ-આચાર્ય એમ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. એક વિકાદિ અથવા લૌકિકમાં શિલ્પ-શાસ્ત્રાદિને જાણનાર દ્રવ્યઆચાર્ય કહેવાય છે, પાંચ પ્રકારના આચારને આચરનાર તથા ઉપદેશ આપનાર અને આચારને બતાવનાર હોવાથી તે આચાર્ય કહેવાય છે. પંચવિધ આચારના વિજ્ઞાનથી અનુપયુક્ત તે આગમથી દ્રવ્યાચાર્ય છે. અને જ્ઞાયક-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત તે એક ભવિક, આચાર્ય થવાનું બાંધેલું આયુષ્ય હોય તે અથવા અપ્રધાન તે નોઆગમથી દ્રવ્યાચાર્ય છે. ‘આ શબ્દ મર્યાદાવાચી છે, ચાર એટલે આચરણ તે મર્યાદાવડે આચરણ કરવું તે આચાર કહેવાય. એ આચાર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એમ પાંચ પ્રકારે જણાવ્યો છે. તે પાંચ પ્રકારના આયાને મોક્ષ માટે જે આચરનાર તેનું કથન કરનાર, ક્રિયાવિધિના દર્શનથી પરમાત્માનો ઉપદેશ કરનાર તે ભાવાચાર ઉપયુક્ત હોવાથી ભાવાચાર્ય કહેવાય છે. અથવા જે સ્વયં સદનુષ્ઠાન આચરે છે, અને બીજા જીવોને આચરણ કરાવે છે; અથવા જે મુમુક્ષુવડે આચરાય છે, અને મર્યાદાવડે પમાય છે, તે કારણથી તે આચાર્ય કહેવાય છે. ૩૧૮૯ થી ૩૧૯૫. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે ઉપાધ્યાય ભગવાનનું સ્વરૂપ કહે છે ઃ (४५६) नामं ठवणा दविए भावंमि चउव्विहो उवज्झाओ । दवे लोइयसिप्पा धम्मे तह अन्नतित्थीया ||३१९६ ।। १०००|| (४५७) बारसंगो जिणक्खाओ सज्झाओ कहिओ बुहे । जम्हा तं उवइति उवज्झाया तेण वुच्चंति ।। ३१९७||१००१ || (४५८) उत्ति उवओगकरणे झत्ति य ज्झाणस्स होइ निद्देसे । एएण होड़ उज्झा एसो अण्णो वि पज्जाओ ।। ३१९८ ।। १००५ । उवगम्म जओऽहीयइ जं चोवगयमज्झयाविंति । जं चोवायज्झाया हियस्स तो ते ऊवज्झाया ।। ३१९९ ।। आयारदेसणाओ आयरिया विणयणादुवज्झाया । अत्थपदायगा वा गुखो सुत्तस्सुवज्झाया || ३२०० | ગાથાર્થ :- નામ-ઉપાધ્યાય, સ્થાપના-ઉપાધ્યાય, દ્રવ્ય ઉપાધ્યાય અને ભાવઉપાધ્યાય એમ ચાર પ્રકારે ઉપાધ્યાય કહ્યા છે. (નામ-સ્થાપનાઉપાધ્યાય સુગમ છે.) લૌકિક શિલ્પાદિનો ઉપદેશ Page #490 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ઉપાધ્યાય ભગવાનનું સ્વરૂપ. [૪૮૯ કરનાર તથા સ્વધર્મનો ઉપદેશ કરનાર અન્યદર્શનીઓ, તે તવ્યતિરિક્ત દ્રવ્ય-ઉપાધ્યાય કહેવાય છે. દ્વાદશાંગરૂપ સ્વાધ્યાય શ્રી જિનેશ્વરદેવે કહેલ છે, અને ગણધરોએ પરંપરાએ ઉપદેશેલો છે. એનો સ્વાધ્યાય શિષ્યોને સૂત્રથી ઉપદેશે છે, તેથી તેઓને (ભાવ) ઉપાધ્યાય કહેવાય છે. અથવા ૐ શબ્દ ઉપયોગ કરવાના અર્થમાં છે, અને ‘જ્ઞા' શબ્દ ધ્યાનના નિર્દેશમાં છે. એથી જ્ઞા એટલે ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર, એવો અર્થ થાય છે. ઉપાધ્યાય શબ્દના આ અને બીજા અનેક પર્યાય છે. જેને પામીને જેના પાસેથી ભણાય, અથવા જે પોતાની પાસે આવેલા શિષ્યોને ભણાવે, તેમજ જે હિતનો ઉપાય ચિંતવનાર હોય, તેને ઉપાધ્યાય કહેવાય છે. આચારનો ઉપદેશ કરવાથી આચાર્ય કહેવાય અને અન્યને ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય. અથવા અર્થપ્રદાયક આચાર્ય અને સૂત્રપ્રદાયક ઉપાધ્યાય કહેવાય. ૩૧૯૬ થી ૩૨૦૦. તે સુગમ હોવાથી અહીં કહી નથી. તે સાધુના નમસ્કારના અધિકારમાં નિર્યુક્તિની દશ ગાથાઓ છે, અહીં વસ્તુતાર સમાપ્ત થયું. હવે આક્ષેપદ્વાર અને પ્રસિદ્ધિદ્વાર કહે છે : (४५९) नवि संखेवो न वित्थारो संखेवो दुविहो सिद्ध- साहूणं । वित्थरओऽणेगविहो पंचविहो न जुज्जए तम्हा || ३२०१ || १०१८ || (૪૬૦) ગરöતા નિયમા સારૂં સારૂં ૩ તેનુ મડ્યા | तम्हा पंचविहो खलु हेउनिमित्तं हवइ सिद्धो ॥३२०२||१०१९।। નમસ્કાર સંક્ષિપ્ત નથી તેમ વિસ્તૃત પણ નથી. જો સંક્ષિપ્ત હોય, તો સિદ્ધ અને સાધુનો એમ બે પ્રકારે છે, તથા વિસ્તારથી અનેક પ્રકારે છે, માટે પંચવિધ નમસ્કાર યોગ્ય નથી. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે. કેમકે અરિહંતાદિક નિયમા સાધુ છે, પણ સાધુઓ તેમાં ભજનાએ માટે પંચવિધ હેતુનાં નિમિત્તથી નમસ્કાર પાંચ પ્રકારનો છે. ૩૨૦૧ થી ૩૦ર. વિવેચન :- જે કોઈ સૂત્ર હોય, તે સંક્ષેપરૂપ હોય અથવા વિસ્તૃત હોય. જો સંક્ષિપ્ત હોય, તો સામાયિકસૂત્રની જેમ હોય. અને વિસ્તૃત હોય, તો ચૌદ પૂર્વની જેમ હોય. આ નમસ્કારરૂપ સૂત્ર સંક્ષિપ્ત નથી, તેમ વિસ્તૃત પણ નથી; જો સંક્ષિપ્ત હોય, તો નમસ્કાર પંચવિધ ન થાય, પણ દ્વિવિધ જ થાય. સિદ્ધ શબ્દવડે મોક્ષ પામેલા અર્હદાદિનો નમસ્કાર ગ્રહણ થાય અને સાધુ શબ્દવડે સંસારીનું ગ્રહણ થાય; કેમકે સંસારી આત્મા અર્હદ-આચાર્ય વગેરે સાધુત્વરહિત નથી. તેથી કરીને સંક્ષિપ્તથી સિદ્ધનો અને સાધુનો એમ બે પ્રકારનો જ નમસ્કાર થાય. વિસ્તારથી આ નમસ્કાર છે એમ કહેવામાં આવે, તો તે અનેક પ્રકારનો થાય. રૂષભદેવ-અજીતનાથ-સંભવનાથ વગેરે. સર્વ તીર્થંકરોના નામગ્રહણપૂર્વક સર્વ અરિહંતોના નમસ્કાર થાય એક સમયે સિદ્ધ થયેલા બે સમયે સિદ્ધ થયેલા, ત્રણ સમયે સિદ્ધ થયેલા ઈત્યાદિથી આરંભીને યાવત્ અનંતસમયે સિદ્ધ થયેલા સિદ્ધોના અનંત નમસ્કાર થાય, તથા તીર્થલિંગ, પ્રત્યેકબુદ્ધ વગેરે વિશેષણયુક્ત અનેકભેદો દ્વારા પણ વિસ્તારથી અનંતભેદે નમસ્કાર થાય. આ પ્રમાણે બન્ને પક્ષની અપેક્ષાએ વિચાર કરતાં પાંચ પ્રકારનો નમસ્કાર યોગ્ય નથી, પણ બે પ્રકારનો જ યોગ્ય છે. દર Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૯] આક્ષેપાર અને પ્રસિદ્ધિાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કૃતાર્થ-અકૃતાર્થપણાથી સિદ્ધ અને સાધુનો એમ બે પ્રકારનો જ સંક્ષેપથી નમસ્કાર છે, એમ અમે કહીએ છીએ. આ પ્રમાણે કહેવું તે પણ અયોગ્ય છે, કેમકે કૃતાર્થ-અકૃતાર્થપણા સિવાય બીજું પણ કારણ છે. અરિહંતાદિક પ્રારંભમાં અવશ્ય સાધુઓ હોય છે, કેમકે તેઓમાં સાધુના ગુણોનો સદ્ભાવ હોય છે, પરંતુ સાધુઓ અહંદાદિકમાં ભજનાએ હોય છે. કેમકે બધાએ સાધુઓ અહંદાદિ નથી હોતા. જેઓને તીર્થંકરનામ-કર્મનો ઉદય હોય, તે અરિહંતો હોય, કેટલાક સામાન્ય કેવળી હોય, કેટલાક વિશિષ્ટ સૂત્રાદિદાયક આચાર્ય હોય, કેટલાક સૂત્રપાઠક ઉપાધ્યાય હોય, અને કેટલાક અવિશિષ્ટ સામાન્ય સાધુઓ જ હોય. એ પ્રમાણે સાધુઓનો અહંદાદિમાં વ્યભિચાર હોવાથી તેમને નમસ્કાર કરવા છતાં પણ અહંદાદિના નમસ્કારથી સાધ્ય વિશિષ્ટફળની સિદ્ધિ થતી નથી અને તેથી કરીને સંક્ષેપથી ત્રિવિધ નમસ્કાર અવ્યાપક હોવાથી અયુક્ત છે. “સાધુમાત્રનો નમસ્કાર મનુષ્યમાત્રના નમસ્કારની જેમ અથવા જીવમાત્રના નમસ્કારની જેમ તત્સામાન્ય-અભિધાનનમસ્કારરૂપ હોવાથી વિશિષ્ટ અદાદિના ગુણના નમસ્કારનું ફળ પ્રાપ્ત કરાવવાને સમર્થ નથી.” તેથી સંક્ષેપથી પણ પંચવિધ જ નમસ્કાર હોય છે, પણ દ્વિવિધ નથી. તથા વિસ્તારથી તો નમસ્કાર કરાતો જ નથી, કેમકે તેમ થવું અશક્ય છે. અથવા “મને કવિપ્રો ઈત્યાદિ જે પંચવિધ હેતુ પૂર્વે કહેલ છે, તે નિમિત્તથી પણ આ પંચવિધ નમસ્કાર સિદ્ધ થાય છે. ૩૨૦૧ થી ૩ર૦ર. હવે ભાષ્યકાર ઉપરોક્ત અર્થ કહે છે : "निव्व्य-संसारिकयाकयत्थलक्खणविहाणओ जुत्तो। संखेवनमोक्कारो दुविहोचिऽअयं सिद्ध-साहूणं ।।३२०३॥ उसभाईणमणंतरसिद्धाईणं जिणाइयाणं च । वित्थरओ पंचविहो नवि संखेवो न वित्थारो ॥३२०४॥ जइवि जग्गहणाओ होइ कयं गहणमरुहयाईणं । तह वि न तग्गुणपूया जइगुणसामण्णपूयाओ ॥३२०५।। परिणामसुद्धिहेऊ व पयत्तो सो य बज्झवत्थूओ । पायं गुणाहिआओ जा सा न तदूणगुणलब्भा ॥३२०६॥ जह मणुआइग्गहणे होइ कथं गहणमरुहयाईणं । न य तबिसेसबुद्धी तह जइसामण्णगहणम्मि ॥३२०७॥ जइ एवं वित्थरओ जुत्तो तदणंतगुणविहाणाओ। भण्णइ तदसज्झमओ पंचविहो हेउभेयाओ ॥३२०८॥ मग्गोवएसणाई सोऽभिहिओ तप्पभेअओ भेओ । जह लावगाइभेओ दिवो लवणाइकिरियाओ ॥३२०९।। નિવૃત અને સંસારી કૃતાકૃતાર્થરૂપ લક્ષણના વિધાનથી સિદ્ધનો અને સાધુનો એમ બે પ્રકારે નમસ્કાર સંક્ષેપથી યોગ્ય છે, તથા વિસ્તારથી ઋષભાદિનો-અનંતર સિદ્ધોનો અને બીજા જિનોનો Page #492 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] भदा२. [૪૯૧ નમસ્કાર કહેવાય; તેથી પંચવિધ નમસ્કાર સંક્ષેપથી નથી, તેમ વિસ્તારથી પણ નથી. એ પ્રમાણે કહેવામાં આવે, તો તે અયોગ્ય છે કેમકે જો કે યતિને ગ્રહણ કરવાથી અરિહંતાદિનું ગ્રહણ કર્યું ગણાય છે, તો પણ યતિગુણની સામાન્યપૂજાથી તેમના ગુણની પૂજા નથી થતી. અથવા તે પૂજા પરિણામની વિશુદ્ધિનો હેતુ છે અને તે વિશુદ્ધિ બાહ્યવસ્તુના પ્રયત્નથી થાય છે. પ્રાયઃ ગુણાધિક્યથી જે શુદ્ધિ થાય છે, તે શુદ્ધિ તેનાથી ન્યૂન ગુણથી પ્રાપ્ત નથી થતી. જેમ મનુષ્યાદિનું ગ્રહણ કરવાથી અરિહંતાદિકનું ગ્રહણ કર્યું ગણાય છે, પણ તેમાં તદ્ધિશેષ બુદ્ધિ નથી થતી, તેવી રીતે યતિના સામાન્ય-ગ્રહણમાં પણ સમજવું જો એમ હોય તો તેમના અનંતગુણના વિધાનથી નમસ્કારને વિસ્તારથી કહેવો યોગ્ય છે. એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે વિસ્તારથી નમસ્કાર કહેવો અસાધ્ય છે, તેથી હેતુના ભેદથી પંચવિધ નમસ્કાર યોગ્ય છે. જેમ લવનાદિ ક્રિયાવડે લાવકાદિનો ભેદ જણાય છે. તેમ માર્ગોપદેશનાદિ ભેદ કહેલ છે, તેના પ્રભેદથી નમસ્કારનો ભેદ કહ્યો છે. ૩૨૦૩ થી ૩૨૦૯. હવે ક્રમારનું કથન કહે છે :(४६१) पुवाणुपुब्बि न कमो नेव य पच्छाणुपुब्बिए स भवे । सिद्धाईआ पढमा बितियाए साहुणो आई ॥३२१०॥१०२०॥ जेण कयत्था सिद्धा न जिणा, सिद्धाइओ कमो जुत्तो । पच्छक्कमो व जइ संजयाइसिद्धावसाणा तो ॥३२११॥ जं च जिणाण वि पुज्जा सिद्धा जं तेसि निक्कमणकाले । कयसिद्धनमुक्कारा करिति सामाइयं सव्वे ॥३२१२॥ (४६२) अरहंतुवएसेणं सिद्धा नजंति तेण अरहाई । न वि कोइ वि परिसाए पणमित्ता पणमइ रन्नो ॥३२१३॥१०२१॥ जइ एवं आयरिओवएसओ जं जिणाइपडिवत्ती । तेणायरियाइ कमो जुत्तो नो चेदणेगंतो ॥३२१४॥ जुत्तो व गणहराणं जिणाइओ जं जिणोवएसेणं । जाणंति तेऽवसेसे, सेसा उ गुरूवएसेणं ॥३२१५॥ अहवा आयरिउ च्चिय सो तेसिं मई तओ पसत्तो भे । आयरियाइउ च्चिय एवं सइ सब्बसाहूणं ॥३२१६॥ पढमोवएसगहणं तं चारुहओ न सेसएहितो । गुरवो वि तदुवइट्ठस्स चेव अणुभासया नवरं ॥३२१७॥ अरहंत गुरु-वज्झायभावओ तस्स गणहराणं पि । जुत्तो तयाइउ च्चिय न गुरु त्ति तओ जिणो न भवे ॥३२१८॥ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨) કમલાર. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ स जिणो जिणाइसयओ सो चेव गुरू गुरूवएसाओ । करणाइविणयणाओ सो चेव मओ उवज्झाओ ॥३२१९।। जड़ सिद्धनमोक्कार छउमत्थो कुणइ न य तदाईओ। તે પ તથા ન રોસો ન દિ સો તરાતમહંતો રૂરી एवमकयत्थकाले सिद्धाई होउ, भण्णइ तयावि । अण्णे संतरुहंता तओ तयाई तओ निच्चं ॥३२२१॥ આ ક્રમ પૂર્વાનુપૂર્વીથી નથી, તેમ પશ્ચાનુપૂર્વીથી પણ નથી; કેમકે પહેલામાં સિદ્ધાદિ આવે અને બીજામાં સાધુ આદિ આવે કારણકે સિદ્ધો કૃતાર્થ છે, પણ જિનેશ્વરો નથી, તેથી સિદ્ધાદિનો ક્રમ યોગ્ય છે. અથવા જો પશ્ચાનુપૂર્વીક્રમ હોય, તો સાધુ આદિથી સિદ્ધપર્યન્ત નમસ્કાર કહેવા યોગ્ય છે. જિનોને પણ સિદ્ધો પૂજ્ય છે, કેમકે તેઓ સર્વે નિષ્ક્રમણદીક્ષાકાળે સિદ્ધોને નમસ્કાર કરીને સર્વ સામાયિકવ્રતનો ઉચ્ચાર કરે છે. (એમ કહેવામાં આવે, તો) અરિહંતના ઉપદેશથી સિદ્ધો જણાય છે, તેથી અરિહંત આદિમાં છે. કોઈ પણ પ્રથમ પર્ષદાને નમસ્કાર કરીને પછી રાજાને નમસ્કાર નથી કરતા જો એમ હોય, તો આચાર્યના ઉપદેશથી જિનેશ્વરાદિની પ્રતિપત્તિ થાય છે, અને તેથી આચાર્યાદિથી નમસ્કારનો ક્રમ યુક્ત છે, અન્યથા કહેલો ક્રમ અનેકાન્ત થશે અથવા ગણધરાદિનો આ ક્રમ યુક્ત છે, કેમકે તેઓ જિનેશ્વરના ઉપદેશથી જિનાદિકને જાણે છે; અને બાકીનાઓ સ્વ-સ્વ ગુરુના ઉપદેશથી તેઓને જાણે છે અથવા તે (જિનેશ્વર) તેમના (ગણધરાદિના) આચાર્ય છે, તેથી તમારા અભિપ્રાયથી આચાર્યાદિકનો જ ક્રમ થશે, અને એમ થવાથી સર્વ સાધુઓનો ક્રમ પ્રાપ્ત થશે. ૩૨૧૦ થી ૩૨ ૧૬. જે પ્રથમ ઉપદેશનું ગ્રહણ થાય છે, તે અરિહંતથી થાય છે, બીજાઓથી નથી થતું. આચાર્યો પણ જે કહે છે, તે તેઓ પૂજ્યનું જ કહેલું ઉપદેશે છે. ગણધરાદિને પણ અહંદાદિનો ક્રમયુક્ત છે, કેમકે અરિહંત, અહંદુ, આચાર્ય અને ઉપાધ્યાયપણાના ભાવથી તે અરિહંત જ જિનાતિશયથી જિન છે, ગુરુના ઉપદેશથી ગુરુ છે, અને કરણાદિને શીખવાથી તેઓને જ ઉપાધ્યાય માનેલ છે, તેથી તે જિનેશ્વર આચાર્ય ન થાય એમ નહિ, પણ થાય જ. જો છvસ્થ જિન પ્રથમ સિદ્ધને નમસ્કાર કરે છે, તો તેમને તે વખતે કંઈ દોષ નથી, કેમકે તે વખતે તે અરિહંત નથી. આ પ્રમાણે કહેવામાં આવે, તો છાસ્થ જિનને પ્રથમ નમસ્કાર અમે નથી માનતા; વળી અકૃતાર્થ છદ્મસ્થ તીર્થંકરપણાના સમયે “પ્રથમ સિદ્ધને નમસ્કાર હો,” એમ કહેવામાં આવે તો તે વખતે પણ અન્યત્ર બીજા અરિહંતો હોય છે, તેથી હંમેશાં પ્રથમ અરિહંતને જ નમસ્કાર કરવો યોગ્ય છે. ૩૨૧૦ થી ૩૨૨૧. વિવેચન - શિષ્ય - ભગવન્! પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી એમ બે પ્રકારનો ક્રમ હોય છે, અનાનુપૂર્વી તો અનુચિત હોવાથી ક્રમ જ નથી. તેમાં અહીં જે અહંન્નમસ્કારાદિનો ક્રમ કહ્યો છે, તે પૂર્વાનુપૂર્વીક્રમ નથી, કેમકે “સિદ્ધાણં નમોવાર મમ મિદં તુ સો ”િ સિદ્ધોને નમસ્કાર કરીને તે અભિગ્રહ ગ્રહણ કરે છે. એ વચનાનુસાર એકાંતે કૃતકૃત્યપણાને લીધે અરિહંતોને પણ નમવાયોગ્ય એવા સિદ્ધોનું પ્રધાનપણું હોવા છતાં તેમનો આદિમાં નમસ્કાર નથી કહ્યો. તથા Page #494 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર) કમલા, [૪૯૩ પશ્ચાનુપૂર્વીક્રમ પણ નથી, કેમકે અપ્રધાનપણાને લીધે સાધુઓનો નમસ્કાર પ્રથમ નથી કહ્યો, પણ સર્વને અંતે જ કહ્યો છે, જો તેઓનો નમસ્કાર પ્રથમ કહીને છેલ્લે સિદ્ધોનો નમસ્કાર કહ્યો હોત, તો પશ્ચાનુપૂર્વીક્રમ થાય; પરંતુ તેમ નથી, માટે પશ્ચાનુપૂર્વીક્રમ નથી, તે જ પ્રમાણે પૂર્વાનુપૂર્વીક્રમ પણ નથી. જો પૂર્વાનુપૂર્વીક્રમ હોય, તો પ્રથમ સિદ્ધાદિકના નમસ્કારનો ક્રમ યોગ્ય છે કેમકે સિદ્ધો કૃતાર્થ છે. પણ જિનો નથી. વળી જિનેશ્વરોને પણ સિદ્ધો પૂજ્ય છે, કેમકે નિષ્ક્રમણ= દીક્ષા સમયે તેઓ તેમને નમસ્કાર કરીને સર્વવિરતિ સામાયિક અંગીકાર કરે છે, અને જો પશ્ચાનુપૂર્વક્રમ હોય, તો પ્રથમ સાધુથી પ્રારંભીને સિદ્ધપર્વતના નમસ્કારનો ક્રમ કહેવો જોઇએ. આ બેમાંથી એકેય પ્રકાર નથી, તેથી પશ્ચાનુપૂર્વી કે પૂર્વાનુપૂર્વીક્રમ નથી. આચાર્ય - તારી માન્યતા અયોગ્ય છે, કેમકે પ્રત્યક્ષાદિ પ્રમાણથી અગોચર સિદ્ધ ભગવંતો કેવળ આગમગમ્ય હોવાથી અરિહંતના ઉપદેશથી જ જણાય છે, તેથી અહદાદિ નમસ્કારનો પૂર્વાનુપૂર્વીક્રમ જ યોગ્ય છે. કૃતકૃત્યપણું પણ અરિહંતોને પ્રાયઃ સમાન જ છે, કેમકે સિદ્ધ થવામાં તેમને બહુ કાળનું વ્યવધાન નથી. વળી અહંન્નમસ્કાર પૂર્વક જ સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે, તેથી વસ્તુતઃ અહતો પણ સિદ્ધને નમસ્કાર કરવા યોગ્ય છે. શિષ્ય :- ભગવન્! જો એમ હોય, તો આચાર્યાદિ વડે પૂર્વાનુપૂર્વક્રમ પ્રાપ્ત થશે, કેમકે અહંતો પણ આચાર્યના ઉપદેશવડે જ જણાય છે. અન્યથા જેના ઉપદેશથી જે જણાય તેનું પ્રાધાન્ય અને ઇતરનો ગૌણભાવ એ કથન અનેકાન્તિક થશે. - આચાર્ય :- અહીં વસ્તુતઃ સમાન બળવાળા અહંત અને સિદ્ધનો વિચાર કરવો એ જ વધુ શ્રેય છે, કેમકે તેઓ જ આ સ્થળે મુખ્યપદવર્તી છે. આચાર્યો તો અરિહંતની પર્ષદા સમાન છે, તેથી કોઈ પ્રથમ પર્ષદાને નમસ્કાર પછી રાજાને નમસ્કાર નથી કરતું, પણ પ્રથમ રાજાને જ નમસ્કાર કરીને પછી પર્ષદાને નમસ્કાર કરે છે. માટે આચાર્યાદિથી પૂર્વાનુપૂર્વીક્રમ માનવો તે યોગ્ય નથી. શિષ્ય - આપનું કથન પણ મને બરાબર નથી સમજાતું. કેમકે ગૌતમાદિ ગણધરો જિનેશ્વરના ઉપદેશથી સિદ્ધ-આચાર્ય વગેરેને જાણે છે અને શેષ ગણધર શિષ્ય-પ્રશિષ્યાદિ પોતપોતાના ગુરૂના ઉપદેશથી સિદ્ધાદિકને જાણે છે. તેથી કેટલાકને આપના અભિપ્રાયાનુસાર આચાર્યાદિનો પૂર્વાનુપૂર્વીક્રમ થશે અને કેટલાકને અહંદાદિનો ક્રમ પ્રાપ્ત થશે. અથવા તે ભગવાન જ ગણધરોના આચારને પ્રવર્તાવનાર હોવાથી આચાર્ય છે, તેથી આપના મતાનુસાર સર્વ સાધુઓને આચાર્યાદિનો ક્રમ જ પ્રાપ્ત થશે. આચાર્ય - આચાર્ય વગેરે અહંદાદિનો ઉપદેશ કરે છે, તો પણ જે પ્રથમ ઉપદેશનું ગ્રહણ ગણધરોને થાય છે, તે અરિહંતોથી જ થાય છે શેષ આચાર્ય ઉપાધ્યાય આદિથી નથી થતું; વળી આચાર્ય વગેરે સર્વ અરિહંતોએ કહેલું જ ઉપદેશે છે, પણ સ્વતંત્રપણે નથી ઉપદેશતા અથવા આચાર્ય વગેરેને ઉપદેશથી અરિહંતાદિક જણાય છે એમ માનીએ, તો પણ તેમાં અહંદાદિનો ક્રમ જ યોગ્ય છે, કારણકે જિનેશ્વર અરિહંત-આચાર્ય-અને ઉપાધ્યાયરૂપ છે. અષ્ટ મહાપ્રતિહાર્યાદિ અતિશયના યોગથી અહેતુ છે, તત્ત્વોપદેશાદિ કરવાથી આચાર્ય છે અને ઇન્દ્રિય, કષાય યોગ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪] પ્રયોજન તથા ફળનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વગેરેને વશ કરવાથી ઉપાધ્યાય છે આ પ્રમાણે હોવાથી આચાર્યાદિના ક્રમમાં પણ અહંદાદિનો ક્રમ જ પ્રાપ્ત થાય છે. વળી છઘ0 તીર્થંકર દીક્ષા લેતી વખતે ગુણાધિક સિદ્ધોને નમસ્કાર કરે છે, તેથી તે વખતે તેમને કંઇ દોષ નથી, કેમકે તે વખતે તેમને કેવળજ્ઞાનોત્પત્તિ નથી. શિષ્ય - જો એ પ્રમાણે છઘસ્થ તીર્થકરની અપેક્ષાએ સિદ્ધો ગુણાધિક છે, તો પછી તેમનો નમસ્કાર આદિમાં શા માટે કહે છે ? આચાર્ય - છવસ્થ તીર્થકરનો નમસ્કાર આદિમાં નથી કહ્યો, પરન્તુ જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય એવા સર્વજ્ઞ-અન્તનો નમસ્કાર આદિમાં કહ્યો છે, તેવા અરિહંત જ સિદ્ધાદિ વસ્તુસમૂહના સ્વરૂપનું યથાર્થ કથન કરે છે, તેથી તેઓ જ સિદ્ધ કરતાં અધિક ગુણવાન છે. શિષ્ય - ભગવન્! આપનું એ કથન તો યથાર્થ છે, પરન્તુ છઘસ્થજિનની અપેક્ષાએ સિદ્ધો ગુણાધિક છે, તો પછી જ્યાં સુધી છઘસ્થજિનને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પ્રથમ સિદ્ધાદિનો નમસ્કાર માનવામાં શો દોષ છે ? આચાર્ય - જ્યારે અહીં ભરતાદિ ક્ષેત્રમાં છવસ્થ તીર્થકર હોય છે, ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં બીજા કેવળી તીર્થકરો હોય છે, સર્વજ્ઞ તીર્થકર વિનાનો અવશેષ કાળ નથી તેથી નિત્યકાળપર્યન્ત અહંદાદિનો નમસ્કાર જ માનવો યોગ્ય છે. ૩૨ ૧૦ થી ૩૨૨૧. હવે પ્રયોજન તથા ફળનું સ્વરૂપ બતાવે છે :(४६३) एत्थ य पओयणमिणं कम्मखय मंगलागमो चेव ॥दारी। इहलोय-पारलोइयदुविहफलं तत्थ दिटुंता ॥३२२२॥१०२२॥ (४६४) इहलोए अत्थ-कामा-आरोग्गं अभिरई य निष्फत्ती । सिद्धी य सग्ग-सुकुलप्पच्चायाई य परलोए ॥३२२३॥१०२३।। (४६५) इहलोगम्मि तिदंडी सा देव् माउलुंगवणमेव । परलोए चंडपिंगल-इंडियजक्खो य दिटुंता ॥३२२४॥१०२४॥ અહીં નમસ્કાર કરવામાં કર્મનો ક્ષય અને મંગળનું આગમન, એ બે પ્રયોજન છે. તથા આલોકસંબંધી અને પરલોકસંબંધી એમ બે પ્રકારનું ફળ છે; તેમાં આ પ્રમાણે દૃષ્ટાંતો છે. નમસ્કાર કરવાથી આ લોકમાં અર્થ-કામ-આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ થાય છે, તથા પરલોકમાં સિદ્ધિસ્વર્ગ-અને ઉત્તમ કુળ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ લોકના ફળમાં તે ત્રિદંડી અને દિવ્ય માતુલુંગવનનાં દષ્ટાંત છે, પરલોકના ફળમાં ચંડપિંગલ અને કુંડિકયક્ષના દષ્ટાન્ત છે. ૩૨૨૨ થી ૩૨૨૪. હવે ભાષ્યકાર મહારાજ ઉપરોક્ત અર્થનું વિવરણ કરે છે. सयओवओगकिरियागुणलाभो तप्पओयणमिहेव । कालंतरनिप्फत्ती फलमिह-परलोग मोक्नेसु ॥३२२५॥ Page #496 -------------------------------------------------------------------------- ________________ माषांतर] પ્રયોજન તથા ફળનું વર્ણન. ૪િ૫ कम्मक्खओऽणुसमयं तल्लाभे चेव तदुवओगाओ । सव्वत्थेसु य मंगलमविग्घेहेऊ नमोक्कारो ॥३२२६॥ सुयमागमो त्ति तओ सुओवओगप्पओयणो तं च । आयहियपरिण्णाभावसंपराई बहुविगप्पं ॥३२२७॥ पूयाफलप्पया नहि नहं व कोव-प्पसायविरहाओ । जिण-सिद्धा दिटुंतो वइधम्मेण निवाईया ॥३२२८॥ पूयाणुवगाराओअपरिग्गहओ विमुत्तिभावाओ । दूराइभावओ वा विफला सिद्धाइपूय त्ति ॥३२२९॥ जिण - सिद्धा दिति फलं पूयाए केण वा पवण्णमिणं । धम्मा-उधम्मनिमित्तं फलमिह जं सव्वजीवाणं ॥३२३०॥ ते य जओ जीवगुणा तओ न देया न वा समादेया । कयनासा-ऽकयसंभोग-संकरेगत्तदोसाओ ॥३२३१॥ नाणाणाबाहसुहं मोक्खो पूयाफलं जओऽभिमयं । तं नायपज्जयाओ देयं जीवाइभावो ब्व ॥३२३२॥ भत्ताइ होज्ज देयं न तदत्यो पूयणप्पयत्तोऽयं । तंपि सकओदयं चिय बज्झनिमित्तं परो नवरं ॥३२३३॥ कम्मं सुहाइहेउं बज्झयरं कारणं जया देहो । सद्दाइ बज्झतरयं जइ दायारे कहा का णु ? ॥३२३४॥ तम्हा सकारणं चिय सुहाइ बझं निमित्तमेत्तायं । को कस्स देह हरइ व निच्छयओ का कहा सिद्धे ? ॥३२३५॥ નમસ્કાર સંબંધી સતત ઉપયોગ અને ક્રિયા વડે કર્મક્ષયાદિ ગુણનો લાભ થાય તે અહીં પ્રયોજન છે, કાલાન્તરે અર્થ-કામાદિની પ્રાપ્તિ થવી તે આલોકમાં ફળ છે, અને પરલોકમાં સ્વર્ગાદિ તેમ જ મોક્ષમાં જરા-મરણાદિના અભાવરૂપ ફળ છે. નમસ્કારનો લાભ થતી વખતે જ તેના ઉપયોગથી દરેક સમયે કર્મનો ક્ષય થાય છે, તથા આ નમસ્કાર સર્વકાર્યોમાં મંગળરૂપ અને અવિનનો હેતુ થાય છે. આ નમસ્કાર શ્રુત અથવા આગમરૂપ છે, તે શ્રતોપયોગરૂપ પ્રયોજનવાળો છે, અને તે શ્રતોપયોગરૂપ પ્રયોજન આત્મહિત-પરિજ્ઞા-ભાવસંવાદિ બહુ પ્રકારનું છે. તેથી નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય થાય છે. આકાશની જેમ કોપ અને પ્રસાદરહિત જિન અને સિદ્ધાત્મા પૂજાનું ફળ આપનારા નથી. જેઓ પૂજાનું ફળ આપનારા છે, તેઓ વૈધમ્મ દષ્ટાંતથી રાજા વગેરેની જેમ કોપ અને પ્રસાદરહિત નથી. વળી આકાશની જેમ સિદ્ધાદિકની પૂજા નિષ્ફળ છે. કેમકે તેઓ પૂજાનો ઉપકાર નથી કરતા, તે પૂજાને ગ્રહણ પણ નથી કરતા. વળી તેઓ અમૂર્ત અને દૂર છે. આમ કહેવામાં આવે, તો તેના ઉત્તરમાં કહીએ છીએ કે જિનેશ્વર અને સિદ્ધો પૂજાનું ફળ આપે Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯] પ્રયોજન તથા ફળનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે, એમ કોણ માને છે ? અમે તો નથી માનતા. કારણ કે સર્વ જીવોને જે સ્વર્ગ-નરકાદિરૂપ ફળ થાય છે, તે સર્વ ધર્માધર્મના નિમિત્તથી જ થાય છે. તે ધર્મ અને અધર્મ જ્ઞાનાદિગુણોની જેમ જીવના ગુણો છે, તેથી તે કોઈને આપી શકાય.એવા હોતા નથી, તેમ જ કોઈ પાસેથી લઈ શકાય એમ પણ નથી. અન્યથા કૃતનાશ-અકૃતઆગમ-સાંકર્યા અને એકત્વ આદિ દોષો પ્રાપ્ત થાય. જ્ઞાન થવાથી અવ્યાબાધ સુખરૂપ મોક્ષને નમસ્કારરૂપ પૂજાનું ફળ માનેલ છે. (સ્વગદિ ફળ તો આનુષંગિક છે.) તે ફળ જીવ-ચેતન્યાદિ ભાવની જેમ આત્મપર્યાય હોવાથી કોઈને આપી શકાય તેમ નથી. ભક્તાદિ બીજાને આપી શકાય તેમ છે, પરંતુ આ પૂજાનો પ્રયત્ન તે કંઈ ભક્તાદિ માટે નથી, પણ મોક્ષ માટે છે. વળી તે ભક્તાદિ જે કંઈ પ્રાપ્ત થાય છે તે સ્વકર્મના ઉદયથી જ થાય છે, બીજા દાતા તો બાહ્ય નિમિત્ત માત્ર છે. નિશ્ચયથી તો કોઈ ને કોઈ દાતા કે અપહર્તા નથી. સુખાદિનો અંતરંગહેતુ કર્મ જ છે. શરીર જ્યારે બાહ્ય કારણ છે, શબ્દાદિ વિષય તેથી પણ વધારે બાહ્ય કારણ છે, તો પછી તેથી પણ અતિ બાહ્યતર દાતારની તો વાત જ શી કરવી ? એટલે રાગ-દ્વેષરહિત સિદ્ધાત્મા નમસ્કારનું ફળ આપનાર છે, એમ કેમ કહી શકાય ? અર્થાત્ ન જ કહી શકાય. ૩૨૨૫ થી ૩૨૩૫. પુનઃ એ જ વિષયનું શંકા-સમાધાન કહે છે : जइ सव्वं सकयं चिय न दाण-हरणाइफलमिहावन्नं । नणु जत्तो च्चिय सकयं तत्तो च्चिय तप्फलं जुत्तं ॥३२३६॥ दाणाइपराणुग्गहपरिणामविसेसओ सओ चेव । पुण्णं, हरणाइ-परोवघायपरिणामओ पावं ॥३२३७॥ त पुण्णं पावं या ठियमत्तणि बज्झपच्चयाविक्खं । વાતંતરપાકો વેદ નં ર પર3નો નરમ રૂપરૂટો जड़वा परलहियव्वं तत्तो च्चिय जेण तं परिग्गहियं । तो तम्मि सिवं पत्ते कुगइगए वा कुओ लभं ॥३२३९॥ लहइ अदितो वा कओ साहू जं दिज्ज पुब्बदाइस्स ? । कत्तोऽवहारिणो तं जं पडिहीरेज्ज से धणिणो ? ॥३२४०॥ अहव मई जं तेण वि दिण्ण अण्णस्स तं तओ लद्धं । पडिदेइ तदाहारी हारीओ अण्णओ लद्धं ॥३२४१।। एवं होउणवत्था दाण-ग्गहणाणमपरिभोगो य । जइ परओ लद्धबं देयं वा तस्स तं चेव ॥३२४२॥ तम्हा स-पराणुग्गहपरिणामाओ सुपत्तविणिओगा । दाया पुण्णं पावइ जं तत्तो से फलं होइ ॥३२४३।। Page #498 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ૬૩ પ્રયોજન તથા ફળના શંકા-સમાધાન. जह सो पत्ताणुग्गहपरिणामाओ फलं सओ लहइ । तह गिण्हंतो वि फलं तदणुग्गहओ सओ लहइ || ३२४४|| हारी विहरणपरिणामदुसिओ बज्झपच्चयाविक्खं । पावो पावं पावइ जं तत्तो से फलं होइ ॥ ३२४५ ॥ जह सायत्तं दाणे परिणामाओ फलं तहेवावि । નિયયરિગામ૩ ષ્ક્રિય સિદ્ધ નિળ-સિદ્ધપૂયાણ ॥રૂર૪૬॥ कज्जा जिणाइया परिणामविसुद्धिहेउओ निच्चं । दाणादउ व्व मग्गप्पभावणाओ य कहणं व || ३२४७ ॥ જો સર્વ (શુભાશુભ) ફળ સ્વકૃત જ છે, તો દાન અને અપહરણાદિનું ફળ (દાતા તથા હર્તાને) અહીં પ્રાપ્ત ન થયું. એમ કહેવામાં આવે તો તે સ્વકૃત છે તેથી જ તેનું ફળ દાતા અને અપહર્તાને ઘટે છે, કેમકે દાનાદિના સમયે પરાનુગ્રહના પરિણામવિશેષથી દાતા સ્વયં પુણ્ય બાંધે છે અને અપહરણાદિ કરતી વખતે પરોપઘાતના પરિણામથી અપહર્તા સ્વયં પાપ બાંધે છે. તે પુન્ય-પાપ માત્ર બાહ્ય-નિમિત્તની અપેક્ષા રાખીને આત્મામાં રહેલું છે તે કાળાન્તરે વિપાકથી શુભાશુભ ફળ આપે છે, તેથી તે ફળ પરકૃત કહેવાય છે. વસ્તુતઃ તે ફળ બીજાથી પ્રાપ્ત થતું નથી. અથવા જો તે ફળ બીજાથી પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ માનીએ, તો જેણે તે ગ્રહણ કર્યું, તે મોક્ષ અથવા કુગતિ પામે છે, તે ફળ કોનાથી પ્રાપ્ત થયું ? વળી જેણે. જે આપ્યું હોય, તેને તે આપવું જોઇએ. અને જેનું અપહરણ કરાયું હોય, તે તેનું પણ અપહરણ કરે છે. એમ કહેવામાં આવે, તો આ દોષ આવે છે આહારાદિનું દાન નહિ આપનાર સાધુ ભવાન્તરમાં આહારાદિ ક્યાંથી પામે ? અને પૂર્વે આપનારને ક્યાંથી આપે ? તેમજ પૂર્વભવમાં કોઇનું ધનાદિ અપહરણ કરીને જન્માન્તરમાં નિર્ધન થયેલા તે અપહરણ કરનારનું ધન પૂર્વભવના ધનવાનવડે ક્યાંથી અપહરણ કરી શકાય ? અથવા અહીં એમ કહેવામાં આવે કે જે તેણે પૂર્વભવોમાં બીજાને આપ્યું હોય, તે તેઓ પાસેથી લઇને પૂર્વભવના દાતાને પાછું આપે છે. પૂર્વભવમાં પરધન અપહરણ કરીને આ ભવમાં નિર્ધન થયો હોય તેનું ધન જુદા જુદા ભવમાં બીજાઓ વડે અપહરણ કરાયેલું હોય છે, તેથી તે પોતાનું ધન અપહરણ કરનારાઓ પાસેથી મેળવીને જેનું તેણે પૂર્વે અપહરણ કર્યું હોય, તેને પાછું આપે છે. એ પ્રમાણે કહેવામાં આવે, તો તે અયોગ્ય છે. કારણ કે જો દાનાદિ સંબંધી સ્વપરિણામવશાત્ પુન્ય-પાપ ન માનવામાં આવે, પરંતુ જે જેને આપ્યું, તે તેનાથી લભ્ય છે, અને જે આહારાદિ તેણે પ્રાપ્ત કર્યા હોય, તે તેને પૂર્વે કોઇ વખત આપેલા જ છે. એમાં દાયકે ગ્રાહકને કંઇ અધિક દાન નથી કર્યું એમ માનીએ, તો દાન અને ગ્રહણની અનવસ્થા થાય. તથા તેના ફળનો ભોગ પ્રાપ્ત ન થાય. કેમકે જેને આપ્યું હોય તેની પાસેથી ગ્રહણ થાય, પુનઃ અન્યને દાન અને પુનઃ તેનાથી ગ્રહણ, એમ અનવસ્થા થાય. તેમ થવાથી પરિણામે મોક્ષનો અભાવ થાય અને અન્યોઅન્ય દાન-ગ્રહણવડે આય-વ્યય વિશુદ્ધ હોવાથી દાનના ફળનો ભોગ પ્રાપ્ત ન થાય. તે માટે સ્વપરાનુગ્રહના પરિણામવડે સુપાત્રને વિત્તાદિ આપવાથી દાતાને જે પુન્ય પ્રાપ્ત થાય છે, તેથી તે દાતાને સ્વર્ગાદિ ફળ થાય છે. જેમ પાત્ર ઉપર અનુગ્રહના પરિણામથી તે દાતા સ્વયં ફળ પામે [૪૯૭ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮] હેતુની અનેકાન્તિકસિદ્ધિ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે, તેવી રીતે ગ્રહણ કરનાર પણ તેના અનુગ્રહથી સ્વતઃ ફળ પામે છે. અપહરણ કરનાર પાપી પણ અપહરણના પરિણામથી દૂષિત થયો થકો બાહ્યહેતુની અપેક્ષાએ પાપ પામે છે, તેથી તેને તે ફળ થાય છે. જેમ દાનના પરિણામથી તેનું ફળ સ્વાયત્ત છે, તેમ અહીં પણ પોતાના પરિણામથી જિન અને સિદ્ધની પૂજાનું ફળ સ્વયં સિદ્ધ છે. દાનાદિકની જેમ જિનપૂજા પરિણામની વિશુદ્ધિનો હેતુ હોવાથી હંમેશા કરવી જોઇએ. અથવા ધર્મકથનની જેમ જિનાદિકની પૂજા મોક્ષમાર્ગની પ્રભાવક હોવાથી હંમેશાં કરવી જોઇએ. ૩૨૩૬ થી ૩૨૪૭. હવે “કોપ અને પ્રસાદરહિત હોવાથી' એ હેતુની અનેકાન્તિકતા અને વિરૂદ્ધતાને સિદ્ધ કરે છે ઃ कोव - प्पसायरहियं पि दीसए फलदमण्ण-पाणाई । कोव - प्पसायरहियं-ति निष्फलं तो अणेगंतो || ३२४८ || कोवाविरहियं चिय सव्वं जमणुग्गहोवघायाय । दीस तेण विरुद्धं फलमिह कोव - प्पसायाओ || ३२४९|| हरणप्पयाणहेऊ हवेज्ज कोवादओ मई तं पि । सकयं चि भणियं निमित्तमेत्तं परो नवरं ।। ३२५० ।। जड़वा न सकयहेउं तं तो कोव प्पसायं राया । સોસસેવાળ સમાગતો તૂં ન મવે ? ||રૂરશી दीसह य विसमफलदो विफलो य समाणसेवयाणं पि । भय सुकपुणो तो से रायप्पसाउ त्ति ।। ३२५२|| कोवप्पसायहेउं च जं फलं नहि तदत्थमारंभी । न परप्पसायणत्थं च किन्तु निययप्पसायत्थं ॥३२५३॥ धम्मा-ऽधम्मा न परप्पसाय- कोवाणुवत्तिओ जम्हा । तो न परो त्ति पसण्णो धम्मो कुविउ त्ति वाऽधम्मो || ३२५४ ॥ ગાથાર્થ :- કોપ અને પ્રસાદરહિત અન્ન-પાનાદિ વસ્તુ પણ ફળદાયી જણાય છે. તેથી “કોપપ્રસાદરહિત વસ્તુ નિષ્ફળ છે' એ હેતુ અનેકાન્તિક છે. વળી આકાશ-અન્નપાન-અમૃત-વિષચિન્તામણિ વગેરે સર્વ વસ્તુ કોપાદિરહિત છતાં પણ અનુગ્રહ અને ઉપઘાત માટે જણાય છે. તેથી કોપ અને પ્રસાદથી જે ફળ અહીં કહ્યું તે વિરુદ્ધ છે. કોપ વગેરે અપહરણ અને પ્રદાનના હેતુભૂત થાય છે.એમ કહેવામાં આવે, તો તે પણ સ્વકૃત પુન્ય -પાપનું જ ફળ છે, એમ પૂર્વે કહેલું છે; બીજા તો એમાં નિમિત્ત માત્ર છે. જો તે અપહરણ-પ્રદાનાદિ સ્વકૃત હેતુવાળા ન માનીએ, તો તે કોપ અને પ્રસાદવાન રાજા સર્વ સેવકોને સમાન ફળ આપનારો કેમ ન થાય ? પરન્તુ સમાન સેવકોને પણ તે વિષમ ફળ આપનાર અથવા નિષ્ફળ થાય છે, તેથી એમ કહેવાય છે કે આ આત્માએ સારી રીતે પુન્ય કર્યું હોવાથી તેના પર રાજાની મહેરબાની છે કોપ-પ્રસાદના હેતુવાળું Page #500 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] હેતુની અનેકાન્તિકસિદ્ધિ. [૪૯ જે કંઈ ફળ છે તેને માટે આ અહંદાદિના નમસ્કારરૂપ પૂજાનો આરંભ નથી, તેમ જ બીજાને પ્રસન્ન કરવા માટે પણ નથી; પરંતુ પોતાના ચિત્તની પ્રસન્નતા માટે જ આ આરંભ છે. અન્યને પ્રસન્ન કરવા માટે આ આરંભ નથી, એમ શા માટે ? આ પ્રમાણે કહેવામાં આવે, તો આ આરંભ ધર્મને માટે છે, તેથી બીજા પ્રસન્ન થાય એટલે ધર્મ અને કુપિત થાય એટલે અધર્મ, એમ બીજાના પ્રસાદ અને કોપાનુવર્તી ધર્માધર્મ નથી. પરંતુ જીવના શુભાશુભ પરિણામાનુસારી છે. અહંદાદિ શુભતમ પરિણામના આલંબનભૂત થાય છે, શુભ પરિણામથી ધર્મ થાય છે, ધર્મથી અર્થ-કામ, સ્વર્ગ અને અપવગદિ ફળ પ્રાપ્ત થાય છે. ૩૨૪૮ થી ૩૨૫૪. - હવે ધર્માધર્મ બીજાની પ્રસન્નતા અને કોપને અનુસરનારા હોય, તો શો દોષ પ્રાપ્ત થાય છે ? તે કહે છે : तस्साहणसुण्णस्स वि जइवा धम्मो परप्पसायाओ। तो जो जस्स स तस्स देज्जो जगद्धम्मं ॥३२५५॥ कुविओ हरेज्ज सव् दिज्जा धम्म व तहय पावं ति । अकयागम-कयनासा मोक्खगयाणं पि चापडणं ॥३२५६॥ जइ वीयराग-दोसं मुणिमक्कोसिज्ज कोइ दुट्टप्पा । कोव-प्पसायरहिओ मुणि त्ति किं तस्स नाधम्मो ? ॥३२५७॥ सवओ तस्साधम्मो जइ वंदंतस्स तो धुवं धम्मो । कोवप्पसायरहिए तह जिण-सिद्धे वि को दोसो ? ॥३२५८।। हिंसामि मुसं भासे हरामि परदारमाविसामि त्ति । चिंतेज्ज कोइ न य चिंतियाण कोवाइसंभूई ॥३२५९॥ तहवि य धम्मा-ऽधम्मोदयाइ संकप्पओ तहेहावि । बीयकसाए सवओऽधम्मो धम्मो य संथुणओ ॥३२६०॥ तम्हा धम्मा-ऽधम्मा जुत्ता निययप्पसाय-कोवाओ। धम्मत्थिणा पयत्तो कज्जो तो सप्पसायम्मि ॥३२६१॥ सो य निययप्पसाओऽवरसं जिण सिद्धपूयणाउत्ति । जस्स फलमप्पमेयं तेण तयत्थो पयत्तोऽयं ॥३२६२॥ ગાથાર્થ :- દયા, દાન, પ્રસાદ, બ્રહ્મચર્ય આદિ ધર્મના સાધન જેને ન હોય, એવાને પણ જો પરપ્રસાદથી ધર્મ માનવામાં આવે, તો ઇશ્વરાદિ જેને પ્રસન્ન હોય, તે તેને જગતના સર્વ ધર્મ આપી દે; અને તે કોપાયમાન હોય તો દેવદત્તાદિના સર્વ ધર્મ હરી લે અને સર્વ પાપ આપે એમ થવાથી અકૃતઆગમ-કૃતનાશ અને મોક્ષ થયેલાનું પણ પતન થાય. વળી તેનું પૂર્વનું સુકૃત બીજાને જાય અને બીજાનું પાપ તેને વિષે સ્થપાય. તથા રાગ-દ્વેષરહિત મુનિને જો કોઈ દુષ્ટાત્મા આક્રોશ કરે, તો તે વખતે “કોપ-પ્રસાદરહિત મુનિ છે” એથી તે દુષ્ટાત્માને શું અધર્મ નહિ થાય ? Page #501 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦] અનેકાન્તિકતા અને પૂજ્યતાની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ થાય જ. મુનિને આક્રોશ કરનારને જો અધર્મ થાય, તો મુનિને વંદન કરનારને અવશ્ય ધર્મ થાય જ. તેવી રીતે કોપ અને પ્રસાદરહિત જિન તથા સિદ્ધને નમસ્કાર કરનારાને શુભ પરિણામથી યથોક્તફળની પ્રાપ્તિ થવામાં શો દોષ છે ? તથા હિંસા કરીશ, જૂઠું બોલીશ, ધનાદિનું અપહરણ કરીશ, પદારા સેવીશ, ઇત્યાદિ પાપનું કોઇ ચિત્તવન કરે, તે વખતે જેનું તેવું ચિંતવ્યું હોય તેને કોપાદિ ઉત્પન્ન થતા નથી, તોપણ હિંસાદિક પાપ ચિંતવનારને અધર્મ અને દયાદિના શુભ સંકલ્પથી તેને ધર્મ થાય છે, તેવી રીતે અહીં પણ કષાયરહિત અરિહંતાદિકને શ્રાપ આપનારને અધર્મ, અને સ્તુતિ કરનારને ધર્મ થાય છે. તેથી કરીને સ્વપ્રસાદ અને સ્વ-કોપથી જ ધર્માધર્મ થાય તે યોગ્ય છે. માટે ધર્મના અર્થીએ સ્વપ્રસાદને વિષે યત્ન કરવો. તે સ્વપ્રસાદ જિન અને સિદ્ધની પૂજાથી અવશ્ય થાય છે જેનું ફળ અપ્રમેય (અનંત) છે, તેથી સ્વપ્રસન્નતા માટે આ અહંદાદિના નમસ્કારનો પ્રયત્ન છે. “જ્ઞાનાદિ ત્રણની જેમ પૂજ્ય જિન અને સિદ્ધો સ્વમન પ્રસન્નતાના હેતુ છે, કેમકે તેઓ જ્ઞાનાદ્યાત્મક તથા કોપ અને પ્રસાદરહિત છે.” જિન અને સિદ્ધ સિવાયના શેષ આચાર્યાદિ દ્રવ્યના અર્થી દ્રરિદ્રીની જેમ મોક્ષને માટે પૂજવાયોગ્ય નથી. કેમકે તેઓ અકૃતાર્થપણાથી રાગ-દ્વેષસહિત છે. જે વીતરાગ છે, તે કષાયજનિત ચિત્તની કાલુષ્યતા સાથે નથી જોડાતા, પણ જે વિદ્યમાન કષાયનો નિગ્રહ કરે છે, તે આચાર્યાદિ પણ તેમના (વીતરાગતા) સમાન જ છે. (તેથી તે રાગ-દ્વેષ સહિત છે, એમ કેમ કહેવાય ?) ૩૨૫૫ થી ૩૨૬૫. હવે અકૃતાર્થરૂપ હેતુની અનેકાંતિકતા અને અરિહંતાદિ પાંચેયની પૂજ્યતાને સિદ્ધ કરે છે : नाणाइमयत्ते सइ पुज्जा कोव-प्पसायविरहाओ। निययप्पसायहेउं नाणाइतियं जिण-सिद्धा ॥३२६३॥ पुज्जा जिणाइवज्जा नहि मोक्खत्थं सराग-दोस त्ति । अकयत्थभावओ वि य दब्बत्थाए दरिद्द व ॥३२६४॥ कलुसफलेण न जुज्जइ किं चित्तं तत्थ जं विगयरागो । संते वि जो कसाए निगिण्हई सो वि तत्तुल्लो ॥३२६५।। न परोवयारओ च्चिय धम्मो न परोवयारहेडं च । पूयारंभो नणु सपरिणामसुद्धत्थमक्खाओ ॥३२६६॥ पूया परोवयाराभावे वि सिवाय जिणवराईणं । परिणामसुद्धिहेउं सुभकिरियाओ य बंभं व ॥३२६७॥ परहिययगया मेत्ती करेइ भूयाण कमुवयारं सा । अवयारं दूरत्थो कं वा हिंसाइसंकप्पो ? ॥३२६८॥ धम्माधम्मनिमित्तं तहावि तह चेव निरुवगारो वि । पूयासुहसंकप्पो धम्मनिमित्तं जिणाईणं ॥२३६९।। Page #502 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] અનેકાન્તિકતા અને પૂજ્યતાની સિદ્ધિ. दाणे व पराणुग्गलक्खणसंकष्पमेत्तओ चेव । फलमिह न णु पच्छा तक्कओवगारा ऽवगाराओ ।। ३२७० ।। इहरोवउत्तभत्ताजिन्नाइ वहम्मि दक्खिणेयस्स । दिन्तस्स वहावत्ती तेणादाणप्पसंगोऽयं ॥। ३२७१ ।। ગાથાર્થ :- બીજાના ઉપકારથી નમસ્કાર કરનારને ધર્મ થાય છે, એમ નહિ તેમજ બીજાના ઉપકાર માટે નમસ્કારરૂપ પૂજાનો આરંભ છે, એમ પણ નહિ. પરંતુ સ્વ-પરિણામની શુદ્ધિ માટે આ પૂજાનો આરંભ કરેલો છે. તેથી કિંચિત્ અકૃતાર્થ છતાં પણ આચાર્યાદિ પૂજ્ય છે. પરોપકારનો અભાવ હોવા છતાં પણ જિનેશ્વરાદિકની પૂજા મોક્ષને માટે કરવાની છે. કેમકે બ્રહ્મચર્યની જેમ તે શુભક્રિયા અને પરિણામની વિશુદ્ધિનો હેતુ છે. અન્યહૃદયગત જે મૈત્રી તે જીવોને શું ઉપકાર કરે છે ? અને દૂરસ્થ હિંસાદિકનો સંકલ્પ તે શું અપકાર કરે છે ? કંઇ જ નહિ. તો પણ મૈત્રીહિંસાદિ સંકલ્પ ઉપકાર-અપકારરહિત છતાં પણ ધર્માધર્મનું કારણ થાય છે; તેવી રીતે પૂજાનો સંકલ્પ જિનાદિકને ઉપકારરહિત છતાં પણ ધર્મનું કારણ થાય છે. જેવી રીતે સાધુ આદિને દાન ઉપકાર કરે છે, તેવી રીતે નમસ્કાર પૂજા જિનેશ્વરાદિકને ઉપકાર નથી કરતી, તો પછી તે ધર્મનું નિમિત્ત કેવી રીતે થાય ? એમ પૂછવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે દાનમાં પણ પરાનુગ્રહરૂપ સંકલ્પમાત્રથી જ દાતાને ફળની પ્રાપ્તિ થાય છે, પણ પછીથી દાનકૃત ઉપકાર-અપકારથી નથી થતી. અન્યથા ઉપયુક્ત સાધુ આદિએ ભોજન કર્યે છતે અજીર્ણાદિ દોષવડે સાધુ આદિનું મૃત્યુ થવાથી દાતાને વધના દોષની પ્રાપ્તિ થાય, અને તેથી અદાનનો પ્રસંગ ઉપસ્થિત થાય. ૩૨૬૬ થી ૩૨૭૧. હવે અપરિગ્રહહેતુનું નિરાકરણ કરે છે ઃ न परपरिग्गहउ च्चिय धम्मो किंतु परिणामसुद्धीओ । पूया अपरिग्गहम्मि वि सा य धुवा तो तदारंभी ।। ३२७२ ।। इह चोयगमणुमोयगमणिसेहगमेव संपयाणं ति । વડુ-મુનિ-હિમાફ નો ન વાળમપરિચદં તેળ ।।રૂર૭રૂ। दाणमपरिग्गहणम्मि वि धम्मो निययपरिणामसुद्धीओ । अपरिग्गहे वि जइ सा को नाम परिग्गहग्गाहो ? || ३२७४ || किंच परहिययनियिया मेत्तीभूए हिंडसंपरिग्गहिया । हिंसासंकप्पो वा जं धम्माधम्महेउ त्ति ।।३२७५ || एवं जिणाइपूया सद्धासंवेगसुद्धिहेऊओ । अपरिग्गहा वि धम्मा य होइ सीलव्वयाई व्व ॥३२७६ || [૫૦૧ ગાથાર્થ :- પૂજ્ય વડે પૂજાનું ગ્રહણ થવાથી જ ધર્મ નથી થતો, પરંતુ પરિમાણની વિશુદ્ધિથી થાય છે. અને તે શુદ્ધિ પૂજાનું ગ્રહણ નહિ થવા છતાં પણ અવશ્ય થાય છે. તેથી આ નમસ્કારપૂજાનો Page #503 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨). ગુણપૂજાની મહત્તા. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આરંભ છે. વળી બટુ-મુનિ અને પ્રતિમાદિની અપેક્ષાએ પ્રેરક-અનુમોદક અને અનિષેધક એમ ત્રણ પ્રકારે સંપ્રદાન છે. તેથી દાનનું અપરિગ્રહપણું નથી. દાનનું ગ્રહણ નહિ થવા છતાં પણ સ્વપરિણામની શુદ્ધિથી ધર્મ થાય છે, જો અપરિગ્રહમાં પણ તે શુદ્ધિ થાય છે, તો પછી તેના પરિગ્રહનો આગ્રહ શો ? વળી અન્યહૃદયગત મૈત્રી અથવા હિંસાનો સંકલ્પ જીવોએ ગ્રહણ કરેલ હોય, તે ધર્માધર્મનો હેતુ બને છે, તેવી જ રીતે શ્રદ્ધા-સંવેગ અને વિશુદ્ધિના હેતુથી જિનાદિકની પૂજા અપરિગ્રહિત હોય, તો પણ શીલવ્રતાદિકની જેમ મોક્ષને માટે થાય છે. ૩૨૭૨ થી ૩૨૭૬. હવે “વિમૂર્તિમારી એ હેતુનો તિરસ્કાર કરે છે - जं चिया मुत्तिविउत्ता मुत्ता गुणरासओ विसेसेणं ।। तेणं चिय ते पूज्जा नाणाइतियं व मोक्खत्थं ॥३२७७।। मुत्तिमओ वि न मुत्ती पूइज्जइ किन्तु जे गुणा तस्स । ते मुत्तिविउत्त च्चिय नणु सिद्धगुणा विसेसेणं ॥३२७८॥ अहव मई मुत्तिमओ गुणपूआ होइ मुत्तिपूयाओ । तग्गुणसंबंधाओ सिद्धगुणाणं तु सा नत्थि ॥३२७९॥ पूया मुत्ति-गुणाणं संबंधे फलमितीह को हेऊ ?।। ૩ન્નો પરિમાવો તરસ ચ છો સંવંધો? રૂર૮૦, निययत्थो परिणामो बज्झालंबवणनिमित्तमेत्तागो । देइ फलं सब्बो च्चिय सिद्धगुणालंबाणो चेवं ॥३२८१॥ ગાથાર્થ - ગુણરાશિ એવો મુક્તાત્મા મૂર્તિરહિત છે, તેથી મોક્ષને માટે જ્ઞાનાદિત્રયની જેમ તે વિશેષ કરીને પૂજ્ય છે. વળી મૂર્તિમાનની મૂર્તિ નથી પૂજાતિ, પરંતુ તેના જે ગુણો હોય છે, તે પૂજાય છે. અને તે ગુણો મૂર્તિરહિત જ હોય છે . સિદ્ધના ગુણો તો વિશેષ કરીને અમૂર્ત હોય છે, તેથી તે પૂજ્ય છે. મૂર્તિની પૂજાથી તગુણ સંબંધને લીધે મૂર્તિમાનના ગુણોની પૂજા થાય છે. સિદ્ધના ગુણોને તો તે મૂર્તિ નથી, એમ કહેવામાં આવે, તો પૂજા, મૂર્તિ અને ગુણોના સંબંધમાં જે ફળ મળે છે, તેમાં સ્વગતપરિણામની વિશુદ્ધિ સિવાય બીજો ક્યો હેતુ છે ? અને તે પરિણામનો સંબંધ કોની સાથે કયો છે ? કોઈ જ નહિ. કેવળ સ્વહૃદયગત શુભ પરિણામ બાહ્ય અહંદાદિના આલંબનના નિમિત્તમાત્રના આલંબનવાળો છે, તે સર્વ ફળ આપે છે, તેવી જ રીતે અમૂર્ત સિદ્ધના ગુણોનું આલંબન પણ સર્વ ફળ આપે છે. ૩૨૭૭ થી ૩૨૮૧. હવે રૂરિમાવતું એ હેતુનું નિરાકરણ કરવાને કહે છે. जह दूरत्थे वि धिई बंधुम्मि सरीरपुट्टिबलहेऊ। તપુરોળનાનો વત્થર સોપIzસંપ્પો રૂર૮રી तह परिणामो सुद्धो सद्धम्मफलो ति दूरसंथे वि । ૩વસુદો પાવો દુરાસન્ને તિ કો મેરો ?રૂર૮રૂ Page #504 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ગુણપૂજાની મહત્તા. [403 अहवायसभावोऽयं परिणामो तेण सव्वमेवेह । दूरमहालंबणओ तस्सासन्नं तओ सव्वं ॥३२८४॥ जइ सपरिणामउ च्चिय धम्मोऽधम्मो ब्व किंत्थ बज्झेण । जं बज्झालंबणओ सो होइ तओ तदत्थं तं ॥३२८५।। परिणामो बज्झालंबणो सया चेव चित्तधम्मो त्ति । विण्णाणं पिव तम्हा सुहबज्झालंबणपयत्तो ॥३२८६॥ जत्तो तत्तो व सुभो होई किमालंबणप्पभेएण । जह नाणालंबणओ विवरीयाओ वि सो न तहा ॥३२८७।। किंतु सुभालंबणओ पाएण सुभो वि धम्मओ इयरो । जं होइ तं पयत्तो सुभासुभादाणवोसग्गो ॥३२८८॥ अन्नाणिणो मुणिम्मि वि न सुभो दिट्ठो सुभो य निस्सीले । जइ परिणामाउ च्चिय फलमिह किं पत्तचिंताए ? ॥३२८९।। सुहपरिणामनिमित्तं होज्ज सुहं जड़ तओ सुहो होज्जा । उम्मत्तस्स व नउ सो सुहो विवज्जासभावाओ ॥३२९०॥ नणु मुणिवेसच्छन्ने निस्सीले वि मुणिबुद्धीए देंतो । पावइ मुणिदाणफलं तह किं न कुलिंगिदायावि ॥३२९१।। जं थाणं मुणिलिंगं गुणाण सुन्नं पि तेण पडिमव्य । पुज्जं थाणमईए वि न कुलिगं सव्वहाऽजुत्तं ॥३२९२।। नणु केवलं कुलिंगे वि होउ तं भावलिंगओ न तओ । मुणिलिंगमंगभावं जाइ जओ तेण तं पुज्जं ॥३२९३॥ तेण सुहालंबणओ परिणामविसुद्धिमिच्छया निच्चं । कज्जा जिणाइपूया भव्वाण बोहणत्थं च ॥३२९४॥ ભાવાર્થ - જેમ દૂર રહેલા બંધુજનને સુખી સાંભળીને તથા શરીરપુષ્ટિ અને બળનો હેતુ થાય છે, તેમજ તેમને દુઃખી સાંભળીને કોઈને શોકાદિ સંકલ્પથી તનુદૌર્બલ્યાદિ ફળ થાય છે; તેવી રીતે સિદ્ધાત્મા દૂરસ્થ હોવા છતાં વિશુદ્ધપરિણામથી ધર્મરૂપ ફળ પ્રાપ્ત થાય છે, અને અશુદ્ધ પરિણામથી પાપરૂપ ફળ થાય છે. એટલે સિદ્ધાદિનું આલંબન દૂર હોય કે નજીક હોય એમાં શો ભેદ છે ? અથવા તદ્ગુણ બહુમાનરૂપ શુભ પરિણામ એ આત્મ-સ્વભાવ છે, તેનાથી વિપરીત જે કંઇ અનાત્મરૂપ વસ્તુ હોય તે સર્વ દૂર જ છે. અને આલંબનથી વિચારવામાં આવે, તો અહંદાદિ સર્વ તેની નજીક જ છે. તેથી સિદ્ધોની અંદર દૂરપણું શી રીતે હોઈ શકે ? જો સ્વપરિણામથી જ ધમધર્મ થાય છે, તો પછી અહીં અહંદાદિ બાહ્ય-આલંબનથી શું ? તે શુભ પરિણામ બાહ્ય Page #505 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪] શુભાશુભ પરિણામ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આલંબનથી થાય છે, તેથી તેમાં આલંબનની અપેક્ષા છે, શુભાશુભ પરિણામ એ ચિત્તનો ધર્મ હોવાથી વિજ્ઞાનની જેમ હમેશાં બાહ્ય આલંબનથી જ પ્રવર્તે છે, તે માટે (મોક્ષાધિકારમાં) બાહ્ય શુભ આલંબનનો પ્રયત્ન છે. ગમે તેવા આલંબનથી શુભ પરિણામ થાય; તો પછી શુભાશુભ આલંબનનો ભેદ પાડવાનું પ્રયોજન શું છે? એમ કહેવામાં આવે, તો જેમ આલંબનરહિત શુભ પરિણામ નથી થતા, તેવી રીતે અશુભ આલંબનથી પણ તે નથી થતા (અન્યથા નીલાદિકનું શુક્લાદિરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય.) પરંતુ શુભ આલંબનથી પ્રાયઃ શુભ પરિણામ થાય છે, અને અશુભ આલંબનથી અશુભ થાય છે, તેથી શુભ પરિણામના ગ્રહણ માટે અને અશુભના ત્યાગ માટે યત્ન કરવો જોઈએ. અજ્ઞાની જીવને શુભાલંબનરૂપ મુનિપણામાં પણ શુભ પરિણામ નથી જણાતા, અને નિઃશીલને અશુભાલંબનરૂપ નાસ્તિકપણામાં શુભ પરિણામ જણાય છે, તેથી ઉપર પ્રાયઃ' શબ્દ ગ્રહણ કર્યો છે. જો શુભાશુભ પરિણામથી જ ફળ થાય છે, તો પછી પાત્રાપાત્રનો વિચાર કરવાથી શું? જો શરૂઆતથી જ તેના શુભ પરિણામ હોય, તો શુભ પરિણામના નિમિત્તે શુભ ફળ થાય, પરંતુ ઉન્મત્તની જેમ તેના=નિઃશીલપાત્રના શુભ પરિણામ નથી, કેમકે વિપર્યાસના સદ્ભાવથી તેના તે પરિણામ શુભ નથી. મુનિવેષથી ઢંકાએલા નિઃશીલ મુનિને દાન આપનાર દાતા મુનિદાનનું (સ્વગદિ) ફળ પામે છે, તેવી રીતે કુલિંગીને આપનાર દાતા પણ મુનિદાનનું ફળ કેમ ન પામે ? (એમ પૂછવામાં આવે, તો) મુનિલિંગ એ ગુણોનું સ્થાન છે, તે ગુણોથી તે રહિત હોય, તો પણ પ્રતિમાની જેમ તે પૂજ્ય છે, પરંતુ કુલિંગી તો અયોગ્ય હોવાથી સ્થાનબુદ્ધિથી પણ પૂજવા યોગ્ય નથી. કુલિંગીને વિષે પણ કેવળજ્ઞાન થાય છે, તો પછી સ્થાનબુદ્ધિથી તે કેમ પૂજ્ય ન ગણાય ? એમ કહેવામાં આવે, તો તે કેવળજ્ઞાન ભાવલિંગથી થાય છે, પણ કુલિંગથી નથી થતું કેમકે મુનિલિંગ કેવળજ્ઞાનનું અંગ થાય છે, તેથી તે પૂજ્ય છે. એ કારણથી પરિણામની વિશુદ્ધિ ઇચ્છનારાએ ભવ્ય જીવોના બોધને અર્થે હમેશાં શુભાલંબનથી જિનાદિકની પૂજા કરવી. ૩૨૮૨ થી ૩૨૯૪. શ્રીનમસ્કાર નિયુક્તિ સમાપ્ત. હવે સામાયિક સૂત્ર સંબંધી સૂત્રસ્પર્શિક નિયુક્તિ કહે છે :(४६६) कयपंचनमोक्कारो करेइ सामाइयं तु सोऽभिहिओ । सामाइयंगमेव य जं सो सेसं अओ वोच्छं ॥३२९५॥१०२६॥ इत्थं य सुत्ताणुगमो सुत्तालावयकओ य निक्लेवो । सुत्तप्फासियनिजुत्तो नया य पइसुत्तमाउज्जा ॥३२९६॥ अणुगंतव् सुत्तं सुत्ताणुगमाणुसारओ तं च । सुत्तं करेमि भंते ! सामाइयमेवमाईयं ॥३२९७॥ तस्स कयप्पयणासो सुत्तप्फासं भणामि तत्थेव । सुत्तालावन्नासं नए य वोच्छामि संभवओ ॥३२९८।। Page #506 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ૬૪ સામાયિક વિષે. (૪૬૭) રળે મણ્ ચ અંતે સામાત્ત્વ સવ! ય વપ્ને ય | जोगे पच्चक्खाणे जावज्जीवाए तिविहेणं ।। ३२९९ ।। १०२८ ।। सुत्तं करेमि भणिए धाऊ विहिओ जओ डुक्कियं करणे । तेण करेमि वयणओ गम्मइ करणं तदत्थो त्ति ||३३००|| करणं किरिया भावो संभवओ वेह छव्विहं तं च । नामं ठवणा दविए खेत्ते काले य भावे य ||३३०१ || ગાથાર્થ :- પંચ નમસ્કાર કરીને (શિષ્ય) સામાયિક કરે છે, કેમકે તે પંચ નમસ્કારને સામાયિકનું અંગ કહેલ છે. તે પછી શેષ સામાયિકસૂત્રની વ્યાખ્યા કરીશ. અહીં (સૂત્ર-વ્યાખ્યાનમાં) સૂત્રાનુગમ. સૂત્રાલાપકકૃત નિક્ષેપ, સૂત્રસ્પર્શિક-નિર્યુક્તિ અને દરેક સૂત્રે યોજવા યોગ્ય નયો કહેવાશે. અનુયોગદ્દારોક્ત સૂત્રાનુગમનાં સારથી (અહીનાક્ષરાદિરૂપ) સૂત્રની વ્યાખ્યા કરવી, અને તે સૂત્ર (રેમિ ભંતે ! સામાય) હે ભગવન્ત ! હું સામાયિક કરૂં છું. ઇત્યાદિરૂપે કહેવું. (આનો અર્થ મૂળ આવશ્યકની ટીકાથી જાણવો. અહીં તેના દરેક પદનું વ્યાખ્યાન કરાશે.) તે સૂત્રનો પદન્યાસ કરીને (પદો ઉચ્ચારીને) સૂત્ર સ્પર્શ કહીશ. તથા તે સૂત્રમાં સૂત્રાલાપકનો નિક્ષેપ અને નયોનું સ્વરૂપ યથાસંભવ કહીશ. હે ભગવંત ! હું સર્વ સાવધયોગોનો ત્યાગ કરીને યાવજ્જીવાદિ પર્યન્ત ત્રિવિધે સામાયિક કરૂં છું. (રેમિ એ પદ આદિમાં છે, તે કરણાર્થમાં શાથી બતાવ્યું છે ? એમ પૂછવામાં આવે, તો) મિ એ સૂત્ર કહ્યે છતે દુન્વરને કુધાતુનો અર્થ કરણાર્થે છે, તેથી કરીને રેમિ એ વચનથી તેનો અર્થ કરણ જણાય છે. કરણ એટલે ક્રિયા અથવા ભાવ. તેનો શબ્દાર્થ યથાસંભવ અહીં કહેવો. તે કરણ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ છ પ્રકારે છે. ૩૨૯૫ થી ૩૩૦૧. હવે નામ-સ્થાપના અને દ્રવ્યકરણનું સ્વરૂપ કહે છે : नामं नामस्स व नामओ व करणं ति नामकरणं ति । ठवणा करणन्नासो करणागारो व जो जस्स ॥ ३३०२|| तं तेण तस्स तम्मि व संभवओ व किरिया मया करणं । दव्वरस व दव्वेण व दव्वम्मि व दव्वकरणं ति ||३३०३ || दव्यकरणं ति सण्णाकरणं पेलुकरणाइयं बहुहा । सण्णा नामं ति मई तं नो नामं जमभिहाणं ॥ ३३०४ ॥ जं वा तदत्थविगले कीरइ दव्वं तु दव्वपरिणामं । पेलुकरणाइ न हि तं तदत्थसुन्नं नवा सद्दो ||३३०५॥ जड़ न तदत्थविहीणं तो किं दव्वकरणं जओ तेणं । दव्वं कीरइ सण्णाकरणं ति य करण्गरूढीओ ||३३०६ || [૫૦૫ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬] નામ-સ્થાપના અને દ્રવ્યકરણનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ नोसन्नाकरणं पुण दव्वस्सारूढकरणसण्णं पि । तक्किरियाभावाओ पओगओ वीससाओ य ||३३०७ || साइयमाणाइयं वा अजीवदव्वाण वीससाकरणं । धम्मा-धम्म नहाणं अणाइ संघायणाकरणं ॥ ३३०८|| ગાથાર્થ :- નામ એ જ કરણ તે નામકરણ, અથવા નામનું કરણ યા નામથી કરણ તેને નામ-કરણ કહેવાય. કરણનો ન્યાસ અથવા જે કરણનો દાતરડાદિકનો આકાર લાકડાદિકને વિષે સ્થપાય તેને સ્થાપનાકરણ કહેવાય, તથા તે વડે તેનું અને તે હોતે છતે જે ક્રિયા થાય તે કરણ છે, અથવા યથાસંભવ દ્રવ્યનું, દ્રવ્ય વડે, અને દ્રવ્યને વિષે જે કરણ તેને દ્રવ્યકરણ કહેવાય. તે આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારનું છે. વળી તેના ભેદ યાવત્ જ્ઞશરીરભવ્યશરીરવ્યતિરિક્ત હોય તે (સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ એમ વ્યતિરિક્ત દ્રવ્યકરણ બે પ્રકારે છે.) દ્રવ્યકરણ, તે સંજ્ઞાકરણ, તે પેલુકરણાદિ બહુ પ્રકારે છે સંજ્ઞા એટલે નામ કહેવાય છે, તો પછી સંજ્ઞાકરણ અને નામ કરણમાં શો તફાવત છે ? એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે નામ એ અભિધાનમાત્ર છે, અથવા તદર્થવસ્તુમાં સંકેતમાત્ર નામકરણ છે, અને દ્રવ્યકરણ તે તદર્થ શૂન્ય નથી, તેમ કેવળ શબ્દરૂપ પણ નથી. (એટલે એ બેમાં તદર્થશૂન્ય નથી, તો તેને દ્રવ્યકરણ કેમ કહેવાય ? તેને તો ભાવકરણ કહેવું જોઇએ. પેલુકરણાદિ દ્રવ્ય કરાય છે, તેથી કરણરૂઢિને લીધે તેને સંશાકરણ કહેવાય છે. અરૂઢ કરણ સંજ્ઞાવાળું હોવા છતાં પણ દ્રવ્યનાં પ્રયોગ અને વિસસાથી તક્રિયાના સદ્ભાવથી નો-સંજ્ઞાકરણ કહેવાય છે. અજીવ દ્રવ્યોનું વિસસાકરણ સાદિઅનાદિ હોય છે અને ધર્મ-અધર્મ આકાશનું સંઘાતનાકરણ અનાદિરૂપ હોય છે. ૩૩૦૨ થી ૩૩૦૮. વિવેચન :- નામ એ જ કરણ તે નામકરણ અથવા નામનું કરણ, યા નામથી કરણ હોય તેને નામકરણ કહેવાય છે. કરણ શબ્દનો ન્યાસ તે, અથવા દાતરડાદિ કરણના આકારને કાષ્ઠાદિમાં વિન્યસ્ત કરેલો હોય, તેને સ્થાપના કરણ કહેવાય છે. જે વડે કરાય તે કરણ, આમાં કરણ શબ્દ કરણનું સાધન છે. જે દ્રવ્યની કૃતિ તે કરણ. અહીં કરણ શબ્દ ભાવસાધનમાં છે. તેમાં કરાય તે કરણ, અહીં અધિકરણ સાધન છે. આ કર્મકરણ અને અધિકરણ પક્ષમાં દ્રવ્ય એ જ કરણ સમજવું, અથવા બીજા પણ યથાસંભવ ષષ્ઠીતત્પુરૂષાદિ સમાસની અપેક્ષાએ ક્રિયા એ જ કરણ માનેલ છે. જેમકે-દ્રવ્યનું કરણ તે દ્રવ્યકરણ, અથવા દ્રવ્યવડે કરણ તે દ્રવ્યકરણ, અથવા દ્રવ્યને વિષે કરણ તે દ્રવ્યકરણ. આ દ્રવ્યકરણ ત્રણ પ્રકારે છે; તેમાં આગમથી દ્રવ્યકરણ અને નોઆગમથી દ્રવ્યકરણનો વિચાર સુગમ હોવાથી, તેને મૂકીને ત્રીજો પ્રકાર જ્ઞશરીરભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યકરણનો વિચાર કહીએ છીએ તે સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ એમ બે પ્રકારે છે. તેમાં પહેલું દ્રવ્યસંજ્ઞાકરણ પેલુકાદિ બહુ પ્રકારે છે લાટદેશમાં રૂની જે પુણીઓ કરાય છે, તે પુણીઓને મહારાષ્ટ્રમાં ‘પેલુ’ કહે છે. એ પુણીઓ બનાવવાને વાંસની જે સળી તેને પેલુકરણ કહેવાય. આદિ શબ્દથી સાદડી બનાવવાને વાઇલ્લકાદિ કટકરણ કહેવાય; તે સિવાય ઉપકરણ વિશેષ રૂપ કાંડનું કારણ, હોય તેને કાંડકરણ કહેવાય, તેમજ વાર્તાકરણ વગેરે બીજા પણ પ્રસિદ્ધ લોકસંજ્ઞાવિશિષ્ટકરણ હોય તે દ્રવ્યસંજ્ઞાકરણ જાણવાં. Page #508 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] નામ, સ્થાપના અને દ્રવ્યકરણનું સ્વરૂપ. [૫૦૭ શિષ્ય ઃ- ભગવન્ ! સંજ્ઞા એ નામ જ કહેવાય છે અને જો એમ હોય, તો સંજ્ઞાકરણ અને નામકરણમાં શો ભેદ રહ્યો ? આચાર્ય :- “કરણ” એ અક્ષરત્રયાત્મક કેવળ નામમાત્ર છે, દ્રવ્ય નથી. અથવા કરણરૂપ અર્થરહિત વસ્તુની અંદર સંકેતમાત્રથી “કરણ' એવું નામ કરાય છે, તેને નામકરણ કહેવાય છે, અને પેલુકરણાદિ તો દ્રવ્ય છે, તે તે પુણીકરણાદિરૂપે પરિણામ પામતું હોવાથી ‘કરણ’ શબ્દાર્થથી રહિત નથી, તેમ તે ‘કરણ' શબ્દ અભિધાનમાત્રરૂપ પણ નથી, એ પ્રમાણે નામકરણ અને સંજ્ઞાકરણમાં તફાવત છે. શિષ્ય :- જો સંજ્ઞાકરણ તદર્થશૂન્ય નથી, તો પછી તેને દ્રવ્ય કરણ શાથી કહો છો ? તેને તો ભાવકરણ જ કહેવું જોઇએ. આચાર્ય :- પેલુકરણાદિ સંજ્ઞાકરણ વડે પુણિકાદિરૂપ દ્રવ્ય કરાય છે, તેથી ‘દ્રવ્યનું જે કરણ તે દ્રવ્યકરણ’ એ વ્યુત્પત્તિથી દ્રવ્યકરણ કહેવાય છે અને સંજ્ઞાકરણ તો કરણની રૂઢિથી કહેવાય છે કેમકે લોકમાં એ કરણસંજ્ઞાથી રૂઢ છે. દ્રવ્યના પ્રયોગથી અને વિગ્નસાથી એમ બે પ્રકારે નોસંજ્ઞાકરણ થાય છે. તેમાં કરણરૂપ સંજ્ઞાનો અભાવ હોવાથી તેને નોસંજ્ઞાકરણ કહેવાય છે. શિષ્ય :- જો એમાં કરણસંજ્ઞા નથી, તો તેને કરણ કેમ કહેવાય ? આચાર્ય :- શરીર-અભ્ર-ઇન્દ્રધનુષ આદિમાં કરણસંજ્ઞા નથી, તો પણ તેમાં પ્રયોગ અને વિસસાજનિત કરણક્રિયા હોય છે, તેથી તેની અપેક્ષાએ તેઓનું કરણપણું વિરૂદ્ધ નથી; એમાં અજીવદ્રવ્યોનું વિસ્રસાકરણ સાદિ-અનાદિરૂપ છે . ધર્મ-અધર્મ આકાશાસ્તિકાયનું સંઘાતનકરણ (પ્રદેશોનું પરસ્પર એકત્ર અવસ્થાનરૂપ કરણ) અનાદિરૂપ જાણવું. ૩૩૦૨ થી ૩૩૦૮. હવે ધર્માસ્તિકાયાદિનું કરણપણું સાદિ-અનાદિરૂપે સિદ્ધ કરે છે : करणमणाईयं च विरुद्धं भण्णए न दोसोऽयं । अन्नोन्नसमाहाणं जमिहं करणं न निव्वत्ती ||३३०९ ॥ अहव परपच्चयाओ संजोगाइ करणं नभाईणं । साइयमुवयाराओ पज्जायादेसओ वावि ||३३१०।। चक्खुसमचक्खु चिय साईअं रूविवीससाकरणं । अब्भाणुप्पभिईणं बहुहा संघाय-भेयकयं ।।३३११।। होइ पओगो जीवव्यावारो तेण जं विणिम्माणं । सज्जीवमजीवं वा पओगकरणं तयं बहुहा ॥३३१२ || सज्जीवं मूलुत्तरकरणं मूलकरणं जमाईयं । पंचण्हं देहाणं उत्तरमाइत्तियस्सेव ||३३१३|| Page #509 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮]ધર્માસ્તિકાયાદિના કરણપણાની સાદિ-અનાદિરૂપે સિદ્ધિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ મૂલરાં સિરો-5-પિટ્ટી-વાહો-નો-નિમ્માનું | उत्तरमवसेसाणं करणं केसाइकम्मं व ॥ ३३१४।। संठवणमणेगविहं दोण्ह पढमस्स भेसएहिं पि । वण्णाईणं करणं परिकम्मं तड्यए नत्थि ॥। ३३१५।। ગાથાર્થ :- અનાદિકરણ એ કથનવિરૂદ્ધ છે. એમ કહેવામાં આવે તો તેનો ઉત્તર કહીએ છીએ કે તે દોષ નથી, કેમકે અહીં જે કરણ માન્યું છે તે અન્યોઅન્ય સંહતિરૂપ માન્યું છે, પણ નવીન ઉત્પત્તિરૂપ નથી માન્યું. અથવા સંયોગાદિ પરપ્રત્યયથી આકાશાદિનું કરણ ઉપચારથી સાદિમાન જાણવું. અથવા પર્યાયની અપેક્ષાએ પણ તે સાદિમાન જાણવું, અભ્ર-અણુ વગેરે ચાક્ષુષઅચાક્ષુષ રૂપી-અજીવનું વિસસાકરણ સાદિમાન છે, તે અભ્ર-અણુ આદિ પદાર્થો સંઘાત અને ભેદથી બહુ પ્રકારે છે. જીવનો વ્યાપાર તે પ્રયોગ છે, તેનાથી જે નિર્માણ તે પ્રયોગકરણ છે. તે સજીવાજીવાદિ બહુ પ્રકારે છે. સજીવકરણ મૂલુત્તરભેદથી બે પ્રકારે છે, પાંચેય શરીરોનું જે આદ્ય સંઘાત-કરણ તે મૂળકરણ છે, અને ઉત્તરકરણ તે પ્રથમના ત્રણ શરીરનું જ છે. મસ્તક-ઊર-પીઠબાહુ-ઉદર અને ઉદ્ભયનું નિર્માણ તે મૂળક૨ણ છે અને શેષ ઉપાંગાદિ તથા કેશાદિ કર્મનું નિર્માણ થવું, તે ઉત્તરકરણ છે. પ્રથમનાં બે શરીરનું અનેક પ્રકારે સંસ્થાપન, તથા ઔષધાદિ વડે વર્ણાદિ કરવું, તે પણ તેનું ઉત્તરકરણ છે; ત્રીજા શરીરમાં તો એવું પરિકર્મ જ નથી. ૩૩૦૯ થી ૩૩૧૫. વિવેચન :- શિષ્ય ઃ- ભગવન્ ! વસ્તુને ઉત્પન્ન કરવી, તેને કરણ કહેવાય છે, અને તે ઘટકટ-શટકાદિની જેમ આદિમાન જ હોય છે. વસ્તુસ્થિતિ આમ હોવાથી કરણ અનાદિથી છે, એમ કહેવું એ “મારી માતા વન્ધ્યા છે' ઇત્યાદિ કથનની જેમ સર્વથા વિરૂદ્ધ છે. આચાર્ય :- ધર્માસ્તિકાયાદિના પ્રદેશોનું જે પરસ્પર સમુદિત અવસ્થાન તેને અહીં કરણરૂપે માનેલ છે પરન્તુ વસ્તુની અપૂર્વ કૃતિને કરણ નથી માન્યું. ધર્માસ્તિકાયાદિના પ્રદેશરાશિનું જે સામુહિક અવસ્થાન છે, તે અનાદિકાળથી હોવાથી તેનું અનાદિપણું કંઇ વિરૂદ્ધ નથી. અથવા એ ધર્માસ્તિકાયાદિનું કરણ ઉપચારથી આદિમાન પણ હોય છે. જેમ આકાશાદિનો ઘટાદિ વગેરેની સાથે જે સંયોગ, તે સાદિ-સપર્યવસાન હોય છે, તેથી તેઓનો ઘટાદિ સાથે જે સંયોગ કરવો, તે સાદિમાન હોય છે. અથવા પર્યાયની અપેક્ષાએ જૈનોના મતે સર્વ વસ્તુ સાદિસપર્યવસિત છે. તેથી આકાશ વગેરેનું કરણ પર્યાયની અપેક્ષાએ સાદિમાન છે. એ પ્રમાણે અરૂપી અજીવદ્રવ્યોનું વિસ્રસાકરણ સાદિ-અનાદિ રૂપે સમજવું. હવે રૂપી અજીવદ્રવ્યોનાં વિસસાકરણનો વિચાર કરીએ તો તે બે પ્રકારે છે ઃ- અભ્ર-ઇન્દ્રધનુષ વગેરેનું વિસસાકરણ ચક્ષુથી જણાય છે, તેથી તે ચાક્ષુષ વિન્નસાકરણ કહેવાય, અને પરમાણુ ચણુકાદિનું વિસસાકરણ ચક્ષુને અગોચર હોવાથી, તે અચાક્ષુષ વિસસાકરણ કહેવાય, આ બન્ને પ્રકારનું રૂપી-અજીવનું વિગ્નસાકરણ સંઘાત-ભેદકૃત અનેક પ્રકારે સાદિમાન છે. જેમકે અભ્રાદિનાં કેટલાંક પુગલો એકઠાં થાય છે અને કેટલાંક છૂટાં પડે છે, તેથી તેઓનાં વિવિધ રૂપો થાય છે એ જ પ્રમાણે ઊઁચણુકાદિ સ્કંધોમાં પણ સમજવું. પરમાણુનું કરણ તો સ્કંધથી ભેદકૃત જ હોય Page #510 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જીવપ્રયોગકરણ. [૫૦૯ છે, કેમકે મેતા (તા.પ-૨૭) ભેદથી પરમાણુ થાય છે. અહીં જે કરણ કહ્યું છે, તે સ્વભાવથી કૃતિરૂપ કહ્યું છે, પણ જે કરાય તે કરણ એમ નથી માન્યું. એ પ્રમાણે બન્ને પ્રકારના વિગ્નસાકરણનું સ્વરૂપ કહ્યું. હવે પ્રયોગકરણનો વિચાર કરીએ. જીવનો વ્યાપાર તેને પ્રયોગ કહેવાય. તેવા પ્રયોગ વડે જે નિર્માણ કરવું, તેને પ્રયોગકરણ કહેવાય. આ પ્રયોગકરણ સજીવ અને અજીવ એમ ઘણા પ્રકારે છે. તેમાં જ્યાં જીવ વિદ્યમાન હોય, તેને સજીવ પ્રયોગકરણ કહેવાય. તે ઔદારિકાદિ પાંચ શરીરોનું જાણવું. આ સજીવ પ્રયોગકરણ પુનઃ મૂળકરણ અને ઉત્તર-કરણ એમ બે પ્રકારે છે. ઔદારિકાદિ પાંચે શરીરોનાં જે આદ્યપુદ્ગલ સંઘાતકરણ તે મૂળકરણ જાણવું, અને ઉત્તરકરણ તો પ્રથમના ત્રણ શરીરોનું જ હોય છે, પણ તૈજસ-કાર્પણનું નથી હોતું. શિષ્ય :- પ્રથમના ત્રણ શરીરોને શિર, ઉર વગેરે અંગો અને હાથ, પગ, અંગુલીઓ વગેરે ઉપાંગો હોય છે તેમાં મૂળકરણ ક્યું ? અને ઉત્તરકરણ ક્યું ? આચાર્ય - ઔદારિકાદિ ત્રણ શરીરોમાં શિર, ઉર વગેરે આઠ અંગોનું નિર્માણ થાય તે મૂળકરણ; અને શેષ હાથ, પગ વગેરે ઉપાંગોનું નિર્માણ થાય તે ઉત્તરકરણ. તેમજ ઔદારિક અને વૈક્રિય શરીરના કેશ, નખ, દાંત વગેરેનાં સંસ્કારરૂપ જે કેશાદિકર્મ કરવું તે પણ તેમનું ઉત્તરકરણ છે. વળી વિનષ્ટકરણાદિ અવયવોને સંધાડવાદિરૂપ, તથા લક્ષપાકૌલાદિ ઔષધોવડે વર્ણાદિનું વિશિષ્ટ સંસ્કરણ કરવું, તે ઔદારિકશરીરનું ઉત્તરકરણ છે અને કેશાદિના ઉપરચનરૂપ સંસ્કરણ તે વૈક્રિયશરીરનું ઉત્તરકરણ છે. ત્રીજા આહારકશરીરમાં કેશ, નખ આદિનું પરિકર્મ જ હોતું નથી; કેમકે તે સ્વરૂપથી જ વિશિષ્ટ પ્રકારનાં છે, તેથી તેને તેમ કરવાનું કંઈ પ્રયોજન નથી. ૩૩૦૯ થી ૩૩૧૫. હવે બીજી રીતે જીવપ્રયોગકરણ ત્રણ પ્રકારે કહે છે : संघायण परिसाडणमुभयं करणमहवा सरीराणं । आदाणमुयणसमओ तदंतरालं च कालोसिं ॥३३१६॥ खुड्डागभवग्गहणं तिसमयहीणं जहन्नमुभयरस । પતિય સમઝ કોતરતિકાત્રોડથું રૂરૂછો दो विग्गहम्मि समया समओ संघायणाइ तेहूणं । खुड्डगभवग्गहणं सव्वजहण्णट्टिईकालो ॥३३१८।। उक्कोसो समऊणो जो सो संघायणासमयहीणो । किह न दुसमयविहीणो साडणसमएऽवणीयम्मि ॥३३१९॥ ગાથાર્થ - અથવા શરીરોનું સંઘાતન, પરિશાટન, અને સંઘાતપરિશાટનરૂપ એમ ત્રણ પ્રકારે કરણ છે. સંઘાતનનો અને પરિશાટનનો કાળ એક સમયનો છે, તથા સંઘાતપરિશાટનો કાળ હવે કહેવાશે. સંઘાતપરિશાટન ઉભયનો જઘન્યકાળ ત્રણ સમયહીન ક્ષુલ્લકભવ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ પ્રમાણ છે. આ એનો અંતરાલકાળ છે. વિગ્રહગતિમાં Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જીવપ્રયોગકરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ બે સમય અને એક સમય સંઘાતાદિનો, એ ત્રણ સમયે હીન ક્ષુલ્લકભવપ્રમાણ સર્વથી જઘન્ય સ્થિતિકાળ છે. એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમપ્રમાણ જે ઉત્કૃષ્ટકાળ કહ્યો છે, તે સંઘાતના સમયથી હીન જાણવો. પરિશાટનનો એક સમય દૂર કરતાં બે સમયહીન ત્રણ પલ્યોપમપ્રમાણ ઉત્કૃષ્ટકાળ કેમ ન કહેવાય ? ૩૩૧૬ થી ૩૩૧૯. વિવેચન - ઔદારિકાદિ શરીરોનું સંઘાતન, પરિશાટન, અને સંઘાતપરિશાટ ઉભયરૂ૫ એમ ત્રણ પ્રકારનું કરણ બીજી રીતે પણ થાય છે. પૂર્વભવમાં ઔદારિકાદિ શરીરને ત્યજીને આગળના ભવમાં પુનઃ પણ તે ગતિમાં જે પુગલોનો સંગ્રહ કરવો તેને સંઘાતન કહેવાય છે. અને તે ઔદારિકાદિ શરીરોને છોડતા છેલ્લા સમયે તે પુદ્ગલોનો જે સર્વથા ત્યાગ કરવો, તેને પરિશાટન કહેવાય. તથા સંઘાતન સમય અને પરિશાટનસમયની વચ્ચેના સર્વ સમયોમાં સંઘાતપરિશાદરૂપ ઉભય જાણવું; કેમકે એ સર્વ સમયોમાં પૂર્વગ્રહિત યુગલોનો ત્યાગ અને બીજાનું ગ્રહણ થાય છે. પ્રથમનાં ત્રણ શરીરને સંઘાતપરિપાટ અને એ ઉભયરૂપ ત્રણ પ્રકારનું કરણ હોય છે, તૈજસકાર્મણશરીરને સંઘાતકરણ નથી હોતું, કેમકે તે પુદ્ગલોનો ત્યાગ કર્યા પછી પુનઃ તેનું ગ્રહણ થતું નથી. માત્ર સંઘાતપરિશાટ ઉભયરૂપ એ એક જ કરણ તેને હોય છે. એ ઔદારિકાદિ શરીરોનાં સંઘાતનનો અને પરિશાટનનો કાળ એક એક સમયનો છે. તે બંનેની વચમાં સંઘાતપરિશાટ ઉભયની પ્રવૃત્તિ થાય છે. તેનો જઘન્ય કાળ ત્રણ સમય હીન ક્ષુલ્લક ભવ પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટકાળ ત્રણ પલ્યોપમમાં એક સમય ધૂન પ્રમાણ છે. બે સમય વિગ્રહગતિમાં અને એક સમય સંઘાતનનો, એમ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્યસ્થિતિકાળ સંઘાતન-પરિશાટન ઉભયરૂપનો છે. શિષ્ય - વિદિશામાં રહેલો જીવ મરણ પામીને પહેલા સમયે દિશામાં જાય, બીજા સમયે લોકની મધ્યમાં પેસે ત્રીજા સમયે ઉપર ઉંચે જાય અને ચોથા સમયે નાડી બહાર જાય, જ્યારે આ પ્રમાણે અધઃત્રસનાડીની બહારની ઉર્ધ્વલોકમાં ત્રસનાડીની બહાર નિગોદાદિ જીવ ઉત્પન્ન થાય, ત્યારે વિગ્રહગતિમાં પ્રથમના ત્રણ સમય જાય અને ચોથો સમય સંઘાતમાં જાય એ પ્રમાણે ચાર સમય ન્યૂન ક્ષુલ્લકભવપ્રમાણ જઘન્યસ્થિતિકાળ સંઘાત-પરિશાટનો થાય અને આપ તો ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્યકાળ કહો છો તેનું શું કારણ ? આચાર્ય -ચાર સમયવાળી વિગ્રહગતિમાં જે આદ્ય સમય છે. તે પરભવ સંબંધી નથી ગણ્યો, પણ પૂર્વભવ સંબંધી ગણ્યો છે, કેમકે તે સમયે પૂર્વભવનું શરીર મૂકાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જે મૂકાતું હોય તે અમુક્ત છે, તેથી વિગ્રહગતિમાં ત્રણ સમય નહિ, પણ બે સમય સમજવા અને ત્રીજો સમય સંઘાતન, એમ ત્રણ સમય ન્યૂન જાણવા અથવા અહીં જે વિગ્રહગતિ કહી છે, તે ત્રસ જીવ સંબંધી જાણવી. ત્રસ જીવો વધારેમાં વધારે ત્રીજા સમયે ઉત્પત્તિસ્થાનને પામે જ. એટલે ત્રણ સમય ન્યૂન ગણવામાં કંઈ દોષ નથી. એ પ્રમાણે અમારું માનવું છે,તત્ત્વ તો બહુશ્રુત જાણે. ક્ષુલ્લકભવનું પ્રમાણ બસો છપ્પન આવળીનું છે. એક શ્વાસોશ્વાસમાં સત્તરથી અધિક ક્ષુલ્લકભવ થાય છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] વ્યવહાર-નિશ્ચયનયથી સમાધાન. [૫૧૧ સંઘાત-પરિશાટ ઉભયરૂપનો ઉત્કૃષ્ટ કાળ ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન છે, તે આ પ્રમાણે. જ્યારે કોઈ જીવ દેવકુ આદિ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થયો હોય, તે ઉત્પન્ન થવાના પહેલા સમયે ઔદારિક શરીરનું સંઘાતન કરી, ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને મરણ પામે, તેને સંઘાતનનો એક સમય બાદ કરતાં ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન ઉત્કૃષ્ટકાળ સંઘાતપરિપાટ ઉભયરૂપનો થાય. શિષ્ય - મહારાજ! ત્રણ પલ્યોપમમાં એક સમય ન્યૂન કેમ? બે સમય ન્યૂન થવો જોઇએ. કારણ કે જેમ શરીરગ્રહણના પ્રથમ સમયે સર્વ સંઘાત છે, તેમ શરીરનો ત્યાગ કરતા છેલ્લા સમયે સર્વપરિશાટ પણ હોય છે, તેથી સંઘાતનો એક સમય અને પરિશાટનો એક સમય, એમ બે સમય બાદ કરતાં ત્રણ પલ્યોપમમાં બે સમય ન્યૂન ઉત્કૃષ્ટકાળ સંઘાતપરિશાટ ઉભયરૂપનો થાય. ૩૩૧૬ થી ૩૩૧૯, હવે વ્યવહાર-નિશ્ચયનયની અપેક્ષાએ ઉપરના કથનનું સમાધાન કરે છે : भण्णइ भवचरिमम्मि वि समए संघायसाडणं चेय । परभवपढमे साडणमओ तदूणो न फालो ति ॥३३२०॥ जइ परभवपढमे साडो निविग्गहओ य तम्मि संघाओ। नणु सब्बसाड-संघायणाओ समए विरुद्धाओ ॥३३२१॥ जम्हा विगच्छमाणं विगयं ऊप्पज्जमाणमुपण्णं । तो परभवाइसमए मोक्खा-दाणाण न विरोहो ॥३३२२॥ चुइसमए नेहभब्बो इह वेहविमोक्खओ जहाऽतीए । जइ न परभवो वि तहिं तो सो को होउ संसारी ? ॥३३२३।। नणु जह विग्गहकाले देहाभावे वि परभवग्गहणं । तह देहाभावम्मि वि होज्जेह भवो वि को दोसो ? ॥३३२४॥ जं चिय विग्गहकालो देहाभावे वि तो परभवो सो । चुइसमए उ न देहो न विग्गहो जड़ स को होउ ? ॥३३२५॥ (ઉપરના પ્રશ્નનોના ઉત્તર) કહે છે કે ભવના છેલ્લા સમયે પણ સંઘાત-પરિપાટ ઉભય છે, કેવળ પરિપાટ તો પરભવના પહેલા સમયે છે, તેથી પરીક્ષાટન્યૂનકાળ તેનો ન સમજવો.જો પરભવના પ્રથમ સમયે પરિશાટ હોય, તો વિગ્રહરહિત ઉત્પન્ન થનારાને તે જ સમયે સંઘાત થાય, અને તેથી એક જ સમયમાં વિરૂદ્ધ એવા સર્વ પરિશાટ સંઘાતન પ્રાપ્ત થશે. (એમ કહેવામાં આવે તો નિશ્ચયનયના મતે) નાશ પામતું હોય, તે નાશ પામ્યું, અને ઉત્પન્ન થતું હોય, તે ઉત્પન્ન થયું ગણાય, તેથી પરભવના આધસમયે ત્યાગ અને ગ્રહણનો વિરોધ નથી. વળી જેમ અતીતજન્મમાં આ ભવનું શરીર નથી, તેમ ચ્યવન સમયે પણ આ ભવના શરીરના અભાવે આ ભવ નથી. જો એ પ્રમાણે તે સમયે પરભવ નથી, તો તે સંસારી જીવ કેવી રીતે કહેવાય ? જેમ વિગ્રહ કાળે શરીરના અભાવે પણ પરભવનું ગ્રહણ થાય છે, તેમ શરીરના અભાવે પણ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨] વ્યવહાર-નિશ્ચયનયથી સમાધાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આ ભવનું ગ્રહણ થાય, તો તેમાં શું દોષ છે ? દેહના અભાવે (અપાન્તરાલ ગતિમાં) વિગ્રહકાળ છે, તો તે પરભવ છે, પરતુ ચ્યવન સમયે જો શરીર નથી અને વિગ્રહ પણ નથી, તો તે શું છે ? ૩૩૨૦ થી ૩૩૨૫. આચાર્ય :- ભવના છેલ્લા સમયે પણ સંઘાત પરિશાટ ઉભય હોય છે, શરીર પુગલોનું જે કેવળ પરિશાટન જ થાય છે, તે તો પરભવનો પ્રથમ સમય જાણવો કેમકે નિશ્ચયનયના મતે પરમવપર સાડા પરભવના પ્રથમ સમયે પરિશાટન થાય છે. તેથી સંઘાત-પરિશાટ ઉભયનો કાળ સંતસમય અને પરિશાટસમય, એમ બે સમયથી હીન નહિ, પણ સંઘાતસમયથી જ હન સમજવો. વ્યવહારવાદી :- જો એ પ્રમાણે પરભવના પ્રથમ સમયે સર્વ પરિશાટ માનવામાં આવે, તો વિગ્રહરહિત જાગતિએ ઉત્પન્ન થનારા જીવને તે જ સમયે સંઘાત માનવો પડશે અને તેથી સર્વ પરિશાટ અને સંઘાત એક સમયે સાથે પ્રાપ્ત થશે, સર્વ પરિશાટ એ પૂર્વભવસંબંધી છે, અને સર્વ સંઘાત એ ભવાન્તરસંબંધી છે; બન્ને ભવના શરીરની યુગપદ્ વિદ્યમાનતા અત્યન્ત વિરૂદ્ધ છે, તેથી ઉપરોક્ત કથન અયોગ્ય છે. નિશ્ચયવાદીઃ- ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો ભેદ નથી, તેથી કરીને પૂર્વભવનું શરીર પરભવના આઘસમયે મૂકાતું હોવાથી મૂકાએલું જ છે, અને આગળના ભવનું શરીર ઉત્પન્ન થતું હોવાથી ઉત્પન્ન થયેલું જ છે. આમ હોવાથી તદ્ભવ યોગ્ય શરીર પુગલોનો ત્યાગ અને ગ્રહણ એક સમયે માનવામાં કંઇ, વિરોધ નથી. વળી મરણ સમય તે પરભવનો આદ્યસમય જ માનવો જોઇએ, એમ ન માનવામાં આવે તો દોષ પ્રાપ્ત થાય મરણ સમયે એટલે આ ભવનું શરીર અને આયુપુદ્ગલનો સર્વ પરિશાટ થતી વખતે આ ભવ નથી હોતો, કેમકે તે વખતે આ ભવનું શરીર અને આયુ મૂકાય છે. પૂર્વે કહ્યા મુજબ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ અભિન્ન હોવાથી જે મૂકાતું હોય તે સર્વથા મૂકાએલું જ છે. જેમ અતીત જન્મની અંદર આ શરીરના અભાવે આ ભવ નથી, તેમ મરણ સમયે પણ તે નથી. કેમકે આ ભવના શરીરનો અભાવ ત્યાં પણ છે જ. આમ હોવાથી તે મરણ સમયે જો પરભવ ન માનવામાં આવે, તો સંસારી જીવને શું કહેવાશે ? કેમકે તે વખતે આ ભવનો યુક્તિથી નિષેધ કર્યો છે, અને પરભવ માનતા નથી, વળી સંસારી હોવાથી મુક્તાત્મા પણ નહિ કહેવાય, કેવળ વ્યપદેશરહિત જ થશે. વ્યવહારવાદી - જેમ વિગ્રહકાળે વિગ્રહગતિથી પરભવમાં જતી વખતે પરભવના શરીરનો અભાવ છતાં પણ જીવને નારકાદિ પરભવનો વ્યપદેશ થાય છે, તેમ મરણ સમયે આ ભવના શરીરનો અભાવ છતાં પણ જો આ ભવનો વ્યપદેશ થાય, તો શું દોષ છે ? કંઇજ નહિ, કેમકે ન્યાય ઉભયત્ર સમાન છે. નિશ્ચયવાદી - અપાન્તરાલ ગતિમાં જીવનો વિગ્રહકાળ છે, પણ પૂર્વભવકાળ નથી. તેથી જ દેહના અભાવે પણ પરભવનું આયુ ઉદીર્ણ થવાથી પરભવનો વ્યદેશ કરાય છે, પૂર્વભવનું યુ પૂર્વે નિજીર્ણ થવાથી આયુરહિત જીવ સંસારમાં રહે નહિ. મરણ સમયે પૂર્વભવનો દેહ નથી, Page #514 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] ઔદારિકસંઘાતાદિનું કાળમાન. [૫૧૩ કેમકે તે છોડી દીધેલ છે. તેનો વિગ્રહકાળ પણ નથી, કેમકે વક્રગતિનો ત્યાં અભાવ છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી મરણસમયે તે આ ભવ અને પરભવના સમયોમાંથી ક્યો સમય ગણાય ? વ્યવહારવાદી :- જેમ વિગ્રહકાળે પરભવના શરીરના અભાવે પરભવ કહેવાય છે, તેમ મરણસમયે પણ આ ભવના શરીરના અભાવે આ ભવ કહેવામાં શું હરકત છે ? નિશ્ચયવાદી :- તે યોગ્ય નથી, કેમકે દૃષ્ટાંત અને દાષ્ટાંન્તિકની વિષમતા છે. મરણ સમયે જેમ આ ભવના શરીરનો અભાવ છે, તેમ આ ભવના આયુષનો પણ અભાવ છે, તેથી આયુષ્ય ઉદયના અભાવે મરણસમય તે આભવ કેવી રીતે થઇ શકે ? વિગ્રહકાળે તો પરભવના આયુષનો ઉદય હોવાથી તે વખતે પરભવ કહી શકાય. માટે વિગ્રહકાળની જેમ પરભવાયુના ઉદયથી મરણસમય તે પરભવ છે, એમ માનવું યોગ્ય છે, અન્યથા મરણસમયે જીવ સંસારી અથવા મુક્ત બેમાંથી એક પણ નહિ કહી શકાય. એ પ્રમાણે ઔદારિક સંઘાત-પરિશાટ અને ઉભયનો કાળ કહ્યો. ૩૩૨૦ થી ૩૩૨૫. હવે ઔદારિકસંઘાત-પરિશાટ અને ઉભયનો અંતકાળ કહે છે : संघायंतरकालो जहन्नओ खुड्डयं तिसमयऊणं । दो विग्गहम्मि समया तइओ संघायणासमओ ||३३२६ ॥ तेहूणं खुड्डुभवं धरिउ परभवमविग्गहेणेव । ગંતૂળ પઢમસમ! સંધાયવો સ વિન્નો રૂરૂર૭થી. उक्कोसं तेत्तीसं समयाहियपुव्वकोडिसहियाइं । सो सागरोवमाई अविग्गहेणेह संघायं ॥ ३३२८ ।। काऊ पुव्वकोडिं धरिडं सुरजिट्टमाउयं तत्तो । भोण इहं तइए समए - संघाययओ तस्स ||३३२९॥ उभयंतरं जहणणं समओ निव्विग्गहेण संघाए । परमं सतिसमयाई तेत्तीसं उयहिनामाई ||३३३० ॥ अणुभवि देवासु तेत्तीसमिहागयस्स तइयम्मि । समए संघाययओ दुविहं साडंतरं वोच्छं ||३३३१।। खुड्डगभवग्गहणं जहन्नमुक्कोसयं च तेत्तीसं । तं सागरोवमा संपूण्णा पुव्वकोडी य ।। ३३३२।। ગાથાર્થ :- સંઘાતનો અંતરકાળ જઘન્યથી એક ક્ષુલ્લકભવમાં ત્રણ સમય ન્યૂન પ્રમાણ છે. તેમાં બે સમય વિગ્રહગતિમાં અને ત્રીજો સમય સંઘાતનો એ ત્રણ સમયે ન્યૂન ક્ષુલ્લકભવ ધારણ કરીને પરભવમાં વિગ્રહરહિત જઇને પહેલા સમયે સંઘાતન કરવાથી તે અંતરકાળ જાણવો. તથા ઉત્કૃષ્ટ અંતરકાળ તેત્રીસ સાગરોપમ ઉપર પૂર્વકોડી અધિક એક સમય પ્રમાણ છે. અવિગ્રહગતિએ સંઘાતન કરીને પૂર્વ કોડી પ્રમાણ આયુ ભોગવીને, તે પછી તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટ દેવાયુ ૫ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪] ઔદારિક શરીરાદિના સંઘાતાદિનું કાળમાન. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ભોગવીને અહીં ત્રીજા સમયે સંઘાતન કરનારા તેને તેટલો અંતરકાળ જાણવો. વિગ્રહરહિત સંઘાતન કરનારાને સંઘાત-પરિશાટ ઉભયનું જઘન્ય અંતર એક સમયનું ઉત્કૃષ્ટ અંતર ત્રણ સમય અધિક તેત્રીસ સાગરોપમનું છે. તે દેવાદિકમાં તેત્રીસ સાગરોપમનું આયુ અનુભવીને અહીં આવીને ત્રીજા સમયે સંઘાતન કરનારાને એ થાય છે. હવે બે પ્રકારે પરિશાટનું અંતર કહીશું. જઘન્યથી ક્ષુલ્લકભવપ્રમાણ અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમ અધિક સંપૂર્ણ પૂર્વકોડી પ્રમાણ છે. ૩૩૨૬ થી ૩૩૩૨. વિવેચન :- એક વખત ઔદારિક શરીરનો સંઘાત કરીને ફરી તેનો સંઘાત કરતાં ઔદારિક સંઘાતનો જઘન્ય અંતરકાળ સમય ન્યૂન ક્ષુલ્લકભવપ્રમાણ થાય તેટલો કાલ જ્યારે કોઇ એકેન્દ્રિયાદિ જીવ મરણ પામીને બે સમયનો વિગ્રહ કરી ક્ષુલ્લકભવપ્રમાણ આયુવાળા પૃથ્યાદિમાં ઉત્પન્ન થયો હોય, ત્યાં ત્રીજા સમયે ઔદારિક શરીરનો સંઘાત કરીને ઉપરોક્ત ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ કાળ સુધી સંઘાત-પરિશાટ ઉભય કરીને મૃત્યુ પામી વિગ્રહરહિત ઋજાગતિએ પુનર્ભવમાં પૃથ્વી આદિકમાં ઉત્પન્ન થઇ ઔદારિક શરીરનો સંઘાત કરે, ત્યારે તે જીવને ઔદારિક શરીરના સંઘાતનો જઘન્ય અંતકાળ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ થાય. તેત્રીસ સાગરોપમ ઉપર સમયાધિક પૂર્વકોટિવર્ષપ્રમાણ ઔદારિક શરીર સંઘાતનો ઉત્કૃષ્ટ અંતરકાળ હોય છે, તે આ પ્રમાણે. જ્યારે કોઇ જીવ પૂર્વભવમાંથી વિગ્રહરહિત અહીં મનુષ્યભવમાં આવી, પ્રથમ સમયે સંઘાત કરી, પૂર્વકોટિ વર્ષ પ્રમાણ આયુ પાળીને, તે પછી ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ અનુત્તર દેવલોકમાં અનુભવી, ત્યાંથી ચ્યવીને બે સમયનો વિગ્રહ કરે. અહીં વિગ્રહના બે સમયમાંથી એક સમય પ્રથમના પૂર્વકોટીમાં નાખવો, એમ થવાથી તેત્રીસ સાગરોપમ ઉપર સમયાધિક પૂર્વકોટી પ્રમાણ ઔદારિક શરીરના સંઘાતનો ઉત્કૃષ્ટ અન્તરકાળ થાય. ઉપલક્ષણથી પૂર્વકોટી પ્રમાણ આયુવાળા મત્સ્યને અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થવા વડે આ જ પ્રમાણે પુનઃ મત્સ્યમાં ઉત્પન્ન થવાથી આટલું ઉત્કૃષ્ટ-અંતર જાણવું. સંઘાત-પરિશાટન અને ઉભયનું અન્તર જઘન્યથી એક સમય પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે. ઔદારિક શરીરી જીવ સ્વ-આયુપર્યંત સંઘાત-પરિશાટન અને ઉભય કરીને આગળના ભવમાં અવિગ્રહગતિએ ઉત્પન્ન થઇ ઔદારિક સંઘાત કરીને પુનઃ સંઘાત-પરિશાટન અને ઉભય કરે તેને તે એક સંઘાતસમય જઘન્ય-અન્તર હોય; અને ઉત્કૃષ્ટ અન્તર ત્રણ સમય સહિત તેત્રીશ સાગરોપમનું છે, તે આ પ્રમાણે. કોઇ મનુષ્યાદિ જીવ સ્વભવના છેલ્લા સમય સુધી સંઘાતન-પરિશાટન અને ઉભય કરીને અનુત્તર વિમાને અથવા અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીસ સાગરોપમનું આયુ અનુભવીને પુનઃ ત્યાંથી બે સમયની વિગ્રહગતિએ અહીં આવીને ત્રીજા સમયે ઔદારિક સંઘાતન કરીને તે પછી સંઘાતન-પરિશાટન અને ઉભય કરે, ત્યારે બે સમય વિગ્રહના એક સમય સંઘાતનો અને દેવાદિ સંબંધી તેત્રીસ સાગરોપમ, એમ તેત્રીસ સાગરોપમ અધિક ત્રણ સમય પ્રમાણ સંઘાતનપરિશાટન અને ઉભયનું ઉત્કૃષ્ટ અન્તર થાય છે. ઔદારિક પરિશાટનું જઘન્ય અંતર ક્ષુલ્લકભવપ્રમાણ છે, અને ઉત્કૃષ્ટ અંતર તેત્રીસ સાગરોપમથી અધિક પૂર્વકોટિવર્ષનું છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. વૈકિય શરીરનાં સંઘાતાદિનું કાળમાન. [૫૧૫ શિષ્ય :- જઘન્ય અંતર ક્ષુલ્લક ભવમાં એક સમય ન્યૂન અને ઉત્કૃષ્ટ અંતર પણ તેત્રીસ સાગરોપમ અધિક પૂર્વકોટિમાં એક સમય ન્યૂન પ્રમાણ થાય, કેમકે જે જીવ ક્ષુલ્લકભવપ્રમાણ આયુવાળા વનસ્પતિ આદિમાં ઉત્પન્ન થાય છે, તે જીવ “પરમા પઢને સહિ પરભવના પ્રથમ સમયે પરિશટ થાય.” એ વચનથી ક્ષુલ્લક ભવના પ્રથમ સમયે ઔદારિક શરીરનો સર્વ પરિપાટ કરે. તે પછી ક્ષુલ્લક ભવના અન્ને મરીને પુનઃ પરભવના આદ્યસમયે ઔદારિક શરીરનો સર્વ પરિશાટ કરે. એ પ્રમાણે ઔદારિક પરિશાટનું જઘન્ય અંતર ક્ષુલ્લક ભવમાં એક સમય ન્યૂનપ્રમાણ થાય. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ અંતરમાં પણ એક સમય પૂર પ્રમાણ થાય, કેમકે જ્યારે કોઈ સંયમી મનુષ્ય મરીને દેવભવમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉપર કહ્યા મુજબ આદ્ય સમયે ઔદારિક શરીરનો સર્વ પરિપાટ કરીને તેત્રીસ સાગરોપમનું આયુ અનુભવીને પૂર્વકોટિવર્ષના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થઇ, મરીને પુનઃ પરભવના આદ્યસમયે સર્વ પરિપાટ કરે, ત્યારે તેને પૂર્વકોટિમાંથી એક સમય દેવભવાયુમાં નાખતા ઉત્કૃષ્ટ અત્તર તેત્રીસ સાગરોપમ ઉપર પૂર્વકોટિમાં એક સમય પૂન પ્રમાણ થાય, અને આપ તો બન્ને પક્ષમાં સંપૂર્ણ કહો છો તેનું શું કારણ ? આચાર્ય :- અહીં ક્ષુલ્લક ભવના આદ્ય સમયે પરિપાટ નથી માન્યો, પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ પૂર્વભવના છેલ્લા સમયે માન્યો છે, એ જ પ્રમાણે દેવભવના આધસમયે પરિશાટ નથી, પણ સંયમી મનુષ્યના ચરમસમયે થાય છે. એ પ્રમાણે જઘન્ય તથા ઉત્કૃષ્ટપદમાં આદિમાં વ્યવહાર નયની અપેક્ષા અને અંતે નિશ્ચયનયની અપેક્ષા માનતાં ભાષ્યકારના વચનમાં કંઇ વિરોધ નથી. આ પ્રમાણે વૃદ્ધો કહે છે કે - ગંભીરભાષી એવા તેમનું તત્ત્વ તો કેવળી ભગવાન જાણે. એ પ્રમાણે ઔદારિક સંઘાત-પરિશાટ અને ઉભયનો અંતર કાળ કહ્યો. ૩૩૨૬ થી ૩૩૩૨. હવે વૈક્રિયશરીરના સંઘાત-પરિશાટ અને ઉભયનું કાળમાન કહે છે : वेउब्वियसंघाओ समओ सो पुण विउब्बणाईए । ૩ોરાત્રિયાપામવા રેવાડુંપારણામ રૂરૂરી उक्कोसो समयदुर्ग जो समयं विउविउ मओ बिइए । રસમ સુરેનું વર્ષ નિવિદો તય તરરા રૂરૂ૩૪ો. उभय जहन्नं समओ सो पुण दुसमयविउब्बियमयस्स । परमयराइं संघायसमयहीणाई तेत्तीसं ॥३३३५॥ संघायंतरसमओ समयविउबियमयस्स तइयम्मि । સો વિ સંધાય૩ો ત મયરસ તરૂષ્મ રૂરૂદા उभयस्स चिर विउब्बिय मयस्स देवेसविग्गहगयरस । રસારસંતમુહૂર્ત ઉત વિ તરુવે નમુવોએ રૂરૂરૂછો ગાથાર્થ - વૈક્રિયશરીરનો સંઘાતકાળ જઘન્યથી એક સમયનો છે, તે ઔદારિકશરીરને વિદુર્વણા કરતાં થાય, અથવા દેવાદિકને આદિ ગ્રહણમાં થાય. વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ સંઘાતકાળ બે સમયનો છે, જે કોઇ ઔદારિક શરીરી એક સમય વિતુર્વીને મરણ પામી બીજા સમયે વિગ્રહરહિત Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬] વૈક્રિયશરીરના સંઘાત આદિનું કાળમાન. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ દેવગતિમાં જાય તેને તે હોય. વૈક્રિયશરીરના સંઘાત પરિશાટ અને ઉભયનો જઘન્યકાળ એક સમયનો છે, તે બે સમય વિકુર્તીને મરણ પામેલાને હોય છે અને ઉત્કૃષ્ટકાળ સંઘાતન સમયહીન તેત્રીસ સાગરોપમનો હોય છે. વૈક્રિયસંઘાતનું જઘન્ય અંતર એક સમયનું છે, તે એક સમય ઉત્તરવૈક્રિય કરીને મરણ પામ્યા પછી ત્રીજા સમયે દેવલોકમાં સંઘાત કરતાં થાય, અથવા ત્રીજા સમયે મરનારને વિગ્રહરહિત ઉત્પન્ન થતાં થાય. વૈક્રિયસંઘાત-પરિશાટ અને ઉભયનું અંતર જઘન્યથી એક સમયનું છે. તે અન્તર્મુહૂર્ત વિકુર્તીને મરણ પછી વિગ્રહરહિત દેવગતિમાં ગયેલાને હોય છે, વૈક્રિયપરિશાટનું જઘન્ય અંતર અન્તર્મુહૂર્તનું છે, અને સંઘાતાદિ ત્રણેનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિના કાળ જેટલું છે. ૩૩૩૩ થી ૩૩૩૭. વૈક્રિયશરીરનો જઘન્ય સંઘાતકાળ એક સમયનો છે, તે ઉત્તરવૈક્રિયલબ્ધિવાળા ઔદારિકશરીરી તિર્યંચ અથવા મનુષ્યને ઉત્તરવૈક્રિય કરતાં પ્રથમ એક સમયે સંઘાત થાય છે તેની અપેક્ષાએ, અથવા દેવ-નારકી વૈક્રિયશરીર ગ્રહણ કરતા પહેલા સમયે સંઘાત થાય છે તેની અપેક્ષાએ વૈક્રિય સંઘાતનો જઘન્યકાળ એક સમયનો છે; તથા ઉત્કૃષ્ટ સંઘાતકાળ બે સમયનો છે, તે આ પ્રમાણે. કોઇ ઔદારિકશરીરી છેલ્લા એક સમયે ઉત્તરવૈક્રિય કરીને મૃત્યુ પામી ઋૠગતિએ દેવલોકમાં જાય ત્યાં પણ પહેલા સમયે વૈક્રિયસંઘાત કરે, તેવા જીવને એક સમય આ ભવનો અને બીજો સમય દેવભવનો એમ ઉત્કૃષ્ટથી બે સમયનો વૈક્રિયસંઘાતકાળ થાય. વૈક્રિયસંઘાત-પરિશાટ અને ઉભયનો જઘન્યકાળ એક સમયનો, અને ઉત્કૃષ્ટકાળ તેત્રીસ સાગરોપમમાં એક સમય ન્યૂન પ્રમાણ છે. જ્યારે કોઇ ઔદારિકશરીરીએ ઉત્તર વૈક્રિય આરંભ્યું હોય, તે પ્રથમ સમયે સંઘાત કરે અને બીજા સમયે સંઘાત-પરિશાટ અને ઉભય કરીને મૃત્યુ પામે, ત્યારે તેને સંઘાત-પરિશાટ અને ઉભયનો જઘન્યકાળ એક સમયનો થાય. તથા તેનો ઉત્કૃષ્ટકાળ તેત્રીસ સાગરોપમ એક સમય ન્યૂનપ્રમાણ અનુત્તરદેવ અથવા અપ્રતિષ્ઠાન નરકને વિષે જાણવો. વૈક્રિયપરિશાટનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ એક જ સમયનો છે એ પ્રમાણે વૈક્રિયસંઘાત, પરિશાટ અને ઉભયનો કાળ છે. હવે એ ત્રણેના અંતરકાળનો વિચાર કરીએ. વૈક્રિયસંઘાતનો જઘન્ય અંતરકાળ એક સમયનો છે તે આ પ્રમાણે. કોઇ ઔદારિકશરીરી એક સમય ઉત્તરવૈક્રિય કરીને મૃત્યુ પામી, બીજો સમય વિગ્રહગતિમાં કરીને ત્રીજા સમયે દેવલોકમાં વૈક્રિય શરીરનો સંઘાત કરતાં થાય. અહીં પૂર્વના ઉત્તરવૈક્રિયસંઘાતનો અને દેવ સંબંધી વૈક્રિયસંઘાતનો અંતર એક વિગ્રહસમય છે. અથવા ઔદારિકશરીરી બે સમય ઉત્તર વૈક્રિય કરીને ત્રીજા સમયે મૃત્યુ પામીને વિગ્રહરહિત દેવલોકમાં ઉત્પન્ન થાય, તેને તે જ ત્રીજા સમયે દેવસંબંધી વૈક્રિયસંઘાત કરતાં વચ્ચે સંઘાત-પરિશાટ અને ઉભયનો એક સમય અંતર કાળ થાય. વૈક્રિયસંઘાત-પરિશાટ અને ઉભયનો જઘન્ય અંતરકાળ એક સમયનો છે. જે કોઇ વૈક્રિયલબ્ધિવંત ઔદારિક શરીરવાળો તિર્યંચ અથવા મનુષ્ય હોય, તે અન્તર્મુહૂર્ત સુધી વૈક્રિયશરીરમાં રહી, તત્સંબંધી સંઘાત-પરિશાટ કરીને મૃત્યુ પામી અવિગ્રહગતિએ દેવલોકમાં ઉત્પન્ન થઇને પ્રથમ સમયે Page #518 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર). આહારાકાદિ ત્રણ શરીરના સંઘાતાદિનો વિચાર [૫૧૭ વૈક્રિયસંઘાત કરે, પછી બીજા આદિ સમયોમાં સંઘાત-પરિશાટ અને ઉભય કરે તેવા જીવની અપેક્ષાએ સંઘાત-પરિપાટ અને ઉભયનું અંતર એ એક સંઘાતસમયનું છે. શિષ્ય - જો એમ હોય, તો મૂળમાં વિર શબ્દરૂપ વિશેષણ નિરર્થક છે, કેમકે અહીં મનુષ્યાદિકમાં દીર્ઘ અથવા સ્તોકકાળ પર્યન્ત વૈક્રિય સંઘાત-પરિશાટ અને ઉભય કરીને વિગ્રહરહિત દેવલોકમાં ઉત્પન્ન થાય એટલું જ અહીં પ્રયોજન છે, તેમાં ઉપર વિશેષણની શી જરૂર છે ? આચાર્ય :- અહીં એ વિશેષથી પ્રથમ સમયે મરણ કહ્યું છે. બીજા આદિ સમયોમાં અકસ્માતુ વૈક્રિયશરીર સમાપ્ત કર્યા વિના પણ મરણ કહેલું છે, અહીં એવા અસમાપ્ત વૈક્રિય શરીરવાળાનું મરણ બતાવવામાં કંઈ પ્રયોજન નથી એમ જણાવવાને વિર શબ્દ ગ્રહણ કરીને સંપૂર્ણ અંતર્મુહૂર્ત મનુષ્યાદિ સંબંધી વૈક્રિયસ્થિતિકાળ કહેલ છે. એક વખત વૈક્રિય-પરિશીટ કરીને પુનઃ તેનો સર્વ પરિપાટ કરતાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે. કોઈ વૈક્રિયલબ્ધિવાન ઔદારિકશરીરી જીવ કોઈ પ્રસંગે વૈક્રિયશરીર કરીને કાર્ય સિદ્ધ થયા પછી પર્યતે તેનો સર્વ પરિપાટ કરીને પુનઃ ઔદારિકશરીરનો આશ્રય કરે, ત્યાં અંતર્મુહૂર્ત રહીને પુનઃ કારણવશાત્ વૈક્રિય શરીર કરે ત્યાં અંતર્મુહૂર્ત રહીને ફરી પાછો ઔદારિક શરીરમાં આવતા વૈક્રિયનો સર્વ શાટ કરે, એ પ્રમાણે થવાથી વૈક્રિય શરીર સંબંધી પરિશાટનું અંતર ઔદારિકવૈક્રિયશરીરગત બે અંતર્મુહૂર્ત થાય, આ બે અંતર્મુહૂર્તનું અહીં એક મોટું અંતર્મુહૂર્ત કહ્યું છે. તેથી વૈક્રિયપરિશાટનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત કહેવામાં કંઈ દોષ નથી. . એ પ્રમાણે વૈક્રિયસંઘાત, સંઘાત-પરિશાહરૂપ ઉભય, અને પરિશાટનું જઘન્ય અંતર કહ્યું. તથા એ ત્રણેનો ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિના કાળ જેટલો છે. જ્યારે કોઈ જીવ વૈક્રિય શરીરનાં સંઘાતાદિ ત્રણે કરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય, ત્યાં અનંતો કાળ ગુમાવીને તેમાંથી નીકળ્યા પછી પુનઃ પણ કોઈ વખત વૈક્રિય શરીર પામીને તેના સંઘાતાદિ ત્રણે કરે, ત્યારે તે અપેક્ષાએ એ સંઘાતાદિ ત્રણેનો ઉત્કૃષ્ટ અંતરકાળ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ વનસ્પતિકાળ પ્રમાણ થાય છે. ૩૩૩૩ થી ૩૩૩૭. હવે આહારક-તૈજસ અને કાર્મણ સંબંધી સંઘાતાદિનો વિચાર કરે છે. आहारोभयकालो दुविहोयऽन्तरंतियं जहन्नंति । તમુહૂર્વમુવકોસમપરિયમૂ રૂફટો. (૪૬૮) તૈય-શ્મા સંતાડો ન રાંધ3. भव्वाण होज्जा साडो सेलेसीचरिमसमयम्मि ॥३३३९॥भा०१७२॥ (४६९) उभय मणाइ-निहणं संतं भव्वाणं होज्जा केसिंचि । अंतरमणाइभावाअच्चंतविओगओ व णेसिं ॥३३४०॥ भा०१७३॥ ગાથાર્થ :- આહારકસંઘાત-પરિશાટ અને ઉભયનો કાળ બે પ્રકારે છે, આહારક સંઘાતાદિ ત્રણેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું, અને ઉત્કૃષ્ટ અંતર અર્ધપુદ્ગલપરાવર્તમાં કંઈન યૂન છે. તૈજસ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮] અજીવપ્રયોગકરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કાર્મણસંતાનથી અનાદિકાલીન હોવાથી તેનો સંઘાત નથી; ભવ્યજીવોને શૈલેશીના ચરમસમયે પરિશાટ થાય છે, સંઘાત-પરિશાટ અને ઉભય અભવ્યોને અનાદિ અનંત છે, કેટલાક ભવ્યોને અનાદિ-સાન્ત છે. અભવ્યોને તે અનાદિ નિધન હોવાથી અને ભવ્યોને અત્યન્ત વિયોગ થવાથી તેમનું અંતર નથી. ૩૩૩૮ થી ૩૩૪૦. વિવેચન :- આહારક શરીરનો સંઘાત અને પરિશાટ દરેક એકેક સમયનાં છે; તથા તેના સંઘાત-પરિશાટ અને ઉભયનો કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. તે અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવું, પણ જઘન્યપક્ષે નાનું અને ઉત્કૃષ્ટપક્ષે મોટું અંતર્મુહૂર્ત સમજવું. કેમકે આહારકશરીરની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે. ચૌદ પૂર્વધર એક વખત કરેલું આહારક શરીર કાર્ય પૂર્ણ થએ તજી દે, પછી પુનઃ પ્રયોજનવશાત્ અંતર્મુહૂર્ત પછી ફરી આહારકશરીર કરે, ત્યારે તે સંઘાત, પરિશાટ અને ઉભયનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું થાય. અને એ ત્રણેનું ઉત્કૃષ્ટ અંતર અર્ધપુદ્ગલપરાવર્તમાં કંઇક ન્યૂન હોય છે. તે જ્યારે કોઇ ચૌદ પૂર્વધર આહારક શરીર કરીને પ્રમાદથી પતિત થઇ વનસ્પતિ આદિમાં યથોક્તકાળ રહીને પુનઃ ચૌદપૂર્વધર થઇ આહારક શરીર કરે, ત્યારે તે અપેક્ષાએ ઉત્કૃષ્ટથી એટલા કાળનું અંતર થાય. તૈજસ-કાર્મણનો સંઘાત નથી થતો, કેમકે સંતાનભાવે તે અનાદિકાળથી પ્રવર્તે છે, અને સંઘાત તો ગૃહ્યમાણ શરીરના પ્રથમ સમયે થાય છે. વળી તેનો સર્વ પરિશાટ પણ અભવ્યોને નથી, કેમકે તે તો ત્યજ્યમાંન શરીરવિષયી છે, પરંતુ કેટલાક ભવ્ય જીવોને શૈલેશીના છેલ્લા સમયે તેનો સર્વપરિશાટ થાય છે. તેનો કાળ એક સમયનો છે. તથા તૈજસ-કાર્યણના સંઘાત-પરિશાટ અને ઉભયનો અભવ્યોને અનાદિ-અનંત હોવાથી તેનો ત્યાગ નથી થતો, અને કેટલાક ભવ્યોને મોક્ષગમન વખતે તેનો સર્વથા ત્યાગ થાય છે, તેથી તેમને તે અનાદિ-સાંત છે, પણ પુનઃ તેમનું ગ્રહણ ન થવાથી અંતર નથી, કેમકે તજેલાનું પુનઃ ગ્રહણ થાય, ત્યારે અંતર થાય તેવું તેમને નથી. ૩૩૩૮ થી ૩૩૪૦. એ પ્રમાણે સજીવપ્રયોગકરણ કહ્યું, હવે અજીવપ્રયોગકરણ કહે છે : अजीवाणं करणं नेयं पड - संख-सगड - थूणाणं । સંધાયણ-પડિસાનળનુમયં તદ્દ નોમયં એવ ॥રૂરૂકશો जं जं निज्जीवाणं कीरइ जीवपओगओ तं तं । વન્નારૂં સ્વ-મારૂં વર્તાવ તનીવાર તિ ||રૂરૂજીરા -- ગાથાર્થ :- પેટનું સંઘાતન, શંખનું પરિશાટન, અને શકટના સંઘાત-પરિશાટ ઉભયરૂપ એ સર્વ અજીવકરણ જાણવું. સ્થૂણાના સંઘાત-પરિશાટ અને ઉભય નથી થતા. એ પ્રમાણે જીવના વ્યાપારથી જે જે અજિવોનાં વર્ણાદિ કરાય અથવા રૂપકર્માદિ કરાય, તે તે સર્વ અજીવકરણ છે. ૩૩૪૧ થી ૩૩૪૨. II દ્રવ્યકરણ સમાપ્ત || Page #520 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] ક્ષેત્રકરણનું સ્વરૂપ. [૫૧૯ હવે ક્ષેત્રકરણનું સ્વરૂપ કહે છે : इह दव्वं चेव निवासमेत्तपज्जायभावओ खेत्तम् । भन्नइ नभं न तस्स य करणं निबत्तिओऽभिहियं ॥३३४३।। होज्ज व पज्जायाओ पज्जाओ जेण दबओऽणन्नो । उवयारमेत्तओ वा जह लोए सालिकरणाई ॥३३४४॥ खेत्ते व जत्थ करणं ति खित्तकरणं तयं जहा सिद्धं । खेत्तं पुण्णमिणं पुण्णकरणसंबंधमत्तेणं ॥३३४५॥ ગાથાર્થ - અહીં આકાશદ્રવ્યને જ નિવાસમાત્રરૂપ પર્યાયભાવથી ક્ષેત્ર કહેવાય છે, પણ તેનું નિષ્પાદનભાવવડે કરણ નથી કહ્યું અથવા (ઘટપટાદિના સંયોગ-વિયોગાદિરૂપ) પર્યાયોની અપેક્ષાએ ક્ષેત્રનું કરણ થાય, કેમકે સર્વ વસ્તુના પર્યાયો અનિત્ય છે, તેમાં તેઓનું કરણ સંભવે કારણ કે પર્યાય દ્રવ્યથી અનન્ય છે. અથવા ઉપચારમાત્રથી પણ ક્ષેત્રકરણ કહેવાય. જેમ લોકમાં શાલિક્ષેત્રાદિ કરવાનું કહેવાય છે, તેમ અથવા (ક્ષેત્રનું કરણ કે ક્ષેત્રકરણ, એમ ન માનતાં, ક્ષેત્રમાં જે કરણ તે ક્ષેત્રકરણ એમ સમજીને) જે ક્ષેત્રમાં પુન્યાદિનું કરવું, તેને ક્ષેત્રકરણ કહેવાય એ વાત સિદ્ધ છે. જેમકે આ શત્રુંજયાદિ ક્ષેત્ર પવિત્ર છે. અહીં પુન્ય કરવાના સંબંધમાત્રથી તે પુન્યકરણક્ષેત્ર કહેવાય છે. ૩૩૪૩ થી ૩૩૪૫. હવે કાલકરણ કહે છે :(४७०) जं वत्तणाइरूवो कालो दबस्स चेव पज्जाआ । तो तेण तस्स तम्मि व न विरुद्धं सबहा करणं ॥३३४६॥ (४७१) अहवेह कालकरणं बवाइ जोइसियगइविसेसेणं । સત્તવિહં તત્ય વર રવિહં થિરમાર્ચ રૂરૂol/ (૭૨) વર્વ ર વીનાં વેવ હોઉં તીવો યf I गरो हि वणियं चेव विट्ठी हवइ सत्तमा ॥३३४८॥ (४७३) पक्वतिहओ दुगुणिया दुरूवराहया य सुक्कपक्खम्मि । सत्तहिए देवसियं तं चिय रूवाहियं रत्तिं ॥३३४९॥ (४७४) सउणि चउप्पय नागं किंसूग्धं च करणं थिरं चउहा । बहुलचउद्दसिरत्तिं सउणिं सेसं तियं कमसो ॥३३५०॥ ગાથાર્થ - જે વર્તનાદિરૂપ કાળ છે, તે દ્રવ્યનો જ પર્યાય છે. તેથી (જેમ દ્રવ્યનું તેમ કાળનું પણ) કરણ સર્વથા વિરૂદ્ધ નથી. કાળ વડે કરણ, કાળનું કરણ અથવા કાળને વિષે કરણ તેને કાળકરણ કહેવાય. અથવા બવારિરૂપ જ્યોતિષ્કગતિવિશેષ વડે કાળકરણ છે, તેમાં સાત પ્રકારે ચર અને ચાર પ્રકારે સ્થિરકરણ છે, તે નિયમિત તિથિમાં રાત અને દિવસ હોય છે. તે બવ, Page #521 -------------------------------------------------------------------------- ________________ પ૨૦] ભાવકરણનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ બાલવ, કૌલવ, તૈતિલ, ગર, વણિજ, અને વિષ્ટિ એ સાત ચરકરણ છે. પક્ષની તિથિઓને બમણી કરીને સાત ભાગે વહેંચતાં જે આવે તે કૃષ્ણપક્ષમાં દેવસિકરણ જાણવું, અને તેમાં એક રૂપ અધિક કરવાથી રાત્રિકરણ જાણવું. શુકલપક્ષમાં તિથિઓને બમણી કરીને બે બાદ કરવાથી દેવસિકરણ થાય અને તેમાં એક રૂપ અધિક કરવાથી રાત્રિકરણ જાણવું. શકુનિ, ચતુષ્પદ, નાગ, અને કિંતુદન એમ ચાર પ્રકારનું સ્થિરકરણ છે. કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ (સદા અવસ્થિત) શકુનિકરણ હોય છે, બાકીનાં ત્રણ અનુક્રમે અમાવસ્યાના દિવસે ચતુષ્પદ, રાત્રિએ નાગ, અને પ્રતિપદાના દિવસે કિસ્તુદન કરણ જાણવાં. ૩૩૪૬ થી ૩૩૫૦. હવે ભાવકરણનું સ્વરૂપ કહે છે : भावस्स व भावेण व भावे करणं च भावकरणं ति । तं जीवाजीवाणं पज्जायविसेसओ बहुहा ॥३३५१॥ अवरप्पओगजं जं अजीवरूवाइपज्जयावत्थं । तमजीवभावकरणं तप्पज्जायप्पणावेक्खं ॥३३५२॥ को दव्ववीससाकरणओ विसेसो इमस्स नणु भणियं । इह पज्जायावेक्खा दबट्ठियनयमयं तं च ॥३३५३॥ इह जीवभावकरणं सुयकरणं नो सुयाभिहाणं च । सुयकरणं दुवियप्पं लोइयं लोउत्तरं चेव ॥३३५४॥ बद्धाबद्धं च पुणो सत्यासत्थोवएसभेयाओ। एक्केक्कं सद्दनिसीहकरणभेयं मुणेयव्यं ॥३३५५॥ ગાથાર્થ :- ભાવનું કરણ, ભાવવડે કરણ, અથવા ભાવને વિષે કરણ તે ભાવકરણ છે. એ ભાવકરણ જીવ-અજીવના પર્યાયવિશેષથી બહુ પ્રકારનું છે. જે પરપ્રયોગ સિવાય થયેલ ઈન્દ્રધનુષાદિ અજીવના રૂપાદિ પર્યાયોની અવસ્થા તે તત્પર્યાય મુખ્યતાની અપેક્ષાએ અજીવભાવકરણ છે. દ્રવ્યવિસ્રસાકરણથી આનો શો ભેદ છે? એમ પૂછવામાં આવે, તો કહેલું જ છે કે અહીં પર્યાયની અપેક્ષાએ ભાવકરણ કહ્યું છે અને ત્યાં દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ તે માન્યું છે. જીવભાવકરણ બે પ્રકારે છે. શ્રુતજ્ઞાનભાવકરણ અને નોશ્રુતજ્ઞાનભાવકરણ. (શ્રુતજ્ઞાન સિવાયનાં બીજા જ્ઞાનો ગુરુપદેશાદિવડે કરાતા નથી, પણ તે સ્વતઃ થાય છે તેથી તેઓ જીવભાવ છતાં પણ અહીં કરણરૂપે નથી કહ્યા. એ જ પ્રમાણે સમ્યકત્વાદિ જીવાભાવો પણ એકાંતે પરાધીન નથી, તેથી તેને પણ કરણરૂપે નથી કહેલ.) શ્રુતજ્ઞાનકરણ બે પ્રકારે છે, લૌકિક અને લોકોત્તર. પુનઃ તે દરેક શાસ્ત્ર અને અશાસ્ત્રના ઉપદેશથી બદ્ધ તથા અબદ્ધ એમ બે પ્રકારે છે, વળી એ બદ્ધાબદ્ધ શબ્દકરણ અને નિશીથકરણ એમ પણ બે પ્રકારે જાણવું. ૩૩૫૧ થી ૩૩૫૫. હવે શબ્દકરણાદિ તથા નોશ્રુતકરણનું સ્વરૂપ કહે છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] શબ્દકરણાદિ તથા નોડ્યુતકરણનું સ્વરૂપ. [૫૨૧ उत्ती उ सद्दकरणं पगासपाढं च सरविसेसो वा । गूढत्थं तु निसीहं रहस्ससुत्तत्थमहवा जं ॥३३५६॥ लोए अणिबद्धाइं अड्डिय-पच्चड्डियाई करणाई। पंचादेससयाई मरुदेवाईणि उत्तरिए ॥३३५७॥ भावकरणाहिगारे किमिहं सद्दाइदबकरणेणं । મUM તત્થર મારો વિર૩ો તfસટ્ટો ૩ રૂફટો (४७५) नोसुयकरणं दुविहं गुणकरणं झुंजणाभिहाणं च । गुणकरणं तव-संजमकरणं मूलुत्तरगुणा वा ॥३३५९-१०३६॥ मण-वयण-कायकिरिया पन्नरसविहा उ जुंजणाकरणं । સામાચરમ વિંદ નામા રોઝાહિ? રૂ૩૬૦ सब् पि जहाजोग्गं नेयं भावकरणं विसेसेणं । सुय-बद्ध-सद्दकरणं सुयसामाइयं न चारित्तं ॥३३६१॥ गुणकरणं चारित्तं तव-संजमगुणमयं ति काऊणं । સંમવરૂપો સુયર સુપસત્યે ગુંગર રૂરૂદરો ગાથાર્થ :- ઉક્તિવિશેષ, પ્રગટ પાઠ-અથવા ઉદાત્તાદિસ્વરવિશેષ તેને શબ્દકરણ કહેવાય; અને જેનો અર્થ ગૂઢ હોય, અથવા (નિશીથ અધ્યયનની જેમ) જેના સૂત્ર અને અર્થ અપ્રગટ હોય તે નિશીથકરણ કહેવાય. મલ્લોનાં અફિક પ્રત્યકાદિ કરણો, તે ઉપદેશ માત્રરૂપ લૌકિકઅબદ્ધશ્રુતકરણ જાણવાં, અને મરૂદેવી માતા વનસ્પતિમાંથી નીકળીને સિદ્ધ થયાં ઈત્યાદિ પાંચમેં આદેશો, તે લોકોત્તર-અબદ્ધશ્રુતકરણ જાણવાં, અહીં ભાવકરણના અધિકારમાં શબ્દાદિ દ્રવ્યકરણ કહેવાનું શું પ્રયોજન છે ? (એમ કહેવામાં આવે તો) તેનો ઉત્તર કહીએ છીએ કે ત્યાં શબ્દાદિ દ્રવ્યકરણમાં પણ શબ્દ વિશિષ્ટ ભાવશ્રુત જ કહેલ છે. (તેથી કંઈ દોષ નથી.) નોડ્યુતભાવકરણ બે પ્રકારે છે, ગુણકરણ અને યોજનાકરણ. તપ-સંયમાદિનું કરવું, અથવા મૂલોત્તરગુણનું કરવું તે ગુણકરણ કહેવાય, તથા સત્યાદિ ચાર પ્રકારે મન, ચાર પ્રકારે વચન, અને ઔદારિક-મિશ્રાદિ સાત પ્રકારે કાયાની ક્રિયા એમ અંદર પ્રકારે યોજનાકરણ છે. નામાદિ છ પ્રકારના કરણમાંથી આ સામાયિકકરણ ક્યું કરણ છે? (એમ પૂછવામાં આવે તો) તે યથાસંભવ છએ પ્રકારનું કારણ જાણવું, વિશેષ કરીને ભાવકરણ જાણવું. તેમાં એ શ્રુતકરણ, બદ્ધશ્રુતકરણ, અને શબ્દકરણરૂપ શ્રુતસામાયિક છે, પણ ચારિત્રસામાયિક નથી; ચારિત્રસામાયિક તો તપ-સંયમ ગુણાત્મક હોવાથી ગુણકરણરૂપ નોશ્રુતભાવકરણનો પ્રથમ ભેદ કહેવાય, અથવા યથાસંભવ પ્રશસ્ત મન, વચન, કાયારૂપ હોવાથી તે યોજનાકરણ નોડ્યુતભાવકરણનો બીજો ભેદ કહેવાય. ૩૩૫૬ થી ૩૩૬ર. હવે કૃતાકૃતાદિ સાત અનુયોગદ્વારો વડે સામાયિકકરણનો વિચાર કરે છે :(४७६) कयाकयं, केण कयं, केसु व दव्वेसु कीरई वावि । હદે વ વાર૩રો, નયા , રઘાં વિહં, દં ર રૂરૂદારૂ-૨૦૦૬ll Page #523 -------------------------------------------------------------------------- ________________ ५२२] સામાયિકકરણનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ किं कयमकयं कीरइ किंचातो भणइ सब्बहा दोसो । कयमिह सब्भावाओ न कीरए चिरकयघडु ब्व ॥३३६४॥ निच्चकिरियापसंगो किरियावेफल्लमपरिणिट्ठा वा। अकय-कय-कज्जमाणब्ववएसाभावया निच्चे ॥३३६५॥ अकयं पि नेय कीरइ अच्चंताभावओ खपुष्पं व ।। निच्चकिरियाइदोसा सविसेसयरा व सुत्तम्मि ॥३३६६॥ सदसदुभयदोसाओ सव्वं कीरइ न कज्जमाणं पि । इह सब्बहा न कीरइ सामाइयमओ कओ करणं ? ॥३३६७।। नणु सब्बहा न कीरइ पडिसेहम्मि वि समाणमेवेदं । पडिसेहस्साभावे पडिसिद्धं केण सामाइयं ? ॥३३६८॥ अह कयमकयं न कयं न कज्जमाणं कयं तहावि कयं । पडिसेहवयणमेयं तह सामईयं पि को दोसो ? ॥३३६९।। अकयमसुद्धनयाणं निच्चत्तणओ नभं व सामाइयं । सुद्धाण कयं घड इव कयाकयं समयसब्भावो ॥३३७०।। कीरइ कयमकयं वा कयाकयं वेह कज्जमाणं वा । कज्जमिह विवक्खाइ न कीरए सव्वहा किंचि ॥३३७१॥ रूवि त्ति कीरइ कओ कुंभो संठाणसत्तिओ अकओ। दोहि वि कयाकओ सो तरसमयं कज्जमाणो त्ति ॥३३७२॥ पुवकओ उ घडतया परपज्जाएहिं तदुभएहिं च । कज्जंतो य पडतया न कीरए सव्वहा कुंभो ॥३३७३॥ वोमाइ निच्चयाओ न कीरई दब्बयाइ वा सव् । कीरइ य कज्जमाणं समए सब्बं सपज्जयओ ॥३३७४॥ उप्पाय-ट्टिई-भंगस्स भावओ इय कयाकयं सब्बं । सामाइयं पि एवं उप्पायाईस्सहावं ति ॥३३७५॥ नणु दब्बमणत्थंतरपज्जायंतर विसेसणेहिं जुज्जेज्ज । उप्पायाइसहावं न उ सामाइयं गुणो जम्हा ॥३३७६॥ सो उप्पण्णो उप्पण्ण एव विगओ य विगय एवेह । किं सेसमस्स जेणिह कयाकयादेसया होज्जा ? ॥३३७७॥ Page #524 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સામાયિકકરણનું સ્વરૂપ. जं चिय दव्वाणनो पज्जाओ तं च तिविहसब्भावं । तो सो वि तिरुवो च्चिय तत्तो य कयाकयसहावो ||३३७८ ।। जहवा रूवंतरओ विगमुप्पाए वि रूवसामण्णं । निच्चं कयाकयमओ रूवं परपज्जयाओ वा ।। ३३७९ ।। तह परिणामंतरओ वय - विभवे वि परिणामसामण्णं । निच्चं कयाकयमओ सामइयं परगुणाओ वा ||३३८०|| दव्वाइचउक्कं वा पडुच्च कयमकयमहव सामइयं । રિસાનો ચમયં નાળનરાર્દિ રૂરૂટથી ગાથાર્થ :- સામાયિક કૃતાકૃત કરાય છે ? શાથી કરાયું છે ? ક્યા દ્રવ્યોમાં કરાય છે ? અથવા એનો કરનાર ક્યારે હોય છે ? નયમતે એનો ઉત્તર, તથા ક્યા પ્રકારે આ સામાયિક પ્રાપ્ત થાય છે ? અને કરણ કેટલા પ્રકારે છે ? (આ સાતદ્વારોથી હવે સામાયિક કરણનો વિચાર કરાશે.) કરેલું સામાયિક કરાય છે, કે નહિ કરેલું કરાય છે ? આવા પ્રશ્નથી શું પ્રયોજન છે ? એમ કહેવામાં આવે, તો સર્વથા તે બન્ને પક્ષમાં દોષ છે. કેમકે ચિરકૃત ઘટની જેમ સદ્ભાવથી કરેલું નથી કરાતું. વળી જો કરેલું પણ કરાય, તો નિત્યક્રિયાનો પ્રસંગ થાય, ક્રિયા નિષ્ફળ થાય, અને કરણ-સમાપ્તિ પણ ન થાય. તેમજ કરેલું કરાય છે એમ કહેવામાં આવે, તો વસ્તુની સર્વદા સત્તા માની ગણાય, અને તેથી જે સર્વદા સત્ હોય, તે આકાશની જેમ નિત્ય હોય છે. નિત્યવસ્તુમાં આ અમૃત છે, આ કરાયેલ છે, અને આ કરાતું છે ઈત્યાદિ વ્યવહાર ન થાય. આકાશપુષ્પની જેમ અત્યંત અભાવને લીધે નહિ કરેલું પણ કરાતું નથી, કેમકે એથી વિશેષતર નિત્ય ક્રિયાદિ દોષો પ્રાપ્ત થાય છે. (ક્રિયમાણ કરાય છે, એમ ત્રીજો પક્ષ કહેવામાં આવે, તો તે ક્રિયમાણ વસ્તુ સત્ છે ? અસત્ છે ? કે સદસત્ છે ? જો સત્ હોય, તો કૃતપક્ષમાં કહેલા દોષો પ્રાપ્ત થશે, અસત્ હોય તો અકૃતપક્ષના દોષો પ્રાપ્ત થશે, અને સદસત્ હોય તો ઉભયપક્ષના દોષો પ્રાપ્ત થશે.) એમ સદ્અસદ્-અને ઉભયના દોષથી ક્રિયમાણ પણ કરાતું નથી. માટે સામાયિક કોઈપણ પ્રકારે સર્વથા કરાતું નથી, એટલે તેનું કરણ ક્યાંથી હોઈ શકે ? એ પ્રમાણે જો કોઈ કહેવા માગે, તો તેના ઉત્તરમાં કહેવાનું કે જો સર્વથા પ્રકારે સામાયિક નથી કરાતું, તો પ્રતિષેધમાં પણ એ દોષો સમાન છે, પ્રતિષેધના અભાવે શા વડે સામાયિકનો પ્રતિષેધ કર્યો ? આ પ્રતિષેધ વચન છે, તે કરેલું કરાતું નથી, અકૃત કરાતું નથી. તેમ ક્રિયમાણ પણ કરાતું નથી, તો પણ કોઈ ઉચ્ચારણાદિ પ્રકારે આ પ્રતિષેધ વચન કરાય છે. જેમ કોઈ પણ પ્રકારે એ પ્રતિષેધ કરાય છે, તેમ આ સામાયિક પણ ગમે તે પ્રકારે કરાય છે, એમ માનવામાં શો દોષ છે ? નૈગમાદિ અશુદ્ધ નયોના મતે આકાશની જેમ સામાયિક નિત્ય હોવાથી અમૃત છે, અને ઋજીસૂત્રાદિ શુદ્ધનયોના અભિપ્રાયે ઘટની જેમ સામાયિક કરાયેલું છે, પરંતુ સમયના સદ્ભાવથી તો કૃતાકૃત સામાયિક કરાય છે. અહીં લોકમાં વિવક્ષાવશાત્ કોઈ કાર્ય કરેલું કરાય છે, કોઈ કાર્ય નહિ કરેલું કરાય છે, કોઈ કૃતાકૃત કરાય છે, કોઈ ક્રિયમાણ કરાય છે અને કોઈ કાર્યવિવક્ષાવશાત્ સર્વથા પ્રકારે નથી જ કરાતું. ઘટ રૂપી [૫૨૩ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪] સામાયિકકરણનું સ્વરૂપ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોવાથી તરૂપપણે કરેલો કરાય છે; (કેમકે મૃતિંડાદિ અવસ્થામાં પણ રૂપાદિ હોય છે) આકાર અને જળધારણાદિ શક્તિ વડે નહિ કરાયેલો ઘટ કરાય છે. રૂપવડે અને સંસ્થાનશક્તિ વડે કૃતાકૃત ઘટ કરાય છે, અને તે સમયે (ઉત્પત્તિ સમયે) ક્રિયમાણ કરાય છે. તથા પૂર્વકૃત ઘટ ઘટપણે નથી કરાતો, પટાદિ પરપર્યાયો વડે નહિ કરાયેલો ઘટ નથી કરાતો. (પરપર્યાયોવડે વસ્તુને ન કરી શકાય.) સ્વ-પર પર્યાયોવડે ઘટ કૃતાકૃત પણ કરાતો નથી. (સ્વપર્યાયો પૂર્વે કરેલા છે, અને પરપર્યાયો પૂર્વે નહિ કરાયેલા હોવાથી કરી શકાય જ નહિ.) ક્રિયમાણ ઘટ ઉત્પત્તિ સમયે પટપણે નથી કરાતો. (એ પ્રમાણે કૃતાદિ ચારે પ્રકારે વસ્તુનું ક્રિયમાણ-અક્રિયમાણપણું જાણવું.) અથવા આકાશ, આત્મા આદિ વસ્તુઓ નિત્ય હોવાથી કરાતી નથી, અથવા આકાશાદિ સર્વ વસ્તુ દ્રવ્યપણે સદા અવસ્થિત હોવાથી નથી કરાતી, અને સર્વ વસ્તુ સ્વપર્યાયથી ક્રિયમાણ કરાય છે, કેમકે દરેક સમયે જુદા જુદા સ્વપર્યાયો ઉત્પન્ન થાય છે. સર્વ વસ્તુ ઉત્પાદ-સ્થિતિ-અને વ્યયસ્વભાવવાળી હોવાથી કૃતાકૃત સ્વભાવવાળી છે, એ જ પ્રમાણે સામાયિક પણ ઉત્પાદાદિ સ્વભાવવાળું હોવાથી કૃતાકૃત કરાય છે. (અહીં કદાચ એમ પૂછવામાં આવે, કે) દ્રવ્યથી અભિન્ન પર્યાયાન્તર વિશેષણો વડે દ્રવ્યને ઉત્પાદાદિ સ્વભાવ ઘટી શકે, પણ સામાયિકને ન ઘટે, કેમકે તે ગુણ છે. તે ગુણ ઉત્પન્ન થયો હોય તે ઉત્પન્ન જ કહેવાય. (પણ વિગત કે અવસ્થિત ન કહેવાય.) અને વિગત હોય તો વિગત જ કહેવાય. (પણ ઉત્પન્ન કે અવસ્થિત ન કહેવાય.) અહીં એનું શું વધે છે, કે જેથી કૃતાકૃત આદેશ થાય ? (કૃતાકૃત સ્વરૂપ કહેવાય) એ પ્રમાણે પૂછવામાં આવે તો પર્યાય દ્રવ્યથી અભિન્ન છે, અને તે દ્રવ્ય ઉત્પાદાદિ ત્રણ સ્વભાવવાળું છે, તેથી તે પર્યાય પણ ત્રણ સ્વભાવવાળો જ છે અને તેથી તે કૃતાકૃતસ્વભાવવાળો છે. અથવા જેમ ઘટાદિકમાં રક્તાદિરૂપથી શ્વેતાદિ રૂપાન્તરનો નાશ તથા ઉત્પાદાદિ ત્રિરૂપતા થાય છે અને તેથી કૃતાકૃતરૂપતા ઘટે છે તેવી રીતે પરિણામોત્તરથી (ઉત્તરોત્તર વિશુદ્ધિવડે પરિણામ પામતા સામાયિક ગુણના) પૂર્વ પરિણામનો નાશ અને ઉત્તર પરિણામનો ઉત્પાદ થયા છતાં પણ પરિણામ સામાન્ય નિત્ય હોય છે, (આથી સામાયિકગુણની ત્રિરૂપતા થાય છે, તેથી તે કૃતાકૃતસ્વરૂપવાળું છે, અથવા પરગુણની અપેક્ષાએ તેનું કૃતાકૃતપણું છે, અથવા દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ સામાયિક કૃત અને અકૃત છે. એક પુરૂષદ્રવ્યની અપેક્ષાએ સામાયિક કૃત છે, કેમકે સાદિ-સપર્યવસિત છે અને અનેક પુરૂષદ્રવ્યની અપેક્ષાએ અનાદિઅપર્યવસિત હોવાથી અકૃત છે. ભારત તથા ઐરાવત ક્ષેત્રની આશ્રયીને સામાયિક કૃત છે. મહાવિદેહ ક્ષેત્રને આશ્રયીને અકૃત છે. ઉત્સર્પિણી-અવસર્પિણીકાલને આશ્રયીને અકૃત છે અને ભાવથી તો એક પુરૂષના ઉપયોગને આશ્રયીને કૃત છે અને અનેક પુરૂષના ઉપયોગ આશ્રયીને અકૃત છે. ૩૩૬૩ થી ૩૩૮૧. હવે સામાયિક “કોણે કર્યું એ દ્વાર કહે છે. केण कयं ति य ववहरओ जिणिंदेहिं गणहरेहिं च । તરસાઈમન કનિચ્છનયરસ તત્તો ગોડાä રૂ૩૮રી. नण निग्गमे कयं चिय केण कयं तं ति का पुणो पुच्छा ? । भण्णइ, स बज्मकत्ता इहंतरंगो विसेसेणं ॥३३८३॥ Page #526 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સામાયિક કોણે કર્યું? [૫૨૫ अहवा सततकत्ता तत्थेह पयोज्जकारगोऽभिमओ । अहवेह सबकारगपरिणामाणन्नरूवो ति ॥३३८४॥ ગાથાર્થ - સામાયિક કોણે કર્યું છે ? એમ પૂછવામાં આવે તો વ્યવહારનયના અભિપ્રાય જિનેશ્વરોએ અને ગણધરોએ કરેલું છે; પરંતુ નિશ્ચયનયના અભિપ્રાયે તેના સ્વામીથી કરાયેલું છે, કેમકે તે તેનાથી અનન્ય છે. (પૂર્વ) નિગમ દ્વારમાં “સામાયિક કોણે કર્યું ” એમ પ્રશ્ન કરેલો છે, છતાં પુનઃ તે પૃચ્છા અહીં શા માટે કરાય છે ? એમ પૂછવામાં) આવે તો તેનો ઉત્તર કહીએ છીએ કે ત્યાં બાહ્ય કર્તા કહ્યા છે, અને અહીં વિશેષે કરીને અંતરંગ કર્તા કહ્યા છે. અથવા ત્યાં સ્વતંત્ર કહ્યા છે અને અહીં પ્રયોજ્યકારી કર્તા માનેલ છે, અથવા સર્વકારકના પરિણામથી અનન્યરૂપ કર્તા કહેલ છે. ૩૩૮૨ થી ૩૩૮૪. શિષ્ય :- “સામાયિક કોણે કર્યું? ” આ પ્રશ્નના ઉત્તરમાં વ્યવહારથી શ્રીજિનેશ્વરદેવ અને ગણધરોએ કર્યું છે, તથા નિશ્ચયથી તેના સ્વામીથી કરાયેલું છે કેમકે તે તેનાથી અનન્ય છે. આવા જ પ્રશ્નોત્તર પૂર્વે સામાયિકનો નિર્ગમ કહેતી વખતે થયા હતા, ત્યાં કહ્યું હતું કે “મહાવીર સ્વામીથી તે નિકળ્યું.” ઇત્યાદિ કહેવાથી “સામાયિક કોણે કર્યું ” એ કથન ગતાર્થ જ છે. તે છતાં ફરી અહીં એવો જ પ્રશ્ન શા માટે પૂછવામાં આવે છે? આચાર્યઃ- ત્યાં તીર્થંકરાદિ સામાયિકના બાહ્ય કર્તા કહ્યા હતા અને અહીં તો વિશેષે કરીને અંતરંગ કર્તા જાણવાનો પ્રશ્ન કરેલ છે. નિશ્ચયનયના અભિપ્રાયે અહીં સામાયિકના કર્તા સાધુ આદિ જાણવા, કેમકે તે સામાયિકના પરિણામથી અનન્ય છે. અથવા નિર્ગમદ્વારની અંદર ભગવાન તીર્થકર સ્વયંબુદ્ધ હોવાથી સ્વતંત્ર કર્તા તરીકે કહેલ છે અને અહીં સર્વ કારક પરિણામ નથી. કર્તાને અનન્યરૂપ માનેલ છે,અને તે કર્તા સામાયિક કરનાર સાધુ આદિ જાણવા.જેમકે સામાયિક કરનાર સાધુ આદિ કર્યા છે, ક્રિયમાણપણાને લીધે કર્મરૂપ સામાયિકથી અનન્ય હોવાથી કર્મ છે, કરણભૂત જે અધ્યવસાય વડે તે સામાયિક કરે છે, તે અધ્યવસાયથી તે અભિન્ન હોવાથી કરણ છે. ગુરૂવડે તેને સામાયિક અપાય છે, તેથી તે સંપ્રદાન છે એનાથી શિષ્ય પરંપરામાં સામાયિક પ્રવર્તશે તેથી તે અપાદાનરૂપ છે પોતાના પરિણામમાં સામાયિક ધારી રાખી છે, તેથી તે અધિકરણ છે. એ પ્રમાણે સર્વકારક પરિણામથી સામાયિક કર્તા અનન્યરૂપ છે. શિષ્ય :- ભગવન્! જો અત્તરંગ પ્રયોજ્ય સર્વકારક પરિણામથી અનન્યરૂપ સાધુ આદિને અહીં કર્તા તરીકે કહેલ છે; તો “જિનેશ્વરો અને ગણધરોએ તે કરેલું છે.” એમ અહીં શા માટે કહ્યું છે ? - આચાર્ય - જિનેશ્વર પણ સામાયિકના અંતરંગ કર્તા છે, સર્વકારક પરિણામથી અનન્યપણું તેમને પણ પ્રાયઃ વિરૂદ્ધ નથી, કેમકે તેમણે પણ સામાયિક કરેલું છે અને ગણધરો તો પ્રયોજય કર્તા છે, કેમકે તેઓ જિનેશ્વરથી બોધ પામેલા છે. તેથી જિનેશ્વર અને ગણધરોનો અહીં ઉપન્યાસ કર્યો છે, તે કંઈ વિરૂદ્ધ નથી. ૩૩૮૨ થી ૩૩૮૪. હવે “ક્યા દ્રવ્યોમાં તે સામાયિક કરાય છે ?” તે દ્વાર કહે છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ પ૨૬] ક્યા દ્રવ્યોમાં સામાયિક કરાય છે ?' તે દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ दव्वेसु केसु कीरइ सामइयं नेगमो मणुण्णेसु । सयणाइएसु भासइ मणुण्णपरिणामकारणओ ॥३३८५।। नेगंतेण मणुन्नं मणुन्नपरिणामकारणं दव् । fમવાર૩રો, સેસી વિંતિં તો સવસુ રૂ૩૮દા नणु भणियमुवग्याए केसु त्ति इहं कओ पुणो पुच्छा ? । સુ ત્તિ તત્ય વિસ૩ ફુટ સુ કિસ તમો રૂ૩૮છો तो किह सबदबावत्थाणं जाइमित्तवयणाओ। ઘમાવિવાદારો સવા કરોડરર્સ રૂિ૩૮૮ विसओ व उवग्याए केसु त्ति इहं स एव हेउ त्ति । सद्धेय-नेय-किरियानिबंधणं जेण सामइयं ॥३३८९॥ अहवा कयाकयाइसु कज्जं केण कयं व कत्तत्ति । केसु त्ति करणभावो तइयत्थे सत्तमि काउं ॥३३९०॥ ગાથાર્થ - ક્યા દ્રવ્યોમાં સામાયિક કરાય છે? નૈગમનય કહે છે કે આસન-શયનાદિ મનોજ્ઞ દ્રવ્યોમાં રહેલાને સામાયિક કરાય છે; કેમકે તે મનોજ્ઞપરિણામના કારણભૂત છે. સંગ્રહાદિ શેષનયો કહે છે કે એકાન્ત મનોજ્ઞ દ્રવ્ય જ મનોજ્ઞ પરિણામનું કારણ છે એમ નહિ, કેમકે મનોજ્ઞ દ્રવ્યમાં હોવા છતાં પણ કોઈકને અમનોજ્ઞ પરિણામ થાય છે, અને કોઈકને અમનોજ્ઞ દ્રવ્યમાં પણ મનોજ્ઞ પરિણામ થાય છે. એ પ્રમાણે વ્યભિચાર દોષ આવે છે, તેથી સર્વ દ્રવ્યોમાં રહેલાને સામાયિક કરાય છે - થાય છે. પૂર્વ ઉપઘાતમાં “શામાં સામાયિક થાય છે ?”એમ કહેલું જ છે, તે છતાં પુનઃ અહીં એ પ્રશ્ન શા માટે કરવામાં આવે છે ? ત્યાં ક્યા દ્રવ્ય-પર્યાયો સામાયિકનાં વિષયરૂપ છે ? એમ કહ્યું છે; અને અહીં ક્યા દ્રવ્યોમાં રહેલાને સામાયિકનો લાભ થાય? એમ કહ્યું છે. એટલો તફાવત તેમાં અને આ પ્રશ્નમાં છે. શેષ સંગ્રહાદિનયો કહે છે કે સર્વ દ્રવ્યોમાં રહેલાને સામાયિક થાય છે, પણ એ કથનથી સર્વ દ્રવ્યોમાં સામાયિકનું અવસ્થાન કેવી રીતે હોઈ શકે? કોઈ પણ વસ્તુ આકાશાદિ સર્વ દ્રવ્યોમાં નથી રહેતી. એ પ્રમાણે પૂછવામાં આવે, તો જાતિમાત્ર વચનથી અહીં સર્વ દ્રવ્ય કહેલ છે, સર્વ દ્રવ્યના એક દેશમાં પણ દ્રવ્યત્વ જાતિમાત્ર હોય છે. શું દેશથી પણ સર્વ દ્રવ્યનો આધાર કોઇ હોય છે? હા. કેમકે ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યનો આધાર અવશ્ય સર્વ જીવલોક છે. અથવા ઉપોદઘાતની અંદર સામાયિકનાં સર્વ દ્રવ્યો વિષયપણે કહેલાં છે અને અહીં હેતુભૂત સર્વ દ્રવ્યોમાં સામાયિકનો લાભ થાય છે, એમ કહ્યું છે. કેમકે શ્રદ્ધેય, mય અને ક્રિયારૂપ હેતુવાળું સામાયિક છે અને સર્વ દ્રવ્યો પણ શ્રદ્ધેયાદિ રૂપે જ છે. અથવા કૃતકૃતાદિ તારોમાં પ્રથમ કર્તાવડે જે કરાય તે સામાયિક કાર્ય કહ્યું “કોણે કર્યું?” એ બીજા દ્વારમાં સામાયિકના કર્તા કહ્યા, અને “શામાં સામાયિક કરાય છે ?” એ ત્રીજા દ્વારમાં ત્રીજીને બદલે સાતમી વિભક્તિ કરીને કારણભૂત ક્યા દ્રવ્યો વડે સામાયિક કરાય છે? એમ જણાવીને કરણભાવ કહ્યો છે. તેથી ઉપોદ્ઘાતની સાથે પુનરૂક્તિ દોષ આવતો નથી. ૩૩૮૫ થી ૩૩૯૦. Page #528 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સામાયિકના કર્તામાં નયોના અભિપ્રાયો. [૫૨૭ હવે સામાયિકનો કરનાર ક્યારે થાય છે ? એ પ્રશ્નનો ઉત્તર ભિન્ન ભિન્ન નયોના અભિપ્રાયાનુસાર આપે છે : उद्दिच्चिय नेगमनयस्स कत्ताऽणहिज्जमाणो वि । जं कारमुद्देसो तम्मिय कज्जोवयारो त्ति ।। ३३९१ ।। संगह-ववहाराणं पच्चासन्नयरकारणत्तणओ । उम्म तदत्थं गुरुपायमूले समासीणो ॥ ३३९२॥ उज्जुसुयस्स पढतो तं कुणमाणो वि निरुवओगो वि । ગસન્નાસાહાર વગરળો સદ્દા-વિરિયાળ રૂિરૂoરૂ।। माओवत्ता सहा - किरियाविउत्तो वि । सद्दाईण मणुन्नो परिणामो जेण सामइयं ॥ ३३९४॥ कत्ता नयओऽभिहिओ अहवा नयउ त्ति नीइओ नेओ । सामाइयहे उपउज्जकारओ सो नओ य इमो ॥। ३३९५ ।। ગાથાર્થ :- અનધીયાન એવો પણ શિષ્ય સામાયિકનો કર્તા છે એમ નૈગમનયના અભિપ્રાયે કહેલું છે, કેમકે સામાયિકનું કારણ ઉદ્દેશ છે તે ઉદ્દેશરૂપ કારણમાં સામાયિકરૂપ કાર્યનો ઉપચાર કરાય છે તેથી તે તેનો કર્તા છે. ઉદ્દિષ્ટ સામાયિકમાં સંગ્રહ વ્યવહારનયના મતે સામયિક ભણવા માટે ગુરુ સમીપે બેઠેલો શિષ્ય સામાયિકનું નજીકનું કારણ હોવાથી તે કર્તા છે. ઋજુસૂત્રનયના મતે સામાયિક ભણનાર અને તે કરનાર ઉપયોગરહિત હોય તો પણ તે સામાયિકનો કર્તા છે, કેમકે તે સામાયિકનું વધારે નજીકનું કારણ છે, તેનો વિષય શબ્દ અને ક્રિયા છે. શબ્દાદિ નયોના મતે સામાયિકમાં ઉપયોગવંત હોય અને શબ્દ ક્રિયારહિત હોય તો પણ તે સામાયિકનો કર્તા છે; કેમકે આ નયોના મતે મનોજ્ઞ પરિણામ તે જ સામાયિક છે. આ પ્રમાણે નયોથી સામાયિકનો કર્તા કહ્યો અથવા નયથી એટલે નીતિથી સામાયિકનો હેતુ તે સામાયિકનો પ્રયોજ્યકારક કર્તા જાણવો અને તે નય આ છે. ૩૩૯૧ થી ૩૩૯૫. અહીં “૩પ્પળાનુપ્પન્ન’ ઈત્યાદિ કેટલીક ગાથાઓ છોડી દીધી છે. હવે નયનો આઠમો પ્રકાર અથવા આલોચના દ્વાર કહે છે : - (४७७) आलोयणा य विणए खेत्त दिसाभिग्गहे य काले य । रिक्ख-गुणसंपया विय अभिवाहारे य अट्टमए ॥३३९६॥ भा०१७८।। सामाइयत्थमुवसंपया गिहत्थस्स होज्ज जइणो वा । उभयस्स पउत्तालोयणस्स सामाइयं देज्जा ।।३३९७॥ आलोइयम्मि दिक्खारुहस्स गिहिओ चरित्तसामइयं । वालाइ दोसरहियस्स देज्ज नियमा न सेसाणं ||३३९८॥ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮] વિનયદ્વાર, ક્ષેત્રદ્વારાદિ. सामाइयत्थसमणोवसंपया साहुणो हवेज्जाहि । वाघायमेसकालं व पड़ सुयत्थं पि होज्जाहि ॥। ३३९९|| सव्वं व बारसंगं सुयसामइयं ति तदुभयत्थं पि । हो जालोइभावस्स देज्ज सुत्तं तदत्थ वा || ३४००॥ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ગાથાર્થ ગુરુ ભગવંત સમીપે પોતાના દોષ પ્રગટ કરવા તે આલોચના, આસન દાનાદિ તથા બહુમાનાદિ એમ બે પ્રકારનો વિનય, ઈક્ષુક્ષેત્રાદિ ક્ષેત્ર, દિશાઓનો અભિગ્રહ, દિવસાદિરૂપકાળ, નક્ષત્ર સંપત્ અને પ્રિયધર્મત્વાદિ ગુણસંપદાની પ્રાપ્તિ તથા કાલિકાદિ શ્રુત સંબંધી ઉદ્દેશ-સમુદ્દેશાદિનું કથન કરવું એ આઠમો નય છે. સામાયિક અર્થની ઉપસંપદા (પ્રાપ્તિ) ગૃહસ્થને હોય કે યતિને હોય ? પ્રયુક્ત આલોચનાવાળા તે ઉભયને સામાયિક આપે છે. સદ્ગુરુ બાલાદિ દોષરહિત અને દીક્ષાને યોગ્ય એવા ગૃહસ્થને દ્રવ્યાદિ ચાર પ્રકારે જાણ્યા પછી અવશ્ય ચારિત્ર સામાયિક આપે છે, પણ બીજાને નથી આપતા. દ્રવ્યથી નપુંસકાદિ ન હોવો જોઈએ, ક્ષેત્રથી અનાર્ય ન હોવો જોઈએ, કાળથી શીતોષ્ણઋતુમાં ખેદ ન પામવો જોઈએ, અને ભાવથી નિરોગી તથા અપ્રમાદિ હોવો જોઈએ, ઈત્યાદિ બરાબર જાણ્યા પછી તેવા ગૃહસ્થને ગુરુ દીક્ષા આપે. તથા જ્યારે ગુરુ કેવળ સૂત્રને જ જાણનાર હોય અથવા સૂત્રમાત્ર આપીને પરલોક પામ્યા હોય ત્યારે સાધુને અન્યત્ર સામાયિક અર્થશ્રવણની ઉપસંપદા હોય અથવા કોઈ વ્યાઘાતથી કે ભવિષ્યકાળની અપેક્ષાએ સૂત્રાર્થ પણ અન્યત્ર પ્રાપ્ત થાય. અથવા સર્વ દ્વાદશાંગ શ્રુતસામાયિક છે, તે દ્વાદશાંગ અને સૂત્રાર્થ એ ઉભય નિમિત્તે ઉપસંપદા હોય, તેથી ગુરુ વિશુદ્ધ આલોચનાવાળાને સૂત્ર અથવા અર્થ આપે છે. ૩૩૯૬ થી ૩૪૦૦, હવે વિનયદ્વાર, ક્ષેત્રદ્વાર-દિગભિગ્રહદ્વાર અને કાળદ્વાર કહે છે ઃ आलोयणसुद्धस्स विदेज्ज विणीयस्स नाविणीयस्स । न हि दिज्ज आहरणं पलियत्तियकन्नहत्थरस || ३४०१ || (४७८) अणुस्तो भत्तिगओ अमुई अणुअत्तओ विसेसन्नु । उज्जुतोऽपरितंतो इच्छियमत्थं लहइ साहू || ३४०२ ॥ भा० १८१ ।। विणयवओ विय कयमंगलस्स तदविग्घपारगमणाए । देज्ज सुकओवओगो खित्ताइसु सुप्पसत्थेसु || ३४०३ || (४७९) उच्छुवणे सालिवणे पउमसरे कुसुमिए व वणसंडे । गंभीराणुणा पाहिणजले जिणघरे वा || ३४०४ || भा० १०५ ।। (૪૮૦) વેખ્ખ ન ૩ મમમિય-મસાળ-સુન્નામધુનનેòસુ । छारंगारक्खयारामेज्झाइदव्वदुट्ठेसु ॥३४०५॥ Page #530 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] નક્ષત્ર, ગુણસંપદા અને અભિવ્યવહારધાર. [૫૨૯ (૪૮૨) પુવામાં ઉત્તરમુદો વ હિનદિવ પરિચ્છેણા .. जाए जिणादओ वा दिसाइ जिणचेइयाई वा ॥३४०६॥ (૪૮૨) વાઉસિં પર િવષ્યજ્ઞા ૩ મ ર નવદં ર ા छट्टिं च चउत्थि बारसिं च सेसासु देज्जाहि ॥३४०७॥ ગાથાર્થ - આલોચના લઈને શુદ્ધ થયેલા વિનીત શિષ્યને સામાયિક આપે પણ અવિનીતને ન આપે. અનુરક્ત, ભક્તિમાન, અમોચક, અનુવર્તક, વિશેષજ્ઞ, ઉદ્યમવાન, અને ખેદરહિત એવો વિનીત સાધુ ઈચ્છિત અર્થને પામે છે. વિનયવાન હોય તો પણ વિનરહિત પાર પામવાને જેણે મંગળ કર્યું. હોય એવાને સારી રીતે ઉપયોગ કરીને સુપ્રશસ્ત ક્ષેત્રાદિકમાં સામાયિક આપે. ઈશુવનમાં, શાલિવનમાં, પuસરમાં, પુષ્પવાળા વનખંડમાં, ગંભીર પ્રદેશમાં, જ્યાં પ્રતિધ્વનિ ઉત્પન્ન થાય એવા સ્થળમાં, જ્યાં ફરતું પાણી હોય એવી ભૂમિમાં, અથવા જિનગૃહમાં ઈત્યાદિ શુભ ક્ષેત્રમાં સામાયિક આપવું, પરંતુ ભાંગેલું, ભ્રાન્ત, સ્મશાન, શૂન્ય, ખરાબ ઘર, ક્ષાર અને અંગારાના ઢગ હોય એવા સ્થાનમાં તથા અમેધ્યદ્રાવ્યાદિથી દુષ્ટ હોય એવા સ્થળમાં સામાયિક ન આપવું. પૂર્વાભિમુખ યા ઉત્તરાભિમુખ રહીને સામાયિક આપવું અથવા ગ્રહણ કરવું, અથવા જે દિશામાં જિનાદિક યા જિનચૈત્ય હોય તે દિશા તરફ રહીને સામાયિક લેવું યા આપવું. ચૌદશ, પૂર્ણિમા, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારશ એ તિથિઓના દિવસોમાં સામાયિક ન આપવું, પણ શેષ દિવસોમાં આપવું. ૩૪૦૧ થી ૩૪૦૭. હવે નક્ષત્રદ્વાર, ગુણસંપદાદ્વાર અને અભિવ્યવહારદ્વાર કહે છે :(४८३) मियसिर अद्दा पुस्से तिन्नि य पुब्बाइं मूलमरसेसा । हत्थो चित्ता य तहा दस विद्धिकराइं नाणरस ॥३४०८॥ (૪૮૪) સંધ્યાયં રવી વિરે સર્દિ વિનંવ તા. राहुहयं गहभिण्णं च वज्जए सत्त-नक्खत्ते ॥३४०९॥ (४८५) पियधम्मो दढधम्मो संविग्गोऽवज्जभीरु असढो य । खंतो दंतो गुत्तो थिरव्वय जिइंदिओ उज्जू ॥३४१०॥ असढो तुला-समाणो समिओ तह साहुसंगइरओ य । गुणसंपओवयओ जुग्गो सेसो अजोगो य ॥३४११॥ नेओऽभिव्वाहारोऽभिव्बाहरणमहमस्स साहुस्स । રૂચમુદ્દામ સુન્નત્યમય૩ નિયસુષ્મ રૂ૪૨૨ दब्ब-गुण-पज्जवेहिं भूयावायम्मि गुरुसमाइट्टे । वेउदिमियं मे इच्छामणुसासणं सीसो ॥३४१३॥ ૬૭ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦] નક્ષત્ર, ગણસંપદા અને અભિવ્યવહારદ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ગાથાર્થ :- મૃગશિર, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વનક્ષત્ર, મૂળ, અશ્લેષા, હસ્ત, તથા ચિત્રા નક્ષત્રોમાં સામાયિક આપવું, કેમકે એ દસ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે, પણ સંધ્યાગત, જ્યાં સૂર્ય રહે છે, અથવા જે નક્ષત્રમાં સૂર્ય હોય તેનાથી ચૌદમું યા પંદરમું નક્ષત્ર તે સંધ્યાગત નક્ષત્ર કહેવાય. રવિગત, (જેમાં સૂર્ય રહે તે) વિકેર, (પૂર્વ દિશામાં જવાનું હોય છતાં પશ્ચિમ તરફ જતું હોય તે) સંગ્રહ, (ક્રૂર ગ્રહથી અધિષ્ઠિત) વિલંબી (સૂર્યે ભોગવીને મૂકી દીધું હોય તે) રાહુહત (જ્યાં રાહુથી ગ્રહણ થયું હોય) અને ગ્રહભિન્ન (ગ્રહથી ભેદાએલું હોય.) એ સાત પ્રકારનાં દુષ્ય નક્ષત્ર વર્જવાં. (તેમાં સામાયિક ન આપવું.) પ્રિયધર્મી, દેઢધર્મી, સંવિગ્ન, પાપથી ભીરૂ, અશઠ, ક્ષમાવાન, દાન્ત, ગુપ્તિવાન, સ્થિરવૃતી, જિતેન્દ્રિય, સરળ, અશઠ એટલે તુલા સમાન મધ્યસ્થ, સમિતિવાળો અને સાધુની સંગતિમાં આસક્ત ઈત્યાદિ ગુણસંપદાયુક્ત શિષ્ય સામાયિકને યોગ્ય છે અને શેષ=બીજા અયોગ્ય છે. કાલિકશ્રુતમાં હું આ સાધુને આ અંગ-અધ્યયન આદિરૂપ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થથી વંચાવું, ઈત્યાદિ (ગુરુ-શિષ્યની ઉક્તિ-પ્રયુક્તિ તે) અભિવ્યવહારનય જાણવો. એ જ પ્રમાણે દૃષ્ટિવાદમાં પણ ગુણ, દ્રવ્ય, અને પર્યાય વડે ગુરુના કહ્યા બાદ શિષ્ય કહે - આપે મને એ કહ્યું હવે અનુશાસ્તિ ઈચ્છું છું. ૩૪૦૮ થી ૩૪૧૩. હવે “કરણ કેટલા પ્રકારનું છે ?” તે કહે છે. करणं तब्वावारो गुरु-सीस्साणं चउब्विहं तं च । उद्देसो वायणया तहा समुद्देसो समुद्देसमणुन्ना ॥३४१४॥ नणु भणियमणेगविहं पुलं करणमिह किं पुणो गहणं । तं पुब्बगहियकरणं इदमिह दाणग्गहणकाले ॥३४१५।। पुबमविसेसियं वा इह गुरु-सीसकियाविसेसाओ । करणावसरो वाऽयं णेगंतत्थं तु वच्चासो ॥३४१६॥ ગાથાર્થ - ગુરુ-શિષ્યનો સામાયિક સંબંધી વ્યાપાર તે કરણ છે, તે કરણ ઉદ્દેશવાચના-સમુદ્દેશ અને અનુજ્ઞા એમ ચાર પ્રકારે છે. પૂર્વે નામાદિ અનેક પ્રકારે કરણ કહ્યું છે, છતાં અહીં પુનઃ શા માટે તેના ભેદ કહો છો ? એમ પૂછવામાં આવે તો પૂર્વે પ્રથમ ગ્રહણ કરેલ સામાયિકનું કરણ કહ્યું છે અને અહીં ગુરુ-શિષ્યના દાન-ગ્રહણ સમયે ઉદ્દેશાદિ વિધિવડે સાધ્ય કરણ કહ્યું છે. અથવા પૂર્વે અવિશેષકરણ કહ્યું છે અને અહીં ગુરુ-શિષ્યોક્ત ક્રિયાવિશેષથી વિશેષકરણ કહ્યું છે અથવા ગુરુ-શિષ્યની ઉક્તિ-પ્રયુક્તિ વખતે જ સામાયિકનું કરણ કહેવાનો આ અવસર છે. તો પૂર્વે શા માટે કહ્યું ? એમ કહેવામાં આવે તો એવો કંઈ નિયમ નથી, કે જે અન્યત્ર કહેવાનું હોય, તે અહીં ન કહેવાય. કેમકે સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી વ્યત્યાસ પણ થાય. (અસ્થાને પણ કહી શકાય.) ૩૪૧૪ થી ૩૪૧૬. હવે સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય ? તે દ્વાર કહે છે : लब्भइ कहं ति भणिए सुयसामइयं जहा नमोक्कारो । सेसाइं तदावरणक्खयओ समओऽहवोभयओ ॥३४१७।। Page #532 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સામાયિકપદના શંકા-સામાધાન. [૫૩૧ नणु भणियमुवक्कमया खओवसमओ पुणो उवग्याए । નરમ રં તિ મળશે રૂદં રહું છ પુરે પુછા? રૂ૪૨૮ भणिए खओवसमओ स एव लब्भइ कहं उवग्याए । सो चेव खओवसमो इह केसि होज्ज कम्माणं ! ॥३४१९।। ગાથાર્થ - કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય ? (એમ પૂછવામાં આવે તો નમસ્કારની જેમ શ્રુતસામાયિક પ્રાપ્ત થાય છે, અને શેષ સામાયિક તદાવરણકર્મના ક્ષયથી, ઉપશમથી અથવા ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. પૂર્વે ઉપક્રમદ્વારમાં ક્ષયોપશમથી સામાયિક પ્રાપ્ત થાય છે, તે પછી ઉપોદ્દાદ્વારમાં પણ “કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય? એમ કહ્યું હતું, તે છતાં ફરી અહીં એ જ પૃચ્છા શા માટે કરવામાં આવે છે? એમ કહેવામાં આવે, તો ઉપક્રમમાં સામાયિક ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, ઉપોદઘાતમાં તે જ ક્ષયોપશમ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? (એ જણાવ્યું છે) અને તે ક્ષયોપશમ કયા કર્મોનો થાય છે ? એ પણ જણાવ્યું છે. ૩૪૧૭ થી ૩૪૧૯. - વિવેચન - સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય? એમ પૂછવામાં આવે, તો જેમ મ સુચના વર ઈત્યાદિ ગાથાત્રય વડે નમસ્કારની પ્રાપ્તિ કહી છે, તેમ શ્રુત સામાયિકની પણ પ્રાપ્તિ સમજવી, કેમકે નમસ્કાર શ્રુત અન્તર્ગત છે. સમ્યગુષ્ટિ જીવોને નમસ્કાર પ્રાપ્ત થાય છે, એટલા કારણથી ઉપરથી ત્યાં દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ કહેલ છે, મુખ્યવૃત્તિએ તો નમસ્કાર શ્રુતરૂપ હોવાને લીધે કૃતાવરણકર્મના ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે શ્રુતસામાયિક પણ મતિ-શ્રુતાવરણના ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય છે. બાકીનાં સમ્યકત્વસામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક યથાસંભવ તદાવરણીયકર્મના ક્ષયથી - ઉપશમથી અથવા ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. શિષ્ય :- ભગવન્! પૂર્વે ઉપક્રમદ્વારમાં “મારે ૩ોવસમg” – વયસીયા તથ વસથી-વારવિ સાથે.” ઈત્યાદિ ગાથાઓમાં તદાવરણીયકર્મના ક્ષયોપશમથી અને ક્ષયાદિથી સમ્યકત્વાદિ સામાયિકનો લાભ થાય છે એમ કહ્યું હતું. તે પછી ઉપોદ્દાદ્વારમાં વિંદ વહેં ઈત્યાદિ ગાથામાં “કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય?” એમ કહ્યું હતું, તે પછી પુનઃ અહીં “કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય એમ ફરી પૃચ્છા કરવામાં આવે છે, તેનું કારણ શું ? આચાર્ય :- માવે અવસમજી ઈત્યાદિ ગાથાઓ છે. ઉપક્રમદ્વારમાં ક્ષયોપશમાદિ હેતુવડે સામાયિક પ્રાપ્ત થાય છે, એમ કહેલું છે. તે પછી ઉપોદ્દાતદ્વારમાં “એ ક્ષયોપશમાદિ હેતુ કેવી રીતે પ્રાપ્ત થાય? મનુષ્યાદિ સામગ્રીથી પ્રાપ્ત થાય.” એમ કહેલું છે, અને અહીં એ ક્ષયોપશમાદિ કયા કર્મનાં થાય ? તેનો વિચાર કર્યો છે. આ પ્રમાણે વિષય-વિભાગથી જુદા જુદા ત્રણ સ્થળે ઉલ્લેખ કર્યો છે. ૩૪૧૭ થી ૩૪૧૯. હવે “રોમિ મત્ત સીમાચિવ” એ સંબંધમાં શિષ્યની શંકા અને સમાધાન કહે છે :(૪૮૬) વારો રેતો ક્રિષ્ન તુ શીર તેvi ! किं कारओ य करणं च होइ अन्नं अणन्नं ते ? ॥३४२०।१०४६॥ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨] સામાયિકપદના શંકા-સામાધાન. को कारउत्ति भणिए होड़ करेंतो त्ति भण्णए गुरुणा । किं कम्मं ति य भणिए भण्णइ जं कीरए तेणं ॥ ३४२१ || के कति य कत्ता भणिओ तत्थ का पुणो पुच्छा ? । तव्विवरणं चिय इमं केणं ति व होज्ज मा करणं ।। ३४२२ ।। [विशेषावश्यक भाष्य भाग. २ अहवा कयाकयाइसु कत्तारं कम्म करणभावं च । सामाइयस्स सोउं कुलाल - घड - दण्डगाणं व ॥ ३४२३ ।। पविभागमपेच्छंतो पुच्छर को कारओ करेंतोऽयं । किं कम्मं जं कीरड़ तो तेण तु सद्देण करणं च ॥ ३४२४ ॥ किं कारओ य करणं च होड़ कम्मं च ते चसद्दाओ । अन्नमणन्नं, भण्णइ किंचाह न सव्वहा जुतं ॥ ३४२५॥ अन्नत्ते समभावाभावाओ तप्पओयणाभावो । पावइ मिच्छस्स व से सम्मा-मिच्छाऽविसेसोऽय || ३४२६ ॥ अहव मई भिन्नेण वि धणेण सधणो धणोत्ति ववएसो । सधणो य धणाभागी जह तह सामाइयस्सामी || ३४२७ ॥ तं न जओ जीवगुणो सामाइयं तेण विफलया तस्स । अन्नत्तणओ जुत्ता परसामाइयस्स वाऽफलया || ३४२८|| जड़ भिन्नं तब्भावे वि तओ तरसभावरहिउ ति । अन्नाणि च्चिय निच्चं अंधो व्व समं पईवेणं ॥ ३४२९|| एकत्ते तन्नासे नासो जीवस्स संभवे भवणं । कारगसंकरदोसो तदेगया कप्पणा वावि ॥। ३४३०॥ ગાથાર્થ :- સામાયિકનો કર્તા કોણ ? સામાયિક કરનાર તેનો કર્તા છે. કર્મ શું અને કરણ શું ? જે કર્તા વડે કરાય તે કર્મ, અને મન વગેરે કરણ છે. જો એમ હોય તો ભગવન્ ! એ ત્રણે પરસ્પર ભિન્ન છે, કે અભિન્ન છે ? કોણ કર્તા છે ? એમ પૂછવાથી સામાયિક કરનાર તેનો કર્તા છે, એમ ગુરુએ કહ્યું. કર્મ ક્યું ? એમ પૂછવાથી જે તેના વડે કરાય તે કર્મ એમ કહ્યું. સામાયિક કોણે કર્યું ? એ દ્વારમાં તેનો કર્તા કહેલ છે, છતાં ફરીથી એ પ્રશ્ન શા માટે કરવામાં खावे छे ? (खेम पूछवामां आवे तो) यहीं तेनुं विवरण छे. “केन" से डर नथी. अथवा કૃતાકૃતાદિ દ્વારોમાં કુંભાર-ઘટ અને દંડાદિની જેમ અહીં પ્રસ્તુતમાં સામાયિકના કર્તા, કર્મ અને કરણ સાંભળીને તેનો વિભાગ ન જોવાથી પૂછે છે કે કર્તા કોણ ? (ઉત્તરમાં) સામાયિક કરનાર उर्ता छे. शुं ? (उत्तरमां) के तेना वडे राय ते अर्भ जने तु शब्दथी ४२ युं ? ( उत्तरमi) મન વગેરે કરણ છે, એમ કહ્યું છે. કર્તા, કરણ અને ૨ શબ્દથી કર્મ, તે તમારે પરસ્પર અન્ય છે, કે અનન્ય છે ? તે બેમાંથી એકપણ સર્વથા યોગ્ય નથી, કેમકે કર્તાથી કર્મભૂત સામાયિક Page #534 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] સામાયિકપદના શંકા-સામાધાન. [૫૩૩ ભિન્ન હોય, તો મિથ્યાષ્ટિની જેમ તેને સામાયિકજન્ય સમભાવનો અભાવ થશે, અને તેના પ્રયોજનભૂત મોક્ષનો પણ અભાવ પ્રાપ્ત થશે. વળી સામાયિક કરનાર સમ્યગુદૃષ્ટિ છે, અને બીજા મિથ્યાદૃષ્ટિ છે. એવો તફાવત પણ નહિ રહે, કેમકે બન્નેના સામાયિક ભિન્ન છે, અથવા એમ કહેવામાં આવે કે ધન ભિન્ન છતાં પણ “ધનવાન' એવો વ્યવહાર કરાય છે તથા ધનવાન જેમ ધનના ફળનો ભોક્તા જણાય છે, તેવી રીતે સામાયિકનો સ્વામી પણ તેના ફળનો ભોક્તા થશે. કેમકે બંનેમાં ન્યાય સમાન છે. આ કથન યોગ્ય નથી, કારણ કે સામાયિક જીવનો ગુણ છે, તેથી તે તેનાથી ભિન્ન હોય, તો જેમ બીજાનું સામાયિક બીજાને ભિન્ન હોવાથી નિષ્ફળ છે, તેમ તેને પણ તેની નિષ્ફળતા થાય. (ધન એ ધનવાનનો ગુણ નથી, તેથી તે તેનાથી ભિન્ન હોય, તો પણ તેનું ફળ થાય, અહીં તેમ નથી, માટે તેમ ન બને) વળી જો કર્તાથી સામાયિક ભિન્ન હોય, તો સમ્યકત્વાદિ સામાયિકનો સદ્ભાવ હોવા છતાં પણ, જેમ પ્રદીપ સાથે રહ્યા છતાં સ્વભાવભૂત ચક્ષુ વિનાના અન્યની જેમ સમ્યકત્વાદિ સ્વભાવરહિત હોવાથી તે હંમેશાં અજ્ઞાની જ રહેશે. તથા સામાયિક અને સામાયિકવાન જીવની એકતા માનવામાં આવે, તો સામાયિકનો નાશ થતાં સામાયિકવાન જીવનો પણ નાશ થાય, અને સામાયિકની ઉત્પત્તિ થતાં જીવની પણ ઉત્પત્તિ થાય. એ માન્યતા પણ ઈષ્ટ નથી, કેમકે જીવ નિત્ય છે. અથવા કર્તા-કર્મ અને કરણને સંકરદોષ પ્રાપ્ત થાય. તેઓની એકતા થાય, અથવા એ કર્તા વગેરે સર્વ કલ્પનારૂપ જ બને. ૩૪૨૦ થી ૩૪૩૦. હવે આચાર્યશ્રી ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે : आया हु कारओ मे सामाइयकम्म करणमाया य । . तम्हा आया समाइयं च परिणामओ एक्कं ॥३४३१॥ जं नाणाइसभावं सामाइयं जोगमाह करणं च । उभयं च सपरिणामो परिणामाणन्नया जं च ॥३४३२॥ तेणाया सामइयं करणं च चसद्दओ न भिन्नाइं । नणु भणियमणण्णत्ते तन्नासे जीवनासो त्ति ॥३४३३॥ जइ तप्पज्जयनासो को दोसो होइ सव्वहा नत्थि । जं सो उप्पाय-बय-धुवधम्माणंतपज्जाओ ॥३४३४॥ सब्बं च्चिय पइसमयं उप्पज्जइ नासए य निच्चं च । एवं चेव य सुह-दुक्ख-बंध-मोक्खाइसब्भावो ॥३४३५॥ एवं चेव य वत्, परिणामवसेण कारगंतरयं । पावइ तेणादोसो विवक्खाया कारगं जं च ॥३४३६॥ कंभो विसिज्जमाणो कत्ता कम्मं स एव करणं च । नाणाकारयभावं लहइ जहेगो विवक्खाए ॥३४३७॥ जह वा नाणाणन्नो नाणी नियओवओगकालम्मि । વિ તિરસાવ સામારૂારો પર્વ //રૂ૪૩૮ Page #535 -------------------------------------------------------------------------- ________________ પ૩૪] “મન્ન” શબ્દની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ ગાથાર્થ :- અમારા મતે આત્મા જ સામાયિકનો કર્તા છે, સામાયિક કરાતું હોવાથી કર્મ છે, તે પણ આત્મા જ છે, અને મન વગેરે કરણ પણ આત્મા જ છે. માટે કર્તા-કર્મ-અને કરણ એ ત્રણે આત્મપરિણામરૂપ હોવાથી એક જ છે. કારણ કે સામાયિક જ્ઞાનાદિ સ્વભાવરૂપ છે, અને મન વગેરે કરણનો યોગ કહેલ છે, એ ઉભય આત્માના પરિણામ છે, પરિણામ તે પરિણામવાન આત્માથી અનન્યરૂપે હોય છે. તેથી આત્માસામાયિક અને ર શબ્દથી મન વગેરે કરણ એ ત્રણ પરસ્પર ભિન્ન નથી. જો ભિન્ન નથી, તો તેનો નાશ થતાં જીવનો પણ નાશ થાય, એમ હમણાં જ કહ્યું છે. જો સામાયિકાદિરૂપ પર્યાયનો નાશ થતાં, તે પર્યાયરૂપે નાશ ન પામે તો શો દોષ છે ! કંઈ જ નહિ. સર્વથા જીવનો વિનાશ નથી થતો; કેમકે તે ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્યસ્વભાવરૂપ અનંત પર્યાયવાળો છે. (એટલે એક સામાયિકાદિ પર્યાયનો નાશ થતાં સર્વથા તેનો નાશ કેવી રીતે થાય? બાકીના અનંત પર્યાયોથી તો સદા અવસ્થિત જ છે.) એ જ પ્રમાણે સર્વ વસ્તુ પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને વસ્તુરૂપે સદા અવસ્થિત રહે છે. એમ માનવાથી જ સુખદુઃખ-બંધ-મોક્ષ આદિનો સદ્ભાવ ઘટે છે તથા એક જ વસ્તુ-પરિણામના વશથી જુદા જુદા કારકપણાને પામે છે. કેમકે વિવક્ષાથી કારક બને છે, તેથી કારકસંકરાદિ દોષ પણ નથી લાગતા. જેમ વિશીર્યમાણ ઘટ (વિશરણ ક્રિયાના કર્તાપણાને લીધે) કર્તા થાય છે, તે જ ઘટ વિશરણ ક્રિયાના વ્યાપ્યપણાવડે કર્મ થાય છે, ઘટપર્યાયવડે લીશી થાય છે, તેથી તે જ ઘટકરણ થાય છે, એ પ્રમાણે એક જ પદાર્થ વિવફાવડે વિવિધ કારકભાવને પામે છે. અથવા જેમ જ્ઞાનથી અનન્ય એવો જ્ઞાની આત્મા સ્વઉપયોગ કાળમાં એક છતાં પણ ત્રણ સ્વભાવવાળો છે. (સ્વઉપયોગમાં ઉપયોગવંત હોવાથી કર્તા છે, સંવેદ્યમાનપણાથી કર્મ છે, અને કરણભૂત જ્ઞાનથી અનન્ય હોવાને લીધે કરણ છે.) એ જ પ્રમાણે સામાયિકનો કારક પણ કર્તા-કર્મ-અને કરણરૂપ જાણવો. ૩૪૩૧ થી ૩૪૩૮. હવે “ભક્ત !” એ બીજા શબ્દની વ્યાખ્યા કરે છે : भदि कल्लाण-सुहत्थो घाऊ तस्स य भदंतसद्दोऽयं । स भदंतो कल्लाणो सुहो य कल्लं किलारुग्गं ॥३४३९।। तं तच्चं निब्वाणं कारणं कज्जोवयारओ वावि । तस्साहणमणसद्दो सद्दत्थो अहव गच्चत्थो ॥३४४०॥ कल्लमणइ ति गच्छड गमयड व बज्झड व बोहयड व त्ति । भणइ भणावेइ व जं तो कल्लाणो स चायरिओ ॥३४४१॥ अहवा कल सद्दत्यो संखाणत्यो य तस्स कल्लं ति । सदं संखाणं वा जमणइ तेणं च कल्लाणो ॥३४४२।। सुपसंसत्थो खाणिंदियाणि सुद्धिंदिओ सुहोऽभिनओ। वरिंसदिओ जमुत्तं असुहो अजिइंदिओऽभिमओ ॥३४४३॥ सुहमहवानिव्वाणं तच्चं सेसमुवयारओऽभिमयं । तरसाहणं गुरु त्ति य सुहमन्ने पाणसण्ण ब्व ॥३४४४॥ Page #536 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. “મન્ન” શબ્દના પર્યાયશબ્દોની વ્યાખ્યા. [૫૩૫ जं च सियं रोहिंतो अणुग्गहरूवं तओ सुहं तं च । अभयाइ तप्पयाया सुहमिह तब्भत्तिभावाओ ॥३४:४५॥ ગાથાર્થ - મદ્ ધાતુ કલ્યાણ અને સુખ અર્થમાં છે, તેનો આ “ભદન્ત' શબ્દ બનેલો છે. તેથી ભદન્ત એટલે કલ્યાણ અને સુખ. તેમાં કલ્યાણ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. કલ્ય એટલે નિશ્ચિત આરોગ્ય, તે આરોગ્ય તથ્ય અને નિરૂપચરિત એવું નિર્વાણ સમજવું. અથવા કારણમાં કાર્યનો ઉપચાર કરીને નિર્વાણનાં કારણભૂત જ્ઞાનાદિ ત્રણ તે આરોગ્ય સમજવું. અણુ ધાતુ શબ્દાર્થ અથવા ગત્યર્થમાં છે તેથી “કલ્ય” એટલે થોક્ત આરોગ્ય “અણતિ એટલે પોતે પામે, અને બીજાને પમાડે. અથવા પોતે જાણે અને બીજાને જણાવે. અણુ ધાતુના અર્થનો શબ્દાર્થ લઈએ તો યથોક્ત આરોગ્ય પોતે કહે અને બીજાને કહાવે, તેથી તે કલ્યાણ કહેવાય. એ કલ્યાણરૂપ અહીં આચાર્ય જાણવા. અથવા વસ્ત્ર ધાતુ શબ્દ અને સંખ્યા અર્થમાં છે; તેનો નિપાત કરવાથી કલ્યાણ થાય, તેથી શબ્દશાસ્ત્ર અને સંખ્યાન એટલે ગણિતને જે અણતિ એટલે જાણે અથવા જણાવે તેને કલ્યાણગુરુ કહેવાય. હવે સુખ શબ્દનો અર્થ ઘટાવે છે. સુ શબ્દ પ્રશંસાર્થે છે, સ્વનિ એટલે ઈન્દ્રિયો. જેની ઈન્દ્રિયો શુદ્ધ હોય, અથવા જેની ઈન્દ્રિયો વશ હોય તેને સુખ માનેલ છે, કેમકે જે અજિતેન્દ્રિય હોય તેને અસુખ માનેલ છે. અથવા સુખ એટલે તથ્ય=વાસ્તવિક સુખ નિર્વાણ જાણવું, બાકીનું સંસારી સુખ ઉપચરિત માનેલ છે. અથવા તેવા સુખનું કારણ જે ગુરુ તે જ સાચું સુખ છે. જેમ અન્ન એ પ્રાણ કહેવાય છે.” તેમ અહીં પણ સમજવું. અથવા કરણભૂત ઈન્દ્રિયોવડે જે સારી રીતે પ્રાપ્ત થયું હોય તેને સુખ કહેવાય. તે સુખ અહીં અભયદાનાદિ અનુષ્ઠાનો આત્માના અનુગ્રહરૂપ જાણવા. તે અભયદાનાદિ આપનાર પણ તદ્ભક્તિભાવથી અહીં સુખ કહેવાય છે. ૩૪૩૯ થી ૩૪૪૫. હવે મત્ત શબ્દના પર્યાય શબ્દોની વ્યાખ્યા કરે છે : अहवा भय सेवाए तस्स भयंतो त्ति सेवए जम्हा । सिवगइणो सिवमग्गं सेब्बो य जओ तदत्थीणं ॥३४४६॥ अहवा भा भाजो वा दित्तीए तस्स होइ भंतो त्ति । भाजंतो चायरिओ सो नाण-तवोगुणजुईए ॥३४४७॥ अहवा भंतोऽवेओ जं मिच्छत्ताइबंधहेऊओ। ૩દવેસરિયામ વિન્ગ સે તે માવંતો રૂ૪૪૮ नेरयाइभवस्स व अंतो जं तेण सो भवंतो त्ति । अहवा भयरस अंतो होइ भयंतो भयं तासो ॥३४४९॥ नामाइ छब्विहं तं भावभयं सत्तहेहलोगाई। इहलोगजं सभवओ परलोगभयं परभवाओ ॥३४५०॥ Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧] “મન્ન” શબ્દના પર્યાયશબ્દોની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ किंचणमादाणं तब्भयं तु नासहरणाइओ नेयं । बज्झनिमित्ताभावा जं भयमाकम्हिकं तं ति ॥३४५१॥ असिलोगभयमजसओ दुज्जीवमाजीवियाभायं नाम । पाणपरिच्चायभयं मरणभयं नाम सत्तमयं ॥३४५२॥ अम गच्चाइसु तस्सेह अमणमंतोऽवसाणमेगत्थं । अमइ व जं तेणं तो भयस्स अंतो भयंतो त्ति ॥३४५३।। अम रोगे वा अंतो रोगो भंगो विणासपज्जाओ। जं भवभयभंगो सो तओ भवंतो भयंतो य ॥३४५४॥ एत्थ भयंताईणं पागयवागरणलखणगईए । संभवओ पत्तेयं द-य-ग-वगाराइलोवाओ ॥३४५५॥ हस्सेकारंतादेसओ य भंते त्ति सव्वसामण्णं । गुरुआमंतणवयणं विहियं सामाइयाईए ॥३४५६॥ ગાથાર્થ અથવા મન ધાતુ સેવાના અર્થમાં છે, તેનો “ભજન્ત’ શબ્દ બને છે. તેથી “ભજન્સ' એટલે મોક્ષ પામેલાઓને અથવા મોક્ષમાર્ગને જે સેવે છે, તે ‘ભજન્ત’ અથવા મોક્ષમાર્ગના અર્થીઓને જે સેવવા યોગ્ય છે, તે સુગુરૂ ભજન કહેવાય છે. અથવા મા તથા પ્રમ્ ધાતુ દીપ્તિના અર્થમાં છે, તેનો માર્ તથા પ્રાગત્ત શબ્દ બને છે. એટલે જે જ્ઞાન અને તપગુણવડે પ્રકાશે છે, તે આચાર્ય માત્ત અથવા પ્રાગત્ત કહેવાય છે. અથવા પ્રમ્ ધાતુ અનવસ્થાન અર્થમાં છે. તેનો બ્રાન્ત શબ્દ બને છે, એટલે જે મિથ્યાત્વાદિ બંધ-હેતુથી રહિત છે, તે બ્રાન્ત કહેવાય છે અથવા ઐશ્વર્યાદિ છ પ્રકારનો ‘ભગ’ જેને છે, તે ભગવાન્ ગુરૂ છે અથવા જે નરકાદિ ભવના અંતનો હેતુ છે, તેથી તે “ભવાન્ત' કહેવાય છે. અથવા ભયનો અંત કરનાર હોય તે ભયાત કહેવાય. ભય એટલે ત્રાસ. તે ભય નામાદિ છ પ્રકારે છે :- નામભય, સ્થાપનાભય, દ્રવ્યભય, ક્ષેત્રભય, કાળભય અને ભાવભય, તેમાં ભાવભય સાત પ્રકારે છે. ૧ આલોકજન્યભય તે ઈહલોક ભય, ૨-પરભવથીજન્ય ભય તે પરલોકભય, ૩-ન્યાય (થાપણ) એટલે અપહરણાદિજન્યદ્રવ્યગ્રહણનો ભય, ૪-બાહ્યનિમિત્તના સદ્ભાવથી જે ઉત્પન્ન થાય તે આકસ્મિકભય. પ-અપયશજ ભય એટલે શ્લાઘાભય, ૬-દુઃખપૂર્વક આજીવિકા થાય તે આજીવિકાભય, અને ૭-પ્રાણપરિત્યાગનો ભય તે મરણભય. તથા ૩રમ્ ધાતુ ગત્યાદિ અર્થમાં છે, તેનો અહીં સત્ત શબ્દ થાય છે. ૩—૩–વસાન એ બધા શબ્દ એકકાર્યવાચી છે. તેથી ૩મતિ એટલે જે ભયનો અંત કરે, તે મચત્ત કહેવાય. અથવા ૩રમ શબ્દ રોગના અર્થમાં અંત-રોગ-ભંગ-વિનાશ. એ બધા પર્યાય શબ્દો છે. તેથી ભવનો અને ભયનો જેનાથી નાશ થાય તે સુગુરૂ ભવાંત અથવા ભયાત કહેવાય છે. અહીં ભદન્તાદિ શબ્દો (આદિ શબ્દથી ભજન્ત-ભાન્ત-ભ્રાન્ત-બ્રાંત-ભગવંત-ભયાન્ત) યથાસંભવ પ્રત્યેકમાં દય-ગ અને વકારાદિ અક્ષરોનો લોપ કરવાથી, સ્વ-અકારાંતના આદેશથી મને એ Page #538 -------------------------------------------------------------------------- ________________ curit२] “भदन्त" ५४थी गुरुने सामंत्र. [५39 સર્વ સામાન્યપદ બને છે. ભદન્તમાંથી “દ' કારનો, ભયાંતમાંથી યકારનો, ભગવંતમાંથી ગકાર અને વકારનો, ભજંતમાંથી જકારનો લોપ કરવાથી; ભાન્ત ઈત્યાદિમાં હ્રસ્વ આદેશ કરવાથી “ભંત પદ રહે છે. તેમાં એકારનો આદેશ કરવાથી “ભંતે એવું પદ ગુરૂ ભગવાનના આમંત્રણના વચનરૂપ સામાયિકસૂત્રની આદિમાં મૂકેલું છે. ૩૪૪૬ થી ૩૪૫૬. હવે મત્ત પદ કેવી રીતે ગુરૂને આમંત્રણ વચનરૂપ છે, તે કહે છે : आमंतेइ करेमि भंते सामाइयं ति सीसोऽयं । आहामंतणवयणं गुरुणो किंकारणमिणं ति ? ॥३४५७॥ भण्णइ गुरुकुलवासोवसंगहत्थं जहा गुणत्थीह । निच्चं गुरुकुलवासी हविज्ज सीसो जओऽभिहियं ॥३४५८॥ नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंति ॥३४५९॥ गीयावासो रई धम्मे अणाययणवज्जणं । निग्गहो य कसायाणं एयं धीराण सासणं ॥३४६०॥ आवरसयं पि निच्चं गुरुपायमूलम्मि देसियं होइ । वीसुं पि हु संवसओ कारणओ जदभिसेज्जाए ॥३४६१॥ एवं चिय सब्बावरसयाइं आपुच्छिऊण कज्जाइं । जाणावियमामंतणवणाओ जेण सब्बेसु ॥३४६२।। सामाइयमाइमयं भदंतसद्दो य जं तदाईए । तेणाणुवत्तइ तओ करेमि भंते त्ति सब्बेसु ॥३४६३॥ किच्चाकिच्चं गुरवो विदंति विणयपडिवत्तिहेउं च । उस्सासाइ पमोत्तुं तदणापुच्छाए पडिसिद्धं ॥३४६४॥ गुरुविरहम्मि य ठवणा गुरुवएसोवदंसणत्थं च । जिणविरहम्मि व जिणबिंबसेवणामंतणं सफलं ॥३४६५॥ रन्नो व परोक्खस्स वि जह सेवा मंतदेवयाए वा । तह चेव परुक्खस्स वि गुरुणो सेवा विणयहेउं ॥३४६६॥ अहवा गुरुगुणनाणोवओगओ भावगुरुसमाएसो । इह विणयमूलधम्मोवएसणत्थं जओऽभिहियं ॥३४६७॥ विणओ सासणे मूलं विणओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स कओ धम्मो को तवो ? ॥३४६८॥ ६८ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮] “ભંતે” પદથી આત્મ-આમંત્રણ. विणओवयारमाणस्स भंजणा पूयणा गुरुजणस्स । तित्थयराण य आणा सुयधम्माराहणा किरिया || ३४६९ || ગાથાર્થ ઃ- “રેમિ ભંતે ! સામાÄ” એ પદથી શિષ્ય ગુરૂને આમંત્રણ કરે છે, આ ગુરૂનું આમંત્રણ વચન પ્રથમ કહેલું છે, છતાં ફરી અહીં શા કારણથી કહેવામાં આવે છે ? એમ પૂછવામાં આવે તો કહીએ છીએ કે-ગુરૂકુળવાસમાં વસતા, ગુણગ્રહણ કરવા માટે ગુણાર્થી શિષ્ય નિત્ય ગુરૂકુળવાસી થાય છે. જે માટે કહ્યું છે કે - ગુરૂકુળવાસી જ્ઞાનનો ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં અતિશય સ્થિર થાય છે; તેઓને ધન્ય છે, કે જેઓ જીવનપર્યંત ગુરૂકુળવાસને મૂકતા નથી. ગીતાર્થ પાસે વાસ, ધર્મમાં રતિ, અનાયતન=આનંદ-વર્જન, અને ક્રોધાદિ કષાયનો નિગ્રહ કરવો. ધીરપુરૂષોનું શાસન છે. વળી કારણવશાત્ અન્યવસતિમાં જુદા રહેનારાને પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ પણ ગુરૂના ચરણ સમીપે કરવી જોઈએ. એ જ પ્રમાણે બીજા પણ સર્વ શુભ અનુષ્ઠાનો ગુરૂને પૂછીને કરવા, એમ આમંત્રણ-વચનથી જણાવેલું છે. કારણકે સર્વ આવશ્યકોમાં સામાયિક નામનું આવશ્યક પહેલું છે, અને આ ‘ભદંત’ શબ્દ પણ તેની આદિમાં છે. તેથી મિ ભંતે ! એ વચન સર્વ આવશ્યકોમાં અનુસરે છે. વિનયની પ્રાપ્તિ માટે કરવાયોગ્ય કે નહિ કરવાયોગ્ય સર્વ ઉચિત આચાર ગુરૂમહારાજ જાણે છે. તેથી તેમને પૂછ્યા વિના ઉશ્વાસાદિ મૂકવાનો પણ નિષેધ કર્યો છે. જેમ જિનેશ્વરના વિરહમાં જિનેશ્વરના બિંબની સેવા અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરૂનો વિરહ હોય ત્યારે ગુરૂનો ઉપદેશ બતાવવાને ગરૂની સ્થાપનાની સેવા અને આમંત્રણ સફળ થાય છે. જેમ પરોક્ષ રાજા અથવા મંત્રદેવતાની સેવા સફળ થાય છે, તેમ પરોક્ષ એવા ગુરૂની સેવા પણ વિનયનો હેતુ છે. અથવા ગુરૂગુણના જ્ઞાનોપયોગથી વિનયમૂળ ધર્મનો ઉપદેશ બતાવવાને અહીં ભાવગુરૂનો સમાદેશ કર્યો છે. જે માટે કહ્યું છે, કે વિનય એ જિનશાસનમાં ધર્મનું મૂળ છે, વિનીત હોય તે સંયમી થાય છે. વિનયથી રહિત હોય તેને ધર્મ અને તપ ક્યાંથી પ્રાપ્ત થાય ? વિનયોપચાર મનથી (કરેલી) ગુરુજનની ભક્તિ અને પૂજન તીર્થંકરોની આજ્ઞાશ્રુતધર્મની આરાધના અને ક્રિયા એ સર્વ સફળ થાય છે. ૩૪૫૭ થી ૩૪૬૯, અથવા અંતે ! એ પદથી આત્મ-આમંત્રણ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ आयामंतणमहवाऽवसेसकिरियाविसग्गओ तं च । सामाइएगकिरियानियामगं तदुवओगाओ || ३४७०॥ एवं च सव्वकिरियाऽसवन्नया तदुवउत्तकरणं च । वक्खायं होड़ निसीहियादि किरिओवओगु व्व ॥ ३४७१ || अहवा जहसंभवओ भदंतसद्दो जिणाइसक्खीणं । आमंतणाभिधाई तस्सक्खिज्जे थिरव्वयया ।। ३४७२ || गहियं जिणाइसक्खं मए ति तलज्ज - गोरख भयाओ । सामाइयाइयारे परिहरओ तं थिरं होई || ३४७३।। Page #540 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] “મંતે” પદથી આત્મ-આમંત્રણ. [૫૩૯ अहवा भंतं च तयं सामइयं चेइ भंतसामइयं । एत्तमलक्खणमेवं भंतेसामाइयं तं च ॥३४७४।। नामाइवुदासत्थं नणु सो सावज्जजोगविरईओ। गम्मइ भण्णइ न जओ तत्थवि नामाइसब्भावो ॥३४७५॥ भंतस्स य सामाइयं भंते सामाइयं जिणाभिहियं । न परप्पणीयसामाइयं ति भंतेविसेसणओ ॥३४७६॥ ગાથાર્થ - અથવા અવશેષ ક્રિયાનો ત્યાગ કરવાથી અને એક સામાયિક ક્રિયાના નિયામકભૂત તે પદ સામાયિકના ઉપયોગથી આત્માને આમંત્રણરૂપ છે. તેથી જેમ બાહ્ય-ક્રિયાના નિષેધથી અત્યંતર ક્રિયાનો ઉપયોગ કહેલો ગણાય છે, તેમ પડિલેહણાદિ સર્વ ક્રિયાઓની અનાબાધતાવડે આરબ્ધ ક્રિયામાં ઉપયોગ કરવાનું આત્માના આમંત્રણવડે કહેલું છે. અથવા મત્ત શબ્દ જિનાદિ સાક્ષીઓના આમંત્રણને કહેનાર છે, (જેમકે હે જિનાદિ ભગવંતો ! હું તમારી સાક્ષીએ સામાયિક કરું છું.) તેમની સાક્ષીએ સામાયિક કરનારને વ્રતમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. કેમકે મેં જિનાદિની સાક્ષીએ સામાયિક ગ્રહણ કર્યું છે, એ વાસનાથી સામાયિકના અતિચારોનો ત્યાગ કરતા તેમની લજ્જા, ગૌરવ અને ભયથી તેને તે સામાયિકવ્રત સ્થિર થાય છે. અથવા “ભદન્ત' સામાયિકનું જ વિશેષણ છે. જેમકે ભદંત એવું જે સામાયિક તે ભદંત સામાયિક હું કરું છું, કલ્યાણને પ્રાપ્ત કરાવનાર સામાયિક હું કરું . અંતે સામાયિક શબ્દમાંનો એકાર અલાક્ષણિક હોવાથી તેનો લોપ કર્યો છે. નામ-સ્થાપનાદિ સામાયિકનો ભેદ જણાવવાને ઉપરોક્ત વિશેષણ જણાવ્યું છે. (કેમકે તે સામાયિક કલ્યાણ પ્રાપ્ત કરાવનારાં નથી) એ ભેદ સાવદ્યયોગની વિરતિથી જણાય છે; વળી નામાદિ સામાયિક સાવદ્યયોગની વિરતિરૂપ નથી એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે - તે વચન યોગ્ય નથી, કેમકે તેમાં પણ (સાવઘયોગની વિરતિમાં પણ) નામ-સ્થાપનાદિનો સદ્ભાવ છે અથવા મંતે સામાડ્યું એટલે જિનેશ્વરે કહેલું ભગવંતનું સામાયિક હું કરું પણ પદપ્રરૂપિત સામાયિક નથી કરતો, એમ ભંતે વિશેષણથી સમજવું. ૩૪૭૦ થી ૩૪૭૬. કરણે ભએ ય અંતે એ ત્રણ પદની વ્યાખ્યા કરી, હવે “સમય” એ ચોથા પદની વ્યાખ્યા કરે છે : राग-द्दोसविरहिओ समो त्ति अयणं अयो त्ति गमणं ति । समगमणं ति समाओ स एव सामाइयं नाम ॥३४७७॥ अहवा भवं समाए निव्वत्तं तेण तम्मयं वावि । जं तप्पओयणं वा तेण व सामाइयं नेयं ॥३४७८॥ अहवा समाइं सम्मत-नाण-तरणाई तेसु तेहिं वा । अयणं अओ समाओ स एव सामाइयं नाम ॥३४७९॥ अहवा समरस आओ गुणाण लाभो त्ति जो समाओ सो। હવા સમાપમાડે તેવો સામાફિયં નામ રૂ૪૮૦| . Page #541 -------------------------------------------------------------------------- ________________ ५४०] 'सामायि' पहनी व्याध्या. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ अहवा सामं मित्ती तत्थ अओ तेण वत्ति सामाओ। अहवा सामस्साओ लाभो सामाइयं णेयं ॥३४८१॥ सम्ममओ वा समओ सामाइयमुभयविद्धिभावाओ । अहवा सम्मस्साओ लाभो सामाइयं होइ ॥३४८२॥ अहवा निरुत्तविहिणा सामं सम्मं समं च जं तस्स । इकमप्पए पवेसणमेयं सामाइयं नेयं ॥३४८३॥ सम राग-द्वेषनो वि२६, अय अटले अयन-गमन. सम त२३ गमन २ ते समाय, અને તે જ સામાયિક છે. અથવા સમનો લાભ થવાથી નિવૃત્ત એટલે થયેલું તે, અથવા તન્મયતે અથવા તેનું (સમનું) જે પ્રયોજન તે સામાયિક જાણવું. અથવા સમનો એટલે સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રને વિષે અથવા તેઓ વડે અય એટલે ગમન કરવું તે સમાય, તે જ સામાયિક છે. અથવા સમનો આય એટલે ગુણોનો જે લાભ તે સમાય અથવા સમોનો આય તે સામાયિક જાણવું. અથવા સામ એટલે સર્વ જીવોની મૈત્રીમાં અય એટલે ગમન, અથવા તે વડે વર્તન તે સમાય અથવા સામનો આય એટલે લાભ તે સામાયિક છે. અથવા સમ્યગુ અય એટલે સારું વર્તન તે સમય. અહીં ઉભય અક્ષરની વૃદ્ધિ થવાથી સામાયિક બને છે. અથવા સમનો આય એટલે લાભ તેને સામાયિક કહેવાય છે. અથવા નિરૂક્ત વિધિવડે સામ એટલે બીજાને દુઃખ ન આપવું. તે, સમ્યક રીતે જ્ઞાનાદિ નયનું પરસ્પર યોજવું તે, અને સમ એટલે માધ્યથ્ય વર્તન, તેનો જે “ઈક' એટલે આત્મામાં પ્રવેશ થવો તે સામાયિક જાણવું. ૩૪૭૭ થી ૩૪૮૩. वे 'सव' शनी व्याघ्या ४२ छ : किं पुण तं सामइयं सब्बसावज्जजोगविरइ त्ति । सियए स तेण सव्वो तं सब्बं कइविहं सव्वं ॥३४८४॥ (४८७) नाम ठवणा दविए आएसे चेव निखसेसं च । तह सव्वधत्तसव्वं च भावसव्वं च सत्तमयं ॥३४८५॥१०४९॥ कसिणं दव्वं सव्वं तद्देसो वा विवक्खयाभिमओ । दब्बे तद्देसम्मि य सव्वासब्बे चउभंगो ॥३४८६॥ सवासवे दब्बे देसम्मि य नायमंगुलिद्दव्वं । संपुण्णं देसोणं पव्वं पब्बेगदेसो य ॥३४८७।। आएसो उवयारो सो बहुतरए पहाणतरए वा । देसे वि जहा सव्वं भत्तं भुत्तं गओ गामो ॥३४८८॥ दुविहं तु निरवसेसं सव्वासेसं तदेक्कदेसो य । सव्वासेसं सब्वे अणिमिसनयणा जहा देवा ॥३४८९।। Page #542 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સામાયિક' પદની વ્યાખ્યા. [૫૪૧ तद्देसापरिसेसं सब्बे असुरा जहा असियवण्णा । जह जोइसालया वा सब्बे किर तेउलेस्सागा ॥३४९०॥ जीवाजीवा सव्वं तं धत्ते तेण सबधत्त त्ति । सच्चे व सव्वधत्तासब् जमओ परं णंन्नं ॥३४९१॥ अह दब्बसबमेगं हब्बाधारं ति भिन्नमन्नेहिं । एगाणेगाधारोवयारभेएण चादेसं ॥३४९२॥ भिन्नमसेसं जमिहेगजाइविसयं ति सबधत्ताओ। भिन्ना य सब्बधता सव्वाधारो त्ति सव्वेसि ।।३४९३।। कम्मोदयस्सहावो सब्बो असुहो सुहो य ओदइओ । मोहोवसमसहावो सब्बो उवसामिओ भावो ॥३४९४॥ कम्मक्खयस्सहावो खइओ सबो य मीसओ मीसो । अह सव्वदव्बपरिणइरूवो परिणामिओ सब्बो ॥३४९५॥ अहिगयमसेससव् विसेसओ सेसयं जहाजोगं । गरहियमवज्जमुत्तं पावं सह तेण सावज्जं ॥३४९६।। ગાથાર્થ :- સામાયિક એટલે શું? સર્વ સાવઘયોગની વિરતિ તે સામાયિક. પતુ ને ઔણાદિક ર પ્રત્યય લગાડવાથી સર્વ શબ્દ બને છે, સર્વ વસ્તુ અર્થમાં છે. એ સર્વ કેટલા પ્રકારનું છે ? (એમ પૂછવામાં આવે તો) નામસર્વ, સ્થાપના સર્વ, દ્રવ્યસર્વ, આદેશસર્વ, નિરવશેષસર્વ, સર્વધzસર્વ અને સાતમું ભાવસર્વ, એમ સાત પ્રકારે સર્વ છે. તેમાં નામ અને સ્થાપના સર્વ સુગમ છે, અને જ્ઞ-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસર્વનું સ્વરૂપ આ પ્રમાણે છે. અંગુલી આદિ દ્રવ્ય અથવા તેનો એક દેશ સંપૂર્ણ વિવક્ષાવડે કહેવામાં આવે ત્યારે સર્વ કહેવાય છે. અને અંગુલી તથા તેના એક દેશને અપરિપૂર્ણ વિવક્ષાથી કહેવામાં આવે ત્યારે “અસર્વ' કહેવાય છે. એ પ્રમાણે દ્રવ્યમાં અને તેના દેશમાં સર્વાસર્વનાં ચાર ભાંગા થાય છે. જેમકે, સંપૂર્ણ અંગુલીદ્રવ્ય એ દ્રવ્ય કહેવાય છે, તેનો જ એક દેશ તે અસર્વદ્રવ્ય કહેવાય છે; સંપૂર્ણ દ્રવ્ય દેશસર્વ કહેવાય છે અને પર્વનો એક દેશ તે દેશ - અસર્વ કહેવાય છે. એ પ્રમાણે દ્રવ્યસર્વનું સ્વરૂપ જાણવું. આદેશ એટલે ઉપચાર. તે ઉપચાર બહુ પ્રકારમાં, મુખ્યતામાં અને દેશમાં પણ સર્વપણે પ્રવર્તે છે, જેમકે ગ્રહણ કરેલા ભોજનમાંથી ઘણે ભાગે ખાધું હોય અને કેટલુંક અવશેષ હોય, તો “આણે સર્વ ભોજન ખાધું” એક કહેવાય છે. મુખ્ય પુરૂષોમાંથી કેટલાક ગયા હોય અને કેટલાક રહ્યા હોય ત્યારે “સર્વ ગામ ગયા” એમ કહેવાય છે. એ પ્રમાણે આદેશસર્વ જાણવું. નિરવશેષસર્વ બે પ્રકારે છે, સર્વ વસ્તુ નિરવશેષ અને દેશ નિરવશેષ. જેમકે સર્વે દેવો અનિમેષ નયનવાળા છે. અહીં બધાય દેવોમાં અનિમેષપણું છે. કોઈપણ દેવોમાં સનિમેષપણું Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨) “સર્વ, સાવધ અને યોગ' શબ્દની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ નથી, તેથી તે સર્વ નિરવશેષ કહેવાય. તથા જેમકે, સર્વે અસુરો કૃષ્ણ વર્ણવાળા છે, અથવા જેમ સર્વ જ્યોતિષિ દેવો તેજોલેશ્યાવાળા છે. અહીં અસુરો અને જ્યોતિર્ષિ દેવો સર્વ દેવોનાં એક દેશમાં છે, તે દરેકમાં યથાસંખ્ય કૃષ્ણવર્ણ અને તેજલેશ્યા છે, તેથી તે દરેકે દેશનિરવશેષસર્વ કહેવાય. આ જગતમાં જે કંઈ છે, તે સર્વ જીવો અને અજીવો જ છે, તેને જે કારણથી ધારી રાખે છે, તે કારણથી તે સર્વધરં કહેવાય છે, અહીં સર્વ જીવાજીરૂપ વિવક્ષા તે સર્વવત્ત સર્વ કહેવાય છે; કેમકે એ જીવાજીવ સિવાય જગતમાં બીજું કંઈ છે જ નહિ. દ્રવ્ય-સર્વાદિનો પરસ્પર શો ભેદ છે ? એમ પૂછવામાં આવે, તો દ્રવ્યસર્વ એક દ્રવ્યાપારવાળું છે તેથી બીજા સર્વથી ભિન્ન છે. આદેશસર્વ એક-અનેક દ્રવ્યાપારવાળું હોવાથી ઉપચારભેદે બીજાઓથી ભિન્ન છે. અશેષસર્વ એક જાતીય વિષયવાળું હોવાથી બીજાઓથી અન્ય છે અને સર્વધરાસર્વ સર્વ વસ્તુના આધારભૂત હોવાથી પૂર્વના બધા સર્વથી ભિન્ન છે. શુભાશુભ કર્મના ઉદયનો સ્વભાવ તે ઔદયિકભાવસર્વ, મોહોપશમનો સ્વભાવ તે ઔપશમિકભાવસર્વ, કર્મક્ષયનો સ્વભાવ તે ક્ષાયિકભાવસર્વ, કર્મનો ક્ષયોપશમ ભાવ તે મિશ્રભાવસર્વ, અને સર્વ દ્રવ્યની પરિણતિરૂપ તે પારિણમિકભાવસર્વ કહેવાય છે. અહીં “સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરૂં છું.” એ સંબંધમાં સપ્તવિધ સર્વમાંથી વિશેષ કરીને નિરવશેષ-સર્વ અધિકૃત છે, બાકીના છ સર્વ યથાયોગ્ય જ્યાં ઘટે ત્યાં યોજવા. હવે “સાવદ્ય પદની વ્યાખ્યા કરે છે. જે ગહિત, તથા નિંદ્ય હોય, તેને અવદ્ય કહેવાય. તે અવદ્ય એટલે પાપ, તે પાપથી સહિત જે હોય, તેને સાવદ્ય કહેવાય. ૩૪૮૪ થી ૩૪૯૬. હવે બીજા પ્રકારે “સાવદ્ય” શબ્દની તથા યોગ' શબ્દની વ્યાખ્યા કરે છે : अहवेह वज्जणिज्जं वज्जं पावं ति सहसकारस्स । दिग्घत्तादेसाओ सह वज्जेणं ति सावज्जं ॥३४९७॥ जोगो जोयणमायकिरिया समाधाणमायवावारो । जीयेण जुज्जए वा जओ समाहिज्जए सो त्ति ॥३४९८॥ जं तेण जुग्गए वा स कम्मुणा जं ण जुज्जए तम्मि । तो जोगो सो य मओ तिविहो कायाइवादारो ॥३४९९।। सब्बो सावज्जो त्ति य जोगो संवज्झए तयं सव्वं । सावज्जं जोगं ति य पच्चक्खामि त्ति वज्जेमि ॥३५००।। पइसद्दो पडिसेहे अक्खाणं खावणाऽभिहाणं वा । पडिसेहस्सक्खाणं पच्चक्खाणं नियत्ति त्ति ॥३५०१॥ ગાથાર્થ - અહીં વર્જવાયોગ્ય-તજવાયોગ્ય જે હોય તેને પાપ કહેવાય. તે વર્યસહિત ૨ હોય તે સવર્ય, સહશબ્દના સકારનો દીર્ઘ આદેશ કરવાથી સાવર્યસાવદ્ય થાય. જોડવું યોગ અથવા આત્માનું ચલનાદિ ક્રિયા સાથે સમ્યક પ્રકારે જોડાવું તેને યોગ કહેવાય. (સકર્મક આત્માને Page #544 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] સર્વ, સાવદ્ય અને યોગ' શબ્દની વ્યાખ્યા. [૫૪૩ વ્યાપાર) અથવા જીવ સાથે જે જોડાય યા સંબંધ કરાય તેને યોગ કહેવાય. કેમકે આત્મા કર્મ સાથે જોડાય છે, તેથી તેને યોગ કહેવાય. વળી તે યોગ હોતે છતે આત્મા કર્મ સાથે જોડાય, માટે તેને યોગ કહેવાય તે યોગ કાયિકાદિ વ્યાપારરૂપ એટલે મન, વચન અને કાયાથી ત્રણ પ્રકારે માનેલો છે. હવે સર્વ, સાવઘ અને યોગ એ ત્રણે પદનો સંબંધ યોજીએ છીએ. તે સર્વસાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરૂં છું, એટલે ત્યાગ કરૂં છું. પ્રતિ શબ્દ ‘નિષેધ' અર્થમાં છે અને ‘આખ્યાન' શબ્દ ખ્યાપના અથવા આદરથી કહેવારૂપમાં છે, તેથી પ્રતિષેધનું આખ્યાન, તે પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ કહેવાય. ૩૪૯૬ થી ૩૫૦૧. હવે ભેદપૂર્વક પ્રત્યાખ્યાનનું કથન કરે છે ઃ (૪૮૮) નામ વળા વિણ સત્યડિસેમાવો ત્રં ચ । नामाभिहाणमुत्तं ठेवणागारक्खनिक्खेवा || ३५०२॥ दव्वरस व दव्वाण व दव्वब्भूयस्स दव्वहेउं वा । दव्वं पच्चक्खाणं निण्हाईणं व सव्वं पि ॥३५०३॥ भिक्खमदाणमइच्छा पडिसेहो रोगिणो व्व किरियाए । सिद्धं पच्चक्खाओ जह रोगी सव्वविज्जेहिं || ३५०४ || भावरस भावओ भावहेउमह भाव एव वाभिमयं । पच्चक्खाणं दुविहं तं सुयमिह नोसुयं चेव ॥३५०५। पुव्वं नोपुव्वसुयं पच्चक्खाणं ति पुव्वसुयमुत्तं । आउरपच्चक्खाणाड्यं च नोपुव्वसुयमुत्तं || ३५०६।। नोसुयपच्चक्खाणं मूलुत्तरगुणविहाणओ दुविहं । સર્વો તેસે ય મયં ૬૪ સર્વાં સ–સામે રૂ૬૦૭|l [૪૨૦૪] ગાથાર્થ :- નામ-પ્રત્યાખ્યાન, સ્થાપના-પ્રત્યાખ્યાન, દ્રવ્ય-પ્રત્યાખ્યાન, અદિત્સા-પ્રત્યાખ્યાન, પ્રતિષેધ-પ્રત્યાખ્યાન અને ભાવ-પ્રત્યાખ્યાન એમ છ પ્રકારે પ્રત્યાખ્યાન છે. તેમાં “પ્રત્યાખ્યાન” એવું જે નામ તે નામ-પ્રત્યાખ્યાન, અકાર અથવા અક્ષાદિમાં નિક્ષેપ કરવો તે સ્થાપના-પ્રત્યાખ્યાન. સચિત્તાદિ દ્રવ્યનું અથવા દ્રવ્યોનું દ્રવ્યજીવનું = ભાવરહિત અભવ્ય જીવનું તેમજ દ્રવ્યને માટે જે પ્રત્યાખ્યાન કરાય તે અને નિÁવાદિકનું જે પ્રત્યાખ્યાન, તે સર્વ દ્રવ્ય-પ્રત્યાખ્યાન કહેવાય છે. ભિક્ષાચરને ભિક્ષા ન દેવી તે અદિત્સાપ્રત્યાખ્યાન કહેવાય. અસાધ્ય રોગીની જેમ ક્રિયાનો નિષેધ કરવો તેને પ્રતિષેધ-પ્રત્યાખ્યાન કહેવાય. લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે, કે “સર્વ વૈદ્યોએ આ રોગીનો પ્રતિષેધ કર્યો છે.’” (આ સ્થળે નિર્યુક્તિમાં ક્યાંક નિર્વિષયજ્ઞાપનરૂપ ક્ષેત્રપ્રત્યાખ્યાન કહેલું જણાય છે.) ભાવનું=સાવદ્યયોગના પરિણામનું પ્રત્યાખ્યાન કરવું તે, તથા ભાવથી=શુભ પરિણામ ઉત્પન્ન થવાથી કરેલું પ્રત્યાખ્યાન તેમ જ ભાવ હેતુક (સર્વ કર્મનો ક્ષય કરવા માટે કરેલું) પ્રત્યાખ્યાન તે, અને (સાવઘયોગની વિરતિલક્ષણ) ભાવરૂપ પ્રત્યાખ્યાનને ભાવપ્રત્યાખ્યાન કહેવાય છે. એ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪] ‘ચાવનીવા’ પદની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ભાવપ્રત્યાખ્યાન બે પ્રકારે છે. શ્રુતભાવપ્રત્યાખ્યાન અને નોશ્રુતભાવપ્રત્યાખ્યાન. શ્રુતભાવપ્રત્યાખ્યાન બે પ્રકારે છે. પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન અને નોપૂર્વશ્રુત પ્રત્યાખ્યાન. તેમાં પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વને પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન કહેવાય છે અને આતુર-પ્રત્યાખ્યાનાદિશ્રુતને (પૂર્વગત બાહ્ય હોવાથી) નોપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન કહેવાય છે. તથા શ્રુતનિષેધરૂપ શ્રુતપ્રત્યાખ્યાન પણ મૂલોત્તર ભેદે બે પ્રકારે છે. અહીં ‘સર્વ' શબ્દથી તે દરેક અને દેશથી એમ બે બે ભેદે માનેલું છે. ૩૫૦૨ થી ૩૫૦૭. હવે 'ચાવચ્નીવયા' પદની વ્યાખ્યા કરે છે ઃ जीवोत्ति जीवणं पाणधारणं जीवियं ति पज्जाया । गहियं न जीवदव्वं गहियं वा पज्जयविसिद्धं ॥३५०८|| T इहरा जावज्जीवं ति जीवदव्वग्गहणे मयस्सावि । पच्चक्खाणं पावइ गहियमओ जीवियं तं च ।। ३५०९ ।। नामं ठवणा दविए ओहे भव तब्भवे य भोगे य । संजम - S संजम - जस जीवियमिइ तव्विभागोऽयं ॥ ३५१०|| दव्वे हिरण्ण-भेसज्ज - भत्त पुत्ताइं जीवियनिमित्तं । जं दव्वजीवियं तं दव्वस्स व जीवियमवत्था ।। ३५११ ।। आउस्सद्दव्वतया सामन्नं पाणधारणमिहोहो । भवजीवियं चउद्धा नेरड्याईण जावत्था ।। ३५१२ ।। तब्भव जीवियमोरालियाण जं तब्भवोववन्नाणं । चक्कहराईणं भोगजीवियं सुखराणं च ।। ३५१३।। संजमजीवियमिसीणं असंजमजीवियमविरयाणं । जसजीवियं जसोनामओ जिणाईण लोगम्मि || ३५१४ ।। नरभवजीवियमहिगयं विसेसओ सेसयं जहाजोगं । जावज्जीवामि तयं ता पच्चक्खामि सावज्जं ।।३५१५।। ગાથાર્થ :- (યાવજ્જીવપર્યંત સર્વસાવદ્યયોગનો ત્યાગ કરૂં છું, એવો અર્થ અહીં ઈષ્ટ છે. તેમાં જીવ એટલે જીવન-પ્રાણ ધારણ અને જીવિત એ તેના પર્યાય શબ્દો છે. અહીં જીવદ્રવ્ય નથી ગ્રહણ કર્યું, કેમકે તેથી વક્ષ્યમાણ દોષો પ્રાપ્ત થાય છે. જીવદ્રવ્ય ગ્રહણ કર્યું હોય, તો પણ તે આ ભવના જીવિતપર્યાવિશિષ્ટ ગ્રહણ કર્યા છે. (આ ભવના જીવનપર્યંત પ્રત્યાખ્યાન કરૂં છું, એમ સમજવું. આ ભવનું જીવન પૂર્ણ થયા પછી નહીં.) અન્યથા “યાવજ્જીવ” શબ્દથી જીવદ્રવ્ય ગ્રહણ કરવામાં આવે, મરણ પામ્યા પછી પણ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય, (કેમકે અવિશિષ્ટ જીવદ્રવ્ય સર્વદા વિદ્યમાન હોય છે.) આ કારણથી ‘જીવ’ શબ્દથી ‘જીવિત’ ગ્રહણ કર્યું છે અને તે જીવિત નામ-જીવિત, સ્થાપના-જીવિત, દ્રવ્યજીવિત, ઓઘજીવિત, ભવજીવિત, તદ્ભવજીવિત, ભોગજીવિત, સંયમજીવિત, યશોજીવિત, અને અસંયમજીવિત, એમ દસ ભેયુક્ત છે. નામ અને સ્થાપના Page #546 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] “ત્રિવિધ ત્રિવિધ પદની વ્યાખ્યા. [૫૪૫ જીવિત સુગમ છે. દ્રવ્યજીવિતનો વિચાર કરતાં, જે હિરણ્ય-ભૈષજ્ય-ભક્ત-પુત્ર આદિ જીવિતના નિમિત્ત અથવા ઉપકારક છે, તે દ્રવ્યજીવિત કહેવાય. અથવા પારો જીવે છે, વિષ જીવે છે, અબરખ જીવે છે, લોઢું જીવે છે, પણ હજુ મૃત્યુ નથી પાડું, ઈત્યાદિ કહેવાય છે. જે દ્રવ્યની જીવિતઅવસ્થા તેને દ્રવ્યજીવિત કહેવાય છે. આયુદ્રવ્યની સત્તા વડે જીવનું પ્રાણધારણરૂપ સામાન્યજીવન તે ઓઘ જીવિત, સંસારમાં અવસ્થિતિના હેતુભૂત જીવિતને ભવજીવિત કહેવાય. એ ભવજીવિત નારકાદિની અવસ્થારૂપ ચાર પ્રકારે છે. વારંવાર અમુક એક જ ભવમાં ઉત્પન્ન થનારા ઔદારિક શરીરવાળા જીવોનું જે જીવન તે તદ્ભવજીવિત કહેવાય અને ચક્રવર્તિ તથા દેવોનું જીવિત તે ભોગજીવિત કહેવાય. મુનિઓનું જીવન તે સંયમજીવિત, અવિરતિઓનું જીવિત તે અસમયજીવિત, લોકમાં યશોનામકર્મના ઉદયથી જે જિનાદિકનું ઉત્તમોત્તમ જીવન તે યશોજીવિત કહેવાય. અહીં વિશેષે કરીને ભવજીવિતરૂપ નરભવ-જીવિત અધિકૃત છે. બાકીનાં જીવિત યથાસંભવ યોજી લેવાં. વિશેષતા એ છે કે મનુષ્ય જ આવી પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી આ નરભવવડે જીવું, ત્યાં સુધી સાવદ્યયોગનો ત્યાગ કરૂં . ૩૫૦૮ થી ૩પ૧પ. હવે યાત્ શબ્દનું સ્વરૂપ કહે છે : जावदयं परिमाणे मज्जायाएऽवधारणेचेड। जावज्जीवं जीवणपरिमाणं जत्तियंमि त्ति ।।३५१६॥ जावज्जीवमिहारेण मरणमज्जायओ न तं कालं । अवधारणे वि जावज्जीवणमेवेह न ओ परओ ॥३५१७॥ जावज्जीवं पत्ते जावज्जीवाए लिंगवच्चासो। भावप्पच्चयओ वा जा जावज्जीवया ताए ॥३५१८।। जावज्जीवतयाइति जावज्जीवाए वण्णलोवाओ । जावज्जीवो जीसे जावज्जीवाहवा सा उ ॥३५१९।। का पुण सा संवज्झइ पच्चक्खाणकिरिया तया सव्वं । जावज्जीवाए अहं पच्चक्खामित्ति सावज्जं ॥३५२०॥ जीवणमहवा जीवा जावज्जीवा पुरा व सा नेया । ताए पाययवयणे जावज्जीवाए तइएयं ॥३५२१।। ગાથાર્થ - આ ચરિત્ શબ્દ અહીં ત્રણ અર્થમાં છે. પરિમાણ, મર્યાદા અને અવધારણ. જેમકે યાવજીવ એટલે જ્યાં સુધી આ ભવના જીવનનું પરિમાણ હોય ત્યાં સુધી સાવઘયોગનો ત્યાગ કરું છું. (આ પરિમાણ અર્થમાં કહ્યું) તથા યાવજજીવ એટલે મરણની મર્યાદા પર્યત પ્રત્યાખ્યાન કરું , પણ તે જ ગ્રહણકાળ સુધી નહિ. (આ મર્યાદા અર્થમાં સમજવું.) અને અવધારણ અર્થમાં માવજીવ એટલે જ્યાં સુધી આ ભવનું જીવન હોય ત્યાં સુધી જ તે પછી નહિ. (કેમકે દેવાદિ અવસ્થામાં અવિરતિપણાને લીધે પ્રત્યાખ્યાનનો ભંગ થાય, વળી જીવન પૂર્ણ થયા પછી પ્રત્યાખ્યાન છૂટું એમ પણ ન કરવું, કેમકે એથી ભોગની આશંસાનો દોષ પ્રાપ્ત થાય.) ઉપરોક્ત ન્યાયે ૬૯ Page #547 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬] “ત્રિવિધ ત્રિવિધે” પદની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પાવજીવ” નિર્દેશ પ્રાપ્ત થયે છતે “પાવજીવા” એવો નિર્દેશ શા માટે કર્યો ? અહીં માત્ર લિંગનો જ વ્યત્યય (ફેરફાર) છે અથવા “યાવજીવ” શબ્દને ભાવપ્રત્યય લગાડવાથી “યાવજીવતા” શબ્દ બને છે, તેથી થાવજીવપણે હું પ્રત્યાખ્યાન કરૂં એમ સમજવું. “યાવજીવતા” નિર્દેશ થયા છતાં “માવજીવયા” એમ જે કહ્યું છે તે તકાર વર્ણનો લોપ થવાથી સમજવું. અથવા જે અવસ્થામાં જ્યાં સુધીનું જીવન હોય, તે યાવજીવા કહેવાય. તે વડે જ્યાં સુધી પ્રત્યાખ્યાન કરાય, તેને “યાવજીવયા” કહેવાય. ઉપરોક્ત અર્થમાં તે કઈ ક્રિયાનો સંબંધ કરાય છે ? તેની સાથે તે યાવજીવયા પ્રત્યાખ્યાનક્રિયાનો સંબંધ કરાય છે. એટલે કે વાવજીવિતપણે સર્વ સાવદ્યયોગનું હું પ્રત્યાખ્યાન કરૂં છું અથવા જીવન એટલે જીવા, જ્યાં સુધી જીવન હોય તે વાવજીવા કહેવાય. (સ્ત્રીલિંગ) (અહીં પણ પૂર્વની જેમ પરિણામાદિ ત્રણ અર્થમાં “યાવતુ' શબ્દની સાથે “જીવા” શબ્દ જાણવો.) પ્રાકૃત વચનમાં પર્યતે અકાર હોવાથી “પાવજીવયા” એ તૃતીયા સમજવી. ૩૫૧૬ થી ૩પર૧. હવે ત્રિવિધ ત્રિવિધ પદની વ્યાખ્યા કરે છે : पच्चक्खामि त्ति मओए उत्तमपुरिसेवयणओ कत्ता । तिन्नि विहा जस्स तओ तिविहो जोगो मओऽहिगओ ॥३५२२।। तं तिविहं बिइयाए पच्चक्रोयमिह कम्मभावाओ । तिण्ण विहा जस्स तयं तिविहं तिविहेण तेणं ति ॥३५२३॥ तेणेति साधकतमं करणं तइयाभिहाणओऽभिमयं । केण तिविहेण भणिए मणेण वायाए काएणं ॥३५२४॥ मणणं व मण्णए वाऽणेण मणो तेण दवओ तं च । तज्जोग्गपुग्गलमयं भावमणो भण्णए मंता ॥३५२५॥ वयणं वगुच्चए वाऽणए त्ति वायत्ति दबओ सा य । तज्जोग्गपोग्गला जे गहिया तप्परिणया भावो ॥३५२६॥ जीवरस निवासाओ पोग्गलचयओ य सरणधम्माओ । काओऽवयवसमाहाणओ य दव्व-भावमओ ॥३५२७॥ तज्जोग्गपोग्गला जे मुक्का य पओगपरिणया जाव । સો રોડ ટ્રા વક્તા પુન માવડો ૩ રૂક૨૮ तेण तिविहेण मनसा वाया काएण किं तयं तिविहं । पुबाहिगयं जोगं न करेमिच्चाइ सावज्जं ॥३५२९।। ગાથાર્થ - પં મિ પ્રત્યાખ્યાન કરૂં છું, એ ઉત્તમ પુરૂષ એક વચનથી અહીં કર્તા માનેલ છે. મન-વચન-કાયાના વ્યાપારરૂપ ત્રિવિધયોગ અહીં અધિકૃત માનવા. એ ત્રિવિધયોગ અહી કર્મભાવથી બીજી વિભક્તિવડે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય છે. તથા ત્રણ છે પ્રકાર જેના તેને Page #548 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] યતિ અને ગૃહસ્થના પ્રત્યાખ્યાનનો ભેદ. [૫૪૭ ત્રિવિધકરણ કહેવાય. ત્રિવિધ કરણવડે પ્રત્યાખ્યાન કરું છું. તેન શબ્દવડે તૃતીયા વિભક્તિ કહેવાથી અહીં સાધકતમકરણ માન્યું છે. ક્યા ત્રિવિધ કરણવડે ? એમ પૂછવામાં આવે તો મન-વચન અને કાયારૂપ ત્રિવિધ કરણથી હું પ્રત્યાખ્યાન કરું છું. મનન કરવું તે મન, અથવા જેના વડે મનન કરાય તેને મન કહેવાય. તે મન દ્રવ્યથી તદ્યોગ્ય પુગલમય છે, અને ભાવમન તે મંતા (જીવ) છે. વચન તે વાણી, અથવા જે વડે બોલાય તેને વાણી કહેવાય ભાષાવર્ગણામાંથી ગ્રહણ કરેલા પુગલોને દ્રવ્યવાણીરૂપ જાણવા. અને ભાષાપણે પરિણામ પામીને બોલાતા પુદ્ગલોને ભાવવાણી કહેવાય. જીવના નિવાસથી, પુગલના અપચયથી, વિશરણ પામવાના સ્વભાવવાળું હોવાથી અને મસ્તકાદિ અવયવોને સમ્યક પ્રકારે ધારણ કરતું હોવાથી કાય' કહેવાય છે. તે દ્રવ્યકાય અને ભાવકાય એમ બે પ્રકારે છે. તેમાં જે ઔદારિકાદિ શરીરને યોગ્ય વર્ગણાગત પુદ્ગલો તે તથા થાવત્ પ્રયોગ-પરિણામ ગ્રહણ કરીને મૂકેલા પુગલોને દ્રવ્યકાય કહેવાય છે, અને જે જીવ સાથે ઔદારિકાદિ શરીરપણે બદ્ધ હોય તે ભાવકાય કહેવાય છે. મન-વચન અને કાયારૂપ એ ત્રિવિધ કરણવડે, તે પૂર્વ ત્રિવિધ સાવદ્યયોગ હું નહિ કરું, બીજા દ્વારા નહિ કરાવું, અને બીજા કરનારાને વખાણીશ નહિ. ૩પર૦ થી ૩પ૨૯. હવે બીજી રીતે ઉપરોક્ત કરણ તથા યોગનો સંબંધ જણાવે છે : पुवं व जमुट्ठि तिविहं तिविहेण तत्थ करणस्स । તિવિત્તિ' વિવરિયં મોખા વાળા 100 રૂકરૂની. तिविहमियाणिं जोगं पच्चक्नेयमणुभासए सुत्तं । किं पुणरुक्कमिऊणं जोग्गं करणस्स निद्देसो ? ॥३५३१॥ ते न जहुद्देसं च्चिय निद्देसो भण्णए निसामेहि । जोग्गरस करणतंतोवदरिसणत्थं विवज्जासो ॥३५३२।। देसियमेवं जोगो करणवसो निययमप्पहाणो त्ति । तभावे भावाओ तदभावे वप्पभावाओ ॥३५३३॥ तस्स तदाधाराओ तक्कारणओ य तप्परिणईओ । परिणतुरणत्यंतरभावाओ करणमेव तओ ॥३५३४॥ एत्तो च्चिय जीवस्स वि तम्मयया करण-जोगपरिणामा । गम्मइ नयंतराओ कयाइ, समए जओऽभिहियं ॥३५३५॥ आया चेव अहिंसा आया हिंस ति निच्छओ एस । जो होइ अप्पमत्तो अहिंसओ, हिंसओ इयरो ॥३५३६॥ आहेगत्ते कत्ता कम्मं करणं ति को विभागोऽयं । भण्णइ पज्जायंतरविसेसणाओ न दोसो त्ति ॥३५३७॥ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮] યતિ અને ગૃહસ્થના પ્રત્યાખ્યાનનો ભેદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ एक्कं पि सव्वकारगपरिणामाण्णन्नभावयामेइ । नाया नाणाणन्नो जह विण्णेयाइपरिणामं ॥३५३८।। स य सावज्जो जोगो हिंसाईओ तयं सयं सव्वं । न करेमि न कारेमि य न याणुजाणे करंतंपि ॥३५३९।। ગાથાર્થ - પૂર્વે “જે ત્રિવિધ ત્રિવિધ કહ્યું છે” તેમાં કરણના ત્રણ ભેદ મન-વચન અને કાયાવડે સૂત્રથી જ કહેલા છે. અને હવે તો પ્રત્યાખ્યાન કરવા યોગ્ય ત્રિવિધ યોગના સૂત્રનું વ્યાખ્યાન કરે છે. (નહિ કરું, નહિ કરાવું, અને બીજા કરનારાને નહીં અનુમોદું) જો એમ હોય, તો પ્રથમ યોગ કહ્યા સિવાય કરણનો નિર્દેશ શા માટે કર્યો ? તેનો ઉત્તર કહીએ છીએ તે સાંભળ. અહીં યોગની કરણપરાધીનતા બતાવવી માટે એવો વ્યત્યય (ફેરફાર) કર્યો છે. સૂત્રકારે પણ એમ જ કહ્યું છે, “કે વ્યાપારરૂપ યોગ તે મન વગેરે કરણને આધીન છે. કરણ હોય તો યોગ હોય, અને કરણ ન હોય તો યોગ પણ ન હોય, તેથી તે અવશ્ય અપ્રધાન છે. તે યોગના મન વગેરે કરણ આધાર છે, તેનાં કારણ છે, તત્પરિણતિરૂપ છે, અને કરણથી અનર્થાતરભૂત છે, તેથી તે કરણ જ યોગ છે. એ જ કારણથી નિશ્ચયનયની અપેક્ષાએ કદાચિત્ કરણ અને યોગરૂપ પરિણામસ્વભાવથી જીવની પણ તન્મયતા જણાય છે.” જે માટે સિદ્ધાંતમાં કહ્યું છે કે - આ આત્મા જ નિશ્ચયનયના અભિપ્રાયે મન વગેરે કરણવડે અહિંસા અને હિંસા છે. જે અપ્રમત્ત છે તે અહિંસક છે, અને ઈત-પ્રમત્ત હોય તે હિંસક છે. જો એ પ્રમાણે એકતા હોય, તો કર્તા, કર્મ અને કરણનો ભેદ ક્યાં રહ્યો? એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે એક કર્તા આત્મા જ કર્મકરણાદિ વિશેષણોથી વિશિષ્ટ થાય છે, તેથી તે માનવામાં દોષ નથી. એક જ વસ્તુ સર્વ કારણ પરિણામરૂપ ભિન્ન ભિન્ન રૂપને પામે છે. જેમ જ્ઞાનથી અનન્ય એવો આત્મા વિજોયાદિ પરિણામને લીધે કર્તા-કર્મ અને કરણરૂપતાને પામે છે, તેમ અહીં પણ જાણવું. હિંસાદિરૂપ જે સાવધયોગ છે, તે સર્વ સાવદ્યયોગને હું નહિ કરું, ન કરાવું અને બીજા કરનારાઓને અનુમોદું નહિ. હવે યતિ અને ગૃહસ્થના પ્રત્યાખ્યાનનો ભેદ જણાવે છે : करणतिगेणेक्केक्कं कालतिगे तिघण संखियमिसीणं । सव्वं ति जओ गाहियं सीयालसयं पुण गिहीणं ॥३५४०।। ગાથાર્થ - એકેક યોગને ત્રણ કરણ સાથે ગુણતાં ત્રણે કાળ સંબંધી પ્રત્યાખ્યાનના સત્તાવીસ ભાંગા મુનિઓને થાય; કેમકે “સર્વ સાવધયોગનું પ્રત્યાખ્યાન કરું છું,” એ પ્રમાણે તેમણે પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું છે; અને ગૃહસ્થોને એકસો સુડતાલીસ ભાંગા પચ્ચખાણના થાય. ૩૫૪૦. વિવેચન :- “ત્રિવિધ ત્રિવિધે” સર્વ સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરતા સાધુને સત્તાવીસ ભાંગા થાય તે આ પ્રમાણે : મન-વચન-કાયાવડે પોતે સર્વ સાવદ્યયોગ ન કરે, બીજા પાસે ન કરાવે અને કરનારા બીજાને અનુમોદે નહિ. આ પ્રમાણે વર્તમાન કાળ સંબંધી નવ ભાંગા, ભૂતકાળ સંબંધી નવા ભાંગા અને ભવિષ્યકાળ સંબંધી નવ ભાંગા એ સર્વ મળી સત્તાવીસ ભાંગા થાય. ગૃહસ્થને એકસો સુડતાલીસ ભાંગા થાય, તે આ પ્રમાણે (૧) મન-વચન-કાયાવડે સાવઘયોગ પોતે ન કરે, ન કરાવે, બીજા કરનારાને ન અનુમોદે (૨) મન-વચનવડે ન કરે ન કરાવે; ન Page #550 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] પ્રત્યાખ્યાનના એકસો સુડતાલીસ ભાંગા. [૫૪૯ ન અનુમોદે, (૩) મન અને કાયાવડે ન કરે - ન કરાવે - ન અનુમોદે. (૪) વચન અને કાયાવડે ન કરે, ન કરાવે, ન અનુમોદે. (૫) મનવડે ન કરે, ન કરાવે, ન અનુમોદે. (૬) વચનવડે ન કરે, ન કરાવે, ન અનુમોદે. (૭) કાયાવડે ન કરે, ન કરાવે, ન અનુમોદે. (૮) મન-વચન-કાયાવડે ન કરે, ન કરાવે. (૯) મન-વચન-કાયાવડે ન કરે, ન અનુમોદે. (૧૦) મન-વચન-કાયાવડે કરાવે, ન અનુમોદે. (૧૧) મન-વચનવડે ન કરે, ન કરાવે. (૧૨) મન અને કાયાવડે ન કરે, ન કરાવે. (૧૩) વચન અને કાયાવડે ન કરે, ન કરાવે. (૧૪) મન અને વચનવડે ન કરે, ન અનુમોદે. (૧૫) મન અને કાયાવડે ન કરે, ન અનુમોદે. (૧૬) વચન અને કાયાવડે ન કરે, ન અનુમોદે. (૧૭) મન અને વચનવડે ન કરાવે, ન અનુમોદે. (૧૮) મન અને કાયાવડે ન કરાવે, ન અનુમોદે. (૧૯) વચન અને કાયાવડે ન કરાવે, ન અનુમોદે. (૨૦) મનવડે ન કરે, ન કરાવે. (૨૧) વચનવડે ન કરે, ન કરાવે. (૨૨) કાયાવડે ન કરે, ન કરાવે. (૨૩) મનવડે ન કરે, ન અનુમોદે. (૨૪) વચનવડે ન કરે, ન અનુમોદે. (૨૫) કાયાવડે ન કરે, ન અનુમોદે. (૨૬) મનવડે ન કરાવે, ન અનુમોદે. (૨૭) વચનવડે ન કરાવે, ન અનુમોદે. (૨૮) કાયાવડે ન કરાવે, ન અનુમોદે. (૨૯) મન-વચન-કાયાવડે ન કરે. (૩૦) મન-વચન-કાયાવર્ડ ન કરાવે. (૩૧) મન-વચન-કાયાવડે ન અનુમોદે. (૩૨) મન-વચનવડે ન કરે. (૩૩) મન અને કાયાવડે ન કરે. (૩૪) વચન અને કાયાવડે ન કરે. (૩૫) મન-વચનવડે ન કરાવે. (૩૬) મન અને કાયાવડે ન કરાવે. (૩૭) વચન અને કાયાવડે ન કરાવે. (૩૮) મન-વચન વડે ન અનુમોદે. (૩૯) મન અને કાયાવડે ન અનુમોદે. (૪૦) વચન અને કાયાવડે ન અનુમોદે. (૪૧) મનવડે ન કરે. (૪૨) વચનવડે ન કરે. (૪૩) કાયાવડે ન કરે. (૪૪) મનવડે ન કરાવે. (૪૫) વચનવડે ન કરાવે. (૪૬) કાયાવર્ડ ન કરાવે. (૪૭) મનવડે ન અનુમોદે. (૪૮) વચનવડે ન અનુમોદે. (૪૯) કાયાવડે ન અનુમોદે. એ પ્રમાણે ઓગણપચાસ ભાંગા થયા તે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધી ગણતાં એકસો સુડતાલીસ ભાંગા થાય. ૩૫૪૦, હવે ઉપરોકત ભાંગા સંબંધી શંકા-સમાધાન કહે છે : सीयालं भंगसयं पच्चक्खाणम्मि जस्स उवलद्धं । सो सामाइयकुसलो सेसा सव्वे अकुसला उ ।। ३५४१ ।। केई भांति गिहिणो तिविहं तिविहेण णत्थि संवरणं । तं न जओ निद्दिवं पन्नत्तीए विसेसेउं ।।३५४२।। तो कह निज्जुतीऽणुमनिसेहोत्ती सो सविसयम्मि । सामण्णेणऽन्नत्थ तु तिविहं तिविहेण को दोसो ? || ३५४३ || पुत्ताइसंतनिमेत्तमित्तमेक्कादसीं पवण्णस्स । पंति के गिहिणो दिक्खाभिमुहस्स तिविहंति || ३५४४|| जुत्तं संपयमिस्सं संवरणं कहमतीयविसयं तु ? । कहमउणपन्नभेयं कए व न कहं मुसावाओ ? ।। ३५४५ ।। Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦] પ્રત્યાખ્યાનના એકસો સુડતાલીસ ભાંગા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ निंदणमईयविसयं न करेमिच्चाइवयणओऽभिहियं । अणुमइसंवरणं वा तीतस्स करेमि जं भणियं ।। ३५४६ ।। अहवा तयविरईओ विरमे संपयमईयविसयाओ । संपइसावज्जा इव पवज्जओ को मुसावाओ ? ।। ३५४७ ।। न समजाति गए करिंतमण्णंपि जं सुएऽभिहियं । संभावणेsविसद्दो तदिहोभयसद्दमज्झत्थो ।। ३५४८|| न करेंतंपित्ति न कारवेतमवि नावि याणुजाणंतं । न समणुजाणेमि न कारयामि अवि नाणुजाणामि ||३५४९ ।। अण्णपि अप्पयं पिव सहसाकाराणा पयत्तंतं । इह सव्वो संगहिओ कत्ता- किरियापरंपरओ ।।३५५० ।। પચ્ચક્ખાણની અંદર એકસો સુડતાલીસ ભાંગા છે, તે જેને સારી રીતે અવગત થયા હોય, તે સામાયિકના પ્રત્યાખ્યાનમાં કુશળ કહેવાય છે, અને બાકીના સર્વે અકુશળ છે. (અહી) કેટલાક એમ કહે છે કે ગૃહસ્થોને ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કહ્યું છે, તે યોગ્ય નથી; કેમકે પ્રજ્ઞપ્તિસૂત્રમાં તેવું પચ્ચક્ખાણ વિશિષ્ટપણે કહ્યું છે. તો પછી નિર્યુક્તિમાં અનુમતીનો પણ નિષેધ શા માટે કર્યો ? એમ પૂછવામાં આવે તો તે નિષેધ સામાન્યથી સ્વવિષયમાં છે, અન્યત્ર વિશેષમાં ત્રિવિધ ત્રિવિધે પ્રત્યાખ્યાન કરવામાં શો દોષ છે ? પુત્રાદિ સંતતિના નિમિત્ત માત્રથી જ એકાદશી પ્રતિમા અંગીકાર કરનારા અને ચારિત્રાભિમુખ થયેલા ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન હોય, એમ કેટલાક કહે છે. વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધી સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરવું યોગ્ય છે; પણ અતીતકાળ સંબંધી પ્રત્યાખ્યાન શી રીતે કરી શકાય ? અને પચ્ચક્ખાણના ઓગણપચ્ચાસ ભેદ પણ કેવી રીતે કહી શકાય ? જો એ પ્રમાણે ભેદ કરવામાં આવે, તો તે શું મૃષાવાદ ન કહેવાય ? કહેવાય જ. આ પ્રમાણે કહેવામાં આવે તો, ન રોમિ ઇત્યાદિ વચનથી અતીતકાળ સંબંધી સાવધયોગને હું નિંદુ છું, એમ કહ્યું છે. અથવા અતીતકાળ સંબંધી સાવઘયોગની અનુમતિ કરું છું, એમ જે કહ્યું છે, તે નોમિ ઇત્યાદિ વચનથી અતીતકાળના સાવધયોગનું સંવરણ કરૂં છું એમ જણાવ્યું છે, અથવા સાંપ્રતકાલીન સાવધની જેમ તે અતીતકાળ સંબંધી અવિરતિથી હું વિરમું છું, એવા પ્રત્યાખ્યાન અંગીકાર કરનારાને મૃષાવાદ કેવી રીતે થાય ? ન જ થાય. ન હોમિ નારવેમિ, ન સમણુનામ એટલાથી જ વિવક્ષિત અર્થની સિદ્ધિ થાય છે, તે પછી રંતંપિન્ન એ પદ શા માટે કહ્યું છે ? એમ પૂછવામાં આવે, તો નરેમિ, નારવેમિ, ન સમબુનાળમિ એ પદથી વિવક્ષિત અર્થની સિદ્ધિ થાય છે, તે છતાં પિત્તું એમ જે સૂત્રમાં કહ્યું છે, તેમાં તં-ન્ન એ બે શબ્દની મધ્યમાં વિ શબ્દ સંભાવનાના અર્થમાં છે. જેમ સહસાકારાદિવડે સાવઘયોગમાં પ્રવર્તતા પોતાને “મેં સારૂં કર્યું” એમ અનુમોદું નહિ; પણ મિથ્યાદુષ્કૃત આપવા વડે તેથી નિવતું. તેવી રીતે પિ શબ્દથી બીજા કરનારને, કરાવનારને અને અનુમોદનારને પણ હું ન અનુમોદું. જેમ કે બીજા સાવધયોગ કરનારને ન કરાવું, બીજા Page #552 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. પ્રત્યાખ્યાનના એકસો સુડતાલીસ ભાંગા. [૫૫૧ કરાવનારને પણ ન કરાવું, અને બીજા અનુમોદન કરનારને ન અનુમોદું. ઈત્યાદિ પ્રકાર અહીં સર્વ કર્તા અને ક્રિયાની પરંપરા અપિ શબ્દથી સંગૃહીત છે. ૩૫૪૧ થી ૩૫૫૦. न करितं वा भणिए अविसद्दा न कयवंतमिच्चाई। सम्मईयमागमिस्सं तह न करिरसंतमिच्चाई ॥३५५१।। सव्वं पच्चक्खामित्ति वा तिकालोवसंगहोऽभिमओ । વરસા તરસેવ વત્ત-વિરિયfમહતિ કરી एवं सबस्सासेसविसयओऽतीयणागएसुंपि । पावइ सबनिसेहो भण्णइ तं नाववायाओ ॥३५५३॥ भूयस्स पडिक्कमणाभिहाणओऽणुमइमेत्तमागहियं । जावज्जीवग्गहणा एसस्स य मरणमज्जाया ॥३५५४॥ अहवा जावज्जीवाग्गहणाओऽणागयावरोहोऽयं । संपयकालग्गहणं न करेमिच्चाइवयणाओ ॥३५५५।। भूयस्स पडिक्कमणाइणा य तेणेइ सब्बसद्दोऽयं । नेओ विसेसविसओ जओ य सुत्तंतरेऽभिहियं ॥३५५६।। समईयं पडिकमए पच्चुप्पण्णं च संवरेइत्ति । पच्चक्खाइ अणागयमेवं इहइंपि विन्नेयं ॥३५५७।। અથવા “બીજા કરનારાને પણ ન અનુમોદું” એમ જે વર્તમાનકાળની અપેક્ષાએ કહ્યું છે. તે છતાં ઉપ શબ્દની અતીતકાળમાં બીજાએ સાવઘયોગ કરેલાને, કરાવેલાને અને અનુમોદેલાને પણ ન અનુમોટું; તથા ભવિષ્યકાળમાં કરનાર, કરાવનાર અને અનુમોદનારને પણ ન અનુમોટું એમ જાણવું. અથવા “સર્વ સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરું છું. એ સામાન્ય કથનથી ત્રિકાળ ઉપસંગ્રહ અભિમત છે. ભૂતભવિષ્ય-અને વર્તમાનકાળમાં સર્વ સાવધયોગનો ત્યાગ કરૂં છું, એમ જણાય છે. અને ૩પ શબ્દથી તે જ ત્રણે કાળ સંબંધી કર્તા અને ક્રિયાનું કથન કર્યું છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં હું ન કરૂં, ન કરાવું અને બીજા કરનારાને ન અનુમોટું એમ સમજવું. જો એ પ્રમાણે હોય, તો સર્વ શબ્દ પૂર્વે કહ્યા મુજબ અશેષ વિષયવાળો હોવાથી અતીત-અનાગતકાળમાં પણ સર્વસાવધનો નિષેધ પ્રાપ્ત થાય છે. અતીતકાળમાં સેવેલા સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરતાં મૃષાવાદાદિ દોષો પ્રાપ્ત થાય અને ભવિષ્યકાલીન સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરતાં ભંગાદિ દોષ પ્રાપ્ત થાય એમ કહેવામાં આવે તો તેનો ઉત્તર કહીએ છીએ કે અપવાદને લીધે તે દોષો પ્રાપ્ત ન થાય, કારણ કે (તરસ મંતે ! શિવમમિ ઇત્યાદિ પદ વડે) ભૂતકાલીન પ્રતિક્રમણનું કથન કરવાથી અતીતકાલીન સાવદ્યયોગની અનુમતિ માત્રનું પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું છે, પણ સર્વસાવઘયોગનું પ્રત્યાખ્યાન નથી કર્યું. વાવજીવપર્યન્ત પ્રત્યાખ્યાન ગ્રહણ કરવાથી ભવિષ્યકાલીન Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨] તસ ભંતે' પદની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ સાવઘયોગનું પ્રત્યાખ્યાન કરવામાં મરણપર્યન્તની મર્યાદાનો અપવાદ છે. (આ જીવન પર્યન્ત જ પ્રત્યાખ્યાન કરૂં છું તે પછી નહિ, માટે ઉપરોક્ત દોષ પ્રાપ્ત થતા નથી.) અથવા યાવજ્જીવપર્યન્ત ગ્રહણ કરવાથી અનાગતકાળનો અવરોધ કર્યો, 7 રોમિ ઈત્યાદિ વચનથી સાંપ્રતકાળનું ગ્રહણ કર્યું, અને તરસ અંતે ! વહિવામિ ઇત્યાદિ વચનથી ભૂતકાલીન સાવઘયોગની અનુમતિનો નિષેધ કર્યો છે. આ સર્વ શબ્દ અહીં વિશેષ વિષયવાળો છે. (પહેલી વ્યાખ્યામાં ત્રિકાળગત સર્વ સાવધ-યોગના વિષયવાળો સર્વ શબ્દ કહીને અપવાદથી બાધા જણાવી, આ વ્યાખ્યામાં નિયંત્રણાદ્વારા પ્રથમથી જ સર્વ શબ્દનું દેશથી નિર્વિશેષ વિષયપણું જણાવ્યું. બે વ્યાખ્યામાં એટલો તફાવત છે.) જે માટે સૂત્રાન્તરમાં કહ્યું છે કે, અતીતકાલીન સાવધયોગનું પ્રતિક્રમણ કરે છે, વર્તમાનકાલીન યોગનું સંવરણ કરે છે અને ભવિષ્યકાલના સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરે છે, એમ અહીં જાણવું. ૩૫૫૧ થી ૩૫૫૭. હવે તરસ ભંતે પદની વ્યાખ્યા કરે છે ઃ तरसति स संबज्झइ जोगो सावज्ज एव जोऽहिगओ । तमिति बिइया गारादभिधेए किमिह तरसत्ति ? ।। ३५५८ ।। संबंधलक्खणाए छट्टीएऽवयवलक्खणाए वा । समतीयं सावज्जं संवज्झावेइ न उ सेसं ॥। ३५५९।। अविसिद्धं सावज्जं संवज्झाविंति के छट्टीए । तन्नप्पओयणाभावओ तहा गंथगुरुयाओ || ३५६०।। पच्छित्तस्स पडिक्कमणओ य पायं व भूयविसययाओ । तीयपडिक्कमणाओ पुणन्ताइप्पसंगाओ ॥ ३५६१।। तम्हा पडिक्कमामित्ति तस्सवस्सं कमामिसद्दस्स । મમિાઁ મ્મળા તં ચ મૂઝસાવખ્તોડળન્ન ||રૂદ્રી તરસ શબ્દથી અહીં અધિકૃત જે સાવઘયોગ છે, તેનો જ અહીં સંબંધ કરાય છે, હિવમામિ એ ક્રિયાના યોગથી દ્વિતીયાના અધીકારથી તમ્ એમ કહેવું જોઇએ, છતાં અહીં તત્ત્વ એવો ષષ્ઠી-નિર્દેશ શા માટે કર્યો છે ? (એમ કહેવામાં આવે તો) અહીં સંબંધલક્ષણ અથવા અવયવલક્ષણથી છઠ્ઠી વિભક્તિવડે અતીતકાલીન સાવઘયોગનો સંબંધ કરાવે છે, પણ શેષકાલીનનો નહીં. કેટલાક આચાર્યો તત્ત્વ એ છઠ્ઠી વિભક્તિથી અવિશિષ્ટ (ત્રિકાળવિષયી) સાવઘયોગનો સંબંધ જણાવે છે, તે યોગ્ય નથી, કેમકે એવા પ્રયોજનનો અહીં અભાવ છે, તથા ગ્રંથગૌરવતાનો પ્રસંગ થાય. વળી પ્રાયશ્ચિત્ત તે પ્રતિક્રમણરૂપ છે, અને તે પ્રાયઃ ભૂતકાળવિષયી જ હોય. માટે અતીતકાળ સંબંધી સાવદ્યયોગનું જ પ્રતિક્રમણ હોય, અન્યથા પુનરૂક્તિ આદિ દોષો પ્રાપ્ત થાય. તે માટે તરસ હિમામિ એ શબ્દનું કર્મ અવશ્ય હોવું જોઇએ અને તે કર્મ અહીં ભૂતકાલીન સાવદ્યયોગના સંબંધ સિવાય બીજું નથી. ૩૫૫૮ થી ૩૫૬૨. હવે ત્રિવિધ ત્રિવિધે તથા મંતે શબ્દ સંબંધી શંકા-સમાધાન કહે છે : Page #554 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] __ 'तस्स भंते पहनी व्याभ्या. [૫૫૩ (४८९) तिविहेणंति न जुत्तं पइपयविहिणा समाहि जेण । अत्थविगप्पणयाए गुणभावणयत्ति को दोसो ? ॥३५६३॥१०५८॥ अहवा मणसा वाया काएण मा भवे जहासंखं । न करेमि न कारवेमि य न याणुजाणे य पत्तेयं ॥३५६४॥ तो विविहं तिविहेणं भण्णइ पइपयसमाणणाहेउं । न करेमित्ति पडिपयं जोगविभागेण वा सझं ॥३५६५॥ अहव करेंतमण्णं न समणुजाणे विसद्दओ नेयं । अत्थवियप्पणयाए विसेसओ तो समाजोज्जं ॥३५६६॥ भंतेत्ति पुबभणियं तेणं चिय भणइ किं पुणो भणियं ? । सव्वत्थ सोडणुवत्तइ भणियं चादिप्पउत्तोत्ति ॥३५६७॥ अणुवत्तणत्यमेव य तग्गहणं नाणुवत्तणादेव । अणुवत्तंते विधओ जमहि किया किंतु जत्तेणं ॥३५६८॥ अहवा समत्तसामाइयकिरिओ तब्बिसोहणत्थाए । तस्साईआर निवत्तणाइकिरियंतराभिमुहो ॥३५६९॥ .. जं च पुरा निदिनुं गुरुं जहावासयाइं सव्वाई। आपुच्छिउं करिज्जा तयणेण समत्थियं होइ ॥३५७०॥ सामाइयपच्चप्पणवयणो वाऽयं भदंतसद्दोत्ति । सबकिरियावसाणे भणियं पच्चप्पणमणेणं ॥३५७१॥ त्रिविधं त्रिविधेन मेम हे सूत्रमा ह्यु छ, ते योग्य नथी; भ. मणेणं वायाए त्यहि પ્રતિપદ કહેવા વડે તે સમાપ્ત કર્યું છે. અર્થવિકલ્પના વડે અથવા ગુણભાવનાવડે એમ કહેવામાં શો દોષ છે ? કંઈજ નહિ. અથવા મન-વચન અને કાયાવડે અનુક્રમે ન કરું, ન કરાવું, ન અનુમોટું એવો પ્રત્યેક પદે અનિષ્ટ સંબંધ ન થાય, તે માટે દરેક પદે ન કરું, ન કરાવું. ઇત્યાદિ પ્રતિપદની સમાપના માટે ત્રિવિઘ ત્રિવધેન પદ કહ્યું છે. અથવા “બીજા કરનારાને પણ ન અનુમોદું” એમાંના अपि (५९) शथी पूर्व त्रिविषयी शेय ह्यु छ भने तेथी अर्थवियन व विशेषथी मही तेनी योना ४२वी, मे भाटे त्रिविधादि श०६ ४८ छ. भंते ५६ पूर्व युं छे, छतां री मही શા માટે કહ્યું? શાસ્ત્રમાં કહ્યું છે કે આદિમાં પ્રયોજેલો અર્થ સર્વત્ર અનુસરે છે. અનુવર્તનને માટે જ તેનું ગ્રહણ કર્યું છે, પણ અહીં જે અધિકૃત વિધિઓ છે, તે અનુવર્તનથી જ થાય છે એમ નહિ, પરન્તુ યત્નથી થાય છે. અથવા સામાયિકની ક્રિયા સમાપ્ત કરીને તેના અતિચારથી નિવર્તનાદિ અન્યક્રિયાની અભિમુખ થયેલો શિષ્ય તેની વિશુદ્ધિ માટે ભદન્ત શબ્દ ઉચ્ચારે છે. વળી પૂર્વે જે કહ્યું છે કે સર્વ આવશ્યકો ગુરુને પૂછીને કરવા, તે કથન આ ભદન્ત શબ્દોચ્ચારથી સમર્થિત છે. ७० Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪] તરસ મંતે પદની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અથવા આ મત્ત શબ્દ સામાયિકક્રિયાના પ્રત્યર્પણ વચનરૂપ છે. આથી સર્વ ક્રિયાના અને ગુરૂને પ્રત્યર્પણ કરવાનું નિવેદન કરવાનું) કહેલું છે. ૩૫૬૩ થી ૩૫૭૧. વિવેચન - શિષ્ય - ભગવાન ! સૂત્રમાં ત્રિવિધ ઘેિન એમ જે કહ્યું છે, તે યુક્ત નથી; म मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करेतंपि अन्नं न समणु-जाणामि मे १२५ પદના નિર્દેશવડે ઉપરોક્ત પદાર્થ સિદ્ધ થાય છે. આચાર્ય - અર્થભેદ બતાવવાથી અથવા ગુણભાવનાથી એ પદ કહેવામાં કંઈ દોષ નથી, એથી પદાર્થમાત્રની સામાન્યવિશેષરૂપતા બતાવેલી છે. તિથિ તિવિ એ પદ કહેવાવડે વસ્તુની સામાન્યરૂપતા બતાવી છે. અને મનેvi વાયાઈત્યાદિ પદો વડે વસ્તુની વિશેષરૂપતા બતાવી છે. વળી પુનઃ એવા પદો કહેવાથી સામાયિકગુણની ભાવના નિબીડવાસના આત્માની અંદર આરોપિત કરી છે. માટે ધિં ત્રિવિધેન પદ નિરર્થક નથી. અથવા મvf વાવ, ઈત્યાદિ માત્ર જ કહ્યું હોય તો “મનવડે ન કરૂં, વચનવડે ન કરાવું અને કાયાવડે ન અનુમોદું.” એવો અનિષ્ટક્રમવાળો સંબંધ થાય, એટલા માટે શિવ ત્રિોન પદ કહ્યું છે. કેમકે મનવડે ન કરુ, ન કરાવું અને ન અનુમોદું. એ જ પ્રમાણે વચન અને કાયાની સાથે પણ યોગત્રયનો સંબંધ માનેલો છે. તે સંબંધ જો ત્રિવિધ ત્રિનિ પદ ન કહ્યું હોય તો ન ઘટે, માટે એ પદ કહ્યું છે. અથવા સંતૃપ ૩ન્ને ન સમજીગામ એમાંના જ શબ્દથી પૂર્વે ત્રિકાળવિષયી જ્ઞય કહ્યું હતું, અહીં તે અર્થવિકલ્પનાવડે વિશેષ પ્રકારે યોર્યું, એટલે કે ભૂતકાળમાં કરેલ-કરાવેલ અને અનુમોદેલ હોય, તેની અનુમતિનું હમણાં પ્રત્યાખ્યાન કરાય છે, પણ કરવા-કરાવવાનું નહિ. બાકીના બે કાળમાં એટલે વર્તમાન અને ભવિષ્યકાળમાં કરવા, કરાવવા અને અનુમોદના સંબંધી પ્રત્યાખ્યાન કરવા યોગ્ય છે. એથી એ અવિરૂદ્ધ હોવાથી તેનો અટકાવ કરી શકાય એમ નથી. આ પ્રમાણે જ શબ્દનો અર્થ બતાવવાને માટે ત્રિાં ત્રિવિદે પદ મૂકવું જોઇએ. મને પદની વ્યાખ્યા પૂર્વે કરેલી છે, તેથી ફરી તેની વ્યાખ્યા અહીં નથી કરતા. શિષ્યઃ- જો મને પદ પૂર્વે કહેલું છે, તો પછી પુનઃ સૂત્રકારે અહીં શા માટે કહ્યું? અન્યત્ર કહેલું છે કે “૩ાવ પ્રયુોડર્થક સર્વથાનુવર્તત” એટલે આદિમાં પ્રયોજેલા અર્થની સર્વત્ર-સૂત્રની અન્તપર્યન્ત અનુવૃત્તિ થાય છે. આચાર્ય - તારું કહેવું સત્ય છે, સૂત્રની અન્તપર્યન્ત અનુવૃત્તિ માટે જ આદિમાં મત્તે શબ્દનું ગ્રહણ કર્યું છે, અનુવર્તનમાત્રથી જ અધિકૃત વિધિઓની અનુવૃત્તિ નથી થતી; પરંતુ યત્ન કરવાથી થાય છે. આ સ્થળે મત્તે શબ્દનું પુનઃ ઉચ્ચારણ તેના અનુસ્મરણ માટે છે. અથવા જેની સામાયિક-પ્રતિપત્તિની ક્રિયા સમાપ્ત થઈ હોય એવા શિષ્ય સામાયિકની વિશુદ્ધિ માટે સામાયિકના અતિચારોની નિવર્તનાદિરૂપ નિન્દા-ગોંદિ ક્રિયાન્તરની અભિમુખ થયો છતો પુનઃ મત્તે શબ્દનો ઉચ્ચાર કરે છે. કારણ કે આ જ ગ્રંથમાં પૂર્વે કહ્યું છે, કે “શિષ્યએ સર્વ આવશ્યકો ગુરૂને પૂછીને કરવા-” તદનુસાર ભદન્ત શબ્દનું પુનઃ ઉચ્ચારણ કરવાથી એ જ વાતનું અહીં સમર્થન Page #556 -------------------------------------------------------------------------- ________________ भाषांतर ] 'भंते पहनी भिन्न व्याभ्या भने पडिक्कमामि खाहि पह. [५५५ કર્યું છે. પ્રથમ મત્તે શબ્દનો ઉચ્ચાર કરી ગુરૂ મહારાજને પૂછીને સામાયિક-આવશ્યક અંગીકાર કર્યું, અને હવે તેના અતિચારોનું પ્રતિક્રમણ કરવાને પુનઃ મત્તે શબ્દોચ્ચારથી ઉપરોક્ત અર્થનું સમર્થન કર્યું છે. અથવા “હે ભદન્ત ! આપ સાહેબને પૂછીને પૂર્વે જે સામાયિક-આવશ્યકનો આરંભ કર્યો હતો, તે મેં પૂર્ણ કર્યું.’’ એ પ્રમાણે સામાયિકની ક્રિયાના પ્રત્યર્પણરૂપ આ મત્તે શબ્દ છે. આ ઉપરથી એમ પણ જણાવ્યું છે કે - ગુરુ મહારાજને પૂછીને આરંભેલી સર્વ ક્રિયાઓના અવસાને=અંતે ગુરૂ મહારાજને પ્રત્યર્પણ-નિવેદન કરવું જોઇએ. ૩૫૬૩ થી ૩૫૭૩. वे पडिक्कमामि, निंदामि गरिहामि, अप्पाणं वोसिरामि ये पहोनो अर्थ हे छे : नेयं पडिक्कमामित्ति भूयसावज्जओ निवत्तामि । तत्तोय का निवत्ततदणुमईओ विरमणं जं ॥ ३५७२ ।। निंदामित्ति दुछे गरिहामि तदेव तो कओ भेओ । भन्नइ सामण्णत्थाभेए इट्ठो विसेसत्थो || ३५७३|| जह गच्छत्ति गो सप्पत्ति सप्पो समे वि गच्छत्थे । गम्मइ विसेसगमणं तह निंदा- गरहणत्थाणं ।। ३५७४ ।। सप्पच्चक्ख दुर्गुछा तह निंदामित्ति गम्मए समए । गुरुपच्चक्ख दुगुछा गम्मइ गरहामिसद्देणं ॥ ३५७५।। एगत्थोभयग्रहणं भिसादरत्थं च जमुदियं होइ । कुच्छामि कुच्छामि तदेव निंदामि गरहामि ||३५७६॥ भिसमायरओ व पुणो पुणो व कुच्छामि जमुदियं होड़ । पुणरुत्तमणत्थं वेह नाणुवादादराईसु || ३५७७|| किं कुच्छामप्पाणं अईयसावज्जकारिणमसग्धं । अत्ताणमयणमहवा सावज्जमईयजोगंति ।। ३५७८ ।। विविहं विसेसओ वा भिसं सिरामित्ति वोसिरामित्ति । छड्डेमित्ति जमुत्तं तमेव समईयसावज्जं ॥ ३५७९ ।। साइविरमणाओ जहेह भणियम्मि वोसिरामित्ति । तप्पडिवक्खच्चाओ गम्मइ सामाइए वेवं ॥३५८०॥ सम्मत्तामयं तं मिच्छत्ताईणि तव्विवक्खोऽय । ताण विक्खो गम्मड़ पभासिए वोसिरामित्ति ।। ३५८१ ।। अहवा तिच्छियसावज्जजोगपच्छित्तसंग्गहत्थाय । संखेव विहाणं निंदामिच्चाइसुत्तम्मि || ३५८२ ।। Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૬] અંતે' પદની ભિન્ન વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ निंदा-गरहग्गहणादालोयण-पडिक्कमोभयग्गहणं । होइ विवेगाईणं छेयंताणं विसग्गाओ ॥३५८३।। ભૂતકાલીન સાવદ્યયોગથી હું નિવત્ છું એ પ્રમાણે પ્રતિમામ ક્રિયાનો અર્થ જાણવો. ભૂતકાલીન સાવદ્યયોગનું સેવન કરેલું હોવાથી હવે તેની નિવૃત્તિ કેવી રીતે ઘટે? જે તેની અનુમતિ છે તેનું અહીં વિરમણ છે. બકરવા-કરાવવાનું નહિ' નિંદામાં એટલે ભૂતકાળમાં સાવઘયોગનું સેવન કરનાર આત્માની જુગુપ્સા કરું છું. “ગરિહામિ” નો અર્થ પણ એ જ છે, તો પછી “નિંદામિ અને ગરિહામિ” એ બેમાં ભેદ શો રહ્યો ? એમ પૂછવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે - સામાન્ય અર્થનો એ બેમાં અભેદ હોવા છતાં પણ વિશેષાર્થ અભિધાયક ગહ શબ્દ અહીં ઇષ્ટ છે. જેમ(છતીતિ નો અને સંપતિતી પદ) જે જાય છે તે ગાય, અને સરકે છે તે સર્પ, આ બંને ગતિ અર્થમાં સમાન છતાં પણ દરેકનું વિશિષ્ટ ગમન જણાય છે, તેવી રીતે નિંદા અને ગહ શબ્દમાં જુગુપ્સા અર્થ સમાન હોવા છતાં પણ વિશેષતા છે. આત્મસાક્ષિક જાગુપ્તાને સિદ્ધાંતમાં નિંમિશબ્દવડે ઓળખાવી છે, અને ગુરૂસાક્ષિક જુગુપ્સાને રિહામ શબ્દવડે ઓળખાવી છે. અથવા “નિંદા-ગહ” એકાર્થવાળા ઉભય શબ્દનું ગ્રહણ જે કરેલું છે, તે અત્યંત આદરને માટે છે,” “જુગુપ્સા કરું છું, જુગુપ્સા કરૂં છું” તે જ અર્થ “નિંદામિ-ગરિહામિ” શબ્દથી અતિ આદરને માટે કહેલું છે. આદરને માટે કહેલું છે. અત્યન્ત આદરથી “જુગુપ્સા કરૂં છું” એમ જે વારંવાર કહેલું છે, તે અહીં અનુવાદ અને આદરાદિકમાં પુનરૂક્તિદોષવાળું અથવા નિરર્થક નથી. ભૂતકાળમાં સાવધયોગનું સેવન કરનાર અગ્લાધ્ય આત્માની હું જાગુપ્સા કરું છું અથવા સંસારમાં પડતાં નહિ રક્ષણ કરનાર અને અનાદિકાળથી પ્રવર્તેલા એવા ભૂતકાળના સાવઘયોગની હું જુગુપ્સા કરું છું. - હવે વ્યસૃજામિ પદનો અર્થ કહે છે વિ શબ્દ વિવિધાર્થ અથવા વિશેષાર્થમાં છે, ૩ શબ્દ અત્યન્નાર્થે છે, અને સૃજ્ઞામિ એટલે તજું છું, અર્થાત્ વિવિધ પ્રકારે અથવા વિશેષથી અત્યન્તપણે તજું છું. એમાં તાં છું” એમ જે કહ્યું છે, તે અતીતકાલીન સાવદ્યયોગને તજવાનું કહ્યું છે. (રોમિ મત્ત ! સામચિવ, એમ કહેવાથી તે સાવદ્યયોગની નિવૃત્તિ જણાવી છે, તે પછી ચુસ્કૃમિ એમ કહેવાથી તે સાવઘયોગનું નિવર્તન તજજું એવો વિપરીત અર્થ પ્રાપ્ત થાય છે. એવી શંકા કરવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે જેમ માંસાદિના વિશેષણ પછી વોસિરામિ કહેવાથી તેના પ્રતિપક્ષનો ત્યાગ (માંસભક્ષણની નિવૃત્તિરૂપ અર્થ સમજાય છે, તેવી રીતે સામાયિકમાં પણ સમજવું. તે સામાયિક સમ્યકત્વાદિરૂપ છે અને તેના વિપક્ષભૂત મિથ્યાત્વાદિ છે. રિસરામિ એમ કહેવાથી તે મિથ્યાત્વાદિનો ત્યાગ સમજાય છે. અથવા અતીત સાવદ્યયોગના પ્રાયશ્ચિત્તનો સંક્ષેપથી સંગ્રહ કરવાને માટે સૂત્રમાં નિંદ્રાન ઇત્યાદિ ત્રણ પદ કહ્યાં છે, નિંદા અને ગહ શબ્દના ગ્રહણથી આલોચના તથા પ્રતિક્રમણ એ ઉભય પ્રાયશ્ચિતનું ગ્રહણ કર્યું છે, અને ત્યાગ શબ્દના ગ્રહણથી વિવેકાદિથી છેદપર્યતના ચારે પ્રાયશ્ચિતનું ગ્રહણ થાય છે. મૂળાદિ ત્રણ પ્રાયશ્ચિત ચારિત્રથી ઉત્તીર્ણ જીવોને હોય, તેથી તે અહીં ન સંભવે, કેમકે અહીં ચારિત્રપ્રતિપન્ન જીવોનો અધિકાર છે. આ પ્રમાણે અમારું માનવું છે, તત્ત્વ તો કેવળી અથવા બહુશ્રુત જાણે. ૩૫૭૨ થી ૩૫૮૩. Page #558 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] नयता२. [५५७ અહીં સામાયિક સૂત્રની વ્યાખ્યા સમાપ્ત થઈ, તે સમાપ્ત થવાથી અનુગમદ્વાર પણ સમાપ્ત था. वे नयद्वार 3 छ : एवं सुत्ताणुगमो सुत्तन्नासो सुयत्थजुत्तीय । भणिया नयाणुजोगद्दारावसरोऽधुणा, ते य ॥३५८४॥ अत्थाणुगमगं चिय तेण जहासंभवं तहिं चेव । भणिया तहावि पत्थुयदारासुन्नत्थमुण्णेहं ॥३५८५॥ सामन्नमह विसेसो पच्चुप्पण्णं च भावमेत्तं च । पइसइं च जहत्थं च वयणमिह संगहाईणं ॥३५८६॥ २ मंस-सुराइयं पच्चक्खामि जावज्जीवाए दुविहं तिविहेणं मणेणं वायाए कारणं न भुंजेमि न મુંગાલમ વોસિરમ એટલે માંસ - મદિરા આદિનું વાવજીવ પર્યત હું પ્રત્યાખ્યાન કરૂં છું. દ્વિવિધ ત્રિવિધ મન, વચન અને કાયાએ કરી હું નહિ ખાઉં અને નહિ ખવરાવું. આમાં માંસ વિરમણ પછી “વોસિરામિ પદ કહ્યું છે, તેથી માંસાદિભક્ષણરૂપ તેના વિપક્ષનો હું ત્યાગ કરું એમ સમજાય છે. તેવી शत सही सामायिमा ५९॥ तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं मेछेदमा सूत्र સર્વસાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કહ્યું છે. તે પછી વસિરમ પદ કહેવાથી તેના પ્રતિપક્ષરૂપ સાવદ્યયોગના અવિરમણનો ત્યાગ સમાય છે. एयाण समोआरो दवट्ठिय-पज्जट्ठियदुगम्मि । सेसेसु य संभवओ ताणं च परोप्परं कज्जो ॥३५८७॥ दव्ट्ठियस्स दवं वत्थु पज्जवनयस्स पज्जाओ । अप्पियमयं विसेसो सामन्नमणप्पियनयरस ॥३५८८॥ लोगव्यवहारपरो ववहारो भणइ कालओ भमरो । परमत्थपरो भण्णइ निच्छइओ पंचवण्णोत्ति ॥३५८९।। अहवेगनयमयं चिय ववहारो जं न सब्बहा सब् । सब्बनयसमूहमयं विणिच्छओ जं जहाभूयं ॥३५९०॥ नाणाहीणं सव्वं नाणनओ भणई कित्थ किरिया ? । किरियाए करणनओ तदुभयगाहो य सम्मत्तं ॥३५९१॥ એ પ્રમાણે સૂત્રાનુગમ, સૂત્રાલાપકનો ન્યાસ અને સૂત્રસ્પર્શિક નિર્યુક્ત કહી. હવે નયાનુયોગકારનો અવસર છે, તે નયો અર્થાનુગામનું અંગ જ છે, તેથી યથાસંભવ તે તે સ્થાને તે કહ્યા છે; તો પણ પ્રસ્તુત દ્વાર શૂન્ય ન રહે એટલા માટે કિંચિત્ કહીશું. સામાન્ય જ વસ્તુ છે, વિશેષ નથી, એ સંગ્રહનયનું વચન છે. વિશેષો જ વસ્તુ છે, સામાન્ય નથી એ વ્યવહારનયનું વચન છે. વર્તમાનકાલીન જ વસ્તુ છે, અતીતઅનાગતકાલીન નહિ, એ ઋજુસૂત્રનું વચન છે. ભાવમાત્ર જ વસ્તુ છે, નામાદિ નહિ, એ શબ્દનયનો મત છે. ઇન્દ્ર, પુરન્દરાદિ દરેક શબ્દનો Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮] જ્ઞાનનય અને કિયાનનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અર્થ જુદો જુદો જ છે એક નથી, એમ સમભિરૂઢનયનું વચન છે. અને સ્વ-અભિધાયક શબ્દથી વાચ્ય અર્થ પ્રમાણે અહીં સંગ્રહાદિનયોનાં વચન જાણવા. એ નયોનો અન્તર્ભાવ દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક એ બે નયોમાં કરવો. અથવા બાકીના નયોમાં પણ યથાસંભવ તેઓનો પરસ્પર અન્તર્ભાવ કરવો. દ્રવ્યાર્થિક નયના મતે દ્રવ્ય જ વસ્તુ છે (પર્યાય નહિ.) પર્યાયાર્થિકના મતે પર્યાય જ વસ્તુ છે, (દ્રવ્ય નહિ.) તથા અર્પિતનયનો મત વિશેષવાદી છે, અને અનર્મિતનયનો મત સામાન્યવાદી છે. (આ બે નયોમાં પણ સંગ્રહાદિ નિયોનો અન્તર્ભાવ થાય છે. અથવા નિશ્ચયવ્યવહારનયમાં પણ તેઓનો સમાવેશ થાય છે) લોકવ્યવહારમાં તત્પર એવો વ્યવહારનય ભ્રમરને કાળો કહે છે અને પરમાર્થમાં તત્પર એવો નિશ્ચયનય તેને પાંચ વર્ણવાળો કહે છે. અથવા વ્યવહારનય એક નયના મતને જ અંગીકાર કરે છે, કેમકે તે સર્વ વસ્તુને સર્વનયસમૂહમય નથી ગ્રહણ કરી શકતો, અને નિશ્ચયનય તો જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેને તેવા સ્વરૂપે યથાર્થપણે ગ્રહણ કરે છે અથવા સર્વ સુખ જ્ઞાનને જ આધીન છે, ક્રિયાવડે શું ? એમ જ્ઞાનનય કહે છે. તથા ક્રિયાનય સર્વ સુખ ક્રિયાને જ આધીન માને છે. આ ઉભય મતથી ગ્રહણ કરવું તે જ સમ્યકત્વ છે. ૩૫૮૪ થી ૩૫૯૧. હવે જ્ઞાન-ક્રિયાનનું સ્વરૂપ નિયુક્તિકાર વિસ્તારથી કહે છે :(४९०) नयम्मि गिहियब्वे अगिण्हियवम्मि चेव अत्थम्मि । जइयब्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥३५९२॥१०६६॥ (४९१) सच्चेसिपि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता । तं सब्बनयविसुद्धं जं चरण-गुणट्ठिओ साहू ॥३५९३।।१०६७॥ ગ્રહણ કરવા યોગ્ય, નહિ ગ્રહણ કરવા યોગ્ય (તથા ઉપેક્ષા કરવા યોગ્ય) પદાર્થ જાણે છતે, તેમાં અવશ્ય યત્ન કરવો એ ઉપદેશને જ્ઞાનનય જાણવો. સર્વે નયોની બહુ પ્રકારની વક્તવ્યતા સાંભળીને તે સર્વ નયમતોથી વિશુદ્ધ છે કે જે ચારિત્ર અને ગુણમાં સ્થિત હોય તે સાધુ મુક્તિસાધક છે. ૩૫૯૨ થી ૩૫૯૩. વિવેચન - ગ્રાહ-અગ્રાહ-ઉપેક્ષણીય એમ ત્રણ પ્રકારના પદાર્થો જગતમાં છે. એ ત્રણે પ્રકારના પદાર્થો લૌકિક અને લોકોત્તર એમ બબ્બે પ્રકારે છે. તેમાં પુષ્પમાળા-ચંદન-સ્ત્રી વગેરે લૌકિકગ્રાહ્ય પદાર્થ છે. સર્પ, વિષ, કંટક વગેરે અગ્રાહ્ય પદાર્થ છે. અને તૃણ, ધૂળ, કાંકરા વગેરે ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ છે. એ પ્રમાણે લોકોત્તર પદાર્થ પણ ગ્રાહ્યાદિ ત્રણ પ્રકારે છે. સમ્યગ્દર્શન, ચારિત્રાદિ લોકોત્તરપક્ષે ગ્રાહ્ય છે, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વગેરે અગ્રાહ્ય છે અને સ્વર્ગ, વિભૂતિ વગેરે ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ છે. ઉપરોક્ત ગ્રાહ્ય-અગ્રાહ્ય અને ઉપેક્ષા કરવા યોગ્ય પદાર્થ જાયે છતે તેની પ્રાપ્તિ, પરિહાર અને ઉપેક્ષા કરવાની ઈચ્છાવાળાએ તેમાં પ્રવૃત્તિ આદિરૂપ યત્ન કરવો જોઇએ. એ પ્રમાણે સર્વ વ્યવહારનું કારણ જ્ઞાન છે એમ પ્રતિપાદન કરવામાં તત્પર ઉપદેશને જ્ઞાનનય કહેવાય છે. મતલબ એ છે કે, જ્ઞાનનય જ્ઞાનની મુખ્યતા જણાવવાને એમ કહે છે કે ઐહિક-પારલૌકિક ફળના અર્થીએ સારી રીતે જાણેલા અર્થમાં જ પ્રવૃત્તિ કરવી, અન્યથા પ્રવૃત્તિ કરવામાં ફળનો વિસંવાદ થાય છે. બીજાઓ પણ એમ જ કહે છે કે “પુરૂષોને જ્ઞાન જ Page #560 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. જ્ઞાનનય અને કિયાનનું સ્વરૂપ. [૫૫૯ ફળ આપનાર છે, પણ ક્રિયા નથી, મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કરનારને ફળનો વિસંવાદ જણાય છે.” વળી સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે “પઢમં ના તો ત્યાં પ્રથમ જ્ઞાન અને પછી દયા” તેમજ બીજું કહ્યું છે કે “પાપથી નિવૃત્તિ કુશળપક્ષમાં પ્રવૃત્તિ, અને વિનયની પ્રાપ્તિ એ ત્રણેય ગુણ જ્ઞાન આપે છે.” આ કારણથી જ્ઞાન જ પ્રધાન છે, કેમકે અગીતાર્થ-અજ્ઞાની હોય તેમનો સ્વતંત્ર વિહાર પણ તીર્થકર ગણધરોએ નિષેધ્યો છે. તાત્પર્ય એ છે કે આંધળો કદી પણ સીધો રસ્તો પ્રાપ્ત કરતો નથી. આ વાત ક્ષાયોપથમિક જ્ઞાનની અપેક્ષાએ કહી, ક્ષાયિક જ્ઞાનની અપેક્ષાએ પણ તે જ્ઞાન જ વિશિષ્ટ ફળસાધક છે. કેમકે સંસારસમુદ્રના કિનારા પર રહેલા, દીક્ષા પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રવાળા સાધુ વીતરાગ છતાં પણ તેઓને જ્યાં સુધી સમસ્ત જીવાદિ વસ્તુસમૂહને સાક્ષાતકાર કરાવનારું કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થતું ત્યાં સુધી તેમને મોક્ષ પ્રાપ્તિ નથી થતી, માટે જ્ઞાન જ પુરૂષાર્થ-સિદ્ધિનું કારણ છે. “જે જેના વિના ન બને તે તેનું કારણ છે. જેમ બીજાદિ વિના અંકુર નથી થતા, તેથી તે તેનું કારણ છે; તેવી રીતે સકળ પુરુષાર્થની સિદ્ધિ પણ જ્ઞાન વિના નથી થતી, માટે તે તેનું મુખ્ય કારણ છે; આ ઉપરથી આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક એ બેને જ માને છે. કેમકે તે બન્ને જ્ઞાનાત્મક હોવાથી તે જ મુખ્યત્વે મોક્ષનાં કારણરૂપ છે; દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકને આ નય નથી માનતો, કેમકે તે જ્ઞાનનું કાર્ય હોવાથી ગૌણભૂત છે. આ જ ગાથાનો અર્થ હવે ક્રિયાનયની અપેક્ષાએ કરવામાં આવે છે. ક્રિયાનય કહે છે કે, ગ્રાહ્ય-અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં પણ સર્વ પુરૂષાર્થની સિદ્ધિ ઈચ્છનારાએ પ્રવૃજ્યાદિરૂપ ક્રિયા જ કરવી જોઇએ. તાત્પર્ય કે પદાર્થ જાણ્યા છતાં પણ ક્રિયા જ સાધ્યસાધક છે. જ્ઞાન તો ક્રિયાનું ઉપકરણ હોવાથી ગૌણ છે. માટે સકળ પુરૂષાર્થનું પ્રધાન કારણ ક્રિયા જ છે. આ પ્રમાણેના ઉપદેશને ક્રિયાનય કહેવાય છે. આ નય સ્વપક્ષની સિદ્ધિ માટે યુક્તિ કહે છે કે પ્રયત્નાદિરૂપ ક્રિયા વિના જ્ઞાનવાનને પણ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી નથી, માટે પુરૂષાર્થ-સિદ્ધિનું પ્રધાન કારણ ક્રિયા જ છે. બીજાઓ પણ કહે છે કે - “પુરૂષોને ક્રિયા જ ફળ આપનાર છે, જ્ઞાન ફળ આપનાર નથી; કેમકે સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનાર પુરૂષ ફક્ત તેના જ્ઞાનથી સુખી નથી થતો.” સિદ્ધાંતમાં પણ તીર્થંકરગણધરોએ ક્રિયાવિકલનું જ્ઞાન નિષ્ફળ કહ્યું છે. “અંધને પ્રકાશમાન લાખો દીપકની પંક્તિની જેમ ઘણું શ્રુત ભણેલાને પણ ચારિત્ર રહિત તે શ્રુત શું કરશે? જ્ઞાન સ્વવિષયમાં નિયત છે, જ્ઞાનમાત્રથી જ કાર્યની નિષ્પત્તિ નથી થતી. અહીં માર્ગને જાણનાર સચેષ્ટ અને નિશ્ચષ્ટનું દષ્ટાંત છે. તરવાનું જાણવા છતાં પણ જે કાયયોગનો ઉપયોગ નથી કરતો, તે પ્રવાહમાં ડૂબી જાય છે, તેવી રીતે ચારિત્રરહિત જ્ઞાની પણ સંસારમાં ડૂબનાર જાણવો. એ રીતે ક્ષાયોપથમિકી ચારિત્રરૂપ ક્રિયાની અપેક્ષાએ ક્રિયાનું પ્રાધાન્ય કહ્યું; ક્ષાયિકક્રિયાની અપેક્ષાએ પણ તેનું જ પ્રધાનપણું જાણવું, કારણ કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં પણ ભગવાન અરિહંતદેવને જ્યાં સુધી સર્વ કર્મરૂપ ઈધનને બાળી નાંખવાને અગ્નિની જ્વાળાના સમૂહ સમાન Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦] શાનનય અને ક્રિયાનનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ શૈલેશી અવસ્થા પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી. માટે ક્રિયા જ સર્વ પુરૂષાર્થસિદ્ધિનું પ્રધાન કારણ છે. “જે જેના પછી તરત જ થનારું હોય, તે તેનું કારણ છે.” જેમ અન્ય અવસ્થા પામેલ પૃથ્વી આદિ સામગ્રી પછી તરત જ ઉત્પન્ન થનાર અંકુર તેનું કારણ છે, તેમ સર્વ પુરૂષાર્થ-સિદ્ધિ પણ ક્રિયાની અનન્તર જ થાય છે. આથી આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકને જ માને છે, કેમકે ક્રિયારૂપે તે મુક્તિનું પ્રધાન કારણ છે; સમ્યકત્વ અને શ્રુતસામાયિક તો તેના ઉપકારી માત્ર હોવાથી ગૌણભૂત હોવાને લીધે તેને નથી માનતો. શિષ્ય - ભગવન્! આ બંને પક્ષમાં યુક્તિ જણાય છે, તો પછી બેમાંથી સત્ય તત્ત્વ કર્યું? આચાર્ય - સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી બધાય નયોની પરસ્પર વિરૂદ્ધ વક્તવ્યતા સાંભળીને સર્વ નયોને સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય, તે મુક્તિનું સાધન છે. અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા અને જ્ઞાનાદિ ગુણ, એ ઉભય (જ્ઞાન-ક્રિયા) વડે યુક્ત જે સાધુ હોય, તે મોક્ષસાધક છે; પણ એ બેમાંથી કોઈ પક્ષ એકલો મોક્ષસાધક નથી જ્ઞાનનયવાદી જે કહે છે કે, “જે જેના વિના ન થાય તે તેનું કારણ છે.” આમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે. કેમકે જ્ઞાનમાત્ર વિના પુરૂષાર્થસિદ્ધિ નથી એવું ક્યાંય પણ જણાતું નથી. જેમ દાહ-પાક આદિ કરવાના અર્થીને દહનાદિના જ્ઞાનમાત્રથી જ દાદાદિ કાર્યસિદ્ધિ નથી થતી; પરંતુ અગ્નિ લાવવો, તેને ફેંકવો, સળગાવવો વગેરે ક્રિયા પણ કરવામાં આવે, તો જ તે દહાદિ કાર્યની સિદ્ધિ થાય છે. તીર્થકર ભગવંત પણ માત્ર કેવળજ્ઞાનથી જ મોક્ષ સાધે છે એમ નહિ, સાથે યથાખ્યાતચારિત્રરૂપ ક્રિયા પણ હોય છે. માટે સર્વત્ર પુરૂષાર્થ સિદ્ધિનું કારણ જ્ઞાન સિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેના કારણ તરીકે સિદ્ધ થાય છે, કેમકે તેના વિના પણ પુરૂષાર્થસિદ્ધિ નથી થતી માટે એ હેતુ અનેકાન્તિક પણ છે. એ જ પ્રમાણે ક્રિયાવાદીએ “જે જેના પછી થનારું હોય, તે તેનું કારણ છે.” ઇત્યાદિ પ્રયોગમાં “જે જેના પછી થનાર” રૂપ હેતુ કહેલ છે, તે પણ અસિદ્ધ અને અનેકાંતિક છે. કારણ કે સ્ત્રીભક્ષ્ય ભોગ આદિના ક્રિયાકાળમાં પણ જ્ઞાન હોય છે. તેના જ્ઞાન સિવાય તેમાં પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. એવી જ રીતે શૈલેશી-અવસ્થામાં સર્વસંવરરૂપ ક્રિયાકાળે પણ કેવળજ્ઞાન હોય છે. તેના સિવાય તેની પ્રાપ્તિ નથી હોતી તેથી હેતુ અસિદ્ધ છે. વળી જેમ ઉપરોક્ત હેતુ મુક્તિ આદિ પુરૂષાર્થના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે છે, તેવી રીતે જ્ઞાનને પણ તેના કારણરૂપે સિદ્ધ કરે છે. કેમકે તેના વિના પણ પુરૂષાર્થની સિદ્ધિ ક્યાંય થતી નથી, તેથી હેતુ અનેકાન્તિક છે. મુક્તિ આદિ શ્રેષ્ઠસ્થાન જ્ઞાન અને ક્રિયા એ ઉભયથી સાધ્ય છે, પણ કોઈ પણ એકથી સાધ્ય નથી. શિષ્ય :- ભગવન્! જ્ઞાન અને ક્રિયા પ્રત્યેકમાં મુક્તિ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય નથી, તો તેના સમુદાયમાં ક્યાંથી હોય? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી હોતું, તો તેના સમુદાયમાં પણ નથી હોતું. તેવી રીતે અહીં પ્રત્યેક જ્ઞાન અને ક્રિયામાં મુક્તિદાયક શક્તિ નથી, તો તેના સમૂહમાં પણ ન હોવી જોઇએ. આચાર્ય - જો સર્વથા એ પ્રત્યેકની મુક્તિમાં અનુપકારિતા કહેવામાં આવે, તો તું કહે છે તેમ થાય, પરંતુ તેમ નથી. અહીં તે પ્રત્યેકની મુક્તિના સાધ્યમાં દશોપકારિતા છે અને જ્ઞાન Page #562 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] જ્ઞાનનય અને ક્રિયાનનું સ્વરૂપ. [૫૬૧ ક્રિયાના સમુદાયમાં સંપૂર્ણ ઉપકારિતા થાય છે. તેથી સમુદિત જ્ઞાન અને ક્રિયા જ મુક્તિના હેતુ છે. માટે એ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયાયુક્ત જે ભાવસાધુ હોય તે જ મોક્ષસાધક છે, પણ અન્ય નહીં. ' હવે ભાષ્યકાર પરમર્ષિ ઉપરોક્ત નિયુક્તિની બે ગાથા ૩૫૯૨-૩૫૯૩નો એ જ અર્થ ફરમાવે છે : नाओत्ति परिच्छिन्नो, गेज्झो जो कज्जकारओ होइ । अग्गेज्जोऽणुवगारी, अत्थो दव्वं गुण वावि ॥३५९४।। जइअव्वंति पयत्तो, कज्जो गेज्झम्मि गिण्हियब्वोत्ति । अग्गेज्झोऽणादेओऽवहारणे चेवसद्दोऽयं ॥३५९५।। इति जोत्ति एवमिह, जो उवएसो जाणणा नओ सोत्ति । सो पुण सम्मइंसणसुयसामइयाई बोद्धव्यो ॥३५९६॥ सब्वेत्ति मूल-साह-प्पसाहभेया पिसद्दओ तेसिं । किं पुण मूलनयाणं, अहवा किमुताविसुद्धाणं ? ॥३५९७॥ सामन्नविसेसोभयभेया, वत्तबया बहुविहत्ति । अहवा नामाईणं, इच्छइ को कंनओ साहुं ? ॥३५९८।। सोउं सद्दहिऊण य, नाऊण य तं जिणोवएसेणं । तं सब्बनयविसुद्धं ति, सब्बनयसम्मयं जं तु ॥३५९९।। चरणगुणसुट्ठिओ होइ, साहु एस किरियानओ नाम । चरणगुणसुट्ठिअं जं, चरणनया बेंति साहुत्ति ॥३६००॥ सो जेण भावसाहू, सब्बनया जं च भावमिच्छति । नाण-किरियानओभयजुत्तो य जओ सया साहु ॥३६०१॥ જ્ઞાત એટલે પરિચ્છિન્ન, ગ્રાહ્ય એટલે જે કાર્યસાધક હોય તે, અગ્રાહ્ય એટલે અનુપકારી, અર્થ એટલે દ્રવ્ય અથવા ગુણ, યત્ન એટલે પ્રયત્ન કરવો. ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય, અગ્રાહ્ય એટલે અનાદેય, અને “ચેવ” શબ્દ અવધારણાર્થે છે. ઇતિ એટલે એ પ્રમાણે જે ઉપદેશ તે જ્ઞાનનય છે, અને તે સમ્યકત્વસામાયિક તથા શ્રુતસામાયિકને માને છે. સર્વ એટલે નૈગમાદિ મૂળ નયો અને અતિશબ્દથી તેના શાખા પ્રશાખારૂપ ઉત્તરભેદો, અથવા દ્રવ્યાર્થિકાદિ અશુદ્ધ નયોની બહુવિધ વક્તવ્યતા એટલે સામાન્ય-વિશેષ-ઉભયભેદે વ્યાખ્યા અથવા નામાદિકમાંથી ક્યો નય કોને સાધુ માને છે ? તે સર્વ જિનોપદેશથી સાંભળીને, શ્રદ્ધા કરીને, તથા જાણીને તે સર્વનયવિશુદ્ધ એટલે જે સર્વ નયોને સમ્મત હોય તેવા ચારિત્રગુણમાં જે સ્થિત હોય તેને સાધુ કહેવાય છે, આ પ્રમાણે ક્રિયાનય છે. જે ચરણગુણમાં સ્થિત હોય તેને ક્રિયાનય સાધુ કહે છે. અહીં તે ભાવસાધુ ગ્રહણ કરેલ છે, કેમકે સર્વ નો ભાવસાધુને ઇચ્છે છે. જ્ઞાન અને ક્રિયા એ ઉભયનયથી જે યુક્ત હોય, તે સર્વદા ભાવસાધુ છે. ૩૫૯૪ થી ૩૬૦૧. ૭૧ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨] ઉપસંહારાદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે ગ્રંથનો ઉપસંહાર અને પોતાની ઉદ્ધતાઇનો ત્યાગ તથા શિષ્યજનોને આ ગ્રંથથી જે લાભ થાય છે, તે જણાવવાને સ્વયં ભાષ્યકાર કહે છે : इय परिसमापियमियं सामाइयमत्थओ समासेण । वित्थरओ केवलिणो पुब्बविओ वा पहासंति ॥३६०२॥ सव्वाणुओगमूलं भासं सामाइअस्स सोऊण । होइ परिकम्मिअमई जोग्गो सेसाणुओगस्स ॥३६०३॥ એ પ્રમાણે આ સામાયિક-આવશ્યકનો અર્થ સંક્ષેપથી સમાપ્ત કર્યો, વિસ્તારથી તો તેનો અર્થ કેવળી અથવા (વિશેષ) પૂર્વધર કહી શકે છે. સર્વ અનુયોગના મૂળરૂપ આ સામાયિક અધ્યયનનું ભાષ્ય સાંભળીને શિષ્ય પરિકર્મિતમતિવાળો થયો થકો શેષ શાસ્ત્રોનુયોગને પણ લાયક થાય છે. ૩૬૦૨ - ૩૬૦૩. ॥ इति विशेषावश्यकभाष्यं समाप्तम् ॥ ॥ इति विशेषावश्यकभाष्यमूलं सभाषान्तरादि समाप्तम् ॥ Page #564 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૩ આ બીજા ભાગમાં જે સ્થળે ટીકાકારે નિયુક્તિ અને મૂલભાષ્યની ગાથાઓ નહિ આપતા ભલામણ કરી છે, તે ગાથાઓ અર્થસહિત અહીં આપીએ છીએ એથી સંપૂર્ણ ગ્રંથનો બોધ થશે. अडविं सपच्चवायं, वोलित्ता देसिओवएसेणं । पावंति जहिट्ठपुरं, भवाडविं पि तहा जीवा ॥९०५।। पावंति निबुइपुरं, जिणोवइटेण चेव मग्गेणं । अडवीइ देसिअत्तं, एवं ने जिणिंदाणं ॥९०६॥ જીવો જેમ ઘણા વિનોવાળી અટવીને ભોમિયાના ઉપદેશથી ઓળંગીને ઈષ્ટનગરને પામે છે, તેમ સંસારી જીવો પણ ભવરૂપ અટવી ઓળંગીને શ્રી જિનેશ્વર ભગવંતે ફરમાવેલા માર્ગની આરાધનાથી નિવૃત્તિપુરને પામે છે. એ પ્રમાણે જિનેશ્વરોનું અટવીમાં ઉપદેશકપણુ જાણવું. ૯૦૫-૯૦૬. जह तमिह सत्यवाहं नमइ जणो तं पुरं तु गंतुमणो । परमुपगारित्तणओ निबिग्घत्थं च भत्तीए ॥९०७॥ अरिहो उ नमुक्कारस्स, भावओ खीणरागमयमोहो । मुक्खत्थीणंपि जिणो, तहेव जम्हा अओ अरिहा ॥९०८॥ જેમ ઈષ્ટનગરમાં જવાની ઇચ્છાવાળા લોકો પરમોપકારીપણાથી અને નિર્વિદનતા માટે સાર્થવાહને ભક્તિથી નમસ્કાર કરે છે, તેવી રીતે મોક્ષપદના અર્થી જીવો માટે રાગ-મદ અને મોહવર્જિત શ્રી અરિહંતદેવો તત્ત્વથી નમસ્કાર કરવા લાયક છે, તેથી શ્રી અરિહંત પરમાત્મા પણ સાર્થવાહ કહેવાય છે. ૯૦૭-૯૦૮. संसारा अडवीए, मिच्छत्तन्नाणमोहिअपहाए । जेहिं कयं देसीयत्तं, ते अरिहंते पणिवयामि ॥९०९।। જેમાં મિથ્યાત્વ અને અજ્ઞાનના યોગે રસ્તો જડતો નથી એવી સંસારરૂપ અટવીમાં જેઓએ દેશકપણું (ભોમિયાપણું) કર્યું છે તે અરિહંતદેવોને હું પ્રણામ કરું છું. ૯૦૯. सम्मइंसणदिट्ठो, नाणेण य सुट्ठ तेहिं उवलद्धो । चरणकरणेण पहओ, निब्बाणपहो जिणिंदेहिं ॥९१०।। सिद्धिवसहिमुवगया, निव्वाणसुहं च ते अणुप्पत्ता । सासयमव्वाबाहं, पत्ता अयरामरं ठाणं ॥९११॥ શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષમાર્ગ વિશુદ્ધ સમ્યગ્દર્શનથી દેખ્યો, સમ્યજ્ઞાનથી જાણ્યો અને ચરણકરણસિત્તરિરૂપ સમ્યક્યારિત્રથી તે મોક્ષમાર્ગની સાધના કરી. તે સર્વતીર્થકરો સર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધિરૂપ સ્થાનમાં ગયા, નિર્વાણ સુખને પામ્યા, તેમ જ શાશ્વત, અવ્યાબાધ અને અજરામર સ્થાનને પ્રાપ્ત કર્યું. ૧૦-૯૧૧. Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪] પરિશિષ્ટ - ૩ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ पावंति जहा पारं, सम्मं निज्जामया समुदस्स । भवजलहिस्स जिणिंदा, तहेव जम्हा अओ अरिहा ॥९१२॥ मिच्छत्तकालियावायविरहिए सम्मत्तगज्जवपवाए । एगसमएण पत्ता, सिद्धिवसहिपट्टणं पोया ॥९१३॥ निज्जामगरयणाणं अमूढनाणमइकण्णधाराणं । वंदामि विणयपणओ तिविहेण तिदंडविरयाणं ॥९१४॥ पालंति जहा गावो अहिसावयाइदुग्गेहिं । पउरतणयाणिआणि अ वणाणि पावंति तह चेव ॥९१५।। जीवनिकाया गावो जं ते पालंति ते महागोवा । मरणाइमया उ जिणा निव्वाणवणं च पावंति ।।९१६॥ तो उवगारित्तणओ नमोऽरिहा भविअजीवलोगस्स । सबस्सेह जिणिंदा लोगुत्तमभावओ तह य ॥९१७॥ જેવી રીતે નિર્ધામકો (ખલાસી) વેપારીઓને સમુદ્રનો પાર પમાડે છે, તેવી જ રીતે સંસારરૂપી સમુદ્રનો પાર પમાડનાર શ્રી જિનેશ્વરદેવ સાચા નિર્ધામક કહેવાય છે. મિથ્યાત્વરૂપી કાલિકાવાતવાયુ જેને લાગ્યો નથી અને સમ્યકત્વરૂપી ગર્જવ વાતના વેગમાં ચાલી રહેલા જીવરૂપી પ્રવહણો એક જ સમયમાં સિદ્ધિ સ્થાનરૂપી નગરને પામે છે. યથાવસ્થિત જ્ઞાનવાલી જે મતિરૂપ કર્ણધાર યુક્ત તથા મન વચન કાયાના દંડથી વિરમેલા જીવોરૂપ નિર્ધામકમાં રત્ન સમાન એવા તીર્થકરોને વિનયપૂર્વક ત્રિવિધ ત્રિવિધ વંદના કરું . જેવી રીતે ગોવાલીયાઓ સર્વ વ્યાઘ્ર વગેરે દુષ્ટ જાનવરોથી ગાયોનું રક્ષણ કરે છે અને ઘણા ઘાસ તથા પાણીથી ભરપૂર વનમાં ચરવા માટે ગાયોને લઈ જાય છે, તેમ તીર્થંકરદેવો જીવના સમુદાયરૂપી ગાયોને મરણાદિ ભયથી બચાવે છે અને નિર્વાણરૂપી નગરને પમાડે છે, તેથી તેઓ તમામ ભવ્યજીવોને ઉપકારી છે અને તેમ હોવાથી અસાધારણ ભાવથી તીર્થકરો સર્વને નમસ્કાર કરવા લાયક છે. ૯૧૨ થી ૯૧૭. इंदियविसयकसाए परीसहे वेयणा उवस्सगे। एए अरिणो हंता अरिहंता तेण वुच्चंति ॥९१९॥ પાંચ ઇન્દ્રિયો, શબ્દાદિક વિષયો, ક્રોધાદિક કષાયો, સુધાદિ પરિષદો, શરીરાદિકની વેદના અને દેવતાદિકના ઉપસર્ગો રૂપ શત્રુઓને હણનાર હોવાથી અરિહંત કહેવાય છે. ૯૧૯. अट्ठविहंपिय कम्मं अरिभूअं होइ सब्बजीवाणं । तं कम्ममरि हंता अरिहंता तेण वुच्चंति ।१९२०॥ अरिहंति वंदणनमंसणाई अरिहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरिहा अरहंता तेण वुच्चंति ॥९२१।। આઠેય પ્રકારનાં કર્મ જીવોને માટે શત્રુ જેવાં છે, તે કર્મરૂપી શત્રુને હણનાર હોવાથી તે અરિહંત કહેવાય છે. જેઓ વંદન અને નમસ્કારને લાયક છે, પૂજા અને સત્કારને યોગ્ય છે અને Page #566 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પરિશિષ્ટ - ૩ [૫૬૫ સિદ્ધિ પામવાને માટે સમર્થ છે, તેઓ અરિહંત કહેવાય છે. વળી તીર્થકરો દેવ, દાનવ અને મનુષ્યોની પૂજાને પામે છે, કર્મરૂપી શત્રુને હણે છે તેમજ બંધાતા કર્મને છોડે છે તેથી અરિહંત કહેવાય છે. ૯૨૦-૯૨ ૧. जो सब्बकम्मकुसलो जो वा जत्थ सुपरिनिट्टिओ होइ। सज्झिगिरिसिद्धओविव स कम्मसिद्धत्ति विन्नेओ ॥९३०॥ જે આચાર્યના ઉપદેશ સિવાય કરાય તે ખેતી-વેપાર વગેરે કર્મ કહેવાય અને તે સિવાય કુંભારપણું, લુહારપણું વગેરે શિલ્પ કહેવાય. જે સર્વ કર્મમાં કુશલ હોય અથવા તો સઘગિરિસિદ્ધની માફક જે જે કામમાં ઘણો જ પ્રવિણ હોય તે તે કર્મમાં સિદ્ધ જાણવો. ૯૩૦. જે સર્વ શિલ્પોમાં કુશલ હોય અથવા કોકાશ સુથારની માફક જે જે શિલ્પમાં સાતિશયવાળો અને અતિનિપુણ હોય તે શિલ્પસિદ્ધ કહેવાય. इत्थी विज्जाऽभिहिया पुरिसो मंतुत्ति तब्बिसेसोयं । विज्जा ससाहणां बहुमंतो वा साहणरहिओ अ मंतुत्ति ।।९३१।। સ્ત્રીદેવતા જેના અધિષ્ઠાયક છે, તે અમ્બાકુષ્માંડ આદિ વિદ્યા કહેવાય અને પુરૂષદેવ જેમાં અધિષ્ઠાયક હોય, તે વિદ્યારાજ હરિણગમેલી આદિ મંત્ર કહેવાય, અથવા જેનું સાધન કરવું પડે તે વિદ્યા કહેવાય અને જેમાં સાધનની જરૂર ન હોય તે શમ્બર આદિ જેવા મંત્ર કહેવાય. ૯૩૧. विज्जाण चक्कवट्टी विज्जासिद्धो स जस्स वेगावि । सिज्झज्ज महाविज्जा विज्जासिद्धज्जवउडुब्ब ॥९३२॥ साहीणसब्बमंतो बहुमंतो वा पहाणमंतो वा । नेओ स मंतसिद्धो खंभागरिमुब्ब साइसओ ।।९३३॥ सव्वेवि दबजोगा परमच्छेग्यफलाउहवेगोऽवि । जस्सेह हुज्ज सिद्धो स जोगसिद्धो जहा समिओ ॥९३४॥ વિદ્યાઓનો માલિક હોય તે વિદ્યાસિદ્ધ કહેવાય અથવા આર્યખપુટાચાર્યની જેમ જેને એક પણ મહાપુરૂષદત્તાદિ જેવી મોટી વિદ્યા સિદ્ધ હોય, તે વિદ્યાસિદ્ધ કહેવાય. જેને સર્વ મંત્ર સ્વાધીન હોય અથવા જે બહુ મંત્રવાળો હોય અથવા પ્રધાન મંત્રવાળો હોય તે સ્વભાકર્ષની જેમ સાતિશય હોવાથી મંત્રસિદ્ધ કહેવાય. પરમ આશ્ચર્ય દેખાડનારા બધા યોગો જેને મળ્યા હોય અથવા આર્ય સમિતાચાર્યની જેમ જેને એક પણ યોગ સિદ્ધ થયેલો હોય, તેને યોગસિદ્ધ કહેવાય. ૯૩૨ થી ૯૩૪. आगमसिद्धो सवंगपारओ गोअमुब्व गुणरासी । पउरुत्थो अत्थपरो व मम्मणो अत्थसिद्धित्ति ॥९३५॥ ગૌતમસ્વામીની માફક સર્વશાસ્ત્રોના પારગામી અને ગુણના સમૂહને ધારણ કરનારો હોય તે આગમસિદ્ધ કહેવાય, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર અને ઘણા દ્રવ્યવાળો જે હોય તે મમ્મણ શેઠની જેમ અર્થસિદ્ધ કહેવાય. ૯૩૫. जो निच्चसिद्धजत्तो लद्धवरो जो व तुंडियाइव्व । सो किर जत्तासिद्धोऽभिप्पाओ बुद्धिपज्जाओ ॥९३६॥ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬] પરિશિષ્ટ - ૩ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જેની યાત્રા હમેશાં સિદ્ધ થતી હોય અથવા તેડિકની જેમ જેને વરદાન મળ્યું હોય તેને યાત્રાસિદ્ધ કહેવાય. અહીં અભિપ્રાય સિદ્ધ શબ્દમાં અભિપ્રાય શબ્દથી બુદ્ધિ સમજવી. ૩૬. હવે એ બુદ્ધિસિદ્ધનું સ્વરૂપ કહે છે : विउला विमला सुहुमा जस्स मई जो चउबिहाए वा । बुद्धीए संपन्नो स बुद्धिसिद्धो इमा सा य ॥९३७॥ વિપુલ, વિમલ અને સૂક્ષ્મ એવી જેની બુદ્ધિ હોય અથવા ચારે પ્રકારની બુદ્ધિ જેને હોય તેને બુદ્ધિસિદ્ધ કહેવાય; ઔત્પાતિકી, વૈનેયિકી, કાર્મિકી અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિ છે, પણ પાંચમી બુદ્ધિ જગતમાં નથી. ૯૩૭. હવે ઓત્પાતિકી બુદ્ધિનું લક્ષણ કહે છે : पुबमदिट्ठमस्सुअमवेइअ तक्खणविसुद्धगहिअत्था । अव्वाहयफलजोगिणि बुद्धी उप्पत्तिआ नाम ॥९३९॥ પહેલાં જોયું ન હોય, સાંભળ્યું ન હોય, મનથી વિચાર્યું પણ ન હોય અને પ્રસંગ વખતે સાચો અર્થ જેનાથી સમજાય તેને ઉત્પત્તિની બુદ્ધિ કહેવાય, તે બુદ્ધિ અવ્યાહત ફલવાળી હોય છે. ૯૩૯. ઉત્પત્તિકી બુદ્ધિના દષ્ટાંતો આ પ્રમાણે છે :भरहसिल १, पणिअ २, रुक्ने ३, खुड्डग ४, पड ५, सरड ६, काग ७, उच्चारे ८ । गय ९, घयण १०, गोल ११, खंभे १२, खुड्डग १३, मग्गित्थि १४, पइ १५, पुत्ते १६, ॥९४०॥ भरहसिल १, मिंड २, कुक्कुड ३, तिल ४, वालुअ ५, हत्थि ६, अगड ७, वणसंडे ८ । पायस ९, अइआ १०, पत्ते ११, खाडहिला १२, पंच पिअरो अ १३, ॥९४१॥ महुसित्थ १७, मुद्दि १८, अंके १९, अ नाणए २०, मिक्खु २१, चेडगनिहाणे २२, । सिक्खा य २३, अत्थसत्थे २४, इच्छा य महं २५, सयसहस्से २६, ॥९४२॥ ભરતનટના રોહાનો માંડવા ઉપર શિલા કરવાનું, થોડા થોડા ભાગે ચીભડાં ખાવાનું, વાંદરાને પથરા મારી આંબાના ફળ લેવાનું, કુવામાં પડેલી વીંટી ઉપર છાણ નાંખી અગ્નિથી સુકવીને કુવાને પાણીથી ભરી કાંઠે બેઠા વીંટી લેવાનું, માથું ઓળીને ઊનના કપડાની પરીક્ષા કરવાનું, લોહી અને લાખથી લિપેલા કાચંડાવાલા સ્થાનમાં રેચ કરવાનું અથવા કાચંડાના મસ્તક ચાલવામાં ભિક્ષુ ભિક્ષુણીના પ્રશ્નને કહેવાનું, ૬૦,૦૦૦ કાગડાના પ્રમાણનું, અથવા કાગપ્રવેશથી સ્ત્રીની પરીક્ષાનું , અથવા વિષ્ટામાં વિષ્ણુની વ્યાકિની પરીક્ષાનું, સ્પંડિલથી તલના જેવા ભોજનને જાણવાનું, નાવમાં નાંખેલા પત્થરથી હાથીને તોલવાનું અથવા ગામનો માર્ગ જાણવાનું, દેશથી કાઢી મૂકેલ ભાંડના પગરખાના ભારાનું, સળી તપાવી લાખનો ગોલો કાઢવાનું, તળાવમાં રહેલા થાંભલાને બાંધવાનું, પેશાબથી પદ્ધ કરનાર ક્ષુલ્લકનું, હાથ લાંબો કરવાથી વ્યંતરીને જાણવાનું, પ્રસવના બહાને સ્ત્રીસંગનું, બે ભíરપતિમાં પ્રીતિનાં ફેરફારનું, છોકરાને મારવાનું કહીને સાચી માતાની પરીક્ષાનું, મધપુડો દેખવાના સ્થાનથી વ્યભિચાર જાણવાનું, પુરોહિતે ઓળવેલી થાપણ Page #568 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પરિશિષ્ટ - ૩ [૫૬૭ દેવડાવવાનું, નવા રૂપીયાના માપની પરીક્ષાનું, સોનાની ખોડીની લાલચથી થાપણ દેવડાવવાનું, વાંદરા પાણીને લીધેલા નિધાનનો ભાગ લેવાનું, છાણના ગોલાથી દ્રવ્ય પહોંચાડવાનું, ભવિષ્યમાં ન્યાય થવાનો કહી જુઠી માતાને ઓળખવાનું, ઇચ્છાવાળો હાનો ભાગ દઈને માલિક બાઈને ધન આપવાનું, લાખનું દેણ છે એવી નવી વાત સંભળાવવાનું, એવી રીતે ૨૬ દષ્ટાંતો ઉત્પત્તિની બુદ્ધિના છે. તેમાં પણ રોહકની બુદ્ધિમાં જેમ શિલાનું દૃષ્ટાંત કહ્યું તેવી રીતે બે મેંઢા સરખા તોલમાં રાખવાનું, એકલા કુકડાને લડાવવાનું, સરખા માપે તલ લઈને તેલ આપવાનું, રેતના દોરડાનું, હાથી મરી ગયો નહીં કહેવાનું, ગામનો કુવો મોકલવાનું, પૂર્વનો બગીચો પશ્ચિમમાં કરવાનું, વગર અગ્નિએ ખીર રાંધવાનું, બકરીની ગોળ ભિંડીયોનું કારણ જણાવવાનું, પીપળાના પાનને શિખા અને નશનું સરખાપણું કહેવાનું, ખિસકોલીના ધોળા અને કાળા વાળ સમાન છે તે જાણવાનું, રાજાના પાંચ પિતા છે-એ જાણીને કહેવાનું એ દષ્ટાંતો પણ જાણી લેવાં. ૯૪૦ થી ૯૪૨. હવે વનયિકી બુદ્ધિનું લક્ષણ કહે છે : भरनित्थरणसमत्था तिवग्गसुत्तत्थगहिअपेआला । उभओ लोगफलवई विणयसमुत्था हवइ बुद्धी ॥९४३॥ ઘણા ભારે કામને પાર પાડવામાં સમર્થ, ધર્મ-અર્થ-કામનું નિરૂપણ કરનાર, સૂત્ર અને અર્થનો સાર જણાવનાર અને બંને લોકમાં ફલવાળી વૈનયિકી બુદ્ધિ હોય છે. ૯૪૩. વિનયિકી બુદ્ધિનાં દૃષ્ટાંતો નીચે મુજબ છે : निमित्ते १, अत्थसत्थे २, अ लेहे ३, गणिए अ ४, कूव ५, अस्से अ६, । गद्दह ७, लक्खण ८, गंठी ९, अगए १०, गणिआ य रहियो अ ११, ॥९४४॥ सीआ साडी दीहं च तणं अवसब्वयं च कुंचस्स १२, । निब्बोदए अ १३, गोणे घोडगपडणं च रुक्खाओ १४, ॥९४५॥ ઘડો ફૂટીને પાણી તળાવમાં જવાથી પુત્ર માતાને મળી ગયો એવું સાચું નિમિત્ત કહેવાનું, દહીંનું કુંડું ફોડવું અને શેરડી કાપવી એ દ્વારા કલ્પકની બુદ્ધિનું, લિપિ જાણનારનું અને રમતથી ગણિત શિખવવાનું, થોડા જ ફેરમાં કુવામાંથી પાણી કાઢવાનું, સુલક્ષણ તથા દુર્બળ ઘોડા લેવાનું, જમીન સુંઘીને ગધેડાના ભુકવાથી જલાશયની પ્રતિતી કરવાનું, લક્ષણવાળો ઘોડો લઇને ઘરજમાઈ થવાનું, મુકુંડરાજ પાસે મોકલેલી મીણવાલી ગાંઠનું, જવ માત્ર શતસહસ્ત્રવેધી વિષનું, કોસા વેશ્યા અને રથિકનું, સાડી ઠંડી કહેવી, તૃણ લાંબુ કહેવું અને ક્રૌંચ પક્ષીને ડાબેથી ફેરવવો-એમ કરીને ઉપાધ્યાયને ચેતવવાનું, નેવાના પાણીમાં ત્વવિષ ઘુણસનામના જીવાતના ઝેરનું, બળદ ચોરાઈ જવો, ઘોડાને મારવો અને વૃક્ષથી પડતા મહત્તરનું મરણ થવું છતાં નિર્દોષ બનવું-એ સર્વ વૈયિકી બુદ્ધિના દષ્ટાંતો છે. ૯૪૪-૯૪૫. હવે કાર્મિકીબુદ્ધિનું લક્ષણ કહે છે : उवओगदिठ्ठसारा कम्मपसंगपरिधोलणविसाला । साहुक्कारफलवई कम्मसमुत्था हवइ बुद्धी ॥९४६॥ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮] પરિશિષ્ટ - ૩૪ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ - કોઈપણ કામમાં મનની સ્થિરતાથી તત્ત્વનું જ્ઞાન થવું, ક્રિયાના પ્રસંગ અને વિચારોથી બુદ્ધિની વિશાળતા થવી, અને જગતને પ્રશંસાપાત્ર જેનાથી બનાય છે-એને કાર્મિકીબુદ્ધિ કહેવાય છે. ૯૪૬. હવે કાર્મિકીબુદ્ધિનાં દૃષ્ટાંતો કહે છે : हेरन्निए १, करिसए २, कोलिअ ३, डोवे अ ४, मुत्ति ५, घय ६, पचए ७, । तुन्नाग ८, वड्डई ९, पुइए अ १०, घड ११, चित्तकारे अ १२, ॥९४७॥ સોની, ખેડુત, કોલી, તેલી, મોતીવાલા, ઘીવાલા, તરવાવાલા, તુનવાવાલા, સુથાર, કંદોઈ, કુંભાર અને ચિત્રકારના દૃષ્ટાંતો કાર્મિકી બુદ્ધિનાં સમજવાં. ૯૪૭. હવે પારિણામિકી બુદ્ધિનું લક્ષણ કહે છે : अणुमाणहेउदिटुं तसाहिया वयविवागपरिणामा । हिअनिस्सेअसफलवई बुद्धी परिणामिआ नाम ॥९४८॥ જે અનુમાન, હેતુ અને દૃષ્ટાંતથી વસ્તુને સિદ્ધ કરનારી, અવસ્થાના પરિપાકવાળી, ઉદય અને મોક્ષરૂપી ફલને આપે, તે પરિણામિકી બુદ્ધિ કહેવાય છે. ૯૪૮. પારિણામિકી બુદ્ધિનાં દષ્ટાંતો નીચે મુજબ છે :अभए १, सिट्ठी २, कुमारे ३, देवी ४, उदिओदए हवइ राया ५, । साहू अ नंदिसेणे ६, धणदत्ते ७, सावग ८, अमच्चे ९, ॥९४९॥ खवगे १०, अमच्चपुत्ते ११, चाणक्के १२, चेव थूलभद्दे अ १३, । नासिक्कसुंदरि नंदे १४, वइरे १५, परिणामिआ बुद्धी ।।९५०॥ चलणाइय १६, आमंडे १७, मणी अ १८, सप्पे अ १९, खग्गि २०, थूभि २१, दे २२ । परिणामिअबुद्धीए एवमाई उदाहरणा ॥९५१॥ न किलम्मइ जो तवसा सो तवसिद्धो दढप्पहारिव्व । सो कम्मखयसिद्धो जो सबखीण कम्मंसो ॥९५२।। ભેદની શંકાથી ચંડપ્રદ્યોતન વગેરે ૧૪ રાજાઓને અભયકુમારે ભગાડ્યા તે વગેરે વગેરે, કુકડાનું માથું ખાનાર છોકરાને રાજ્ય મલવું અને પિતાસાધુનું ઉદ્દાહથી બચવું, નટડીની ગાથાથી ક્ષુલ્લકકુમારની ત્યાગબુદ્ધિ, ફરી પ્રાપ્ત થવી, સ્વપ્ર દેખાડીને પુષ્પચૂલાનો પ્રતિબોધ, ઉદિતોદિત વિશ્રમણને આરાધવો અને વાણાઋષિનું ધર્મરૂચિના ઘેરામાંથી બચવું, નંદિપેણના અંતપુર દેખીને સાધુનું સ્થિર થવું. ધનદતે સુસમાનું ભક્ષણ કર્યું, વરધનુએ સુરંગદ્વારા બ્રહ્મદત્તની રક્ષાકરી, ચિતાદ્વારા બની ગયેલી રાણી માટે કપડા લેનારનું ખુલ્લા થવું, કુરગડુ વગેરે મુનિઓ કેવલજ્ઞાન પામ્યા, વરધનુએ માતાને છોડાવી, રાજકુંવરે શિયાલના વચનથી સોપાયક (દ્રવ્ય વિશેષ) મેળવ્યા તેની ખબરદારીની પરીક્ષા, ચાણક્યનું વૃત્તાંત, સ્થૂલભદ્રજીનું વૃત્તાંત, સુન્દરીનંદનું દૃષ્ટાંત, લાત મારવામાં રાજ્યદેવોનું દૃષ્ટાંત, બનાવટી આંમળાને જાણવું, ચંડકૌશિકનો બોધ, શ્રાવક મરીને થયેલ ખડુગીનો પ્રતિબોધ, ફૂલવાલુક મુનિએ ઉખાડેલો ઘૂભ, એ સર્વ દષ્ટાંતો પરિણામિકી બુદ્ધિમાં જાણવા. ૯૪૯ થી ૯૫૨. Page #570 -------------------------------------------------------------------------- ________________ भाषांतर] परिशिष्ट - अ [૫૬૯ ईसीपब्भाराए सीआए जोअणंमि लोगंता । बारसहिं जोअणेहिं सिद्धी सबट्ठसिद्धाओ ॥९६०॥ જે દઢપ્રહરીની જેમ તપસ્યાથી ગ્લાનિ ન પામે તે તપસિદ્ધ કહેવાય, જેને સર્વ કર્મ સત્તામાંથી પણ ક્ષીણ થઈ ગયા હોય તે કર્મક્ષય સિદ્ધ કહેવાય. ઈષતુ પ્રાગભારા અથવા જેનું બીજું નામ સીતા છે એવી સિદ્ધશિલા પૃથ્વીથી એક યોજન પછી લોકાંત છે અને સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજન દૂર સિદ્ધશિલા છે. ૯૬૦ निम्मलदगरयवण्णा तुसारगोखीरहारसरिसवन्ना । उत्ताणयछत्तयसंठिआ य भणिया जिणवरेहिं ॥९६१॥ નિર્મળ પાણીના કણિયા જેવા રંગવાળી, બરફ-ગાયનું દૂધ મોતીના હાર જેવી અને ઉચા કરેલા છત્ર જેવા આકારવાળી સિદ્ધશિલા ભગવાને કહેલી છે. ૯૬૧. एगा जोअणकोडी बायालीसं च सयसहस्साई। तीसं चेव सहस्सा दो चेव सया अउणवन्ना ॥९६२॥ बहुमज्झदेसभागे अद्वेव य जोअणाणि बाहल्लं । चरमंतेसु अ तणुई अंगुलऽसंखिज्जईभागं ॥९६३॥ એક ક્રોડ બેંતાલીસ લાખ ત્રીસ હજાર બસે ઓગણપચાસ યોજન અધિક એ પ્રમાણવાળી સિદ્ધશિલાની પૃથ્વી છે, તે સિદ્ધશિલા બરોબર મધ્ય ભાગમાં ૮ યોજન જાડી છે અને ત્યારે બાજુના છેડામાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પાતળી છે. ૯૬૨-૯૬૩. गंतूण जोअणं जोअणं तु परिहाइ अंगुलपुहुत्तं । तीसेविअ पेरंता मच्छिअपत्ताउ तणुअयरा ॥९६४॥ ईसीपब्भाराए सीआई जोअणमि जो कोसो। कोसरस य छब्भाए सिद्धाणोगाहणा भणिआ ॥९६५॥ तिन्नि सया तित्तीसा धणुत्तिभागो अ कोसछन्भाओ । जं परमोगाहोऽयं तो ते कोसस्स छन्भाए ॥९६६॥ उत्ताणउब्द पासिल्लउब अहवा निसन्नओ चेव । जो जह करेइ कालं सो तह उववज्जए सिद्धो ॥९६७।। इहभवभिन्नागारी कम्मवसाओ भवंतरे होइ । न य तं सिद्धस्स जओ तंमी नो सो तयागारो ॥