________________
વિષય
ગાથાંક ૩૩૯-૩૪OO ૩૪૦૩-૩૪૦૪ ૩૪૦૮-૩૪૧૩ ૩૪૧૪-૧૪૧૬ ૩૪૧૭-૩૪૧૯ ૩૪૨૦-૩૪૩૦ ૩૪૩૧-૩૪૩૮ ૩૪૩૯-૩૪૪૫ ૩૪૪૬-૩૪૫૬ ૩૫૭-૩૪૬૯ ૩૪૭૦-૩૪૭૬ ૩૪૭૭-૩૪૮૩ ૩૪૮૪-૩૪૯૬ ૩૪૯૭-૩૫૦૧ ૩પ૦ર-૩૫૦૭ ૩પ૦૮-૩પ૧૫ ૩પ૧૬-૩પર૧ ૩પર૧-૩પ૨૯ ૩પ૩૦-૩પ૩૯ ૩પ૪૦ ૩૫૪૧-૩પપ૦ ૩પપર-૩પપ૭ ૩પપ૮-૩૫૬૨ ૩પ૩-૩૫૭૧ ૩પ૭ર-૩પ૮૩ ૩૫૮૪-૩પ૯૧ ૩પ૯૨-૩પ૯૩ ૩પ૯૪-૩૬૦૧ ૩૬૦ર-૩૬૦૩
નયનો આઠમો પ્રકાર-અથવા આલોચના દ્વારા વિનયદ્વાર, દિગભિગ્રહદ્વાર, અને કાળદ્વાર. નક્ષત્રદ્વાર, ગુણસંપદાધાર અને અભિવ્યાહાર દ્વાર. કરણ કેટલા પ્રકારનું?” તે દ્વાર કહે છે. સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય તે દ્વાર. “રોમિ મહંત સામયિ” એ સંબંધમાં શિષ્યની શંકા અને સમાધાન કહે છે. ઉપરના પ્રશ્નનો ઉત્તર. મત્ત ? એ બીજા અવયવની વ્યાખ્યા. “મન્ત” શબ્દના પર્યાય શબ્દોની વ્યાખ્યા કરે છે“મદ્રત્ત પદ કેવી રીતે ગુરૂને આમંત્રણ વચનરૂપ છે, તે કહે છે. અથવા મંતે ! એ પદ ગુરૂ આમંત્રણ નહિ પણ આત્મ-આમંત્રણ છે. સામાયિક પદની વ્યાખ્યા. સર્વ શબ્દની વ્યાખ્યા. બીજા પ્રકારે “સાવદ્ય” તથા “યોગ” શબ્દની વ્યાખ્યા. ભેદ પૂર્વક પ્રત્યાખ્યાન કથન. “શાવળીયા” એ પદની વ્યાખ્યા કરે છે.
વ” શબ્દનો અર્થ કરે છે. ત્રિવિધ ત્રિવિધ” એ પદની વ્યાખ્યા. બીજી રીતે ઉપરોક્ત કરણ તથા યોગનો સંબંધ જણાવે છે. યતિ અને ગૃહસ્થના પ્રત્યાખ્યાનનો ભેદ જણાવે છે. ઉપરોક્ત ભાંગા સંબંધી શંકા-સમાધાન કહે છે. એકસોને સુડતાલીસ ભાંગા સંબંધી શંકા અને સમાધાન. “તરર મંતે” એ વાક્યની વ્યાખ્યા કરે છે. ત્રિવિધ ત્રિવિધ, તથા ભંતે શબ્દ સંબંધી શંકા-સમાધાન. હિમમ, નિન્દ્રામ, રિમિ, ૩M વોસિર” એ પદોનો અર્થ કહેછે. નયદ્વાર કહે છે. જ્ઞાન-ક્રિયાનનું સ્વરૂપ નિયુક્તિકાર વિસ્તારથી કહે છે. જ્ઞાનનય અને ક્રિયાનનું સ્વરૂપ. ગ્રંથોનું ઉપસંહાર અને પોતાની ઉદ્ધતાઈનો ત્યાગ તથા શિષ્યજનોને આથી જે લાભ થાય છે તે જણાવવાને સ્વયં ભાષ્યકાર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org