Page #1
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર (ભાવાર્થ તથા વિશેષાર્થ સહિત)
શા માહનલાલ રૂગનાથ જૈન શુકસેલર-પાલીતાણા,
Page #2
--------------------------------------------------------------------------
________________
LEUELSLSLSLSLSLSLSLSLSLSUEUEUEUEUE
શ્રીમદ્ વિજય ઉપાધ્યાય વિચિત
અધ્યાત્મસાર
(ભાવાર્થ તથા વિશેષાર્થ સહિત)
વિચાર
શા મેહનલાલ રૂગનાથ
જૈન બુક્સેલર–પાલીતાણુ.
પાલીતાણા–શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસમાં
શા. અમરચંદ બહેચરદાસે છાપ્યું.
કિંમત રૂા. ૪-૦-૦૦
SUEUELELSLSLSLSLSLSLSLSLSLSLSLSLS
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
विषयानुक्रमणिका.
प्रथम प्रबंध
મગળાચરણ ૧ અધ્યાત્મ પ્રશસાધિકાર.... ૨ અધ્યાત્મ સ્વરૂપાધિકાર. ૩ ૬ ભ ત્યાગાધિકાર ૪ ભવસ્વરૂપ ચિંતાધિકાર
૫ વરાગ્ય સૌભવાધિકાર
૬ વૈરાગ્ય ભેદાધિકાર
૭ વૈરાગ્ય વિષયાધિકાર.
૮ મમતા ત્યાગાધિકાર. હું સમતાધિકાર.
૧૦ સદનુષ્ઠાનાધિકાર. ૧૧ મનઃશુદ્ધિ અધિકાર
....
....
....
દ્વિતીય. વષ
૧૨ સમ્યકત્વાધિકાર. ૧૩ મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૧૪ દાગ્રહ ત્યાગાધિકાર.
....
....
....
तृतीय प्रबंध.
....
....
....
....
चतुर्थ प्रबंध.
....
....
...
....
....
....
....
....
Gese
....
0000
6000
eeee
....
0680
0000
.......
....
6000
0000
....
....
....
....
....
....
....
2008
0000
0000
....
૨૧
૪૩
૧
૯૬
૧૨૩
૧૫૪
૧૭૭
૧૯૭
૨૧૯
૨૪૨
ય
સ્ટ
પદ
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૫ યાગાધિકાર. ૧૬. ધ્યાનાધિકાર..... ૧૭ ધ્યાનસ્તુત્યધિકાર
૧૮ આત્મનિશ્ચયાધિકાર
....
पंचम प्रबंध.
1880
૧૯ જૈન મત સ્તુત્યધિકાર. ૨૦ અનુભવાધિકાર....... ૨૧ સજ્જન સ્તુત્યધિકાર
....
षष्ठ प्रबंध
....
सप्तम प्रबंध
....
9000
......
समाप्त,
છું છું
0000
....
1000
....
0000
....
0000
000
....
::
9689
303
૪૨૨
૪૬૭
૪૭૮
૧૯૨
૬૦૯ :
૬૩૧
Page #6
--------------------------------------------------------------------------
________________
'
'
છે
:
જ
અધ્યાત્મ સાર
Se- વિવેચન સહિત.
श्लोक. श्री ऋषनजिनस्तुति. ऐंद्रश्रेणिनतः श्रीमान् नंदतान्नाभिनंदनः।
उद्दधार युगादौ यो जगदानपकतः ॥१॥ ભાવાર્થ-ઈની પંક્તિએ નમસ્કાર કરેલા અને અષ્ટ પ્રાતિહાર્ય રૂપ લક્ષમીથી યુક્ત એવા શ્રી નાભિરાજાના પુત્ર શ્રી રૂષભદેવ ભગવાન જયવંત થાઓ. જે પ્રભુએ યુગની આદિમાં આ જગતને અજ્ઞાન રૂપ કાદવમાંથી ઉદ્ધાર કરેલો છે. ૧
Page #7
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–સંથકાર શ્રી યશોવિજયજી મહારાજ આ ગ્રંથના આરંભમાં શ્રી રૂષભદેવ ભગવાનની સ્તુતિરૂપ મંગળાચરણ કરે છે. આ લોકથી ગ્રંથકાર એવી સૂચના કરે છે કે, જે પુરૂષ આ જગતનો ઉદ્ધાર કરવાને સમર્થ હેય, તે પુરૂષ જયવંત થાય છે. જગના ઉપકારને પ્રભાવ દિવ્યા છે. શ્રી રાષભદેવ ભગવાને પોતાની દિવ્ય વાણી વડે ઉપદેશ આપી આ જગને અજ્ઞાનતામાંથી ઊદ્વાર કર્યો, તેથી તેઓ ઈંદ્રની શ્રેણએને નમવા એગ્ય થયા હતા, અને અષ્ટપ્રાતિહાર્ય રૂપ લક્ષમીવાળા થયા હતા. ૧
श्री शांतिनाथस्तुति.
વિના
श्री शांतिस्तांतिभिद् नूयाद् नविनां मृगलांछनः। गावः कुवलयोल्लासं कुर्वते यस्य निर्मशाः॥॥
ભાવાર્થ-જેમની નિર્મલ એવી ગે-વાણું કુવલય વૃદ્ધિના મંડલને. ઉલ્લાસ કરે છે, અને જેમને મૃગનું લાંછન છે, એવા શ્રી શાંતિનાથ ભગવાન્ ભવી પ્રાણીઓના સંતાપને નાશ કરનારા થાઓ. ૨
વિશેષાર્થઅહિ ગ્રંથકારે કલેષાલંકાર દર્શાવ્યું છે. તે સાથે રૂપક અલંકાર પણ સૂચવ્યું છે. શ્રી શાંતિનાથ પ્રભુ અને ચંદ્રએ બન્નેને અર્થ ઘટે છે. જેમ મૃગલાંછન–મૃગના લાંછન છે ચંદ્ર પ્રાણીઓના તાપને હરે છે. અને ચંદ્રની ગે એટલે કિરણે કુવલય એટલે પિયણને ઉલ્લસિત કરે છે...વિકાશિત કરે છે, તેમ શાંતિનાથ ભગવાનને પણ મૃગલાંછન છે, અને તેમની ગે-વાણી
ભરી પ્રાણીઓની અગન લાંછન
Page #8
--------------------------------------------------------------------------
________________
મંગળાચરણ
કુવલય–પૃથ્વીના મંડળને ઉલ્લાસ આપે છે. અહિં શ્રી શાંતિનાથ અને ચંદ્ર બંનેને ઉદ્દેશીને અર્થ ઘટાવ્યા છે. ”
श्री शैवेयं जिनं स्तौमि नुवनं यशसेक्यः । मारुतेन मुखोत्येन पांचजन्यमपूपुरत् ॥ ३ ॥
ભાવાર્થ-જેમણે યશ વડે આ જગતને, જેમ મુખમાંથી ' ઊઠેલા પવન વડે પાંચજન્ય શંખને પૂરેલે, તેમ પૂરી દીધું છે, એવા શ્રી શિવાદેવીના પુત્ર શ્રી નેમિનાથ પ્રભુની હુ રસ્તુતિ કરૂં છું. ૩
વિશેષાર્થ-આ લેકમાં ગ્રંથકાર શ્રી નેમિનાથ ભગવાન ની સ્તુતિ કરેલી છે. શ્રી નેમિનાથ ભગવાને શંખને નાદ કર્યો હતે. તે ઉપર ઉલ્ઝક્ષા કરે છે કે, તે શંખના નાદથી તેમનું યશ જગમાં પ્રસર્યું હતું. જેમાં તેમણે મુખના પવનથી શંખને પૂર્યો હતે, તેમ તેમણે પિતાના શંખના જેવા ઉજવલ યશથી આ જગતને પૂરી દીધું હતું. ૩
जीयात् फणिफणप्रांतसक्रांततनुरेकदा ।
उद्धर्तुमिव विश्वानि श्रीपार्थो बहुरूपभाक् ॥॥ ભાવાર્થ-ફટારૂપ સર્ષની ફણાઓમાં જેમનું શરીર સંક્રાંત થયેલું છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ જય પામે.જેએ, આ જગતને એકી સાથે ઉદ્ધાર કરવાને જાણે ઘણું રૂપ ધારણ કર્યો હોય, એવા દેખાય છે. ૪
વિશેષાર્થ-શ્રી પાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર સાપની ફટા આવેલી છે. તે મણિમય હોવાથી તેની અંદર આ પાર્શ્વનાથ
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
પ્રભુના શરીરના પ્રતિબિંબ પડે છે. તે ઉપર કવિ ઉસ્પેક્ષા કરે છે કે, તેમણે આ ત્રણ ભુવનેના જીને એકી સાથે ઉદ્ધાર કરવાને ઘણાં રૂપ ધારણ કરેલા છે. કારણ કે, એક રૂપથી બધાને સાથે ઉદ્ધાર થઈ શકે નહીં. ૪ ... जगदानंदनः स्वामी जयति ज्ञातनंदनः।। . उपजीवति यघाचमद्यापि विबुधाः सुधाम् ।।५।।
ભાવાથ–તે, જગતને આનંદ આપનારા શ્રી જ્ઞાતનંદનમહાવીર સ્વામી જય પામે; કે જેમની વાણુરૂપી અમૃતને વિદ્વાને અદ્યાપિ સેવે છે. ૫
વિશેષાર્થ–મહાનુભાવ યશવિજયજી મહારાજ આ ફ્લેકશ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરે છે. આ લેકમાં વિબુધ એ શબ્દ ઉપર લેષ કરેલ છે. વિબુધ-વિદ્વાને અદ્યાપિ તે પ્રભુની અમૃત સમાન વાણુને સેવે છે, અને વિબુધ-દેવતાઓ પણ અમૃતને સેવે છે. અર્થાત્ તેમની વાણીરૂપી અમૃતને વિદ્વાને અને દેવતાઓ અદ્યાપિ સેવ્યા કરે છે. વીર પ્રભુએ પ્રરૂપેલા આગમને અદ્યાપિ તેઓ જાણે છે, ભણાવે છે, વાંચે છે, વંચાવે છે અને વિચારે છે. ૫
एतानन्यानपि जिनान् नमस्कृत्य गुरूनपि । अध्यात्मसारमधुना प्रकटीकर्तुमुत्सहे ॥ ६ ॥
ભાવાર્થ_એ શિવાયના બીજા પણ જિન ભગવતેને અને ગુરૂઓને નમસ્કાર કરીને હમણું અધ્યાત્મસાર ગ્રંથને પ્રકટ કરવા ઉત્સાહ રાખું છું. ૬
Page #10
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મની પ્રીતિ કાને હાય ?
વિશેષા—આ લેાકથી ગ્રંથકાર પાતાના ઉદ્દેશ પ્રગટ
કરે છે.
शास्त्रात्परिचितां सम्यक् संप्रदायाच्च धीमताम् । इहानुजवयोगाच्च प्रक्रियां कामपि || ૭ ||
ભાવા—શાસ્ત્રથી, બુદ્ધિમાન્ પુરૂષાના સારા સંપ્રદાયથી અને મારા પેાતાના અનુભવથી આ અધ્યાત્મ વિષયની કાઈ પણ પ્રક્રિયાને હું કહું છું. ૭
વિશેષા—કાઈ પણ શાસ્ત્રીય વિષય કહેવા હાય તા, તેમાં ત્રણ મામતાની આવશ્યકતા છે. શાસ્ત્ર, બુદ્ધિમાન્ પુરૂષોના સ‘પ્રદાય અને સ્વાનુભવ. આ ત્રણ સાધના હાય તેજ, શાસ્ત્રીય વિષય લખી શકાય છે. તેથી ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી તે વાત આ લેાકથી દર્શાવે છે. તેઓ કહે છે કે, મને જૈન શાસ્ત્રનેા પરિચય છે, બુદ્ધિ માન્ પુરૂષાના સંપ્રદાયછે અને ચારિત્રને અગે અધ્યાત્મ વિષયને મને અનુભવ છે, તેથી હુ· ઘેાડીક અધ્યાત્મ પ્રક્રિયા લખવાને ઉત્સા હિત થયા છે. છ
અધ્યાત્મની પ્રીતિ કાને હાય છે ?
योगिनां प्रीतये पद्यमध्यात्मरसपेशलम् । जोगिनां जामिनीगीतं संगीतकमयं यथा ॥ ८ ॥
ભાવા—જેમ ભેગી લેાકેાને સ્રીઓનુ સંગીતમય ગીત પ્રોતિને માટે થાય છે, તેમ યાગિ લેાકેાને અધ્યાત્મરસથી કામલ એવું આ પદ્ય ( કાવ્ય ) પ્રીતિને માટે થાય છે. ૮
Page #11
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષા-આ લેાકથી ગ્રંથકાર અધ્યાત્મ વિષય કોને પ્રિય હાય છે, એ વાત જણાવે છે. ભાગની ઈચ્છા રાખનારા પુરૂષોને જેમ સંગીતમય એવુ, મીનુ ગીત પ્રિય હાય છે, તેવી રીતે ચેાગી પુરૂષાને અધ્યાત્મ પદ્ય પ્રિય હાયછે. આ પ્રમાણે ચેગીની સાથે ભાગીનુ દષ્ટાંત આપવામાં ગ્રંથકારે ભુખી બતાવી છે કે, જ્ઞાન'ના વિષય આત્માની સાથે સ્વભાવથી રહેલા છે. જેવા અધ્યાત્માનંદ આનંદ રૂપ છે, તેવા વિષયાનંદ આનંદ રૂપ છે, પશુ તે આનંદમાં ઘણાજ તફાવત છે. વિષયાનંદ વિષયીને અધેાગતિમાં પ્રે’ચી જાય છે, અને અધ્યાત્મને આન તેને ઉત્તમ ગતિમાં આકર્ષે છે. વળી ગ્રંથકાર ચેાગી શબ્દ કહેલા છે, તે ઉપરથી અધ્યાત્મ વિદ્યાના અધિકારી યાગીજ છે, એમ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે. અધ્યાત્મના ઉત્તમ આનંદના સ્વાદ જેવા ચેાગીએને આવેછે, તેવા ખીજાઓને આવતા નથી. કારણ કે, સમાધિ વિદ્યામાં મનને વશ રાખવાની શક્તિ રહેલી છે, અને તે શક્તિ અધ્યાત્મ વિદ્યાની નજીક છે. ૮
कांताधरसुधास्वादाद्यूनां यज्जायते सुखम् । बिंदुः पार्श्वे तदध्यात्मशास्त्रस्वदसुखोदधेः ॥ ९ ॥
ભાવા યુવાન પુરૂષોને સ્રીના અધરામૃતના સ્વાદથી જે સુખ ઊત્પન્ન થાય છે, તે સુખ અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદના સુખ સાગરની પાસે એક બિદું રૂપ છે. ૯
વિશેષા–સ્રીના શ્રૃંગારમાં આસક્ત એવા યુવાન પુરૂષને તેણીના અધરામૃતના પાનથી ભારે સુખ થાય છે. એટલે વસ્તુતાએ
Page #12
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મીઓની નિસ્પૃહતા.
તે ખરૂ' સુખ નથી, છતાં તેને તે મેહથી ભારે સુખ માને છે, પર ંતુ અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદમાં એટલું' બધુ· સત્ય સુખ રહેતુ છે કે, તેની પાસે એ સુખ ઘણુ ંજ ક્ષુદ્ર છે. તે ઉપરથી ગ્રંથકારે ઘણાને ખાધ આપ્યા છે કે, તમે સ્રીના શ્રૃંગારમાં જે સુખ માની બેઠા છે, તે સુખ અધ્યાત્મ વિદ્યાના સુખની આગળ કાંઇ મીસાતમાં નથી, માટે તમે અધ્યાત્મ વિદ્યાનું અવગાહન કરા. ને તમે એ મહાવિદ્યામાં પ્રવેશ કરી તેનેા મધુર સ્વાદ ચાખશે, તા પછી તમને વિષય સુખ જરાપણુ રૂચિકર લાગશે નહીં. ૯
अध्यात्मशास्त्रसंभूत संतोषसुखशालिनः ।
गणयति न राजानं न श्रीदं नापि वासवम् ॥ १० ॥
ભાવા—અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સતીષના સુખ વડે શાલનારા પુરૂષો રાજાને, કુબેરને અને ઇંદ્રને પણ ગણુતા નથી. ૧૦
વિશેષા—ગ્રંથકારે આ લેાકથી અધ્યાત્મ શાસ્ત્રની ભારે મશ'સા કરી છે. આ જગતમાં સ પુરૂષા રાજાની, કુબેરની અને કેંદ્રની સ્પૃહા રાખે છે, તેમને માટા ગણે છે, અને તેમની પાસેથી ઉત્તમ પ્રકારના સુખને મેળવવાની આકાંક્ષા રાખે છે; ૫રંતુ જેઓએ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ કરી તે ઉપર મનન કરેલ છે, તેના હૃદયમાં એવા સÔાષ ઉત્પન્ન થાય છે કે, જેનાથી તેઓ રાજાને, ધનપતિ—કુખેને અને ઇંદ્રને પણ ગણુતા નથી. તેએ તેમની જરા પણું દરકાર રાખતા નથી. વળી આવા પણ ભાવા નીકળે કે, અધ્યાત્મ વિદ્યાના મનનથી તેમના હૃદય
Page #13
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
માં એટલા બધા સત્તાષ ઉત્પન્ન થાય છે કે, તે રાજપદ્મ, કુબેરપદ્મ, અને ઇંદ્રપદ, મેળવવાની પણ ઇચ્છા રાખતા નથી. મૂળમાં કુબેરનું નામ શ્રીઢ આપેલું છે, તે ઉપરથી એવા ધ્વનિ નીકળે છે કે કુબેર શ્રીઇ–લક્ષ્મીને આપનાર-છે, છતાં અધ્યાત્મના સંતેષથી તૃપ્ત થયેલા પુરૂષા તેની દરકાર રાખતા નથી. ૧૦
અધ્યાત્મના શિક્ષણ વિનાનુ પાંડિત્ય નકામું છે.
यः किला शिक्षिताध्यात्मशास्त्रः पांमित्यमिच्छति । उत्पित्यंगुली पंगुः स्वफल लिप्सया ॥ ११ ॥
ભાવા—જે પુરૂષ અધ્યાત્મ શાસ્ત્ર શીખ્યા નગર પંડિતપણાની ઇચ્છા રાખે છે, તે લંગડા પુરૂષ સ્વર્ગના વૃક્ષનું ફળ મેળવવાની ઇચ્છાથી આંગળીને ઊંચી કરે તેના સમાન છે. ૧૧
વિશેષા—અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ કર્યાં વગર જે ૫ડિતાઈની ઈચ્છા રાખે છે, તે તદ્ન નકામુ છે. અર્થાત્ જ્યાં સુધી અધ્યાત્મ વિદ્યાના અભ્યાસ કર્યાં ન હોય, ત્યાં સુધી પડિત થવાતું નથી. તે ઉપર ગ્રંથકાર દૃષ્ટાંત આપે છે. જેમ લગડા માગુસ સ્વર્ગમાં રહેલા વૃક્ષનુ ફળ મેળવવાની ઇચ્છાથી આંગળી ઉંચી કરે છે, તેના જેવું હાસ્યાસ્પદ છે, તે કપિણુ સ્વર્ગનાં વૃક્ષનાં ફળને મેળવી શક્તા નથી. આ દૃષ્ટાંત આપી ગ્રંથકારે સિદ્ધ ક્યું છે કે, જે અધ્યાત્મ વિદ્યાને જાણનારા છે, તેએજ ખરેખરા પડિત છે, તે શિવાયના અપડિત છે. પાંડિત્યના પ્રભાવ અધ્યાત્મ વદ્યાથીજ મેળવી શકાય છે. ૧૧
Page #14
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પ્રશસા.
અધ્યાત્મ શાસ્ત્રની પ્રશંસા કરે છે.
दंभपर्वतदभोलिः सौहादबु घिचंद्रमाः । अध्यात्मशास्त्रमुत्तान मोहजालवनानलः ॥ १२ ॥
ભાવા—અધ્યાત્મ શાસ્ત્ર "ભ રૂપી પતને છેવામાં વજા સમાન છે, મૈત્રી ભાવરૂપી સમુદ્રને વધારવામાં ચંદ્ર સમાન છે, અને વધેલા મેહજાળ રૂપ વનને ખાળવામાં અગ્નિ સમાન છે. ૧૨
વિશેષા—ગ્રંથકાર અધ્યાત્મ શાસ્ત્રની પ્રશંસા કરતાં કહે છે કે, અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસથી મુખ્યત્વે કરીને ત્રણ પ્રકારના લાભ થાયછે. અધ્યાત્મના ચે!ગથી દંભ નાશ પામેછે, મૈત્રી વધેછે, અને મેહજાળ તુટી જાય છે. તેને ગ્રંથકાર અલકારિક ભાષાથી દર્શાવે છે. વાથી જેમ પર્વત તુટી જાયછે, તેમ અધ્યામ રૂપ વાથી દંભ રૂપી પર્વત તુટી જાયછે. ચંદ્રથી જેમ સમ્રુ* ઉછળેછે—વધેછે, તેવી રીતે અધ્યાત્મ રૂપી ચદ્રથી મૈત્રીભાવ વધેછે, અને અગ્નિથી જેમ વન બની જાયછે, તેમ અધ્યાત્મ રૂપી અગ્નિથી મેાહુના જાળ રૂપ અગ્નિ મલી જાયછે; તેથી ભને તેમનાર, મૈત્રીને વધારનાર અને માહુના નાશ કરનાર અધ્યાત્મ શાસ્ત્ર અવશ્ય અધ્યયન કરવા ચેાગ્ય છે. ૧૨
૨
Page #15
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
અધ્યાત્મ શાસ્ત્રારૂપી ઉત્તમ સજ્યમાં કોઈ જાતને
ઉપદ્રવ થતું નથી. શ્રવા ઘણા પુસ્થા સાત વાર પલાય ! अध्यात्मशास्त्रसौराज्ये न स्यात्कश्विउपप्लवः ॥१३॥
ભાવાર્થ– અધ્યાત્મ શાસ્ત્ર રૂપી સારા રાજ્યમાં ધર્મને માર્ગ સુસ્થ થાય છે, પાપ રૂપી ચેર નાશી જાય છે, અને બીજે કઈ ઉપદ્રવ થતું નથી. ૧૩
વિશેષાર્થ—ગ્રંથકાર આ શ્લેકથી અધ્યાત્મ શાસને એક સારા રાજ્યની ઉપમા આપે છે. જેમ સારા રાજ્યમાં ધર્મને માર્ગ સુસ્થ થાય છે, ચાર લેકે નાશી જાય છે, અને બીજે કઈ જાતને ઉપદ્રવ થતું નથી, તેવી રીતે અધ્યાત્મ શાસ્ત્રરૂપી સારા રાજ્યમાં ધર્મને માર્ગ સુસ્થ થાય છે, પાપરૂપી ચેર પલાયન કરી જાય છે, અને બીજ કઈ જાતને ઉપદ્રવ થતું નથી. અર્થાત્ અધ્યાત્મ શા
નું અધ્યયન કરી મનન કર્યું હોય તે, ધર્મ માર્ગે ચલાય, પાપ કર્મ થતાં નથી, અને કામ, ક્રોધાદિક કષાયોને ઉપદ્રવ થત નથી. તેથી અવશ્ય અધ્યાત્મ વિદ્યા સંપાદન કરવી જોઈએ. ૧૩ અધ્યાત્મ શાસ્ત્ર હૃદયમાં પરિણમ્યું હોય તે, કષા
ય વિષયને લેશ થતો નથી. येषामध्यात्मशास्त्रार्थतत्त्वं परिणतं हदि । कषायविषयावशक्लेशस्तेषां न कर्हि चित् ।। १४ ॥
Page #16
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પ્રશંસા.
ખાવાથ–જેમના હૃદયમાં અધ્યાત્મ શાસ્ત્રનું તત્વ પરિણામ પામેલું છે, તે પુરૂને કષાય તથા વિષયેના આવેશને કલેશ કદિપણું થતું નથી. ૧૪
વિશેષાર્થ—અધ્યાત્મ શાસ્ત્રનું તત્વ હૃદયમાં પરિણામ પાભવાથી પુરૂષોને કે લાભ થાય છે? તે વાત ગ્રંથકાર આ લેકથી દર્શાવે છે. જે હૃદયમાં અધ્યાત્મ શાસ્ત્ર પરિણમે–એટલે અધ્યાત્મને અનુભવ હદયમાં થયે હેય, તે પછી તે હૃદયમાં ચાર કષાય અને વિષને આવેશ થતું નથી. તેથી તે પુરૂષ સર્વદા ફ્લેશ રહિત રહે છે. અધ્યાત્મ શાસ્ત્રના તત્વને વિચાર કરવાથી હદય શાંત અને આત્મવિશ થઈ જાય છે. તેથી તે હૃદયને કષાય વિષયને આવેશ દબાવી શકતું નથી. ૧૪ અધ્યાત્મ શાસ્ત્ર રૂપ વૈદ્ધાનો કૃપા ન હોય તે, જામદેવ રૂપી ચંડાળ પંડિતને પણ પડે છે,
निर्दयः काममालः पंमितानपि पीमयेत् । यदि नाध्यात्मशास्त्रार्थबोधयोधकृपा नवेत् ॥ १५ ॥
ભાવાર્થ-અધ્યાત્મ શાસ્ત્રના અર્થ બાય રૂપી દ્વાની કૃપા જે ન હોય તે, કામદેવ રૂપી નિર્દય ચંડાળ પંડિતને પણ પીડા
વિશેષાથ-અધ્યાત્મ શાસ્ત્રના અભાવથી કેવી હાનિ થાય છે? તે વાત ગ્રંથકાર રૂપકથી જણાવે છે. તે કહે છે કે, જે તમે
Page #17
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
અધ્યાત્મ શાસ્ત્ર રૂપી દ્ધાની કૃપા નહીં મેળવે તે, કામદેવ રૂપી ચંડાળ તમને પીડા કરશે. માટે તમારે એ અધ્યાત્મરૂપ દ્ધાની સહાય લેવી જોઈએ. તે અધ્યાત્મ રૂપી મહાન્ ધે કામદેવ રૂ૫ ચંડાળને હણું નાંખે છે. ગ્રંથકારે કામ ચંડાળને નિર્દય એ વિશેષણ આપી સૂચવ્યું છે કે, કામદેવ એ નિર્દય છે કે, જે કઈ તેના ઝપાટામાં આવે છે, તેને તે એટલી બધી પીડા કરે છે કે, જે પીડાને લઈને કામી અંધ થઈ દીપકમાં પતંગની જેમ ઝંપલાય છે, એ નિર્દય કામ કેવળ મૂર્ખ લોકોને પીડે છે, એમ નથી, પણ તે પંડિતને પણ પડે છે. પણ જે તે પંડિતોની પાસે અધ્યાત્મ શાસ્ત્ર ન હોય તે, તે વાત બને છે. કહેવાનો આશય એ છે કે જેઓ અધ્યાત્મ શાસ્ત્રના બેધ શિવાય પાંડિત્યને આડંબર રાખતા હોય, તેની ઉપર કામદેવ રૂપ નિર્દય ચંડાળનું બળ ચાલે છે. ૧૫
હૃદયરૂપી વનમાં વધેલી તૃષ્ણ રૂપી વિષવલ્લી, અધ્યાત્મ શાસ્ત્ર રૂપ દાંતરડાથી છેદાય છે.
विषबबीसमां तृष्णां वर्षमानां मनोवने। अध्यात्मशास्त्रदात्रेण छिदंति परमर्षयः ॥ १६॥
ભાવાર્થ–મહર્ષિઓ, હૃદય રૂપી વનમાં વધતી વિષવલ્લી સમાન તૃષ્ણને અધ્યાત્મ શાસ્ત્ર રૂપી દાતરડાથી છેદે છે. ૧૬
વિશેષાર્થ...આ શ્લેકથી ગ્રંથકાર અધ્યાત્મ શાસ્ત્રને દાતરડા
Page #18
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પ્રશસા.
૧૩
ની ઉપમા આપી તૃષ્ણા રૂપી વિષલતાને છંદવામાં તેના ઉપયાગ દર્શાવે છે. મોટા ઋષિએ પણ જ્યારે પેાતાના હૃદયમાં તૃષ્ણા વધે, ત્યારે તેઓ અધ્યાત્મ શાસ્ત્રના આશ્રય લઇ તે તૃષ્ણાને છેદી નાંખે છે. વિષવલ્લીની ઊપમા આપી એમ દર્શાવ્યું છે કે, જેમ વનની અંદર વધેલી વિષવલ્લી તેની આસપાસના પ્રદેશને વિષમય કરી દેછે,અને તેના ઉપયેગ કરનારને હણી નાખે છે,તેમ તૃષ્ણા રૂપી વિષવલ્લી ને હૃદય રૂપી વનમાં વધી હાય તા, તે હૃદયવાલા આત્માને મેહુ થી મૂતિ કરે છે; અને છેવટે મહાન અનર્થ કરી આત્માને અધોગતિ રૂપ મરણુને પમાડે છે, તેથી તેને છેદવાને માટે અધ્યામ શાસ્ત્ર રૂપી દાતરડાને રાખવુ જોઇએ. મહિષ આપણુ એ વિષવલ્લીને છેદવાને અધ્યાત્મ રૂપી દાતરડું રાખતા હતા. અર્થાત્ જો અધ્યાત્મ વિદ્યાને સંપાદન કરી હેાય તે, તેનાથી આ સસારની તૃષ્ણા છેદાઈ જાય છે; જ્યારે તૃષ્ણાના છેદ થયા, તે પછી આત્મ સ્વરૂપ ઓળખવામાં સુગમતા પડે છે. ૧૬
કળિયુગમાં અધ્યાત્મ શાસ્ત્રની દુર્લભતા દર્શાવે છે.
- वने वेश्म धनं दौस्थे तेजो ध्वांते जलं मरौ । डुरापमाप्यते धन्यैः कलावध्यात्मवाङ्मयम् ॥ १७ ॥
.
ભાવાથ જેમ વનમાં ઘર, દરિદ્રતામાં ધન, અધકારમાં તેંજ અને મરૂસ્થળમાં જળ દુર્લભ છે, તેવી રીતે કળિયુગમાં અધ્યાત્મ શાસ્ત્ર દુર્લભ છે. તેને ધન્ય પુરૂષાજ પ્રાપ્ત કરી શકે છે. ૧૭
વિશેષા—ગ્રંથકાર આ શ્લાથી અધ્યાત્મ શાસ્ત્રની દ
Page #19
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સા
ભતા ખતાવે છે. વનમાં ઘર, દરિદ્રતામાં ધન, અધકારમાં તેજ અને મરૂસ્થળમાં જળ મેળવવું જેવું દુલ ભ છે, તેવું અધ્યાત્મ શાસ્ત્ર મેળવવુ' દુ ભ છે. જે ધન્ય પુરૂષો છે, તેનાથીજ તે મેળવી શકાય છે. તેમાં પણ ખાસ કરીને કળિકાળમાં તે મેળવવુ' ઘણુ જ મુશ્કેલ છે. કળિકાળ, કુવિચાર અને દુરાચારોનું ઉત્પત્તિ સ્થાન છે, તેવા સમયમાં અધ્યાત્મ શાસ્ત્રના ઉત્તમ વિચારો પ્રગટ થવા મુશ્કેલ છે. તે છતાં જે ધન્ય પુરૂષો છે, તે કળિકાળમાં 'પણ અધ્યાત્મ શાસ્ત્રને મેળવી શકે છે. ૧૭
અધ્યાત્મ શાસ્ત્રના વેત્તાજ રસ મેળવે છે, ખીજા તે માત્ર ભાર વહન કરે છે.
वेदान्यशास्त्रवित् क्लेशं रसमध्यात्मशास्त्रवित् । जाग्यभृद् जोगमाप्नोति वहते चंदनं खरः ॥ १८ ॥
ભાવાવે, તથા ખીજા શાસ્ત્રના જાણનાર કલેશ ભાગવે છે, અને અધ્યાત્મ શાસ્ત્રના વેત્તા રસ ભાગવે છે. ગધેડા ચંદનના ભાર વહન કરે છે, પણ તે ચંદનના ભાગને ભાગ્યવાન્ જ પ્રાપ્ત કરે છે. ૧૮
વિશેષા—જેમ ગધેડા ચંદનના કાષ્ટના ભાર વહન કરી કલેશ ભગવે છે, અને તે ચઢનના ભાગને ભાગ્યવાન પુરૂષ ભાગવે છે, તેવી રીતે વેદ તથા ખીજાં શાસ્ત્રાને જાણનારા પુરૂષ તેના અભ્યાસના કલેશ ભગવે છે, અને જે અધ્યાત્મ શાસ્ત્રને જાણનારી છે, તે તેના રસ ભાગવે છે. અર્થાત્ ખીજા: શાસ્ત્રનુ ગમે તેટલુ
Page #20
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પ્રશસા,
FOL
જ્ઞાન હાય, પણ જો અધ્યાત્મ શાસ્ત્રનુ જ્ઞાન નહાયતા તે એજારૂપ છે. અધ્યાત્મ શાસ્ત્રના જાણનાર જે રસ મેળવે છે, તેવા રસ ખીજા વિદ્વાનાને મળતા નથી. અધ્યાત્મ શાસ્ત્રને નહીં જાણનારા વિદ્વાને ચંદ્યનના ભાર ઉપાડનારા ગધેડાના જેવા છે. ૧૮
અધ્યાત્મ શાસ્ત્રના જ્ઞાતાઓની દ્રષ્ટિમાં વિકૃતિ હેાતી નથી.
नुजास्फालन हस्तास्य विकारा निनयाः परे । अध्यात्मशास्त्र विज्ञास्तु वदंत्य विकृतेक्वाणाः ॥ १५ ॥
ભાવા—બીજા વિદ્વાના ભુજાના અફળાવા વડે તથા હાય અને મુખના વિકાર વડે અભિનય કરી ખેલનારા છે અને અધ્યાત્મ શાઅને જાણનારા પુરૂષા તા નેત્રમાં પણ વિકાર લાગ્યા વગર શાંતતાથી ખેલનારા છે. ૧૯
વિશેષા—જેમને અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ નથી, એવા વિદ્યાના જ્યારે ખેલે છે, ત્યારે ભુજા ઉછાળે છે, હાથ પછાડે છે, અને મુખ ઉપર અનેક જાતની ચેષ્ટાઓના હાવભાવ કરે છે; પણ જેમને અધ્યાત્મ શાસ્ત્રનેા મેષ હાય છે, તેઓ જ્યારે બાલે છે, ત્યારે તેનાં નેત્રમાં વિકારી ચેષ્ઠા થતી નથી. અર્થાત્ કાંઈ પણ હાવભાવ કર્યાં વગર શાંતતાથી ખેલે છે. આ ઉપરથી ગ્રંથકારે અધ્યાત્મ શાસ્ત્રના બોધને માટે ખાદ્યચેષ્ટાએ દર્શાવી છે. અને અધ્યાત્મ જ્ઞાનના આધવાળા પુરૂષની પરીક્ષા પણ સૂચવી છે. ૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬
અધ્યાત્મ સાર.
અધ્યાત્મ શાસ્ત્રરૂપી હેમાચળવડે મથન કરેલા આગમરૂપ સમુદ્રમાંથી ગુણરૂપી રત્ના પ્રગટ થાય છે.
अध्यात्मशास्त्रहेमा प्रिमथितादागमोदधेः । भूयांसि गुणरत्नानि प्राप्यते विबुधैर्न किम् ॥ २० ॥
ભાવા—વિષ્ણુધ–વિદ્વાન, અધ્યાત્મ શાસ્ત્રરૂપીહેમાચળવડે મથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી ગુણરૂપી ઘણાં રત્નાને શુ પ્રાપ્ત નથી કરતા ? ૨૦
વિશેષા—લૈાકિકમાં એવી કથા છે કે, દેવતાએએ સમુદ્રને મથન કરી તેમાંથી ૧૪ રત્ના પ્રાપ્ત કરેલાં હતાં. તે અને ગ્રંચકાર અહિં· અધ્યાત્મને વિષે ઘટાવે છે. અધ્યાત્મ શાસ્રરૂપી હેમાચલવડે જો આગમરૂપી સમુદ્રનું મથન કર્યુ હાય, તો તેમાંથી ગુણુ રૂપી ઘણાં રત્ના પ્રાપ્ત થાય છે, અર્થાત્ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ પૂર્વક જો આગમ—શાસ્રનું અવગાહન કરવામાં આવે તે, તેમાંથી ઘણાં ગુણ-રત્ન પ્રાપ્ત થાય છે. પણ તે ગુણુરત્ના વિધ–વિઢાનાથીજ પ્રાપ્ત કરી શકાય છે. ખીજાથી નહીં. વિષ્ણુધ શબ્દના અથ ધ્રુવ અને વિદ્વાન થાય છે. ૨૦
અધ્યાત્મ શાસ્ત્રની સેવાના રસ નિરવધિ છે.
रसो जोगावधिः कामे सद्भक्ष्ये जोजनावधिः । अध्यात्मशास्त्रसेवाया रसो निरवधिः पुनः ॥ ३१ ॥
Page #22
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ પ્રશસા.
૧૭
ભાવા—કામના રસને અવિધ ભાગ સુધી છે, સારા લક્ષ ણુના રસના અવિધ ભાજન કર્યાં સુધી છે, પણ અધ્યાત્મ શાસ્ત્રની સેવાના રસ નિરવધિ—અવિધ વગરને છે. ૨૧
વિશેષા—આ સ’સારમાં કામેન્દ્રિય અને રસને'દ્રિયના રસ લેાકેાને અતિ પ્રીતિ કરનારા હૈાય છે. તે ઉભય રસને માટે ભાગી લોકા અનેક જાતની ઉપાધિએ અંગીકાર કરે છે, અને તે રસ મેળવવાને માટે મહાન પ્રયત્ન કરે છે. તે રસને લેાકેાએ એટલે બધા ઉત્તમ માનેલે છે કે, જે પ્રાપ્ત થવાથી તેએ પાતાનાં જીવનની સાકતા માને છે. પણ આખરે એ રસ તેના લેાકતાને દુઃખરૂપ થાય છે. કામ અને રસનાઇંદ્રિયના ભેગીએ રાગના ભાગ થઈ પડેછે, અને આખરે તેમના જીવનના અત તેમજ આવેછે; પણ જે અધ્યાત્મ શાસ્ત્રના રસ છે, તે નિરવધિ છે. તે રસના ભે કતા જે આનંદ મેળવે છે, તે આનંદ્ય કામ અને રસનાદ્રિયના ભકતાને મળતા નથી. કામના રસ-વિષય ભોગવ્યા પછી પૂર્ણ થાય છે,અને ભોજનના રસ જમ્યા પછી ઉડી જાય છે. તેવી રીતે અધ્યાત્મ શાસ્રના રસમાં ખનતુ નથી. તે રસ-અખડ અને અવિનાશી છે. જેમ જેમ તેના વિચાર કરવામાં આવે, તેમ તેમ તે અધિક રસ આપે છે, અને તેના ભાકતાને અદ્દભુત આનંદમાં મગ્ન કરી દે છે. ૨૧
અધ્યાત્મ શાસ્ત્ર રૂપ ઔષધથી દ્રષ્ટિ નિર્મળ ભાવને પામે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર, कुतर्कग्रंथसर्वस्व गर्वज्वरविकारिणी। एति निर्मलीजावमध्यात्मग्रंथचेषजात् ॥॥
ભાવાર્થ-નઠારા તર્કોવાળા ગ્રંથેના સર્વસ્વ–સર્વ રહસ્યના ગર્વ રૂપી જવરથી વિકારવાળી એવી દષ્ટિ અધ્યાત્મ ગ્રંથ રૂપી ઔષધથી નિર્મળ ભાવને પામે છે. ૨૨
વિશેષાર્થ–માણસને જ્યારે વર-તાવ આવે ત્યારે તેની દષ્ટિમાં વિકાર થઈ જાય છે. તેને જે સારા ઔષધને ઉપચાર કરવામાં આવ્યો હોય તે, તે દષ્ટિ નિર્વિકારી થઈ નિર્મળતાને પામે છે. તેવી રીતે નઠારા તર્કવાળા નાં રહસ્ય જાણી તે જાણનાર ના હૃદયમાં તેને ગર્વ આવી જાય છે, અને તે ગર્વને લઈને તેની કુદષ્ટિ થતાં તે તત્વ સ્વરૂપને જોઈ શક્તા નથી. તેથી ગ્રંથકારે તે કુતર્કગ્રંથના ગર્વને વરની ઉપમા આપી છે. એ જવરને લઈને તેની દષ્ટિમાં વિકાર ભાવ થવાથી તે તત્ત્વ દર્શન કરી શકતું નથી. તેવા પુરૂષને અધ્યાત્મ શાસ્ત્ર રૂપી ઔષધને ઉપચાર કરવામાં આવે, અર્થાત્ જે તે પુરૂષ અધ્યાત્મ શાસ્ત્રનું અવેલેકન કરે છે, તેમની દષ્ટિ શુદ્ધ થાય છે. તેથી અધ્યાત્મ શાસ્ત્ર ઘણું જ ઉપયોગી છે, એ વાત ગ્રંથકારે સિદ્ધ કરી બતાવી છે. ૨૨
અધ્યાત્મ વગરનું શાસ્ત્ર પંડિતોને સંસારની '
વૃદ્ધિને માટે થાય છે.. धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये । तथा पांमित्यहप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥३॥
Page #24
--------------------------------------------------------------------------
________________
Sછે
ભાવાર્થ-ધનવાન ગૃહસ્થની જેમ પુત્રી વગેરે સંસાર વૃદ્ધિને માટે થાય છે, તેમ પંડિતાઈથી ગર્વિષ્ટ થયેલા પાને અધ્યાત્મ વગરનું શાસ્ત્ર સંસારની વૃદ્ધિને માટે થાય છે. ૨૩
વિશેષાર્થ–જે પુરૂ પિતાની પંડિતાઈથી ઉદ્ધત થયેલા હેય, તેઓને અધ્યાત્મ વગરનું શાસ્ત્ર સંસારની વૃદ્ધિને માટે થાય છે, એટલે અધ્યાત્મ શાસ્ત્ર વિના તેમનું બીજાં શાસ્ત્રનું જ્ઞાન અનંત સંસારને વધારનારૂં થાય છે. તે ઉપર ગ્રંથકાર ધનત્ય પુરૂષનું દૃષ્ટાંત આપે છે. જેમ ધનાઢય ગૃહસ્થ પિતાના વિભવને અનુસારે સ્ત્રીઓને પરણે છે, અને તેમાંથી થયેલાં સંતાનથી તેને સંસાર એટલે બધે વધી પડે છે કે, જેથી પરિણમે તે અપાર કલેશનું પાત્ર બને છે. ૨૩
ફલિતાર્થ કહે છે.
अध्येतव्यं तदध्यात्मशास्त्रं नाव्यं पुनः पुनः । अनुष्टेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ॥श्व ॥
ભાવાર્થ તેથી અધ્યાત્મ શાસને અભ્યાસ કરે, વારંવાર તેની ભાવના ભાવવી, અને તેને અર્થ વારંવાર ચિંતવ, અને જે યોગ્ય પુરૂષ હોય, તેને તે શીખવવું. ૨૪
વિશેષાર્થ–થકાર આ લેકથી ફલિતાર્થ કહે છે. તેથી એટલે ઉપર કહેલાં કારણથી દરેક પુરૂષે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, અને વારંવાર તેની જ ભાવના ભાવવી છેઈએ. તે સાથે. ગ્રંથકાર ભલામણ કરે છે કે, આ ગ્રંથના અ
Page #25
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
ર્થને બરાબર વિચારવે, અને તે પ્રમાણે ચાલવું. તેમ વળી આ અધ્યાત્મ શાસ્ત્ર એગ્ય પુરૂષને જ શીખવવું. અગ્યને શીખવવું નહીં. કારણ કે, એગ્ય પુરૂષને શીખવવાથી તે અધ્યાત્મ શાસને બરાબર ઉપયોગ થાય છે, અને એગ્ય પુરૂષના હૃદયમાં એ શાસ યથાર્થ રીતે પ્રરૂપાય છે. અને તેથી તેને બરાબર અમલ થઈ શકે છે. ૨૪
इति प्रथमाधिकारः
Page #26
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સ્વરૂપ. द्वितीयाधिकार.
અધ્યાત્મ કોને કહેવાય? जगवन् किं तदध्यात्मं यदित्थमुपवर्ण्यते । श्रृणु वत्स यथाशास्त्रं वर्णयामि पुरस्तव ॥१॥
ભાવાર્થ-શિષ્ય પ્રશ્ન કરે છે, “હે ભગવાન! તમે જેનું વર્ણન કરે છે, તે અધ્યાત્મ શું કહેવાય?” ગુરૂ ઉત્તર આપે છે, હે વત્સ! અધ્યાત્મ શું કહેવાય તે હું શાસ્ત્ર પ્રમાણે તારી આગળ વર્ણન કરી બતાવું છું, તે સાંભળ. ૧.
વિશેષાથ–ગ્રંથકાર આ લોથી ગુરુ અને શિષ્યના પ્રકતર રૂપે અધ્યાત્મને કહી બતાવે છે. અધ્યાત્મ શું કહેવાય એવા શિષ્યના પ્રશ્નને ગુરૂ ઉત્તર આપે છે કે, તે વિશે હું તારી આગળ સારી રીતે શાસ્ત્રને અનુસરીને વર્ણન કરી બતાવીશ. ૧
અધ્યાત્મનું લક્ષણ કહે છે. गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या। प्रवत्तते क्रिया शुध्धा तदध्यात्म जगुर्जिमाः ॥३॥
ભાવાર્થ-જેમને મેહને અધિકાર નાશ પામે છે, એવા મુનિઓને આત્માને અધિકાર કરી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે તેને જિનેશ્વરે અધ્યાત્મ કહે છે. ૨
Page #27
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ આત્માને આશ્રયીને જે શુદ્ધ યિા પ્રવર્તે તે અધ્યાત્મ કહેવાય છે. પણ તેવી શુદ્ધ કિયા જ્યારે મેહને નાશ થાય ત્યારે પ્રવર્તી શકે છે. તે ઉપરથી સિદ્ધ થયું કે, જેમના હૃદયમાંથી મોહ નાશ પામ્યા છે એવા પુરૂષ, પછી અંતરાત્માને ઉદ્દેશીને જે શુદ્ધ ક્રિયા કરે તે અધ્યાત્મ કહેવાય છે. એટલે કે જ્યારે મેહને નાશ થાય છે, એટલે આત્મસ્વરૂપ જ્યારે યથાર્થ ઓળખવામાં આવે છે, ત્યારે તેની ક્રિયા પણ શુદ્ધ થાય છે. એવા શુદ્ધ પ્રવર્તનનેજ જિન ભગવાન્ અધ્યાત્મ કહે છે. આ ઉપરથી એમ પણું જાણું, વાનું છે કે, જેનામાં મેહ ન હોય, તે અધ્યાત્મને અધિકારી છે.
જ્યાં સુધી મેહને આવેશ રહેલે હોય ત્યાં સુધી આત્મ વિચાર આવતું નથી, અને જે આત્મ વિચાર ન આવે તે પછી અધ્યામે બેધ કયાંથીજ થાય? માટે અધ્યાત્મ સંપાદન કરવાને માટે પ્રથમ મેહને નાશ કરે જોઈએ. મેહને નાશ થવાથી આત્મ ભાન થાય છે, અને આત્મ ભાન થવાથી શુદ્ધ ક્રિયામાં પ્રવર્તાય છે. એવા પ્રવર્તનનું નામ જ અધ્યાત્મ છે. અહીં એમ પણ સમજવાનું છે કે, જ્યાં સુધી મેહ છે, ત્યાં સુધી આત્મ ભાન થતું નથી, અને જયારે આત્મ ભાન ન થાય, તે પછી શુદ્ધ ક્રિયામાં પ્રવૃત્તિ થતી નથી. અને તેમ થવાથી અધ્યાત્મને પ્રાદુર્ભાવ થત નથી. ૨.
સર્વ રોગમાં અધ્યાત્મ અનુગત છે.
सामायिकं यथा सर्व चारित्रष्वनुवृत्तिमत् । अध्यात्म सर्वयोगेषु तथानुगतमिष्यते ॥ ३ ॥
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૩
અધ્યાત્મ રૂવ૫. ભાવાર્થ-જેમ સર્વ ચારિત્રની અંદર સામાયિક અનુગત છે, તેમ સર્વ ગની અંદર અધ્યાત્મ અનુગત છે. ૩
વિશેષાર્થ-દ્રવ્ય ચારિત્ર, ભાવ ચારિત્ર વગેરે બધાં ચારિ. ત્રની અંદર સામાયિક અનુગત છે, એટલે અનુસરીને રહેલ છે; અર્થાત્ કઈ પણ ચારિત્ર સામાયિક શિવાય કહેવાતું નથી. હરેક ચારિત્રની અંદર સામાયિક હેવું જ જોઈએ. તેવી રીતે મગ, વગ અને કાય એગ એ ત્રણે યોગોમાં અધ્યાત્મ અનુસરીને રહેલું છે. અધ્યાત્મ શિવાય એ ગે સાધી શકાતાં જ નથી. કારણ કે, મન, વચન અને કાયાનું સ્વરૂપ આત્મ સ્વરૂપના જ્ઞાનથી જાણી શકાય છે, અને તે અધ્યાત્મને આધીન છે. જયારે અધ્યા
હદયમાં સ્કુરે છે ત્યારે મન, વચન અને કાયાના પેગ સ્વતઃ સાધ્ય થાય છે. ૩ અધ્યાત્મમય કિયા કયાં સુધી કમ શુદ્ધિવાળી
માનેલી છે? अपुनर्बंधकाद्यावद्गुणस्थानं चतुर्दशम् ।। क्रमशुषिमती तावत् क्रियाध्यात्ममयो मता ॥ ४॥
ભાવાથ–અપુનર્બધ-ચેથા ગુણઠાણુથી માંડીને ચાદમાં ગુણઠાણુ સુધી અનુક્રમે જે આત્માની શુદ્ધિ પ્રગટ થાય છે, તે સર્વ અધ્યાત્મકિયા જાણવી. ૪ વિશેષાર્થ—અપુનર્બધ એટલે જેમાં ફરીવાર સંસારને
Page #29
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
બંધ નથી, એવા ચેથા ગુણઠાણુધી માંડીને ચાદમાં ગુણઠાણું સુધી અધ્યાત્મમય આત્માની શુદ્ધતા પ્રગટ થાય છે. આ ઉપરથી ગ્રંથકારે દર્શાવ્યું છે કે, જે અધ્યાત્મ શાસ્ત્રને બેધ હોય, અને તે પ્રમાણે ક્રિયામાં પ્રવર્તન થતું હોય તે, ચેથા ગુણઠાણાથી માંડીને અનુક્રમે ચદમાં ગુણઠાણ સુધી આત્માની જે વિશુદ્ધિ જોઈએ, તે વિશુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, એટલે આત્માની ખરી વિશુદ્ધતા સ્વતઃ પ્રગટ થાય છે. આવું અધ્યાત્મનું ઉત્તમ ફળ સર્વથા સંપાદન કરવા યોગ્ય છે. ૪
કેવી ક્રિયા અધ્યાત્મની વિધી છે? आहारोपधिपूजर्षिगौरवप्रतिबंधतः । जवानिनंदी यां कुर्यात् क्रियां साध्यात्मवैरिणी ॥५॥
ભાવાર્થ-ભવાભિનંદી પુરૂષ આહાર ઉપાધિને અર્થે, પૂજા પામવાની અદ્ધિના ગેરવથી બંધાઈને જે ક્રિયા કરે છે, તે ક્રિયા અધ્યાત્મ ગુણની વિધી છે. ૫
વિશેષાથ–આ કલેકથી ગ્રંથકાર અધ્યાત્મની વિધિ ક્રિયા બતાવે છે ભવાભિનંદી એટલે સંસારમાં આનંદ માનનારે પુરૂષ પિતાના આહારની ઉપાધિને માટે, એટલે આહારનાં સાધનને માટે, જગમાં પિતાની પૂજાની અદ્ધિ વધે તેવા હેતુથી, અને પિતાનું ગૌરવ વધે તેવા ઈરાદાથી જે ક્રિયા કરે છે, તે યિા અને ધ્યાત્મને નાશ કરનારી છે, અર્થાત્ તેવી ક્રિયા કરનારે સંસારી જીવ અધ્યાત્મને મેળવી શક્તા નથી. તેથી અધ્યાત્મની ઈચ્છા રાખનારે તેવી ક્રિયાથી દૂર રહેવું જોઈએ. ૫
Page #30
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ વપ.
પ
ભવાભિન...દીની ક્રિયાના આર્ભ નિષ્ફલ થાય છે.
;,
क्षुद्रो लोअर तिर्दनो मत्सरी जयवान् शठः । अो भवाभिनंदी स्यान्निष्फलारंभ संगतः ॥ ६ ॥
ભાવા—શુદ્ર–હલકે, લેભમાં પ્રીતિવાળા, દીન, અત્ચરી, હુીકણ, શ, અને અજ્ઞાની એવા ભવાભિન’ઢી જે ક્રિયા કરે છે, તે નિષ્ફળ થાય છે. હું
વિશેષા—ગ્રંથકારે સાત વિશેષણા આપી ભાભિન’ટ્વીને દર્શોન્યા છે. ભવાભિન'દી પુરૂષ ક્ષુદ્ર——હલકે હાય છે, તેને લાભ ઉપર પ્રીતિ હાય છે, તે દીન હાય છે, તેના હૃદયમાં મત્સર-ઈર્ષ્યા ભાવ ડાય છે. તે સદા ઝ્હીકણુ હાય છે, તે છતાં શઠે-લુચ્ચા હાય છે. આવા ભવાભિન...દીની ક્રિયાના આર્ભ નિષ્ફળ છે. કારણ કે, ઉપર કહેલા નઠારા દુર્ગુણેાને લઈને તેની ક્રિયા શુદ્ધ હેાતી નથી, તેથી તે નિષ્ફળ થાય છે. ૬
દેવી ક્રિયા અધ્યાત્મ ગુણની વૃદ્ધિ કરે છે.