९६८।। સિદ્ધશિલાના એક એક યોજને નવ આંગલ જાડાઈ ઘટે છે, અને તેના છેડા માંખીની પાંખ કરતાં પણ પાતળા છે. સિદ્ધશિલા-ઈષત્પ્રાશ્મારા પૃથ્વીની ઉપરના એક યોજનામાં જે છેલ્લો ગાઉ છે, તે છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના છે. ત્રણસો તેત્રીસ ધનુષ અને ઉપર ધનુષનો ત્રીજો ભાગ તેને ગાઉનો છઠ્ઠો ભાગ કહેવાય, ગાઉનો છઠ્ઠો ભાગ સિદ્ધોની ઉત્કૃષ્ટ ૭૨ Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦] પરિશિષ્ટ - ૩ [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અવગાહના છે, છતો, પડખે સૂતેલો અથવા બેઠેલા જે જીવ જેવી રીતે કાળ કરે = મૃત્યુ પામે તે તેવી રીતે સિદ્ધ થાય છે. ૯૬૫ થી ૯૬૭. - કર્મને લીધે આ ભવથી ભવાન્તરમાં જાદો આકાર થાય છે, સિદ્ધોને તે કર્મ નથી તેથી સિદ્ધોમાં પહેલા ભવનો જ આકાર રહે છે. ૯૬૮. दीहं वा हस्सं वा जं चरमभवे हविज्ज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिआ ॥९७०॥ तिन्नि सया तित्तीसा धणुत्तिभागो अ होइ बोद्धव्यो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिआ ॥९७१।। चत्तारि अ रयणीओ रयणितिभागूणिआ य बोद्धव्वा । एसा खलु सिद्धाणं मज्झिमओगाहणा भणिआ ॥९७२॥ एगा य होइ रयणी अटेव य अंगुलाई साहीआ । एसा खलु सिद्धाणं जहन्नओगाहणा भणिआ ॥९७३॥ ओगाहणाइ सिद्धा-भवत्तिभागेण हुंति परीहीणा। संठाणमणित्यंत्थं जरामरणविप्पमुक्काणं ॥९७४॥ આ ભવને છોડતી વખતે અહિયાં જે સંસ્થાન હોય છે તે જ સંસ્થાન મોક્ષમાં હોય છે, પણ તે પ્રદેશથી ઘન હોય છે (કારણ કે ત્રીજે ભાગે પોલાણ પુરાય છે.) લાંબું અથવા ટુંકે જે કોઈ સંસ્થાન ચરમ-છેલ્લા ભવમાં હોય તેમાંથી ત્રીજા ભાગ જેટલી ઓછી સિદ્ધની અવગાહના હોય છે. સિદ્ધ પરમાત્માની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ અને ધનુષનો ત્રીજો ભાગ જાણવો. ચાર હાથમાંથી હાથનો ત્રીજો ભાગ ઓછો કરીએ તેટલી સિદ્ધોની મધ્યમ અવગાહના કહેલી છે અને આઠ આંગુલ અધિક એવી એક હાથ પ્રમાણ (સિદ્ધની) જઘન્ય અવગાહના કહેલી છે. ભવના ત્રીજા ભાગે હીન અવગાહનાએ સિદ્ધો રહે છે અને જરા-મરણથી રહિત એવા સિદ્ધોનું સંસ્થાન દરેકનું જુદું છે. ૯૭૦ થી ૯૭૪. असरीरा जीवघणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लक्खणमेअं तु सिद्धाणं ॥९७७।। શરીર રહિત ઘનપ્રદેશવાળા, જ્ઞાન અને દર્શનના ઉપયોગવાળા અને સામાન્યવિશેષ પદાર્થને જાણવું દેખવું તે સિદ્ધોનું લક્ષણ છે. ૯૭૭. नाणंमि दंसणंमि अ इत्तो एगयरयंमि उवउत्ता। सबस्स केवलिस्सा जुगवं दो नत्थि उवओगा ।।९७९।। नवि अत्थि माणुसाणं तं सुक्खं नेव सबदेवाणं । जं सिद्धाणं सुक्खं अब्बावाहं उवगयाणं ॥९८०॥ કેવળજ્ઞાનના ઉપયોગવાળો જીવ સર્વ પદાર્થના ગુણોને જાણે છે અને અનંત વીર્યયુક્ત કેવલદૃષ્ટિથી સર્વતઃ દેખે છે. જ્ઞાન અને દર્શન એ બેમાંથી એક જ ઉપયોગવાળા સિદ્ધો હોય Page #572 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર]. પરિશિષ્ટ - ૩ [૫૭૧ છે, કારણ કે સર્વકાલે એક સાથે બે ઉપયોગ હોતા નથી. તે સુખ સર્વ મનુષ્યને તથા સર્વ દેવોને પણ નથી કે જે સુખ અવ્યાબાધપદને પામેલા સિદ્ધોને છે. ૯૭૯ થી ૯૮૦. सुरगणसुहं समत्तं सब्बद्धापिंडिअं अणंतगुणं । न य पावइ मुत्तिसुहंऽणंताहिवि वग्गवग्गूहिं ॥९८१॥ સર્વ કાલના સંપૂર્ણ દેવતાના સમુદાયનું સુખ અનંતગણું કરીએ અને તેને અનંતી વખત વર્ગે વર્ગિત કરીએ, તોપણ તે સુખ મુક્તિના સુખની તુલના પામે નહીં. ૯૮૧. सिद्धस्स सुहो रासी सम्बद्धापिंडिओ जइ हविज्जा । . सोऽणंतवग्गभइओ सव्वागासे न माइज्जा ॥९८२॥ સિદ્ધ ભગવંતના સુખનો સમુદાય એકત્ર કરીએ અને તેને અનંતી વખત વર્ગમૂલ કરીએ, તો તે છેલ્લો ભાગ સર્વ આકાશમાં પણ સમાય નહીં. ૯૮૨. जह नाम कोइ मिच्छो नगरगुणे बहुविहे विआणंतो । न चएइ परिकहेउं उवमाइ तहिं असंतीए ॥९८३॥ इअ सिद्धाणं सुक्खं अणोवमं नत्थि तस्स ओवम्म । किंचि विसेसेणित्तो सारिक्खमिणं सुणह वुच्छं ॥९८४॥ અશ્વથી હરાયેલા રાજાને જંગલમાં ઉપકાર કરનાર જે પ્લેચ્છ હતો તેને રાજા ગામમાં લાવ્યો અને બધાં સુખો ભોગવવા આપ્યા પછી તે જંગલમાં પાછો ગયો, ત્યારે પોતાના કુટુંબીઓને જેમ તે પ્લેચ્છ નગરના અનેક ગુણોને જાણતો હોવા છતાં પણ તે નગરના ગુણોને કહી શકતો નથી, તેવી રીતે સિદ્ધોનું અનુપમ સુખ છે, તેની કોઈ ઉપમા નથી, છતાં કંઈ વિશેષથી સરખામણી કહું છું. તે સાંભળો. ૯૮૩ થી ૯૮૪. जह सबकामगणि परिसो भोत्तण भोअणं कोई। तण्हाछुहाविमुक्को अच्छिज्ज जहा अमिअतित्तो ॥९८५॥ इअ सव्वकालतित्ता अउलं निव्वाणमुवगया सिद्धा । सासयमव्वाबाहं चिटुंति सुही सुहं पत्ता ॥९८६॥ જેવી રીતે કોઈ પુરૂષ સર્વ સુંદર સંસ્કારવાળા ભોજનને ખાઈને ક્ષુધા-તૃષાથી મુક્ત થવા છતાં જેમ અમૃતવૃત થઈને રહે, તેવી રીતે અતુલ નિર્વાણને પ્રાપ્ત થયેલા સિદ્ધો હંમેશા તૃમ હોય છે, તથા શાશ્વત અને અવ્યાબાધ સુખમાં મગ્ન રહે છે. ૯૮૫ થી ૯૮૬. सिद्धत्ति अ बुद्धत्ति अ पारगयत्ति अ परंपरगयत्ति । उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य ॥९८७॥ સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, કર્મવચનથી મુક્ત બનેલા, અજર, અમર, અસંગ આદિ અનેક સિદ્ધનાં નામો છે. ૯૮૭. निच्छिन्नसबदुक्खा जाइजरामरणबंधणविमुक्का । अब्बाबाहं सुक्खं अणुहुंती सासयं सिद्धा ।।९८८॥ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨] પરિશિષ્ટ - ૩ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ | સર્વ દુઃખોને છેદનારા અને જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત થયેલા સિદ્ધ ભગવંતો તે અવ્યાબાધ તથા શાશ્વત સુખને અનુભવે છે. ૯૮૮. સિદ્ધા નમોવારો ગીવં૦ |૨૮ll सिद्धाण नमुक्कारो धन्नाण० ॥९९०।। सिद्धाण नमुक्कारो एवं ॥९९१।। सिद्धाण नमुक्कारो सब्ब० बिइअं होइ मंगलं ।।९९२॥ સિદ્ધોને નમસ્કાર ભાવથી કરાય તો તે બોધિલાભને માટે થાય છે અને જીવોના સેંકડો ભવના બંધન છોડાવી દે છે. ભવક્ષયને કરતા ભાગ્યશાલીના હૃદયથી છૂટો નહીં પડતો એવો સિદ્ધ પરમાત્માઓનો નમસ્કાર આર્ત-રૌદ્રધ્યાનને રોકવાવાળો થાય છે, મરણની નજદીકમાં જે વધુવાર કરવામાં આવે છે એવો ગહન અર્થવાળો સિદ્ધોનો નમસ્કાર આ પ્રમાણે કહ્યો. સિદ્ધોનો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગળમાં પહેલું મંગલ છે. ૯૮૯ થી ૯૯૨. आयारो नाणाई तस्सायरणा पभासणाओ वा। जे ते भावायरिया भावायारोवउत्ता य ॥९९५॥ જ્ઞાનાદિક પાંચ પ્રકારનો આચાર કહેવાય, તેને આદરનાર અને પ્રકાશનાર હોવાથી ભાવચારના ઉપયોગવાળા જે હોય તે ભાવાચાર્ય કહેવાય છે. ૯૫. આચાર્યના નમસ્કારના ઉપસંહારવાળી ચાર ગાથાઓ અરિહંત અને સિદ્ધની ઉપસંહાર ગાથા જેવી છે. - સાધુઓના તપ, નિયમ અને સંયમ ગુણ કયા દેખે છે કે, જેથી વંદના કરે છે ? એ પ્રશ્નનો ઉત્તર મને કહો. विसयसुहनिअत्ताणं विसुद्धचारित्तनिअमजुत्ताणं । तच्चगुणसाहयाणं सहायकिच्चुज्जयाण नमो ॥१०१२॥ असहाइ सहायत्तं करंतिमे संजमं करितस्स । एएण कारणेणं नमामिऽहं सब्बसाहूणं ॥१०१३।। ઉત્તર :- વિષયસુખથી પાછા ફરેલા, નિર્મળ ચારિત્રરૂપ નિયમસહિત, તથ્ય ગુણને સાધનાર અને હંમેશાં આત્મકાર્યમાં ઉદ્યમવાળા સાધુઓ હોય છે, તેથી ગુણયુક્ત સાધુઓને હું નમસ્કાર કરું . સંયમ સાધનારાઓને અસહાયપણામાં પણ સહાય કરનારા સાધુઓને હું નમસ્કાર કરૂં છું. ૧૦૧૨ થી ૧૦૧૩. સાધુઓને નમસ્કારની ઉપસંહારની ચાર ગાથા અરિહંતની ચાર ગાથા પ્રમાણે જાણવી. नंदिअणुओगदारं विहिवदुवग्याइयं च नाऊणं । काऊण पंचमंगलं आरंभो होइ सुत्तस्स ॥१०२५॥ નંદિસૂત્ર, અનુયોગકાર, અને ઉપાતનિયુક્તિ વિધિપૂર્વક જાણીને તથા પંચનમસ્કાર બોલીને સૂત્રનાં પ્રારંભ કરાય છે. ૧૦૨૫. Page #574 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પરિશિષ્ટ -૩ [૫૭૩ कयपंचनमुक्कारो करेइ सामाइयंति सोऽभिहिओ। सामाइअंगमेव य जं सो सेसं तओ वुच्छं ॥१०२६॥ પંચનમસ્કાર ગણીને સામાયિક કરાય છે, તેથી સામાયિકના એક અંગરૂપ નમસ્કાર કહ્યો, હવે બાકી રહેલ સામાયિકરૂપ સૂત્રને કહું છું. ૧૦૨૬. ___ अक्खलिअसंहिआई वखाणचउक्कए दरिसिअंमि । सुत्तप्फासिअनिज्जुत्तिवित्थरत्थो इमो होइ ॥१०२७॥ અખ્ખલિતપણે સૂત્ર બોલવું વગેરે (તેના પદ, પદાર્થ અને વિગ્રહ જણાવવારૂપ) ચાર વ્યાખ્યા દેખાડ્યા પછી હવે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનો સવિસ્તાર અર્થ કહેવાય છે. ૧૦૨૭. खित्तस्स नत्थि करणं आगासं जं अकित्तिमो भावो । वंजणपरिआवन्नं तहावि पुण उच्छकरणाई ॥१०२९।। જે માટે આકાશ અકૃત્રિમ પદાર્થ છે તેથી ક્ષેત્રને આકાશનું કિરણ કહ્યું નથી, તો પણ ક્ષેત્રશબ્દથી કહેવાતા ઈસુકરણાદિ ક્ષેત્રકરણને અનુકૂળ હોય છે. ૧૦૨૯. कालेवि नत्थि करणं तहावि पुण वंजणप्पमाणेणं । बलबालवाइकरणेहिंऽणेगहा होइ ववहारो ॥१०३०।। કાલમાં પણ કરણ નથી, તો પણ શબ્દના પ્રમાણથી બવ-બાલવાદિક કરણોનો વ્યવહાર કરણ તરીકે થાય છે. ૧૦૩૦. जीवमजीवे भावे अजीवकरणं तु तत्थ वन्नाई। जीवकरणं तु दुविहं सुअकरणं नो अ सुअकरणं ॥१०३१।। ભાવમાં જીવકરણ અને અજીવકરણ એમ બે ભેદ છે, તેમાં રંગ આદિ બનાવવા તેને અજીવકરણ કહેવાય અને જીવકરણના બે ભેદ છે, ૧-શ્રુતકરણ, ૨-નોગ્રુતકરણ ૧૦૩૧. बद्धमबद्धं तु सूअंबद्धं त् दवालसंगनिद्दिष्टुं । तबिवरीयमबद्धं निसीहमनिसीहबद्धं तु ॥१०३२॥ બદ્ધ અને અબદ્ધથી શ્રુતકરણના બે ભેદ છે, આચારાંગાદિ બાર અંગમાં જે કહેવામાં આવે તે બદ્ધ, તેનાથી વિપરીત અબદ્ધમાં એક નિશીથ (રહસ્ય પાઠના ઉદ્દેશવાળું) અને બીજું અનિશીથ શ્રુત આવે છે. ૧૦૩૨. भूआपरिणयविगए सद्दकरणं तहेव न निसीहं । पच्छन्नं तु निसीहं निसीहनामं जहउज्झयणं ॥१०३३॥ ઉત્પન્ન થયેલ, નિત્ય અને નાશ પામેલા ઈત્યાદિ સ્વરૂપ કહેવું તે અનિશીથ અને ગુપ્ત અર્થવાળી વાત જેમાં હોય તે નિશીથ કહેવાય. જેમ નિશીથ અધ્યયન. ૧૦૩૩. अग्गेणीअंमि य जहा दीवायण जत्थ एग तत्थ सयं । जत्थ सयं तत्थेगो हम्मइ वा भुंजए यावि ॥१०३४॥ Page #575 -------------------------------------------------------------------------- ________________ ५७४] परिशिष्ट - अ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અગ્રેણીય નામના પૂર્વમાં જેમ કહ્યું છે કે જ્યાં એક દ્વિપાયનને માર પડે ત્યાં સો દ્વિપાયનને માર પડે અને જ્યાં સોને માર પડે ત્યાં એકને માર પડે. (આ પૂર્વની ગાથાનો અર્થ ગુહ્ય હોવાથી તેનો અર્થ સંપ્રદાયથી મળી શકતો નથી, તેથી ટીકાકારે પણ તેની વ્યાખ્યા કરી નથી.) ૧૦૩૪. एवं बद्धमबद्धं आएसाणं हवंति पंच सया । जह एगा मरुदेवी अच्चंतत्थावरा सिद्धा ॥१०३५॥ એવી રીતે બદ્ધ એવું શ્રુતકરણ જણાવ્યું. હવે અબદ્ધશ્રુતકરણમાં અનાદિકાલથી સ્થાવરજાતિમાં રહેલી મરૂદેવી માતા મોલમાં ગયા એવી ૫૦૦ વાતો જણાવી છે. ૧૦૩પ. जुंजणकरणं तिविहं मण । वय २ काए अ ३ मणसि सच्चाई। सट्ठाणि तेसि भेओ चउ । चउहा २ सत्तहा ३ चेव ॥१०३७॥ भावसुअसद्दकरणे अहिगारो इत्थ होइ नायब्यो । नोसुअकरणे गुणझुंजणे य जहसंभवं होइ ॥१०३८।। कयाकयं केण कयं केसु अ दब्बेसु कीरइ वावि । काहेव कारओ नयओ करणं कइविहं कहं ? ॥१०३९॥ कह सामाइअलंभो तत्सबवाघाई देसवाघाई। देसवाघाई फडुग अणंतवुड्डि विसुद्धस्स ॥१०४०।। एवं ककारलंभो सेसाण वि एवमेव कमलंभो । एअं तु भावकरणं करणे य भए य जं भणियं ॥१०४१॥ મન, વચન, અને કાયાના યોગને યોજનાકરણ કહેવાય અને તેમાં મનના, તથા વચનના સત્યાદિક ચાર ચાર ભેદો અને કાયાના ઔદારિક આદિ ૭ ભેદો છે. (સત્ય, અસત્ય, સત્યાસત્ય અને વ્યવહાર) ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, અને કાર્પણ એ સાત ભેદ કાયયોજનાના છે. અહીં આગળ ભાવમાં શ્રુતકરણનો અધિકાર શબ્દકરણમાં કરવાનો છે-નોગ્રુતકરણ, ગુણકરણ અને યોજનાકરણમાં તો સંભવ પ્રમાણે લેવો. ૧૦૩૭ થી ૧૦૪૧. सामं १ समं च २ सम्मं ३ इग ४ मवि सामाइअस्स एगट्ठा। नामं ठवणा दविए भावमि अ तेसि निक्लेवो ॥१०४२॥ . महुरपरिणाम सामं १ समं तुला २ सम्म खीरखंडजुई ३ । दोरे हाररस चिई इग ४ मेआई तु दव्बंमि ॥१०४३॥ अप्पोवमाइ परदुक्खकरणं १ रागदोसमज्झत्थं ।। नाणाइतिगं ३ तस्साइ पोअणं ४ भावसामाई ॥१०४४॥ સામાયિકની પ્રાપ્તિ ક્યારે થાય ? ઉત્તર - તેના સર્વઘાતકસ્પર્ધકોનો નાશ થાય અને અનંતા દેશઘાતીસ્પર્ધકોનો નાશ થઈ શેષ દેશવિઘાતીસ્પર્ધકોની શુદ્ધિ થાય ત્યારે પહેલા સામાયિકનો “ક” અક્ષર પ્રાપ્ત થાય. એવી જ રીતે બીજા અક્ષરોનો પણ અનુક્રમે લાભ થાય, એને ભાવકરણ કહેવાય Page #576 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ] પરિશિષ્ટ - ગ [૫૭૫ છે. હવે મયની વ્યાખ્યા કરે છે - સામાયિકના સામ, સમ, સામ્ય, અને ઈંગ, એવા પર્યાયવાચી નામો છે, તે બધાના નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવનિક્ષેપા કરવા. મધુર પરિણામવાળો હોય તે સામ કહેવાય, સરખો તોલાય તે સમ કહેવાય, દૂધ અને સાકરની જેમ અનુકૂલ સંયોગથી સામ્ય કહેવાય અને દોરામાં હારને પરોવવું તેને ઇંગ કહેવાય. એ બધા દ્રવ્યસામાદિક સમજવા; પોતાની ઉપમાથી બીજાને દુઃખ ન કરવું તે ભાવસામ કહેવાય, રાગદ્વેષ ન કરતાં મધ્યસ્થ રહેવું તે ભાવસમ કહેવાય, જ્ઞાનાદિક ત્રણનો યોગ થાય તેને સામ્ય કહેવાય અને તે જ્ઞાનાદિત્રયને આત્મામાં પરોવવા તેને ભાવ-ઈંગ કહેવાય. ૧૦૪૨ થી ૧૦૪૪. ‘મુષ્ઠિ કરે આદિ જુદા જુદા समया सम्मत्त पसत्थ संति सुविहिअ सुहं अनिंदं च । अदुगुछिअमगरहिअं अणवज्जमिमेऽवि एगट्ठा || १०४५ || જો હારો ? વરતો, વિ વર્માં ?, નં તુ હીરૂં તેળ । किं कारयकरणाण य अन्नमणन्नं च ? अक्खेवो ॥१०४६ ॥ સમતા, સમ્યક્ત્વ, પ્રશસ્ત, શાંતિ, સુવિહિત, શુભ, અનિન્દિત, અશ્રુગુપ્સિત, અગહિત અને અનવદ્ય એ પણ સામાયિકના અર્થને કહેનારા શબ્દો છે. કરાવનાર કોણ ? કરનાર કોણ ? કર્મ કોણ ? જે તેનાથી કરાય તે શું કારક, કર્તા અને કરણનું ભિન્નપણું છે કે અભિન્નપણું ? એ શંકાનું સમાધાન કહે છે કે - સામાયિકને કરવાવાળો આત્મા છે, સામાયિક તે કર્મ છે, ઉદ્દેશાદિક ક્રિયા આત્માની હોવાથી આત્મા કરણ છે. અને આત્મા પરિણામી હોવાથી આત્મા સામાયિક છે, એ વાત પ્રસિદ્ધ છે. ૧૦૪૭. आया हु कारओ मे सामाइय कम्मं करणमाया य । परिणामे सह आया सामाइयमेव उपसिद्धी ||१०४७॥ गत्ते जह मुट्ठि करेइ अत्यंतरे घडाईणि । दव्वत्थंतरभावे गुणस्स किं केण संबद्ध ? ||१०४८।। છે,' એ વાક્યમાં કર્તા-કર્મ અને કરણ એક છે, ઘટાદિક કરે છે' તેમાં કર્તા છે, ગુણને દ્રવ્યથી જુદો રાખીએ, તો કોણ કોની સાથે જોડાશે ? ૧૦૪૮. कम्ममवज्जं जं गरिहिअंति कोहाइणो व चत्तारि । सह तेण जो उ जोगो पच्चक्खाणं हवइ तस्स ॥ १०५० ॥ दवे मणवयकाए जोगा दव्वा दुहा उ भावंमि । जोगा सम्मत्ताई पसत्थ इअरो उ विवरीओ ।। १०५१।। જે ગર્તિત કર્મ હોય તેને અવઘ કહેવાય, અને તે અવઘ ક્રોધાદિ ચાર કષાયો છે, તે કષાયવાળો યોગ સાવધયોગ કહેવાય અને તેનાં પચ્ચક્ખાણ છે; દ્રવ્યમાં મન, વચન, કાયાના યોગવાળા દ્રવ્ય સમજવા. ભાવયોગ બે પ્રકારે છે. સમ્યક્ત્વાદિક પ્રશસ્ત ભાવયોગ અને મિથ્યાત્વાદિક અપ્રશસ્ત ભાવયોગ છે. ૧૦૫૦ થી ૧૦૫૧. दव्वंम निहगाई ३ निव्विसयाई अ होइ सित्तंमि ४ । भिक्खाईणमदाणे अइच्छ ५ भावे पुणो दुविहं ६ ||१०५२।। Page #577 -------------------------------------------------------------------------- ________________ સિકો. પ૭૬] પરિશિષ્ટ - ૩ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જે નિદ્વવાદિકનું પ્રત્યાખ્યાન તે દ્રવ્યપ્રત્યાખ્યાન, દેશનિકાલ વગેરે ક્ષેત્રપ્રત્યાખ્યાન, ભિક્ષા વગેરે નહીં આપવામાં અદિત્સા ન આપવાની ઈચ્છા જણાવવી તે કાલપ્રત્યાખ્યાન, અને ભાવપ્રત્યાખ્યાન બે પ્રકારે છે. ૧૦પર. सुअ णोसुअ सुअ दुविहं पुब्ब १ मपुव्वं २ तु होइ नायबं । नोसुअपच्चखाणं मूले १ तह उत्तरगुणे अ २ ॥१०५३॥ जावदवधारणमि जीवणमवि पाणधारणे भणिअं। आपाणधारणाओ पावनिवित्ती इहं अत्थो ॥१०५४॥ એક શ્રુતપચ્ચખાણ અને એક નોડ્યુતપચ્ચકખાણ છે. તેમાં શ્રુતપચ્ચકખાણના બે ભેદ છે :પૂર્વશ્રુતપચ્ચકખાણ અને અપૂર્વશ્રુતપચ્ચખાણ. આતુર-પ્રત્યાખ્યાનાદિ નોડ્યુતપચ્ચકખાણ બે પ્રકારે છે. મૂલગુણપચ્ચકખાણ અને ઉત્તરગુણપચ્ચકખાણ. કરેમિ ભંતે ! સૂત્રમાં જે “જાવજીવાએ.' પદ છે તેમાં ‘યાવતુ' શબ્દ મર્યાદા અર્થમાં છે અને જીવ શબ્દ પ્રાણ-ધારણ અર્થમાં કહેલ છે; એટલે પ્રાણ-ધારણ સુધી પાપની નિવૃત્તિ એવો અર્થ થાય છે. ૧૦૫૩ થી ૧૦૫૪. नामं १ ठवणा २ दविए ३ ओहे ४ भव ५ तब्भवे अ६ भोगे अ ७ । संजम ८ जस ९ कित्तीजीविरं च १० तं भण्णई दसहा ॥१०५५॥ सामाइअं करेमि पच्चक्खामि पडिक्कमामित्ति । पच्चुप्पन्नमणागयअईअकालाण गइणं तु ॥१०५७॥ નામ, સ્થાપના, દ્રવ્ય, ઓઘ, ભવ, તદ્ભવ, ભોગ, સંયમ, યશ અને કીર્તિથી જીવિત (જીવ)ના દશ પ્રકારે નિક્ષેપા થાય છે. “સામાયિક કરૂં છું’ એ વર્તમાન કાલનું, “સાવધયોગનાં પચ્ચકખાણ કરું ' એ અનાગતકાલનું અને પડિક્કામું ' વગેરે અતીતકાલનું ગ્રહણ કરે છે. ૧૦૫૭. दव्बंमि निण्हगाई कुलालमिच्छंति तत्थुदाहरणं । भावंमि तदुवउत्तो मिआवई तत्थुदाहरणं ॥१०५९।। નિદ્વવાદિકના મિચ્છામિદુક્કડં તેમ જ કુંભારના મિચ્છામિદુક્કડનું ઉદાહરણ તે દ્રવ્યમિચ્છામિદુક્કડ સમજવું. મિચ્છામિદુક્કડના ઉપયોગવાળો જીવ તે ભાવ- મિચ્છામિ દુક્કડં કહેવાય, તેમાં મૃગાવતીનું ઉદાહરણ જાણવું. ૧૦૫૯. सचरित्तपच्छयावो निंदा तीए चउक्कनिनेवो । दब्बे चित्तयरसुआ भावेसु बहु उदाहरणा ॥१०६०।। પોતાના વર્તનનો પશ્ચાત્તાપ કરવો તેને નિંદા કહેવાય. અને તેના નામાદિક ચાર નિક્ષેપ જાણવા. રાજાની પટરાણી થયા છતાં પણ પહેલાંના જુનાં લુગડાં પહેરીને આત્માની નિંદા કરનારી ચિત્રકારની પુત્રી તે દ્રવ્યનિંદાનું ઉદાહરણ છે. અને ભાવનિંદામાં ઘણા ઉદાહરણો કહ્યા છે. ૧૦૬૦ गरहावि तहाजाईअमेव नवरं परप्पगासणया । दब्बंमि मरुअनायं भावेसु बहू उदाहरणा ॥१०६१॥ Page #578 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] પરિશિષ્ટ - ૩ [૫૭૭ ગહ પણ નિંદા સમાન જ છે, પણ તે બીજાની સમક્ષ કરાય છે, પુત્રવધૂની સાથે સમાગમ કરી સ્વપ્નના બહાને તે વાતને કહેનાર બ્રાહ્મણ દ્રવ્યગર્તામાં દૃષ્ટાંત રૂપ છે. અને ભાવગહમાં તો ઘણા દાંતો છે. ૧૦૬૧. दबविउस्सग्गे खलु पसन्नचंदो हवे उदाहरणं । पडिआगयसंवेगो भावंमिवि होइ सो चेव ॥१०६२॥ મનથી પુત્ર અને રાજ્ય માટે યુદ્ધ કરનાર પ્રસન્નચંદ્રરાજર્ષિ દ્રવ્ય કાયોત્સર્ગનું દૃષ્ટાંત છે, અને ભાવકાયોત્સર્ગમાં પણ તે સંવેગવાળા પ્રસન્નચંદ્રરાજર્ષિ જ દૃષ્ટાંતરૂપ છે. ૧૦૬૨. सावज्जजोगविरओ तिविहं तिविहेण वोसिरिअपावं । सामाइअमाईए एसोऽणुगमो परिसमत्तो ॥१०६३॥ विज्जाचरणनएसुं सेससमोसोरणंतु कायव्वं । सामाइअनिज्जुत्ती सुभासिअत्था परिसमत्ता ॥१०६४॥ ત્રિવિધ ત્રિવિધ પાપને વોસિરાવીને સાવદ્યયોગથી વિરક્ત થાય તે સામાયિક કરનાર છે. સામાયિક આદિનો એ અનુગમ (વ્યાખ્યા) સમાપ્ત થયો, બાકીના બધા નયોનો અવતાર જ્ઞાન અને ક્રિયાનમાં થાય છે, આ રીતે સુભાષિત અર્થવાળી સામાયિકનિયુક્તિ સમાપ્ત થઈ. ૧૦૬૪. | સામાયિક નિયુક્તિ સમાન છે Page #579 -------------------------------------------------------------------------- ________________ मूलभाष्य-अवशेष-गाथा ऊहाए पण्णत्तं बोडियसिवभइउत्तराहि इमं । मिच्छादसणमिणमो रहवीरपुरे समुप्पण्णं ॥१४७॥ सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ । उवउत्तो जयमाणो आया सामाइयं होई ॥१४९॥ निक्खंतो हत्थिसीसा दमदंतो कामभोगमवहाय । णवि रज्जइ रत्तेसुं दुढेसु ण दोसमावज्जे ॥१५१॥ જે હેતુથી બોટિક (દિગંબર) અને શિવભૂતિને ઉત્તર આપવા દ્વારા આ ભાષ્યની પ્રરૂપણા થઈ, તેથી રથવીરપુરમાં મિથ્યાદર્શનની ઉત્પત્તિ થઈ. ૧૪૭. સાવદ્યયોગોથી વિરામ પામેલો, ત્રણ ગુપ્તિથી યુક્ત, છ જવનિકાયની રક્ષામાં સમ્યક યત્ન કરનાર, ઉપયોગવાન અને પ્રત્યેક પ્રવૃત્તિમાં યતના કરતો આત્મા સ્વયં સામાયિકરૂપ થાય છે. ૧૪૯. કામ-ભોગોને ત્યજી હસ્તિશીર્થ ગ્રામના અધિપતિ દમદંત રાજાએ દીક્ષા લીધી; અને તે દમદંત રાજર્ષિ પોતાના રાગી લોકોમાં રાગ નથી કરતા, અને દ્વેષી લોકો ઉપર દ્વેષ નથી १२ता. १५१. नामं १ ठवणा २ दविए ३ खित्ते ४ काले ५ तहेव भावे अ६ । एसो खलु करणस्सा निक्लेवो छबिहो होइ ॥१५२॥ जाणगभविअइरित्तं सन्ना नोसन्नओ भये करणं । सन्ना कडकरणाई नोसन्ना वीससपओगे ॥१५३।। वीससकरणमणाई धम्माईण परपच्चयाजो (यज्जो)मा । साई चक्नुप्फासिअमभाइमचक्नुमणुमाई ॥१५४॥ संघायभेअतदुभयकरणं इंदाउहाइ पच्चक्लं । दुअअणुमाईणं पुण छउमत्थाईणऽपच्चक्खं ॥१५५॥ जीवमजीवे पाओगिअं च चरमं कुसुं भरागाई। जीवप्पओगकरणं मूले तह उत्तरगुणे अ ॥१५६॥ जं जं निज्जीवाणं कीरइ जीवप्पओगओ तं तं । वन्नाइ रुवकम्माइ वावि अज्जीवकरणं तु ॥१५७॥ जीवप्पओगकरणं दुविहं मूलप्पओगकरणं च । उत्तरपओगकरणं पंच सरीराइं पढमंमि ॥१५८॥ ૧, એ ગાથાને કેટલાક નિર્યુક્તિની ગાથા માને છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મૂલભાષ્ય-અવશેષ ગાથા [૫૭૯ ओरालियाइआई ओहेणिअरं पओगओ जमिह । निप्फण्णा निप्फज्जइ आइल्लाणं च तं तिण्हं ॥१५९॥ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, તેમ જ ભાવ એમ કરણનો નિક્ષેપો છ પ્રકારે થાય છે. જ્ઞ અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત કરણ બે પ્રકારે છે, એક તો સંજ્ઞાકરણ કે જેનું દુનિયામાં કરણ એવું નામ હોય અને જેનો કરણ એવો અર્થ પણ હોય, જેમ કટકરણ વગેરે. અને બીજાં નોસંજ્ઞાકરણ બે પ્રકારે છે. એક પ્રયોગથી અને એક સ્વભાવથી. તેમાં સ્વભાવથી કરણ બે પ્રકારે છે. અનાદિ અને સાદિ. ધર્માસ્તિકાયાદિકનું જે સ્વભાવથી કરણ (મળીને રહેવું) તેને અનાદિકરણ કહેવાય છે, અને બીજી વસ્તુના યોગે સાદિકરણપણું છે. તેવી જ રીતે પુગલોનું સાદિકરણ બે પ્રકારે છે. તે ચાક્ષુષ અને અચાક્ષુષ. જે અભ્રાદિકની જેમ ચક્ષુથી દેખી શકાય, તે ચાક્ષુષ કહેવાય. જેને પરિણામે દેખી શકાય નહીં તે અચાક્ષુષ કહેવાય. સંઘાત, ભેદ અને તે બન્નેના (સંઘાત ભેદ) સમૂહ જે ઈન્દ્રધનુષ્યાદિ બને છે તેને ચાક્ષુષકરણ કહેવાય અને બે પરમાણુ આદિના સંયોગ વડે બને તેને અચાક્ષુષકરણ કહેવાય. આ અચાક્ષુષકરણ છદ્મસ્થજીવની અપેક્ષાએ સમજવું. એવી જ રીતે વિશ્રાપ્રયોગે કરણ કહ્યું છે. ૧૫ર થી ૧૫૫. હવે પ્રયોગકરણ કહે છે. પ્રયોગકરણના બે ભેદ છે, જીવપ્રયોગકરણ અને અજીવપ્રયોગકરણ. વસ્ત્રાદિકના વર્ણાદિકનો ફેરફાર થાય તેને અજીવપ્રયોગકરણ કહેવાય. કેમકે જીવના પ્રયોગથી પણ જે અજીવ પદાર્થોમાં વર્ણાદિ અને ક્રિયાદિ કરવામાં આવે તેને અજીવપ્રયોગકરણ કહેવાય છે. જીવપ્રયોગકરણના બે ભેદ છે, (૧) મૂલજીવપ્રયોગકરણ (૨) ઉત્તરજીવપ્રયોગકરણ. મૂલજીવપ્રયોગકરણમાં ઔદારિકાદિક પાંચેય શરીરની ઉત્પત્તિ ગણાય છે, ઔદારિકાદિક શરીરમાં અંગોપાંગાદિક કરવામાં આવે અગર કરેલા હોય તેને ઉત્તરજીવપ્રયોગકરણ કહેવાય છે; તે અંગોપાંગ ઔદારિક, વૈક્રિય, અને આહારક એ ત્રણ શરીરને જ હોય છે. ૧૫૬ થી ૧૫૯. सीस १ मुरो २ अर ३ पिट्टी ४ दो बाहू ६ ऊरुआ य ८ अटुंगा । अंगुलिमाइ उवंगा अंगोवंगाणि सेसाणि ॥१६०।। केसाईउवरयणं उरालविउब्बि उत्तरं करणं । ओरालिए विसेसो कन्नाइविणट्ठसंठवणं ॥१६१।। आइल्लाणं तिण्ह संघाओ साडणं तदुभयं च । तेआकम्मे संघायसाडणं साडणं वावि ॥१६२॥ માથું, છાતી, પેટ, પીઠ, બે ભુજા અને બે સાથળ, એ આઠને અંગ કહેવાય છે અને આંગળી વગેરેને ઉપાંગ કહેવાય છે. બાકીના બધાને અંગોપાંગ કહેવાય છે. કેશાદિકનો સંસ્કાર કરવો તેને ઔદારિક અને વૈક્રિયઉત્તરકરણ કહેવાય છે, અથવા ઔદારિક શરીરનાં કર્ણ આદિક નાશ પામેલા અંગોપાંગને તૈયાર કરવા તેને પણ ઉત્તરકરણ કહેવાય છે. ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરમાં સંઘાત, શાટન અને ઉભય-એ ત્રણ કરણ હોય છે. તૈજસ અને કાર્મણ શરીરમાં સંઘાત અને શાટન હોય અથવા એકલું શાટન હોય. ૧૬૦ થી ૧૬૨. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦]. મૂલભાષ્ય-અવશેષ ગાથા વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ संघायमेगसमयं तहेव परिसाडणं उरालंमि । संघायणपरिसाडण नुड्डागभवं तिसमऊणं ॥१६३॥ एयं जहन्नमुक्कोसयं तु पलिअत्तिअं तु समऊणं । विरहो अंतरकालो ओराले तस्सिमो होइ ॥१६४॥ तिसमयहीणं खड़े होइ भवं सब्बबंधसाडाणं ।। उक्कोसं पुवकोडी समओ उअही अ तित्तीसं ॥१६५॥ ઔદારિક શરીરમાં સંઘાત અને પરિશાટન એકેક સમયના હોય છે, પણ ઉભય (સંઘાતપરિશાટન) તો જઘન્યથી વિગ્રહગતિના બે અને શાટનનો એક એમ ત્રણ સમય સિવાયના ક્ષુલ્લક ભવ જેટલો હોય છે, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન એવા ત્રણ પલ્યોપમ સુધી સંઘાત, પરિશાટન અને તદુભય હોય છે; વિરહ એટલે અંતરાલકાલ દારિકને માટે એવી જ રીતે છે. સર્વ સંઘાત અને સર્વ પરિશાટનમાં ત્રણ સમય ન્યૂન સુલ્લકભવ જેટલું અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમ, ક્રોડપૂર્વ અને એક સમયનું અંતર હોય છે. અનુત્તર વિમાન અથવા સાતમી નરકના છેવટના એક સમય હીન તેત્રીસ સાગરોપમ અને પછીના મનુષ્યપણાના કોડપૂર્વ જાણવા. ૧૬૩ થી ૧૬૫. अंतरमेगं समयं जहन्नमोरालगहणसाडस्स । सतिसमया उक्कोसं तित्तीसं सागरा हुंति ॥१६६॥ वेउब्बिअसंघाओ जहन्नु समओ उ दुसमउक्कोसो । साडो पुण समयं चिअ विउब्वणाए विणिद्दिटो ॥१६७॥ संघायणपरिसाडो जहन्नओ एगसमइओ होइ । उक्कोसं तित्तीसं सायरणामाई समउणा ।।१६८॥ सब्बग्गहोभयाणं साडस्स य अंतरं विउब्बिस्स । समओ अंतमुहत्तं उक्कोसं रुक्खकालीअं ॥१६९॥ ઔદારિક સર્વગ્રહણ અને શાટન એ ઉભયનું જઘન્ય અંતર એક સમયનું છે અને ઉત્કૃષ્ટ અંતર ત્રણ સમય અધિક તેત્રીસ સાગરોપમ છે. વૈક્રિયનો સંઘાત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય છે અને વૈક્રિય શાટનું અંતર એક જ સમય છે. સંઘાત અને પરીપાટ બન્નેનું જઘન્યથી અંતર એક સમય અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમનું છે. વૈક્રિયનું સર્વથી સંઘાતનું અને સંઘાત પરિશાટનું આંતરૂં એક સમય છે. શાટનું જઘન્ય આંતરૂં અન્તર્મુહૂર્ત અને ત્રણેયનું ઉત્કૃષ્ટ આંતરૂં વનસ્પતિના સ્થિતિકાલ જેટલું છે. ૧૬૬ થી ૧૬૯. आहारे संघाओ परिसाडो अ समयं समं होइ । उभयं जहन्नमुक्कोसयं च अंतोमुहुत्तं तु ॥१७०॥ बंधणसाडुभयाणं जहन्नमंतोमुत्तमंतरणं । उक्कोसेण अवटुं पुग्गलपरिअट्टदेसूणं ॥१७१॥ Page #582 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર] મૂલભાષ્ય-અવશેષ ગાથા [૫૮૧ આહારક શરીરના સંઘાત અને પરિપાટ એકેક સમય હોય છે અને સંઘાતપરિશાદરૂપ ઉભય જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ણ સમયના જ હોય છે. સંઘાત અને (સંઘાત-પરિપાટ) ઉભયનું અંતર જઘન્યથી અન્તર્મુહૂર્ત હોય છે અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન અપાઈપુદ્ગલપરાવર્તનું છે. ૧૭૦ થી ૧૭૧. (તૈજસ અને કાર્પણ અનાદિપ્રવાહવાળા હોવાથી તેનો એકલો સંઘાત કોઈનો ન હોય, પણ ભવ્ય જીવોને શેલેષીનો પરિશાટ છેલ્લા સમયમાં હોય છે. તૈજસનો (સંઘાત-પરિશાટ) ઉભય અનાદિ-અનંત છે, કેટલાક ભવ્યોને અનાદિ-સાંત છે. તૈજસ અને કાર્પણ અનાદિના હોવાથી તથા સર્વથા જતા ન હોવાથી તે બન્નેના સંઘાતાદિને આંતરૂં નથી. ૧૭૨ થી ૧૭૩) अहवा संघाओ १ साडणं च २ उभयं ३ तहोभयनिसेहो ४ । पड १ संख २ सगड ३ थूणा ४ जीवपआगे जहासंखं ॥१७४॥ અથવા જીવપ્રયોગકરણ ચાર પ્રકારે છે. જેમ વસ્ત્રમાં તાંતણા એકઠા કરવારૂપ સંઘાત છે અને શંખમાં છોલવારૂપ પરિપાટ છે, ગાડી બનાવતાં એકઠું કરવાનું તે છોડવાનું કહેવાય છે. સામાન્ય ચીજ આઘીપાછી કરવામાં અનુભયકરણ છે, એવી રીતે દ્રવ્યકરણ પૂર્ણ થયું. ૧૭૪. उप्पन्नाणुप्पन्नं कयाकयं इत्थ जह नमुक्कारे दा०१॥ केणंति अत्थओ तं जिणेहिं सुत्तं गणहरेहिं (दा०) ॥१७५॥ સામાયિકમાં ઉત્પન્ન-અનુત્પન્ન એટલે કરવાપણું અને નહીં કરવાપણું નમસ્કાર સૂત્રની જેમ જાણવું, સામાયિક અર્થથી તીર્થકરોએ અને સૂત્રથી ગણધરોએ કહ્યું છે. ૧૭પ. तं केसु कीरई तत्थ नेगमो भणइ इट्ठदब्बेसु । सेसाणं सब्बदव्वेसु पज्जवेसु न सब्बेसुं ॥१७६॥ નૈગમનય કહે છે કે મનોજ્ઞ શયનાસન આદિમાં સામાયિક પ્રાપ્ત થાય અને બાકીના સર્વનયોના મતે સર્વ દ્રવ્યમાં સામાયિક છે પણ સર્વ પર્યાયોમાં નથી. ૧૭૬. काहु ? उदिढे नेगम उवट्ठिए संगहो अ ववहारो । उज्जुसुओ अक्कमंते सद्दु समत्तंमि उवउत्तो ।।१७७॥ ઉપદેશ કહેવાય ત્યારે સામાયિકપણું હોય, એમ નૈગમનય માને છે સંગ્રહ અને વ્યવહારનય વાંચના માટે તૈયાર થાય ત્યારે સામાયિક માને છે, જુસૂત્રનય ભણે ત્યારે સામાયિક પ્રાપ્ત થાય તેમ માને છે, વૃદ્ધો તો કહે છે કે સમાપ્તિ કરે અથવા કરતા ઉપયોગ વગરનો હોય તો પણ સામાયિકનો લાભ ઋજુસૂત્રનયમાં હોય છે, શબ્દનય તો સામાયિકના યોગને સામાયિક માને છે. ૧૭૭ (આલોયણ વગેરે કરવા, ક્ષેત્ર મેળવવું, નિયમિત દિશા સામે રહેવું. સારા નક્ષત્રો, પ્રિય-ધર્માદિ ગુણો અને ગુરૂભગવંતના આદેશને પ્રાપ્ત કરવા વગેરે આઠ પ્રકારે સામાયિક કરવાનું કહ્યું છે. ૧૭૮) पव्वज्जाए जुग्गं तावइ आलोअणं गिहत्थेसुं ।। उवसंपयाइ साहुसु सुत्ते अत्थे तदुभए अ (प०१) ॥१७९।। Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨] મૂલભાષ્ય-અવશેષ ગાથા [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ आलोइए विणीअस्स दिज्जए तं (पडि २) पसत्थखित्तंमि । (प०३) ૩માડ઼ તો સિ૩ વરતિરૂ વા નદીમ (૫૦૪) ૧૮મી દિક્ષાને લાયક શાસ્ત્રોક્ત પરીક્ષાથી ગૃહસ્થને તપાસવો અને તેની પાસેથી ઉત્તર લેવો તે આલોચન કહેવાય, અથવા સૂત્ર, અર્થ અને તદુભયને શાસ્ત્રકથિત વિધિથી ગ્રહણ કરે તે પણ આલોચન કહેવાય, આલોચન થયા પછી વિનીત ગૃહસ્થને ઈક્ષ ક્ષેત્ર વગેરે શુભસ્થાનમાં તે સામાયિક અપાય, પૂર્વાદિ જે દિશામાં તીર્થકર વગેરે જ્ઞાની ભગવંતો વિચરતા હોય તે પૂર્વાદિ ઉત્તમ દિશામાં સામાયિક અપાય, ચૌદસ આદિ તિથિઓ છોડીને અપાય, અપાય-નક્ષત્રાદિ દશ દુષ્ય નક્ષત્ર છોડીને અપાય અને પ્રિયધર્માદિ ગુણવાળાને સામાયિક અપાય. ૧૭૯ થી ૧૮૧. अभिवाहारो कालिअसुअंमि सुत्तत्थतदुभएणंति । TUપળવેદ ૩ ટ્વિીવાયંમ યોદ્ધવ્યો (T૦૮) ૧૮રો उद्देस १ समुद्देसे २ वायण ३ मणुजाणणे १ आयरिए । સર રિસન્નતમારુ ઘ9 તુ = T (૦૬) ૨૮ કાલિકસૂત્રમાં સૂત્ર, અર્થ અને તદુભયથી આજ્ઞા દેવાય છે અને દૃષ્ટિવાદમાં સૂત્રાર્થના દ્રવ્ય-ગુણપર્યાયથી આજ્ઞા દેવાય છે. શિષ્યના ઉદ્દેશાદિક કરાવતી વખતે આચાર્યને ચાર પ્રકારના કર્મ થાય છે. (૧) ઉદ્દેશ, (૨) સમુદ્દેશ, (૩) વાચના અને (૪) અનુજ્ઞા. ૧૮૨-૧૮૩. ઈતિ અવશેષ ગાથા સમાપ્ત Page #584 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પંન્યાસજી શ્રી વજસેનવિજયજી ગણિવર્ય દ્વારા સંપાદિત અનુવાદિત ગ્રંથોની નામાવલી દિ (૧) વિશેષાવશ્યક ભાષ્ય ગુજરાતી ભાષાંતર ભાગ-૧-૨ શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહદવૃત્તિ-લઘુન્યાસ મૂળ સંસ્કૃત ભાગ ૧-૨-૩ ઉત્તરાધ્યયન (લક્ષ્મીવલ્લભીટીકા) સંસ્કૃત ભાગ ૧-૨ (૪) લોકપ્રકાશ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) મૂળ તથા ગુજરાતી ભાગ ૧ થી ૫ (૫) પ્રવચન સારોદ્ધાર મૂળ તથા ગુજરાતી ભાગ ૧-૨ (૬) પ્રકરણ રત્નાવલી મૂળ તથા ગુજરાતી ગુણસ્થાનક ક્રમારોહ મૂળ તથા ગુજરાતી સુલભ ચરિત્રાણિ સંસ્કૃત વાંચનના પ્રવેશ માટેનું પાક્ય પુસ્તક સુલભ કાવ્ય પ્રવેશિકા, સંસ્કૃત, ગદ્ય, વાંચનના પ્રવેશનું પાઠ્ય પુસ્તક (૧૦) શ્રી પાર્શ્વનાથચરિત્રનું સંસ્કૃત પ્રત પૂ. ભાવદેવસૂરિ રચિત (પદ્ય) (૧૧) પ્રાકૃત વ્યાકરણ (સિદ્ધહેમ શબ્દાનું શાસનનો આઠમો અધ્યાય) (૮). પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની અનુપ્રેક્ષા તથા ચિંતનો (૧૨) રૈલોક્યદિપક મહામંત્રાધિરાજ (૧૩) આત્મ-ઉત્થાનનો પાયો (૧૪) પ્રકૃતિનું પરમ મિલન Page #585 -------------------------------------------------------------------------- ________________ 幾錢錢錢錢錢錢錢錢錢錢錢錢錢錢錢錢 “三 વિશેષાવશ્યક ભાષ્ય (MIDI-2) સમાપ્ત 錢等等錢錢錢錢錢錢錢錢錢錢錢錢終 Page #586 -------------------------------------------------------------------------- ________________ ભરત પ્રિન્ટરી, અમદાવાદ-૧. ફોન : 380964, 381418