________________
भाषांतर] નમસ્કારનું ફળ.
[૪૫૭. पहवीकरणं नामणमहवा नासणमओ जहाजोग्गं ।
नेयं रागाईणं तन्नामाओ नहोऽरहा ॥३००८॥ (४४०) अरहंतनमोक्कारो जीवं मोएइ भवसहस्साओ ।
भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ॥३००९-९२३॥ अरहंतागारवर्ड ठवणा नामं मयं नमोक्कारो। भावेणं ति य भावो दव्वं पुण कीरमाणो त्ति ॥३०१०॥ इय नामाइचउब्बिहबज्झब्भंतरविहाणकरणाओ।
सो मोएइ भवाओ होइ पुणो बोहिबीयं च ॥३०११। (४४१) अरहंतनमोक्कारो धन्नाण भवक्खयं करंताणं ।
हिययं अणुम्मुयंतो विसोत्तियावारओ होइ ॥३०१२-९२४।। धन्ना नाणाइधणा परित्तसंसारिणो पयणुकम्मा । भवजीवियं पुणब्भवो तस्सेहक्खयं करिताणं ॥३०१३॥ इह विस्सोओगमणं चित्तस्स विस्सोत्तिया अवज्झाणं ।
अरहंतनमोक्कारो हिययगओ तं निवारेइ ३०१४॥ રાગદિશત્રુઓને વશ કરવા અથવા તેમનો સમૂળ નાશ કરવો તેને નમન કહેવાય છે. એ નમનથી અહિંતો નમસ્કારને યોગ્ય છે. ભાવથી કરાતો અરિહંતનો નમસ્કાર જીવને હજારો ભવથી મૂકાવે છે, અને પુનઃ બોધિબીજના લાભ માટે થાય છે. અહદાકારવાળી બુદ્ધિ તે સ્થાપના કહેવાય. તેનો જે નમસ્કાર તે સ્થાપનાનમસ્કાર; નમસ્કાર શબ્દવડે નામનમસ્કાર, “ભાવથી' એ ભાવનમસ્કાર અને અંજલીગ્રહણાદિવડે કરાતો નમસ્કાર તે દ્રવ્યનમસ્કાર એ પ્રમાણે નામાદિ ચાર પ્રકારના બાહ્ય-અત્યંતર વિધાન કરવાથી, તે નમસ્કાર જીવને સંસારથી મૂકાવે છે, અને બોધિબીજ માટે થાય છે. ભવક્ષય કરતા જ્ઞાનાદિ ધનવાળા આત્માના હૃદયને નહિ મૂકતો અહંન્નમસ્કાર અપધ્યાનને દૂર કરે છે. ધન્ય એટલે જ્ઞાનાદિ ધનવાળા, પીત્ત સંસારી પ્રતનુકર્મી લઘુકર્મી જીવના ભવ એટલે જીવિત અથવા પુનર્ભવનો ક્ષય કરનાર ચિત્તનું વિસ્ત્રોતગમન તે વિસ્ત્રોતિકા અથવા અપધ્યાન, તેને હૃદયમાં રહેલો અન્નમસ્કાર નિવારે છે. ૩૦૦૮ થી ૩૦૧૪. હવે અહંન્ને નમસ્કારની મહાર્થતા બતાવે છે :(४४२) अरहंतनमोक्कारो एवं खलु वण्णिओ महत्थो त्ति ।
जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरई बहसो ॥३०१५-९२५॥ जलणाइभए सेसं मोत्तुं पेगरयणं महामोल्लं । जुधि वातिभए घेप्पड़ अमोहमत्थं जह तहेह ॥३०१६॥ मोत्तुं पि बारसंगं मरणाइभएसु कीरए जम्हा । अरहंतनमोक्कारो तम्हा सो बारसंगत्थो ॥३०१७॥
५८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org