SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] પ્રરૂપણાધાર. પ્રતિપદ્યમાનની અપેક્ષાએ એક જીવનો અથવા ઘણા જીવનો નમસ્કાર છે. ૨૮૬૧-૨૮૬૨. હવે છ દ્વારમાંનું પહેલું “નમસ્કાર શું છે ?” એ દ્વાર કહે છે ઃकि होज्ज नमोक्कारो जीवोऽजीवो ऽहवागुण्णे दव्वं । નીવો નો અંત્તે ત્તિ ય તદ્દ નોગામો નોારો ર૮૬।। जं जीवो नाणमओऽणन्नो नाणं च जं नमोक्कारो । તો સો નીવો રજું મુળો ત્તિ સામાઽમિહિયં ર૮૬૪।। सव्वत्थिमओ खन्धो तदेगदेसो य जं नमोक्कारो । देसपडिसेहवयणो नोसद्दो तेण नोखन्धो ॥। २८६५।। भूयग्गामो गामो तदेगदेसो तउ ति नोगामो । તેણે ત્તિ સો વિમેનોડોનો નેયો નયમયાગો ||૨૮૬૬।। तप्परिणउ च्चिय जया सद्दाईणं तया नमोक्कारो । साणमणुवत्तो विलद्धिसहिओ हवा जोग्गो ॥२८६७॥ संगहनओ नमोक्कारजाइसामाण्णओ सया एकं । इच्छइ ववहारो पुण एगमिगं बहू बहवो || २८६८ ।। उज्जुसुयाईणं पुण जेण सयं संपयं व वत्युं ति । पत्तेयं पत्तेयं तेण नमोक्कारमिच्छंति ॥ २८६९ ।। Jain Education International નમસ્કાર એ શું વસ્તું છે ? જીવ છે, કે અજીવ છે ? અથવા ગુણ છે કે, દ્રવ્ય છે ? (એ પ્રશ્નના ઉત્તરમાં નૈગમાદિ અશુદ્ધનયની અપેક્ષાએ) નમસ્કાર એ જીવ છે પણ અજીવ નથી, અને તે જીવ સંગ્રહનયની અપેક્ષાએ અવિશિષ્ટ પંચાસ્તિકાયાત્મક સ્કંધરૂપ નથી, તેમજ વિશેષ અપેક્ષાએ અવિશિષ્ટ ગ્રામરૂપ પણ નથી. તેથી તે નમસ્કારનો સ્કંઘ અને નોગ્રામરૂપ છે, (કેમકે જીવરૂપ નમસ્કાર પંચાસ્તિકાયાત્મક સ્કંધનો એક દેશ છે, તથા ચૌદ પ્રકારના ભૂતગ્રામનો પણ એક દેશ છે. અહીં નોશબ્દ દેશવાચી છે.) જીવ શાનમાં છે, જ્ઞાનરૂપ છે અને તે જ્ઞાન જીવથી અભિન્ન છે. તેથી જીવ નમસ્કાર છે. (અજીવ નથી, કેમકે તે જ્ઞાનરહિત છે.) તે નમસ્કાર ગુણ છે કે દ્રવ્ય છે ? એનો ઉત્તર પૂર્વે ૨૬૪૩ મી ગાથામાં સામાયિકની અંદર કહેલ છે, તે પ્રમાણે સમજવો, પણ તેમાં સામાયિકના સ્થાને નમસ્કાર સમજવો સર્વ પંચાસ્તિકાય સ્કંધ કહેવાય, જીવ તે સ્કંધનો એક દેશ હોવાથી નમસ્કાર પણ તેનો એક દેશ છે, કેમકે નમસ્કારવાન્ અને નમસ્કાર એ બંન્નેનો અભેદ ઉપચાર છે તેથી તેનો એક દેશ છે. અહીં નો' શબ્દ દેશપ્રતિષેધવાચી છે. તેથી તે નમસ્કારવાન્ જીવના સ્કંધરૂપ કહેવાય છે. તથા એકેન્દ્રિયાદિ ચૌદ જીવભેદરૂપ ભૂતગ્રામને ગ્રામ કહેવાય છે, તે ગ્રામનો દેવ મનુષ્યાદિરૂપ નમસ્કારવાન્ જીવ એકદેશ હોવાથી તેને નમસ્કારનો ગ્રામ કહેવાય છે. તે નમસ્કાર ભૂતગ્રામનો એક દેશ હોવા છતાં પણ એક છે કે અનેક છે ? (આનો ઉત્તર) શેયનયના અભિપ્રાયથી જાણવો જ્યારે નમસ્કારના પરિણામવાળો જીવ થાય ત્યારે [૪૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy