SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નક્ષત્ર, ગુણસંપદા અને અભિવ્યવહારધાર. [૫૨૯ (૪૮૨) પુવામાં ઉત્તરમુદો વ હિનદિવ પરિચ્છેણા .. जाए जिणादओ वा दिसाइ जिणचेइयाई वा ॥३४०६॥ (૪૮૨) વાઉસિં પર િવષ્યજ્ઞા ૩ મ ર નવદં ર ા छट्टिं च चउत्थि बारसिं च सेसासु देज्जाहि ॥३४०७॥ ગાથાર્થ - આલોચના લઈને શુદ્ધ થયેલા વિનીત શિષ્યને સામાયિક આપે પણ અવિનીતને ન આપે. અનુરક્ત, ભક્તિમાન, અમોચક, અનુવર્તક, વિશેષજ્ઞ, ઉદ્યમવાન, અને ખેદરહિત એવો વિનીત સાધુ ઈચ્છિત અર્થને પામે છે. વિનયવાન હોય તો પણ વિનરહિત પાર પામવાને જેણે મંગળ કર્યું. હોય એવાને સારી રીતે ઉપયોગ કરીને સુપ્રશસ્ત ક્ષેત્રાદિકમાં સામાયિક આપે. ઈશુવનમાં, શાલિવનમાં, પuસરમાં, પુષ્પવાળા વનખંડમાં, ગંભીર પ્રદેશમાં, જ્યાં પ્રતિધ્વનિ ઉત્પન્ન થાય એવા સ્થળમાં, જ્યાં ફરતું પાણી હોય એવી ભૂમિમાં, અથવા જિનગૃહમાં ઈત્યાદિ શુભ ક્ષેત્રમાં સામાયિક આપવું, પરંતુ ભાંગેલું, ભ્રાન્ત, સ્મશાન, શૂન્ય, ખરાબ ઘર, ક્ષાર અને અંગારાના ઢગ હોય એવા સ્થાનમાં તથા અમેધ્યદ્રાવ્યાદિથી દુષ્ટ હોય એવા સ્થળમાં સામાયિક ન આપવું. પૂર્વાભિમુખ યા ઉત્તરાભિમુખ રહીને સામાયિક આપવું અથવા ગ્રહણ કરવું, અથવા જે દિશામાં જિનાદિક યા જિનચૈત્ય હોય તે દિશા તરફ રહીને સામાયિક લેવું યા આપવું. ચૌદશ, પૂર્ણિમા, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારશ એ તિથિઓના દિવસોમાં સામાયિક ન આપવું, પણ શેષ દિવસોમાં આપવું. ૩૪૦૧ થી ૩૪૦૭. હવે નક્ષત્રદ્વાર, ગુણસંપદાદ્વાર અને અભિવ્યવહારદ્વાર કહે છે :(४८३) मियसिर अद्दा पुस्से तिन्नि य पुब्बाइं मूलमरसेसा । हत्थो चित्ता य तहा दस विद्धिकराइं नाणरस ॥३४०८॥ (૪૮૪) સંધ્યાયં રવી વિરે સર્દિ વિનંવ તા. राहुहयं गहभिण्णं च वज्जए सत्त-नक्खत्ते ॥३४०९॥ (४८५) पियधम्मो दढधम्मो संविग्गोऽवज्जभीरु असढो य । खंतो दंतो गुत्तो थिरव्वय जिइंदिओ उज्जू ॥३४१०॥ असढो तुला-समाणो समिओ तह साहुसंगइरओ य । गुणसंपओवयओ जुग्गो सेसो अजोगो य ॥३४११॥ नेओऽभिव्वाहारोऽभिव्बाहरणमहमस्स साहुस्स । રૂચમુદ્દામ સુન્નત્યમય૩ નિયસુષ્મ રૂ૪૨૨ दब्ब-गुण-पज्जवेहिं भूयावायम्मि गुरुसमाइट्टे । वेउदिमियं मे इच्छामणुसासणं सीसो ॥३४१३॥ ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy