________________
ભાષાંતર] ગુણપૂજાની મહત્તા.
[403 अहवायसभावोऽयं परिणामो तेण सव्वमेवेह । दूरमहालंबणओ तस्सासन्नं तओ सव्वं ॥३२८४॥ जइ सपरिणामउ च्चिय धम्मोऽधम्मो ब्व किंत्थ बज्झेण । जं बज्झालंबणओ सो होइ तओ तदत्थं तं ॥३२८५।। परिणामो बज्झालंबणो सया चेव चित्तधम्मो त्ति । विण्णाणं पिव तम्हा सुहबज्झालंबणपयत्तो ॥३२८६॥ जत्तो तत्तो व सुभो होई किमालंबणप्पभेएण । जह नाणालंबणओ विवरीयाओ वि सो न तहा ॥३२८७।। किंतु सुभालंबणओ पाएण सुभो वि धम्मओ इयरो । जं होइ तं पयत्तो सुभासुभादाणवोसग्गो ॥३२८८॥ अन्नाणिणो मुणिम्मि वि न सुभो दिट्ठो सुभो य निस्सीले । जइ परिणामाउ च्चिय फलमिह किं पत्तचिंताए ? ॥३२८९।। सुहपरिणामनिमित्तं होज्ज सुहं जड़ तओ सुहो होज्जा । उम्मत्तस्स व नउ सो सुहो विवज्जासभावाओ ॥३२९०॥ नणु मुणिवेसच्छन्ने निस्सीले वि मुणिबुद्धीए देंतो । पावइ मुणिदाणफलं तह किं न कुलिंगिदायावि ॥३२९१।। जं थाणं मुणिलिंगं गुणाण सुन्नं पि तेण पडिमव्य । पुज्जं थाणमईए वि न कुलिगं सव्वहाऽजुत्तं ॥३२९२।। नणु केवलं कुलिंगे वि होउ तं भावलिंगओ न तओ । मुणिलिंगमंगभावं जाइ जओ तेण तं पुज्जं ॥३२९३॥ तेण सुहालंबणओ परिणामविसुद्धिमिच्छया निच्चं ।
कज्जा जिणाइपूया भव्वाण बोहणत्थं च ॥३२९४॥ ભાવાર્થ - જેમ દૂર રહેલા બંધુજનને સુખી સાંભળીને તથા શરીરપુષ્ટિ અને બળનો હેતુ થાય છે, તેમજ તેમને દુઃખી સાંભળીને કોઈને શોકાદિ સંકલ્પથી તનુદૌર્બલ્યાદિ ફળ થાય છે; તેવી રીતે સિદ્ધાત્મા દૂરસ્થ હોવા છતાં વિશુદ્ધપરિણામથી ધર્મરૂપ ફળ પ્રાપ્ત થાય છે, અને અશુદ્ધ પરિણામથી પાપરૂપ ફળ થાય છે. એટલે સિદ્ધાદિનું આલંબન દૂર હોય કે નજીક હોય એમાં શો ભેદ છે ? અથવા તદ્ગુણ બહુમાનરૂપ શુભ પરિણામ એ આત્મ-સ્વભાવ છે, તેનાથી વિપરીત જે કંઇ અનાત્મરૂપ વસ્તુ હોય તે સર્વ દૂર જ છે. અને આલંબનથી વિચારવામાં આવે, તો અહંદાદિ સર્વ તેની નજીક જ છે. તેથી સિદ્ધોની અંદર દૂરપણું શી રીતે હોઈ શકે ? જો સ્વપરિણામથી જ ધમધર્મ થાય છે, તો પછી અહીં અહંદાદિ બાહ્ય-આલંબનથી શું ? તે શુભ પરિણામ બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org