शांतो दांतः सदागुप्तो मोक्षार्थी विश्ववत्सलः । निर्दजां यां क्रियां कुर्यात्साध्यात्मगुणवृद्धये ॥ ७ ॥
ભાવા—શાંત, ઇંદ્રિયાનું દમન કરનાર, સદા ગુપ્ત એટલે ત્રણ ગુપ્તિવાળા, મેના અર્થી અને વિશ્વ ઉપર પ્રીતિવાળા પુરૂષ જે ઈંભ વગરની ક્રિયા કરે છે, તે ક્રિયા અધ્યાત્મ ગુણની વૃદ્ધિને માટે થાય છે. ૭
Page #31
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેકથી અધ્યાત્મ ગુણને વધારનારી ક્રિયા દર્શાવે છે. જે ક્રિયા દંભ વગરની હોય છે, તેવી કિયાથી અધ્યાત્મ ગુણ વધે છે, તથાપિ તેવી ક્રિયાને કર્તા પુરૂષ પાંચ વિશેષણવાળે હવે જોઈએ. તે શાંત એટલે શાંતિવાળો હવે જોઈએ. તે દાંત એટલે ઈદ્રિયને દમન કરનારે હવે જોઈએ. કાર ણ કે, ઇંદ્રિયેના દમનથી અધ્યાત્મ ગુણ પ્રાપ્ત થાય છે. તે સદા ગુપ્ત હે જોઈએ. અહિં ગુમ એટલે ત્રણ ગુપ્તિવાળો એમ સમજવું. મનેમિ , વચનગુપ્તિ અને કાયમુસિ—એ ત્રણ સિવાળે પુરૂષજ અધ્યાત્મ ગુણને સંપાદક બને છે. વળી તે મોક્ષને અથી હવે જોઈએ. જે મોક્ષને અથી હેય, તેના હૃદયમાં અધ્યાત્મ પ્રરૂપે છે. ભવાભિનંદીના હૃદયમાં અધ્યાત્મને અંશ પણ હેતે નથી. તે વિશ્વવત્સલ હવે જોઈએ, એટલે સર્વ વિશ્વને સમાન દષ્ટિએ જેનાર હવે જોઈએ. એ ઉત્તમ અધિકારી પુરૂષ જે દંભ વગરની શુદ્ધ ક્રિયા કરે છે, તે યિાથી અધ્યાત્મ ગુણની અવશ્ય વૃદ્ધિ થાય છે. ૭
એ કારણથી શુદ્ધ ક્રિયામાં રહેલે પુરૂષ સાધુની
પાસે જાય છે.
अतएव जनः पृच्छोत्पन्नसंज्ञः पिपृच्छिषुः। साधुपार्श्वे जिगमिषुधर्म पृच्छन् क्रियास्थितः ॥ ७॥
ભાવાર્થ_એથી પ્રશ્ન કરવાની જેને સંજ્ઞા ઉત્પન્ન થયેલી છે, એ પુરૂષ પુછવાની ઈચ્છાથી સાધુની પાસે જવાની ઈચ્છા
Page #32
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સ્વરૂપ.
કરે છે, અને ક્રિયામાં રહીને ધર્મને પુછે છે. ૮
વિશેષા-ઉપર કહેલાં વિશેષણવાળા પુરૂષના હૃદયમાં પુછવાની સંજ્ઞા ઊત્પન્ન થાય છે, પછી પુછવાની ઈચ્છાથી તે કાઈ વિદ્વાન ગુરૂની પાસે જવા ઇચ્છે છે. ગુરૂની પાસે આવી તત્ત્વ સાંભળવાના ઉત્સાહ ધારણ કરી ક્રિયા યાગમાં રહી ગુરૂને તત્ત્વ વિષે પુછે છે. અર્થાત્ જ્યારે અધ્યાત્મ ગુણને અધિકારી થાય છે, ત્યારે ગુરૂની પાસે આવી તત્ત્વ વિષે પ્રશ્ન કરે છે. ૮
તેવા અધિકારીની સ્થિતિ દર્શાવે છે.
૨૭
प्रतिपित्सुः सृजन पूर्व प्रतिपन्नश्च दर्शनम् । श्राद्धो यतिश्च त्रिविधोऽनंतांशरूपकस्तथा ॥ ९॥ मोह क्षपको मोहशमकः शांतमोहकः । रूपकः क्षीणमोह जिनोऽयोगी च केवल्ली ॥ १० ॥
ભાવા—તત્વને અંગીકાર કરી પ્રથમ સમ્યક્ દનને પ્રાપ્ત થયેલા શ્રાવક તથા યતિતે ત્રણ પ્રકારના(૧)ઊપશમ સમિતિ, (૨)ક્ષયાપશમ સમાંતિ, ક્ષાયક સમકિત, (૩)તે અનંતાનુ અધીના અંશ જેણે ખપાળ્યા છે, વલી દન મેહુનીયને ખપાવનાર, માડુનીયને ઉપશમાવનાર એવા ઉપશાંત મે।હી તથા ક્ષપક શ્રેણીને વિષે વર્તી જેણે મેાહના ક્ષય કરેલા છે, તેવા સમેગી ફૅવલી તથા અ ચેાગીકેવલી ભગવંત જાણવા. ૯-૧૦
વિશેષા—પ્રકાર આ બે લેાકથી અધ્યાત્મગુણુના
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૮ .
અધ્યાત્મ સાર. અધિકારીની સ્થિતિ દર્શાવે છે. જયારે ગુરૂને તત્વ પુછી, પુરૂષ તે તત્ત્વને અંગીકાર કરનારે થાય છે, ત્યારે તે પ્રથમ સમ્યગ્દર્શ નને પ્રાપ્ત થાય છે. પછી શ્રાવક તથા યતિ કે જે ત્રણ પ્રકારના અનંતાનુબંધીના અંશને ખપાવનાર છે. જ્યારે તે અંશને ખપાવે છે ત્યારે તેનું દર્શન મેહનીય ખપી જાય છે. અથવા મેહનીય ને ઉપશાંત કરે છે. એટલે તે ઉપશાંત મેહી થઈ ક્ષપક શ્રેણીમાં વતે છે, પછી સગી કેવળી તથા અગીકેવળી ભગવાન બને છે. ૯-૧૦
ઉપરના ગુણ અધ્યાત્મ ગુણથી પ્રાપ્ત થાય છે, માટે અધ્યાત્મ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
यथाक्रमममी प्रोक्ता असंरव्यगुणनिर्जसः। यतितव्यमतोऽध्यात्मवृष्ये कलयापिहि॥ ११ ॥
ભાવાર્થ—અનુક્રમે જે એ ગુણ કહેવામાં આવેલા છે, તે અસંખ્યાત ગુણે નિર્જરાના કરનારા છે, તેથી એકલાથી પણ અધ્યાત્મની વૃદ્ધિને માટે પ્રયત્ન કરે. ૧૧
૯ રબત્ન કરવા. ૧૧ ' વિશેષાર્થ–ઉપર જે અનુક્રમે ગુણે દર્શાવ્યા છે, તે ગુણે કર્મની નિરાને કરનારા છે. તેથી એકલાથી પણ અધ્યાત્યની વૃદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે જે અધ્યાત્મની વૃદ્ધિને માટે એકલાએ પણ પ્રયત્ન કરવામાં આવે તે, તે બધા ગુણે અનુક્રમે પ્રાપ્ત થાય છે, અને તેથી કર્મની નિર્જરા થાય છે. અને કર્મની નિર્જરા થવાથી મોક્ષ સુધી લાભ પ્રાપ્ત થાય છે. ૧૧
Page #34
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સ્વરૂપ. શુદ્ધજ્ઞાન અને શુદ્ધ યિા એ બંને અંશઅધ્યાત્મ
ની સાથે રહેલા છે. झानं शुषं क्रिया शुद्धत्यंशौ घाविह संगतौ । चक्रे महारथस्येव पवाविव पतत्रिणः ॥ १५ ॥
ભાવાર્થ–શુદ્ધજ્ઞાન અને શુદ્ધ યિા એ બે અંશે મોટા રથના બે ચકની જેમ અને પક્ષીની બે પાંખેની જેમ સાથે રહેલા છે. ૧૨
વિશેષાર્થ–જેમ મોટા રથની સાથે બે ચક્રે રહેલાં છે, અને પક્ષીની સાથે બે પાંખે રહેલી છે, તેવી રીતે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ યિા એ અંશે અધ્યાત્મની સાથે રહેલા છે. જેમ બેચક વિના રથની ગતિ થઈ શકતી નથી, અને બે પાંખ વિના પક્ષી ઊડી શકતું નથી, તેવી રીતે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ કિયા એ બે અંશે શિવાય અધ્યાત્મને નિર્વાહ થઈ શકતું નથી. અર્થાત્ જયાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા છે, ત્યાંજ અધ્યાત્મ હોય છે, તે સિવાય અને ગ્રામ હોઈ શકતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, અધ્યાત્મ રૂપી રથ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા રૂપી બે પૈડાથી ચાલે છે, અર્થાત્ અધ્યાત્મની ગતિ શુદ્ધ જ્ઞાન અને શુધ્ધ ક્રિયાને આધીન છે. ૧૨
અધ્યાત્મની પૂર્વ સ્થિતિ દર્શાવે છે. तत्पंचमगुणस्थानादारज्यवैतदिच्छति । निश्चयो व्यवहारस्तु पूर्वमप्युपचारतः ॥ १३ ॥
Page #35
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર. ભાવાર્થ–પૂર્વે નિશ્વયનય અને વ્યવહારને આરેપ માત્ર ઉપચારથી છે, પણ પાંચમા ગુણઠાણાથી માંડીને એ નય ઈચ્છે છે. ૧૩.
વિશેષાર્થ–નિશ્ચયનય અને વ્યવહારનય–એ બન્ને નયને આરોપ માત્ર ઉપચારથીજ છે, એટલે નિશ્ચય અને વ્યવહાર બને નયને જે આરોપ કરવામાં આવે છે, તે ઊપચારને લઈને છે, અને તે નય પાંચમા ગુણઠાણાથી માંડીનેજ ઈચ્છાય છે. એ અધ્યાત્મની પૂર્વ સ્થિતિ છે. ૧૩
તે વિષે બીજી યુકિત દષ્ટાંતપૂર્વક દર્શાવે છે.
चतुर्थेऽपि गुणस्थाने शुश्रूषाद्या क्रियोचिता । अप्राप्तस्वर्णनूषाणां रजताचरणं यथा ॥१४॥
ભાવાર્થ–શુથષા–સેવા કરવી, વગેરે કિયા એથે ગુણ ઠાણે પણ ઉચિત છે. જેમને સુવર્ણનું આભૂષણ મળે નહીં, તેમને રૂપાનું આભૂષણ મળે તે સારું ગણાય છે. ૧૪
વિશેષાર્થ ચોથે ગુણઠાણે બીજું કાંઈ ન બને તે છેવટ સેવા વગેરે ક્રિયા કરવી ઉચિત છે, અને તેનાથી ઉત્તમ પ્રકારને લાભ થઈ શકે છે, તે ઉપર થકાર દષ્ટાંત આપે છે. જેમને સેનાનાં આભૂષણે ન મળે, તેઓ રૂપાનાં આભૂષણથી સતેષ, માને છે. ૧૪,
Page #36
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સ્વરૂપ.
કેવી ક્રિયા ધર્મનાં વિનેને ક્ષય કરે છે? अपुनर्बधकस्यापि या क्रिया शमसंयुता । चित्रा दर्शननेदेन धर्मविध्नयाय सा ॥१५॥
ભાવાર્થ-અપુનર્બક એટલે ચોથે ગુણઠાણે રહેલાની જે શમ સહિત યિા છે, તે દર્શનના ભેદથી વિચિત્ર છે, અને ધર્મનાં વિનને ક્ષય કરનારી છે. ૧૫
વિશેષાર્થ—અપનબંધકચેથે ગુણઠાણે રહેલાને દર્શનના ભેદથી વિચિત્ર એવી ક્રિયા હોય છે, તથાપિ તે ક્રિયા શમતા સહિત હોવાથી ધર્મનાં વિદનોને નાશ કરે છે. ૧૫
અશુદ્ધ ક્રિયા પણ સારા આશય વડે કરવાથી
શુદ્ધ થાય છે. પ્રફુગ્ધાનિ હિ સુક્કાવાર યિાતુ સારા ! तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥१६॥
ભાવાર્થ–અશુદ્ધ એવી પણ ક્રિયા સારા આશયથી શુદ્ધ ક્રિયાની હેતુ થાય છે. તાંબું બાળી રસને અનુવેધ કરવાથી તે સુવર્ણપણાને પામે છે. ૧૬
વિશેષાર્થ-કદિ કિયા અશુદ્ધ હોય, પણ જે તે સારા આશયથી એટલે શુદ્ધ હદયથી કરવામાં આવી હોય તે, તે શુદ્ધ ચિ.
Page #37
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
ની હેતુ થાય છે. તાંબુ કાઈ રસના પ્રયાગથી સાનુ' થઈ જાયછે તેમ. કહેવાના આશય એવા છે કે, હૃદયની શુદ્ધિ ઉપર ક્રિયાની શુદ્ધિના આધાર છે. શુદ્ધ હૃદયના પ્રભાવ એટલા બધા ઉત્તમ છે કે, તેનાથી ક્રિયાની અશુદ્ધિ પણ દૂર થઈ જાયછે. ૧૬
એથી શે। લાભ થાયછે?
तो मार्ग प्रवेशाय तं मिथ्याहशामपि । द्रव्यसम्यकत्वमारोप्य ददते धीरबुद्धयः ॥ १७ ॥
૩ર
ભાવા-એ કારણ માટે ધીર બુદ્ધિવાલા પુરૂષા જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એવા ત્રણ રત્નના માને વિષે પ્રવેશ કરવાને મિથ્યા દૃષ્ટિવાલાને પણ દ્રવ્ય સમકિતના આશપ કરી ચારિત્ર આપેછે. ૧૭
વિશેષા—એ કારણ માટે, એટલે શુદ્ધ હૃદયથી કરેલી ક્રિયા અશુદ્ધ હાય તાપણુ, તે શુદ્ધ થઈ જાય છે, એ હેતુથી ધીરબુદ્ધિવાળા પુરૂષો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નના મા ને વિષે પ્રવેશ કરાવવાને મિથ્યાટષ્ટિ જીવાને પણ દ્રવ્ય સમતિને આરોપ કરી ચારિત્ર વ્રત આપે છે. એટલે કે જેઓ મિથ્યાદ્રષ્ટિ છે, તે ચારિત્રના અધિકારી નથી. તે છતાં જે તેમનામાં હૃદયની શુદ્ધિ હોય તેા, તેમને પ્રથમ દ્રવ્ય સમતિ આપી, પછી ચારિત્રના અધિકારી મનાવે છે. ૧૭
Page #38
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ થવારૂપ. મિથ્યાદૃષ્ટિ છતાં જે તે ભવ્ય હોય તે, તેને ચારિત્ર ન આપવાથી નુકસાન થાય છે. नो चेभावापरिज्ञाना सिद्धयसिकी पराहते।
दीक्षादानेन भव्यानां मार्गोच्छेदः प्रसज्यते ॥ १९॥ - ભાવાર્થ-દિ કઈ એમ કહેશે કે, ભાવ જાણ્યા શિવાય ચરિત્ર આપવાથી સિદ્ધિ અને પ્રસિદ્ધિ હણાઈ જાય છે, તે પછી ભવ્ય જીવોને પણ દીક્ષા ન આપવો, પણ તેમ કરવાથી સમ્યગુ. માર્ગને ઊરછેદ થઈ જાય છે. ૧૯
વિશેષાર્થ—અહીં કોઈ એવી શ કરે છેબીજાને ભાવ જાણ્યા વિના ચારિત્ર આપવું ન જોઈએ. જે ભાવ જાણ્યા વિના ચારિત્ર આપવામાં આવે તે, સિદ્ધિ અને સિદ્ધિ સર્વે હણાઈ જાય છે. તે ચારિત્રની સિદ્ધિ થશે કે અસિદ્ધિ થશે, એ વાતને નિશ્ચય થઈ શક્તા નથી.
જે આ વાત માન્ય કરવામાં આવે તે ભવ્ય જીવને પણ દીક્ષા ન આપવી એમ ઠરે. કારણ કે, તેના અંતરંગની ખબર નથી. એ રીતે દીક્ષા ન આપવાથી સમ્ય માર્ગને ઊછેદ થઈ જાય છે, તેથી એ વાત એકાંતે લેવી ન જોઈએ. ૧૯
તે વિષે બીજે વિચાર દર્શાવે છે. अशुफानादरेज्यासाद्योगानो दर्शनाद्यपि। सिफिनैंसर्गिकी मुक्ता तदप्यभ्यासिकं यतः ॥२०॥
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪.
અધ્યાત્મ સાર,
- ભાવાર્થ_એમ અશુદ્ધને અનાદર કરે, અને શુદ્ધ પેગને અભ્યાસ ન કરે, ત્યારે દર્શન જે સમક્તિ તે પણ શુદ્ધ ન થાય. કારણકે, એક નિસર્ગ-સ્વાભાવિક સમક્તિ ટાળીને શુદ્ધ કરવું, તે પણ અભ્યાસથીજ થઈ શકે છે. ૨૦
વિશેષાર્થ –દર્શન એટલે સમક્તિની શુદ્ધિ બે રીતે થતી નથી. એક અશુદ્ધને અનાદર કરે, અને બીજું શુદ્ધ વેગને અભ્યાસ ન કરે. આમ કરવાથી દર્શન સમકિતની શુદ્ધિ થતી નથી. તેમ થવાનું કારણ દર્શાવે છે. નિસર્ગ–સ્વાભાવિક એવા સમક્તિને ટાળીને શુદ્ધ કરવું, તે પણ અભ્યાસથી જ થઈ શકે છે. ૨૦
કેવી શુદ્ધતા હણાતી નથી? शुफमागानुरागेणा शगनां या तु शुभता । गुणात्परतंत्राणां सा न कापि विहन्यते ॥ २१ ॥
ભાવાર્થ–શુદ્ધ માર્ગના અનુરાગ વડે ઉત્તમ એવા અને ગુણવાન પ્રાણને આધીન રહેનારા પુરૂષોના આત્માની જે શુદ્ધતા છે, તે ક્યારે પણ હણાતી નથી. ૨૧
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેથી આત્માની કેવી વિશુધ્ધતા હણાતી નથી, તે દર્શાવે છે. જે પુરૂના, શુધ્ધ માર્ગ ઉપર અનુરાગ છે, તેવા પુરૂષે તે અનુરાગને લઈને ઉત્તમ હોય છે. તેઓ શઠલુચ્ચા હોતા નથી. વળી જે પુરૂષ ગુણવંત પ્રાણને આધીન રહેનારા છે, એટલે ગુણ ઉપર પ્રીતિ ધરનારા છે, તેવા પુરૂષના આભાની જે શુધ્ધતા છે, તે કદિ પણ હણાતી નથી. કહેવાને આશય
Page #40
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સ્વરૂપ.
એ છે કે, જેઓ શુધ્ધ માર્ગ ઉપર પ્રીતિ રાખનારા અને ગુણ જન ઉપર પ્રેમ ધરનારા છે, તેઓની શુદ્ધિ કદિ પણ નાશ પામતી નથી. તેથી સર્વ ભવી આત્માઓએ શુધ્ધ માર્ગ ઉપર પ્રીતિ અને ગુણજન ઉપર પ્રેમ ધારણ કરવું જોઈએ. તે સિવાય કદિ પણ ઉત્તમ પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત થશે નહીં. ૨૧
શુદ્ધિના ત્રણ પ્રકારविषयात्मानुबंधैर्हि त्रिधाशुषं यथोत्तरम् । ब्रुवते कर्म तत्रायं मुकत्यर्थे पतनाद्यपि ॥२५॥
ભાવાર્થ_વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણ પ્રકારે શુધ્ધિ કહેવાય છે. તે શુધ્ધિ એક એકથી વિશેષ ઉત્તમ છે. તે ત્રણે કર્મમાં જે દુઃખથી પિતાના આત્માને મુકાવાને ઝુંપાપાત વગેરે કરે તે પહેલું વિષય શુદ્ધિ કર્મ કહેવાય છે૨૨
વિશેષાર્થ–પૃથકાર આ શ્લોકથી ત્રણ પ્રકારની શુદ્ધિ - ર્શાવે છે. વિષયે કરીને જે શુદ્ધિ થાય તે પહેલી વિષયશુદ્ધિ કહેવિાય છે. આત્માએ કરીને જે શુદ્ધિ તે બીજી આત્મ શુદ્ધિ, અને અનુબંધ વડે કરીને જે શુદ્ધિ તે ત્રીજી અનુબંધ શુદ્ધિ કહેવાય છે. તે શુદ્ધિ ઉત્તરોત્તર એક એકથી ઉત્તમ છે નિર્મલ છે એટલે વિષય શુદ્ધિથી આત્મ શુદ્ધિ નિર્મલ છે, અને આત્મ શુદ્ધિથી અનુબંધ શુધ્ધિ નિર્મલ છે. આ ત્રણે શુધ્ધિઓમાં આત્મશુદ્ધિ અને અનુઅંધ શુધ્ધિને બાદ કરી ત્રીજી વિષય શુધ્ધિ માટે ગ્રંથકાર લખે છે કે, જે પિતાના આત્માને મુકાવાને ઝપાપાત વગેરેથી આત્મઘાત
Page #41
--------------------------------------------------------------------------
________________
at
અધ્યાત્મ સાર.
કરે છે, તે વિષય શુધ્ધિ કહેવાય છે; અને તે સથી અધમ છે; તેથી તે શુદ્ધ કરવાના પ્રયત્ન કરવા ન જોઈએ. ૨૨
ન
તે ત્રિવિધ શુધ્ધિને માટે વિશેષ જણાવે છે.
अज्ञानिनां द्वितीयं तु लोकदृष्टया यमादिकम् । तृतीयं शांतच्या तत्तत्वसंवेदनानुगम् ॥ २३ ॥
ભાવા—જે ત્રીજી આત્મ શુદ્ધિ છે, તે અજ્ઞાનીઓને થાય છે. તે લેાક દૃષ્ટિએ પાંચ યમ, ત્રણ નિયમ વગેરે પાલે છે. અનેત્રીજી અનુષધ શુદ્ધિ છે, તે શાંત વૃત્તિવડે તત્ત્વના સવેદન—અનુભવને અનુસરે છે. ૨૩
વિશેષા—આ લેાથી ગ્રંથકાર આત્મ શુધ્ધિ અને અનુબંધ શુધ્ધિનાં લક્ષણો દર્શાવે છે. જેએ લેાક ટષ્ટિએ પાંચ યમ અને ત્રણ નિયમ વગેરે પાળનારા અજ્ઞાનીએછે, તેમને આત્મશુધ્ધિ હાય છે. એટલે માત્ર લેાકેાને પતાવવાને યમ નિયમ પાળવા, તે આત્મશુધ્ધિ કહેવાય છે. જે શાંતવૃત્તિથી તત્ત્વનુ સવેદન અનુભવ કરે છે, તેમને ત્રીજી અનુષધ શુધ્ધિ હેાય છે, એટલે જે શાંત વૃત્તિથી તત્ત્વાનુભવ કરવા, તે અનુભવ વિશુધ્ધિ કહેવાય છે. સારાંતે શ કે, અનુબંધ શુધ્ધિ સૌત્તમ છે. આત્મશુધ્ધિ તેનાથી ઉતરતી છે, અને વિષય શુધ્ધિ તેનાથી ઉતરતી છે. ૨૩
તે ત્રિવિધ શુધ્ધિનુ ફળ દર્શાવે છે. आद्या नाज्ञान बाहुल्या न्मोक्षसाधकबाधनम् । सनावाशयलेशेनोचितं जन्म परे जगुः ॥ २४ ॥
Page #42
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સ્વરૂપ.
ભાષા-પેહલી નિષયમુધ્ધિ અજ્ઞાનના બહુપણાથી મેક્ષના સાધકને આધ કરનારી છે, અને તેના સદ્ભાવથી શુભ આશયના લેશ માત્ર હાય તે, તેથી જન્મ મરણ થયા કરે, એમ ચેાગાભ્યાસી પુરકહે છે. ૨૪
વિશષાઝ પાપાત વગેરેથી આત્મઘાત કરવાની જે પેલી વિષયષ્ટિ છે, તેની અદર ઘણી અજ્ઞાનતા રહેલી છે, તેથી તે એક્ષનાં સાધનના ખાધ કરે છે, એટલે તે શુધ્ધિમાં કદ્ધિપણુ મેક્ષ થતા નથી. તેનું કારણ બતાવે છે. તે શુધ્ધિમાં શુભ આશયના માત્ર લેશ હાય છે, તેથી જન્મમરણની પર પસ ત્રુટી શક્તી નથી. આ વાત ચેાગાભ્યાસી પુરૂષ જણાવે છે. ૨૪
મીજી અને ત્રીજી શુદ્ધિનું ફળ કહે છે. द्वितीया दोषहानिः स्यात्क चिन्मंडूकचूर्णवत् । आत्यंतिकी तृतीचा तु गुरुलाघवचिंतया ॥ २५ ॥
ભાષા...જી આત્મશુધ્ધિથી ક્વચિત્ દેષની હાની તા થાય, પણ દેડકાના ભ્રૂણની જેમ પરપરાએ ઘણા દેષ થઈ જાય છે. અને ત્રીજી અનુખ ધ શુધ્ધિમાં તે ગુરૂતાભાવ અને લઘુતાભાવના ચિતવનથી કની અત્યત હાની થાય છે. ૨૫
વિશેષા—બીજી આત્મશુધ્ધિમાં દોષની હાની થઈ શકે છે, પણ તે કેાઈવાર અને છે. કારણકે, તેની અંદર દેડકાના ચણુની જેમ દ્વેષની પરંપરાએ ઘણા દોષા ઉત્પન્ન થાય છે. આ દૃષ્ટાંત આપી ગ્રંથકારે દેષની ઉત્પત્તિને ખરાખર સૂચવી આપી છે. એક દેડકાન
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૮
અધ્યાત્મ સાર.
નાશ થયેા હેાય, પણ તે સુકાઇ ગયેલા શરીર ઉપર જ્યારે વર્ષાદનું જળ પડે છે, ત્યારે તેમાંથી અનેક દેડકાએ ઉત્ત્પન્ન થાય છે, તેવી રીતે આત્મશુધ્ધિથી દોષની હાનિ થાય છે; પણ તેમાંથી પાછા ઘણા ઢાષા ઉત્પન્ન થઇ આવે છે. ત્રીજી અનુખ શુધ્ધિ તેનાથી ઉત્તમ છે. તેની અંદર કર્મની અત્ય’તનિવૃત્તિથાય છે, કારણકે, તે શુધ્ધિમાં ગુરૂતાભાવ અને લઘુતાભાવની વિચારણા રહેલી છે. એ વિચારણાના એવા મેટા પ્રભાવ છે કે, તેના ચેગથી કર્મ કે દ્વેષની અત્યંત નિવૃત્તિ થઇ જાય છે. ૨૫
કેવી ક્રિયાથી રત્નત્રયીનું મીજ પ્રગટ થાય છે ?
अपि स्वरूपतः शुद्धा क्रिया तस्माद्विशुद्विकृत् । मौन व्यवहारेण मार्गवीजं दृढादरात् ॥ २६ ॥ ॥
ભાવાર્થ—જે ક્રિયા સ્વરૂપથી પણ શુધ્ધ હેાય તે, તે આત્માને શુધ્ધતા કરનારી છે; માટે શુધ્ધક્રિયા કરવી જોઈએ. મુનીંદ્ર પરમેશ્વરે અતાવેલા વ્યવહારવડે દઢ આદરથી શુધ્ધ ક્રિયા કરવામાં આવે તેા, તેથી ત્રણ રત્નાનાં માર્ગનું બીજ પ્રગટ થાય છે. ૨૬
વિશેષાર્થ—જે ક્રિયા સ્વરૂપથી શુધ્ધ હાય, તેા તે ક્રિયા આત્માને શુધ્ધતા કરનારી છે, એટલે શુધ્ધક્રિયા કરનારના આત્મા શુધ્ધ થાય છે. તેથી દરેક ભવી મનુષ્ય શુધ્ધક્રિયા કરનાર થવું જોઇએ. તેવી ક્રિયા કરવાથી શું ફળ થાય ? તે ગ્રંથકાર દર્શાવે છે. મૈાનીંદ્ર
એટલે જિનભગવંતે જે વ્યવહાર આગમદ્વારા દર્શાવ્યેા છે, તે વ્યવહાર પ્રમાણે ચાલી ને આદરથી ક્રિયા કરવામાં આવે તે, રત્નગયી
Page #44
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ રવરૂપ.
એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું બીજ પ્રગટ થાય છે. કહેવાને આશય એ છે કે, શ્રી જિનભગવતે શુધ્ધયિા કરવાને વ્યવહાર દર્શાવ્યા છે, તે વ્યવહારનું સેવન કરવાથી એટલે શુધ્ધ ક્રિયા કરૂ વાથી જ્ઞાન, દર્શન, અને ચારિગ એ ત્રણ રત્નનું બીજ પ્રગટ થાય છે. પણ તે શુધ્ધયિાનું સેવન સામાન્ય રીતે કરવાનું નથી; દઢ આદરથી એટલે બહુમાનથી કરવાનું છે. ૨૬ ગુરૂની આજ્ઞા, દ્રવ્યદીક્ષા અને વીર્યના ઉલ્લાસથી.
ઘણા આત્માઓ પરમપદને પામેલા છે. गुर्वाज्ञापारतंत्र्येण द्रव्यदीक्षाग्रहादपि । વીશ્વાસન િવ પ મ | |
ભાવાર્થ–ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્યદીક્ષાના ગ્રહણથી પણ અને અનુક્રમે વીર્યના ઉલ્લાસથી ઘણા જી પરમ પદને પામેલા છે. ૨૭
વિશેષાર્થ–આ લેકથી ગ્રંથકાર પરમપદ–મોક્ષને પામવાનાત્રણ ઉપાય દર્શાવે છે. ગુરૂની આજ્ઞાને આધીન રહેવું, દ્રવ્ય દીક્ષા લેવી, અને અનુક્રમે આત્મવીર્યને ફેરવવું; એ ત્રણ ઉપાયથી પર મ પદ પ્રાપ્ત કરી શકાય છે. આ ત્રણે ઊપાયે સહચારી ભાવથી લેવાના છે. એટલે તે બધા ઉપાયો સેવ્યા હોય તેજ, મેક્ષના અધિકારી થવાય છે. તે સિવાય મોક્ષના અધિકારી થવાતું નથી. તે ત્રણ ઉપાયમાંથી એક પણ ઉપાય છે ન હોવા જોઈએ. ગુરૂની આજ્ઞાને આધીન રહે, અને દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરે નહીં, તેમજ, અ
Page #45
--------------------------------------------------------------------------
________________
ખાધ્યાત્મ સાર.
નુક્રમે વિદ્યાસ પ્રગટ કરે નહીં, તે મોક્ષના અધિકારી થવાતું નથી. તેમ દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરે, અને ગુરૂની આજ્ઞાને આધીન રહેવી, તેમ વિલાસ પ્રગટ કરે નહીં, તે પણ મેક્ષના અધિકારી થવાતું નથી. તે ઉપાયની ત્રિપુટી સંપૂર્ણ હોય તાજ, મેશ્નના અધિકારી - વાય છે. અહિ “દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરવાથી પણ એમ જે લખેલું છે તે હેતુ પૂર્વક છે. એટલે મુખ્ય ભાવ દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, તે છતાં કદિ દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરી હોય તે પણ મેક્ષના અધિકારી થવાય છે, એમ દર્શાવ્યું છે. વળી પ્રથકારે તે ત્રણ ઉપાયોને જે ક્રમવાર દર્શાવ્યા છે, તેમાં ઘણેજ ઊત્તમ હેતુ રહેલો છે. પ્રથમ ગુરૂની આજ્ઞા ને આધીન રહેવાને કહ્યું, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, જે ગુરૂની આજ્ઞાને આધીન રહે, તે દ્રવ્ય દીક્ષાને યથાર્થ રીતે પાળી શકે છે, અને જ્યારે દ્રવ્ય દીક્ષા યથાર્થ પાળવામાં આવે છે, ત્યારે તેનામાં અનુક્રમે વીલ્લાસ ફેરવવાનું સામર્થ્ય આવે છે, અને તેથી તે મેક્ષને અધિકારી થઈ શકે છે. ઘણા એ ત્રણ ઉપાયેનું સે વન કરી પરમ પદને પ્રાપ્ત થયેલા છે, એ જૈન ઇતિહાસમાં પ્રખ્યાત છે. ૨૭
અધ્યાત્મના અભ્યાસ વખતે કેવી ક્રિયા અને
જ્ઞાન જુરે છે. अध्यात्माज्यासकालेऽपि क्रिया काप्येवमस्ति हि। शुचौधसंशानुगतं झानमप्यस्ति किंचन ॥२०॥
ભાવાર્થ અધ્યાત્મના અભ્યાસ વખતે પણ કઈ લેશ યાત્રા યિા વર્તે છે, અને શુભકારી ઓઘ સંજ્ઞાને સહચારી એવું કાંઈક જ્ઞાન પણ વર્તે છે. ૨૮
Page #46
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ રામ. વિશેષાર્થ અને અધિકારી સુષ અધ્યાત્મ વિદ્યાને અભ્યા સ કરવા તત્પર થાય છે, તે વખતે તેનામાં કઈ થતી લેશમાત્ર રિસ રહેતી હેર છે. તેમજ તે કાળે શુભકારી ઓધ સત્તાનું સહ વાર એવું પકિ ના પણ રહેવું છે. કહેવાલ જણાય એવા છે કે, ચાર વિશા એ જ છે કે, તેવા અમાસના શાસશિયા અને જ્ઞાન અને તેટલે અંશે પ્રાપ્ત થાય છે. ૨૮ તે જ્ઞાન-કિયા રૂપ અધ્યાત્મ કેવાં મનુષ્યોને
પ્રાપ્ત થાય છે ? भो शानिमालामाल किये। પરમાનં સ્થાનિકમાવા શાષ્ટિના II QUI
ભવાર્થ એ કારણ માટે તે અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયા રૂપે રહેલું છે. તે અધ્યાત્મ દંભ રહિત આચારથી શેભનારા મનુષ્યને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. ૨૯
વિશેષાર્થ એ કારણ માટે એટલે ઉપર કહેલાં કારણને લઈને તે અધ્યાત્મ, જ્ઞાન તથા યિા રૂપે રહેલું છે. તે અધ્યાત્મ કેવાં મન
ને ઉત્તરોત્તર વધે છે? તે ગ્રંથકાર દર્શાવે છે. જેઓ દંભરહિત આચારને પાળનારા છે, તેઓને તે અધ્યાત્મ ઉત્તરોત્તર વધે છે. જેનામાં દંભ હોય તેવાં માણસને તે અધ્યાત્મ વૃધ્ધિ પામતું નથી. પણ તે નષ્ટ થઈ જાય છે. આ ઉપરથી એ ઉપદેશ લેવાને છે કે, જેમણે અધ્યાત્મ પ્રાપ્ત કરવું હોય તેમણે પિતાના આચાર વિચારમાં જરાપણુ દંભ રાખ ન જોઈએ. દંભ રહિત–શુદ્ધ આચારમાં
Page #47
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વર્તનારા ભવી મનુષ્ય જ્ઞાનકિયા રૂપ અધ્યાત્મને વધારી શકે છે, અને તેથી પોતાના આત્માને અધ્યાત્મની ઉન્નતિમાં લઈ જાય છે. જેઓ દંભથી આચાર પાળી અધ્યાત્મ વિદ્યા મેળવવાને તત્પર થશે, તેઓને અધ્યાત્મની વૃધ્ધિ નહીં થાય, એટલું જ નહીં પણ તેઓ અધ્યાત્મથી તદ્દન વિમુખ થઈ અર્ધગતિના પાત્ર બનશે. તેથી દરેક ભવી આત્માએ જ્ઞાનક્રિયાત્મક અધ્યાત્મને મેળવવાને માટે નિર્દભપણે આચાર પાળ જોઈએ. ૨૯
इति अध्यात्मस्वरूपनामे बीजो अधिकार.
Page #48
--------------------------------------------------------------------------
________________
દંભત્યાગાધિકાર.
૪૩
तृतीय-दभत्यागाधिकार.
દંભ કેવો છે? दनो मुक्किलतावन्हिनो राहुः क्रियाविधौ । दौ ग्यकारणं दंभो दंनोऽध्यात्मसुखार्गला ॥ १ ॥
ભાવાર્થ–દંભ, મુક્તિરૂપી લતામાં અગ્નિરૂપ છે. દંભ,ક્રિયારૂપી ચંદ્રમાં રાહુરૂપ છે. દંભ, દૈગ્યનું કારણ છે, અને દંભ અધ્યાત્મ સુખની અર્ગલા–ભૂંગળ રૂપ છે. ૧
1. વિશેષાર્થ આ લેકથી ગ્રંથકારે દંભના અવગુણદર્શાવ્યા છે. જેમાં અગ્નિ લતાને બાળી નાંખે છે, તેમ દંભરૂપી અગ્નિ મુક્તિરૂપી લતાને બાળી નાંખે છે. જેમ રાહ ચંદ્રને ગ્રાસ કરે છે, તેમ દંભરૂપી રાહુ ક્રિયારૂપી ચંદ્રને ગ્રાસ કરી જાય છે. વળી દંભ દુર્ભાચનું કારણ છે, તેમજ અધ્યાત્મ સુખની ભૂગળરૂપ છે, એટલે દંભ કરવાથી દુભાગ્યે થાય છે, અને અધ્યાત્મનું સુખ અટકે છે. અર્થાત્ જેમણે મુક્તિ પ્રાપ્ત કરવી હેય, ક્રિયા સાધવી હેય, દુર્ભાગ્યને દૂર કરવું હેય, અને અધ્યાત્મ સુખ મેળવવું હોય, તેમણે સર્વથા દંભ ને ત્યાગ કરવો એગ્ય છે. ૧
Page #49
--------------------------------------------------------------------------
________________
આમતમ સાર.
દંભથી બીજી શી હાનો થાય છે? दंलो ज्ञानाद्रिदभोलिदैनः कामानले हविः । व्यसनानां सुहृदनों दलचोरो व्रतश्रियः ॥ ॥
ભાવાર્થ–દભ, જ્ઞાનરૂપી પર્વતમાં વા સમાન છે. દંભ કામરૂપી અગ્નિમાં હોમવાનું દ્રવ્ય છે, દંભ, વ્યસન—દુઓને મિત્ર છે, અને દંભ વ્રતલહમીને ચાર છે. ૨
વિશેષાર્થ જેમ વજા પર્વતને છેદી નાખે છે, તેમ ભરૂપી વજા જ્ઞાનરૂપી પર્વતને છેદી નાખે છે. ઘી વગેરે હેમવાને પદાર્થ નાંખવાથી જેમ અગ્નિ વધે છે, તેમ દંભરૂપી હેમવાને પદાર્થ નાંખવાથી કામદેવરૂપી અગ્નિ વધે છે. વળી દંભ વ્યસનદુઃખેને મિત્ર છે. એટલે જ્યાં દંભ હોય, ત્યાં અનેક જાતનાં દુકએ આવી પડે છે. જેમાં ચાર લહમીને ચરી જાય છે, તેમ દંભી શેર વ્રતની લક્ષમીને ચેરી જાય છે. કહેવાને આશય એ છે કે, જે માણસમાં દંભ હોય, તે માણસના જ્ઞાનને નાશ થાય છે, તેનામાં કામવિકારે વૃદ્ધિ પામે છે, તેની ઉપર અનેક જાતનાં દુખ આવી પડે છે, અને તેના વ્રતની લમીને નાશ થાય છે, તેથી તેવા દંભનો ત્યાગ કરે Pઈએ. ૨ દંભથી વ્રત લઈમેક્ષ પદની ઇચ્છા રાખનસ માણસ લેવાના વહાણુમાં બે
સી રામુદ્રને પાર જવા ઇચ્છે છે. दोन व्रतमास्थाय यो पांगति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यिवासति॥३॥
Page #50
--------------------------------------------------------------------------
________________
ભાષિકાર. ભવાઈ–ભથી વ્રતને ધારણ કરી જે માણસ પરમપદ– મોક્ષની ઈચ્છા રાખે છે, તે લોઢાના નાવ ઉપર બેસી સમુહના પરને પામવાને ઈચ્છે છે. ૩
વિશિષાર્થ–દંભથી વ્રત ધારણ કરી મેક્ષની ઈચ્છા રાખનારે માણસ લેઢાના વહાણ ઉપર બેસી સમુદ્ર પાર જવાને ઈ
છે છે. લેઢાના નાવમાં બેસીને જેમ સમુદ્રની પાર જવાતું નથી, તેમ દંભથી વ્રતને ધારણ કરી મેક્ષે જવાતું નથી. દંભરૂપી લેહનું નાવ તેને સંસાર સાગરમાં ડુબાડે છે. ૩ દંભ દૂર કર્યો ન હોય તે વ્રત અને તપ
શું કામનાં છે? किं व्रतेन तपोनि दलश्चन्न निराकृतः।। किमादर्शेन किं दीपैयद्यांध्यं न दृशोर्गतम् ॥४॥
ભાવાર્થ એ દંભને દૂર કર્યો ન હોય તે, પછી વ્રત અને તપ કરવાથી શું ? જે દષ્ટિનું અધપણું ન ગયું હોય, તો પછી દર્પણ કે દીવા શા કામના છે? ૪
વિશેષાર્થ_ગમે તેવાં વ્રત અને તપસ્યા કરતે હોય, પણ જે તેનામાંથી દંભ દૂર થયે ન હોય, તો તે વ્રત તથા તપ શા કામનાં છે? અર્થાત્ નકામાં છે. દંભથી કરેલાં વત અને તપસ્યાઓ તેના ફળને આપતાં નથી. તે ઉપર ગ્રંથકાર દષ્ટાંત આપે છે, જે માણસની દ્રષ્ટિમાંથી અંધતા દૂર થઈ નથી, તેની આગળદર્પણ અને દીવાઓ શા કામના છે? જેવી રીતે અંધની આગળ આરસી
Page #51
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
તથા દીવા નકામા છે, તેવી રીતે દંભી માણસે આચરેલાં વ્રત–તપ નકામાં છે. ૪ મુનિના સર્વ આચારે એક દંભથી દૂષિત થઈ જાય છે.
केशलोचधराशय्यानिवाब्रह्मव्रतादिकम् । दंतेन दूष्यते सर्व त्रासेनैव महामणिः ॥५॥
ભાવાર્થ-કેશને લેચ, પૃથ્વી પર શય્યા, ભિક્ષા અને બ્રહ્મચર્ય વગેરે સર્વે મુનિના આચાર, જેમ ત્રાસ (ડાઘા) થી માટે મણિ દૂષિત થાય છે, તેમ એક દંભથી દૂષિત થઈ જાય છે. ૫
વિશેષાર્થ–-કેશને લેચ કરે, પૃથ્વી ઉપર સુવું, ભિક્ષા માગવી, અને બ્રહ્મચર્ય વગેરે પાળવાં, એ બધા મુનિના આચાર એક દંભથી દૂષિત થઈ જાય છે. એટલે મુનિ પિતાના આચાર પાળતે હેાય, પણ જો તેનામાં દંભ હોય તે, તે બધા આચાર નકામા થઈ જાય છે. મણિ ઘણો મૂલ્યવાન હોય, પણ જે તેનામાં ગાસ એટલે એક જાતને ડાઘ હોય તે, તે મણિ દૂષિત ગણાય છે. કહેવાને આશય એ છે કે, મુનિ પિતાના આચાર પાળે, પણ જે તે દંભી હોય છે, તેના બધા આચારે નકામા છે. તેથી મુનિએ સર્વથા દંભને ત્યાગ કરવો જોઈએ. ૫
સર્વથી દંભને ત્યાગ કરે મુશ્કેલ છે. सुत्यजं रसलांपटयं सुत्यजं देहभूषणम् । मुत्यजाः कामनोगाद्या दुस्त्यजं दंजसेवनम् ॥६॥
Page #52
--------------------------------------------------------------------------
________________
દંભત્યાગાધિકાર.
૪૭ ભાવાર્થ–રસમાં લંપટપણું છેડી શકાય છે, દેહની શોભા ત્યજી શકાય છે, અને કામગ વગેરેને ત્યાગ થઈ શકે છે, પરંતુ દંભનું સેવન ત્યજવું મુશ્કેલ છે. ૬
વિશેષાર્થ આ શ્લેકથી થકાર દંભના ત્યાગની મુશ્કેલી દર્શાવે છે. માણસ રસમાં લંપટ બન્યું હોય, તે કદિ પ્રયત્ન કરે તે તે રસના લંપટપણને છાડી શકે છે. દેહને શણગારવાનો શોખ ધરાવનાર માણસ કદિ તેનો ત્યાગ કરવા ધારે તે, કરી શકે છે. કામભેગ વગેરેમાં આશક થયેલે તરૂણ પુરૂષ દઢતાથી કદિ તેમને છોડી શકે છે, પરંતુ જે માણસ દંભમાં આસક્ત બન્યા હોય, તે દંભને છેડી શકતો નથી. કહેવાને ભાવાર્થ એ છે કે, જેનામાં દંભને પ્રવેશ થયે હેય, તે માણસ કદિ પણ દંભને છેડી શક્તો નથી; તેથી સર્વથા દંભનું સેવન કરવું ન જોઈએ. ૬ મૂર્ખ લે કેવા ઇરાદાથી દભવડે હેરાન થાય છે?
स्वदोषनिन्हवो लोकपूजा स्याद् गौरवं तथा । इयतैव कदर्शाते दंभेन बत बालिशाः ॥७॥
ભાવાર્થી–પિતાના દેષ ઢંકાય, લેકમાં પિતાની પૂજા થાય, અને પિતાનું ગૈારવ થાય—એટલાજ માટે મૂર્ખલેકે દંભથી હેરાન થાય છે. ૭
વિશેષાર્થ–મૂર્ખલેકે દંભ કરવામાં એ ઈરાદે રાખે છે કે, આપણું દે ઢંકાઈ રહેશે, લેકેમાં આપણે પૂજા થશે, અને
Page #53
--------------------------------------------------------------------------
________________
Ye
અધ્યાય
આપણુ ગારવ વધશે...” માત્ર આટલા ઈરાદાથી તેએ દભને ધારણ કરે છે, અને તેથી પરિણામે તેએ ઘણાજ હેરાન થાય છે. પેાતાના દોષ ઢાંકવા, લેાકેામાં પુજાવુ, અને પેાતાની.મહત્તા વધારવી, આવા ઇરાદાથી દંભને ધારણ કરનારા પુરૂષ ખરેખરા મૂખ છે, કારણકે, તેઓ દંભથી જેટલા લાભ લેવા ધારેછે તેલાબના કરતાં તેમને પરિણામે વધારે હાનિ થાય છે, કેમકે આખરે ભીના દબ લેાકેામાં જાહેર થયા વિના રહેતા નથી, અને જ્યારે જાહેર થાય છે, ત્યારે તે ભીની લેાકમાં ભારે કર્થના થાય છે. તેના છુપાવેલા દેષ પ્રગટ થાય છે, લેાક પૂજા ઘટે છે, અને તેના ગારવના નાશ થાયછે.
દલીનું વ્રત અવ્રતની વૃદ્ધિને અર્થ થાય છે.
सतीनां यथा शीलमशीलस्यैव वृद्धये ।
दनेनावत सिद्धयर्थं व्रतं वेषभृतां तथा ॥ ८ ॥
ભાવા—જેમ અસતી-કુલટા સ્ત્રીનુ· શીલ તેના અશીલની વૃદ્ધિને માટે થાય છે, તેમ વેષધારી દ‘ભીનુ વ્રત તેના અત્રતની વૃદ્ધિને અર્થે થાય છે. ૮
વિશેષા—કુલટા સ્રી શીલ પાળવા જાય છે, તે તેનુ' તે શીલ તેના અશીલની વૃદ્ધિ કરે છે. કારણ કે, તેનામાં શુદ્ધ શીલ આવી શકતુ નથી; એટલે તેમાંથી ઉલટા કુશીલના વધારા થાય છે. તેવી રીતે જે વેષધારી દ’ભી મુનિએ હેાય છે, તેઓ વ્રત પાળવા જાય છે, પણુ દ'ને લને તેનામાં અત્રત-અનાચારના વધારા થાય છે. ૮
Page #54
--------------------------------------------------------------------------
________________
ત્યાગાધિકાર.
'ભના નઠારા પરિણામને જાણનારા માં પગલે પગલે સ્ખલના પામે છે.
जानाना अपि दंभस्य स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविश्वासाः स्खलति पदे पदे ॥ ५ ॥
રા
ભાવા—મૂર્ખ લેાકેા દભના પરિણામને જાણતાં હાય, પણ તે ઉપર વિશ્વાસ ધારણ કરી પગલે પગલે સ્ખલના જામે છે. ૯
- વિશેષા—કેટલાએક મૂર્ખ પુરૂષો પોતાના મનમાં સમજે છે કે, 'ભ રાખવાથી તેનુ પરિણામ ઘણું નઠારૂ આવે છે, તે છતાં તે દંભની ઉપર વિશ્વાસ રાખી પાતે "ભી અને છે, પછી તેચ્ના પગલે પગલે સ્ખલના પામે છે. એટલે તે ક્ષણે ક્ષણે તે દ ભના નઠારાં ફળ ભાગવે છે. તેથી તેઓ ખરેખરા મૂખ કહેવાય છે. કારણ કે, જેનાથી પેાતાના આત્માને માટી હૅાનિ થાય છે, તેના તે વિચાર કરતા નથી. તેથી કોઈએ વિવિધ પ્રકારની હાનીમ કરનારા દંભ ઉપર વિશ્વાસ કરવા ન ોઈએ. હું
જેઆ ભાગવતી દીક્ષાના દભથી લાપ કરે છે, તે માહનું જ માહાત્મ્ય છે.
अहो मोहस्य माहात्म्यं दीक्षां जागवतीमपि । दंभेन यदि पति कज्जलेनेव रूपकम् ॥ १० ॥
Page #55
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવા—અહા ! માહનું કેવુ' માહાત્મ્ય છે ? કે જેથી કાજલવડે રૂપની જેમ ભગવંતની દીક્ષાને પણ લેાપી નાખેછે, ૧૦
વિશેષા—આ સંસારમાંથી આત્માને ઉદ્ધાર કરનારી શ્રી ભગવ′તની દીક્ષા છે, તેને દભથી લેપી નાંખવી, એ માહેતુ જ માહાત્મ્ય છે. આશ્ચર્યની વાત છે કે, ભગવ`તની પવિત્ર દીક્ષા ધારણ કરી તેને દ"ભથી લેાપી નાંખવી, એ કેવું અનુચિત કામ કહેવાય ? તે ઉપરથી ગ્રંથકાર દષ્ટાંત આપે છે-જેમ સુંદર રૂપને કાજળ લગાડી દેવું, તેવી રીતે દંભથી મહાવ્રતવતી દીક્ષાનેા નાશ કરવા તે છે. આમ થવાનુ કારણ માત્ર મેાહુના વિલાસ છે. મેાહુને લઈને દંભ કરવાની ઇચ્છા થાય છે, તેથી તેમાં માનુ માહાત્મ્ય રહેલ છે. માહુને લઈને ઈલનું સેવન કરી ભાગવતી દીક્ષાના લેાપ કરનારા સાધુએ આ જગતમાં નિંદાપાત્ર અને છે, તેથી દરેક મુનિએ પેાતાની દીક્ષાને નાશ કરનારા દંભના સર્વથા ત્યાગ કરવા જોઈએ. ૧૦
દભ ધર્મની અંદર ઉપદ્રવ રૂપ છે.
ब्जे हिमं तनौ रोगो वने वन्हि दिने निशा । ग्रंथे मौख्यं कलिः सौख्ये धर्मे दंभ उपप्लवः ॥। ११ ॥
ભાવા—જેમ કમળમાં હિમ, શરીરમાં રોગ, વનમાં અગ્નિ, દિવસમાં રાત્રિ, ગ્રંથમાં મૂર્ખતા, અને સુખમાં કલહુ ઉપદ્રવરૂપ છે, તેમ ધર્મની અંદર દસ ઉપદ્રવ રૂપ છે. ૧૧
વિશેષા—ધર્મની અંદર દંભ ખરેખરો ઉપદ્રવ રૂપ છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
દંભત્યાગાયિકાર.
પા
એટલે દંભ ધર્મને નાશકર્તા છે. તેને માટે પ્રથકાર તેને ઘટતાં છ દષ્ટાંત આપે છે. કમળની અંદર પહેલું હિમ કમળને નાશ કરે છે, રેગ શરીરને બગાડી નાખે છે, અગ્નિ વનને બાળી નાખે છે, રાત્રિ દિવસને નાશ કરે છે, મૂર્ખતા ગ્રંથના બાલને અડકાવે છે, અને કલહથી સુખને ઊચ્છેદ થાય છે, તેવી રીતે દંભથી ધર્મનો વિનાશ થાય છે. ૧૧
શ્રાવક રહેવું સારું છે, પણ દંભથી મુનિ
થઈ બેસવું સારું નથી.
अतएव न यो धर्तुं मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राद्धता तस्य न तु दनेन जीवनम् ॥ १॥
ભાવાર્થ_એથી કરીને જે પુરૂષ મૂલ તથા ઉત્તર ગુણોને ધારણ કરવાને સમર્થ ન હોય, તેણે ઊત્તમ પ્રકારનું શ્રાવકપણું ધારણ કરવું યુક્ત છે, પણ દંભથી જીવવું ચુકત નથી. ૧૨ ' વિશેષાર્થ–મૂલગુણ એટલે પાંચ મહાવ્રત અને ઉત્તર ગુણે એટલે કરણ સિત્તરી વગેરે ગુણોને ધારણ કરવાને જે સમર્થન હેય, અર્થાત્ મુનિ ધર્મને ધારણ કરવાને જે સમર્થ ન હોય, તે છે શ્રાવકપણામાં રહી ગૃહસ્થ ધર્મ પાળ તે વધારે સારે છે, પણ દંભ ધારણ કરી મુનિ બની જીવવું સારું નથી. કહેવાને આશય એ છે કે જે મુનિ ધર્મ પોલવાની પિતાનામાં શક્તિ હોય તે મુનિ થવું. નહીં. તે ગૃહસ્થાવાસમાં રહી શ્રાવકધર્મ થાળ વધારે સારે છે, પરંતુ દંભી થઈ મુનિધર્મ પાળવે તે ટિત નથી. ૧૨
Page #57
--------------------------------------------------------------------------
________________
M
ધ્યાત્મ સાર
જો મુનિવ્રત છેડી શકાય તેમ ન હેાય તે, દૃ ભરહિત રહેવુ જોઇએ.
परिहर्तुं न यो लिंगमप्यलं दृढ रागवान् । संविज्ञपाक्षिकः सस्या निर्दजः साधुसेवकः ॥ १३ ॥
ભાષા—જે પુરૂષ વ્રત ઊપર લાગેલા દઢ રાગને લઇને લિંગ એટલે મુનિ વ્રત પણ મુકવાને સમર્થ ન હોય, તેણે સ’વિજ્ઞ સવેગના પક્ષ લઇ દભ રહિત સાધુના સેવક થવું. ૧૩
વિશેષા—જે પુરૂષને મુનિધમ ઉપર દઢ રાગ થયે હાય, અને તેથી કરીને તે મુનિલિંગને છેડવાને સમર્થ થઈ શકે તેમ ન હોય તે, તેણે સવેગના પક્ષ લેવા, અને ભના ત્યાગ કરી સાધુના સેવક થવું. કહેવાનો આશય એવા છે કે, જે સુનિયમ ઉપર દૃઢ રાગ હાય તા, તેણે દલના સથા ત્યાગ કરવા. દલથી સુનિધને ધારણ કરવા નહીં. ૧૩
દંભના ત્યાગીને થાડી ચતના હાય તે પણ નિર્જરા થાય છે.
निर्दभस्यावसन्नस्याप्यस्य शुकार्यभाषिणः । निर्जरां यतना दत्ते स्वरूपापि गुणरागिणः || १४ ||
ભાષા—અવસન્ન એટલે અવસેદ પામેલે હાય, પણ સિદ્ધાંતના શુદ્ધ અર્થના કહેનાર, અને “ભથી રહિત એવા ગુણ
Page #58
--------------------------------------------------------------------------
________________
દલાયાગાયિકાર, - સની લાકુર થી થાના હોય તે પણ, તે નિર્જરાને
અપ છે. ૧૪. - - વિરબાઈ શાહ પિતાના ધર્મમાં અવદ પામેલો હોય
એટલે જરા શિપિલ હોય, પણ જે તે નિભી હોય તે તે ઘડી • ચાના કરે તો પણ તેના કર્મની નિર્જરા થાય છે. જોકે ના
ત્યાગ એ મોટે ગુણ છે, તે પણ તે સાથે મુનિમાં બે બીજા ગુણા હવા ઈએ. એક તે તે સિદ્ધાંતના શુદ્ધ અર્થને કહેનારે હવે જઈએ, અને બીજો તે ગુણરાગી હે જઈએ. કદિ દંભને ત્યાગ કરનારે હેય, પણ જે તે ઉત્સુત્ર પ્રરૂપણ કરનાર અને ગુણને રાગી ન હોય તે, તે કેવળ દંભને ત્યાગ નકામે છે, અને તેથી કર્મની નિર્જરા પણ થતી નથી, ૧૪ દંભથી યતિ કહેવરાવનારનું નામ લેવું તે
પણ પાપને માટે છે. व्रतमारासहत्त्वं ये विदंतोऽप्यात्मनः स्फुटं । दनापतित्वमाख्याति तेषां नामापि पाप्मने ॥ १५॥
ભાવાર્થ-જેઓ પોતે વ્રતને ભાર સહન કરી શકે તેમ નથી, એમ જાણતાં છતાં દેશથી પિતાનું યતિપણું કહે છે, તેઓનું નામ પણ પાપને માટે થાય છે. ૧૫
વિશેષાથ–થકાર આ કથી દભવડે યતિ નામ ધરાથનારા મુનિગાને હિંચ્યા છે. જે મુનિઓ પિતે જાણે છે કે, તેઓ મુનિના વ્રતના ભારને સહન કરી શકે તેમ નથી, તે છતાં મુનિ
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૪
અભ્યાત્મ સાર.
પણાના દંભ કરી પેાતાનું મુનિપણું દર્શાવે છે, એટલે અમે શુદ્ધ પંચ વ્રતધારી મુનિ છીએ' એમ સ્કુટ રીતે કહે છે, તે ઘણા અધમ પુરૂષા છે. તેવા દભી મુનિનુ' નામ લેવાથી પણુ પાપ લાગે છે. તેા તેમને વદના કરવી કે માન આપવુ' તેમાં કેટલું પાપ લાગે તે વિચારવા જેવું છે, અર્થાત્ તેવા દી મુનિના સર્વથા અનાદર કરવા જોઇએ. ૧૫
દાંભિક પુરૂષા પતિના નામથી આ જગ છેતરે છે.
कुर्वते ये न यतनां सम्यगालो चितामपि । तैरहो यतिनाम्नैव दांनिकैर्वच्यते जगत् ।। १६ ।।
ભાવા—જે મુનિ સારી રીતે વિચારી યતનાને કરતા નથી, તેવા દાંભિક મુનિએ યતિના નામથી આ જગ છેતરે છે. ૧૬
વિશેષા—મુનિઓના બધા આચારોમાં યતના કરવી એ મુખ્ય આચાર છે, જે મુનિએ સારી રીતે વિચારી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, ઢાલ અને ભાવ જોઈને યતના કરતા નથી, તે ખેલ મુનિઆ છે. તેઓ મુનિનુ' ખાટું નામ ધારણ કરી આ જગને છેતરે છે. તેથી તેવા ધૃત્ત મુનિઓથી કોઈએ ડગાવુ ન એઇએ. કહેવાના લતાર્થ એવા છે કે, જે દ્રશ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવળી વિચારી રાતના કરતા નથી તે શી મુનિ છે, અને તેના ઢળી ક્ષતિગણે કોઈને માન આપતુ ન તો. ૧૫
Page #60
--------------------------------------------------------------------------
________________
દત્યાગાયિકાર. દંભહીન મુનિ આ વિશ્વને ઋણ સમાન માને છે. धर्मातिख्यातिलानेन प्रच्छादित निजाश्रयः ।
वणाय मन्यवे विश्वं हीनोऽपि धृतकैतवः ॥ १७ ॥ - ભાવાર્થ –ધર્મમાં થયેલ પિતાની અતિ ખ્યાતિના લાભથી પિતાના આશ્રવને ઢાંકનારે, અને હીન છતાં પણ પટ–ભને ધારણ કરનાર યતિ આ વિશ્વને તૃણવત્ ગણે છે. ૧૭
વિશેષાથ.—કેટલાએક મુનિઓ દંભથી ધર્મમાં વિખ્યાત થઈ જાય છે, એટલે તેઓ ખરા ધમી તરીકે પ્રખ્યાતિ પામી જાય છે. તેઓ તે પિતાની ખ્યાતિના લાભથી પિતાનામાં જે કર્મના આશાવે હેલી હેય, અર્થાત્ જે દેષ રહેલા હોય, તેને ઢાંકી દે છે. પછી તે આ જગતને તૃણવત્ ગણે છે. કહેવાને આશય એ છે કે, દંભથી જગમાં ધમી તરીકે વિખ્યાત થઈ ગયેલા મુનિઓ પિતે સર્વ રીતે હીન છતાં આ જગતને ગણતા નથી, તેથી તેવા સુનિઓથી વધારે ચેતવાનું છે. જો કે પરિણામે તેવા મુનિઓને દંભ પ્રગટ થયા વિના રહેતું નથી, તથાપિ વૃથા ધર્મની ખ્યાતિથી તેઓ એકવાર એટલા બધા ફાવી જાય છે કે, તેઓ આ વિશ્વને તૃણવત્ ગણે છે. ૧૭
કઠિન કર્મ રોનાથી અંધાય છે? मालोकरितो दंवावरे पापनादतः । बध्नाति कठिनं कर्म पापकं योगजन्मनः ॥ १७॥
Page #61
--------------------------------------------------------------------------
________________
અાસ સાર
ભાવાય —પાવાના ઉષ વાવવાથી, તલથી અને બીજા ના અપવાદથી ચાંગીના જન્મને ખાધ કરનારૂ કઠિન ક
આંધે છે. ૧૮
પા
વિશયા
આ જગમાં યોગ જન્મવાળા એટલે ચન ૧ચન અને કાયાના યોગને, અથવા સમાધિયાગને બાપ કરનારૂ કઠિન ક` ત્રણ રીતે બધાય છે, એક તા પોતાના ઉત્કર્ષ બતાવવા ‘હું સ`થી ઉત્કૃષ્ટ છું ’ એમ દર્શાવવું, તેનાથી કઠિન ક્રમ ળથાય છે, કારણ કે, તેની અંદર માન–અહંકાર રહેલા છે, એટલે ચાર કના અંધ થાય છે. બીજી દભ કરવાથી પણ તેવુ કઠિન કર્મ અપાય છે, અને ત્રીd' બીનના અપવાદથી કઠિન ક અંધાય છે. ઈશને માટે તે ઘણું લખાએલુ' છે, પણ બીજાના અપવાદ એટલે ખીજાઓની નિંદા કરવાથી કઠિન ક્રર્મ અપાય છે; તેથી ઊત્તમ મુનિએાએ આત્મત્ઝ, દશ અને પરિનાને સ વથા ત્યાગ કરવા એઈએ. ૧૮
તેથી આત્માર્થીએ સર્વથા ભના ત્યાગ કરવા જોઇએ.
आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थ निबंधनम् । शुद्धिः स्यादृजुभूतस्ये त्यागमे प्रतिपादितम् || १५ || j
ભાવા—તેથી આત્માના અથી એવા મુનિએ કે ગૃહસ્પ્રે અનÖના કારણુ રૂપ એવા દર્ભના ત્યાગ કરવા. કારણ કે, સ રતાવાળા પુરૂષના આત્માની શુદ્ધિ થાય છે, એમ આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. ૧૯
Page #62
--------------------------------------------------------------------------
________________
પાક
દસત્યાગાકિાર વિષય ના લેપી કાર દેશના ત્યાગને માટે ઝીન પ્રકારથી કહે છે દશ અનર્થવ ાણ છે, એટલે દંભ કરવાથી અનેક જાતના છતથી ઉત્પન્ન થાય છે, તેથી આત્માથી પુરૂષ તેના સથા ત્યાગ કરતા ઈએ. આત્મા,એ વિશેષણ આપી ગ્રંથકાર એવી સૂચના કરો છે કે, જે આત્માના અથી ડેય, લāત્ આત્મા ની યુતિ ઈચ્છનારા હાય, તેમણે દળના ત્યાગ કરવા મુક્ત છે. કારણ કે, તા રાખવાથી અનેક જાતના અના ઉભા થાય છે, જે અનર્થી આત્માની શુદ્ધિના પણ નાશ કરનાશ છે. તે વાતને પુષ્ટિ આપવાને ગ્રંથકાર ઉત્તરાઢથી કહે છે કે, આગમમાં ભગવાન જિ નેશ્વરે થયું પ્રતિપાદન રહુ છે કે, જેનામાં ચરાવા હાય, તેના આત્માની સૃતિ થાય છે. તે ́n એ સશ્યતાને નાશ કરનારા છે, તેથી ૪'ભી પુરૂષના આત્મા શુદ્ધ થઈ શકતા નથી. આ ઉપરથી એવા સાર નીકળેછે કે, મુનિએ કે ગૃહો સદા સરલ ભાવ રાખવા, અને દલના ત્યાગ કરવા, જેપી આત્માની શુદ્ધિ થાય છે, અને તે આત્મ શુદ્ધિના પ્રભાવથી કર્મની નિર્જરા સુગમ છે. ૧૯
દલ કરવા નહીં એવી પરમેશ્વરની આજ્ઞા છે.
जिनैर्नानुमतं किंचिनिषिद्धं वा न सर्वथा । कार्ये भाष्यमदंभेनेत्येषाज्ञा पारमेश्वरी ॥ २० ॥
ભાવાથતીય કરાએ એકાંતે આજ્ઞા પણ કરી નથી, તેમ સથા નિવેધ પણ કર્યાં નથી, પરંતુ જે કાર્ય કરવું, તે ન ભ રહિત કરવું, એવી પરમેશ્વરની આજ્ઞા છે. ૨૦
વિશેષા—અનેકાંતવાદને પ્રવર્તાવનારા ભગવાન તીર્થંકરો
Page #63
--------------------------------------------------------------------------
________________
બટ
અધ્યાત્મ ભાર.
કેાઇ વાતમાં એકાંતે આજ્ઞા કરતા નથી, તેમ એકાંતે નિષેધ કરતા નથી. તથાપિ તેમણે એવી આજ્ઞા કરેલી છે કે, કેાઈ પણ કાર્ય દભ વિના કરવું'. આ ઉપરથી સમજી લેવાનુ છે કે, ભગવતે જ્યારે દરેક કાર્ય દલ રહિત કરવાની સૂચના આપી છે, તે પછી તેમના અનુયાયીઓએ કાઈ પણ કાર્ય માં દસ કરવા ન જોઈએ. યતિથ્યાએ અને ગૃહસ્થાએ પેાત પેાતાના આચારમાં નિર્દેભપણે વૃત્ત વુ જોઇએ. જે દંભથી વત્તનારા છે, તેઓ ભગવંતની આજ્ઞાના ઉત્થાપક છે, તેથી તે ખરેખરા કૃષિત છે. ૨૦
અધ્યાત્મમાં આસક્ત હૃદયવાળા પુરૂષને અલ્પ પણ દંભ કરવા યાગ્ય નથી.
अध्यात्मरतचित्तानां दंभः स्वल्पोपि नोचितः । छिलेशोऽपि प्रोतस्य सिंधुं संघयता मिव ॥ २१ ॥
ભાવા —જેમનુ ચિત્ત અધ્યાત્મને વિષે આસક્ત છે, તેવા પુરૂષોએ ચેાડા પણ હલ કરવલ ચેગ્ય નથી. સમુદ્રનેતરનારા પુરૂષાના વહાણુને એક છિદ્રના લેશ પણ ચગ્ય નથી. ૨૧
વિશેષા—જેમનું ચિત્ત અધ્યાત્મને વિષે તત્પર હોય છે, તેમણે થાડા પણ દભ રાખવા ન એઇએ. જો તેમનામાં થોડા પણ દલ હશે તે, તેમને અધ્યાત્મ વિદ્યા માસ નહીં થાય. એટલું જ નહીં પ્રભુ, તે સિવાય તેમને ત્રીજી પણુ મેટી હાનિ ઓ. તેથી લેશ માત્ર પણ ઈંભ રાખવા ન જોઈએ. તે ઉપર ચાર અરામર દૃષ્ટાંત આપે છે. જે સમુદ્રના પારને પામવા તૈયાર થયા ઢાય, તેમણે પોતાના વહાણુમાં જરા પણ છિદ્ર રાખવુ ન જોઈએ.
Page #64
--------------------------------------------------------------------------
________________
સત્યાગ્રામિાર.
મ
ને વહાણુંમાં નાનુ પણ છિદ્ર કાય મ તે વહાણુ સમુદ્રમાંજ ડુબી જાય છે, તેવા વહાણુમાં બેસનારા સમુદ્રના પારને પામી શક્તા નથી. તેમ અધ્યાત્મ વિદ્યા મેળવવાની ઇચ્છા રાખનારાએ જે લેશ માત્ર ઈસ ધારણ કરે તે, તે અધ્યાત્મ વિદ્યા મેળવી શકતા નથી, તેથી અધ્યાત્મને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારાએએ સવ થા દલના ત્યાગ કરવા જોઇએ. ૨૧
તે વિષે મલ્લીનાથ પ્રભુનું દૃષ્ટાંત.
दंनलेशोऽपि मल्यादेः स्त्रीत्वानर्थ निबंधनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ २२ ॥
ભાવા—મલ્લીનાથ વિગેરેને, લેશ માત્ર પણ રાખેલે ૪'ભ સીવેનના અનનું કારણુ થયા હતા; એથી તેના ત્યાગ કરવાને મહાત્મા પુરૂષ પ્રયત્ન કરવા જોઇએ. ૨૨
વિશેષા—મલ્લીનાથ પ્રભુ કે જેએ મલ્ટીકુમારીના નામથી એળખાય છે, તેમણે પૂર્વ ભવે જરા દંભ કર્યાં હતા, તેથી તેઓએ સ્ત્રી વેદને બાંધ્યા હતા. લેશ માત્ર ઈંભ કરવાથી સ્ત્રીવેદને પ્રાપ્ત થયેલા મલ્લીનાથના દાખલે વિચારવા જેવા છે. જેએ તીર્થંકર પદને પામેલા હતા, છતાં માત્ર થાડા દસને લઈને સીપણાને પામેલા હતા. તે ઉપરથી દબ કેવા વિપરીત કુલ આપનાર છે, તે સર્વેએ વિચારવું એઈએ. તેથી સામાન્ય પુરૂષની વાત તેા એક તરફ રહી, પણ જેમના આત્મા મહાન થયા હાય, કોટલે જે મહાત્મા. હાય, તેમણે પણ લેશ માત્ર દંભના ત્યાગ કરવા પ્રયત્ન કરવા જોઈએ. જ્યાં સુધી અલ્પ પણ દશ હાય, ત્યાં
Page #65
--------------------------------------------------------------------------
________________
કરી આ ઇત્તળ સ્થિત્તિ બધા હપ પણ, તેને વેઠવુ કહે છે. બાદ તે વિપરીત અને ખાસ દેશનો સર્વથા ત્યાગ કરવા ચાસ છે. જેમ ને પશુ વિષમ કર્યા વિના રહેત નથી, તેમ અલ્પ પણુ દશ વિપરીત ફળ આપ્ણ બિના હતી
નથી. ર
इति जत्याग नामे त्री जो अधिकार समाप्त.
Page #66
--------------------------------------------------------------------------
________________
ભાવ વરૂપ પિતા. आधिकार ४ थो..
ભવ-સ્વ૫ ચિંતા.
શિUિ. बदेवं निर्दभाचरणपटुता चेतसि स्व- स्वरूप संचित्य क्षणमपि सपाधाप मुधिया।
इयं चिताध्यात्ममसरसरसीतारसहरी सतां वैराग्यादिमियपवनपीना सुखकृते ॥१॥
ભાવાર્થ_એવી રીતે દંભ રહિત આચરણ કરવાનું સામ . ચ્ચ પ્રાપ્ત કરી, સારી બુદ્ધિવાળા પુરૂષ સમાધિ પ્રાપ્ત કરી, પિતાના ચિત્તને વિષે ક્ષણવાર આ સંસારનું સ્વરૂપ ચિંતવવું. એ સંસારના સ્વરૂપની ચિંતા અધ્યાત્મના પ્રદેશ રૂપી સરોવરના તીરની લહરી છે, જે વૈરાગ્ય પ્રમુખ રૂ૫ પ્રીતિકારી પવનથી પૂર્ણ થયેલી છે, તે સત્યરૂષને સુખને માટે થાય છે. ૧
વિશેષાર્થ-ગ્રંથકાર હવે ભવસ્વરૂપની ચિંતા નામે ચેથા અધિકારને આરંભ કરે છે. ત્રીજા અધિકારમાં દંભને ત્યાગ કરવાને કહ્યું, તે પછી આ અધિકારમાં સંસારના સ્વરૂપનું ચિંતવન કરવાનું કહે છે. અહિં થકાર તે કમને બરાબર બતાવે છે. જ્યારે દક્ષને ત્યાગ થાય, ત્યારે તે પુરૂષ આ સંસારના સવ
Page #67
--------------------------------------------------------------------------
________________
અન્યાત્મ સાર.
વે છે. એ
અકારક
થાય
રૂપને ચિંતવવાને અધિકારી થઈ શકે છે. જેનામાં દંભ હોય, તે સંસારના સ્વરૂપને ચિંતવી શક્તિ નથી. સારી બુદ્ધિવાળા પુરૂષનું જ્યારે દંભ રહિત આચરણ થાય છે, ત્યારે તેણે સમાધિથી આ સંસારના સ્વરૂપને ચિંતવવું જોઈએ. એ સંસારના સ્વરૂપની ચિંતાને ગ્રંથકાર અલંકારથી વર્ણવે છે. જેમ સુંદર સરોવરની લહરીને શીતલ પવન આવતે હેય, તે જે સુખકારક થાય છે, તેવી રીતે સંસારના સ્વરૂપનું ચિંતવન સપુરૂષોને સુખકારી થાય છે. સંસારના સ્વરૂપનું ચિંતવન કરવાથી અધ્યાત્મરૂપ સરોવર ના તીરની લહરીમાંથી વૈરાગ્ય પ્રમુખની ભાવના રૂપી શીતળ પવન છુટે છે, જે શીતલ પવન પુરૂષને સુખકારક થાય છે. કહેવાને આશય એ છે કે, જે માણસ આ સંસારના સ્વરૂપનું ચિંતવન કરે છે, તેને વૈરાગ્ય વગેરે ભાવનાવાળું અધ્યાત્મ પ્રગટ થાય છે. જેથી તેને અંતરઆત્મા અપૂર્વ આનંદને અનુસરે છે. માટે દંભને ત્યાગ કરી, આ સંસારના અસાર સ્વરૂપનું ચિંતવન કરવું, કે જેથી વૈરાગ્ય પ્રમુખ ગુણવાનું અધ્યાત્મ પ્રાપ્ત થાય છે. ૧
શત કરવા
સુખકારી
9
આ ભયંકર સંસાર સમુદ્રમાં કેને ભય થતું નથી?
इतः कामौर्वा निर्बतति परितो मुसह इतः पतंति ग्रावाणो विषयगिरिकूटाघिघटिताः। इतः क्रोधावत्तों विकृतितटिनी संगमकृतः समुने संसारे तदिह न नयं कस्य भवति ॥३॥
ભાવાર્થ-આ સંસાર રૂપ સમુદ્ર કે જેમાં એક તરફ કામ રૂપી દુસહ વડવાનળ સળગી રહ્યો છે. એક તરફ વિષય રૂપી
Page #68
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિતા. પર્વતના શિખર ઉપરથી જુદા થયેલા પાણે પડી રહ્યા છે અને એક તરફ વિકૃતિ (વિકાર) રૂપી નદીના સંગમથી કૈધ રૂપી ચકરીઓ થયા કરે છે, તેવા આ સંસાર રૂપ સમુદ્રમાં કોને ભય ન થાય? ૨
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેકથી સંસાર સમુદ્રનું ભયંકર વરૂપ વર્ણવે છે. જેમાં સમુદ્રની અંદર વડવાનળ સળગે છે, અંદર આવેલા પર્વતના શિખરમાંથી પાષાણે પડે છે, અને તેની સાથે મળતી નદીઓના જળની ચકી થાય છે, તેવી રીતે આ સંસાર રૂપ સમુદ્રમાં કામદેવ રૂવી વડવાનળ સળગે છે, વિષય રૂપી પર્વતના શિખરમાંથી પાષાણે પડે છે, અને વિકૃતિ રૂપ નદીઓના જળની ચકીઓ ઉત્પન્ન થાય છે, તેથી તે સંસાર સમુદ્ર અતિ ભયંકર છે. કહેવાને આશય એ છે કે, સંસારની અંદર રહેલા પ્રાણીઓને કામદેવ બાળે છે, તેમને વિષયે પીડે છે, અને વિકારેનાં વમળે દુઃખ આપે છે. તેવા સંસારમાંથી મુક્ત થવાને પ્રયત્ન કરે એગ્ય છે. ગ્રંથકારે સંસારને સમુદ્રનું રૂપક આપી તેના ભયંકર સ્વરૂપનું વર્ણન કરેલું છે. ૨
સંસારને અગ્નિનું રૂપક આપી વર્ણન કરે છે.
मियाज्वाला यत्रोफमति रतिसंतापतरला कटाक्षान् धूमौघान् कुवलयदलश्यामलरुचीन् । अथांगान्यंगाराः कृतबहुविकाराच विषया दहंत्यस्मिन् कन्हौ भक्क्युषि शर्मक समभम् ॥३॥
Page #69
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
ભાવાર્થ-રતિ-વિષયક સંતાપથી ચપળ એવી પ્રિયાની રૂપી જવાલા જેમાંથી નીકળે છે, કમળ દળના જેવી સયામ કાંતિવાળ કટાક્ષ રૂપી ધૂમાડાના જથ્થા જેમાંથી પ્રગટ થાય છે. અને ઘણા વિકારને કરનારા વિષયે રૂપી અંગારા જ્યાં અને બાળે છે, એવા સંસાર રૂપી અગ્નિમાં સુખ ક્યાં સુલભ છે? ૩
વિશેષાર્થ—ગ્રંથકાર આ શ્લેકથી સંસારને અગ્નિનું રૂપ આપી વર્ણવે છે. જેમ અગ્નિમાંથી જવલા નીકળે છે, ધૂમાડાના જથ્થા પ્રગટ થાય છે, અને અંગારા પડે છે, તેવી રીતે આ સંસા૨ એક અનિરૂપ છે. પિયા–સ્ત્રીરૂપી જવાલા એ સંસારરૂપી અગ્નિ માંથી પ્રગટ થાય છે. પ્રિયાને જવાલાની ઉપમા આપવાનું કારણ એ છે કે, જવાલામાં હમેશાં તાપ રહેલ છે, તે તે પ્રિયારૂપી જવેલામાં રતિ–સંગ રૂપી તાપ રહે છે. વિષય સેવ એ કાયા નિનું પરિણામ છે, તેથી તેમાં તાપ થવા સંભવ છે. વળી તે સંસારરૂપી અગ્નિમાંથી સ્ત્રીના કટાક્ષારૂપી ધૂમાડાના જથ્થા પ્રગટ થાય છે. અગ્નિના ધૂમાડા શ્યામ હોવાથી ગ્રંથકાર કટાક્ષની સાથે સરખાવ્યા છે, કારણ કે, કમળના પત્ર જેવાં નેત્રનાં કટશે શયામ છે. એટલે સંસારમાં સ્ત્રી સાથે રહેવાનું છે, અને તે સ્ત્રી પિતાનાં કટાક્ષથી પુરૂષને મોહિત કરે છે. જેમ ધૂમાડાથી માણસ મહિતમુંઝાઈ જાય છે, તેમ કટાક્ષથી પુરૂષે મુંઝાઈ જાય છે તેથી કટાક્ષને ધૂમાડાની ઉપમા બરાબર ઘટે છે. તે સંસારરૂપી અગ્નિમાં વિષયવિકારરૂપ અંગારાઓ રહેલા છે. જેમ અગ્નિના તીવ્ર અંગારા તરત બુઝાઈ જતા નથી, તેમ વિષય વિકારે તરત શાંત થતા નથી, તે ઘણી વાર જાગ્રત રહ્યા કરે છે. તે ઉપરથી તેમને અંગારાની ઉપમા આપી છે. તેઓ અંગારાની જેમ અંગને બાળે છે, અર્થાત
Page #70
--------------------------------------------------------------------------
________________
ભવસ્વરૂપચિંતા. જ્યાંસુધી વિષય વિકારે શાંત થતા નથી, ત્યાં સુધી તે ઘણેજ પરિ. તાપ આપે છે. તેવા સંસારરૂપી અગ્નિમાં રહેલા પ્રાણુને કયાંથી સુખ સુલભ થાય? આ લોકમાં ગ્રંથકારે સ્ત્રીને ઊદેશીને જ સંસારનું સ્વરૂપ દર્શાવ્યું છે. ૩
આ સંસાર એક કસાઈનું સ્થાન છે. गले दत्वा पाशं तनयवनितास्नेहघटितं निपीड्यंते यत्र प्रकृतिकृपणाः माणिपशवः । नितांतं दुःखार्ती विषमविषयैर्घातिकनवैः
वासूनास्थानं तदहह महासाध्वसकरं ॥४॥ ભાવાર્થ–જેમાં સ્વભાવે કૃપણ એવા પ્રાણ રૂપ પશુઓને ગળામાં પુત્ર સ્ત્રીને સનેહરૂ૫ પાશ નાંખી વિષમ એવા વિષય રૂપ ઘાતકી માણસે અતિ દુઃખી કરી પડે છે, તે આ સંસાર, અહા ! મેટા ભયને કરનારૂં કસાઈના સ્થાન રૂપ છે. ૪ - વિશેષાર્થ–આ લેથી ગ્રંથકાર સંસારને કસાઈના સ્થાનની ઊપમા આપે છે. કસાઈના સ્થાનમાં તેનાં ઘાતકી માણસે બીચારાં પશુઓને ગળામાં પાશ નાંખી દુઃખી કરી મારી નાખે છે, તેવી રીતે આ સંસાર રૂપ કસાઈના સ્થાનમાં પ્રકૃતિએ પણ એવા પ્રાણું રૂપ પશુઓને વિષય રૂપી ઘાતકી માણસે અત્યંત દુઃખી કરી પડે છે. જેમ કસાઈઓ પશુઓને મારવાને તેમના ગળામાં પાશ નાંખે છે, તેમ આ સંસારમાં પ્રાણુઓના ગળાને વિષે સ્ત્રીપુત્ર રૂપ પાશ નાંખવામાં આવે છે. સંસારી જીવ પિતાનાં સ્ત્રી
Page #71
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સારે,
પુત્ર કુટુંબમાં એટલે બધા આસક્ત થઈ જાય છે કે, જે તેને ગળામાં પાશ રૂપ થઈ પડે છે. તેથી ગ્રંથકારે સ્ત્રી-પુત્રાદિને પાશનું રૂપક યથાર્થ આપ્યું છે. સંસારી પ્રાણુઓને વિષયે એટલા બધા ખેંચે છે, કે, જે ઊપરથી ગ્રંથકારે તેને ઘાતકી નરની ઊપમા આપી છે. કુટુંબના મેહમાં લાચાર બની ગયેલાં પ્રાણુઓને પ્રકૃતિથી કપણ કહેલા છે, તેથી આ સંસાર ખરેખર એક ભયંકર કસાઇનું
સ્થાન છે. અને તે ઊપમા પૂર્ણ રીતે ઘટાવી છે. તેથી સર્વ ભવી જીએ આ સંસારને એક કસાઈનું સ્થાન જાણું તેમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે જોઈએ, એ ગ્રંથકારને આશય છે. ૪
આ સંસાર રૂપી રાક્ષસ વિશ્વાસ કરવા યોગ્ય નથી.
अविद्यायां रात्रौ चरति वहते मूर्ध्नि विषमं कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गले । महादोषान् दंतान प्रकटयति वक्रस्मरमुखो न विश्वासार्होऽयं नवति नवनक्तंचर इति ॥५॥ .
ભાવાર્થ–જે આ સંસાર રૂપી રાક્ષસ અવિદ્યા રૂપી રાત્રિમાં વિચરે છે, મસ્તક ઉપર વિષમ એવા કષાય રૂપ સર્પોના સમૂહને વહન કરે છે, ગળામાં વિષય રૂપી અસ્થિઓને નાંખે છે, અને વક મુખે હસતો મહા દેષ રૂપી દાંત પ્રગટ રીતે દેખાડે છે, તે આ સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ કરવાને ગ્ય નથી. ૫
વિશેષાથ–આ શ્લોકથી ગ્રંથકાર આ સંસારને એક રાક્ષ સનું રૂપક આપે છે. ભયંકર રાક્ષસ રાત્રે ફરે છે. માથા ઉપર
Page #72
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા.
૬૭
સર્પોના સમૂહ ધરે છે, ગળામાં અસ્થિ નાંખે છે, અને મુખ ફાડી દાંત દેખાડી હસે છે. તેવી રીતે આ સ`સાર રૂપી રાક્ષસ અવિદ્યાઅજ્ઞાનરૂપી રાત્રિમાં વિચરે છે, કષાય રૂપી સૌના સમૂહ મસ્તક ઊપર વહે છે, ગળામાં વિષય રૂપ અસ્થિને ફ્રે કે છે, અને મહાદોષ રૂપી દાંતને દેખાડે છે; તેવા આ સંસાર રૂપ રાક્ષસ વિશ્વાસ કરવાને ચેગ્ય નથી, આ ઊપરથી સંસારનું સ્વરૂપ દર્શાવી આપ્યું છે. આ સૌંસારમાં અવિદ્યા-અજ્ઞાન રહેલુ' હૈાય છે. લેાલ, મેહુ વગેરે કષાયે વિદ્યમાન છે, વિષયેા પ્રવર્તે છે, અને બીજા દોષો પણ ઘણા છે. અવિદ્યા અજ્ઞાન એ અધકાર રૂપ હાવાથી તેને રાત્રિની ઊપમા આપી છે. કષાયેા ઝેરી હાવાથી તેને સર્પની ઊપમા આપી છે, વિષયા અપવિત્ર અને કઠાર હેાવાથી તેમને અસ્થિની ઊપમા આપી છે, અને મેટા દોષ પ્રગટ થવાના સ્વભાવવાળા છે, તેથી તેમને દાંતની ઊપમા આપી છે. આવા સંસાર રૂપી રાક્ષસના વિશ્વાસ કરવા ન જોઈએ. જેમ રાક્ષસ વિશ્વાસને લાયક નથી, તેમ આ સ ંસાર વિશ્વાસને લાયક નથી, આત્માનુ' શુભ ઇચ્છનારા પુરૂષ તેનાથી દૂરજ રહેવું જોઇએ. ૫
આ સંસાર રૂપી અટવીમાં કામદેવ રૂપી લુંટારા લાકોને લુટે છે.
जना लब्ध्वा धर्म विणलव निक्षां कथमपि प्रयतो वामाक्षीस्तन विषमदुर्ग स्थितिकृता । विलुप्यते यस्यां कुसुमशर जिल्लेन बलिना जवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ॥ ६ ॥
Page #73
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ-જેઓ આ સંસારરૂપી અટવમાં ધર્મ રૂપી દ્રવ્યના થોડા અંશની ભિક્ષા માંડમાંડ મેળવી પ્રયાણ કરતા તેવા લોકેને, સુંદર નેત્રવાળી સ્ત્રીના સ્તન રૂપ વિષમ દુર્ગમાં સ્થિતિ કરીને રહેલા કામદેવ રૂપી બળવાન લુંટારે લુંટે છે, તે અટવામાં સહાય વગર ગમન કરવું ઉચિત નથી. ૬
વિશેષાર્થ–આ શ્લોકથી ગ્રંથકારે આ સંસારને અટવીનું રૂપક આપી તેમાં રહેલા કામદેવને એક લુંટારા તરીકે વર્ણચે છે. જેમ કેઈ ભયંકર અટવીમાં લુંટારો કેઈ ગહન સ્થાનમાં રહી ત્યાંથી દ્રવ્ય લઈ પસાર થતા લોકોને લુંટે છે, તેમ આ સંસાર રૂપી અટવીમાં રહેલો કામદેવ રૂપી લુંટારે લેકેને લુંટે છે. અને ટવીમાં જેમ લોકોની પાસે દ્રવ્ય લુંટાય છે, તેમ આ સંસાર રૂપી અટવીમાં લેકે માંડમાંડ ધર્મના એક અંશ રૂપ દ્રવ્યને લઈ પ્રયાણ કરતા હોય, તેવામાં તેમને તે કામ લુંટારે લુંટી લે છે. ધર્મને અંશ કહેવાનું કારણ એ છે કે, જે પૂર્ણ રીતે ધર્મની પ્રાપ્તિ થઈ હેય તે, તેની પાસેથી કામદેવ લુંટી શક્તા નથી. ધર્મના પૂર્ણ બેધથી પ્રાણી કામના સ્વરૂપને સમજે છે, એટલે તે તેને વિશ્વાસ કરતા નથી. જેમ અટવીમાં લુંટારાઓ કે ગહન ભાગમાં છુપાઈ રહે છે, તેમ અહિં કામ દેવ રૂપી લુંટારે સ્ત્રીઓના સ્તન રૂપી વિષમ કિલ્લામાં છુપાઈ રહે છે. કારણ કે, કામની સ્થિતિ સ્ત્રીઓના
સ્તનાદિ અંગમાં રહેલી છે. છેવટે ગ્રંથકાર જણાવે છે કે, જે સંસાર અટવીમાં કામદેવ જેવો જબ લુંટારે રહે છે, તેમાં પ્રયાણ કરનારે કેઈની સહાય વગર જવું ન જોઈએ. કહેવાનો આશય એ છે કે, તે અટવીમાં જનારે ધર્મની સહાય લેવી જોઈએ. આ સંસારમાં સ્ત્રીના અંગમાં રહેલે કામદેવ બહુ વિષમ છે, તેથી ભવી આ ભાએ તેનાથી દૂર રહેવું જોઈએ, એ ઉપદેશ છે. ૬
Page #74
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ, ચિંતા, આ સંસાર કપટ રચનાથી ભરેલું છે, તેમાં
વિવેકી પુરૂષ આસકત થતું નથી.
धनं मे गेंहं मे मम सुतकलत्रादिकमतो विपर्यासादासादितविततःखा अपि मुहुः। - जना यस्मिन् मिथ्यासुखमदभृतः कूटघटना मयोऽयं संसारस्तदिह न विवेकी प्रसरति ॥७॥
ભાવાર્થ–મારૂં ધન, મારૂં ઘર, મારા પુત્ર અને મારી સ્ત્રી વગેરે, એવા વિપર્યાસથી જેમણે વારંવાર વિસ્તારવાળાં દુઃખ પ્રાપ્ત કરેલાં છે, એવા લેકે પણ જે સંસારમાં મિથ્યા સુખના હર્ષને ધારણ કરનારા છે, એ આ કપટ રચનામય સંસાર છે, તેમાં વિવેકી પુરૂષ પ્રસરતું નથી. ૭ :
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેથી સંસારને એક બેટી કપટ રચના રૂપે વર્ણવે છે. જેમ કેઈ બેટી કપટી-કૃત્રિમ રચના કરી હોય, તેની અંદર લેકો છેતરાય છે, તેમ આ સંસાર એક કપટ રચના રૂપ છે. તેની અંદર લેકે વારંવાર ભુલાવાથી મેહ ધારણ કરી દુઃખી થાય છે. સંસારની કપટ રચનાને જોઈ લેકે કહે છે કે,
આ મારૂં ધન છે, આ મારું ઘર છે, આ મારા પુત્ર છે, અને આ મારી સ્ત્રી છે” આ પ્રમાણે મમતા રાખવાથી તેઓના દુઃખને વિસ્તાર થાય છે, તે છતાં તેઓ મિથ્યા સુખના હર્ષને ધારણ કરે છે. આવા કૂટ રચના રૂપ સંસારમાં વિવેકી પુરૂષ પ્રસરતું નથી. જે અવિવેકી છે, તેઓ જ તેમાં પ્રસરે છે. ૭
Page #75
--------------------------------------------------------------------------
________________
مو
અધ્યાત્મ સાર.
આ સ`સાર એક કારાગૃહ છે.
प्रियास्नेहो यस्मिन्निगमसदृशो यामिकभटो - पमः स्वीयो वर्गो धनमनिनवं बंधनमिव । महामेध्यापूर्ण व्यसन बिल्ल संसर्ग विषमं नवः कारागेहं तदिह न रतिः कापि विदुषाम् ॥ ८ ॥
ભાવા—જેની અંદર પ્રિયાના સ્નેહ એક બેડીના જેવા છે, સ્વજન વર્ગ પહેરેગીર સુભટના જેવા છે, ધન નવીન ખંધનના જેવું છે, અને વ્યસન અતિ અપવિત્ર વસ્તુથી ભરેલ બિલના સસથી વિષમ છે, એવા આ સ’સાર ખરેખર કારાગૃહ રૂપ છે, તેની અંદર વિદ્વાનાને કયારે પણ પ્રીતિ થતી નથી. ૮
વિશેષા—ગ્રંથકાર આ શ્લાકથી સ*સારને કારાગૃહનુ રૂપક આપે છે. કારાગૃહમાં પગની અંદર એડી પડે છે, તેમ આ સંસાર રૂપ કારાગૃહમાં પ્રિયાના સ્નેહ બેડી રૂપ છે. પ્રિયાના પ્રેમમાં આસક્ત થયેલા પુરૂષ એટલા બધા પરતંત્ર રહેછે કે તે એડીમાં પડેલા હાચતેવા દેખાય છે. જેમ કારાગૃહ પાસે પહેરેગીરે હાથછે, તેમ આ સંસાર રૂપ કારાગૃહુમાં સ’સારી જીવને પેાતાના સ્વજન વર્ગ પહેરેગીર રૂપ છે. પહેરા ભરનારા પુરૂષ તે કેદીને ક્યાંઇ પણ જવા દેતા નથી, તેને લઇને કેદી પરતંત્ર થઇ પડયે રહેછે, તેવી રીતે સ્વજન વર્ગના માડુમાં પડેલા સંસારી તેને આધીન થઇ વર્તેછે. કારાગૃહમાં મધન ાય છે, તેમ સ‘સારરૂપ કારાગૃહમાં ધનનું અંધન છે. કારાગૃહમાં મેાટા અપવિત્ર મિલ-ખાડા હાયછે, તેમ સૉંસાર રૂપ કારાગૃહમાં વ્યસન રૂપી અપવિત્ર- ખાડા છે. ધન મા
Page #76
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા.
૭૧
ણસના મનને લેાભથી આંધી લેછે, તેથી તેને અધનની ઉપમા આપી છે, અને અપવિત્ર વસ્તુવાલા ખાડાઓ જેમ માણસને અંદર ખુચાવી દેછે, તેમ વ્યસના માણસને તેમની અંદર ખુચાવી દે છે, તેથી તેને ખાડાની ઉપમા યથાર્થ છે. આવા સંસાર રૂપી કારાગૃહમાં જે વિદ્વાન પુરૂષા હાય તેમની પ્રીતિ કયારેય પણ થતી નથી, કારણુ કે, કયા પ્રાજ્ઞ પુરૂષ પાતાને હાથે કારાગૃહનું દુઃખ વહારી લે? હેવાના આશય એવા છે કે, આ સંસારમાં પ્રિયાના સ્નેહ, સ્વજન વર્ગ, દ્રવ્ય અને વ્યસના એટલાં બધાં દુઃખ રૂપ છે કે, તેના ચેગથીતે સ’સાર પ્રાણીને કારાગૃહની જેમ દુઃખ આપેછે, માટે સથા તેના ત્યાગ કરવા જોઇએ. ૮
આ સંસાર એક શ્મશાનરૂપ છે.
महाक्रोधो गृधोऽनुपरतिशृगाली च चपला स्मरोलको पत्र प्रकटकटुशब्दः प्रचरति । प्रदीप्तः शोकाग्निस्ततमपयशो जस्म परितः श्मशानं संसारस्तदति रमणीयत्वमिह किम् ॥ ५ ॥ ભાવા -આ સંસાર એક શ્મશાન છે, જેની અંદર મહાન્ ક્રોધરૂપી ગીધ પક્ષી છે, અતિ રૂપી ચપલ શીયાળી છે, કટુ શ શ્વને પ્રગટ કરતા કામદેવ રૂપી ઘુવડ પક્ષી જેમાં વિચરે છે, શેક રૂપી અગ્નિ જ્યાં પ્રદીપ્ત થયેલે છે, અને જેમાં અપયશરૂપી ભસ્મ આસપાસ રહેલ છે. એવા તે સંસાર રૂપી સ્મશાનમાં શું રમણીય હાય ? અર્થાત્ કાંઈ ન હેાય. ૯
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૨
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેથી સંસારને સ્મશાનનું રૂપક આપી વર્ણવે છે. મશાનમાં ગીધ પક્ષી, શીયાળ, ઘુવડ, અગ્નિ અને ભસ્મ-રક્ષા હોય છે, તેવી રીતે આ સંસાર રૂપી રમશાનમાં તેને ઘટાડે છે. સંસાર રૂપ મશાનમાં મોટા ક્રોધરૂપ ગીધ પક્ષી છે. અરતિ રૂપી શીયાળણ ચપલ થઈ તેમાં ફરે છે, કામદેવ રૂપી ઘુવડ પક્ષી કટુ શબ્દ કર્યા કરે છે, શક રૂપી અગ્નિ તેમાં બેળ્યા કરે છે, અને અપયશ રૂપી રક્ષા તેમાં ચારે તરફ ઉડે છે. ધ, પ્રાણીને ઉશ્કેરનાર હોવાથી તેને ગીધ પક્ષીની ઉપમા આપી છે. અરતિ ચપલ અને શાંતિ આપનારી છે, તેથી તેને શીયાળ
ની ઉપમા આપેલી છે. કામદેવ કટુરૂપ હોવાથી તેને કટુ શબ્દ કરનાર ઘુવડ પક્ષીની ઉપમા આપેલી છે. શેક-પરિતાપ કરનાર હોવાથી તેને અગ્નિની ઉપમા આપી છે, અને અપયશ ચારે તરફ ફેલાય છે, તેથી તેને ચારે તરફ ઉડનારી રક્ષાની ઉપમા આપી છે. કહેવાને ભાવાર્થ એ છે કે આ સંસારમાં મહા ધ, અરતિ, કામદેવ, શેક અને અપયશ રહેલા છે, અને તે સંસારી જીવને અતિશય દુઃખ આપે છે, માટે તેવા સંસાર ઉપર ભવી આત્માએ આસક્તિ ન રાખવી જોઈએ. તે વિષે છેવટના પદથી ગ્રંથકાર જયુવે છે કે, જેમ શ્મશાનમાં કોઈ પણ જાતની રમણીયતા હોય નહીં, તેમ આ સંસાર રૂપી શ્મશાનમાં કોઈ પણ જાતની રમણીયતા હેતી નથી. તેવા અરમણીય સંસારમાં મેહ રાખવઘટિત નથી. ૯ આ સંસાર રૂપ વિષ વૃક્ષ ઉપર આસ્થા
રાખવી યુક્ત નથી. धनाशा यच्छायाप्यतिविषममूर्गप्रणयिनी विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः ।
Page #78
--------------------------------------------------------------------------
________________
ભવસ્વરૂપ ચિંતા.
फनास्वादो यस्य प्रसरनरकव्याधिनिवह स्तदास्था नो युक्ता नवविषतरावत्र सुषिया ॥१०॥
ભાવાર્થ—અતિ વિષમ મૂછીને વિસ્તારનારી ધનની આશા જેની છાયાછે, મેટા વિકારને માટે થનારે સ્ત્રીઓનો વિલાસ જેને પુષ્પ રસ છે, અને નરકની વ્યાધિને સમૂહ જેના ફલને સ્વાદ છે, એવા આ સંસાર રૂપી વિષ વૃક્ષ ઉપર બુદ્ધિવાળા પુરૂષે આસ્થા કરવી યુક્ત નથી. ૧૦
વિશેષાર્થ-ગ્રંથકાર આ કલોથી સંસારને વિષવૃક્ષનું રૂપ ક આપે છે. વૃક્ષને મુખ્યત્વે કરીને છાયા, મકરંદ-પુષ્પ-રસ અને ફળ એ ત્રણ વસ્તુઓ હોય છે. તેવી રીતે આ સંસાર રૂપી વિષવૃક્ષને ત્રણ વસ્તુઓ છે. દ્રવ્યની આશા તે વૃક્ષની છાયા છે, કે જે છાયા વિષમ મૂછીને કરનારી છે. સ્ત્રીઓને વિલાસ એ પુષને રસ છે, જે મોટા વિકારને કરનારે છે, અને નરકની પીડાઓનો સમૂહ, તે વિષવૃક્ષના ફળને સ્વાદ છે. આવા વિષવૃક્ષ ઉપર સદ્દબુદ્ધિ વાળા પુરૂષે આસ્થા રાખવી યુક્ત નથી. સદબુદ્ધિ એ વિશેષણ આપી ગ્રંથકારે એમ સૂચવ્યું કે, કદિ મૂર્ખ પુરૂષ હોય, તે તેવા સંસારને વિષે પ્રીતિ કરે, પણ જે સદ્બુદ્ધિવાળો પુરૂષ હેય, તે કદિ પણ તેમાં પ્રીતિ કરતું નથી, કારણ કે તે વિષવૃક્ષના જેવું છે. વિષ વૃક્ષના સેવનથી જેવી હાનિ થાય છે, તેવી હાન સંસારના સેવનથી થાય છે, તેથી જેવી રીતે વિષવૃક્ષ ત્યાગ કરવા યોગ્ય છે, તેવી રીતે આ સંસાર ત્યાગ કરવા ગ્ય છે. ૧૦
Page #79
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
આ સંસારમાં પ્રીતિ થાય તેવું શું છે?
कचित् प्राज्यं राज्यं कचन धनलेशोऽप्यसुलभः कचिजातिस्फातिः कचिदपिच नीचत्वकुयशः । कचिरावण्यश्री रतिशयवती कापि न वपुः स्वरुपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे ॥ ११ ॥
ભાવાર્થ-કોઈને મોટું રાજય હોય છે, ત્યારે કેઈને ધનને લેશ પણ સુલભ નથી. કેઈને ઉત્તમ જાતિ હોય છે, તે કઈને નીચપણને અપયશ હોય છે. કેઈને અતિશય લાવણ્યની શોભા હોય છે, તે કેઈને શરીરનું રૂપ બીલકુલ નથી, એવી રીતે આ સંસારમાં રહેલું વિષમપણું કે પ્રીતિ કારક હોય? ૧૧
' વિશેષાર્થ–ગ્રંથકાર આ લેકથી આ સંસારની વિષમ સ્થિતિ દર્શાવે છે, અને તેથી તે સંસારમાં પ્રીતિ થાય તેવું કાંઈજ નથી, એમ જણાવે છે. કોઈને મોટું રાજ્ય હોય છે, તે કેઈને એક લેશ માત્ર દ્રવ્ય મળતું નથી. કેઈને સારૂં કુલ કે જાતિ હોય છે, તે કોઈને નીચતાને અપયશ હોય છે. કેઈને અતિશય સ્વરૂપ હોય, તે કઈ અતિશય કુરૂપી હોય છે. એવી રીતે વિષમતા વાળા આ સંસારમાં પ્રીતિ ઉપજે એવું કાંઈ નથી. કહેવાને આશય એવે છે કે, આ સંસારમાં સર્વ રીતે કોઈ પણ સુખી હેતું નથી. જેમ એક તરફ રાજ્ય, ઊત્તમ જાતિ અને અતિશય સંદર્ય હોય છે, તે બીજી તરફ નિર્ધનતા, નીચ જાતિ અને કદ્રુપપણું હોય છે, તેથી એવા વિષમ સંસારમાં પ્રીત કરવી તે અયોગ્ય છે. ૧૧
Page #80
--------------------------------------------------------------------------
________________
ભવસ્વરૂપ ચિંતા,
આ સંસાર રૂપ ધરમાં રહેવામાં સુખ નથી.
પ
इहोदामः कामः खनति परिपंथी गुणमहीमविश्रामः पार्श्वस्तित कुपरिणामस्य कलहः । बिलान्यतः क्रामन्मदफणभृतां पामरमतं वदामः किं नाम प्रकटनवधाम स्थितिसुखम् ॥ १२ ॥
ભાવા પામર લેાકેાએ માનેલા આ સંસાર રૂપી ઘરમાં સ્થિતિ કરવામાં સુખ નથી, તેને માટે અમે શું કહીએ ? તે સ*સાર રૂપી ઘરમાં કામદેવ રૂપી ઉગ્ર શત્રુ, ગુણુ રૂપી પૃથ્વીને ખાદ્યા કરે છે. તેની પડોશમાં રહેલ કુપરિણામનઠારા પરિણામ રૂપી પાડા શીના કલહુ સતત ચાલ્યા કરે છે, અને તેની અંદર ફરતા એવા આઠ મદ રૂપી સૌના રાઢ્યા છે.
૧૨
---
વિશેષા— ગ્રંથકાર આ શ્લેાકથી આ સસારને એક નઠારા ઘરનુ રૂપક આપી તેના સ્વરૂપનું વર્ણન કરે છે. જે ઘરમાં શત્રુ પૃથ્વીને ખાદી નાંખતા હાય, જેની પડેાશમાં રહેનારા પાડા શીએ નિરંતર કજીયેા કરતા હાય, અને જેની અંદર સર્પોના રાફા રહેલા હાય, તેવા ઘરમાં રહેવાથી જેમ સુખ થતું નથી, તેવો રીતે આ સ*સાર રૂપી ઘર પણ તેવુજ છે, માટે તેમાં રહેવાથી સુખ થતું નથી. સસાર રૂપી ઘરમાં કામદેવ રૂપી શત્રુ ગુણ રૂપી પૃથ્વીને ખાદ્યા કરે છે. એટલે સ'સારમાં વિષમ કામ રહેલા છે, તે સાંસારી જીવના ગુણાને ખાદી નાંખે છે, તેના નાશ કરે છે. કોઈ સામાન્ય શત્રુ હાય તે, તેને પરાભવ થઇ શકે છે, પણ આ કામ રૂપી શત્રુ સામાન્ય નથી, પણ ઉગ્ર છે, માટે તેના પરાભવ કર
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૬
અધ્યાત્મ સાર.
વા અશકય છે. તે સંસાર રૂપી ઘરની પાડોશમાં રહેતા નઠારા પરિણામ રૂપી પડાશીએની જેમ હમેશાં કજીયા કર્યાં કરે છે, સ’સારી જીવને સંસારના પ્રસંગને લઇને નઠારાં પિરણામા થયા કરે છે, જેથી કરીને તેને અનેક જાતની ઉપાધિ આવ્યા કરે છે, નઠારા પડેાશ વાળા ઘરમાં રહેવું સુખકારક થતું નથી. તે સ’સાર રૂપી ઘરમાં આઠ પ્રકારના મઢ રૂપી સૌના રાફડા છે. સર્પ જેમ ભયકર છે, તેમ મદ પણ ભયંકર છે. સ’સારી જીવાને તે મઢના પ્રસ’ગ થયા વગર રહેતા નથી. તેથી તે સ ́સાર રૂપી ગૃહ ઘણું ભયંકર હાવાથી ત્યાગ કરવા ચેાગ્ય છે. અહિં કેઇ પ્રશ્ન કરે કે, સ`સાર રૂપી ઘર એવું નઠારૂ છે, તે છતાં કેટલાએક તેને સારૂં માને છે, તેનું કારણ શું ? તેને માટે ગ્રંથકાર લખે છે કે, તે સંસાર રૂપી ઘરને પામર લેાકેાજ સારૂં' માને છે, જેએ વિદ્વાન અને સુજ્ઞ છે, તેગ્મે તેને ઉત્તમ માનતા નથી. આવા સંસાર રૂપી ભયંકર ઘર માં સ્થિતિ કરી રહેવું, અે ચેાગ્ય નથી. ૧૨
સંસાર રૂપી ભયંકર ગ્રીષ્મ ઋતુમાં તાપને હરનાર શરણ શુ છે ?
तृषार्त्ताः खिद्यते विषयविवशा यत्र नविनः करालक्रोधार्काच्चमसरसि शोषं गतवति । स्मरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनम् नवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ।। १३ ॥
ભાવા —જેમાં વિકરાળ ક્રોધ રૂપી સૂર્યથી શમ રૂપ સરા
વર સુકાઈ જવાથી ભવી પ્રાણીએ વિષયને વશ થઈ તૃષાની
Page #82
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા.
७७
પીડાથી ખેદ પામે છે, અને જ્યાં પ્રતિદિન કામદેવ રૂપી પસીનાને લઇનેગુણ રૂપી ચરખી ગ્લાનિપામે છે, એવા આ સ’સાર રૂપી ભયંકર ગ્રીષ્મૠતુમાં તાપને હરણ કરનારૂ શરણ શું છે? અર્થાત્ નથી. ૧૩
વિશેષા—ગ્રંથકાર આ શ્લેાથી આ સ'સારને ભયંકર ગ્રીષ્મૠતુની ઊપમા આપે છે. ગ્રીષ્મઋતુમાં જેમ સૂર્યના તાપથી સરોવર સુકાય છે, અને તેથી પ્રાણીએ તૃષાથી પીડાય છે, તેમ આ સંસાર રૂપી શ્રીષ્મૠતુમાં ક્રોધ રૂપી સૂર્યથી શમ રૂપ સરાવર સુકાય છે; એટલે વિષયની તૃષાથી પ્રાણીએ પીડાય છે. ક્રોધથી તાપ ઊત્પન્ન થાય છે, તેથી તેને સૂર્યની ઊપમા ઘટે છે. જ્યાં ક્રષ હાય છે, ત્યાં શમતા હાતી નથી, તેથી ક્રોધ રૂપી સૂર્યથી શમતા રૂપ સરેશવર સુકાવાનું કહેવું છે. જેમ ગ્રીષ્મઋતુમાં પસીનાથી શરીરની ચરખી ગ્લાનિ પામે છે, તેમ સસાર રૂપી ઊન્હાળામાં કામદેવ રૂપી પસીનાથી ગુણુ રૂપી ચરમી ગ્લાનિ પામે છે, જે પ્રાણીને કામ ઊત્પન્ન થાય છે, તે પ્રાણીના ગુણુ નાશ પામે છે, આ પ્રમાણે આ સ’સાર રૂપી ગ્રીષ્મૠતુમાં રહેનારાં પ્રાણીઓને તેના તાપને હરનારૂ શું શરણુ છે ? અર્થાત્ કાંઇ પણ શરણુ નથી. જે ભવી વાણી એ સ’સારના એવા સ્વરૂપને ઓળખી શકે તે, તેને તેનાથી દૂર રહી ધર્મને શરણે જવું જોઇએ. ધ શિવાય બીજું કાંઈ પણ તેને શરણુ નથી. ૧૩
આ સ‘સાર–સુખને કહેવાને કાણ રસિક થઇ શકે તેમ છે ?
पिता माता भ्राता प्यमित्र षित सिद्धाव निमतो गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् ।
Page #83
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
जनाः स्वार्थस्फाताव निशमवदाना शयभृतः प्रमाता कः ख्याताविह नवसुखस्याशु रसिकः ॥ १४ ॥ ભાવાથ—પિતા, માતા અને ભાઇ, પોતાના ઇચ્છેલા અથની સિદ્ધિને વિષેજ અભિમત-સંમત થાય છે, અને ધનવાન પુરૂષ ગુણાના સમૂહને જાણનારા હાય તે! પણ, તે ધનને આપી શકતા નથી. એવી રીતે સવ લેાકેા પેાતાના સ્વાર્થ સાધવાને હમેશાં પ્રવર્તે છે–એવા એ સંસારના સુખને કહેવાને કાણુ રસિક સમર્થ છે ? ૧૪
૭૮
•
“
વિશેષા—આ સંસારમાં પ્રાણીને માતા, પિતા અને બધુ હિતકારી ગણાય છે, પણ તેએ પેાતના સ્વાર્થ સાધવાને તેને અનુકૂળ રહે છે, જો તેમના સ્વાર્થ સિદ્ધ થાય તેમ ન હેાય, તે તે તેનાથી પ્રતિકૂલ વર્તે છે. દ્ધિ કાઇ એમ માને કે, “ આ સૌંસાર માં ધનવાન મનુષ્ય ને સારૂં સુખ પ્રાપ્ત થતું હશે, ” તે એ પણ માનવું તદ્ન ખાટું છે. કારણ કે, પ્રાયઃ જે ધનવાન્ હાય છે, તે ગુણજ્ઞ હેાતા નથી, તેમ છતાં કેાઇ ગુણજ્ઞ હોય તે તે લેાભને વશ થઈ દ્રવ્યનુ દાન કરતા નથી. એટલે એક’દર આ સ’સારમાં સવે સ્વાથી છે. આવા સ્વાથી સંસારમાં સુખનેા તદ્ન અભાવ છે, તેમ કોઇ તે સંસારના સુખના રિસએ થઇ તેના સુખને કહેવા તૈયાર થતા હાય તા, તે તદ્દન ખાટા છે, અર્થાત્ આ સ‘સારમાં કાઈ પણ જાતનું સુખ નથી. ૧૪
આ દુઃખરૂપ સંસારથી ઉદ્વેગ થતા નથી, તેને માટે વધારે શુ કહેવુ?
पणेः पाणि गृण्हात्यहह महति स्वार्थ श्यान् त्यजत्युचैर्लोकस्तृणवदघृणस्तानपरथा ।
Page #84
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા. विषं स्वांते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृत् जवादित्युगो यदि न गदितैः किं तदधिकैः ॥१५॥
ભાવાર્થ—અહા ! આ સંસારમાં જે લેક સ્વાર્થ ન હોય ત્યારે નિર્દય થઈ જેને તૃણની જેમ છોડી દે છે, તે લેક સ્વાર્થ હોય ત્યારે ચંડાળને હાથ પકડી તેની સાથે ચાલે છે અને વળી જયાં હૃદયમાં વિષ હોય, છતાં મુખમાં અમૃત રાખી લેક વિશ્વાસઘાત કરે છે, એવા સંસારથી જે ઉદ્વેગ ન થાય, તે પછી વધારે કહેવાથી શું? ૧૫
વિશેષાર્થ––આ સંસાર કે સ્વાથી છે, તેને માટે થકાર લખે છે કે, લેકે ચંડાળને અધમ ગણી તેને તૃણવત ત્યાગ કરે છે, તેને સ્પર્શ થાય તે હાથ છે, અને પિતાને અપવિત્ર થયેલ માને છે, પરંતુ જો તેમને એ ચંડાળની સાથે કઈ પણ જાતને વાર્થ હોય છે, તેને હાથ પકડીને ચાલે છે, તે વખતે તેઓ તેની તરફ કઈ જાતને તિરસ્કાર બતાવતા નથી, અહા! આ કે સ્વાર્થ આવા સ્વાર્થને લઈને જ આ સંસાર ઉપેક્ષા કરવા યોગ્ય છે, હવે બીજી એક તેનાથી પણ હલકી વાત જણાવે છે. આ સંસારમાં એવા લોકો છે કે, જેઓ હદયમાં ઝેર અને મુખમાં અમૃત રાખે છે, અને એમ કરીને વિશ્વાસને ઘાત કરે છે, એટલે મુખે સારું સારું બોલે છે, અને હદયમાં દ્વેષ રાખે છે તેવા અધમ લેકના મુખના માધુર્યથી લેભાઇને બીચારા ભેળા લેકે તેમની ઉપર વિશ્વાસ રાખે છે. પછી તે અધમ તેમના વિશ્વાસને વાત કરે છે. આવા સંસારથી ઉદ્વેગ પામવું જોઈએ. જે તેથી ઉગ ન થાય, તે પછી તેવા નફટ અને નિર્લજ માણસને વધારે શું કહેવું? આટલાથી જ્યારે
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૦
અધ્યાત્મ સાર
સંસારનું આવું સ્વરૂપ તેના સમજવામાં ન આવે, તે પછી તેને વિશેષ કહેવુ નકામુ છે. એવા સંસારથી સદા દૂર રહેવુ જોઇએ. ૧૫
આ સસાર રૂપ ભવનની વિષમ રચના માહથીજ છે.
दृशां प्रांतैः कांतैः कलयति मुदं कोपक लितै रमीनः खिन्नः स्याद्यनधन निधीनामपि गुण । । उपायैस्तुत्याद्यैरपनयति रोषं कथमपी त्यो मोहस्येयं नवभवन वैषम्यघटना ॥ १६ ॥
ભાવા—ઘાટા મોટા દ્રવ્યના નિધિએના ગુણવાળા માજીસ, સ્ત્રીઓની દ્રષ્ટિના ખૂણાએ ( કટાક્ષેા ) જો તે મને હર-હર્ષ કારક હોય તેા, તેનાથી ખુશી થાય છે, અને જે તે કેપ યુક્ત હાય તા, તેનાથી ખેદ પામે છે. અને સ્તુતિ વગેરે ઉપાયાથી માંડ માંડ તે સ્ત્રીના રાષ ઉતારે છે. અહા! મેહે કરેલી આ સંસારની વિષમ ઘટના કેવી છે ?૧૬
વિશેષા—ગ્રંથકાર આ શ્ર્લોકથી આ સ`સાર રૂપ ભવનને વિષમ રીતે રચનારા મેહનું સ્વરૂપ દર્શાવે છે. જેના દ્રવ્યના માટા ભડારા છે. એવે ગુણી માણસ સ્રીના ખુશીનાં કટાક્ષાને જોઈ ખુશી થાય છે, અને ક્રોધનાં કટાક્ષેાને જોઈ નાખુશ થાય છે, એ કેવા માહ ? કહેવાના. તાત્પર્ય એ છે કે, માત્ર સ્ત્રીના નેત્રાના ખૂણાને આધારે તેને હું અને શેક થાય છે, વસ્તુતાએ તેમાં કાંઈ પણ છે નહીં. એટલુંજ નહીં પણ તે નાખુશ થયેલી સ્ત્રીને પછી
Page #86
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા.
૧
સ્તુતિ વગેરે ઉપાયા કરી મનાવી ખુશી કરે છે. આ કેવા મેાહુના વિલાસ ! તે મૂખ` સમજતા નથી કે, એ સ્ત્રીમાં શુ' તત્ત્વ છે ? ચમની મઢુલી અનિત્ય પુતળી જેવી સ્ત્રીને પોતાના હ્રનુ અને શાકનું કારણ માનવું, એ કેવી માહુ દશા? આ ઉપરથી ગ્રંથકાર દર્શાવે છે કે, સ'સારમાં જે એવુ· જોવામાં આવે છે,તે મેહને લઇનેજ છે. સુજ્ઞ પુરૂષ એ આત્માના કલ્યાણને માટે એવા મેઢુને દૂર કરવા જોઇએ. ૧૫
સસારમાં સયાગની અંદર સુખની બુદ્ધિ રાખનારા માણસ ખરા કુટુ અને જોઇ શકતા નથી. प्रिया पेक्षा पुत्रो - विनय इह पुत्री गुणरतिविवेकाख्यस्तातः परिणतिरनिंद्या च जननीं । विशुद्धस्य स्वस्य स्फुरति हिं. कुटुंबं स्फुटमिदं, नवे तनोदृष्टं तदपि बत संयोगसुखधीः ॥ १६ ॥
ભાવા—જે કુટુંબમાં પ્રેક્ષા-તત્ત્વવિચારણા રૂપી શ્રી છે; વિનયરૂપી પુત્ર છે, ગુણરતિ ( ગુણુ ઉપર પ્રીતિ ) રૂપી પુત્રી છે, વિવેકરૂપી પિતા છે, અને શુદ્ધ પરિણતિ રૂપી માતા છે, આવું કુટુંબ જે શુદ્ધ આત્માને સ્કુટ રીતે સ્કેરી રહ્યું છે, તેવું કુટુંબ આ સસારમાં જોયું નથી, તે છતાં પ્રાણી તે સ‘સારના કુટુંબના સ ચેાગમાં સુખની બુદ્ધિ રાખે છે, એ ઘણી અક્સાસની વાત છે! ૧૬ વિશેષા—ધકાર આ લેાકથી શુદ્ધ આત્માના અ’તરંગ
}
Page #87
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
કુટુંબનું વર્ણન કરી બહિરંગ કુટુંબ ઉપર સુખ માનનારા પ્રાણીને બોધ આપે છે. હે આતમા તું જે તારા શુદ્ધ સ્વરૂપને વિચાર કરીશ તે, તને જણાશે કે, જે આ બહિરંગ કુટુંબમાં હું સુખ બુદ્ધિ રાખું છું, તે મારી મૂર્ખતા છે. તારા શુદ્ધ આત્માનું કુટુંબ કેવું ઉત્તમ છે? એ કુટુંબમાં સુખ માની રહેનારા આત્માએ પરમ સુખના આનંદને અનુભવે છે. એ આતમ કુટુંબમાં સ્ત્રી, પુત્ર, પુત્રી, માતા અને પિતા પણ છે, અને એ તને સર્વ રીતે સુખ આપનારાં છે. એ અંતરંગ કુટુંબમાં તત્ત્વવિચારણા રૂપી પ્રિયાસ્ત્રી છે. જેમ પ્રિય વનિતા પિતાના સંદર્યથી પુરૂષને આનંદ આપે છે, તેમ તત્ત્વ વિચાર કરવાથી આત્માને આનંદ મળે છે. માટે તેને સ્ત્રીની ઉપમા આપી છે. તે અંતર ગ કુટુંબમાં વિનયરૂપી પુત્ર છે. કુટુંબને નાયક પુત્રના લાભ થી અતિ સુખમગ્ન થાય છે, તેમ જેનામાં વિનય હોય, તે સર્વ રીતે સુખી થાય છે, તેથી વિનયને પુત્રની ઉપમા આપેલી છે. કુટુંબને પુત્રી પણ પ્રિય હોય છે, તેમ અહિં ગુણ રતિ-ગુણે ઉપર રતિ-પ્રીતિ તેને પુત્રીનું રૂપક આપેલું છે. જેમ કુટુંબમાં પિતા શિરછત્ર કહેવાય છે, તેમ અંતરંગ કુટુંબમાં વિવેક રૂપી શિરછત્ર પિતા છે. જેને માથે પિતા હય, તે નિશ્ચિત રહી ફરે છે, તેમ જેનામાં વિવેક હોય, તે નિશ્ચિત રહી શકે છે, કારણ કે, શુભ -અશુભ, કાર્ય અકાર્ય, ગુણદોષ અને હેય-ઉપાદેય જાણવામાં વિવેકની જરૂર છે એવા વિવેકથી આ સંસારના સુખ દુઃખ, તે વિવેકવાળા મનુષ્યને ઉદ્વેગ કરતાં નથી. એ બધાં કારણેથી વિવેકને પિતાની ઉપમા ઘટે છે. તે અંતરંગ કુટુંબમાં પરિણતિ એ આતા છે. જેમ કુટુંબમાં સર્વની પાળક-ષિક અને સુખદાયક માતા છે, તેમ અંતરંગ કુટુંબમાં શુદ્ધ પરિણતિ માતા છે. શુદ્ધ પરિણતિથી ઉત્તર પ્રકારના આત્મિક ભાવે પ્રગટ
Page #88
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા.
થાય છે, અને તેમને સારું પિષણ મળે છે, તેથી શુદ્ધ પરિણુતિને માતાની ઉપમા આપવામાં આવી છે. આ પ્રમાણે જે પ્રાણને આવું અંતરંગ કુટુંબ હોય છે, તેને આ સંસારનું કુટુંબ પ્રિય લાગતું નથી. અંતરમ આવું અંતરંગ કુટુંબ રહ્યા છતાં, જે પુરૂષ તેને જોઈ શકતા નથી, તે ખરેખર મૂખે છે. જે પુરૂષ આવા ઉત્તમ કુટુંબને જોતું નથી, અને ક્ષણિક એવા સોગમાં સુખની બુદ્ધિ રાખે છે, તે પુરૂષને માટે ઘણેજ અફસ થાય છે. કહેવાને આ શય એ છે કે, સુજ્ઞ મનુષ્ય, એ અંતરંગ કુટુંબને ઓળખી તેને આશ્રય કરે જઈએ, અને સાંસારિક કુટુંબ ઉપર સુખ બુદ્ધિ ન રાખવી જોઈએ. ૧૬
સંસારમાં કોઈ પણ ઠેકાણે સુખ નથી. पुरा प्रेमारंजे तदनु तदविच्छेदघटने तपुच्छेदे पुःखान्यथ कठिनचेता विषहते । विपाकादापाकाहितकलशवत्तापबहुनात् जनो यस्मिन्नस्मिन् कचिदपि सुखं हंत न नवे ॥१७॥
ભાવાર્થ–પ્રથમ પ્રેમના આરંભમાં એટલે પ્રેમ કરવામાં દુઃખ છે, તે પછી તે પ્રેમને વિચ્છેદ ન થાય, એટલે તેને જાળવી રાખવે, તેમાં દુઃખ છે, તેમ છતાં જે તે પ્રેમનું પાત્ર નાશ પામી જાય છે તેમાં પણ દુઃખ છે, આ પ્રમાણે મનુષ્ય કઠણ ચિત્તવાળો થઈ નીંભાડામાં ભારેલા કલશની જેમ ઘણું તાપવાળા એવા સંસાર રૂપી નીંભાડાનાં દુઃખ સહન કરે છે, તે સંસારમાં કઈ પણ ઠેકાણે સુખ નથી. ૧૭
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર- વિશેષાર્થ—આ સંસારમાં “નમૂલાનિ કુરિવાનિ.” એ કહેવત પ્રમાણે દુખને આરંભ થાય છે. પ્રથમ તે કેઈની સાથે. પ્રેમ કરે છે તેમાં દુખે છે, તેમ છતાં પ્રેમ થયો તે પછી તેને નભાવ-વિચ્છિન્ન થવા ન દે, તેમાં દુઃખ છે. કદિ તે પ્રેમ નભાવ્યું, –તેને વિચછેદ થવા ન દીધે, તે પછી જેની સાથે પ્રેમ કર્યો છે, તે પ્રેમના પાત્રને જ જો નાશ થઈ જાય છે, તે ભારે દુઃખ થાય છે. આવી રીતે આ સંસારમાં પ્રેમના સંબંધને લઈને મનુષ્યને ઉ. પરા ઉપર દુઃખ ભેગવવાં પડે છે. જેથી ગ્રંથકાર તે સંસારને કુંભારના નિભાડા જે દર્શાવે છે. નીંભાડામાં મુકેલ કળશ-પાત્ર જેમ ચારેતરફને ભારે તાપ સહન કરે છે, તેમ આ સંસારમાં પ્રાણી, પ્રેમનાં દુઃખોની પરંપરાને સહન કરે છે, એથી સંસારમાં કઈ પણ ઠેકાણે સુખ નથી, ૧૭.
આ સંસાર મહરાજાની રણભૂમિ છે, मृगावोगबाणैरिह हि निहतं धर्मकटकं विलिप्ता हृद्देशा इह च बहुबै रागरुधिरैः । भ्रमंत्यू क्रूरा व्यसनशतगृध्राश्च तदियं મહાદકોળીરમરમિઃ વહુ જવા I ૨૮ / .
ભાવાર્થ-આ સંસાર મેહરૂપી રાજાની એક રણભૂમી રૂપ છે. મૃગના જેવાં નેત્રવાળી સ્ત્રીઓનાં કટાક્ષ બાણેથી જેમાં ધર્મ રૂપી કટક હણાય છે, રાગ રૂપી ઘણું રૂધિરથી હૃદયના પ્રદેશ જેમાં લીપાય છે, અને કૂર એવા વ્યસન રૂપી સેકડો ગીધ પક્ષીઓ જેમાં ઉચે ભમ્યાં કરે છે. ૧૮
Page #90
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા.
વિશેષાથ–ગ્રંથકારે આ શ્લેકથી સંસારને મેહરીજાની રણભૂમિની ઉપમા આપેલી છે. રણભૂમિમાં જેમ બાણેથી કટક હણાય છે, તેમ અહિં મેહરાજાની રણભૂમિમાં ધર્મ રૂપી કટક હણાય છે. જેમ રણભૂમિમાં ઘણું રૂધિરની છેળે ઉડે છે, તેમ અહિ રાગ રૂપી રૂધિરની છોળે હદયના પ્રદેશ ઉપર ઉડે છે. જેમ રણભૂમિમાં સેંકડે ગીધપક્ષીઓ ઊંચે ભમે છે, તેમ અહિં માહેરાજાની રણભૂમિમાં સેંકડે વ્યસન રૂપી ગીધપક્ષીઓ ભમ્યાં કરે છે. કહેવાને આશય એ છે કે, આ સંસારમેહ પ્રધાન છે. મેહને લઈને તેમાં સ્ત્રીઓનાં કટાક્ષેના વિલાસ થાય છે, તેથી ધર્મને નાશ થાય છે. રાગ વધવાથી હૃદય મલિનતાથી વ્યાપ્ત થઈ જાય છે, અને તેમાં સેંકડે વ્યસન આવી પડે છે, તેથી એ સંસાર દુઃખ રૂપ છે, અને સર્વથા તેને ત્યાગ કરે જોઈએ. ૧૮
મોહને ઉન્માદ. हसंति कोडंति क्षणमथ च खिचंति बहुधा रुदंति क्रंदंति दणमपि विवादं विदधते । पलायंते मोदं दधति परिनत्यंति विवंशा नवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥१५॥
ભાવાર્થ-આ સંસારમાં મેહના કેઈ ઉન્માદને પ્રાપ્ત થચેલાં પ્રાણીઓ એવાં પરવશ બની જાય છે કે, તેઓ ક્ષણમાં હસે છે, ક્ષણમાં ક્રીડા કરે છે, ક્ષણમાં ઘણા ખેદ પામે છે, ક્ષણમાં રૂવે છે, ક્ષણમાં પિકાર કરે છે, ક્ષણમાં વિવાદ કરે છે, ક્ષણમાં નાશી જાય છે, ક્ષણમાં હર્ષ પામે છે, અને ક્ષણમાં નત્ય કરે છે. ૧૯
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
વિશેષા--મહુને વશ થયેલે પ્રાણી કેવા ઉન્મત્ત બની જાય છે, તેને માટે આ શ્લેાકમાં દર્શાવવામાં આવ્યું છે કે, ગાંડા માણસ જેવી ચેષ્ટા કરે, તેવી ચેષ્ટાઓ મેહવશ થયેલા પ્રાણી કરે છે. તે ઉપરથી સમજવાનુ` કે, સર્વથા મેહથી દૂર રહેવુ જોઇએ. મેાહુ એટલા બધા વિષમ છે કે, જેને લીધે પ્રાણી પેાતાના ભાનને ભુલી જાય છે. ૧૯
૮૬
સાંસારિક ક્રીડાની લજ્જા તત્ત્વદૃષ્ટિ પુરૂષાના હૃદયને મળે છે.
पूर्णा व कलमैत्रीब कुनया प्रणाली वास्थाने विधववनिता यौवनमिव । निष्णाते पत्यौ मृगदश इव स्नेहलहरी भवक्रीमात्रीमा दहति हृदयं तात्त्विकदृशाम् ॥ २० ॥
ભાવા—જેમ પડિતમાં અપૂર્ણ વિદ્યા, જેન ખળ પુરૂષની મૈત્રી, રાજસભામાં જે અન્યાયની પ્રધુાલી, જેમ વિધવા સ્ત્રીનું ચાવન અને મૂ` પતિને વિશે જેમ મૃગાક્ષીના સ્નેહુની લહરી હૃદયને દુગ્ધ કરે છે, તેમ્ન ઞા સ’સારની ક્રીડાની લજ્જા તત્ત્વષ્ટિ પુરૂષોના હૃદયને આળે છે. ૨૦
વિશેષા—જે પુરૂષોને તત્ત્વ દર્શન થયું છે, તે પુરૂષાના હૃદયને આ સંસારની કીડાની લજજા બાળી નાંખે છે. તે ઉપર ગ્રંથકાર ચાર દષ્ટાંત આપે છે. 'ડિત કહેવાતા હોય, પણ તેનામાં જે વિદ્યા અપૂર્ણ હોય તે, તેને લજ્જા ઉત્પન્ન થાય છે. ખળ
Page #92
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા.
૮૭
પુરૂષની મૈત્રી જેમ તેના મિત્રના હૃદયને બળે છે, રાજસભામાં પ્રગટ થયેલ અન્યાય જેમ તે સભાને શરમાવે છે, અને દગ્ધ કરે છે, જેમ વિધવા સ્ત્રીનું વન તેણીના હૃદયને બાળે છે, અને મૂર્ખ પતિ ઉપર જેમ સુંદર સ્ત્રીને પ્રેમ હદયને દગ્ધ કરે છે, તેવી જ રીતે તત્વષ્ટિ પુરૂષના હૃદયને આ સંસારની કીડાથી ઉત્પન્ન થયેલ લજજા દગ્ધ કરે છે, તેથી એ સંસારની કીડાને સર્વથા ત્યાગ કર એગ્ય છે. ૨૦
સાધુ પુરૂષોને તત્વજ્ઞાન થવાથી આ સંસારનું
મિથ્યા રૂપ સ્કુરે છે. प्रजाते संजाते भवति वितथा स्वापकाना विचंद्रज्ञानं वा तिमिर विरहे निर्मलदृशाम् । तथा मिथ्यारूपं स्फुरति विदिते तत्त्व विषये जवोऽयं साधूनामुपरतविकल्पःस्थिरधियाम् ॥ ११ ॥
ભાવાર્થ – જેમ પ્રભાત થવાથી સ્વમની રચના નિષ્ફળ થાય છે, અને નેત્રને તિમિર–રોગ દૂર થયા પછી નિર્મલ દષ્ટિ વાળા પુરૂષને જેમ બે ચંદ્ર દેખાવાનું જ્ઞાન થતું નથી, તેમ વિકપ રહિત સ્થિર, બુદ્ધિવાળા સાધુ પુરૂષોને તત્ત્વ વિષય જાણવા થી આ સંસાર મિથ્યા રૂપે કુરે છે. ૨૧
વિશેષાર્થ –હદયમાંથી સંકલ્પ-વિકલ્પ વિરામ પામવાથી સ્થિર બુદ્ધિવાળા થયેલા સાધુ પુરૂષને આ સંસાર મિથ્યા રૂપ ભાસે છે. સાધુ પુરૂષને એવું જે વિશેષણ આપવામાં આવ્યું છે, તેમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ ચાર.
ઘણાજ ગંભીરાર્થ રહેલે છે. જ્યારે હૃદયમાંથી સંકલ્પ-વિક દૂર થઈ જાય ત્યારે સંસારનું જે મિથ્યા ૨વરૂપ છે, તે ફુરી આ વે છે. એટલે જ્યાં સુધી હૃદયમાં સંકલ્પ-વિકલ્પ થયા કરે છે, ત્યાં સુધી સંસાર રહે છે. જ્યાં સુધી હદય સંકલ્પ-વિકલ્પ કર્યો કરે છે, ત્યાં સુધી તે સ્થિરતા નથી પામતું. હૃદયને થિર કરવાને ઉપાય સંકલ્પ-વિકલ્પષ્ટ છે. એ સંક૯પ-વિકલ્પ દુર કરવાને ઉપાય તત્વજ્ઞાન છે. જયારે તત્વજ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે હૃદય વતઃ સ્થિર થઈ જાય છે. જયારે તત્વજ્ઞાન થવાથી હૃદય સ્થિર થયું, એટલે તેને આ સંસારનું મિથ્યા સ્વરૂપ પુરી આવે છે. તે સંસારનું મિથ્યાત્વ કેવું જણાય છે? તેને માટે બે દષ્ટાંત આપે છે, જેમાં પ્રભાત કાલે વમની રચના બેટી લાગે છે. અને જેમ નેત્રમાંથી તિમિરને રેગ દૂર થવાથી બે ચંદ્રનું જ્ઞાન મિથ્યા ભાસે છે, તેવી રીતે તત્વ દર્શન થવાથી આ સંસારનું સ્વરૂપ મિથ્યા ભાસી આવે છે. તેથી સંકલ્પ-વિક દૂર કરી હદયને સ્થિર કરવું જોઈએ, જેથી તત્વ દર્શન થતાં આ સંસાનું સ્વરૂ૫ મિથ્યા ભાસે છે, ઉપદેશ છે. ૨૧ તત્ત્વજ્ઞાન થવાથી સંસારને પૂર્વમેહ નાશ પામે
છે, અને સ્વાત્મસ્વરૂપને વિષે પ્રીતિ થાય છે. प्रियावाणी वीणा शयनतनुसंबाधनसुरक्षे नवोऽयंपीयूषैर्घटित इति पूर्व मतिरजूत् । अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदा मिदानी मेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ॥श्श
Page #94
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિત્તા,
૨૯
ભાવાથ—પ્રિયાની વાણી, વીણા, શય્યા અને શરીરની ચ’પીનાં સુખાથી ‘ આ સંસાર અમૃતથી ઘડેલે છે એમ પ્રથમ બુદ્ધિ થઇ હતી. હવે જ્યારે તત્વજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે, અમેને એ સસાર ઉપર અકસ્માત્ પ્રીતિ ઉઠી ગઈ છે, અને હવે તે, સ્વાત્માને વિષે પ્રીતિ ઉત્પન્ન થઈ છે. ૨૨
વિશેષાં આ શ્લોકથી ગ્રંથકાર જેમને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા પુરૂષોના વિચાર દર્શાવે છે. તે કહે છે કે, પહેલાં આ સ’સારમાં પ્રિયાની વાણી સાંભળતા, વીણાના નાદ સાંભળતા, કેમલ શય્યામાં સુત્તા અને શરીરની ચંપી કરાવતા, તે વખતે અમાને જે સુખ ઉત્પન્ન થતું તે ઉપરથી અમેને એમ લાગતુ કે, આ સસાર અમૃતથીજ ઘડેલા છે; પરંતુ હવે જ્યારે અમાને તત્વ જ્ઞાન પ્રાપ્ત થયું, જ્યારે એ સ’સાર એવે વિષમ લાગે છે કે, તેની ઉંમર જરા પણ અમારી પ્રીતિ રહેતી નથી. હવેતેા સ્વાત્માને વિષે મીતિ રહે છે. તે ઉપરથી સમજવાનુ` કે, જ્યારે મનુષ્યને તત્વજ્ઞામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ સ’સારનાં સુખ તરફ તેને અભાવ ઉત્પન્ન થાય છે, અને આત્મિક સુખ તરફ પ્રીતિ ઉત્પન્ન થાય છે; કારણ *, સાંસારિક સુખની પ્રીતિ દુઃખદાયક છે, અને આત્મિક સુખની પ્રીતિ સુખકારક છે. ૨૨
અજ્ઞાનરૂપ વાદળાં દૂર થવાથી આત્મારૂપી ચદ્રની અંદર સહેજ ચિદાનન્દ પ્રગટ થાય છે.
दधानाः काठिन्यं निरवधिकमा विद्यकनवप्रपंचा: पांचाली कुचकल शचन्ना तिर तिदाः ।
Page #95
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
गलत्यज्ञानाने प्रसृमररुचावात्मनि विधौ । चिदानंदस्यंदः सहज इति तेन्योऽस्तु विरतिः ॥३॥
ભાવાર્થ-ઘણી કઠિનતાને ધારણ કરનારા આ સંસારના પ્રપંચે, કાષ્ટની પુતળીના સ્તનની પેઠે અતિ પ્રીતિદાયક લાગતા નથી. અજ્ઞાનરૂપી વાદળ વીખરાઈ જવાથી પ્રસરતી કાંતિવાળો આત્મા રૂપી ચંદ્ર પ્રકાશી રહ્યું છે, તેથી હવે સહજ ચિદાનંદને ઝરે પ્રાપ્ત થયે, માટે એ સંસારના પ્રપંચમાંથી વિરતિ હે. ૨૩
વિશેષાર્થ—–આ લેકથી આત્મજ્ઞાનને પ્રાપ્ત થયેલા તત્વ જ્ઞાનના વિચાર દર્શાવે છે. તેમાં તે જ્ઞાની પિતાના આત્માને વાદળા માંથી બહાર આવેલા ચંદ્રની ઉપમા આપે છે. જ્યારે વાદળામાંથી બહેર આવેલે ચંદ્ર પ્રગટ થાય છે, તે વખતે તેની કાંતિ ચારે તરફ પ્રસરી રહે છે. અને તેમાંથી પ્રગટ થતે આલ્હાદકારક અમૂતને ઝરે સુખદાયક થઈ પડે છે. તેવી રીતે જ્યારે અજ્ઞાન રૂપી વાદળાં દૂર થાય છે, ત્યારે આ જ્ઞાન રૂપી ચંદ્ર પિતાનાં કિરણે પ્રસારે છે, તેથી સહજ એવા ચિદાનંદ રૂપ અમૃત ઝરે પ્રગટ થાય છે. તે વખતે આ સંસારના પ્રપંચ વિરામ પામી જાય છે, તે પ્રપંચે પુતળીના સ્તનરૂપ કલશને મર્દન કરવાની જેમ આનંદ આપતા નથી. જો કે તેમાં કાઠિન્ય રહેલું છે, તે પણ તે કાઠિન્ય સ્ત્રીના સ્તનના જેવું રસદાયક નથી હેતુ, એથી એ વિરસ એવા ભવ પ્રપંચને સર્વથા ત્યાગ કરે જોઈએ. આત્મિક જ્ઞાન રૂપ ચંદ્રિદયથી સહજ ચિદાનંદ રસની શીતળતા એવી પ્રગટ થાય છે કે, જેથી વિષય તાપી પતિ દૂર થઈ જાય છે, ૨૩
Page #96
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા. સ્વાધીન સુખને છોડી પરાધીન સુખની ઇચ્છા
કેણ કરે ? जवे या राज्यश्रीजतुरगगोसंग्रहकृता न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि । बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतयः ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम्॥श्व॥
ભાવાર્થ–હાથી, ઘેડા, અને પશુઓના સંગ્રહથી થયેલી સંસારની જે રાજ્ય લક્ષ્મી છે, તેવી જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લમી પિતાના મનમાં શું નથી? અર્થાત્ તેને જ મને નની રાજ્ય લક્ષમી જાણવી. જે બાહરની પ્રિયા છે, તેવી મનની અંદર આત્મ રતિ રૂપ પ્રિયાએ નથી શું? તેથી કયે પુરૂષ સ્વાધીન સુખને છોડી દે, અને પરાધીન સુખની ઈચ્છા કરે? ૨૪
વિશેષાર્થ–જે મનુષ્ય રાજ્ય લક્ષ્મીને વૈભવ અને પ્રિયા એની ઈચ્છા રાખે છે, તેઓ સ્વાધીન સુખને ત્યાગ કરી પરાધીન સુખની ઈચ્છા કરે છે, તેઓ ખરેખરા મૂર્ણ છે. જો મનુષ્ય હાથી, ઘેડા અને પશુઓના સંગ્રહ રૂ૫ રાજ્ય લક્ષમીની ઈચ્છા રાખતે હોય, તે તે નકામી છે, કારણ કે, તે રાજ્ય લક્ષ્મી દુઃખરૂપ અને નાશવંત છે, તેથી ઉત્તમ જીએ પિતાના મનની અંદર ઉત્પન્ન થયેલી જ્ઞાન, ધ્યાન અને પ્રશમની લક્ષ્મી ઈચ્છવી જોઈએ. અર્થાત્ જ્ઞાનરૂપી હાથી, ધ્યાન રૂપી ઘેડા અને પ્રશમ રૂપી પશુઓની રાજ્ય લક્ષ્મી હેય, તે સુખદાયક અને સ્થિર છે. મનુષ્ય બાહરની
Page #97
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
પ્રિયાઓની સાથે પ્રેમ કરે છે, પરંતુ તે પ્રિયાઓ વિષમ અને અસ્થિર છે, પણ મનની અંદર જે આત્મરતિરૂપપ્રિયા છે, તે સુખરૂપ અને સ્થિર છે, માટે ઉત્તમ છએ આત્મરતિ રૂપ પ્રિયાની સાથે પ્રેમ કરે જોઈએ. બાહરની રાય લક્ષ્મી અને પ્રિયાઓનું જે સુખ છે, તે પરાધીન છે, અને મનની અંદર રહેલ જ્ઞાન, ધ્યાન અને પ્રશજનિત રાજ્ય લક્ષ્મી અને આત્મરતિ રૂપ પ્રિયાના પ્રેમનું જે સુખ છે, તે સ્વાધીન છે. તેથી પરાધીન સુખનો ત્યાગ કરી સ્વાધીન સુખને પ્રાપ્ત કરવું જોઈએ. જે માણસ એ રાધીન સુખને ત્યાગ કરી પરાધીન સુખની ઈચ્છા રાખે છે, તે મૂર્ખ ગણાય છે. ૨૪ કુમતિ પુરૂષ પરાધીન સુખમાં રમે છે, અને
વિદ્વાન પુરૂષ આત્મિક સુખમાં રમે છે. पराधीनं शर्म क्षयि विषयकांशोधमलिनं नवे जीतेः स्थानं तदपि कुमतिस्तत्र रमते ! बुधास्तु स्वाधीनेदायिणि करणौत्सुक्यरहिते निलोनास्तिष्ठति प्रगलितनयाध्यात्मिकमुखे ॥२५॥
ભાવાર્થ–પરાધીન સુખ કે જે ક્ષયવાળું, વિષયની ઇચ્છાએના સમૂહથી મલિનઅને સંસારના ભયનું સ્થાન રૂપ છે, તેની અંદર કુમતિ પુરૂષ રમે છે અને સ્વાધીન-આધ્યાત્મિક સુખ કે જે અક્ષય, ઇદ્ધિઓની ઉત્સુક્તાથી રહિત, અને નિર્ભય છે, તેની અંદર વિદ્વાન પુરૂ લીન થઈને રમે છે. ૨૫
Page #98
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિંતા. વિશેષાર્થ–આ કલેક્શી ગ્રંથકાર પરાધીન અને સ્વાધીન સુખનું વિવેચન કરી બતાવે છે. પરાધીન સુખ ક્ષયવાળું છે, એટલે તે સ્થિર રહેતું નથી. વળી તેની અંદર વિષેની ઈચ્છાઓ બહુ રહ્યા કરે છે, તેથી એ મલિન છે. અને વળી તે સંસારમાં ભયનું સ્થાન છે, એટલે વિષયના સુખમાં અનેક જાતના ભય રહેલા છે. એવાં નઠારાં પરાધીન સુખમાં જે કુમતિ-નઠારી મતિવાળા હોય, તે રમે છે, પણ જેઓ વિદ્વાન પુરૂષે છે, તેઓ તે સુખની ઇચ્છા રાખતા નથી. વિદ્વાન પુરૂષ તે સ્વાધીન એવા આધ્યાત્મિક સુખમાં. લીન થઈને રહે છે. તે આધ્યાત્મિક સુખ સ્વાધીન છે, કારણ કે પિતાના મનનું છે. તેમજ તે અક્ષય છે, તે સુખને કદિ પણ ક્ષય થતું નથી તેમજ તે ઇંદ્રિયેની ઉત્સુકતાથી રહિત છે, એટલે તેમાં વિપાની આકાંક્ષા હોતી નથી, તેથી તે આધ્યાત્મિક સુખનિર્ણય છે. એવા સ્વાધીન, અક્ષય, નિર્વિષય અને નિર્ભય સુખમાં લીન થધ રહેનારા ખરેખર પંક્તિ પુરૂષે છે, તેમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. આત્મજ્ઞાનમાં લય પાસતારા મનુષ્ય અક્ષય અને નિર્ભય એવા પર. માનદ સુખને પ્રાપ્ત થાય છે, અને પરાધીન, વિયેથી મલિન, અને ભયના સ્થાન રૂપ એવા સાંસારિક સુખની ઈચ્છા રાખનારા. કુતિએ દુખના પાત્ર બને છે. ૨૫ શમસુખ સ્થિર થવાથી ઉજવલ યશની
શેભા પ્રાપ્ત થાય છે.
:
-
तदेतद्भापते जयवनप्रदानं खनु नवर, स्वरूपानुध्यानं शमशुखनिधानं कृतधिया।
Page #99
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
स्थिरीभूते ह्यस्मिन् विधुकिरणकर्पूरविमलायशश्रीः प्रौढा स्यान्जिनसमयतत्त्वस्थितिविदाम् ॥६॥
ભાવાર્થ–બુદ્ધિવાળા વિદ્વાન લેકે કહે છે કે, આ સંસારના સ્વરૂપનું જે ધ્યાન તે જગને અભયદાન રૂપ અને શમતાના સુખનું ભંડાર રૂપ છે. એ સ્વરૂપનું ધ્યાન જે સ્થિર થાય છે તે, જૈન સિદ્ધાંત અને જૈન તને જાણનારા લેકને ચંદ્રનાં કિરણે તથા કપુરના જેવા ઉજવલ યશની પ્રઢ શોભા પ્રાપ્ત થાય છે. ૨૬
વિશેષાર્થ–આ સંસારના સ્વરૂપનું ધ્યાન કરવાથી કેટલે લાભ થાય છે, તેને માટે ગ્રંથકાર આ કલેકથી દર્શાવે છે. વિદ્વાન પુરૂષ કહે છે કે, આ સંસારના સ્વરૂપનું ધ્યાન કરવું એ સર્વોત્તમ છે. તે ધ્યાન જગને અભય આપનારૂં છે. કહેવાનો આશય એ છે કે, જે પુરૂષે આ સંસારના સ્વરૂપનું ધ્યાન કરે છે, તેઓ અભયદાનનું સ્વરૂપ જાણે છે, અને તેથી તે આ જગતના જીવને અભયદાન આપવામાં તત્પર થાય છે. એથી તે ધ્યાનને અભયદાન રૂપ કહ્યું છે. વળી તે ધ્યાન શમસુખનું નિધાન–ભંડાર રૂપ છે, એટલે જેઓ આ સંસારના સ્વરૂપને સમજે છે, તેઓના હૃદયમાં શમતા આવે છે, અને શમતાનું નિરૂપાધિક સુખ તેમને પ્રાપ્ત થાય છે. તેથી એ ધ્યાન શમસુખના ભંડાર રૂપ છે.
કદિ એ સંસારના સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે, પણ જે તે ધ્યાન સ્થિર ન થાય તે તેનાથી ઉત્તમ લાભ મેળવી શકાતું નથી. તેથી કહેવામાં આવ્યું છે કે, તે ધ્યાન સ્થિર થવું જોઈએ. જ્યારે
Page #100
--------------------------------------------------------------------------
________________
ભવ સ્વરૂપ ચિતા,
૯૫
તે ધ્યાન સ્થિર થાય, ત્યારે ઉજ્જ્વલ યશની Àાભા પ્રાપ્ત થાય છે. ધ્યાન કેવા પુરૂષાને સ્થિર થાય ? કે જે પુરૂષા જૈન સિદ્ધાંત અને તત્ત્વાની સ્થિતિ જાણનારા હાય, એટલે જૈન સિદ્ધાંત તથા જન તત્વને જાણનારા પુરૂષા સ્થિર ધ્યાન કરી ઉજવલ યશની શેભાને પામે છે. અહિ થા”શ્રી: એ શબ્દ ઉપરથી મૂળ ગ્રંથકાર શ્રી યશોવિજયજી ઉપાધ્યાયનુ નામ સૂચવવામાં આવ્યું છે. ૨૬
समाप्तः
इतिश्री चतुर्थाधिकारः ।
COSEESEEEEE966
इतिश्री नयविजयगणिशिष्य श्रीयशोविजय
विरचिते अध्यात्मसार प्रकरणे
મથમાં ધઃ | ૐ |
pappa
Page #101
--------------------------------------------------------------------------
________________
अथ ठितीयः प्रबंधः
प्रथमः वैराग्यसंभवाधिकारः
વૈરાગ્ય શાથી થાય છે ? जवस्वरुप विज्ञानाद केषानर्गुण्यष्टिजात । तदिच्छोच्छेदरूपं प्राग् वैराग्यमुपजायते ॥ १॥
ભાવાર્થ–સંસારના સ્વરૂપને જાણવાથી, અને સંસારમાં માલ નથી, એવી દૃષ્ટિથી થયેલા શ્રેષથી સંસારની ઈચ્છાને ઉછેદ થવારૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ૧ ' વિશેષાર્થ–ગ્રંથકાર વૈરાગ્ય ઉત્પન્ન થવામાં બે કારણ દર્શાવે છે. સંસારના સ્વરૂપનું જ્ઞાન એ પ્રથમ કારણ છે. જ્યારે સંસારનું સ્વરૂપ જાણવામાં આવે, ત્યારે તેની તરફ વૈરાગ્ય ઊત્પન્ન થાય છે. કારણ કે, સંસારનું સ્વરૂપ એવું દુઃખરૂપ અને વિષમ છે કે, જેથી હૃદયમાં વૈરાગ્ય ઊત્પન્ન થયા વિના રહેતું નથી. બીજું કારણ સસ ૨ તરફ દ્વેષ થવાનું છે. એ દ્રષ શાથી ઉત્પન્ન થાય, તેને માટે લખવામાં આવ્યું છે. સંસાર તરફ નિર્ગુણતાની દષ્ટિ થાય એટલે “આ સંસારમાં કાંઈ પણ ગુણ નથી, તેમાં તે દેષજ છે એવું જોવામાં
Page #102
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૭
આવવાથી, તે સ`સાર ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. તેવા દ્વેષથી સ’સાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે સ`સારના સ્વરૂપનું જ્ઞાન અને સસાર ઉપર દ્વેષ, એ ખને કારણેાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે વૈરાગ્ય માત્ર નામનેા નહીં, પણ સસારના વિચ્છેદ થવા રૂપ ાય છે. ૧
• વિષય સુખ લીધા પછી વૈરાગ્ય થવા જોઇએ ? એમ માનનારાઓના મતને તાડે છે.
सिध्द्या विषय सौख्यस्य वैराग्यं वर्णयंति ये । मतं न पुज्यते तेषां यावदर्थः प्रसिद्धितः ॥ २ ॥
ભાવા—વિષય સુખની સિદ્ધિ થયા પછી વૈરાગ્ય થવા જોઈએ, એમ જે વણુ વે છે, તેમના મત ઘટિત નથી. કારણકે, ‘જ્યાંસુધી દ્રવ્ય છે, ત્યાંસુધી વિષય છે,' એમ પ્રસિદ્ધ રીતે કહેવાય છે. ૨
વિશેષા—કેટલાક અન્યમતિએ એમ હેછે કે, વિષયસુખ ભાગવ્યા પછી વૈરાગ્ય થવા જોઈએ. એ મતને તાડવાને માટે ગ્રંથકાર આ શ્લેાથી જણાવે છે કે, જે એમ šછે, તેઓના મત તદ્ન જુદી છે. કારણકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ રીતે કહેવાય છે કે, ‘ જ્યાંસુધી દ્રવ્ય છે, ત્યાંસુધી વિષય છે. • તેથી વિષયસુખ લેવાની ઈચ્છા રાખવી, એ વૈરાગ્યથી તદ્ન વિપરીત છે. તેને માટે શાસ્ત્રકાર લખેછે કે, “ અર્થ સત્ત્વ વિષયસર્વ” એટલે જ્યાંસુધી અર્થ-દ્રવ્યછે, ત્યાંસુધી વિષયછે. ૨
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યામ સાર.
મૂઢલેકને કામગની ઈચ્છા ઉપશમ પામતી નથી.
अमाप्तत्वज्रमाच्चै स्वाप्तेष्वप्यनंतशः । कामनोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ ३ ॥
ભાવાર્થ–જે કામ ભેગ અનંતવાર પ્રાપ્ત થયા છે, છતાં જાણે તે પ્રાપ્ત થયાજ નથી, એ ભ્રમ થવાથી મૂઢ લોકેની કામગની ઈચ્છા ઉપશમ પામતી નથી. ૩
વિશેષાર્થ આ સંસારમાં પ્રાણીઓ અનંતવાર કામગ ભેગવેલા છે, તે છતાં તેમને એ ભ્રમ થઈ જાય છે કે, “જાણે, તેમણે કામગ ભેગવ્યાજ નથી, એથી તેમની કામગની ઈચ્છા તૃપ્ત થતી નથી. ૩ વિષયેથી કામ તૃમ થતું નથી તેમ દ્રષ્ટાંત
પૂર્વક જણાવે છે. विषयैः वीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोससच्छक्ति भूय एवोपवद्धते ॥४॥
ભાવાર્થ ઈધણાથી જેમ અગ્નિ ક્ષય પામતું નથી, તેમ વિષથી કામને ક્ષય થતું નથી. પણ ઉલટ તે શક્તિને ઊલ્લાસ કરી વૃદ્ધિ પામે છે. આ
વિશેષાર્થ—જેઓ એમ માને છે કે, વિષયે ભગવ્યા પછી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, તેઓના મતને તેડવાને કહે છે કે, જેમ ઇંધ
Page #104
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિંતા. થી અગ્નિ ક્ષય પામતું નથી, પરંતુ ઊલટે વૃદ્ધિ પામે છે, તેમ કામ, વિષયે ભેગવવાથી ક્ષય પામતે નથી, પણ ઉલટ વધે છે. ૪ વિષયમાં પ્રવર્તેલાને વૈરાગ્ય થવો મુશ્કેલ છે,
તે દ્રષ્ટાંત પૂર્વક જણાવે છે. सौम्यत्वमिवसिंहानां पन्नगानामिवनमा । विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु उर्वचम् ॥ ५॥
ભાવાર્થ–જેમ સિંહને સામ્યપણું સુગમ નથી, અને સર્પોને ક્ષમા આવવી સુગમ નથી, તેમ વિષયમાં પ્રવર્તેલાને વૈરાગ્ય થ સુગમ નથી. ૫ ' વિશેષાર્થ_વિશ્વમાં પ્રવર્તેલાને, વૈરાગ્ય થવે કે દુર્લભ છે, તેને માટે આ પ્લેથી થકાર બે દષ્ટાંત આપી જણાવે છે. સિંહને કદિપણ સામ્યતા પ્રાપ્ત થાય જ નહીં, અને સર્પની અંદર દિપણુ ક્ષમાને ગુણ આવે નહીં, કારણકે, તેઓ સ્વભાવે ક્રૂર હોય છે. તેવી જ રીતે વિશ્વમાં પ્રવર્તેલા મનુષ્યોને વૈરાગ્ય કદિપણ પ્રાપ્ત થાય જ નહીં, કારણકે વિષયમાં પ્રવૃત્તિ થવી,એ વૈરાગ્યની વિરૂદ્ધ છે. ૫ વિષયત્યાગ વિના વૈરાગ્ય ધારણ કરવાની ઇચ્છા કરવી, તે કેવી છે? તે દ્રષ્ટાંત
પૂર્વક જણાવે છે. अकृत्वा विषयत्यांग यो वैराग्य दिधर्षिति । પ્રાર્થપંપત્યિ રે મિલિ ૨f
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવા—જે પુરૂષ વિષયાના ત્યાગ કર્યાં વિના વૈરાગ્ય ધારણ કરવાને ઈચ્છે છે, તે અપથ્યને ત્યાગ કર્યાં શિવાય રોગના ઊચ્છેદ કરવાને ઈચ્છે છે. ૬
૧૦૦
વિશેષા—જેમ રોગી માણસ અપના ત્યાગ કર્યો સિવાય પેાતાના રોગના નાશ કરવાની ઇચ્છા કરે,તેથી કદિપણ તેના રાગના નાશ થતા નથી, તેવી રીતે વિષયાના ત્યાગ કર્યાં સિવાય જે માણસ વૈરાગ્યને ધારણ કરવાની ઈચ્છા કરે, તેથી કઢિપણ તેને વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી. તે ઉપરથી કહેવાના આશય એવાછે કે, વૈરાગ્ય ને માટે સર્વથા વિષયાને ત્યાગ કરવા જોઈએ; એ ઉપદેશ છે. ૬
વિષયાસક્ત હૃદયમાં વૈરાગ્ય ટકી શકતા નથી.
न चित्ते विषयासक्ते वैराग्यं स्थातुमप्यलम् । 1 अयोधन इवोत्तप्ते निपतन् बिंडुरंजसः
|| 9 ||
ભાવા—તપેલા લેાઢાના ઘણુ ઊપર પડતુ. જલનુ બિંદુ જેમ ટકી શકતું નથી, તેમ વિષયાસક્ત એવા ચિત્તમાં વૈરાગ્ય ટકી શક્તા નથી. ૭
વિશેષા—વિષયમાં આસક્ત એવા ચિત્તમાં વૈરાગ્ય ક્ષણવાર પણ ટકી શક્તા નથી, કારણકે, વૈરાગ્ય નિર્મળ હૃદયમાંજ ટકી શકે છે. અને જે હૃદયમાં વિષયાસક્તિ ન હેાય, તે નિર્મળ હૃદય હેવાય છે. તે ઉપર ગ્રંથકાર દૃષ્ટાંત આપે છે. તપેલા લેાઢાના ઘણું ઊપર પડેલ" જલનુ* ટીપુ* ક્ષણવાર પણ ટકી શકતુ નથી. છ
Page #106
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિતા
વિષય સસ↑ ચિત્તમાં વૈરાગ્યના સક્રમ થવા તદ્દન અશકય છે.
यददुः स्यात्कुहूरात्रौ फलं यद्यवकेशिनि । तदा विषय संसर्गि चित्ते वैराग्य संक्रमः ॥ ८ ॥
૧૧
ભાવા—કર્ નામની અમાસની રાત્રિએ જે ચંદ્ર ઉગે અને વાંઝીયા વૃક્ષ ઉપર જે કુલ એસે તેા, વિષયના સસવાળા ચિત્તની અંદર વૈરાગ્યના સક્રમ થાય. ૮
વિશેષાજે ચિત્તમાં વિષયેાના સસ રહ્યા હાય, તે ચિત્તમાં કદિ પણ વૈરાગ્યના સક્રમ થતાજ નથી. વિષયના સસ વાળા ચિત્તમાં વૈરાગ્યના તતૢ અસ’ભવ છે, તે ઉપર એ દૃષ્ટાંત આપે છે. અમાવાસ્યાની રાત્રે ચંદ્રના ઉદય થાય, અને વધ્યા વૃક્ષને જે કુલ આવે તે, વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્યના સક્રમ થાય. જેમ અમાસની રાત્રે ચંદ્રના ઉય, અને વાંઝીયા વૃક્ષને લા ઉદય હાયજ નહીં, તે પ્રમાણે વિષય સ`સગી ચિત્તમાં વૈરાગ્યના સક્રમ હાયજ નહીં. ૮
નિરાબાધ વૈરાગ્ય ક્યારે થાય ?
जवहेतुषु तद्द्वेषाद्विषयेष्वप्रवृत्तितः । वैराग्यं स्यान्निराबाधं जवनैर्गुण्य दर्शनात् ॥ ९ ॥
ભાવા—સ`સારના કારણ રૂપ એવા વિષયેાને વિષે દ્વેષથી
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૨
અધ્યાત્મ સાર. તેમાં પ્રવૃત્તિ ન કરે, અને એ સંસારને નિર્ગુણ-ગુણ રહિત જુએ તે નિરાબાધ વૈરાગ્ય ઊત્પન્ન થાય છે. ૯
વિશેષાર્થ–વૈરાગ્યના બે પ્રકાર છે. એક સાબાધ વૈરાગ્ય, અને બીજે નિરાબાધ વૈરાગ્ય. કોઈના મરણ વિગેરેના પ્રસંગને લઈને જે વૈરાગ્ય ઉત્પન્ન થાય, તે સાબાધ વૈરાગ્ય કહેવાય છે. કારણ કે, તે લાંબે કાળ ટકી શકતા નથી. જેને લેકે “મશાન વૈરાગ્ય’ કહે છે. બીજે નિરાબાદ વૈરાગ્ય. તે ચિરકાળ ટકી શકે છે. એ નિરા બાધ વૈરાગ્ય ઉત્પન્ન થવામાં બે કારણ છે. જેથી આ સંસાર વૃદ્ધિ પામે છે, એવા વિષય ઉપર દ્વેષ રાખવે, અને સંસારની નિર્ગણતા જોવી, એટલે “આ સંસાર નિર્ગુણ છે” એમ જાણવું. એ બે ઉપાયથી નિરાબાધ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. હું
સંસારની નિણતા જેવાથી કેવી રીતે -
રાગ્ય થાય છે ? चतुर्थेऽपि गुणस्थाने नन्वेवं तत् प्रसज्यते । युक्तं खल प्रमातॄणां जवनैगुण्य दर्शनम् ॥ १० ॥ ભાવાર્થ– ચેથા અવિરતિ સમ્યમ્ દષ્ટિ ગુણ સ્થાનમાં પણ એને પ્રસંગ આવે છે, એટલે પ્રમાતા પુરૂષને આ સંસારની નિર્ગસુતા જેવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, એ ઘટે છે. ૧૦
વિશેષાર્થ–ચેથું અવિરતિ ગુણસ્થાન છે. તેની અંદર આવવાથી સંસારની નિર્ગુણતા જોવામાં આવે છે. અર્થાત્ ચોથા ગુણ સ્થાનને વિષે સમકિતવંત જ્ઞાતા પુરૂષે સંસારની નિર્ગુણતા નિચ્ચે જુએ છે, એટલે તેને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. ૧૦
Page #108
--------------------------------------------------------------------------
________________
ભવવરૂપ ચિંતા.
૧૦૩ ચારિત્રમેહનીયને મહિમા કેવો છે? सत्यश्चारित्रमोहस्य महिमा कोऽप्ययं खलु । यदन्यहेतुयोगेऽपि फलायोगोऽत्र दृश्यते ॥ ११ ॥
ભાવાથ–ચારિત્ર મેહનિય કર્મને કેઈએ મહિમા છે કે, એની અંદર બીજા કઈ હેતુને રોગ હોય, તે છતાં પણ ફલને યેગ જોવામાં આવતું નથી. ૧૧
વિશેષાર્થ-ન્યાય શાસ્ત્ર પ્રમાણે એવો નિયમ છે કે, જ્યાં કાર્ય હોય ત્યાં તેને યોગ હોય, એટલે કારણનું કાર્ય રૂપ ફળ જોવામાં જ આવે. પણ ચારિત્રમેહનીય કર્મ એવું વિચિત્ર છે કે, તેમાં બીજા હેતુને એગ હોય છતાં તેનું ફળ જોવામાં આવે નહીં. આ વાત કહેવાનો આશય એ છે કે, વૈરાગ્યનું ફળ ચારિત્ર છે, પણ જે તેમાં મેહનીય કર્મનો વેગ થયે હોય તે, તે વૈરાગ્ય સ્થિર થઈ શક્તિ નથી. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, ચારિત્ર લીધું હોય, પણ તેમાં જે વિષય વાસના જાગ્રત રહે તે, વૈરાગ્યથી ભ્રષ્ટ થવાય છે; માટે વૈરાગ્ય સ્થિર કર હોય તે, વિષય વાસનાને સર્વથા ત્યાગ કર જોઈએ. ૧૧
ચોથે ગુણસ્થાને વૈરાગ્ય હોય છે. ‘दशाविशेषे तत्रापि नचेदं नास्ति सर्वथा ।
स्वव्यापारहतासंगं तथा च स्तवभाषितम् ॥ १२ ॥ ભાવાર્થ–સમકિતની એક જાતની દશામાં એથે ગુણસ્થાને
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૪.
અધ્યાત્મ સાર
સર્વથા વૈરાગ્ય ન હય, એમ ન જાણવું. કારણ કે, ત્યાં પિતાના આત્મિક સ્વભાવની રમણતાએ કરીને કુસંગપણું હણાય છે. એ વાત શ્રી વિતરાગ તેત્રને વિષે શ્રીહેમાચાર્ય મહારાજે જણાવેલી છે. ૧૨
વિશેષાર્થ–સમક્તિની દશા એટલે સ્થિતિ, તેમાં થે ગુણઠાણે પણ સર્વથા વૈરાગ્ય ન હોય, એમ ન સમજવું. ત્યાં પણ પિતાના આત્મિક સ્વભાવની રમણતાએ કરી કુસંગપાળું હણાય છે. તે વિષે શ્રી હેમચંદ્રાચાર્યે વિતરાગ તેત્રમાં કહેલું છે તે ઉપરથી સમજવાનું કે, એથે ગુણસ્થાને અવશ્ય વૈરાગ્યપણું હાય. ૧૨
તે વીતરાગ સ્તોત્રનું પ્રમાણ આપે છે.
यदामरुन्नरेजश्रीस्त्वया नाथोपनुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥ १३ ॥
ભાવાર્થ– હે નાથ ! તમે દેવતાઓના રાજા-ઈદ્રની લક્ષમી ભેગવી છે, અને જ્યાં ત્યાં તમારી રતિ હોય છે, તે પણ ત્યાં તમને વિરાગ્ય જ હોય છે. ૧૩
વિશેષાર્થ હે ભગવન! તમેએ ઇંદ્રની લક્ષમી ભગવેલી છે, અને જ્યાં ત્યાં તમને રતિ ઉપજે છે, તે પણ તે બધે ઠેકાણે તમારું વિરક્ત પણું જ રહેલું છે. કહેવાનો આશય એ છે કે, શ્રી જિનભગવાન ઈંદ્ર લક્ષ્મી ભગવે છે, અને જ્યાં ત્યાં તેમની મેહ રતિ દેખાય છે, તે પણ તેમને તે પર વૈરાગ્ય જ હોય છે. કારણ કે, તેમનું હૃદય વિષયાસક્ત હેતું નથી. જ્યાં હદય વિષયાસક્ત હોય, ત્યાં વૈરાગ્ય ભાવ ટકી શક્તા જ નથી. ૧૩
Page #110
--------------------------------------------------------------------------
________________
ભવવરૂપ ચિતા. - ૧૦૫ भवेळा यस्य विछिन्ना प्रवृत्तिः कर्मभावजा । रतिस्तस्य विरक्तस्य सर्वत्र शुनवेद्यतः ॥ १४॥
ભાવાર્થ-જેની સંસારની ઈચ્છાવિચ્છેદ થયેલી છે, કર્મભાવથી ઉત્પન્ન થયેલી પ્રવૃત્તિ કરે છે, તેવા વિરક્ત પુરૂષની જે રતિ છે, તે સર્વત્ર શુભવેદનીય વર્તે છે. ૧૪
વિશેષાર્થ જે વિરક્ત આત્માને રતિ લેવામાં આવે છે, તે રતિ શુભ વેદનીય હોય છે. કારણ કે, તેની સંસારની ઈચ્છા વિચ્છેદ પામેલી હોય છે. તે કર્મને લઈને પ્રવૃતિ કરે છે. પણ તેનું હૃદય વિરક્ત હોવાથી તેની રતિનઠારી હોતી નથી. તે શુભ વેદનીયમાંજ વર્તે છે. કહેવાને આશય એ છે કે, તીર્થકર જેવા મહાત્માઓ કર્મભાવને લઈને પ્રવૃત્તિ કરે અને રતિ કરે, પણ તેઓ ખરેખરા વિરક્ત હોવાથી તેમને વૈરાગ્યભાવ વિચ્છેદ પામતે નથી. એટલે વિરક્ત પુરૂષેની પ્રવૃત્તિ અને રતિ પણ શુભ વેદનીયમાંજ વર્તે છે. ૧૪
જ્ઞાનશુદ્ધિ કર્મ ક્ષયનું કારણ છે. अतश्चाद्देपकज्ञानात् कातायां जोगसंनिधौ न शुछिपदयो यस्माकारिभजमिदं वचः॥ १५॥
ભાવાર્થ_એથી અક્ષેપ જ્ઞાન વડે પુરૂષ સ્ત્રીના ભેગની સન્મુખ પ્રવર્સ તે, તેથી કરીને તેની શુદ્ધિનો ક્ષય થતું નથી, જેથી જ્ઞાન શુદ્ધિ તે કર્મક્ષયનું કારણ છે એમ હરિભદ્ર સૂરિનું વચન છે. ૧૫
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અધ્યાત્મ સાર.
- વિશેષાર્થ કે પૂરવું, તે છે
આપક
સખ
વિશેષાર્થ સ્વરૂપ જ્ઞાનના અભ્યાસ કરી, અથવા અન્ય વસ્તુએ કરી અન્ય વસ્તુનું પૂરવું, તે ક્ષેપક કહેવાય છે. તેવું ક્ષેપકપણું જેને ન હોય, તે અક્ષેપ કહેવાય છે. એવા અક્ષેપક જ્ઞાનવાન પુરૂષ નિશ્ચય ભાવને ગ્રહણ કરનાર છે. તે પુરુષ સ્ત્રીના ભેગની સન્મુખ પ્રવર્તતે હોય તો પણ, તેની શુદ્ધિનો ક્ષય થતો નથી. કારણ કે, તેના હૃદયમાં વિષય તરફ આસક્તિ હેતી નથી. જ્યારે શુદ્ધિનો ક્ષય ન થાય, તે પછી તેનામાં જ્ઞાન શુદ્ધિ રહ્યા કરે છે, અને “જ્ઞાન શુદ્ધિ તે કર્મક્ષયનું કારણ છે” એવું હરિભદ્રસૂરિનું વચન છે. કહેવાને આશય એ છે કે, તીર્થકર જેવા મહા પુરૂષને સ્ત્રી ભેગ જોવામાં આવે છે, તો પણ તેમનામાં એવું મનોબલ હેાય છે કે, જેથી તેએના હૃદયમાંથી વૈરાગ્ય ભાવના દૂર થતી નથી. તેઓ સંસારમાં વર્તતા હોય તો પણ, જીવન્મુક્ત દશા ભેગવે છે. ૧૫ જ્ઞાની સંસારમાં હોય તે પણ, તે સંસારને
પરમાર્થ રીતે કેમ જુએ છે? मायानंतत्त्वतः पश्यन्ननुझिनस्ततो द्रुतम् । तन्मध्ये न प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ १६ ॥
ભાવાર્થ આ સંસારને તત્ત્વથી માયા જે જેઈ કામ - ગમાં ઉદ્વેગ નહીં પામનારે, તેમ રાગ પણ નહીં કરનારે, તે સંસારની અંદર પેસતો નથી; એટલે તન્મય બનતો નથી. તે નિર્વિનપણે મોક્ષે જાય છે. ૧૬ ' વિશેષાર્થ –આ સંસારને પરમાર્થપણે ઈદ્રિજાલના જે જોઈ તેનાથી ઉદ્વેગ પામે નહીં, તેમ તેની ઉપર રાગ પણ કરે નહી
Page #112
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૦૭
તેવી મધ્યમ સ્થિતિમાં રહી, તે તન્મય અનતે નથી. તેવા પુરૂષ નિવિદ્મપણે મેક્ષે જાય છે. ૧૬
નિઃસગપણે ભાગ ભાગવતાં પણ માક્ષે જવાય છે.
जोगान् स्वरूपतः पश्यंस्तथा मायादिकोपमान् । जानोऽपि संगः सन् प्रयात्येव परं पदम् ॥ १७ ॥
ભાવા—વિષય ભાગોને સ્વરૂપથી ઈંદ્રજાલના જેવા જો તા, અને તેમાં આસક્ત થયા વગર તેને ભાગવતા હાય, તે પણ તે પરમપદ્મને–મેાક્ષને પામે છે. ૧૭
વિશેષા—આ સ’સારના ભાગેા ઈંદ્રજાલના જેવા માયાવી છે, એમ તેમનુ' સ્વરૂપ ઓળખી તેમને જે પુરૂષ આસક્તિ વગર ભાગવે છે, તે મેક્ષ પદને પ્રાપ્ત કરે છે. કહેવાના આશય એવા છે કે, આ સંસારના ભાગ ભાગવતા હાય, પણ તેનું યથાર્થ સ્વરૂપ સમજી તેમાં અનાસક્ત રહે, તેા તેનામાં વૈરાગ્યની ભાવના કાયમ રહે છે; અને તેથી ગુરુસ્થાનારાણુના ક્રમથી તે “ છેવટે માક્ષપદ્મના અધિકારી અને છે, એટલે આ સ’સારના ભાગ પાગલીક છે, પરવસ્તુ છે, અને વિરકત ભાવે રહેવુ, એ સ્ત્ર વસ્તુ છે, એવા વિચારથી આત્મસ્વરૂપ ઓળખાય છે, અને મેાક્ષપદ મેળવી શકાય છે. ૧૭.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અધ્યાત્મ સાર.
ભેગને તત્વરૂપે માનવામાં આવે તે સંસાર સાગરનું ઉલ્લંધન થતું
નથી તેનાથી કુમાર્ગે જવાય છે. भोग तत्त्वस्य तु पुनर्न नवोदधि लंघनम् । मायोदकदृढावेशस्तेन यातीह कापथे ॥१॥
ભાવાર્થ આ સંસારના ભેગને તત્વ રૂપે માનનારા પુરૂથિી સંસાર સાગરનું ઉલ્લંન થતું નથી, તે માયા રૂપી જળના આવેશથી આ લેકમાં કુમાર્ગે ચાલે છે. ૧૮
વિશેષાર્થ-જે પુરૂષ આ સંસારના ભેગોને તત્વ રૂપે માને છે, એટલે “સંસારના ભેગ ભેગવવા એજ સાર છે, એમ માને છે, એ ભવાભિનંદી પુરૂષ માયા-ઇંદ્રજાલ રૂપ જીના આવેશથી કુમાર્ગે જાય છે એટલે માયા રૂપી જલને પ્રવાહમાં તણાઈને આ લોકમાં નઠારે માર્ગે ચડી જાય છે. આ ઉપરથી એ ઉપદેશ લેવાને છે કે, ભવી પ્રાણુએ વિષય ભેગને ત્યાગ કરે, અને સર્વદા માયાથી દૂર રહેવું. જે તે પ્રમાણે ન કરવામાં આવે તે, તે આ સંસાર સાગરમાં ચિરકાલ અથડાયા કરે છે. ૧૮ જેમ તે સંસારમાં ઉદ્વિગ્ન રહે છે, તેમ મેક્ષ માર્ગને વિષે પણ ભેગના મળમાં મેહિત થઈ રહે છે.
स तत्रैव भवोधिने यथा तिष्ठत्य संशयम् । पोक्षमार्गेऽपि हि तथा लोगजंबालमोहितः ॥१५॥
Page #114
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિંતા. ભાવાર્થ જેવી રીતે તે સંસારમાં નિઃસંશય ઉદ્વિગ્ન થઈ રહે છે, તેમ મેક્ષના માર્ગમાં પણ ભેગના મળમાં મેહિત થઈને રહે છે. ૧૯
વિશિષાથ–જે પુરૂષ ભેગના મળમાં મેહિત હોય છે, તે જેમ સંસારમાં ઉદ્વિગ્ન રહે છે, તેમ મેક્ષના માર્ગમાં પણ ભાગના મળમાં મહિત રહે છે. એટલે સંસારાવસ્થામાં, વિષમ ભેગમાં આસક્ત થયેલ મનુષ્ય કદિ દીક્ષા લઈ યતિ ધર્મ અંગીકાર કરે તેપણ તેની ભેગેચ્છા દૂર થતી નથી. એટલે તે ઉભય ભ્રષ્ટ થાય છે, તેથી ભેગની આસક્તિને સર્વથા ત્યાગ કરે જોઈએ, એ ઉપદેશ છે. ૧૯ ધર્મની બળવાન શક્તિને ભેગ હણી શકતા નથી.
धर्मशक्तिं न हत्यत्र भोगयोगो बलीयसीम् । हंति दीपापहोवायु ज्वलंतं न दवानलम् ॥२०॥
ભાવાર્થ–જેમ દીવાને બુઝાવનારે પવન બળતા દાવાનળને હણી શકતું નથી, તેમ ભોગને વેગ અતિશય બલવાન એવી ધર્મની શક્તિને હણી શકતું નથી. ૨૦ - વિશેષાર્થ અહિં કઈને શક થાય કે, કદિ આસક્ત ન હાય, તેપણુ ભેગ વિલાસની સાથે રહેવાથી ધર્મને વેગ થઈ શકતે નથી, તેથી ભેગ અને ધર્મને સાથે બને જ નહીં. આ શંકાના સમાધાનમાં કહે છે કે, ધમની શક્તિ એવી બળવાન છે કે, તેને ભોગને વેગ હણી શક્તિ નથી. ધર્મમાં દઢ રહેનાર
Page #115
--------------------------------------------------------------------------
________________
-૧૧
અધ્યાત્મ સાર.
માણસ સંસારના ભેગ ભેગવતે હોય તે પણ, તેની ધર્મભાવના નષ્ટ થતી નથી. ધર્મની શક્તિ એટલી બધી બલવતી છે કે, તેની આગળ ભેગનું બળ ચાલતું નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જે પવન દીવાને બુઝાવનારો હોય, અર્થાત્ તેટલી અલ્પ શકિતવાળ હે, તે પવન બલતા દાવાનળને બુઝાવી શકતો નથી. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે, જે મનુષ્ય ધર્મની શક્તિ ન હોય, અર્થાતુ ધર્મ પર દઢતા ન હોય તો, તે મનુષ્ય ભંગ દબાવી દે છે. પણ જે તેનામાં ધર્મની દઢતા હોય છે, તેને ભેગ જરા પણ દબાવી શકતા નથી. ધમની એવી મહાન શકિત હોય છે કે, જેથી તેની આગળ ભેગની શક્તિ ચાલતી નથી. ૨૦
ઉદાસી રહેનારા પુરૂષો ભેગમાં બંધાતા નથી
बध्यते गाढमासक्तौ यथा श्लेष्मणि मक्षिका। शुष्कगोलवदश्लिष्टो विषयेन्यो न बध्यते ॥२१॥
ભાવાર્થ-જેમ શ્લેષ્મ-બડખામાં માખી બંધાઈ જાય છે, તેમ પ્રાણ આસક્તિને લીધે વિષયમાં બંધાઈ જાય છે. અને જે તે વિષયમાં આસકિત ન રાખે તે, સુકી માટીના ગાળામાં જેમ માંખી બંધાય નહીં તેમ તે વિષયમાં બંધ નથી. ૨૧
વિશેષાર્થ–જે મનુષ્ય વિષયમાં આસક્ત રહે છે, ને વિષયેમાં બંધાઈ જતું નથી, તે ઉપર દષ્ટાંત આપે છે. જેવી રીતે માંખી કફના બડખામાં બંધાય છે, તેવી રીતે સુકી માટીને ગળા ઉપર બંધાતી નથી. કારણ કે, બડખા ઉપર માખીની આસક્તિ છે, અને સુકી માટીના ગેળા ઊપર તેની આસક્તિ હોતી નથી. એટલે
Page #116
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૧ જ્યાં આસક્તિ ત્યાં બંધન છે, અને જ્યાં અનાસક્તિ છે, ત્યાં બંધન નથી. ૨૧ અ નિવૃત્તિ અને નિવૃત્તિની પેઠે દૂષિત થતી નથી.
बहु दोषनिरोधार्थ मनोवृत्तिरपिकचित् । नितिरिव नो उष्टा योगानुनवशालिनाम् ॥ २॥
ભાવાર્થ-અનુભવ ગવાળા પુરૂષોને નિવૃત્તિની જેમ ઘણા ને નિધિ કરવાને કે ઈવાર અનિવૃત્તિ પણ દુષિત થતી નથી. ૨૨
વિશેષાર્થ-જે પુરૂષ અનુભવ ગવાળા છે, તેઓ કામ ભેગથી નિવૃત્ત ન થાય તે પણ તે દૂષિત ગણાતું નથી. તેમની છે કે વિષય ભેગ તરફ અનિવૃત્તિ છે, તે પણ તે નિવૃત્તિના જેવી ગણાય છે. જેમ રોગને કાઢવાને ઔષધની જરૂર છે, તેમ ઘણું
ને રોધ કરવાને અનિવૃત્તિની જરૂર છે. ૨૨ વિષય સેવનારે પુરૂષ વિષય સેવ્યાથી શુદ્ધ
થાય છે, એવું પણ કહેવાય છે. यस्मिभिषेव्यमाणेऽपि यस्याशुधिः कदाचन । तेनैव तस्य शुचिः स्यात्कदाचिदिति हि श्रुतिः॥३॥
ભાવાર્થ-જે સેવવાથી જેની કદાચિત્ અશુદ્ધિ થતી હોય તેને તેનાથી જ કદાચિત શુદ્ધિ થાય છે. એમ કૃતિ છે. ૨૩
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૨
' અધ્યાત્મ સાર,
વિશેષાર્થકઈ એમ પણ કહે છે કે, વિષયેનું સેવન કરનારા પુરૂષની શુદ્ધિ તે વિષયના સેવનથી થાય છે. જે વિષયે, સેવવાથી જેમ અશુદ્ધિ થાય છે, તેમ કઈવાર તેના સેવનથી શુદ્ધિ થાય છે. તે ઉપર એક દષ્ટાંત કહેવાય છે. જેમ શત્રુની સેવા કરનારે પુરૂષ દુઃખી થઈને પણ કાલાંતરે સુખી થાય છે, તેવી રીતે શત્રુ રૂપ વિષયેની સેવા કરનાર પુરૂષ તેનાથી શુદ્ધ પણ બને છે. એટલે વિષય સેવનાથી–વિષયેની અંદર રહેલાં દુઃખને અનુભવ કરવાથી, તેનામાં તેમની તરફ વૈરાગ્ય ઉત્પન્ન થવા સંભવ છે, તે તેની શુદ્ધિ સમજવી. આ વાત કેટલાએકને સંમત છે, બહુ સં મત નથી, માટે કહ્યું છે કે, એવી જ કૃતિ છે. અથવા શ્રુતિ એ વેદનું નામ છે. તેથી કેટલાએક વેદાંતીઓને એ મત છે, એ અર્થ પણ થઈ શકે છે, ૨૩
વિષયને બંધ અજ્ઞાનીને છે, જ્ઞાનીને નથી
विषयाणां ततो बंध जनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बंधो शानिनां तु न कर्हि चित् ॥३॥
ભાવાર્થ–તેથી વિષયોને બંધ ઉત્પન્ન કરવામાં નિયમ નથી, એટલે તે વિષયથી અજ્ઞાનીઓને બંધ થાય છે, અને જ્ઞાનીએને કદિ પણ બંધ થતું નથી. ૨૪
વિશેષાર્થ-વિષયે હમેશાં બંધ કરનારા છે, આ એકાંતે નિયમ નથી. કારણ કે, જ્ઞાનીઓ ભેગનીક કર્મને લઈને વિષએ ભોગવતા હોય, તે પણ તેમને અનાસતિને લઈને વિષ બંધ કર્તા થતા નથી. અને જેઓ અજ્ઞાની છે, તેમને આસકિતને
Page #118
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૧૩ લઈને વિષય બંધ કર્તા થઈ પડે છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, વિષય બંધ જ કરે છે, એ નિયમ નથી. વિષને બંધ પુરૂષ વિશેષને લઈને થાય છે. જે પુરૂષ જ્ઞાની હોય છે, તેને વિષયે બંધ કર્તા નથી અને અજ્ઞાની હોય છે, તેને બંધ કર્તા છે, એટલે વિષયને બંધ વ્યકિત પરત્વે છે. કહેવાને આશય એ છે કે, કદિ સંસારના વેગને લઈને વિષયે ભેળવવામાં આવે તે પણ, તેમાં આસક્તિ રાખવી નહીં. જ્ઞાનના બળથી વિષાના સ્વરૂપનું ચિંતવન કર્યા કરવું, જેથી વિષયે કર્મ બંધના કારણ રૂપ થશે નહીં. તે ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે, સર્વદા જ્ઞાન સંપાદન કરવામાં તત્પર રહેવું. જ્ઞાનના બળની આગળ વિષયનું બળ ચાલવાનું નથી. ૨૪ દ્રવ્ય અને ભાવથી વિષય સેવન કરવા વિષે કહે છે.
सेवते सेवमानोऽपि सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्या द्यच्छन् परजनानपि ॥२५॥
ભાવાર્થ કોઈ પ્રાણી વિષયોને દ્રવ્યથી નહીં સેવતે હોય, પણ ભાવથી સેવે છે, અને કેઈ દ્રવ્યથી સેવ હાય, પણ ભાવથી સેવ નથી. પરની સેવા કરતે પણ પરમાર્થ રીતે પરને આપતું નથી, તે જ્ઞાની કર્મમય થતું નથી. ૨૫
વિશેષાર્થ-વિષયની સેવના દ્રવ્ય અને ભાવ બંનેથી થાય છે. કેઈ પ્રાણી વિષયને દ્રવ્યથી સેવ નથી, પણ ભાવથી સેવે છે. અને કઈ પ્રાણી વિષયને દ્રવ્યથી સેવે છે, પણ ભાવથી સેવ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૪
અધ્યાત્મ સારું.
તે નથી તેઓમાં જે જ્ઞાની છે. તે વિષયને દ્રવ્યથી સેવે છે, ભાવથી સેવતા નથી. તે જ્ઞાની કર્મમય બનતાજ નથી. જે ભાવથી રોવે છે, તેજ કમ મય બને છે. તે જ્ઞાની પરને આપે છે, તે પણ પરમાર્થ રીતે પરજન થતા નથી. એવા જ્ઞાનીના વૈરાગ્યના નાશ થતા નથી. ૨૫
ઉત્તમ પુરૂષાના વૈરાગ્ય ગર્ભથી માંડીને હણાતા નથી.
तएव महापुण्य विपाकोप हितश्रियाम् । गर्जादारज्य वैराग्यं नोत्तमानां विहन्यते ।। ५६ ।।
ભાવાર્થ એથી કરીને મેટા પુણ્યના વિપાકથી જેમને મા લક્ષ્મી નજીક આવેલી છે, એવા ઉત્તમ પુરૂષ ને ગ થી આરભીને તેમના વૈરાગ્યના નાશ થતા નથી. ૨
વિશેષા—ઉત્તમ પુરૂષોના વૈરાગ્ય ગર્ભથી માંડીને પણ હુણાતા નથી. એટલે જન્મથી આર’ભી તેમનામાં એવા દઢ વૈરાગ્ય હાય છે કે, જે વૈરાગ્ય વિષમ ભાગ કરતાં છતાં પણ નાશ પામતે નથી. તેનુ કારણ બતાવે છે. તે ઉત્તમ પુરૂષાને પૂર્વનુઃ મહા પુણ્ય હાય છે, તે પુણ્યના વિપાક થતાં તેમની નજીક મેક્ષ લક્ષ્મી આવે છે. આ કારણને લઈને તે ઉત્તમ પુરૂષા વિષય ભાગ ભાગવતા હાય તા પણ, તેમના વૈરાગ્ય હુણાતા નથી. ૨૬
.
વૈરાગ્ય દિશાના રાજમાર્ગ કયા છે ? विषयेज्यः प्रशांताना मनांतं विमुखीकृतः । करणैश्चारु वैराग्यमेष राजपथः किल ॥ २७ ॥
Page #120
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૫
ભાવાથ વિષયથી શાંત થયેલ ને હુમેશાં ઈંદ્રયાને વિષયાથી વિમુખ કરવાથી જે સુંદર વૈરાગ્ય થાયછે, એ વૈશગ્ય દિશાનો રાજે માગ છે. રહે
વિશેષાઊત્તમ પ્રકારના વૈરાગ્ય પ્રાપ્ત કરવાના રાજમા એ છે કે, વિષયેાથી શાંત થયા પછી પેતાની ઇંદ્રિયાને હંમેશાં વિષયાથી વિમુખ રાખવી. જ્યારે શાંત વૃત્તિ થાય, એટલે ઇંદ્રિયાનું ઈમન કરવાથી ઇન્દ્રિયા વિષયમાંથી વિમુખ થઈ જાય ત્યારે તેને વૈરાગ્ય ભાવના વડે પરિપુષ્ટ બનાવવાના યત્ન કરવા. એટલે કે એક તરફ સતતપણે ઇંદ્રિયા ઉપર અંકુશ રાખવા અને ઉપરથી વૈરાગ્યના પટ બેસારવા આથી વૈશગ્ય પ્રાપ્તિના રાજમાગ ખુલ્લા થાય છે.
૨૭
વૈરાગ્યના એક મંદી (ન્હાના) માગ
स्वयं निवर्त्तमानैस्तैरनुदीर्णैरियंत्रितैः । ज्ञानवता तस्मादसाधकपदी मता ॥ २८ ॥
ભાવા—પાતાની મેળે નિવૃત્ત થયેલ, ઉદીરણા વગરની અને યંત્રણા શિવાયની તુમ ઈંદ્રિયા વડે જે જ્ઞાનીઓને વૈરાગ્ય થાય, તે વૈરાગ્યને એકપદી (ન્હાના ) મા કહેવાય છે. ૨૮
વિશેષાજે જ્ઞાનીઓ એવા છે કે, જેઓની ઇંદ્રિયા ઈચ્છા વિના કોઇ કારણુથી પોતાની મેળે નિવૃત્ત થાયછે. તેમ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અધ્યાત્મ સાર. તેઓને કેઈ જાતની ઉદીરણ કરવામાં આવતી નથી. તેમજ કઈ જાતની નિયંત્રણ કરવામાં આવતી નથી. એટલે ઈદ્રિયને નિરોધ હજી કર્યો નથી, પણ સહજ ચારિત્રના ગે ઇન્દ્રિય નિરોધ થઈ ગયે છે તેમજ તે આસક્તિ ન હોવાથી તૃપ્ત રહે છે. એવા જ્ઞાની પુરૂષને વૈરાગ્ય પૂર્વે કહેલા રાજમાર્ગના વૈરાગ્યની અપેક્ષાએ એકપદી છે–એક દંડી છે. એટલે નાને માર્ગ છે. જે શકટ વગેરેને ચાલવાને ઘેરી રસ્તે તે રાજમાર્ગ કહેવાય છે, અને મનુષ્યોને પગે ચાલવાને માર્ગ તે એકપદી માર્ગ કહેવાય છે. પ્રથમ કહેલ રાજ માર્ગના જે વૈરાગ્ય મેટે છે, અને આ એકપદી વૈરાગ્ય નાને વૈરાગ્ય છે. ૨૮
બળાત્કારે પ્રેરેલી ઇંદ્રિય વનના હાથીની
જેમ વશ થતી નથી. बलेन प्रेर्यमाणानि करणानि वनेनवत् । ન વાત વાત શાંતિ પ્રત્યુતાનર્થ વ્ર
ભાવાર્થ–બળાત્કારે પ્રેરેલી ઈંદ્રિયે વનના હાથીની જેમ કદિ પણ વશ થતી નથી, પરંતુ ઉલટી અનર્થને વધારનારી થાય છે, ૨૯
વિશેષાર્થ-ઇંદ્રિયોને હમેશાં નિયમમાં રાખવી જોઈએ. જો તેમને બળાત્કારે પ્રેરવામાં આવે છે, પછી તે કદિ પણ વશ થતી નથી. એટલે ઇંદ્રિયને નિયમમાં રાખીને વિષય ભેગ ભેગવવા. જે બળાત્કારે તેમને પ્રેરણા કરવામાં આવે, અર્થાત આસક્તિ પૂર્વક તેમને છુટી મુકવામાં આવે છે, પછી તે વશ થઈ શકતી નથી. તે ઉપર દષ્ટાંત આપે છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
ભવ-૨વરૂપ ચિંતા.
૧૭ જેમ વનને મદેન્મત્ત હાથી હેય તેને છુટે મુક્વામાં આવે તે, કદિ પણ વશ થતું નથી. બળાત્કારે છુટી મુકેલી ઇન્દ્રિય વશ થતી નથી, એટલું જ નહીં પણું, તેઓ ઉલટી અનર્થને વધારનારી થાય છે. છુટેલે વનને હાથી જેમ અનેક જાતના અનર્થ કરે છે, તેમ છુટી મુકેલી ઈદ્રિયે અનેક જાતના અનર્થ ઉત્પન્ન કરે છે, તેથી ઇન્દ્રિયને બળાત્કારે પ્રેરવી ન જોઈએ, એ ઉપદેશ છે. ૨૯ અધર્મી–ધૂર્ત મનુષ્ય પોતાના આત્માને
નરકના ખાડામાં પાડે છે. पश्यंति सज्जया नोचैर्डानं च प्रयुंजते ।
आत्मानं धार्मिकाभासाःक्षिपति नरकावटे ॥३०॥ ભાવાર્થ-ધર્મને આડંબર કરનારા ધૂતારાઓ લજજાથી નીચું જુએ છે, દુધ્ધન ચિંતવે છે, અને પિતાના આત્માને નરકના ખાડામાં નાંખે છે. ૩૦
વિશેષાથ–જેઓ ધર્મને ખોટે આડંબર રાખે છે, તેઓ . ધાર્મિકાભાસ કહેવાય છે. તેવા અધમ ધાર્મિક લજજાથી નીચું જુએ છે, અને હદયમાં દુર્બાન કરે છે, તે પુરૂષે નરકના ખાડામાં અવશ્ય પડે છે. કહેવાનો આશય એ છે કે, મનુષ્ય શુદ્ધ વૃત્તિથી ધર્માચરણ કરવું જોઈએ. ધર્મને વિષે કઈ જાતને આડંબર રાખવું ન જોઈએ. જેઓ ધર્મને આડંબર રાખે છે, તેઓ અવશ્ય નરકમાં પડે છે. ધર્મને આડંબર રાખનારા પુરૂષે કેવી રીતે વર્તે છે? તે વાત ગ્રંથકાર જણાવે છે કે, તેઓ ઉપરથી લજા
Page #123
--------------------------------------------------------------------------
________________
અિધ્યાત્મ સાર,
રાખી નીચું જુએ છે, પણ તેમના હદયમાં દુર્બાન થયા કરે છે. એવા ધાર્મિકાભાસ પુરૂષે નરકના અધિકારી થાય છે. ૩૦
કેવો પુરૂષ ઈદ્રિયોને ઠગનારે થાય છે? वंचनं करणानां तरिक्तः कर्तुमर्हति । सदनाव विनियोगेन सदास्वान्य विनागवित् ॥ ३१ ॥
ભાવાર્થ-શુદ્ધ ભાવને અર્પણ કરી સર્વદા પિતાના અને અન્યના વિભાગને જાણનારો વિરકત પુરૂષ ઇંદ્રિયની વંચના કરવાને ચગ્ય છે. ૩૧
વિશેષાર્થ—જે પુરૂષ પિતે શુદ્ધ ભાવવાળે છે, અને સ્વપરના વિવેકને જાણે છે, તે પુરૂષ ઇદ્રિને છેતરવાને ગ્ય થાય છે. કહેવાને આશય એ છે કે, જેના હૃદયમાં શુદ્ધ ભાવ છે, એટલે હદયમાં શુદ્ધ ભાવના ભાવનારે છે, તેમજ સ્વપર વસ્તુને વિવેક ધરનારે છે, એટલે જે આત્મિક વસ્તુ તે સ્વવસ્તુ છે, અને જે પુગલિક વસ્તુ તે પરવસ્તુ છે, એવું જે સમજે છે, તે પુરૂષ ઇદ્ધિને છેતરવામાં સમર્થ થઈ શકે છે. અર્થાત્ તે ઇન્દ્રિયને નિયમમાં રાખી શકે છે. માટે દરેક ભવી આત્માએ હૃદયમાં શુદ્ધ ભાવ રાખવે, અને સ્વપર વસ્તુને વિવેક રાખ, કે જેથી ઇંદ્રિએનું દમન થાય અને વૈરાગ્યની વૃદ્ધિ થાય. ૩૧
કેવો વૈરાગ્ય અદ્ભુત છે? प्रहत्तेर्वा निवृत्तेर्वा न संकल्पो न च श्रमः । विकारो हियतेऽक्षाणामिति वैराग्यपद्लुतम ॥ ३५॥
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે વરવાથી તેને તે પત્તિમાં રહે તેવી નથી. તે
ભવરૂમ રિવા. ભાવાર્થ-વૃત્તિને વિરે અથવા નિવૃત્તિને વિષે જેને સંકલક્ય નથી, તેમ શ્રમ પણ નથી, તેની ઇન્દ્રિયને વિકાર હરાય છે; તેનાથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે અદ્દભુત વૈરાગ્ય કહેવાય છે. ૩૨
વિશેષાર્થ–આ સંસારમાં મનુષ્યને માટે એ વૃત્તિઓ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જે જ્ઞાની છે, તે ઉભય વૃત્તિમાં સમાન ભાવે વર્તે છે. તે પ્રવૃત્તિ કરે તે પણ, સંકલ્પ વિકલ્પ કરતું નથી, તેમ તેને શ્રમ લાગતું નથી. અને નિવૃત્તિમાં રહે તે પણ, તે સંકલ્પ– વિકલ્પ કરતું નથી, તેમ તે પિતાને શ્રમ થયેલે માનતું નથી. આ પ્રમાણે વર્તવાથી તેની ઇદ્ધિને વિકાર હરાય છે—નાશ પામે છે. કારણ કે, તે પ્રવૃત્તિ અને નિવૃત્તિના ધર્મને સારી રીતે જાણે છે. આથી તેની મનોવૃત્તિમાં સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થતા નથી, તેમ તેને શ્રમ લાગતું નથી, એટલે તેનામાં અદ્દભુત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં સંકલ્પ રહિત અને શ્રમ રહિત રહેનાર વૈરાગ્ય ભાવના થયા વગર રહેતી નથી. એ વૈરાગ્ય ખરેખર અદ્દભુત ગણાય છે. ૩૨ જ્ઞાની યેગીને પ્રવૃત્તિઓ બાધકારક થતી નથી. दारुयंत्रस्थपांचाली नृत्यतुल्याः प्रवृत्तयः । योगिनो नैव बाधायै शानिनो लोकवार्चनः ॥ ३३ ॥
ભાવાર્થ-કાષ્ટ યંત્રમાં ગોઠવેલી પુતલીઓના નૃત્યના જેવી પ્રવૃત્તિઓ લેકમાંવનારા જ્ઞાની-ગીને બાધકારક થતી નથી. ૩૩
વિશેષાર્થ જે જ્ઞાની અને મેગી છે, તે કદિ લેક વ્યવહાર
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૦
અધ્યાત્મ સાર.
માં વત્તતા હાય તાપણુ, તેને પ્રવૃત્તિએ ખાધકારક થતી નથી. જે પ્રવૃત્તિએ યંત્રમાં ગેાઠવેલી કાષ્ટની પુતલીએના જેવી હોયછે. આ ઉપરથી ગ્ર‘થકારે જણાવ્યું કે, જે જ્ઞાની અને યાગી હોય છે, તે પ્રવૃત્તિનું સ્વરૂપ સમજે છે. જેમ યંત્રમાં ગોઠવેલી કાષ્ટની પુતલીએ તે યંત્ર ચલાવનારની મરજી પ્રમાણે નૃત્ય કરેછે, તેવી રીતે આ સંસારની પ્રવૃત્તિ કર્મની પ્રેરણા પ્રમાણે વર્તે છે, એટલે જેવુ ક તેવી પ્રવૃત્તિ થાયછે. આ પ્રમાણે પ્રવૃત્તિના સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરૂષને તે પ્રવૃત્તિએ કાંઇ પણ કરી શક્તિ નથી; એટલે તેના હૃદયમાંથી વૈરાગ્ય ભાવના શિથિલ થઈ શક્તી નથી. જ્ઞાની અને ચેાગી એ એ વિશેષણા હેતુપૂર્વક આપવામાં આવેલા છે. કદિ માત્ર જ્ઞાનવાન્ હાય, પણ જે તેનામાં ચેાગવિદ્યાની શક્તિ ન હાય તા, તે મનેવૃત્તિને રૂ ંધી શકતા નથી. તેથી જ્ઞાની અને ચેાગી એ એ વિશેષણેા આપેલાં છે. ૩૩
૫રદર્શની વૈરાગ્યને ચેાગમાયા કહે છે.
इयंच योग मायेति प्रकटं गीयते परैः । लोकानुग्रहहेतुत्वान्नास्यामपि च दूषणम् ॥ ३४ ॥
ભાષા એ વૈરાગ્ય દશાને અન્ય મતિએ ચેગ માયા એવા નામથી પ્રગટપણે કહેછે. પણ, એ લેાકના અનુગ્રહની હેતુરૂપ હાવાથી એની અંદર કાંઈ દૂષણ નથી. ૩૪
વિશેષાએ વૈરાગ્ય દશાને અન્યમતીએ ચોગમાયાને નામે પ્રગટ રીતે ઓળખાવે છે. ભલે તેઓ તેમ કહે, પણુ એ વરાગ્ય દશા લેાકેાના અનુગ્રહની હેતુરૂપ છે, એટલે એ વૈરાગ્ય
Page #126
--------------------------------------------------------------------------
________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૨૧
દશાથી લેાક અનુગ્રહ થઇ શકે છે, માટે તેની અંદર કોઈ જાતના રાષ નથી. ૩૪
એ યાગ માયા પણ શુદ્ધ જ્ઞાનની દિશા છે.
सिद्धाते श्रयते चेय मपवादपदेष्वपि । मृग पर्षत्परित्रास निरासफल संगता ॥ ३५ ॥
ભાવાએ યાગ માથાના નામવાળી વૈરાગ્ય દશા સિદ્ધાંતને વિષે અપવાદ પદ્મની અંદર સભળાય છે, અને તે મૃગલાની પાને ત્રાસ અને નિરાસ કરવા રૂપ લની સાથે મળેલી છે. ૩૫
-
વિશેષા —એ વૈરાગ્ય દશાં અપવાદ પદ્મમાં પણ છે, એમ સિદ્ધાંતમાં સ‘ભલાય છે. અપવાદને વિષે મૃગાની પરિષદાને પણ નિરાસ કરવી, એ વૃષભ તુલ્ય ગીતાની શુદ્ધ જ્ઞાન દિશા જાણવી. ૩૫
ઉદાસીન ભાવમાં ચેાથા ગુણસ્થાનમાં પણ વૈરાગ્ય હાય છે.
औदासीन्यफले ज्ञाने परिपाकमुपेयुषि । चतुर्थेऽपि गुणस्थाने तधैराग्यं व्यवस्थितम् ॥ ३६ ॥
ભાવા—ઊદાસીનપણું જેનુ ફૂલ છે, એવુ જ્ઞાન જયારે પરિપાકાવસ્થાને પામે છે, ત્યારે ચેાથા ગુણુસ્થાનમાં પણ તે વૈ રામ્ય રહેલા હાય છે. ૩૬
Page #127
--------------------------------------------------------------------------
________________
ARR
અધ્યાત્મ સાર, વિશેષાથ–જ્ઞાનનું ફલ ઉદાસીનતા છે, એટલે જયારેજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યને ઉદાસીન ભાવ વર્તે છે. તેથી તે સુખ, દુઃખ વગેરે સર્વ બાબતમાં મધ્યસ્થ ભાવે વર્તે છે. એવું જ્ઞાન પરિપાક અવસ્થાને પ્રાપ્ત થાય છે, એટલે ચોથું ગુણસ્થાન કે જે અવિરતિ સમ્યગ દષ્ટિના નામથી ઓળખાય છે, તેની અંદર તે વૈરાગ્ય ઉપન્ન થાય છે, તેથી સર્વથા ઉદાસીનતાને આપનાર જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ૩૬ इति पांचमो वैराग्य-संनव नामनो
अधिकार समाप्त थयो.
.
જિ
છે
,
Page #128
--------------------------------------------------------------------------
________________
વરાગ્ય સેનાધિકાર.
अधिकार ६ ठो.
वैराग्य दाधिकार.
વૈરાગ્યના ત્રણ પ્રકાર.
तद्वैराग्यं स्मृतं दुःखमोहज्ञानान्वयात् त्रिधा । तत्राद्यं विषया प्राप्तेः संसारोगलक्षणम् ॥ १ ॥
રીસ્ટ
ભાવા—દુઃખ ગર્ભિત, માહુ ગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારના વૈરાગ્ય કહેલા છે. તેમાં વિષયાનો પ્રાપ્તિ ન થવાથી સ‘સાર તરફ ઊદ્વેગ રહે તે પેહલા દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ૧
વિશેષા—ગ્રંથકાર પ્રથમ વૈરાગ્યના ત્રણ પ્રકાર પાડે છે. દુઃખ ગર્ભિત, માહ ગભિત, અને જ્ઞાન ગતિ, એવાં તેનાં નામ છે. મનુષ્યને જયારે મનવાંછિત વિષયા પ્રાપ્ત ન થાય, તેથી સ*સાર તરા ઉદ્વેગ થઇ આવે, તે પહેલા દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાયછે. ૧ દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં મનુષ્યના વિનિપાત થાય છે.
अत्रांगमनसोः खेदो ज्ञानमाप्यायकं न ऋत् । निजाभीप्सिलाले च पितोऽजयते ॥ २ ॥
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અધ્યાત્મ સાર.
ભાવાર્થ_એ પહેલા દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં પ્રાણને દેહ સંબંધી તથા મન સંબંધી ખેદ ઉન્ન થાય છે, અને તેમાં મનને તૃપ્તિ આપનાર જ્ઞાન પણ હેતું નથી, તેથી જે તે પ્રાણુને પિતાની ઈચ્છીત વસ્તુને લાભ થાય છે, તેને વિનિપાત (ભ્રષ્ટતા) થઈ જાય છે. ૨
વિશેષાથ–પહેલા દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં મનુષ્યને દેહ સંબંધી અને મન સંબંધી ખેદ ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે તેના મનની ઈચ્છા પૂરી ન થાય, ત્યારે તેને ભારે દુઃખ ઉત્પન્ન થાય છે. કારણ કે, તેનામાં દુઃખને શમાવનારું પરિપૂર્ણ જ્ઞાન હેતું નથી. જે પૂર્ણ જ્ઞાન હોય તે, તેનામાં દેહ અને મન સંબંધી ખેદ થતું જ નથી. તેમ કરતાં જે તેની ધારણા પ્રમાણે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તે પછી તેને પ્રથમ દુઃખ ગર્ભિત વૈરાગ્ય ટકી શકતે નથી, તત્કાલ તેને વિનિપાત થાય છે, એટલે વૈરાગ્યથી ભ્રષ્ટ થઈ જાય છે. તેથી તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય ઊત્તમ પ્રકારને ગણાતે નથી. કદિ કોઈ પુરૂષે ઈચ્છિત વસ્તુ ન મળવાથી દુખ ગર્ભિત વૈરાગ્ય વડે ચારિત્ર લીધું હોય, પણ જે તેની ઈચ્છા પૂર્ણ થાય છે, તે તે ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. માટે પહેલે દુઃખ ગર્ભિત વિરાગ્ય ઉત્તમ ભાવના વડે અચળ કરવા ગ્ય છે. ૨ દુખથી વૈરાગ્ય પામેલા મુનિઓ પાછાગ્રહવાસમાં
આવે છે,
मुखाद्विरक्ताः प्रागेवेच्छति प्रत्यागतेः पदम् । अधीरा श्व संग्रामे प्रविशंतो वनादिकम् ॥ ३ ॥
Page #130
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૨૫
ભાવા—દુઃખથી વિરકત થયેલા મુનિએ,જેમ સ‘ગ્રામમાં અધીર થયેલા પુરૂષા વન વગેરેમાં પ્રવેશ કરેછે, તેમ પાછા ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરવાની ઇચ્છા કરેછે. ૩
વિરોધા—જે પુરૂષોએ દુઃખથી વિરકત થઈ દીક્ષા લીધી હાય, તેઓ જ્યારે તેમનું દુઃખ દૂર થાય, ત્યારે પાછા ગૃહસ્થાવાસમાં આવવાની ઈચ્છા કરેછે. તે ઉપર દૃષ્ટાંત આપેછે. જેમ યુદ્ધને વિષે સામેલ થયેલા અધીર પુરૂષા વનની અંદર ભરાઈ બેસવાની ઈચ્છા કરે છે. આ ઉપરથી સમજવાનુ` કે, સંગ્રામમાં ગયેલા કાયર પુરૂષ! જેમ પાછા નાશી વન વગેરેમાં ભરાઈ બેસેછે, તેમ દુઃખથી કાયર થયેલા પુરૂષા વિરક્ત થઇ મુનિત્રત ગ્રહણ કરે છે; પણ કાયરતાને લઈને તે પાછા ગૃહસ્થાવાસમાં આવે છે. તે ઉપરથી એ ઉપદેશ લેવાના છે કે, દુ:ખગર્ભિત એવા વૈરાગ્ય માણસને પતિત કરનાર છે, તેથી તેવા વૈરાગ્યને પામી મહાનત લેવાનું સાહસ કરવુ' નહી. દુઃખ ગર્ભિત વૈરાગ્ય અસ્થિર હોવાથી અગ્રાહ્ય છે. ૩
તેવા વૈરાગ્યના અધિકારી પુરૂષા શુષ્ક વિદ્યા ભણે છે, પણ સિદ્ધાંત ભણતા નથી.
शुष्कतर्कादिकं किंचि धैद्यकादिकमप्यहो । पठंति ते शमनदीं नतु सिद्धांतपतिम् ॥ ४ ॥
ભાવા—અહા ! એ પ્રથમ વૈરાગ્યવાળા પુરૂષો શુષ્ક ત વિચાર અને વૈદ્યક વગેરે ભણે છે, પરંતુ શમતાની નદી રૂપ સિદ્ધાં તની પદ્ધત્તિને ભણતા નથી. ૪
Page #131
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
વિશેષા—-દુઃખ ગર્ભિત વૈરાગ્યવાળા સાંસારિક લાભ મેળવવાને માટે કાંઈક શુષ્ક તર્ક વિદ્યા કે વેધક વગેરે ભણે છે, પરંતુ શમતાની નદી પ એટલે જેની અંદરથી ઘણી શમતા મેળવી શકાય છે, એવી સિદ્ધાંતની પદ્ધત્તિને ભણુતા નથી. તેએના મનમાં ઉત્તમ વૈરાગ્ય ન હેાવાથી વાદ વિવાદ કરવાને, શુષ્ક તર્કવિદ્યા ભણવાને તેઓ તત્પર બને છે. કારણ કે, વાદ વિવઢથી બીજાનેા પરાભવ કરી જગતમાં કીર્તિ મેળવવાની તેમની ઇચ્છા હાય છે. તેમજ વૈઘક વિદ્યા ભણી લેાકેાના આષધે પચાર કરી દ્રવ્ય મેળવવાની ઇચ્છા રાખે છે. આદિ શબ્દથી મત્ર તંત્ર વગેરેની ચમત્કારી વિદ્યામાં પણ તેમની પ્રવૃત્તિ થાય છે. તેવા અનુત્તમ વૈરાગ્યને લઈને તેએ સાંસારિક લાભ મેળવવાને ઘણુાજ આતુર રહે છે, અને જો તે લાભ મળે તા, તે પાછા સ'સારને વધારે છે. તેવા પુરૂષો શમતાને વધાર નારી સિદ્ધાંતની પદ્ધત્તિને ભતા નથી, કારણ કે, ક્ષુદ્ર વૈરાગ્યને લઈને તેઓને એ પદ્ધતિ રૂચિકર થતી નથી. આ ઉપરથી એવો સાર નીકળે છે કે, શુષ્ક તર્ક વિદ્યા કે વૈદ્યવિદ્યાના કેવળ આત્માને અનુપયેાગી અભ્યાસ કરવા ન જોઈએ; પરંતુ શમતાને આપનાર સિદ્ધાંતના અભ્યાસ કરવા જોઈએ. ૪
૧૨
ગ્રંથના ખંડ ખંડ મેધથી ગવ ધારણ કરનારાએ તત્વના રહસ્યને પામી શકતા નથી.
ग्रंथपावबोधेन गर्वोष्माणं च विभ्रति । तस्त्वतिं नैव गर्छति प्रशमामृत निर्जरम् ॥ ५ ॥ ભાવા—ગ્રંથના ખંડ ખંડ એધથી પુરૂષો ગવની ગ
Page #132
--------------------------------------------------------------------------
________________
વિરાગ્ય ભેદાધિકાર. જઈ મીને ધારણ કરે છે. તેઓ શમત રૂપ અમૃતના ઝરા રૂષિ તરવમા રહાયને પામતા નથી. ૫
વિશેષાર્થ-જેઓ દુઃખ ગર્ભિત એવા વૈરાગ્યને પામેલો છે, તેઓ દરેક ગ્રંથનું ખંડ ખંડ પાંડિત્ય મેળવી નાની ગરમીને ધારણ કરે છે, તેથી તેઓ તત્વના રહસ્યને પામી શક્તા નથી. જે તત્ત્વનું રહસ્ય શમતા રૂપ અમૃતના ઝરા જેવું છે. એટલે તે જાણવાથી હૃદથપર શમતા રસને પ્રવાહ વહન થાય છૅ. કહેવાને આશય એ છે કે, પરિપૂર્ણ સિદ્ધાંતના તાત્વિક ગ્રંથને અભ્યાસ કરા,કે જેથી શમતા ગુણ મેળવી શકાય છે. જેમાં ગ્રંથોનું ખડખંડ પાંડિત્ય મેળવે છે, તેઓનાં હૃદય ગર્વથી ભરપૂર થઈ જાય છે એટલે તેમનામાં શમતાને એક અંશ પણ આવતું નથી. ૫
વેષધારી સાધુઓ ગૃહસ્થના જેવાજ છે. वेषमात्र नृतोऽप्येते गृहस्थानातिशेरते । R પૂરિનો રમન્નતિ થાનપતિના હૈ
ભાવાર્થ એ દુઃખગર્ભિત વૈરાગ્યથી સાધુ થયેલા પુરૂષે માત્ર વેષધારી છે. તેઓ ગૃહથથી કોઈ અધિક થતા નથી, અસ્થત ગૃહસ્થના જેવાજ છે. તેઓ પત્થાયી નથી, એટલે આગળ પડેલા નથી, તેમ પાછળ પડેલાં નથી. ૬
વિશેષાર્થ દુઃખ ગર્ભિત પુરૂષે સાધુ થાય છે, પણ તેઓ માત્ર વારી છે તે સુનિવેશને ધારણ કરનારા છે, તવી ગૃહ
ના જ છે. ઇરણકે, તેમનામાં ઉત્તમ વૈરાગ્ય રહેલે નથી એવા પુરી પાડી શકતા નથી, તેમ ગુણ પામીને પાછળ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અધ્યાત્મ સાર.
પડતા નથી. કારણકે, મુનિવેષ ધારણ કર્યો છે, તેથી તેમને પશ્ચાત્પાત પણ ન ગણાય. એવા પુરૂષે પરિણામે ચારિત્ર ભ્રષ્ટ થઈ દુઃખના પાત્ર બને છે. ૬
દુખ ગર્ભિત વૈરાગ્યનું પ્રયોજન. गृहेऽन्नमात्र दौर्बभ्यं लभ्यते मोदका व्रते । वैराग्यस्यायमर्थोहि सुःखगर्नस्य लक्षणम् ।। ७ ॥
ભાવાર્થ—ઘરમાં પુરૂં અન્ન પણ દુર્લભ છે, અને વ્રત લેવામાં લાડવા મળે છે, તે દુઃખ ગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. ૭
વિશેષાર્થ—ઘરમાં પૂરું ખાવાનું મળતું ન હોય, તેથી દીક્ષા લે છે, કારણકે, સાધુ થવાથી ખાવામાં લાડુ મળે છે. આવા પ્રજનથી જે વૈરાગ્ય હોય, તે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. એટલે લાડુ ખાવાને માટે સંસાર ઊપર વૈરાગ્ય ધરી દીક્ષા લેવી, તે દુઃખગર્ભિત અધમ વૈરાગ્ય કહેવાય છે. એવા વૈરાગ્યને સર્વથા ત્યાગ કરે જઈએ. ૭
બીજા મેહગર્ભિત વૈરાગ્યવિષે કહેછે. कुशास्त्राच्यास संजूत जवनैर्गुण्य दर्शनात् । मोहगर्न तु वैराग्यं मतं बाल तपस्विनाम् ॥८॥
ભાવાર્થ–નઠારાં શાસ્ત્રના અભ્યાસથી આ સંસારની નિ. સુતા જોવામાં આવે, અને તેથી જે વૈરાગ્ય થાય, તે બીજે મેહ ગર્ભ વૈરાગ્ય કહેવાય છે. એવે વૈરાગ્ય બાલક્તપસ્વીઓને થાય છે. ૮
Page #134
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૨૯
વિશેષાથ મિથ્યાત્વીઓનાં નઠારાં શાસ્ત્રના અભ્યાસથી સસારની નિર્ગુ ણુતા જેવામાં આવે, તેથી જે નૈસગ્ય ઉત્પન્ન થાય, તે બીજો માહ ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. માહ ગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષ શાસ્ત્રીય વાદ વિવાદમાં વિશેષ તત્પર બને છે. અને તે મિથ્યાત્વ તરા દુરાગ્રહી થાય છે; તેથી તેના માહગાિ ત વૈરાગ્ય જણાઇ આવે છે. મિથ્યાત્વ તરફ જે મેહ રાખીને વૈરાગ્ય ધારણુ - રવા તે માહ ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. તેવા વૈરાગ્ય ખાલ તપસ્વીઓને હાય છે, ઊત્તમ પુરૂષાને હાતા નથી. કારણુ કે, ઉત્તમ પુરૂષો યથાર્થવાદી હાવાથી તેએ સદા મિથ્યાત્વથી દૂર રહે છે. ખાળ એટલે મૂખ એવા તપસ્વીઓ એ મેાહુ ગર્ભિત વૈરાગ્યને ધારણ કરી ધર્મના આડંબર વધારે છે, અને આખરે પતિત થઈ ચારિત્ર ધર્મ થી વિમુખ ખને છે. ૮
સિદ્ધાંત જાણવા છતાં વિરૂદ્ધ અર્થ કહેનારાઆનું ઇષ્ટ થવું દુષ્કર છે.
सिद्धांतमुपजीव्यापि ये विरुद्धार्थभाषिणः । तेषामप्येतदेवेष्टं कुर्वतामपि दुष्करम् ॥ ॥ ॥ ॥
ભાવા—સિદ્ધાંત જાણીને પણ જે તે સિદ્ધાંતની વિરૂદ્વ અર્થ કહેનારા છે, તે એ ઇષ્ટકા કરતા હાય તે પણ,તેમનું Üષ્ટ થવું દુષ્કર છે. હું
વિશેષા—માહ ગર્ભિત વૈરાગ્યને ધારણ કરનારાએ કદિ સિદ્ધાંતને જાણતા હાય, તે પણ તે તેની વિરૂદ્ધ એવા અને
ટ્
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૦
અધ્યાત્મ સાર.
કહેનારા હેાય છે. જે તે વિરૂદ્ધ અર્થ' કહેનારા છે, તેમનુ ઇષ્ટ કદિ પણ સિદ્ધ થઇ શકતું નથી, તે ઇષ્ટ ઘણુ જ મુશ્કેલ છે.
માહ ગર્ભિત વૈરાગ્યવાળાને પરમામાં પણ પાપજ લાગે છે, અને તેની રૂચિ જ્ઞાનમાં હેાતી નથી.
संसारमोचकादीनामिवैतेषां न तात्विकः । ચુન્નોતિ વિરગામો યજ્ઞાતાનજ્ઞાનવિસ્થિતિઃ।। ?
ભાગા —સંસારમાંથી મુકાવનારા અજ્ઞાની પુરૂષોની જેમ માહુ ગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષોને પરમાર્થપણે શુભ પરિણામ ાતા નથી, અને તેમની જ્ઞાન ઊપર રૂચિ થતી નથી. ૧૦
વિશેષામહ ગર્ભિત વૈરાગ્યવાળાકદ્ધિ શુભ પરિણામ રાખતા હાય, તા પણ તેમના એ પરિણામ પરમાર્થ રીતે શુભ હાતા નથી. તેઓ પરમાર્થ કરતા હોય, તે પણ તેમને પાપજ લાગે છે. તે ઉપર એક દષ્ટાંત આપે છે. સસાર માયક એટલે સંસારમાંથી દુઃખીને મુકાવનારા યવન લેકે કદિ શુભ પરિણામની બુદ્ધિ રાખતા હાય, તે પણ તેમને પાપજ લાગે છે. સસાર મેાચક યવનાના એવા મત છે કે, કોઇ દુઃખી પ્રાણી હાય, તેને કોઇ ઊપાયથી દુઃખમાંથી મુક્ત કરવા, તેમ છતાં જો તે દુઃખમાંથી મુકત ન થાય તા, તેને ઠાર મારવા; કે જેથી તેને છુટકારા થઈ જાય. ઘાયલ થયેલા ઘેાડાને તરત મારી નાંખવા. નહીં તે તે આખી જીંદગી હેરાન થાય છે. આવા મતને માન્ય કરનારા યવન
Page #136
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૩૧
લેકેનાં પરિણામ શુભ લાગે છે, પરંતુ વસ્તુતાએ તેમને પાપજ લાગે છે. તેવી જ રીતે મેહ ગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષનાં પરિસુમ સમજવાં. તેમનાં પરિણામ પરમાર્થરૂપ લાગે છે, પણ છેવટે તેઓ તેમાંથી પાપના ભાગી જ બને છે. તેમજ તે પુરૂને જ્ઞાન ઉપર રૂચિ હેતી નથી. જે તેમને જ્ઞાન ઊપર રૂચિ હોય તે, તેઓને મોહ ગર્ભિત વૈરાગ્ય થાય જ નહીં. ૧૦
મેહ ગર્ભિત વૈરાગ્યવાળાની શમતા પણ દે
ષને પિષણ કરનારી હોય છે. अमीषां प्रशमोऽप्युञ्चैर्दोषपोषाय केवलम् । अंतर्निलीनविषम ज्वरानुनवसंनिनः ॥११॥
ભાવાથ–મોહ ગર્ભિત વૈરાગ્યવાળાને શમતા હોય તે પણ, તે અંતરમાં રહેલા વિષમ વરના અનુભવની જેમ કેવળ દેવના પિષણને માટે થાય છે. ૧૧
વિશેષાથ–મેહ ગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષને શમતા ઉત્પન્ન થતી નથી, તે છતાં કદિ તેમનામાં જે શમતા ગુણ ઉત્પન્ન થાય છે, તેનાથી કેવળ દેષનું જ પિષણ થાય છે. કારણકે, તેમનામાં મિથ્યાત્વને દોષ હોવાથી તેમની શમતા દેષને વધારનારી થાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે. શરીરની અંદર રહેલ વિષમ
જ્વર ઉપરથી શમેલે લાગે છે, પણ અંદર તેને દાહ અતિશય પીડાકારી હોય છે. તેવી જ રીતે મેહ ગર્ભિત વૈરાગ્યવાળાને ઉપરથી શમતા દેખાય, પણ અંદરથી તેનામાં દોષની વૃદ્ધિ થાય છે. ૧૧
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૨
અધ્યાત્મ સાર. બીજા મેહ ગર્ભિત વૈરાગ્યના લક્ષણે. कुशास्त्रार्येषु दवत्वं शास्त्रार्थेषु विपर्ययः । स्वच्छंदता कुतर्कश्च गुणवत्संस्तवोज्झनम् ॥१५॥
ભાવાર્થ–નઠારા શાસ્ત્રમાં ડહાપણ, શાસ્ત્રના અર્થમાં વિપWય, સ્વચ્છેદપણું, કુતર્ક, ગુણવાન પુરૂષના પરિચયનેત્યાગ- ૧૨
વિશેષાર્થ–મોહ ગર્ભિત વૈરાગ્ય વાળા પુરૂષને નઠારાં શાસ્ત્રના અર્થમાં ડાહાપણ હોય છે, અને ઉત્તમ સિદ્ધાંતના અર્થ માં વિપર્યય હોય છે. તેનામાં સ્વચ્છંદતા આવે છે. તે નઠારા તર્કવિતર્ક કર્યા કરે છે અને ગુણવાન પુરૂષને પરિચય રાખતે નથી. ૧૨
आत्मोत्कर्षः परद्रोहः कलहा दंभजीवनम् । आश्रवाच्छादनं शक्तयुबंधनेन क्रियादरः ॥ १३ ॥
ભાવાથ–પોતાને ઉત્કર્ષ કરે, બીજને કેહ કરે, કછચે, દંભથી જીવવું, આશ્રવ-પાપને ઢાંકે, શક્તિ ઉપરાંત ક્રિયા કરવાને આદર કરે – ૧૩
વિશેષાર્થ–મહ ગર્ભિત વૈરાગ્યવાળે પુરૂષ પિતાને ઉકર્ષ કરે છે, એટલે પિતાની બડાઈ કરે છે. બીજાને કેહ કરે છે, પરસ્પર કલહ-ટંટે કર્યા કરે છે. દંભથી પિતાની આજીવિકા ચલાવે છે. પિતાનાં પાપને ઢાંકે છે. પિતાનામાં શકિત ન હોય તેવી ક્રિયા કરવામાં આગ્રહ રાખે છે. ૧૩
Page #138
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૩૩
THકુપા કુપરરિસ્કૃતિ अनुबंधाधचिंता च पणिधानस्य विच्युतिः ॥१४॥
ભાવાર્થ-ગુણ ઉપર અમુશગન કરે, બીજાએ કરેલા ઉપકારને ભુલી જવે. તીવ્ર કર્મને વિચાર ન કરે, અને શુભ અધ્યવસાયથી રહિત થવું. ૧૪’
વિશેષાર્થ–મેહ ગર્ભિત વૈરાગ્યવાળે પુરૂષ ગુણ ઉપર અનુ રાગ કરતે નથી. તે બીજાએ કરેલા ઉપકારને ભુલી જાય છે. અને મુક કામ કરવાથી તીવ્ર કર્મ બંધાશે એ વિચાર કરતા નથી. અને તે શુદ્ધ અધ્યવસાય પણું ધારણ કરતું નથી. ૧૪:
श्रद्धा मृत्त्व मौसत्य माधुर्यमविवेकता । वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं बक्षणावनी ॥ १५ ॥
ભાવાર્થ-શ્રદ્ધા, મૃદુતા-કેળપણું, ઉદ્ધતપણું, મધુરતા અને અવિવેકપણું એ બીજા મેહગર્ભિત વૈરાગ્યનાં લક્ષણેની પંક્તિ કહેલી છે. ૧૫
વિશાથ–બીજા મેહગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષને શ્રદ્ધા હોય છે, કેમળતા હોય છે, ઉદ્ધતપણું હોય છે, અને સારા સારનો વિવેક હેતું નથી. આ પ્રમાણે બીજા મેહગર્ભિત વૈરાગ્યનાં લક્ષાણેકહેલાં છે. જે પુરૂષમાં આ. કહેલાં લક્ષણે હેય, તે પુરૂષ મહા ગર્ભિત વૈરાગ્યવાળે છે, એમ સમજવું. ૧૫
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૪.
અધ્યાત્મ સાર.
હવે ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું લક્ષણ કહે છે. झानगर्न तु वैराग्यं सम्यक् तत्त्व परिच्छिद: । स्याद्वादिनः शिवोपायस्पर्शि नस्तत्वदर्शनः ॥१६॥
ભાવાર્થ-સમ્યક તત્ત્વને ઓળખનારા,સ્યાદ્વાદ મતને માનનારા, મોક્ષના ઊપાયનું ચિંતવન કરનારા, અને તત્વને જેનારા, એવા પુરૂષને જે વૈરાગ્ય થાય છે, તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ૧૬
વિશેષાર્થ–ત્રીજે જ્ઞાનગર્ભ વૈરાગ્ય સર્વોત્તમ ગણેલો છે. જે વૈરાગ્ય થવામાં અંદર જ્ઞાન રહેલું હોય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કેવા પુરૂષને ઉત્પન્ન થાય? તે વિષે ગ્રંથકાર વિવેચન કરી બતાવે છે. જે પુરૂષ સમ્યક્ તત્વને ઓળખનારે હય, એટલે સમ્યક તત્વનું સ્વરૂપ જેણે યથાર્થ રીતે જાણું હેય તે પુરૂષને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે પુરૂષ સ્યાદ્વાદ સિદ્ધાંતને માનનારે હય, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ જે પુરૂષ મેક્ષના ઉપાયનું ચિંતવન કરનાર છેએટલે મોક્ષમાર્ગ કેવા ઉપાયથી પ્રાપ્ત થાય, તેના વિચારે જે કર્યા કરે છે, તેવા પુરૂષને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને જે પુરૂષ તરવદા હેય છે, એટલે જેને યથાર્થ તત્વદર્શન થયેલું છે, તે પુરૂષને જ્ઞાનગર્ભ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. કહેવાને આશય એ છે કે, માણસને ચાર પ્રકારે જ્ઞાન ઉત્પન્ન થાય છે. સમ્યક્તત્વને ઓળખવાથી, સ્યાદ્વાદ મતને માનવાથી, મેક્ષના ઊપાયને ચિંતવવાથી અને તત્વદર્શન થવાથી. આ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલા
Page #140
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર
૧૩૫
જ્ઞાનથી એ ઊત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે કે, જેથી તે મનુષ્ય પિતાનું આત્મસાધન સારી રીતે કરી શકે છે. ૧૬
કેવા પુરૂષને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રગટ થાય છે?
मीमांसा मांसला यस्य स्वपरागम गोचरा । बुधिः स्यात्तस्य वैराग्यं ज्ञानगर्नमुदंचति ॥ १७ ॥
ભાવાર્થ જેને વિચાર પણ હોય, અને જેની બુદ્ધિ પિતાના અને બીજાના શાસ્ત્રમાં પ્રવર્તતી હોય, તેને જ્ઞાન ગર્ભ વૈરાગ્ય પ્રગટ થાય છે. ૧૭
વિશેષાર્થ-જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રગટ થવામાં બે મુખ્ય કારહ્યું છે. સારા વિચારે અને સ્વસિદ્ધાંત તથા પરસિદ્ધાંતમાં પ્રવતૈલી બુદ્ધિ, જે હદયમાં સારા સારા વિચાર આવે તે, તેનાથી સ્વવસ્તુ અને પરવસ્તુનું ભાન થાય છે; એથી કરીને ઉત્તમ પ્રકારને વૈરાગ્ય થઈ આવે છે. તેમજ બુદ્ધિ પણ એવી હેવી જોઈએ કે, જેથી વૈરાગ્ય ભાવનાને પુષ્ટિ મળે. જ્યારે પિતાના અને પારકા સિદ્ધાંતમાં બુદ્ધિ પ્રવર્તે, એટલે બંને સિદ્ધાંતનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે ત્યારે ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. આ ઉભય કારણે એટલાં બધાં ઉત્તમ છે કે, જેથી ઉત્પન્ન થયેલ વૈરાગ્ય માનવ આત્માને આ જગતના વૃથા વ્યવહારનું ભાન કરાવે છે, અને મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ ઓળખાવે છે. તે ઉપરથી એ ઊપદેશ લેવાને છે કે, ઊત્તમ પ્રકારના સારા વિચારો કરવા અને સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં બુદ્ધિને જોડવી, જેથી જ્ઞાનગર્ભિત
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૬
અધ્યાત્મ સાર.
વૈરાગ્ય પ્રાપ્ત થાય, અને સહેલાઈથી આત્મ કલ્યાણ મેળવી શકાય. ૧૭
જેને સ્વ અને પર શાસ્ત્રના કર્મમાં પ્રધાનતા ન હોય તે કર્મના શુદ્ધ સારને મેળવી શકતા નથી. न स्वान्य शास्त्रव्यापारे प्राधान्यं यस्य कर्मणि । नासौ निश्चयसंशुषं सारं प्रामोति कर्मणः ॥ १० ॥
ભાવાર્થ-જેને પિતાના અને પરના શાસ્ત્રના વ્યાપાર રૂપ કર્મમાં પ્રધાનતા નથી, તે નિશ્ચયથી શુદ્ધ એવા કર્મના સારને પ્રાપ્ત કરતે નથી. ૧૮ - વિશેષાર્થ –જેણે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મેળવ હેય, તેણે કર્મ-એટલે ક્રિયાના નિશ્ચિત સારને પ્રાપ્ત કરે જોઈએ. કારણ કે, રાનગર્ભિત વૈરાગ્યનું કારણ નિશ્ચય કરેલી ક્રિયાને સાર છે. જ્યારે નિશ્ચય કરેલી શુદ્ધ ક્રિયા આચરવામાં આવે છે ત્યારેજ શુદ્ધ જ્ઞાન પ્રાસથાય છે, જેશુદ્ધ જ્ઞાનનાયેગથી યથાર્થ વૈરાગ્ય મેળવી શકાય છે. એ
હકિમને નિશ્ચિત સાર ક્યારે મેળવાય છે, કે જ્યારે સ્વ અને પર સિદ્ધાંતનું અવલોકન થયું હોય ત્યારે. સ્વ અને પર સિદ્ધાંતના વિચારે જાણવામાં આવવાથી ક્વિાના સ્વરૂપનું શુદ્ધાશુદ્ધ જ્ઞાન થાય છે, અને પછી શુદ્ધ ક્રિયા કઈ કહેવાય? તેને નિશ્ચય કરી શકાય છે જેથી ઉત્પન્ન થયેલ શુદ્ધ વૈરાગ્ય મનુષ્યના આમિકજવાબને ઉત્કર્વ કરે છે. ૨૮
Page #142
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૩૦
માન સમ્યકત્વ અને સીન ચારિત્રના પ્રકારથી સમ્યકત્વજ સારરૂપ છે, એમસિદ્ધ થાય છે.
:
सम्यक्त्व मौनयोः सूत्रे गतप्रत्यागते यतः । नियमो दर्शितस्तस्मात् सारं सम्यक्त्व मेव हि ।। १९ ।
2
ભાવા—જે સમ્યકત્વ તે માન ચારિત્ર અને ચારિત્ર તે માન સમ્યકત્વ કહેવાય છે એમ આચારાંગ સૂત્રમાં ગત પ્રત્યાગતની રીતિથી જે કહેલ છે; તે એક જાતના નિયમ દર્શાવેલ છે, તે ઉપરથી સમ્યક્ત્વજ સારરૂપ છે, એમ સિદ્ધ થાય છે ૧૯
વિશેષા—માચારાંગ સૂત્રમાં ગત પ્રત્યાગતના પ્રકારથી ક હેલુ છે કે, જે સમ્યકત્વ છે તે માન ચારિત્ર કહેવાય છે, અને જે. ચારિત્ર તે માન સમ્યકત્વ કહેવાય છે. તે ઉપરથી એવા નિયમ કર વામાં આવ્યા છે કે સમ્યક્ત્વજ સાર ભૂત છે.
૧૯
સમ્યકત્ત્વ શું છે ?
अनाश्रवफलं ज्ञान मव्युत्थानमनाश्रवः । सम्यक्त्वं तदभिव्यक्तिरत्येकत्वविनिश्चयः ॥ २० ॥
ભાવા—જ્ઞાનનું ફળ અનાશ્રવ છે, અને અનાશ્રવનુ ફળ વિષ્કાના અનુદ્યાગ છે, અને વિષયાના ત્યાગ કરવાના એક નિશ્ચય તે સભ્ય કહેવાય છે ૨૦
7.
વિશેષા—જયારે માણુસને ખરેખરૂં જ્ઞાન પ્રગટે, ત્યારે આશ્રવ કે જે કર્મની આવક છે, તેને ત્યાગ કરો ત્યારે આ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અધ્યાત્મ સાર,
શ્રવને ત્યાગ થયે, કે પછી તે વિષયે ભોગવવાને ઉદ્યોગ છેડી દે છે. પછી જ્યારે વિષયોને તદ્દન ત્યાગ કરવાને એક નિશ્ચય થાય છે ત્યારે તેનામાં શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, એમ સમજવું. તે સમ્યકત્ત્વજ્ઞાન ગર્ભિત વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. ૨૦ સમક્તિ સહિત જ્ઞાનની પ્રવૃત્તિજ અંતરંગ
પ્રવૃત્તિ કહેવાય છે. बहिर्निवृत्तिमात्रं स्याचारित्राद् व्यावहारिकात् । अंतः प्रवृत्तिसारं तु सम्यक् प्रशानमेव हि ॥१॥
ભાવા–વ્યવહારિક ચારિત્રથી માત્ર બાહરની પ્રવૃત્તિ થાય છે, અને અંદરની પ્રવૃત્તિથી સારરૂપ એવું સમ્યકત્વ સહિત જ્ઞાન છે. ૨૧
વિશેષાર્થ–ચારિત્ર બે પ્રકારનું થઈ શકે છે. એક વ્યવહારિક અને બીજું આંતરિક. જેમાં બહેરથી દ્રવ્ય, કાંચન, કામિની પ્રમુખને ત્યાગ કરવામાં આવે, તે વ્યવહારિક ચારિત્ર કહેવાય છે. તેની અંદર માત્ર બહેરથીજ પ્રવૃત્તિ જોવામાં આવે છે. બીજા આંતરિક ચારિત્રમાં અંદરની પ્રવૃત્તિ હોય છે. એટલે સમ્યકત્વ સહિત જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. આ ચારિત્ર ઉત્તમ ગણાય છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પણ એ આંતરિક ચારિત્રમાં રહેલું છે. ૨૧
શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. एकाते नहि षट्कायश्रघानेऽपि न शुफ्ता । संपूर्ण पर्ययालानात् यत्न याथात्म्यनिश्चयः ॥२२॥
Page #144
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર
૧૩૯ ભાવાર્થ–સમસ્ત વયની વાસના વિના એકાંતે ષકાયની રક્ષાની શ્રદ્ધા કરતાં છતાં પણ સમ્યકત્વની શુદ્ધતા કહેવાતી નથી. કારણ કે, સંપૂર્ણ નયની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના લાભવિના યથાર્થપણને લાભ થતેજ નથી, તેથી શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. ૨૨
વિશેષા–કદિ છ કાય જીવની રક્ષા કરવાની શ્રદ્ધા રાખે પણ જે સર્વનયની વાસના ન રાખે છે, તેથી સમ્યકત્વની શુદ્ધતા કહેવાતી નથી. પણ સંપૂર્ણ નયની અપેક્ષા રાખે, પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને લાભ ન લે તે, સમ્યકત્વના યથાર્થપણને લાભ ન જ થાય. તે ઊપરથી સિદ્ધ થાય છે કે, તેને માટે શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. ૨૨ સર્વ પર્યાયના નિશ્ચયથી એકજ વચન તથા
અર્થ પર્યાયથી એકજ દ્રવ્ય સિદ્ધ થાય છે. यावंतः पर्यया वाचां यावंतश्चार्थ पर्ययाः। सांप्रता नागतातीता स्तावद् द्रव्यं किलैककम् ॥ १३ ॥
ભાવાર્થ-વચનના જેટલા વર્તમાન, ભવિષ્ય અને ભૂતના પર્યાય છે. અને અર્થના જેટલા વર્તમાન, ભવિષ્ય અને ભૂતના પર્યાય છે, તે બધા એકજ દ્રવ્ય છે. ૨૩
વિશેષાર્થ–વચનના અને અર્થના ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના જેટલા પર્યાય છે, તે એકજ દ્રવ્ય છે, એમ સમજવું. કારણ કે, વચન અને અર્થના સર્વપર્યાયે વસ્તુતાએ એજ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૦
અધ્યાત્મ સાર..
દ્રવ્યમાં ગણાય છે, પર્યાંય રૂપે દ્રવ્યત્વ સČમાં સિદ્ધ થાય છે, અને પ્રમાણ ભૂત ગણાય છે. ૨૩
સ્વપણું અને પરપણું કેવી રીતે ગણાય ?
स्यात्सर्वमयमित्येव युक्तं स्वपर पर्ययैः । अनुवृत्तिकृतं सत्वं परत्वं व्यतिरेकजम् ॥ २४ ॥
ભાવા—સર્વ પદાર્થ સ્વપર્યાય અને પરપર્યાયમય છે, એ વાત યુતજ છે. સહચારી ગુણુથી સ્વપણુ' છે, અને વ્યતિરેક (ભિન્નપણા) થી પરપણું છે. ૨૪
વિશેષા—સર્વ પદાર્થ સ્વપર્યાય અને પરપર્યાયમય છે. એટલે સર્વ પદાર્થ સ્વપર્યાય, અને પરપર્યાયથી વ્યાપ્ત છે. એ વાત સિદ્ધ કરે છે, જે સ્વપણું છે, તે સહચારી ગુણથી સમજવું, એટ લે સહુજ ગુણાને લઈ ૧પણુ હાય છે, એમ માનવું અને પરપણું છે, તે વ્યતિરેકથી જાણુવું. જે સ્વપણાથી ભિન્ન તે પરપણ એ વ્યતિરેકથી સિદ્ધ થાય છે. કહેવાના આશય એવા છે કે, સવ પદાર્થ સ્વપરપર્યાયથી વ્યાપ્ત છે. તેમાં જે સ્વપણુ' છે, તે સહજ ગુણુથી અને પરપણું છે, તે ભિન્ન ગુણથી રહેલ છે. ૨૪
સ્વપર્યાય અને પરપર્યાય કેવી રીતે સમજવા ?
ये नाम परपर्यायाः स्वास्तित्वा योगतो मताः । स्वकीया अप्यमी त्याग स्वपर्याय विशेषणात् ॥ २५ ॥..
Page #146
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૪૧
ભાવાથ૨ ૫૨પર્યાય છે, તે પેતાના અસ્તિત્વના અયાગથી છે. જો કે એ પાતાના પર્યાય છે,તે પણું, ત્યાગરૂપ સ્વપર્યાય ના વિશેષપણાથી છે, એટલે તે પણ ગત ભાવે છે, અને પેાતાના પર્યાય તે સામાન્ય પણે છે. ૨૫
•
વિશેષા—પોતાને અસ્તિત્વ હાવાપણાને ચેાગ નથી, તેથી તે સ્વપર્યાય છતાં પરપર્યાય ગણાય છે. કારણ કે, પરપર્ચાય ગતભાવે છે, અને પેાતાના પાઁય તે સામાન્યપણે છે, એટલે પરપર્યાય તે પણ સ્વપર્યાય અને સ્વપર્યંચ તે પણુ પરપર્યાય એમ ગણી શકાય છે. ૨૫
પરપર્યાય તાદાત્મ ભાવે નથી, તે પણ વ્યવહાર નયના ચેાગથી તેના સબધ છે.
1
अतादात्म्येऽपि संबंधो व्यवहारोपयोगतः तेषां सत्वं धमस्येव व्यज्यते सूक्ष्मया धिया ॥ २६ ॥
ભાવા
પરપર્યાયતે તાદાત્મભાવ નથી, તાપણુ વ્યવહાર નયના ઉપયાગથી, જેમ ધનના સબંધ તેના મણીની સાથે ડાય છે, તેમ સૂક્ષ્મ બુદ્ધિથી તેના સંધ જણાય છે. ૨૬
વિશેષા ---પરપર્યાયના સબધ સ્વપર્યાયની સાથે તાદાત્મ ભાવથી નથી, તેાપણુ વ્યવહારનયના ચેાગથી તેના સમ"ધ તેની સાથે જણાય છે. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ દ્રવ્યના સમ ધ તેના ધણીની સાથે તાદાત્મ ભાવથી નથી, એટલે ધન અને તેના
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અધ્યાત્મ સાર.
ઘણી એક રૂપ નથી, પણ વ્યવહારનયના વેગથી તેને સંબંધ જણાય છે, આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં યોગ્ય જણાય છે. ૨૬ જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાય મુનિની સાથે
કેવી રીતે છે? पर्यायाः स्युर्मुने झानदृष्टि चारित्र गोचराः । यथा जिन्ना अपि तथोपयोगास्तुनोहम। ॥२७॥
ભાવાર્થ—જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી પર્યાય મુનિને અભિન્ન છે, તે પણ ઉપયોગ વિચારતાં નિશ્ચયનયે તે વતુના છે–પિત પિતાના છે, અને વ્યવહારનયેએક આત્માનાજ છે. ૨૭
વિશેષાર્થ–મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી પર્યાય હોય છે. જોકે, તે તેનાથી અભિન્ન છે, તે પણ ઉપયોગ પણે વિચારતાં નિશ્ચયનયે પિતપતાનાજ છે. પણ વ્યવહારનયે તે એક આત્માનાજ છે, એમ કહેવાય છે. ૨૭
એમ ન કહેવાથી શે વિરોધ આવે ? नो चेदनाव संबंधान्वेषणे का गतिनवेत् ।
आधार प्रतियोगित्वे द्विष्टे नहि पृथगूद्वयोः ॥२०॥ ભાવાર્થ_એમ જ ન કહીએ, અને અભાવના સંબંધથી ગવેષણ કરીએ તે, કેવી ગતિ થાય? જો આધારોતર નિરૂપણ કરવાને વિચાર કરીએ તે, પૃથક્ભાવપણાને દ્વેષ કરવાથી તે વિનષ્ટ થઈ જાય; પણ વસ્તુતાએ તે બનેથી આત્મા ભિન્ન નથી. ૨૮
Page #148
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૪૩
વિશેષાર્થ સર્વ પ્રકારના પર્યાયે વસ્તુતાએ આત્માથી ભિક નથી, એ વાત ધ્યાનમાં રાખવાની છે. ૨૮.
સર્વ પ્રકારનું જ્ઞાન સંગ્રહ નયથી એકજ છે. स्वान्यपर्यायसंश्लेषाव सूत्रेऽप्येवं निदर्शितम् । सर्वमेकं विदन् वेद सर्वं ज्ञानं तथैककम् ॥ २९॥
ભાવા–સ્વપર્યાય અને પરપર્યાયના સંયોગથી સર્વ એકજ છે, એમ સૂત્રમાં દર્શાવેલ છે, તે ઉપરથી સઘળું એક્તા ભાવે છે, એટલે સંગ્રહ નયથી સર્વજ્ઞાન એકજ છે. ૨૯
વિશેષાથ–સ્વપર્યાય અને પરપર્યાયના સંયોગથી-સંબંધ થી સઘળું એક્તા ભાવે છે. એ વાત સૂત્રમાં દર્શાવેલી છે. એટલે સંગ્રહ નયને મતે સઘળું જ્ઞાન એકજ છે, એમ જાણી લેવું. ૨૯ જે પર્યાયના એક અર્થને જાણે છે, તે સર્વ
ભાવને જાણે છે. आसक्ति पाटवान्यास स्वकार्यादिजिराश्रयन् । पर्यायमेकमप्यर्थ वेत्ति जावाद् बुधोऽखिन्नम् ॥ ३० ॥
ભાવાર્થ–પંડિત પુરૂષ આસક્તિ, ચાતુર્ય, અભ્યાસ અને આવકાર્ય વગેરેને આશ્રય લઈ પર્યાયના એક અર્થને જાણે છે, તે સર્વ ભાવને જાણે છે. ૩૦
Page #149
--------------------------------------------------------------------------
________________
અરિચાર્મ સાર
વિશેષાર્થ–પંડિત પુરૂષ પર્યાયના એક અર્થને જાણી સર્વ ભાવને જાણે છે. જે પર્યાયના એક અર્થ-સર્વ ભાવને જાણી શકે, તેજ ખરેખર પંડિત ગણાય છે. કે પંડિત પર્યાયને એક અર્થ જાણી સર્વ ભાવને જાણે છે? જે પંડિત કેટલીક વસ્તુને આ શ્રય લઈ તે જાણી શકે છે. પ્રથમ તે ચિત્તની આસક્તિ રાખવી જોઈએ. એટલે તીવ્ર જિજ્ઞાસા ધારણ કરવી જોઈએ. બીજું બુદ્ધિનું પાટવ એટલે ચાતુર્ય રાખવું જોઈએ. કદિ તીવ્ર જિજ્ઞાસા હેય, અને બુદ્ધિનું ચાતુર્ય હોય, પણ જે તેનામાં અભ્યાસના ગુણ ના હોય તે, તે બધાં નકામાં થાય છે, તેથી તેણે તેને અભ્યાસ કરે જોઈએ. તેની સાથે સ્વકાર્ય સાધવાની ઈચ્છા રાખવી જોઈએ. ઇત્યાદિ ગુણેને જો આશ્રય કરે તે, પંડિત, પર્યાયના એક અર્થને જાણું સર્વભાવને જાણી શકે છે. ૩૦
તેને માટે કેવળ જ્ઞાન પ્રત્યે શું છે? अंतरा केवलझानं प्रतिव्यक्तिर्न यद्यपि । कापि ग्रहणमेकांश घारं चाति प्रसक्तिमत् ॥ ३१ ॥
ભાવાર્થ-જે કે કેવળજ્ઞાનને વિષે કાંઈ પણ પ્રતિવ્યક્તિ નથી, તે પણ કોઈ સ્થળે એક અંશનું ગ્રહણ કર્યું છે, અને કઈ સ્થળે સર્વ અંશનું ગ્રહણ કરેલું છે. ૩૧
વિશેષા–સર્વ પદાર્થનું ભાન કરાવનાર કેવળજ્ઞાનને વિષે કાંઈ પ્રતિવ્યક્તિ નથી, એટલે તેની અંદર ભેદભેદ નથી, શુદ્ધ સ્વરૂપનું જ દર્શન થાય છે. તથાપિ કોઈ ઠેકાણે તેમાં એક અંશનું ગ્રહણ કર્યું છે, અને કોઈ ઠેકાણે સર્વશનું ગ્રહણ કરેલ છે, એટલે
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૫
વેરાય ભેદાધિકાર કોઈ અપેક્ષાએ માત્ર એક અંશ પણ લઈ શકાય છે, અને કોઈ અપેક્ષાએ સર્વ અંશ લઈ શકાય છે. ૩૧ સમ્યગ દ્રષ્ટિને સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે.
अनेकांतागमश्रधा तथाप्यस्खलिता सदा।' सम्यग्दृशस्तयैव स्यात् संपूर्णार्थविवेचनम् ॥ ३२ ॥
ભાવાર્થ-તથાપિ અનેકાંત આગમની શ્રદ્ધા અખલિત પણે સદા પ્રવર્તે છે, અને તે શ્રદ્ધાથી સમ્યગ દષ્ટિને સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે. ૩૨
વિશેષાર્થ–તે પણ અનેકાંત એટલે સ્યાદ્વાદ મત તેના શાસ ની શ્રદ્ધા અખલિતપણે પ્રવર્તે છે. એટલે કેવલજ્ઞાનમાં પ્રતિ વ્યક્તિ ભેદભેદ નથી, અને તેની અંદર કેઈ સ્થળે સર્વઅંશનું ગ્રહણ કરેલ છે તે પણ સ્યાદ્વાદ મતની શ્રદ્ધા અખલિત રહે છે. તે શ્રદ્ધાથી સમ્યગૃષ્ટિ પુરૂષને ઊત્સર્ગ, અપવાદ, નિશ્ચય અને વ્યવહારનયના સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે. તે ઉપરથી જાણવાનું કે, સ્થાદ્વાદમતના આગમની દઢ શ્રદધા હોય, અને સમ્યકત્વ પ્રાપ્ત થયેલ હેય તે, તેને સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે. ૩૨
- નિશ્ચયનય શું કહે છે? आगमार्थोपनयनाद ज्ञानं प्राज्ञस्य सर्वगम् । कार्यादेर्व्यवहारस्तु नियतोल्लेखशेखरः ॥३३॥
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અધ્યાત્મ સા
બાવા ——બુદ્ધિવાન્ પુરૂષને આગમના અર્થનું સ્થાપન કરવાથી સ વ્યાપક જ્ઞાન પ્રવર્તે છે, અને કાર્યાદિક જે વ્યવહાર છે, તે નિશ્ચય પણે ચિત્રામણની રેખા જેવા છે. ૩૩
વિશેષા—બુધ્ધિવાન્ પુરૂષને શાસ્ત્રના અર્થનું સ્થાપન કરવાથી સર્વ ઋાપક જ્ઞાન પ્રવર્તે છે. એટલે બુદ્ધિમાન્ પુરૂષ એ શાસ્ત્રના અને ખરાખર વિચારે, અને મનન કરે, તે તેને સર્વવ્યાપક જ્ઞાન પ્રવર્તે છે. અદ્ભુ· કોઇ શ’કા કરે કે, જ્યારે બુદ્ધિવા સવ્યાપક જ્ઞાન પ્રવર્તે, તે પછી તે કાર્ય –વ્યવહાર શામાટે કરે? તેના સમાધાન માટે કહેછે કે, જે કાર્યાદિ વ્યવહાર છે, તે ચિત્રની રેખા જેવા છે. જેમ ચિત્રની સુ'દરતા વધારવાને તે પર રેખા કરવામાં આવે છે, તેના જેવા વ્યવહાર નય છે. અને તે સર્વ રૂપને સમાન-સરખું કરવુ’, તે નિશ્ચય નય છે. ૩૩
એકાંતે નય માનનારા યાપી જેનાભાસ છે. तदेकांतेन यः कश्विद्विरक्तश्चापि कुग्रहः । शास्त्रार्थबाधनात्सोऽयं जैनाभासश्च पापकृत् ॥ ३४ ॥
ભાવાથ—જે એકાંતે નય માનનાર છે, તે વિરકત હાય તાપણું કુગ્રહી છે; અને શાસ્ત્રના અનો બાધ કરવાથી તે જૈના ભાસ અને પાપને કરનારા છે. અર્થાત્ જૈનાભાસ છે. ૯૪
વિશેષા—એકાંતે નયના પણ ગીકાર કરવા ન જે ઇએ. જે એકાંત નય માને છે, તે કદ્ધિ વિરકત હાય, ત્યાગી થયેલ
Page #152
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૪૭. હોય, તે પણ તે ફરહીન્દુરાગ્રહી છે. જ્યારે વિરક્ત છતાં કુશહી બને છે, તે બીજા નામધારીની શી વાત કરવી? જે એકાંત-એક નય માને છે, તે શાસ્ત્રના અર્થને બાધક છે, તેને જૈન સમાજ નહીં, પણ જૈનાભાસ સમજે. તે જેનાભાસ છે, એટલું જ નહીં, પણ તે પાપ કરનાર છે. એથી સર્વથા એકાંતે નાની માન્યતાને ત્યાગ કર જોઈએ. ૩૪
જ્ઞાનગર્ભપણું લેવાનું હોય છે? उत्सर्गे चापवादेऽपि व्यबहारेऽथ निश्चये। झाने कर्मणि वायं चेन तदा ज्ञानगर्नता ॥ ३५ ॥
ભાવાર્થ-ઉત્સર્ગ માર્ગમાં, અપવાદ માર્ગમાં, વ્યવહાર માર્ગમાં, નિશ્ચય માર્ગમાં, જ્ઞાનનયમાં અને ક્રિયાનયમાં જે એ કદાગ્રહ ન હોય તે, જ્ઞાનગર્ભતા સમજવી. એટલે તેનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યને એગ છે, એમ સમજવું. ૩૫
' વિશેષાર્થ–ઉત્સર્ગમા, અપવાદમાર્ગ, વ્યવહારમાર્ગ, નિશ્ચયમાર્ગ, જ્ઞાનનય અને ક્રિયાનય એ સર્વમાં કદાગ્રહ ન રાખવે જોઈએ. જ્યારે તેની અંદર કદાગ્રહ ન હોય, ત્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઊત્પન્ન થાય છે. એ ખરેખરે જ્ઞાની બને છે. જે તે બધામાં દાગ્રહ હોય છે, તે તેનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યપણું ઉત્પન્ન થતું નથી. ૩પ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અધ્યાત્મ સાર,
જ્ઞાનગર્ભતા ક્યારે હતી નથી?
स्वागमे न्यागमार्थानां शतस्येव परायके । तावताप्यबुधत्वं चेन तदा झानगर्भता ॥ ३६ ॥
ભાવાર્થ–જેમ પરાધની સંખ્યામાં તેની સંખ્યાને સમાવેશ થઈ જાય છે, તેમ પિતાને સિદ્ધાંત જાણવાથી તેમાં બીજા સિદ્ધાંતોનું જાણવું પણ આવી જાય છે, અને પિતાનાં સિદ્ધાંતનું જ્ઞાન થયા છતાં જો અબુધપાગુ,અજ્ઞાનપણું રહે છે, પછી જ્ઞાનગર્ભતા થતી નથી. એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થતું નથી. ૩૬
વિશેષાર્થ–પ્રથકાર આ શ્લોકથી પિતાના સિદ્ધાંતના જ્ઞાનનું ગૌરવ દર્શાવે છે. જેણે પોતાના સિદ્ધાંતનું જ્ઞાન સંપાદન કરેલ છે, તેને બીજા સર્વ સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો પિતાના આગમને સંપૂર્ણ અભ્યાસ હોય તે, બીજાં આગમે સારી રીતે સમજવામાં આવે છે. તે ઉપર દૃષ્ટાંત આપે છે.
જેમ પરાર્થની સંખ્યાની અંદર તેની સંખ્યાને સમાવેશ થઈ જાય છે, તેમ પોતાનાં સિદ્ધાંતના જ્ઞાનની અંદર બીજા સિદ્ધાંત ના જ્ઞાનને સમાવેશ થઈ જાય છે. કદિ પિતાનાં સિધ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય પણ જો હૃદયમાં અજ્ઞાનતા રહે, તે તેનામાં જ્ઞાન ગર્ભતા પ્રાપ્ત થતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, પિતાનાં સિધ્ધાં તનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી, અજ્ઞાનતામાં ન રહે તે, તેને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ૩૬
Page #154
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૪૯ - જો સર્વનામાં માધ્યશ્ય ભાવ ન આવે તે પણ,
જ્ઞાનગર્ભતા પ્રાપ્ત થતી નથી. नयेषु स्वार्थसत्येषु माघेषु परचालने । મા ચરિ નાયા ન હતા જ્ઞાનાર્જતા . ૨૭
ભાવાર્થ–પતિ પિતાના અર્થમાં સત્ય અને બીજા અર્થની ચાલના કરવામાં નિષ્ફળ એવા સર્વ નાની અંદર જે મધ્યસ્થ ભાવ પ્રાપ્ત ન થયે, તે જ્ઞાનગર્ભના હેતી નથી. ૩૭
વિરોષાર્થ–સર્વ(સાત) નય પિત પિતાના અર્થને વિષે સત્ય છે, એટલે પિત પિતાને અર્થને સિધ્ધ કરવામાં સત્ય છે. અને બીજાના અર્થની ચાલના કરવામાં નિષ્ફળ છે, એટલે બીજાના અર્થને તેડવામાં નિષ્ફળ છે એવા સર્વનયની અંદર મધ્યસ્થ ભાવ પ્રાપ્ત ન થયે, એટલે સર્વનને ઘટાવવામાં તટસ્થપણું પ્રાપ્ત ન થયું તે તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી. અર્થાત્ જ્યારે સર્વ નય ઉપર મધ્યસ્થ ભાવ હોય છે, ત્યારે જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ૩૭
બીજા કેવાને જ્ઞાનગર્ભિતા પ્રાપ્ત થતી નથી? प्राझ्यागमिकार्यानां यौक्तिकानां च युक्तितः।
न स्थाने योजकत्वं चेन तदा ज्ञानगर्नता ॥ ३० ॥ * ભાવાર્થ-જે આજ્ઞા વડે ગ્રાહ્ય અર્થ છે, તેને આજ્ઞાએ ગ્ર નહી, અને જે યુક્તિ વડે ગ્રાહા અર્થ છે, તેને યુક્તિ વડે ગ્રહે નહી
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
એચ સે સોને સ્થાને જમા કરવાપણું ન હોય તે, રાનગતિ હેતી નથી. ૩૮
વિશેષાર્થ_સિદ્ધાંતના કેટલાએક અર્થ આજ્ઞાથી ગ્રાહ્ય છે, અને કેટલાએક અર્થ યુક્તિથી ગ્રાહ્ય છે. તેમાં જે આજ્ઞા વડે ગ્રાહ્ય છે, તેને આજ્ઞાએ ગ્રહે નહીં, અને જે યુક્તિથી ગ્રાહ્ય છે, તેને યુક્તિ વડે ગ્રહે નહીં. એટલે જે જેને જ્યાં ઘટે, તેવી ચેજના કરે નહીં, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી. તેથી જે જ્ઞાનગર્ભિતા પ્રાપ્ત કરવી હોય તે, આજ્ઞા ગ્રાહા અને યુક્તિ ગ્રાહ્ય એવા અર્થની સ સોના સ્થાન ઉપર યોજના કરવી જોઈએ. અર્થના સ્થાને વિપયર્ય ન કરવું જોઈએ. ૩૮ પ્રાચર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાથને જ હોય છે. गीतार्थस्यैव वैराग्यं ज्ञानगर्न ततः स्थितम् । उपचारादगीतस्याप्यनीष्टं तस्य निष्टया ॥ ३५ ॥
ભાવાર્થ–તેથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ગીતાર્થને જ પ્રાપ્ત થાય છે, અને ઉપચારથી તેની નિશાને લઈને અગીતાર્થને પણ કવચિત્ જ્ઞાનગર્ભિત વરાગ્ય હોય છે. ૩૯
વિશેષાર્થ–જેણે સિધ્ધાંતના અર્થને યથાર્થ રીતે જાણે લ છે, એવા ગીતાર્થનેજ એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અહીં શંકા થશે કે, ગીતાર્થ થવું ઘણું જ મુશ્કેલ છે, તેથી ગીતાૐ પુરૂષે કવચિત્ વામા આવે છે, તે પછી બીજ અગીતાથને અવકાશજ નહીં રહે. તેના ઉત્તરમાં કહેવાનું કે, ઉપચારથી
Page #156
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય જેલહિયર.
-
કોઈ વાવ અમીતાર્થને પણ સાનગર્ભિત રામ રહસ્ય છે.
ણ તે ગીવાર્થની નિશાથી એકલે તે ગીતા પુરવરફતેની વિ હેય તે, તેને પણ સાવતિ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે
રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણો. सूदमैक्षिका च माध्यस्थ्यं सर्वत्र हितचिंतनम् । ब्रियायामादरो भयान् धर्मे लोकस्य योजनम् ॥ ४०॥
ભાવાર્થ–સૂક્ષ્મ દ્રષ્ટિ, મધ્યસ્થ ભાવ, સર્વમાં હિતનું ચિંતવન, દિયા ઉપર ઘણે આદર અને ધર્મ ઉપર લેકના
જના. ૪૦
વિશેષાથ–ાં નાન રવિ વૈરાગ્ય હય તે પુરૂષની સૂમ દષ્ટિ હોય છે. તે સર્વમાં મધ્યસ્થ ભાવે વર્તે છે. તે સર્વત્ર હિતનું ચિંતવન કરે છે, એટલે સર્વનું હિત કરે છે. તે પુરૂષને ક્રિયા ઉપર મહાન આદર હોય છે, અને તે લેકેને ધર્મમાં જોડે છે. ૪૦
चेष्टा परस्य रत्तांते मूकसंधपधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे दुःस्वस्येव चमार्जने ॥ १H ભાવાર્થ–બીજાના વૃત્તાંતને વિષે મુંગ, આંધળા અને ડેસરના જેવી તેની ચેષ્ટા હોય છે, અને નિર્ધન પર જે દ્રવ્ય મેળવવામાં જસાહ હોય છે, તેમ તેને પોતાનામાં સુણ જળવવાને ઉત્સાહ હોય છે. ૪૧
Page #157
--------------------------------------------------------------------------
________________
ઉપર
અધ્યાત્મ સાર.
. વિશેષાર્થ–જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયું હોય તે પુરૂષ બીજાના વૃત્તાંતને કહેવામાં મુંગા જે રહે છે, એવામાં આંધળાના જે રહે છે, અને સાંભળવામાં બેહરાની જેમ વતે છે, એટલે તે બીજાનું વૃત્તાંત કહેતે નથી, તે નથી, અને સાંભળતું નથી, અર્થાત કેઈની નિંદા કે પ્રશંસા કરતું નથી, કેઈની સારી નરસી ચેષ્ટા જેતે નથી, અને સાંભળતું નથી. તેમજ તે પિતાના આત્મામાં ગુણ મેળવવા માટે ઉત્સાહ રાખે છે, એટલે પિતાના આત્માને વિશેષ ગુણી બનાવવાને ઉત્સાહિત રહે છે. તે વાત દષ્ટાંત આપી સિદ્ધ કરે છે, જેમ નિર્ધન માણસ દ્રવ્ય મેળવવામાં ઉત્સાહી રહે, તેવી રીતે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળે પુરૂષ આત્માને ગુણ બનાવવાને ઉત્સાહી રહે છે, ૪૧
मदनोन्मादवमनं मदसंमर्दमर्दनम् । असूया तंतु विच्छेदः समतामृतमज्जनम् ॥१३॥
ભાવાર્થ-કામદેવના ઊન્માદનું વમન–ત્યાગ, મદના સમૂહનું મર્દન, અસૂયાના તંતુનું છેદન અને સમતા રૂપ અમૃતમાં મજન. ૪૨
વિશેષાર્થ-જેને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થયે છે, તે પુરૂષમાં કામદેવને ઊન્માદ તે નથી, તેનામાં મદ પણ હતા નથી, તે ઈષ્યના તંતુને વિચ્છેદ કરે છે અને તે સમતા રૂપ અમૃતમાં મગ્ન રહે છે, જ્ઞાનગભિત વૈરાગ્ય વાળો પુરૂષ કામદેવના વિ. કારોથી દૂર રહે છે. તેનામાં કઈ જાતને મદ આવતું નથી.તે કેઈની ઈર્ષ્યા કરતે નથી, અને તે સમતા રૂપ અમૃતને સેવનાર હેય છે. જે પુરૂષ કામ વિકારને સેવનારે, મદ ધરનાર, ઈર્ષ્યા કરનાર અને સમતાથી રહિત છે, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હેતું નથી. ૪૨
Page #158
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભેદાધિકાર.
स्वावामैव चलनं चिदानंदमयात्सदा । वैराग्यस्य तृतीयस्य स्मृतेयं लक्षणावली ॥ ४३ ॥
૧૫૩
ભાવા—સદા ચિટ્ઠાનઢમય, સ્વભાવથી ચલાયમાન ન વું, એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણેાની પક્તિ જાણવી. ૪૩
વિશેષા—જે પુરૂષને જ્ઞાનગર્ભિત વાગ્ય પ્રાપ્ત થયેલ હાય, તે પેાતાના ચિટ્ઠાનંદમય સ્વભાવથી ચલાયમાન થતા નથી. એવી રીતે એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણા જાણવાં. જે પુરૂષના એવાં લક્ષણા હેાય, તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા છે, એમ જાણીલેવું. ૪૩ ત્રિવિધ વૈરાગ્યમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉપયાગી હાવાથી ગ્રાહ્ય છે.
ज्ञानगर्ज महादेयं द्वयोस्तु स्वोपमर्दतः ।
उपयोगः कदाचित् स्याभिजाध्यात्मप्रसादतः ॥ ४४ ॥ ભાવા—દુઃખગર્ભિત અને મેહગર્ભિત એ મને વૈરાગ્યનુ મન કરી, જ્ઞાનગવૈરાગ્ય ગ્રહણ કરવા ચેાગ્ય છે. વળી પેાતાના અધ્યાત્મના પ્રસાદથી ક્દાચિત્ જ્ઞાનગ વૈરાગ્યના ઉપયાગ થાયછે.૪૪
વિશેષા—દુઃખગર્ભિત અને મેહગર્ભિત એ મને વૈરાગ્ય ઉપયેગી નથી, તેથી તેમના ત્યાગ કરી, તેમાં શ્રેષ્ઠ એવા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરવા. એ વૈરાગ્યના ઉપયોગ પેાતાના અધ્યામના પ્રસાદથી થાય છે, એટલે તેનાથી અધ્યાત્મ એધ પ્રાપ્ત થવાને લઈને તે ખરેખર ઉપયોગી થઇ પડે છે. ૪૪
इति षष्ट वैराग्यनेदा धिकारः
Page #159
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
अधिकार ७ मो.
nec et des वैराग्य विषयाधिकार.
વૈરાગ્યની બે પ્રકારની પ્રવૃત્તિ. विषयेषु गुणेषु च विधा भुवि बैराग्पमिदं प्रवर्धते । अपरं प्रथम प्रकीर्तितं परमध्यात्म बुर्वितीयकम् ॥१॥
ભાવાર્થ-આ પૃથ્વી ઉપર વિષયમાં અને ગુણોમાં એમ બે પ્રકારે વૈરાગ્ય પ્રવર્તે છે. તેમાં અધ્યાત્મવેત્તાઓએ પહેલે વિ. ષય વૈરાગ્ય અમુખ્યપણે કહેલું છે, અને બીજો ગુણ વૈરાગ્ય મુખ્યપણે કહેલ છે. ૧
વિશેષાર્થ –આ પૃથ્વી ઉપર વિષય વૈરાગ્ય અને ગુણ વૈરાએ એમ બે પ્રકારને વૈરાગ્ય કહેવાય છે. જે વિષયે તરફ અભાવ ધારણ કરે, એ વિષય વૈરાગ્ય અને અધ્યાત્મ દષ્ટિ વડે વૈરાગ્યના સ્વરૂપને સમજી ભાવયુક્ત ત્યાગ કરે. એ ગુણ વૈરાગ્ય કહેવાય છે. તેમાં જે વિષય વૈરાગ્ય છે, તેને અધ્યાત્મવેત્તાએ અમુખ્ય માને છે. અને ગુણ વૈરાગ્યને મુખ્યપણે માને છે. કારણ કે, તે વિશેષ ઉપકારક છે ? વિષે કેવા પુરૂષને વિકારકર્તા થતા નથી? विषया उपवंचगोचरा अपि चानुश्रविका विकारिणः । न जति विरक्तचेतसां विषधारेव सुधासु मन्जताम् ॥
Page #160
--------------------------------------------------------------------------
________________
. વેર વિષયાયિકાર
ભાવા-વિષ પ્રાપ્તિચર છે, એટલે પતિના વિષ યમાં રહેલા છે તે પણ અમૃતમાં મગ્ન થતા પુરૂષને જેમ વિષની જ પીડા કરી શક્તી નથી, તેમ વિરત ચિત્તવાળા પુરૂને તે વિકાસ કરી શકતા નથી. ૨
વિશેષાર્થ –જેમનું ચિત્ત વિરકત છે, એવા પુરૂષને વિષયો પ્રાપ્ત થાય છે, તે પણ તે વિષયે તેમને વિકાર કરી શકતા નથી, એટલે વિરક્ત પુરૂ વિષયે ભેગવતા હોય, તે પણ તેમની ઉપ૨ વિકારનું બળ ચાલી શકતું નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જે પુરૂષ અમૃતમાં મગ્ન થયે હેય. તેને જેમ ઝેરની ધારા ખડા કરી શકતી નથી, તેમ વિરકત ચિત્તવાળા પુરૂષને વિષ વિકાર કરી શકતા નથી. આ ઉપરથી એ બોધ પ્રાપ્ત થાય છે કે, વિષય વૈરાગ્ય ધારણું કરે કે જેથી વિષયોની પીડા પ્રાપ્ત થતી નથી. ૨
કાર ધ્વનિમાં મગ્ન થયે યોગીઓનું મન, વિકારેના પ્રસંગમાં પણ મદ પામતું નથી. मुविशालरसालमंजरी विचरत्कोकिलकाकलीनरैः। किमु माद्यति योगिनां मनो निभृतानाहतनादसादरम् ॥३॥
ભાવાર્થ-નિશ્ચલ એવા અનાહત નાદને સાંભળવામાં આદવાળું ગીઓનું મન વિશાળ એવા આ વૃક્ષની માંજરીમાં વિચરતા કેમિકલ પક્ષીઓના કાકલી શબ્દના સમૂહથી શુ મદ હતું ? ? • વિશેષાર્થ–શારામાં લખેલું છે કે, શરીરના બજારમાં અનાહત ના થયા કરે છે તે ચલણીઓના સાંભળવામાં આવે છે
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૬ - અધ્યાત્મ સાર તે નાદમાં અપદ, સેહપદ અથવા એંકારના જેવો ધ્વનિ થાય છે, તે બ્રહ્મરંધ્રના દ્વારથી ઊઠે છે. જ્યારે ભેગીઓ ધ્યાનસ્થ થયા હોય ત્યારે તે અનાહત નાદને સાંભળે છે. તે વખતે યેગી આનંદસાગરમાં મગ્ન થઈ જાય છે. આવા અનાહત નાદને સાંભળવામાં આનંદિત થયેલાયેગીઓ પછી બીજા વિકારી શબ્દને સાંભળતા નથી. મેટા વિશાળ આંબાની માંજરીને સ્વાદ લઈ મધુર શબ્દ કરતા કેફિલ પક્ષીઓના શબ્દ પણ તેમને મદ પમાડતા નથી. અનાહત નાદની મધુરતાને સ્વાદ લેનારા યેગીઓને શું પછી તે કેકિલાઓના શબ્દ રૂચિકર થાય? કદિ પણ ન થાય. આ ઉપરથી એ બોધ લેવાને છે કે, જો તમે વિરક્ત થઈ ગવિદ્યા જાણું અનાહત નાદને સાંભળે, તે પછી તમને બીજા માદક ધ્વનિઓ મધુર લાગશે નહીં માટે અનાહત નાદ સાંભળવાની યેગ્યતા સંપાદન કરવી. ૩
અનુભવના સંગીતને સાંભળવામાં આસકત થયેલા યોગીઓને શૃંગારના શબ્દો
સારા લાગતા નથી. रमणीमृउपाणिकंकणकणनाकर्णनपूर्णघूर्णनाः । अनुनूतनटीस्फुटीकृत प्रियसंगीतरता न योगिनः ४
ભાવાર્થ—અનુભવ દિશારૂપ નદીએ સ્કુટ કરેલા પ્રિય સંગીતને સાંભળવામાં તત્પર બનેલા યોગીઓ સુંદરીઓના કેમલ કર કણુના ધ્વનિને સાંભળવામાં પૂર્ણરીતે ઘુમનારા થતા નથી. ૪
વિશેષાર્થ–ોગીઓને ગવિદ્યાના પ્રભાવથી આત્મસ્વરૂપને અનુભવ થાય છે, એ અનુભવરૂપ નટીનું પ્રિય સંગીત સાંભ
Page #162
--------------------------------------------------------------------------
________________
વિરાગ્ય વિષયાધિકાર.
૧૫૭
ળવામાં તેઓ એટલા બધા તત્પર બને છે કે, પછી તેમને આ સંસાનું શૃંગારમય સંગીત પસંદ પડતું નથી. સુંદર સ્ત્રીઓના હાથના કંકણુને ધ્વનિ તેને જરા પણ પ્રિય લાગતું નથી. જેમણે અનુભવનું સંગીત સાંભળ્યું નથી, એટલે જેમને આત્મિક સ્વરૂપને અનુભવ થયો નથી, તેઓ સ્ત્રીઓના હાથના કંકણના ધ્વનિ સાંભળવામાં ઘુમ્યા રહે છે, તેઓને અનુભવના સંગીતને સ્વાદ મળતું નથી. કહેવાનો આશય એ છે કે, જેઓ આત્મિક અનુભવ મેળવે છે, તેમને પછી શૃંગારને સ્વાદ પ્રિય લાગતું નથી, તેથી હમેશાં આત્મિક અનુભવનું સંગીત સાંભળવાને તત્પર રહેવું જોઈએ. ૪
સમતા પદના મધુર આલાપ ઉપર પ્રીતિવાળા પુરૂષને લલનાઓને મધુર આ
લાપ ગમતું નથી. स्खलनाय न शुच्छचेतसां ललनापंचमचारुघोलना । यदियं समतापदावली मधुरालापरते नै रोचते ॥ ५॥
ભાવાર્થ–શુદ્ધ ચિત્તવાળા પુરૂષને લલના-સ્ત્રીના પંચમ સ્વરને સુંદર સ્વાદ ખલિત કરતો નથી. સમતા પદની શ્રેણીના મધુર આલાપ ઉપર પ્રીતિવાળા પુરૂષને એ સ્વાદ ગમતું નથી. ૫.
વિશેષાર્થ_વિષય તરફ વૈરાગ્ય ભાવ થવાથી જેમનું હદય શુદ્ધ થયેલું છે, એવા ગી લેકેને સ્ત્રીઓના પંચમ સ્વરને આ લાપ ખૂલના કરી શક્તા નથી, એટલે શુદ્ધ હદયવાળા ચેરીઓ સ્ત્રીઓને પંચમ સ્વર સાંભળી પિતાના ધર્મ-ધ્યાનમાંથી ખલના
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
'
અદયાત્મ સાર.
પામતા નથી. કારણ કે, એ સ્ત્રીઓના પંચમ સ્વરને મધુર આ- લાપ, સમતા પદની શ્રેણીના મધુર આલાપ ઉપર પ્રીતિવાળા પુરૂષને રૂચ નથી. એટલે જેણે સમતા પદને મધુર આલાપ સાંભળે છે, તેવાઓને લલનાઓને પંચમ સ્વરને મધુર આલાપ રૂચિકર થતું નથી. તેથી સમતા પદના મધુર આલાપને સાંભળવામાં તત્પર થવું, એજ ઉપદેશ છે. અહિં સુધી શ્રવણ ઇન્દ્રિયના વિષય વિષે વિવેચન કરેલું છે. ૫
नेत्र इंजियना विषय, विवेचन. પિતાના નિર્મળ સ્વરૂપને જોનારને બીજું
રૂપ પ્રિય લાગતું નથી. सततं क्षयि शुक्रशोणितप्रभवं रूपमपि प्रियं नहि । अविनाशि निसर्गनिमत्रप्रथमानस्वकरूपदर्शिनः ॥ ६ ॥
ભાવાર્થ_પિતાના અવિનાશી, સ્વભાવથી નિર્મળ અને વિસ્તારવાળા સ્વરૂપને જેનારા એવા પુરૂષને, હમેશાં ક્ષય પામનાર, વીર્ય તથા રૂધિરથી ઉત્પન્ન થયેલ, રૂપ પ્રિય લાગતું નથી. ૬
વિશેષાર્થ–ઉપર લેકેથી શ્રવણ ઈદ્રિયના વિષયનું વિવેચન કર્યું. હવે નેત્ર ઇદ્રિયના વિષયનું વિવેચન કરે છે. જે મહાત્મા ગી પુરૂષ પિતાનું આત્મ સ્વરૂપ જુએ છે, જે સ્વરૂપ અવિનાશી, એટલે કે ઈ દિવસ નાશ નહીં પામનારૂં છે, તેમજ તે સ્વભાવથીજ નિર્મળ અને વિસ્તારવાળું છે. તેવા સ્વરૂપને જો નારગીને બીજું સ્ત્રી વગેરેનું રૂપ પ્રિય લાગતું નથી, કારણ કે
Page #164
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય વિષયાધિકાર.
તે રૂપ હમેશાં ય પાખનારૂ છે તેમજ વીર્ય તથા રૂધિરથી ઉત્પન્ન થયેલ છે, એ ઉપરથી એ બધ લેવાને છે કે જેની થઈ સર્વદા શુદ્ધ આત્માસ્વરૂપ જોવું. પરંતુ વગેરેનું વિકારી સ્વરૂપ જેવું નહીં. ૬ જે સ્વરૂપ અનુભવથી દ્રશ્ય છે તે સ્વરૂપ
ચર્મચક્ષુથી દ્રશ્ય નથી. परदृश्यमपायसंकुलं विषयो यत्खलु चर्मचक्षुषः । नहि रूपमिदं मुदे यथा निरपायानुनबैकगोचरम् ॥ ७॥
ભાવાર્થ–બીજાને દશ્ય, નાશવંત અને ચક્ષુના વિષયરૂપ એવું જે સ્વરૂપ છે, તે નાશ રહિત અને અનુભવથીજ એક દરિય એવા સ્વરૂપની જેમ હર્ષને માટે થતું નથી. ૭
વિશેષ–ગપુરૂષને પિતાના અનુભવના એક વિષયમાં આવેલું સ્વરૂપ જેવું પ્રિય છે તેવું ચર્મચક્ષુથી જોઈ શકાય તેવું રૂપ હર્ષને માટે થતું નથી. કારણ, જે અનુભવના વિષયમાં આવેલું સ્વરૂપ છે તે ૫રને અદ્રશ્ય અને અવિનાશી છે. અને જે સ્ત્રી વચ્ચે જેનું સ્વરૂપ છે, તે પર દશ્ય, નાશવંત અને ચર્મચક્ષુથી જોઈ શકાય તેવું છે. આ ઉપરથી સમજવાનું કે, ભવ્ય આત્માએ પિતા ના અનુભવનું આત્મિક સ્વરૂપ જેવાને પ્રયત્ન કરે, ચર્મચક્ષુથી જોઈ શકાય તેવું રૂપ જેવાને માટે પ્રયત્ન કરે નહીં. જે આત્મિક અનુભવખ્ય સ્વરૂપ જોવામાં આવશે તે, પછી બીજું ચમચક્ષુથી જોઈ શકાય તેવું સ્વરૂપ હદયને રૂચિકર થશે નહીં. ૭
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૦
અધ્યાત્મ સાર.
સ્ત્રીઓના વિલાસ જોઈ મૂર્ખ માણસ ખુશી થાય છે. ઉત્તમ પુરૂષની દ્રષ્ટિએ તેમાં
પ્રસરતી નથી,
रतिविभ्रमहास्यचेष्टितै-बखानानामिह मोदते बुधः । सुकृताधीपविष्वमीषुनो विरतानां प्रसरंति दृष्टयः ॥ना
ભાવાર્થ–મૂર્ખ માણસ સ્ત્રીઓના રતિવિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓથી ખુશી થાય છે, અને જે વિરક્ત પુરૂષ છે, તેઓની - ષ્ટિએ સુકૃતરૂપ પર્વતમાં વજી સમાન એવા એ વિલાસની અંદર પ્રસરતી નથી. ૮
વિશેષાર્થ–સ્ત્રીઓના રતિવિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓ જોઈ મૂર્ણમાણસ ખુશી થાય છે. એટલે જે મૂર્ખ માણસ છે, તેને સ્ત્રીએના વિલાસે હર્ષદાયક થાય છે, અને જે વિરક્ત પુરૂષ છે, તેઓને તે હર્ષદાયક થતા નથી. તેઓ સમજે છે કે, આ સ્ત્રીઓનાં વિલાસે સુકૃત રૂપ પર્વતમાં વજી સમાન છે. જેમ વજી પવતેને તેડી પાડે છે, તેમ એ સ્ત્રીઓના વિલાસે સુકૃતને નાશ કરે છે, તેથી તે મહાશયેની દૃષ્ટિએ તે સ્ત્રી વિલાસની ઉપર પડતી જ નથી. એ ઉપરથી એ બેધ લેવાને છે કે, સ્ત્રીઓના વિલાસ સુકૃતને નાશ કરનારા છે, તેથી તેની ઉપર દૃષ્ટિ કરવી નહીં, જેઓ તે પર દૃષ્ટિ કરે છે, તેઓ મૂર્ખ છે. એવી રીતે નેત્ર ઇન્દ્રિયના વિષયનું વિવેચન કર્યું છે. ૮
Page #166
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય વિષયાધિકાર. - ૧૬૧
પ્રાગૈશિ વિષય વિના, શીલના સુગધથી જેમના શરીર સુગંધી બન્યા છે, એવા વિદ્વાનને કસ્તૂરી વગેરેની સુગંધપ્રિય
લાગતી નથી. न मुदे मृगनाजिमल्लिका सक्तीचंदनचंद्रसोरजम् । विपुषां निरुपाधिवाधित--स्मरशीलेन सुगंधिवळणाम् ॥९॥
ભાવાર્થી—નિરૂપાધિ અને કામદેવને બાધિત કરનાર શીલવડે જેમનાં શરીર સુગંધી છે, એવા વિદ્વાને કસ્તૂરી, માલતી, ચારેલી (એલાઈચી), ચંદન, અને કપૂરની સુગંધ હર્ષને માટે થતી નથી. જ
વિશેષાર્થ આગળના સ્લેકેથી નેત્ર ઈદ્રિયના વિષયનું વિ. વેચન કરી, હવે ધ્રાણેન્દ્રિયના વિષયનું વિવેચન કરે છે. જે વિદ્વાનેનાં શરીર નિરૂપાષિક અને કામદેવને બાધ કરનાર શીલવત વડે સુગંધી થયેલા છે એટલે ઉપાધિ અને કામને ત્યાગ કરી શીલત્રત રાખી રહેલા છે, તેમને કસ્તૂરીની, માલતીની, ચારેલીએલાઇચીની, ચંદન અને ચંદ્રની ખુશબ પ્રિય લાગતી નથી. કારકે, તેઓ સમજે છે કે, કસ્તૂરી વગેરેની સુગધ પગલિક છે, તેથી બેટી છે, અને શીલવતની સુગધ શાશ્વત, અને આત્માને ગુણ આપનારી છે, તેથી તેઓ બીજી સુગંધને ત્યાગ કરી શીલની સુગંધને ધારણ કરે છે. આ ઉપરથી સમજવાનું કે, સર્વ ઊત્તમ પુરૂષોએ શીલવતની સુગંધ ધારણ કરવી, અને બીજી પગલિક સુગંધને ત્યાગ કરે. ૯
૧૧
Page #167
--------------------------------------------------------------------------
________________
૧દર
અધ્યાત્મ સાર.
આ લેકમાં શીલની સુગંધ શિવાય બીજામાં
પ્રીતિ કરવી યોગ્ય નથી. उपयोगमुपैति यश्चिरं हरते यन्न विभावमारुतः । न ततः खलु शीलसौरना दपरस्मिनिह युज्यते रतिः॥१॥
ભાવાર્થ જે ચિરકાલ સુધી ઉપયોગમાં આવે છે, અને વિભાવ દશા રૂપ પવન જેને હરી શક્તો નથી, એવી શીલની સુગધ શિવાય બીજી સુગધ ઉપર પ્રીતિ કરવી નિશ્ચયે ઘટતીનથી.૧૦ ' વિશેષાર્થ–ગ્રંથકાર શીલની સુગંધના ઉત્કર્ષ દર્શાવે છે. શીલની સુગધ ચિરકાલ ટકી રહે છે. એટલે શીલ વ્રત પાળ્યું હોય તે ચિરકાલ સુખ રહે છે, અને બીજી સુગધ ચિરકાલ ટકી શક્તી નથી. જેમ બીજી સુગધને પવન હરી લે છે, તેમ શીલની સુગધને વિભાવ રૂપે પવન હરી શક્તા નથી. આથી વિદ્વાનોને શીલની સુગધને છાડી બીજી પદગલિક સુગધ ઉપર પ્રીતિ કરવી ઘટે નહીંજે બીજી પદગલિક સુગધ ઉપર પ્રીતિ કરવામાં આવે છે તેથી ઘણીજ હાનિ થાય છે, અને અનંત સંસાર વધે છે. ૧૦
जिहा इंजिय विषय. - અધ્યાત્મરૂપ અમૃતને સ્વાદ લેનારા સયુરૂષને
બીજા મધુર રસ રૂચિકર થતા નથી. मधुरैर्न रसैरधीरता कच नाध्यात्मसुधाविहां सताम् । अरसैः कुसुमैरिवामिनाम् प्रसरत्पद्मपरागमोदिनाम् ॥ ११ ॥
Page #168
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય વિષયાધિકાર.
૧૬૩
ભાવા—જેમ પ્રસરતા કમળના પરાગમાં મગ્ન થયેલા ભૂમરાને પુષ્પાના રસમાં અધીરતા રહેતી નથી, તેમ અધ્યાત્મ રૂપ અમૃતના સ્વાદ લેનારા સત્પુરૂષને કાઇ પણુ બીજા મધુર રસની અધીરતા રહેતી નથી. ૧૧
વિશેષા ઉપરના શ્લેાકેાથી ઘ્રાણેન્દ્રિયના વિષયનુ વિવેચન કર્યાં પછી હવે જિહ્નારસ–ઇંદ્રિયના વિષયનું વિવેચન કરે છે. જે પુરૂષાએ અમૃતના સ્વાદ લીધેલે છે, તેવા સત્પુરૂષોને બીજા ષટ્ રસની મધુરતા મેળવવાની ઈચ્છા થતી નથી. કારણ કે, અધ્યાત્મના રસની આગળ તે રસે તેમને નીરસ લાગે છે. તે ઉપર દૃષ્ટાંત આપે છે. કમળના પરાગના રસને સ્વાદ લેનારા ભમરાઓને પછી બીજા પુષ્પાના રસની ઇચ્છા થતી નથી, તે રસ તેમને નીરસ લાગે છે. હેવાના આશય એવા છે કે, અધ્યાત્મ રસ એટલેા બધા ઉત્તમ છે કે, જે રસની આગળ ખીજા રસેા તદ્દન નીરસ લાગે છે. તેથી સદા અધ્યાત્મ રસના સ્વાદ લેવા તત્પર થવું. તે શિવાયના રસને સર્વથા ત્યાગ કરવા. ૧૧
જો નવમા--શાંત રસમાં મન મગ્ન થાય તે, પછી બીજા વિકારી રસા તેને શા કામના છે ?
विषमाय तिमिर्नु किं रसैः स्फुटमापातसुखैर्विकारिभिः । नवमे ऽनवमे रसे मनो यदि मग्नं सतताविकारिणि ॥१२॥
ભાવા નિર્દોષ અને હંમેશાં અવિકારી એવા નવમા શાંત રસમાં જે મન મગ્ન થયું તે પછી નઠારાં પિરણામ વાળા,
Page #169
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ટ રીતે ઉપરથી સુખકારી, અને વિકારવાળા એવા બીજા રસે તેને શા કામના છે? ૧૨
વિશેષાર્થ-જે પુરૂષનું મન નવમા શાંત રસમાં જે મગ્ન થયું, તે પછી તે પુરૂષને બીજા ભેજનને ષટ રસ રૂચિકર થતાં નથી. કારણકે, જે નવમે શાંત રસ છે, તે નિર્દોષ છે, અને હમેશાં અવિકારી છે. અને બીજા ષટુ રસે નઠારાં પરિણામવાળા છે, સ્કુટ રીતે ઉપર ઉપરથી સુખદાયક છે, અને વિકારથી ભરેલા છે. એ ઉપ રથી એ બેધ લેવાનું કે, હમેશાં શાંત રસમાં હદયને મગ્ન રાખવું. તે સિવાયના ખાવા પીવાના જે રસે છે, તેની અંદર મનને રાખવું નહીં. ૧૨ વિરકત પુરૂષ બીજા રસનું પરિણામ જાણી
નેત્રામાં જળ લાવે છે.
मधुरं रसमाप्य निःपते-असनातो रसलोजिनां जलम् । परिजाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशोजेलम् ॥१३॥
ભાવાર્થ–રસના લેભી એવા મનુષ્યને મધુર રસ પ્રાપ્ત થવાથી રસના (જીહા) માંથી જળ પડે છે, અને વિરક્ત પુરૂષને મધુર રસ ખાવાના પરિણામને ભય વિચારી ને માંથી જળ પડે છે. ૧૩
વિશેષાર્થ–રસ ખાવામાં લુબ્ધ બનેલા પુરૂષને જ્યારે રસ કહેવામાં આવે છે, ત્યારે તેમની જીભમાંથી પાણી છુટે છે, અને વિરક્ત પુરૂષે જ્યારે રસ જુએ છે, ત્યારે તેઓનાં નેત્રામાંથી
Page #170
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય વિષયાધિકાર.
૧૬૫ પાણી છુટે છે. કારણ કે, તેઓ રસને જોતાંજ વિચારમાં પડે છે કે, “આ રસ ખાવાથી નઠારું પરિણામ આવશે.” એવા ભયના વિચારથી તેમનાં નેત્રોમાંથી આંસુ પડે છે. ઉત્તમ પુરૂષોએ આજે વિચાર લાવ જોઈએ, અને તેથી રસની લુબ્ધતા છોડવી જોઈએ. ૧૩
स्पर्शजियविषय. ગુણરૂપ પુષ્પવાળી, સારો વિકલ્પ રૂપ નિર્મળકામળ શય્યા ઉપર,ધીરજરૂપ પત્ની સાથે, સુનારા વિરકત પુરૂષોને સ્પર્શેઢિયના બીજા
વિષય ગમતાં નથી. शह ये गुणपुष्पपूरिते धृतिपत्नोमुपगुह्य शेरते । विमने सुविकल्पतल्पके, क बहिःस्पर्शरता लवंतु ते॥१॥
ભાવાર્થ-આ લેકમાં જે પુરૂષ, ગુણરૂપી પુપિથી પૂરાએલ, નિર્મળ સારા વિકલ્પરૂપ શય્યા ઉપર ધીરજ રૂપી પત્નીને આલિંગન કરી સુવે છે, તેઓ પછી બહેરના સ્પર્શવિષયમાં કેમ આસક્ત થાય? ૧૪
વિશેષાર્થ–ગુણ રૂપી પુપથી પૂર્ણ એવી સારા વિકલ્પ રૂપે નિર્મળ શય્યામાં ધીરજ રૂપ પત્નીને આલિંગન કરીને જેઓ સુવે છે, તેઓને પછી બાહરના બીજા સ્પર્શ ઇન્દ્રિયના વિષયે રૂચિકર લાગતા નથી. એટલે જે પુરૂષ ગુણ મેળવવાને તત્પર રહે છે, જેઓ સારા વિકલ૫ એટલે સારા સારા મનના વિચાર કરે છે, અને
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૬
અધ્યાત્મ સાર,
ધીરજને ધારણ કરે છે, તેઓને સંસારના બીજા મોહક વિષ તદ્દન ગમતા નથી. તે ઉપરથી સમજવાનું કે, જે પુરૂષે પુની કેમળ શય્યા ઉપર સ્ત્રીને આલિંગન કરી પડયા રહે છે, અને તે વડે સ્પર્શેન્દ્રિયનાં સુખને અનુભવે છે, તે સર્વે સ્પર્શેન્દ્રિય સુખે પુદગલિક હેવાથી પરિણામે વિષમ છે, અને નાશવંત છે, અને જે અંદરનાં ઉત્તમ સુખ છે, તે પરિણામે હિતકારી અને સ્થિર રહેનારાં છે. ૧૪ હૃદયમાં નિવૃત્તિ સુખને ધારણ કરનારાને ચંદનને લેપ અને ર્નિભળપણને પ્રાપ્ત થયેલાને જળનું
સ્નાન હર્ષદાયક થતાં નથી. हदि निवृत्तिमेव बिभ्रतां न मुदे चंदनबेपनाविधिः । विमलत्वमुपेयुषां सदा ससितस्नानकलापि निष्फला ॥१५॥
ભાવાર્થ-હદયમાં નિવૃત્તિ સુખને ધારણ કરનારા પુરૂને ચંદનના લેપને વિધિ હર્ષકારક થતું નથી, અને સર્વદા નિર્મળ પણાને રાખનારા એવા તે પુરૂષને જળના નાનને વિધિ પણ નિષ્ફળ છે. ૧૫
વિશેષાર્થ–સ્પર્શેન્દ્રિયના સુખની ઈચ્છા રાખનારા પુરૂષ પિતાની છાતી ઉપર ચંદનને લેપ કરે છે, પણ તે પુદગલિક છેવાથી પરિણામે નિરૂપયેગી બને છે, અને છેવટે વિષયના વિકારેને વધારનાર થવાથી દુઃખરૂપ પણ થાય છે. તેમજ શરીરના શૃંગારને વધારનારા પુરૂષે હમેશાં જળમાં સ્નાન કરે છે, અને
Page #172
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય વિષયાધિકાર.
૧૬૭
તેનાથી પિતાના શરીરની શુદ્ધિ માને છે, પણ તે જળથી જે શુદ્ધિ થાય છે, તે પુદ્ગલિક અને ક્ષણિક શુદ્ધિ છે. ખરી શહિ તે હદયની નિર્મળતામાં રહેલી છે. જ્યારે હદયમાંથી મળી જાય ત્યારે જ શુદ્ધિ થયેલી ગણાય છે. બાહરના મળના કરતાં અંતરના મળ દૂર કરવાની આવશ્યકતા છે. અંતરના મળ દૂર થવાથી માણસ આત્મિક શુદ્ધિને પ્રાપ્ત કરી અધ્યાત્મના આનંદને સંપાદક બને છે.૧૫
कामेंजियविषय. ગીઓ કામની ચેષ્ટાને સર્ષના વિષની
વિષમ મૂચ્છ જેવી માને છે. गणयति जनुः स्वमर्थवत् सुरतावासमुखेन जोगिनः । मदनाहिविषोग्रमूठना मयतुट्य तु तदेव योगिनः ॥ १६ ॥
ભાવાર્થ–ભેગી પુરૂષે સંભેગના વિલાસના સુખથી પિતાના જન્મને સાર્થક માને છે, પણ યોગીઓ તેને કામદેવ રૂ૫ સર્પના વિષની ઉગ્ર મૂછથી વ્યાસ માને છે. ૧૬
વિશેષાર્થ–ઊપરના લેકથી સ્પર્શેન્દ્રિયનું વિવેચન કરી હવે કામેટ્રિયના વિષયનું વિવેચન કરે છે. ભેગી લેકે સ્ત્રીના સભેગના સુખથી પિતાના જન્મને સાર્થક માને છે, પણ જે યેગી પુરૂષ છે, તેઓ તે સ્ત્રીના સભેગના સુખને કામદેવરૂપ સર્પના ઝેરની મૂછ જેવું ગણે છે. કારણ કે, તેઓ જાણે છે કે, એ સુખ માત્ર પુદ્દગલનું છે. પરિણામે દુઃખરૂપ છે. આ ઉપ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અધ્યાત્મ સાર
રથી એ બેધ લેવાને છે કે, સાગનાં સુખને સર્પના ઝેરના જેવું ગણી તેને ત્યાગ કરે જોઈએ. એવાં સુખથી જન્મની સાથે કતા માનનારા પુરૂષે આખરે દુઃખી થઈ, આ અનંત સંસારમાં ભાગ્યા કરે છે. ૧૬
પરમાનંદના રસમાં મગ્ન થયેલા મહાત્માઓ આ લેક અને પરલોકનાં સુખમાં પણ નિસ્પૃહ
હેાય છે. तदिमे विषयाः किलैहिका न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोकमुखेऽपि निःस्पृहाः परमानंदरसालसा अमी ।।१७॥
ભાવાર્થ–જેમનું ચિત્ત વિરક્ત થયેલું છે, એવા પુરૂષોને આ લેકના વિષય હર્ષને માટે થતા નથી, અર્થાત્ તેઓને તે વિષયોમાં હર્ષ થતું નથી. પરમાનંદના રસમાં મગ્ન થયેલા એવા પુરૂષે પરલોકનાં સુખમાં પણ સ્પૃહા રહિત છે. ૧૭
વિશેષાર્થ–ઉપર જે ઇદ્રિના વિષયે બતાવ્યા, તે વિષયે વિરક્ત હદયવાળા પુરૂષને હર્ષકારક થતા નથી, કારણ કે, તેઓ એ વિષને પુદ્ગલિક હોવાથી તુચ્છ ગણે છે, એટલું જ નહીં પણ તેઓ પરલોકના દેવતાઈ સુખની પણ સ્પૃહા રાખતા નથી. કારણું કે, પરમાનંદના સુખનું મહાન સુખ તેઓએ પ્રાપ્ત કરેલું છે. તે મહાન સુખની આગળ આ લેકના વિષયોનું સુખ તેમને હર્ષ દાયક થતું નથી. તેઓ તે સુખને પુગલની દષ્ટિએ જુએ છે, કારણ કે, તેમનાં ચિત્ત વિરક્ત હોય છે. વિરક્ત ચિત્તની અંદર
Page #174
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય વિષયાધિકાર
પરમાનંદના સુખને જ અવકાશ છે. બીજું સુખ ઘણુ જ તુચ્છ દેખાય છે. આ ઉપરથી એ બેધ લેવાને છે કે, જે માણસ પર માનંદના સુખને સંપાદક બને છે, તે તેને આલેક તથા પરલકનાં સુખ જરાપણુ રૂચિકર થતાં નથી. તેથી સર્વથા પરમાનદભુખ મેળવવા પ્રયત્ન કર. ૧૭
દેવતાનાં સુખમાં પણ દુખ રહેલું છે. मदमोहविषादमत्सर ज्वरवाधाविधुराः सुरा अपि । विषमिश्रितपायसान्नवत् सुखमेतेष्वपि नैति रम्यताम् ॥१८॥
ભાવાર્થ–દેવતાઓ પણ મદ, મેહ, છે, અને મત્સરના પરિતાપથી વિહ્વળ છે, તેથી વિષ સાથે મેળવેલા દુધપાકની જેમ, એ દેવતાઓનું સુખ પણ રમ્યતાને પામતું નથી, એટલે તે પણ પસંદ કરવા ગ્ય નથી. ૧૮
વિશેષાર્થ દેવતાઓ મદ રાખે છે, મેહને ધારણ કરે છે, ખેદ પામ્યા કરે છે, અને પરસ્પર મત્સર ભાવ રાખે છે, તેથી તેમના હદયમાં એ મેટે પરિતાપ રહ્યા કરે છે, અને તે પરિતાપથી તેઓ પીડાવડે વિહ્વળ બની રહે છે. તેથી તેમનું સુખ ઝેર સાથે મેળવેલા દુધપાકના જેવું ભયંકર છે, માટે તે સર્વથા ત્યાગ કરવા ચગ્ય છે. જયારે દેવતાઓમાં પણ એવું દુખમિશ્રિત સુખ
છે. તે પછી મનુષ્યમાં તેવાં સુખની ઈચ્છા રાખવી એ તદ્દન * અગ્ય છે. ૧૮
Page #175
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
દેવતાઓને એવું દુઃખ છે કે જેમાં સુખ માનવું
કઈ રીતે ઘટતું નથી. रमणीविरहेण वन्हिना बहुबाष्पानिलदीपितेन यत् । त्रिदशैदिविमुखमाप्यते घटते तत्र कयं मुखस्थितिः॥१५॥
ભાવાર્થ–ઘણું અથુપાત રૂપી પવનવડે પ્રજ્વલિત થયેલા ચીના વિરહ રૂપી અગ્નિથી, દેવતાઓ સ્વર્ગમાં જે દુઃખ પ્રાપ્ત કરે છે, તેમાં સુખની સ્થિતિ શી રીતે ઘટે? અર્થાત્ ઘટે જ નહીં. ૧૯ ' વિશેષાર્થ–સ્વર્ગમાં રહેલા દેવતાઓને સ્ત્રીના વિરહનું ભારે દુઃખ પડે છે, જે દુખ પડતાં તેઓ અશુપાત કરી રૂદન કરે છે, તેવા દુઃખમાં સુખની સ્થિતિ કઈ પણ રીતે ઘટતી નથી. તેથી એમ સમજવાનું કે, જ્યારે સ્વર્ગમાં દેવતાઓની સ્થિતિમાં પણ દુખ રહેલું છે, તે પછી મનુષ્યની સ્થિતિમાં દુઃખ હોય, તેમાં શું કહેવું? ૧૯ દેવતાઓને ઍવવાનું તે મોટામાં મોટું દુખ છે. प्रथमानविमानसंपदां च्यवनस्यापि दिवो विचिंतनात् । हृदयं नहि यद्विदीयते घुसदां तत्कुलिशाणुनिर्मितम् ॥२०॥
ભાવાર્થ—જેમના વિમાનને સંપત્તિ મોટી છે, એવા દેવતાએને જ્યારે સ્વર્ગમાંથી ચવવાનું ચિંતવન થાય છે, તે વખતે તેમનું હૃદય જે વિદીર્ણ થતું નથી, તે ઉપરથી લાગે છે કે, તે હદય વજાના પરમાણુઓથીજ બનાવેલું છે. ૨૦
Page #176
--------------------------------------------------------------------------
________________
કામ
અરહું શા છે
વૈરાગ્ય વિષયાધિકાર
૧૭ વિશેષાર્થ દેવતાઓને વિમાનની સંપત્તિ મટી હોય છે, પણ જ્યારે તેઓને સ્વર્ગમાંથી પિતાના ચવવાનું ચિંતવન થાય છે, ત્યારે તેમને એવું ભારે દુઃખ થાય છે કે, જે મુખથી કહી શકાય તેવું નથી. તે દુખમાં તેમનું હૃદય વિદીર્ણ થવું જોઈએ, પણ તેમ થતું નથી. તે ઉપરથી એમ લાગે છે કે, તે હદય વાના પરમાણુઓથી બનેલું હશે. નહીં તે તે હૃદય ફાટી ગયા વગર રહે નહીં. કહેવાને આશય એ છે કે, દેવતાઓને પણ એવાં એવાં ભારે દુઃખે છે કે, જેની અંદર સુખની સ્થિતિ કઈ રીતે સંભવિત નથી, તેથી મનુષ્યનાં સુખની જેમ દેવતાનાં સુખની પણ ઈચ્છા ન રાખવી. ૨૦
મેક્ષાથીને વિષય ઉપર પ્રીતિ થતી જ નથી. विषयेषु रतिः शिवार्थिनो न गतिष्वस्ति किलाखिलास्वपि । વન નનાર્થિનો શિરિમિક્વાન્નિર | 8 |
ભાવાથ–જેમ ઘાટા એવા નંદન વનના ચંદનના અથી એવા પુરૂષને બીજી પર્વતની ભૂમિ ઉપર તથા બીજા વૃક્ષો ઉપર પ્રીતિ થતી નથી, તેમ મોક્ષના અથી એવા પુરૂષને વિષે તથા મનુષ્ય વગેરે બધી ગતિઓ ઊપર પ્રીતિ થતી નથી. ૨૧
વિશેષાથ–મોક્ષની ઈચ્છા રાખનારા પુરૂષને વિષયે ઊપર પ્રીતિ થતી નથી, તેમજ મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિઓ ઊપર પણ પ્રીતિ થતી નથી. અર્થાત્ મોક્ષની ઈચ્છા કરનાર પુરૂષ કેઈ પણ જાતના વિષયેની તથા ચાર પ્રકારની ગતિઓની પણ ઈચ્છા રાખતું નથી. કારણકે, તે અધ્યાત્મ જ્ઞાનના પ્રભાવથી
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અધ્યાત્મ સાર.
જાણે છે કે, વિષમાં તથા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીની ગતિઓમાં કઈ જાતનું સુખ નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ સ્વર્ગના નંદનવનને અથી એ પુરૂષ બીજા પર્વતની ભૂમિએની તથા બીજાં વૃક્ષની સ્પૃહા રાખતા નથી. જેને સ્વર્ગના નંદનવનનાં દિવ્ય સુખના રવરૂપનું ભાન છે, તે આ લેકના પર્વ તેની ભૂમિઓને તથા વનેને ઈચ્છા જ નથી. તેવીજ રીતે મોક્ષ ના સુખનું સ્વરૂપ જાણનારે પુરૂષ આ લેકના વિષયોને તથા ચાર ગતિઓને ઈચ્છતું નથી. ૨૧ એવી રીતે વિષયને વિષે વૈરાગ્યને સ્થિર કરનાર યેગીને પછી ગુણને વિષે પરમ વૈરાગ્ય પ્રવર્તે છે.
इति शुरुमतिस्थिरीकृता परवैराग्यरसस्य योगिनः । स्वगुणेषु वितृष्णतावहं परवैराग्यमपि प्रवर्तते ॥२॥
ભાવાર્થ_એવી રીતે જેની શુદ્ધ બુદ્ધિમાં વિષયને વિષે વૈરાગ્ય સ્થિર થયેલે છે, એવા ગી પુરૂષને પિતાના ગુણોને વિષે નિસ્પૃહતાને આપના પરમ વૈરાગ્ય પ્રવર્તે છે. ૨૨
વિશેષાર્થ–પ્રથમ બે પ્રકારના વૈરાગ્ય કહેલ છે. એક વિષય તરફ વૈરાગ્ય, અને બીજે ગુણ તરફ વૈરાગ્ય તેમાં વિષય તરફ - રાગ્ય રાખવાને માટે કહેવામાં આવ્યું. હવે ગુણ તરફ વૈરાગ્ય ભાવ કરવાને કહે છે. ઊપર પ્રમાણે વિષય તરફ વૈરાગ્યને પિતાની શુદ્ધ બુદ્ધિમાં સ્થિર કરનાર એગીને તે પછી સ્વગુણ તરફ વૈરાગ્ય પ્રવર્તે છે. જ્યારે મનુષ્યને વિષય તરફ વૈરાગ્ય ઊત્પન્ન થયે, પછી તેને ગુણ તરફ વૈરાગ્ય ઊત્પન્ન થાય છે. પિતાના ગુણેની ઉપરથી જે તૃષ્ણને ત્યાગ કરે, તે ગુણ વૈરાગ્ય કહેવાય છે. ૨૨
Page #178
--------------------------------------------------------------------------
________________
વૈશગ્ય વિષયાધિકાર.
વિરક્ત ચિત્તવાળા પુરૂષાને ગુણુરૂપ એવી લબ્ધિઓ પલાલની જેમ મદ કરતી નથી.
૧૭૩
विपुलकिपुलाकचारण प्रबलाशी विषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसा मनुषंगोपनताः पलालवत् ॥ २३ ॥
ભાવા—વિરક્ત ચિત્તવાળા પુરૂષોને અવાંતર પ્રસ`ગે પ્રાપ્ત થયેલી વિપુલલબ્ધિ, પુલાકલબ્ધિ, ચારણુલબ્ધિ, અને મેટી આશીવિષ વગેરે લબ્ધિઓ પલાલની જેમ મદને માટે થતી નથી. ૨૩
વિશેષા જે પુરૂષાના હથમાં વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે, એવા પુરૂષને અવાંતર પ્રસ ંગે પ્રાપ્ત થયેલી એવી લબ્ધિઆ ઘાસના પુળાની જેમ મને માટે થતી નથી. જે પુરૂષા વિરક્ત હૃદયવાળા છે, તેમના મુખ્ય ઉદ્દેશ મેક્ષ મેળવવાના હાય છે, તથાપિ તેમને અવાંતર ફળ રૂપે લબ્ધિ પ્રાપ્ત થાય છે; તો પડુ તેઓ એ લબ્ધિઓને ઘાસની માક ગણે છે, એટલે તેમને તે લબ્ધિના મઢ આવતા નથી. તે ઊપર ઘાસનું ઢષ્ટાંત આપે છે. જેમ કાઈને બ્રાસના પુળાના લાભ થાય, તેથી તેને મદ આવતા નથી, તેમ વિરક્ત પુરૂષોને વિશ્વના લાલ થવાથી માઁ આવતા નથી. ૨૩
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અધ્યાત્મ સાર,
પંડિત પુરૂષ ગુણેને મદ કરતા નથી. कलितातिशयोऽपि कोपि नो विबुधानां मदकद्गुणवजः। अधिकं न विदंत्यमीयतो निजनावे समुदंचति स्वतः ॥२४॥
ભાવાર્થ અતિશયવાળો પણ કઈ ગુણેને સમૂહ વિદ્વાનેને મદ કરનાર થતું નથી, અને પિતાને શુદ્ધ ભાવ પ્રગટ થવાથી તેઓ તેને અધિક જાણતા નથી. ૨૪ ' વિશેષાર્થ_વિદ્વાનને પિતાની અંદર કઈ અતિશય ગુણોને સમૂહ આવે તે પણ, તેથી તેમને મદ થતું નથી, તેમ તેથી તેઓ પિતાનામાં કોઈ અધિક્તા ગણતા નથી. કારણ કે, તેમનામાં પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ થવાથી તેઓ પિતાને આનંદ રૂ૫ માની સર્વદા સંતેષમાં રહે છે. ૨૪ ઉત્તમ પુરૂષની સહજાનંદની દશા એવી ઉત્તમ છે કે જેથી તેને મેક્ષમાં પણ લુબ્ધતા
રહેતી નથી. हृदये न शिवेऽपि लुब्धता सदनुष्ठानमसंगमंगति । पुरुषस्य दशेयमिष्यते सहजानंदतरंगसंगता ॥२५॥
ભાવાર્થ-જ્યારે સત્ અનુષ્ઠાન અસંગપણે પ્રવે છે, ત્યારે હૃદયને વિષે મોક્ષની લુબ્ધતા પણ રહેતી નથી. સહજ આનંદ રૂપ તરંગની સાથે મળેલી પુરૂષની આ દશા ઈછાય છે. ૨૫
Page #180
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય વિષયાધિકાર
૧૭૫
વિશેષાર્થ–પુરૂષની દશા જ્યારે સહજાનંદના કાલેલને વિષે મળે છે, એટલે પુરૂષ જ્યારે સહજાનંદ પ્રાપ્ત કરે છે, ત્યારે તેના હદયમાં મેક્ષને વિષે પણ લુબ્ધતા થતી નથી, અને સત્ અનુષ્ઠાનની પણ દરકાર રહેતી નથી. કહેવાને આશય એ છે કે, જે સહજાનંદ પ્રાપ્ત થાય, તે પછી સત્ અનુષ્ઠાન અને મોક્ષની પણ ઉપેક્ષા થાય છે. ૨૫
વિરક્ત હૃદયવાળા પુરૂષને વરવાને માટે
યશેલક્ષ્મી સ્વયમેવ આવે છે. इति यस्य महामतिर्नवे दिह वैराग्यविलासभृन्मनः । उपयंति वरीतुमुच्चकैस्तमुदार प्रकृतियशः श्रियः॥३६॥
ભાવાર્થ_એવી રીતે મેટી બુદ્ધિવાળા જે પુરૂષનું હૃદય વૈરાગ્યના વિકાસને ધારણ કરે છે, તે ઉદાર પ્રકૃતિવાળા પુરૂષને યશની લમી ઉચે પ્રકારે વરવાને સમીપ આવે છે. ૨૬
વિશેષાથ–ઊપર વૈરાગ્ય વિષયના અધિકારમાં જે કહેવામાં આવેલ છે, તે પ્રમાણે વર્તનારા અને તેથી જેની બુદ્ધિ વિશાળ થયેલી છે, એવા પુરૂષના હદયમાં જ્યારે ઉચ્ચ પ્રકારને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે તે પુરૂષની પ્રકૃતિ ઉદાર થઈ જાય છે, અને પછી ઉદાર પ્રકૃતિવાળા તે પુરૂષને વરવાને માટે યશની લમીઓ પિતાની મેળે તેની સમીપ આવે છે, અર્થાત્ તે વિરક્ત હદયવાળ પુરૂષ પિતાની ઊદાર પ્રકૃતિને લઈને આ જગતમાં યશ મેળવે છે,
Page #181
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
તેથી સર્વદા હૃદયમાં વૈરાગ્ય પ્રાપ્ત કરે, એ ઉપદેશ છે. અહિં ગ્રંથકર્તા બીજો પ્રબંધ અને વૈરાગ્ય વિષયાધિકાર સમાપ્ત કરે છે, અને છેવટે યશશ્રી એ શબ્દ આપી ગ્રંથકાર યશોવિજયજી એવું પિતાનું નામ દર્શાવે છે. ૨૬
समाप्तः
इतिश्री वैराग्यविषयाधिकारः ।
BERGERRGGHERRERAGEREENBERGERBRESG8D. इतिश्री महामहोपाध्यायश्रीयशोविजयेन विरचिते अध्यात्मसारप्रकरणे
ત્તિી બધા ને રસ
Page #182
--------------------------------------------------------------------------
________________
अथ तृतीयः प्रबंधः
પ્રથમ
ममतात्यागाधिकारः
પ્રાજ્ઞ પુરૂષ અનર્થ આપનાર મમતાને ત્યાગ
કરવો જોઈએ. निर्ममस्यैव वैराग्यं स्थिरत्वमवगाहते । परित्यजेत्ततः पाझो ममतामत्यनर्थदाम् ॥ १॥
ભાવાર્થ-જેનામાં મમતા રહેલી નથી, એવા પુરૂષને વૈરા- * ગ્ય સ્થિસ્તાને પામે છે. તેથી પ્રાજ્ઞ પુરૂષે અત્યંત અનર્થ આપનારી મમતાને ત્યાગ કરે જોઈએ. ૧
વિશેષાર્થી–ગ્રંથકાર હવે આ ત્રીજા પ્રબંધમાં પ્રથમ મમતા ત્યાગ નામને અધિકાર કહે છે. કદિ કઈ કારણથી માણસને વૈરાગ્ય થઈ આવે, પણ જો તેનામાં કઈ જાતની મમતા હોય તે તે વૈરાગ્ય સ્થિર રહી શકતું નથી. મમતા વૈરાગ્યને અસ્થિર કરે છે, તેથી વિરક્ત પુરૂષે સર્વથા મમતાને ત્યાગ કરવે જોઈએ, કારણ
૧૨
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૮
અધ્યાત્મ સાર.
કે, તે મમતા અતિ અનર્થને આપનારી છે. એટલે મમતા રાખ વાથી અનેક જાતના અનર્થો ઉત્પન્ન થાય છે. ૧ વિષયનો ત્યાગ કર્યો હોય પણ, જે મમતા
હોય તે, તે ત્યાગ નકામે છે, विषयैः किं परित्यक्त जर्जागर्ति ममता यदि । त्यागात्कंचुकमात्रस्य नुजंगो नहि निर्विषः ॥२॥
ભાવાર્થ– હદયમાં મમતા જાગ્રત હેય તે પછી ત્યાગ કરેલા વિષયો શા કામના છે? માત્ર કાંચલીને ત્યાગ કરવાથી સર્પ વિષ રહિત થતું નથી. ૨
વિશેષાર્થ—કદિ કોઈ પુરૂષે સર્વ પ્રકારના વિષયને ત્યાગ કર્યો હોય, તે પણ જો તે હૃદયમાં મમતા જાગ્રત હેય તે તે વિષયને ત્યાગ નકામે છે. કારણ કે, જ્યાં સુધી મમતા હોય છે,
ત્યાં સુધી વિષયને ત્યાગ સ્થિર રહી શકતા નથી. તે ઉપર દષ્ટાંત આપે છે કદ સર્ષે પિતાની કાંચળીને ત્યાગ કર્યો હોય, તેથી તે સર્પ નિર્વિષ કહેવાતા નથી. તેવીજ રીતે માત્ર વિષયોને ત્યાગ કરવાથી ખરી વિરક્તતા પ્રાપ્ત થતી નથી. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે કે, મમતા એ સપના વિષ જેવી ભયંકર છે, અને વિષયે કાંચલીના જેવા છે. વિષયને ત્યાગ એ કાંચલીના ત્યાગ જે છે તેથી જે મમતાને ત્યાગ થાય તે જ, તે ઉપયોગી છે, મમતાને ત્યાગ કર્યા શિવ ય વિષયને ત્યાગ કરે એ નિરૂપગી છે. ૨
Page #184
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાધિકારક
૧૭૯
મમતારૂપી રાક્ષસી મુનિઓના એકઠા કરેલા ગુણ
સમૂહને ક્ષણમાં ભક્ષણ કરી જાય છે. कष्टेन हि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः
ममता राक्षसी संर्व भक्ष्यत्यकहेलया ॥३॥
ભાવાર્થ-મુનિ કણ વડે ગુણેના સમૂહને તૈયાર કરે છે, તે સર્વને મમતા રૂપી રાક્ષસી એક ઝપાટે ખાઈ જાય છે. ૩
વિશેષાર્થ–ચારિત્ર ધારી મુનિ તપસ્યા અને પરિષહ વગેરેનાં કષ્ટ સહન કરી ગુણેના સમૂહને તૈયાર કરે છે–એકઠા કરે છે, તે સર્વ ગુણ સમૂહને મમતારૂપી રાક્ષસી એક ઝપાટામાં ભક્ષણ કરી જાય છે. કહેવાનો આશય એ છે કે, મુનિએ ચારિત્રને અંગે ભારે તપસ્યા કરી, અને વિષમ પરીષહે સહન કરી પિતાના આત્માની અંદર ઘણુ ગુણે મેળવ્યા હોય, પણ જે તે મુનિમાં મમતા રહેલી હોય છે, તેના સર્વ ગુણે નાશ પામી જાય છે. એક મમતા એ દુર્ગુણ છે કે, જે બીજા સર્વ ઉત્તમ ગુણેને એક ઝપાટે નાશ કરી નાખે છે, તેથી મુનિએ સર્વથા મમતાને ત્યાગ કરવો જોઈએ. ૩
મમતા રૂપી પત્ની અહા! ઘણા ઉપાયોથી જીવને
રમાડે છે; जंतुकांत पशूकृत्य द्रागविद्यौषधीबक्षात् । उपायहुभिः पत्नी ममता क्रीमयत्यहो ॥४॥
Page #185
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવા—અહા ! મમતા રૂપી પત્ની અવિદ્યારૂપી આષધિના બલથી જીવ રૂપી રવાસીને પશુ બનાવી ઘણા ઉપાયે વડે રમાડે છે. ૪
૧૮૦
વિશેષા—આ લેાકથી ગ્રંથકાર મમતાને એક પત્નીનુ રૂપક આપે છે. જેમ કેાઈ કાબેલ સ્ત્રી મ`ત્ર-આષધિના બળથી પાતાના સ્વામીને વશ કરી અનેક રીતે રમાડે છે, તેમ મમતા રૂપી શ્રી અવિદ્યારૂપી ઔષધિના બળથી જીવ રૂપી સ્વામીને અનેક રીતે રમાડે છે. કહેવાનું તાત્પય એ છે કે, જયાં મમતા ાય, ત્યાં અવિદ્યા-અજ્ઞાન રહેલ હાય છે; તેથી જીવ, મમતાની સહચારી અવિદ્યાના બળથી અનેક જાતની ચેષ્ટાઓ કરે છે. જે ચેષ્ટાઓ જીવને પરિણામે દુઃખ રૂપ થઇ પડે છે, તેથી સથા મમતાને છેડી દેવી જોઇએ. મમતાને છેડવાથી જીવની અવિદ્યા નાશ પામે છે, જો જીવ મમતાને આધીન રહે તે તે પશુ જેવા છે. ૪ આ સસારના સંબંધની કલ્પના મમતાને લઇને છે
एकः परनवे याति जायते चैक एवढि ममतोकतः सर्व संबंधं कल्पयत्यथ ॥ ५ ॥
ભાવા —ચેતન જીવ એકલા પરભવમાં જાય છે, અને એલેાજ ઉત્પન્ન થાય છે; પણ તે પછી મમતાના વધારાથી આ સ'સારના સર્વ સબધ ક૨ે છે. પ
વિશેષા——આ જગમાં જીવ એકલે જન્મે છે, અને એલેાજ મરણ પામી પરભવે જાય છે. તે વખતે તેને કોઈ જાતનો
Page #186
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાધિકારઃ
: ૧૮૧
- એક
સંબંધ જોવામાં આવતું નથી. પછી સંસારમાં મમતા વધવાથી તે સર્વ પ્રકારના સંબંધની કલ્પના કરે છે. આ સંસારમાં ન્યાત જાત વગેરેના જે સંબંધ હોય છે, તે મમતાને લઈને જ છે. વસ્તુતાએ જીવને કોઈ સંબંધ નથી; કારણકે, જન્મ અને મરણ તે એકલાને જ હોય છે. તે ઉપર રત્નાદેવીનું દષ્ટાંત જૈન ઈતિહાસમાં પ્રખ્યાત છે. ૫
એક મમતાના બીજમાંથી આ બધા પ્રપંચની
ક૯૫ના છે.
व्यामोति महती भूमि वटबीजायथा वटः । तथैकममतावीजा त्मपंचस्यापि कल्पना ॥६॥
ભાવાર્થ–જેમ વડના નાના બીજમાંથી વડનું ઝાડ મટી ભૂમિમાં વ્યાપી જાય છે, તેમ એક મમતાના બીજમાંથી આ પ્રપંચસંસારની કલ્પના ઉભી થાય છે. વડના દણાંત ઉપરથી બરાબર સમજવાનું છે કે, એક મમતાને અંશ હોય તે પણ તેમાંથી અનંત સંસાર વધતું જાય છે, તેથી ઉત્તમ છએ મમતાના અંશને પણ ત્યાગ કરે. ૬. જ્ઞાન રૂપ ઔષધ શિવાય મમતાન વધી જતો - વ્યાધિ ઉછેદ પામતે નથી. माता पिता मे भ्राता मे नगिनी वबना च मे । पुत्राः सुता मे मित्राणि झातयः संस्तुताश्च मे ॥७॥
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૨
અધ્યાત્મ સાર. इत्येवं ममताव्याधिं वर्षमानं प्रतिवणम् । जनः शक्नोति नोच्छेत्तुं विना ज्ञानमहाषधम् ॥७॥
ભાવાર્થ-આ મારા માતા પિતા, આ મારે ભાઈ, આ મારી બહેન, આ મારી પ્રિયા, આ મારા પુત્ર, આ મારી પુત્રીઓ, આ મારા મિત્રે, આ મારાં સગાંઓ અને આ મારા પરિચિતજને, આ પ્રમાણે ક્ષણે ક્ષણે વધતા એવા મમતા રૂપ વ્યાધિને ઉચ્છેદ કરવને જ્ઞાનરૂપી મેટા ઔષધવિના માણસશક્તિમાન થતું નથી.૭૮
મમતા સોની વૃદ્ધિ થાય છે, અને
વિશેષાર્થી–ગ્રંથકાર આ બે શ્લેકથી મમતાને વ્યાધિનું રૂપક આપી વર્ણવે છે. જેમ રેગ બેદરકારીથી ક્ષણે ક્ષણે વધતે જાય છે, અને ઔષધને ઉપચાર કરવાથી તેને નાશ થઈ જાય છે. તેમ મમતારૂપી રેગ માણસને પ્રતિદિન વધતું જાય છે. જ્યારે જ્ઞાન રૂપી ઔષધથી તેને ઉપચાર કરે, ત્યારે તે શાંત થઈ જાય છે. એ મમતા રૂપી રેગની વૃદ્ધિને સૂચવવાને માટે ગ્રંથકાર દર્શાવે છે કે, જેનામાં મમતાની વૃદ્ધિ થતી હોય, તે માણસ “આ મારાં માતા પિતા વગેરે મમતાના શબ્દો બોલે છે, અને તેમને માટે અનેક જાતની ઉપાધિઓ વહેરી લે છે. એ મમતા રૂપી વધતા રેગને ઉછેદ કરવાને જ્ઞાનની જ આવશ્યકતા છે. જ્ઞાન રૂપ મહાન ઔષધ વિના એ રોગ કદિ પણ શમી જતું નથી. આ ઉપરથી કહેવાને આશય એ છે કે, સર્વદા મમતા રાખવી નહીં, તેમ છતાં કદિ મમતાની વૃદ્ધિ થાય તેનું જ્ઞાન સંપાદન કરવું. જ્ઞાનના બળથી મમતાને સર્વથા ઉછેદ થઈ જશે. ૭૮
Page #188
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાધિકારઃ ૧૮૩ મનુષ્ય મમત્વથીજ આરંભ વગેરેમાં પ્રવર્તે છે !
ममत्वेनैव निःशंकमारंजादौ प्रवर्तते ।
લીલસમુત્યાથી ધનલોજન બાવતિ છે ભાવાર્થ-મમતાને લઈને માણસ કાળે અકાળે બેઠો થઈ આરંભ વગેરેમાં નિઃશંકપણે પ્રવર્તે છે, અને ધનના લાભથી ડે છે. ૯
વિશેષાર્થ–મમતાને વેગ એ પ્રબળ છે કે, જેથી માસુસ કાળ–અકાળનો વિચાર કરતું નથી. તે તત્કાળ શંકા છેડી આરંભ વગેરે કરવા પ્રવર્તે છે. અર્થાત્ પાપારંભ કરવા માંડે છે અને ધનના લાભથી આમ તેમ દોડે છે. એટલે કાળ-અકાળનો વિચાર કર્યા વગર પા૫ ભરેલાં કામે આરંભ મમતાને લઈને થાય છે, અને દ્રવ્ય મેળવવાને માટે તે મમતા આમ તેમ દેહાદેડ કરાવે છે, તેથી પાપનું મૂળ મમતા સર્વથા હોય છે. હું જેમનાં પિષણ માટે મમતા રાખી હેરાન થવામાં આવે છે, તેઓ તેનું રક્ષણ કરી
શકતાં નથી.
स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः। शहामुत्र च ते नस्युस्त्राणाय शरणाय वा ॥१०॥ ભાવાર્થ–માણસ મમતાને વશ થઈ જેઓનાં ભરણ પિષ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૪
અધ્યાત્મ સાર,
ણને માટે પોતે દુઃખી થાય છે, તેઓ આ લેક અને પરલેકમાં તેના રક્ષણને માટે અથવા તેને શરણ આપવાને માટે ઉપયોગી થતાં નથી. ૧૦
વિશેષાર્થ–આ સંસારમાં મનુષ્ય પોતાનાં સગાં-સ્નેહીઓ તરફ મમતા રાખી અનેક જાતનાં પાપ કર્મો કરી તેમનું ભરણ પિષણ કરે છે, અને તેમ કરવામાં અનેક જાતનાં સંકટ વેઠે છે. પરંતુ તેને તેનાં સગાં-સંબંધીઓમાંથી કેઈ પણ સહાયરૂપ થતું નથી, તેમજ શરણરૂપ પણ થતું નથી. તેથી સુજ્ઞ મનુષ્ય એ પાપકારિણી મમતાને સર્વથા ત્યાગ કર જોઈએ, ૧૦ મમત્વથી ઘણું લેકનું પોષણ કરનાર એક મનુ
ષ્યને નરકનાં તીવ્ર દુખ સહન કરવો પડે છે. ममत्वेन वहन् लोकान् पुष्णात्येकोर्जितधनैः। सोढा नरक दुःखानां तीव्राणामेक एव तु ॥ ११ ॥
ભાવાર્થ—એક પુરૂષ મમતથી ઊપાર્જન કરેલા દ્રવ્ય વડે ઘણું લેકેનું પિષણ કરે છે, અને તે તીવ્ર એવા નરકનાં દુઃખને સહન કરનાર પણ તે એકજ છે. ૧૧
વિશેષાર્થ_એક માણસ મમત્વને લઈને પિતાના સ્વજનેનું, ધન કમાઈને પિષણ કરે છે, પણ આખરે તે એકજ નરકનાં દુઃખને સહન કરનારે થાય છે. કહેવાનો આશય એ છે કે, મમત્વને લઈને માણસ પિતાના લોકોનું ભરણ–પિષણ કરવાને અનેક જાતનાં પાપારંભ કરી દ્રવ્ય કમાય છે, પણ આખરે તે પા
Page #190
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાધિકારઃ
૧૮૫
પારંભનું ફળ ભેગવવાને તે એકલાને નરકનાં દુઃખ સહન કરવાં પડે છે. તે વખતે તેનાં સગાં-સ્નેહીઓ તેને કઇ જાતની મદદ કરી શકતાં નથી. ૧૧
મમતાંધ અને જાયેંધની વચ્ચે મેટે ભેદ છે.
ममतांधो हि यन्नास्ति तत्पश्यति न पश्यति । जात्यंधस्तु यदस्त्येतभेद इत्यनयोर्महान् ॥ १३ ॥
ભાવાર્થ-જે પુરૂષ મમતાથી અંધ છે, તે પુરૂષ જે ન હોય, તેને જુએ છે, અને જે જાતિથી અંધ છે, તે જે છે, તેને જોતું નથી, એથી એ બંનેની વચ્ચે મહાન ભેદ છે. ૧૨
વિશેષાર્થઆ ક્ષેકથી ગ્રંથકાર મમતા વડે અંધ થયેલ પુરૂષને દર્શાવે છે, અને તેને જાતિઅંધ પુરૂષથી પણ વિશેષ અંધ જણાવે છે. જગતમાં જે પુરૂષ જાતિથી અંધ છે, તે કોઈ પણ વસ્તુને જોઈ શક નથી. કે તે વસ્તુ વિદ્યમાન છે, છતાં તેના જોવામાં આવતી નથી, પણ જે મમતાથી અંધ છે, તે જે વસ્તુ નથી તેને જુએ છે. જેમ મિથ્યાત્વની મમતાથી યુક્ત એ પુરૂષ તે મિથ્યાત્વ ખોટું છે, તો પણ તેને સત્ય તરીકે માને છે, અને જે સત્ય છે, તેને તે જોઈ શક્તા નથી. જાતિથી અંધ થયેલા પુરૂષ સત્ય વસ્તુ સમજાયા પછી, તેને સત્ય રૂપે જુએ છે, પણ મમતાથી અંધ થયેલે પુરૂષ એ સત્ય વસ્તુને જેતે નથી, તેથી જાતિબંધ અને મમતાંઘની વચ્ચે મેટે ભેદ છે. ૧૨
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૬
અધ્યાત્મ સાર.
મમતાવશ થયેલે પુરૂષ પ્રાણને નાશ કરનારી પ્રિયાને
પ્રાણથી પણ અધિક પ્રિય માને છે. प्राणाननित्यताध्यानात् प्रेमभूम्ना ततोऽधिकाम् । प्राणापहां प्रियां मत्वा मोदते ममतावशः ॥ १३ ॥
ભાવાર્થ-મમતાને વશ થયેલે માણસ ઘણા પ્રેમને લઈને પિતાના પ્રાણને અનિત્ય માને છે, અને પ્રાણને નાશ કરનારી પ્રિયાને તે પ્રાણથી પણ અધિક માની ખુશી થાય છે. ૧૩
વિશેષાર્થ–મમતાને વશ થયેલે માણસ પિતાના પ્રાણને અનિત્ય માને છે, અને તે પ્રાણને હરનારી સ્ત્રીને અતિશય પ્રેમને લઈને પ્રાણથી પણ અધિક પ્રિય માની હૃદયમાં ખુશી થાય છે. અહા! મમતા કેવી વિષમ છે? જેને વશ થયેલે માણસ પ્રાણુની હાનિને પણ વિચાર કરતા નથી. પ્રાણને નાશ કરનારી પ્રિયાને તે પ્રાણથી પણુ અધિક માને છે. અને સ્વયમેવ પિતાનો નાશ કરે છે, તેથી સર્વથા મમતા ત્યાજ્ય છે. ૧૩
મમત્વને લઈને રાત્રીનાં અંગને કેવાં માને છે ?
कुंदान्यस्थीनि दशनान् मुखं श्लेष्पगृहं विधुम् । मांसग्रंथीस्तनौ कुंजी हेम्नो वेत्ति ममत्ववान् ॥ १४॥
ભાવાર્થ–મમતાવાળો પુરૂષ અસ્થિ રૂપ દાંતને કેલરનાં પુષ્પ માને છે, કફના ઘર રૂપ મુખને ચંદ્ર ગણે છે, અને માંસની ગ્રંથિરૂપ સ્તનેને સેનાનાં કળશો જાણે છે. ૧૪
Page #192
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાધિકારઃ
૧૮૭
વિશેષાર્થ–મમતાવાળે પુરૂષ સ્ત્રીને દેલવાળાં અને પણ શૃંગાર રસથી કેવી રીતે ઘટાવે છે? અસ્થિના દાંતને ડોલરનાં પુપની કળિની ઉપમા આપે છે, કફ અને બડખાથી ભરેલા મુઅને ચંદ્રની સાથે સરખાવે છે, અને માંસની ગ્રંથિ રૂપસ્તનેને સુવર્ણનાં કળશ સાથે ઘટાડે છે. મમતા માણસને કેવી અઘટિત કલ્પનાઓ કરાવે છે! ૧૪ મમતાવાળે પુરૂષ પોતાની ચપળ અને દુરા
ચારી સ્ત્રીને સાધ્વી જાણે છે. मनस्यन्यच्चस्यन्यत् क्रियायामन्यदेवच । य स्यास्तामपि लोलाक्षी साध्वीं वेत्ति ममत्ववान् ॥१५॥
ભાવાર્થ–જે સ્ત્રીના મનમાં બીજું છે, વચનમાં બીજું છે અને ક્રિયામાં બીજું છે, તેવી ચપળ નેત્રવાળી સ્ત્રીને મમતા પુરૂષ સાધવી માને છે. ૧૫
વિશેષાર્થ–જે સ્ત્રીના મનમાં, વચનમાં અને ક્રિયામાં જુદું જુદું છે, એટલે જે સ્ત્રી મનમાં કાંઈ ધારે છે, બેલે છે કાંઈ અને કરે છે કાંઇ, તેવી દુરાચારી ચપળા સ્ત્રીને તેની મમતાવાળા પુરૂષ ; સાધ્વી માને છે. એ મમતાન કે પ્રભાવ છે? ૧૫ પિતાના સ્વામીને મરણના કાર્યમાં જોડનાર દુરા
ચારી સ્ત્રીને મમતાળુ પુરૂષ મુગ્ધા માને છે. या रोपयत्यकार्येऽपि रागिणं माणसंशये ।
Page #193
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
दुर्वृत्तां स्त्रीं ममत्वांस्तां मुग्यामेव मन्यते || १६ ||
ભાવાથ જે સ્ત્રી પાતાના રાગી પતિને જેમાં પ્રાણને પણ સંશય રહે, તેત્રા મુશ્કેલ કાર્ય માં ચેાજે છે, તેવી દુરાચારી સ્ત્રીને મમતાંધ પુરૂષ મુગ્ધાજ માને છે. ૧૬
૧૮૮
વિશેષાજે ી એવી દુરાચારી છે કે, જે પોતાના રાગી પતિને પ્રાણ જાય તેવાં મુશ્કેલીના કામમાં ચારે છે, તેવી સ્ત્રીને પશુ મમતાળુ પુરૂષ એક મુગ્ધા જેવી ગણે છે, આવી નઠારી મમતાના સવ થા ત્યાગ કરવે જોઇએ. ૧૬
મમત્વની ચેષ્ટાના અવિધજ નથી.
चर्माच्छादितमांसास्थि विण्मूत्रपिष्वपि । वनिता ममत्वं यत्तन्ममत्वं विजृंभितम् ॥ १७ ॥
ભાવા—ચમથી મઢેલ માંસ, અસ્થિ, વિષ્ટા, અને મૂત્રની હાંડલી જેવી સ્ત્રીઓમાં જે મમત્વ છે, તેજ વધેલુ' મમત્વ છે. ૧૭
વિશેષા—માહિત પુરૂષો સ્ત્રીએ ઉપર મત્વ કરે છે, તે તેમના મમત્વનો માટે વધારા છે. કારણકે, તે સ્રી વસ્તુતાએ સાંઢય વતી નથી; પણ ગદ્દી છે. જેએ ચર્મથી મઢેલ, માંસ, અસ્થિ વિષ્ટા, અને મૂત્રની હાંડલી રૂપ છે, તેવી સ્ત્રીએ તરફ મમતા રાખવી એ મૂર્ખતા છે. ૧૭
Page #194
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાધિકારઃ
બાળકા તરફનું પિતા મમત્વ.
बालयन बालकं तातेत्येवं व्रते ममत्ववान् । वेत्ति च श्लेष्मणा पूर्णा मंगुली ममृतां चिताम् ॥ १८ ॥
૧૮૯
ભાવાથ-મમત્વવાળા પુરૂષ ખળકને લાલન કરતાં ‘હું આપ ! ’ એમ કહેછે, અને શ્લેમથી ભરેલી તેની આંગળીને અમૃતથી ભરેલી જાણે છે. ૧૮
"
વિશેષા—અદ્ધા ! બાળકપરનું' કેવુ' મમત્વ છે ? જે મમત્વને લઇને પિતા પેાતાના માળકને લાલન કરતાં હું ખાપ ! ’ એમ બેલાવે છે, એટલે પાતે તેને આપ છે, તે છતાં ઠેકરાને માપ કહે છે. તે બાળકની આંગળી શ્લેષ્મ-ખડખા કે લીંટથો ભરૈલી હોય, તેને અમૃતથી ભરેલી જાણી મમત્વવાળા પિતા તે ચુ'થે છે, અને ચાટે છે. આ કેવા માહુના વિલાસ છે ? ૧૮
બાળક તરફ માતાનું મમત્વ
पंकामपि निःशंका सुतमंकान मुंचति । तदमेध्येsपि मेध्यत्वं जानात्यंवा ममत्वतः ॥ ११७ ॥
ભાષા—માતા, કાદવથી ખરડાએલા પુત્રને નિઃશંક થઈ પાતાના ખેાળામાંથી હેાડતી નથી એ માતા મમત્વને લઈને અપવિત્રપણામાં પણ પવિત્ર પશુ જાણે છે. ૧૯
Page #195
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષા—માતાનુ ખાલક પ્રત્યે કેવુ મમત્વ છે ! બાલક કાદવથી ખરડાએલે! હાય તે પશુ, તેને માતા નિઃશંક થઈ ખેાળામાં એસારે છે. તેને ખેાળામાંથી છેડતી નથી, કાદવ જેવી અપવિત્ર વસ્તુમાં પણ તે મમત્વને લઇને પવિત્રતા માને છે. ૧૯
માતા પિતા વગેરેને સંબંધ મમતા ભરેલા છે.
૧૯૦
मातापित्रादिसंबंधोऽनियतोऽपि ममत्वतः । दृढभूमिभ्रमवतां नैयत्येनावनासते ॥ २० ॥
ભાવા—માતા પિતા વગેરેના સંબંધ અનિયત છે, નિયમિત નથી, તે પણ મમત્વને લઇને ભ્રમવાળા મનુષ્યને દઢતાનું સ્થાન લાગે છે, અને નિયતપણાથી જણાય છે. ૨૦
વિશેષા-આ જગતમાં માતા પિતા વગેરેના સ’'ધ નિયત નથા એટલે જે માતા પિતા વગેરેના સંબધ જોડાય છે, તે નિયમિત નથી. કારણ કે, તે સબધ કાયમને નથી. કાઇ વે માતા પિતા થયા હોય તે કેાઈ ભવે પુત્ર પુત્રી થાય છે. અને કોઈ ભવે ભાઈ ન્હેન થાય છે, એવા તે અનિશ્ચિત સંબંધ છે, તે છતાં ભ્રમવાલાં પ્રાણીઓને તે દ્રઢ અને નિયમિત ભાસે છે. એટલે જે માતા પિતા વગેરેને સ ખ ધ જોડાયલા છે, તે શાશ્વત અને નિશ્ચિ તુ છે, આ ભવમાં જે સંખ'ધ જોડાયલા છે, તે કાયમના છે, એવા શ્રમ તેમત થાય છે, જેમ ધતુરાના પુષ્પને ખાનારા મનુષ્યને આ પૃથ્વી ફરે છે એવા ભ્રમ થાય છે. કહેવાનુ' તાત્પય એવુ છે કે
Page #196
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાયિકાઃ
૧૯૧
આવે શ્રમ થવાનું કારણ મમત્વ છે. તેથી એવા શ્રમને કરનારા મમત્વના સવથા ત્યાગ કરવા જોઈએ. ૨૦
કેવું જોનારા મનુષ્ય ખરે જોનારા છે?
जिन्नाः प्रत्यकमात्मानो विभिन्नाः पुद्गला अपि । પ્રિ शून्यसंसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥ २१ ॥
ભાષા પ્રત્યેક આત્માએ ભિન્ન છે, પુદ્દગલા પણ ભિન્ન છે, અને બધા સ‘સગ શૂન્ય છે. આ પ્રમાણે જે જુએ છે, તેજ જુએ છે. ૨૧
વિશેષા—પ્રત્યેક જીવા જુદા જુદા છે, પુદ્દગલા પણ જુદા જુદા છે, અને શરીર વગેરે વસ્તુઓની સાથે જે તેમના સંસગ છે, તે પણ શૂન્ય છે. આ પ્રમાણે જે જુએ છે, તેજ ખરી રીતે જુએ છે. કહેવાના આશય એવા છે કે, જે આ સસારમાં જીવા, પુદ્ગલા અને શરીરના સંબધ વિચારે છે, તે તેમને માલમ પડે છે કે, તે સ વસ્તુ આશાશ્વત છે; તેથી તે પર મમત્વ રાખવુ. ચેગ્ય નથી. ૨૧
અહંતા અને મમતા પોતે અને પેાતાપણાના હેતુ રૂપ છે.
ताममते स्वत्वस्वीयत्वामहेतुके । दज्ञानात्पलायेते रज्जुज्ञानादिवादिनिः ॥ २२ ॥
Page #197
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
ભાવાર્થ-જેમ રજજુનું જ્ઞાન સર્ષનું જ્ઞાન થવાથી નાશ પામે છે, તેમ અહંતા અને મમતા કે જે પિતાપણાના અને પિતાપણાના બ્રમના હેતુરૂપ છે, તે ભેદના જ્ઞાનથી નાશ પામી જાય છે. ૨૨
વિશેષાર્થ–આ જગત્મ “હું પિત” અને “આ મારૂં એવા ભ્રમના હેતુરૂપ અહંતા અને મમતા છે. એટલે અહંતા અને મમતામાં “હું પોતે અને “આ મારૂંવે ભ્રમ ઉત્પન્ન થાય છે. જ્યારે તેમની વચ્ચેનો ભેદ જાણવામાં આવે છે, ત્યારે તે અહંતા અને મમતાનો ભ્રમ નાશ પામી જાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ રજુ–સર્ષમાં દેરીની બ્રાંતિ થાય છે, જ્યારે તે સર્પ સાચે જોવામાં આવે છે ત્યારે તે બ્રમ નાશ પામી જાય છે, અને ભયથો પલાયન કરવામાં આવે છે. તેવી રીતે જ્યારે ભેદ જ્ઞાન થાય છે. ત્યારે એ હંતા અને મમતનો ભ્રમ દૂર થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે જે અહંતા–મમતા છે તે ભ્રમને લઈને છે. જ્યારે યથાર્થ વધુ જ્ઞાન થાય છે, ત્યારે તે બ્રમ દુર થઈ જાય છે ૨૨ .
મમતા શી રીતે નાશ પામે છે? किमेतदिति जिज्ञासा तत्त्वाभिज्ञानसंमुखी । व्यासंगमेव नोत्थातुर्दत्ते क ममता स्थितिः ॥२३॥
ભાવાર્થ-એ શું છે” એવી જે જાણવાની ઈચ્છા, તે તત્ત્વને જાણવામાં સુખ છે, તેથી તેવી ઈચ્છાવાળાને આસડિતજ રહેતી નથી, તે પછી મમતાની સ્થિતિ ક્યાં રહી? ૨૩
Page #198
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાધિકાર.
' વિશેષાથ–જે માણસ દરેક વસ્તુ “એ શું છે? એમ જાણવાની ઈચ્છા રાખે, તેને તે વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. અર્થાત્ તત્વ વસ્તુ જાણવામાં આવે છે. પછી તેની અંદર તેને આસક્તિ રહેતી નથી. જ્યારે આસક્તિને અભાવ થયે, તો પછી તેનામાં મમતાની સ્થિતિ કયાંથી રહે? જ્યાં સુધી વસ્તુ નું યથાર્થ સ્વરૂપ સમજાય નહીં, ત્યાં સુધી જ સમતાને સ્થાન મળે છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય, ત્યાર મમતાનો સ્વતઃ નાશ થાય છે. તેથી દરેક વસ્તુ જોતાંજ પ્રથમ “તે શું છે એ વિચાર કરે. એ વિચાર કરવાથી હદયને ખાત્રી થશે કે, આત્મતત્ત્વ શિવાય બાકીની સર્વ વસ્તુએ પુદગલમય છે, અને સર્વ યુગલ શણિક નાશવંત છે, આ નિશ્ચય થવાથી તે પરની મમતાને નાશ થઈ જાય છે. ૨૩ તત્વ જિજ્ઞાસુને તવ શિવાય બીજે કઈ
પણ ઠેકાણે પ્રીતિ થતી નથી. प्रियार्थिनः प्रियामाप्ति बिना कापि यथा रतिः। न तथा तत्वजिज्ञासोस्तच्चे प्राक्षि विना कचित् ॥श्या
ભાવાર્થ-જે પ્રિયાને અથી હોય, તેને પ્રિયાની પ્રાપ્તિ શિવાય બીજે કઈ ઠેકાણે જેમ પ્રીતિ હતી નથી, તેમ તનવના જિજ્ઞાસુને તત્વની પ્રાપ્તિ સિવાય બીજે કેઈ ઠેકાણે પ્રીવિહેતી નથી૨૪
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અભ્યામ સાર. વિશેષાર્થ—જે પુરૂષ તત્ત્વને જિજ્ઞાસુ છે, તેને તત્વની પ્રાપ્તિ શિવાય બીજે કઈ ઠેકાણે પ્રીતિ ઉપજતી નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જે પુરૂષ પ્રિયાને અથી છે, તેને પ્રિયાની પ્રાપ્તિ શિવાય બીજે પ્રીતિ ઉપજે નહીં. આ ઉપરથી ગ્રંથકાર સૂચવે છે કે, જો તમે તત્ત્વના જિજ્ઞાસુ બનશે તે, પછી તમને તવં શિવાય બીજી વસ્તુ રૂચિકર લાગશે નહીં. એટલે કઈ સાંસારિક કે શારીરિક વસ્તુ ઉપર તમારી મમતા બંધાશે નહીં. જયારે બીજી વસ્તુ તરફ મમતાને અભાવ થશે, ત્યારે તત્ત્વ વસ્તુના જ્ઞાનથી તમે ઉચ્ચપદના અધિકારી બની જશે. ૨૪
જિજ્ઞાસાથી મમત્વ બુદ્ધિને આકાંત કરનાર પુરૂષ સર્વ પદાર્થોને ભ્રાંતિ વાળા જાણે છે. अतएव हि जिज्ञासाविष्टंजित ममत्वधीः । विचित्राभिनयाक्रांतः संभ्रांत इव लक्ष्यते ॥ २५॥
ભાવાર્થ_એથી કરી જીજ્ઞાસા વડે જેની મમત્વ બુદ્ધિ દબાએલી છે, એ પુરૂષ વિચિત્ર અભિનયથી આક્રાંત થઈ જાણે સંબ્રાંત હોય તેમ દેખાય છે, એટલે સંસારના સર્વ પદાર્થોને બ્રાંતિવાળા જાણે છે. ૨૫
વિશેષાર્થ—જે પુરૂષ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણે છે, તેની મમત્વ બુદ્ધિ દબ ઈ જાય છે, એટલે તેને આ સંસારના સર્વ પદાર્થો બ્રાંતિવાળા લાગે છે તેથી તે કઈ પણ સાંસારિક પદાર્થ ઉપર મમતાને ધારણ કરતા નથી. ૨૫
Page #200
--------------------------------------------------------------------------
________________
મમતાત્યાગાધિકાર.
કેવા પુરૂષના જન્મ નિરર્થક જાયછે ?
धृतो योगो न ममता हता न समताहता । न च जिज्ञासितं तत्त्वं गतं जन्म निरर्थकम् ॥ २६ ॥
૧૯૫
ભાવા —જેણે ચેાગને ધારણ કર્યાં નથી, મમતા હણી નથી, સમતાના આદર કર્યાં નથી, અને તત્ત્વ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરૂષના જન્મ નિરર્થક ગયેલ છે. ૨૬
વિશેષા—જે પુરૂષ ચેગ ધારણ કર્યાં નથી, એટલે જેણે ાગાભ્યાસ કર્યાં નથી, મમતા હુણી નથી, સમતાનેા આદર કર્યાં નથી, અને તત્ત્વ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરૂષને જન્મ નિર્ક ગયેલ છે. અર્થાત્ જો મનુષ્ય-જન્મની સાર્થકતા કરવી હાય તા, ચાંગ ધારણ કરવા, મમતાને હણી નાંખવી, સમતાના આદર કરવા, અને તત્ત્વ જાણવાની ઈચ્છા શખવી. ૨૬
સમતાને નાશ કરનાર જીજ્ઞાસા અનેવિવેકજ છે.
जिज्ञासा च विवेकश्च ममतानाशकावुनौ । अतस्ताभ्यां निगृह्णीयादेनामध्यात्मवैरिणीम् ॥ २७ ॥
ભાવાથ—જિજ્ઞાસા અને વિવેક એ અને મમતાને નાશ કરનારાં છે, અધ્યાત્મની સાથે વેર કરનારી એ મમતાને તે અનેથી નિગ્રહ કરવા. ૨૭
*
Page #201
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષા–મમતાને સર્વથા નાશ કરે છે તે, તેને માટે બે ઉપાય છે. જીજ્ઞાસા અને વિવેક. એ બંનેથી મમતાને સર્વથા નાશ થાય છે, એટલે જે પુરૂષ જિજ્ઞાસુ છેઅને વિવેકી છે, તે પુરૂષ મમતાને નાશ કરી શકે છે. કારણ કે, કઈ પણ પદાર્થને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, તે ૫દાર્થનું સ્વરૂપ જાણવામાં આવતાં તત્કાળ તે ઉપરથી મમતા છુકી જાય છે. કદિ જાણવાની ઈચ્છા હોય, પણ જે હેય ઊપાદેયને વિવેક ન હોય તે, જરા મમતા બંધાય છે, પરંતુ તે વિવેક હેય તે, તદન મમતા બંધાતી નથી, તેથી જિજ્ઞાસા અને વિવેક અને મમતાને સર્વથા નાશ કરે છે. અહિં કઈ શંકા કરે કે, મમતાનો નાશ શા માટે કરે ઈએ? મમતાથી શી હાનિ થાય છે? તે ઉપર ચકાર કહે છે કે, મમતા અધ્યાત્મની શત્રુ છે. મમતાના એગથી અધ્યાત્મની હાનિ થાય છે ! તેને માટે ગ્રંથકાર કહે છે કે, મમતાથી અધ્યાત્મને નાશ થઈ જાય છે, તેથી જિજ્ઞાસા અને વિવેક એ બંનેથી મમતાને નિગ્રહ કરે જોઈએ. જે માણસ જિજ્ઞાસુ અને વિવેકી હોય તે, તે મમતાને સત્વર નિગ્રહ કરી શકે છે. મહાનુભાવ ગ્રંથકાર છેવટે આ લોકથી મમતાના નિગ્રહને માટે જિજ્ઞાસા અને વિવેક એ ઊભય ઊપાય બતાવી આ મમતાત્યાગના અધિકારને સમાપ્ત કરે છે. ૨૭ - પતિ અષ્ટમો મમતાત્યાષિવારા
Page #202
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર.
अधिकार ९मो.
समताधिकारः
મમતાને ત્યાગ થતાંજ સમતા સ્વતઃ વિસ્તરે છે.
स्यक्तायां ममतायां च समता प्रथते स्वतः । स्फटिके गलितोपाषौ यया निर्मलतागुणः॥१॥
ભાવાર્થ—જેમ સ્ફટિક મણિ કપાણિ રહિત થતાં તેને નિર્મળતાને ગુણ પિતાની મેળે વિસ્તરે છે, તેમ મમતાને ત્યાગ થતાં સમતા પિતાની મેળે વિસ્તરે છે. ૧
વિશેષાર્થ-શાયર હવે સમતાને અષિકાર કહે છે. મમતાને અધિકાર પૂર્ણ કર્યા પછી સમતાને અધિકાર શી રીતે પ્રાપ્ત થાય ? તે વાત આ પ્રથમ કાપી જણાવે છે. જ્યારે માણસ મમતાને ત્યાગ કરી છે, ત્યાર તેનામાં સમતાને ગુરુ સ્વતઃ પ્રગટ થઈ જાય છે, એટલે જ્યારે કેઈ પણ વિષયની મમતા દૂર થઈ, તે પછી રવાભાવિક રીતે સમતા પ્રાપ્ત થાય જ છે. તે ઉપર દાંત આપે છે, કે સ્ફટિક મણિ જે સ્વભાવથીજ નિર્મળતાના ગુણને પાશ કરનાર છે, તે ઉપાધિને લઈને બીજા રકતવાહિ એવી યુતિ થાય છે, પરંતુ જ્યારે તે ઉ–
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અધ્યાત્મ સાર.
પાધિથી મુક્ત થાય છે, ત્યારે તે સ્વતઃ પિતાને નિર્મળતા ગુણ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે મમતાના ત્યાગથી સમતાને સ્વાભાવિક ગુણ પ્રકાશિત થાય છે. ૧
સમતા કોને કહેવાય?
प्रियाप्रियत्वयोर्यार्थे व्यवहारस्य कल्पना । निश्चयात्तव्युदासेन स्तमित्ये समतोच्यते ॥॥
ભાવાર્થ-પ્રિય અને અપ્રિયપણાના અર્થમાં વ્યવહારની કલ્પના છે, એટલે વ્યવહારનયની કલ્પના છે, પરંતુ નિશ્ચયનયથી તેને ત્યાગ કરી સ્થિર થઈને રહેવું, તે સમતા કહેવાય છે. ૨
વિશેષાર્થ—આ જગતમાં આ પ્રિય છે અને આ અપ્રિય છે. એવી જે કલ્પના છે, તે વ્યવહારનયની અપેક્ષા એ છે, પરંતુ નિશ્ચયનયથી જોતાં તે કઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ છે જ નહીં. કહેવાને આશય એ છે કે, આ જગતમાં કઈ પ્રિય કે અપ્રિય વસ્તુતાએ છેજ નહીં, તેથી તે પ્રિય-અપ્રિયને ત્યાગ કરી, નિશ્ચલ-શાંત રહેવું, તે સમતા કહેવાય છે. ૨
નિશ્ચય નયથી ઈષ્ટ કે અનિષ્ટ કાંઈ છે જ નહીં.
तेष्वेव विषतः पुंसस्तेष्वेवार्थेषु रज्यतः । निश्चयात्किचिदिष्ट वानिष्टं वा नैव विद्यते ॥३॥
Page #204
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર.
૧૯ ભાવાર્થ તેજ અર્થને દ્વેષ કરનારા અને તેજ અર્થ ઉપર રાગ કરનારા પુરૂષને કાંઈપણ ઈષ્ટ અથવા અનિષ્ટ હતું જ નથી. ૩
વિશેષાર્થ-વ્યવહાર કપનાને લઈને જે પદાર્થ ઊપર દ્વેષ હોય, તે પદાર્થ ઉપર રાગ પણ થઈ જાય છે, એટલે જેને જે તેવી હાય, તે તેને રાગી થાય છે તે ઉપરથી સમજવાનું છે કે, એ બધું વ્યવહાર નયની અપેક્ષાએ છે. નિશ્ચય નયની અપેક્ષાએ તે કઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ હોતી નથી, તેથી સમતા રાખવી એગ્ય છે. ૩
સ્વાભિપ્રાયે એકને જે વિષય પ્રિય હોય
છે, તે બીજાને અપ્રિય હોય છે. एकस्य विषयो यः स्यात्स्वाभिप्रायेण पुष्ठितः। अन्यस्य षतामेति स एव मतिनेदतः ॥४॥
ભાવાર્થ જે વિષય પિતાના અભિપ્રાય પ્રમાણે એકને પુષ્ટિથી પ્રિય લાગતું હોય, તેજ વિષય બીજાને પિતાની બુદ્ધિના ભેદથી દ્રષ્ય-અપ્રિય લાગે છે. ૪
વિશેષાર્થ – કોઈ પણ પદાર્થ કે વિષય, પ્રિય કે અપ્રિય લાગવે, એ પિતાના અભિપ્રાય ઉપર આધાર રાખે છે, એટલે તેમાં બુદ્ધિની કલ્પનાને ભેદ છે. જે વિષય પિતાના અભિપ્રાય પ્રમાણે પ્રિય લાગતું હોય, તે બીજાને તેની બુદ્ધિ પ્રમાણે અપ્રિય લાગે છે, એટલે પ્રિય અને અપ્રિય લાગવાને આધાર પિતાની બુદ્ધિ ઉપર , તેથી સમતા ગુણની આવશ્યક્તા છે૪
Page #205
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
પ્રિય-અપ્રિય–કે રાગ દ્વેષ વિકલ્પને લઇને છે. વિકલ્પ ઉપરામ પામતાં તેને
ક્ષય થાય છે. विकटपकल्पितं तस्माद् दयमेतत्र तात्त्विकम् । विकल्पोपरमे खस्य वित्तादिवउपक्षयः ॥५॥
ભાવાર્થ—એ પ્રિય અપ્રિય કે રાગ દ્વેષ બંને વિકલ્પથી કલ્પલા છે, વસ્તુતાએ એ સત્ય નથી. જયારે વિકલ્પ ઉપરામ પામે, ત્યારે તે બંનેને ક્ષય થઈ જાય છે. ૫
વિશેષાર્થ–પૃથકાર કહે છે કે, આ જગતમાં રાગ, દ્વેષ એ. મનની કલ્પનાથીજ છે, વસ્તુતાએ સત્ય નથી. જે ઉપર આપણું હદયમાં અભાવ થયે, તે આપણને દ્વેષ કરવા એગ્ય થઈ પડે છે, અને જે તરફ આપણું રૂચિ થઈ તે આપણને પ્રિય થાય છે, અને જેની તરફ અરૂચિ થઈ તે અપ્રિય લાગે છે. જ્યારે મનના વક ઊપરામ પામી જાય, ત્યારે પ્રિય અપ્રિયને તદ્દન ક્ષય થઈ જશે. કહેવાને આશય એ છે કે, વિકલ્પને નાશ કરનારી સમતા પ્રાપ્ત કરવી જોઈએ. ૫
બાહ્ય પદાર્થો તરફ સંકલ્પનું ઉત્થાન કયારે
હણાય છે? समयोजनसंसिधिः स्वायसा जासते यदा । बहिरर्थेषु संकपसमुत्थानं तदा हतम् ॥६॥
Page #206
--------------------------------------------------------------------------
________________
૨મ
સમતાધિકાર. ભાયા કાર પિતાજા સયાજનની સિદ્ધિ પિતાને આધીન છે, એવું લાગે છે ત્યારે બહારના પદાર્થોની અર ચકલ્પ થાન હાઈલાય છે
વિશે _પતાના પ્રજનની સિદ્ધિ પિતાને આધીન છે એવું જાર માણસને લાગે છે, ત્યારે તેને સુદામાંથી જતા શહેરના પદાર્થોના સંકલ્પ પોતાની જ વિરામ પામી જાય છે. કહેવાનો આશય એ છે કે, કોઈ પણ પ્રયોજન સિદ્ધ કરવાને માટે માણસ વિચાર કરે તે વખતે તેણે ધારવું જોઈએ કે “આ પ્રજનની સિદ્ધિ મારે આધીન છે.” એટલે “જે હું હૃદયથી ધારણા કરી પ્રયત્ન કરીશ તે, એ પ્રજનની સિદ્ધિ અવશ્ય થવાની.” જ્યારે હદયમાં આ આભાસ થાય, ત્યારે તેના હૃદયના સંકલ્પ કે જેઓ બહેરના પદાર્થોને માટે વારંવાર ઉઠતા હોય, તેઓ પોતાની મેળે જ વિરામ પામી જશે. સંકલ્પ ઉત્થાન વિરામ પામ્યા પછી સમતાને પ્રકાશ સ્વયમેવ આવિભૉવને પામે છે. ૬
સમતા કયારે ઉત્પન્ન થાય છે ? सधे स्वभावे कंठस्थ स्वर्णन्यायाद् भ्रमतये । रामपानुपस्थाने समतास्वादनाहता
ભાવાઈ—કમાં રહેલા સુવર્ણના અલંકારના ન્યાયથી - આ ફાય થતાં, સ્વભાવ પ્રાપ્ત થતાં, અને રાગ તથા ષ ન રહેતાં, આબાદ સમતા ય છે ૭.
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ—જેમ માણસે પિતાના કંઠમાં સુવર્ણ અલંકાર પહેર્યો હોય, પણ કે ઇવાર એ ભ્રમ થઈ જાય છે કે, તેથી તે પિતાનાજ કઠને અલંકાર ભુલી જાય છે, અને તેને માટે શેધાશેધ કરે છે. જ્યારે તે અલંકાર પોતાના કંઠમાં છે, એવું ભાન થાય છે, ત્યારે તેને ભ્રમ દૂર થઈ જાય છે. તેવી રીતે જ્યારે માણસને મેહને ભ્રમ દૂર થઈ જાય છે, ત્યારે તેને પિતાને સ્વભાવ પ્રાપ્ત થાય છે, એટલે પિતાના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. તે થતાં તેને પછી રાગ-દ્વેષ રહેતા નથી. જ્યારે રાગ-દ્વેષને અભાવ થયે, તે પછી અનાહત–ન હણાય તેવી સમતા ઉપસ્થિત થાય છે. ૭
અનાહત સમતા કયારે ઉત્પન્ન થાય છે.
जगज्जीवेषु नो जाति वैविध्यं कर्म निर्मितम् । यदा शुद्धनयस्थित्या तदा साम्यमनाहतम् ॥७॥
ભાવાર્થ—આ જગાના જીવોની અંદર કર્મ નિર્મિત દ્વિવિધપણું રહેલું છે, તે શુદ્ધ નયની સ્થિતિવડે જ્યારે જણાય નહીં, ત્યારે અનાહત સમતા પ્રાપ્ત થાય છે. ૮
વિશેષાર્થ આ જગતની અંદર જેટલા જેવો છે તે બધાની અંદર કર્મચંગે દ્વિવિધપણું રહેલ છે, એટલે જેની અંદર જે રાગ-દ્વેષ, પ્રિય–અપ્રિય–વગેરે જે દ્વિવિધ ભાવો દેખાય છે, તે કર્મોને લઈને દેખાય છે, અર્થાત્ વ્યવહાર નયની અપેક્ષાએ દેખાય છે. જે શુદ્ધ નયની સ્થિતિવડે જોવામાં આવે, તે દેખાતું નથીતેથી શુદ્ધ નયને આશ્રીને જ્યારે તે દેખાય નહીં, ત્યારે સ્વતઃ સમતા પ્રાપ્ત
Page #208
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર.
૨૦૩
થાય છે. આ ઉપરથી એ ઊપદેશ લેવાને છે કે, સમતાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ આ જગતના જીની અંદર રહેલ કર્મના કિવિધ ભાવને શુદ્ધ નયની રીતિથી અવલેક, કે જેથી તેનામાં અનાહત (કદિ ન હોય તેવી) સમતા ઊત્પન્ન થશે. ૮ જેનું મન આત્મામાં આરામ પામે છે, તેને
અપૂર્વ સમતા પ્રાપ્ત થાય છે. स्वगुणेन्योऽपि कौटस्थ्यादेकत्वाध्यवसायतः । आत्मारामं मनोयस्य तस्य साम्यमनुत्तरम् ॥९॥
ભાવાર્થ–પિતાના ગુણેવડે આત્માના સાક્ષીપણાથી અને પિતાના એક શુદ્ધ અધ્યવસાયથી જેનું મન આત્માને વિષે આરામ પામે છે, તેને અનુત્તર-અપૂર્વ સમતા પ્રાપ્ત થાય છે. ૯ :
વિશેષાર્થ–આત્માને સાક્ષી કરીને જે પિતાના આત્માના) ગુણેનું મનન કરે છે, અને સદા શુદ્ધ અધ્યવસાય રાખે છે, તેથી કરીને જેનું મન આત્મામાંજ રમે છે, તેને અપૂર્વ સમતા પ્રાપ્ત થાય છે. જ્યારે પિતાના આત્માના ગુણેને વિચાર કરવામાં આવે, અને એક શુદ્ધ અધ્યવસાય રાખવામાં આવે, ત્યારે મન આત્માને વિષે જ વિરામ પામે છે. જ્યારે મન આત્માને વિષે વિરામ પામ્યું, ત્યારે તેનામાં અપૂર્વ સમતા સ્વતઃ પ્રગટ થાય છે. તેથી ભવિ આત્માએ આત્મગુણેનું આત્મસાક્ષીએ મનન કરી શુદ્ધ એક અધ્યવસાય રાખવે, કે જેથી મન આત્મારામ બની સમતાગુણને પ્રાપ્ત કરી શકે. ૯
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૪
અધ્યાત્મ સાર.
સમતાના પરિપાકમાં સમતાધારી મહાત્માની
કેવી સ્થિતિ થાય છે?
समतापरिपाके स्वाविषयमहशून्यता । यया विशदयोगानां वासीचंदनतुल्यता ॥१०॥
ભાવાર્થ– જ્યારે સમતાને પરિપાક થાય, એટલે સમતા પરિપકવ થાય, ત્યારે વિષય ગ્રહની શૂન્યતા થઈ જાય છે, એટલે વિષયની ઈચ્છા નાશ પામે છે, જે શૂન્યતાથી ઉજવલ ભેગવાળા મુનિઓને વાંસલે અને ચંદન સમાન થાય છે, એટલે કેઈ વસે કરી તેમને છેદે, અથવા કેઈ ચંદન વડે તેમને પૂજે, તે ઉભય સમાન થાય છે. ૧૦
વિશેષાર્થ–સમતા જ્યારે પરિપકવાવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે વિષયગ્રહની શૂન્યતા થાય છે, એટલે વિષે રૂચિકર લાગતા નથી. જ્યારે વિષયને અભાવ થયે, તે પછી તે મુનિઓને એ ઉજવલ એગ (નિર્મળતા વેગ) પ્રાપ્ત થાય છે, કે જેથી તેમનામાં વાંસલે અને ચંદનમાં સમાન ભાવ પ્રાપ્ત થાય છે. તે મહાત્માઓને કઈ વાંસલાથી છે, અને કોઈ ચંદન વડે પૂજા કરે, તે પણ તે હું ભયને તેઓ સરખા જાણે છે. એટલે શુદ્ધ સમતા પ્રગટ થાય છે. ૧૦ સમતાના ગથી પ્રાણુઓના વરને નાશ થાય છે.
किं स्तुमः समतां साधौ या स्वार्थमगुणीकृता । वैराणि नित्यवैराणामपि हंत्युपतस्थुषाम् ॥ ११ ॥
Page #210
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર
ભાવાર્થ-સાધુને વિષે રહેલી સમતાના અમે કેટલાંકવાણ કરીએ? પિતાના આત્માની સિદ્ધિના સ્વાર્થને માટે તૈયાર કરેલી જે સમતા તે તેમની પાસે રહેલા નિત્ય વરવાળા પ્રાણીઓના વરને પણ નાશ કરે છે. ૧૧
વિશેષાર્થ-ગ્રંથકાર આ શ્લેકથી સમતાને પ્રથમ પ્રભાવ દર્શાવે છે. સાધુ પુરૂષ પોતાના આત્માની સિદ્ધિને માટે જે સમતા પ્રાપ્ત કરે છે, તે સમતાને પ્રથમ પ્રભાવ તે એ છે કે, તેઓની પાસે રહેનારા ગરૂડ, સર્પ વગેરે પરસ્પર નિત્ય વરવાળાં પ્રાણીઓ પણ પિતાનું નિત્યનું વેર છેડી છે. એવી એ મહાત્માની સગવાની અમે શી રતુતિ કરીએ? અર્થાત્ જેટલી સ્તુતિ કરીએ તેરી થડી છે. ૧૧ , આ સંસાર રૂપ સમુદ્રમાં નાવિકા સમાન સમ
તાજ સેવવા ચાગ્ય છે. कि देर तपोनिर्वा या नियत्र किम् । एकैव समना सेव्या तरि संसारवारिधौ ॥१३॥
ભાવાથ–આ સંસાર રૂપી સમુદ્રમાં નાવિકા સમાન એવી એક સમતાજ સેવવા એગ્ય છે, બીજા દંભ, તપ, યમ અને નિયમો સેવવા શા કામના છે? ૧૨
વિશેષાય આ જગત એક સમાજ વિકાસ એગ્ય છે. કારણ કે, તે સહજ આ સંસાર સને વાનર નાવિ
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૬
અધ્યાત્મ સાર.
કા છે. જે હૃદયમાં સમતાને ગુણ હોય તે, પછી દંભ, તપ, યમ અને નિયમે સેવવા શા કામના છે? એ સર્વ નકામા છે. ૧૨ સ્વર્ગ અને મુકિતના માર્ગના કરતાં સમતા
નું સુખ મનની સમીપ છે. दूरे स्वर्गसुखं मुक्तिपदवी सा दवीयसी ।। मनः संनिहितं दृष्टं स्पष्टं तु समता सुखम् ॥ १३ ॥
ભાવાર્થ––તે વર્ગનું સુખ દૂર છે, અને તે મુક્તિને માર્ગ તે અતિ દૂર છે, પણ જે સમતાનું સુખ છે, તે મનની નજીક સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. ૧૩ .
વિશેષાર્થઆ જગતુમાં સ્વર્ગ અને મોક્ષનું સુખ પ્રશંસનીય છે. તેમાં સ્વર્ગનું સુખ દૂર છે, અને મોક્ષનું સુખ તે તેનાથી પણ અતિશય દૂર છે, પણ જે સમતાનું સુખ છે, તે મનની નજીક જ દેખાય છે. કહેવાને આશય એ છે કે, જે મનમાં સમતા હોય તે વર્ગ તથા મોક્ષનાં સુખને માટે દર કાર કરવી નહીં, એ સુખ તે મનની સમીપજ રહેલું હોય છે. ૧૩
સમતા રૂપ અમૃતમાં નહાવાથી શું થાય છે?
दृशोः स्मरविषं शुष्येत् क्रोधतापः क्षयं व्रजेत् । औषत्यमननाशः स्यात् समतामृतमन्जनात् ॥ १४ ॥
Page #212
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર
૨૦૭
ભાવાર્થ–સમતા રૂપ અમૃતમાં નહાવાથી બંને દષ્ટિનું કામ રૂપી વિષ સુકાઈ જાય છે, ક્રોધને પરિતાપ ક્ષય પામે છે, અને ઉદ્ધતપણા રૂપી મળને નાશ થાય છે. ૧૪
વિશેષાર્થ– જેમ જળમાં રનાન કરવાથી નેત્રવિષ, તાપ અને મળ નાશ પામે છે, તેમ સમતા રૂપ અમૃત જળમાં સ્નાન કરવાથી નેત્રને વિષે રહેલ કામદેવ રૂપ વિષ સુકાઈ જાય છે, ક્રોધને તાપ ક્ષય પામે છે અને ઉદ્ધતપણુ રૂપ મળનો નાશ થાય છે. તેથી ભવ્ય આત્માએ સમતાનું સેવન કરવું જોઈએ. જ્યાં સમતા હોય, ત્યાં દૃષ્ટિમાં કામવિકાર રહેતા નથી, કૈધ આવતું નથી અને ઉદ્ધતપણું હેતું નથી. સમતાધારી મહાત્મા દષ્ટિવિકારરહિત, અક્રેધી અને અનુદ્ધત હોય છે. ૧૪.
આ સંસારરૂપ વનમાં એક સમતાજ અમૃતના
મેઘની વૃષ્ટિની જેમ સુખને માટે છે. जरामरणदावाग्निज्वालिते जवकानने । सुखाय समतैकैव पीयूषघनवृष्टिवत् ॥ १५ ॥
ભાવાર્થ-જરા તથા મરણરૂપ દાવાનળથી પ્રજ્વલિત થયેલા આ સંસારરૂપી વનમાં સમતા એક અમૃતના મેઘની વૃષ્ટિની જેમ સુખને માટે થાય છે. ૧૫
વિશેષાર્થ –ગ્રંથકાર આ સ્પેકથી સમતાને અમૃતની વૃષ્ટિની સાથે સરખાવે છે. જેમ દાવાનળથી સળગેલા વનની અંદર
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અધ્યાત્મસાર
એક્ વૃષ્ટિ સુખદાયક થાય છે, તેમ જરા-મરણુ રૂપ દાવાનળથી સળગેલા આ સસાર રૂપ વનમાં સમતા એક અમૃતના મેઘની વૃષ્ટિ સમાન સુખદાયક છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે, આ દુઃખ રૂપ સંસારમાં સમતા સુખરૂપ થાય છે, તેથી ઉત્તમ જીવેએ એ સમતાને ધારણ કરવી જોઇએ. ૧૫
સમતાના આશ્રય કરી કાણ સુખી થયા હતા ?
श्रित्य समतामेकां निर्वृता जरतादयः । नहि कष्टमनुष्ठानमभूत्तेषां तु किंचन ।। १६ ।।
ભાવા—ભરત વગેરે એક સમતાના આશ્રય કરી સુખી થયા હતા. તેમને કાંઈ પણુ અનુષ્ઠાન કષ્ટરૂપ થયું ન હતું. ૧૬ વિશેષા – —શ્રુમતા પ્રાપ્ત કરીને કાણુ સુખી થયા હતા ? તે વાત ગ્રંથકાર આ Àાકથી સ્પષ્ટ કરે છે. ભરત રાજા વગેરે એક સમતાના આશ્રયકરીને સુખી થયા હતા. તેમને કાંઈ પણ કષ્ટ કારી અનુષ્ઠાન કરવું' પડ્યું' ન હતુ. ભરત રાજાનુ' વૃત્તાંત એવુ છે કે, તેઓ એક વખતે ચિત્રશાળામાં ગયેલા ત્યાં માત્ર સમતાને લઇને તેમને આઠ પાટ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું હતુ. તેમને કાંધું પણ કૃષ્ટ ક્રિયા કરવી પડી ન હતી. ૧૬
સમતા ગુણરત્નેાના સંગ્રહમાં રાહગિરિની ભૂમિ છે.
अर्गला नरकारे मोक्षमार्गस्य दीपिका ।
समता गुणरत्नानां संग्रदे रोहणावनिः ॥ १७ ॥
Page #214
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર
૨૯
ભાવાર્થ-સમતા નરકના દ્વારમાં અર્ગલા છે, મોક્ષના માગમાં દીપિકા છે, અને ગુણરત્નને સંગ્રહ કરવામાં રેહણાચળ પર્વતની ભૂમિ છે. ૧૭
વિશેષાર્થ—જેમ અર્ગલા આપવાથી દ્વાર બંધ થઈ જાય છે. તેમ સમતા ધારણ કરવાથી નરકનું દ્વાર બંધ થાય છે. જેમ દીપિકાથી અંધકાર દૂર થઈ માર્ગે ચલાય છે, તેમ સમતાથી અજ્ઞાન અંધકાર દૂર થઈ મોક્ષ માર્ગે જવાય છે. રેહણ ગિરિની ભૂમિમાં જેમ અનેક રત્ન પાકે છે, તેમ સમતા ધારણ કરવાથી અનેક ગુણ રૂપી રત્નો પ્રાપ્ત થાય છે. અર્થાત્ આત્માના સર્વ ગુણે સમતાની અંદર રહેલા છે. આથી સર્વદા સમતાને ધારણ કરવી જોઈએ. ૧૭ જેઓ મેહથી આત્મરૂપને જોઈ શકતા ન હોય,
તેમને સમતા દિવ્ય અંજન શલાકા છે.
मोहाच्छादितनेत्राणामात्मरूपमपश्यताम् । दिव्यांजनशलाकेव समता दोषनाशकृत् ॥ १० ॥
ભાવાર્થ—જેમનાં નેત્રે મેહથી આચ્છાદિત થયેલાં છે, તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શક્તા નથી, તેઓને સમતા દિવ્ય અંજનની શલાકાની જેમ, દેષને નાશ કરનારી થાય છે. ૧૮
વિશેષાર્થ–આ લેથી ગ્રંથકાર સમતાને દિવ્ય અંજન શલાકાની ઉપમા આપે છે. જેમ દિવ્ય અંજનની શલાકા, દષ્ટિ દેષને નાશ કરનારી થાય છે, તેમ સસ્તા પણ તેવા દોષને
૧૪
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૦
અધ્યાત્મ સાર.
નાશ કરનારી થાયછે. જેમનાં નેત્રા મેહથી આચ્છાદિત થયેલાં છે, એટલે જેએ મેહુાંધ બનેલા છે, તેએ પેાતાના આત્મસ્વરૂપને જોઇ શકતા નથી. તેમના તે દોષને નાશ કરવામાં સમતા અજન શલાકા રૂપ કહેવાય છે. કહેવાના આશય એ છે કે, જો માસ સમતાને પ્રાપ્ત કરે તે, તેનામાં માહુ રહેતા નથી, અને તે પેતાના આત્મસ્વરૂપને ર્જાઇ શકે છે. ૧૮
ક્ષણવાર પણ સમતા સેવવાથી અનિચનીય સુખ પ્રાપ્ત થાયછે.
''
क्षणं चेतः समाकृष्य समता यदि सेव्यते ।
स्यात्तदा सुखमप्यस्य यवक्तुं नैव पार्थते ॥ १७ ॥
ભાવા—ક્ષણવાર ચિત્તને આકર્ષી વશ કરી ને સમતા સેવવામાં આવે, તે તેને ત્યારે એવુ સુખ પ્રાપ્ત થાય છે કે, જે મુખે કહી શકાય તેવુ* નથી. ૧૯
જે
વિશેષા-સમતા ધારણ કરવામાં ચિત્તના વશીકરણની આવશ્યકતા છે, એટલે જ્યારે મનોવૃત્તિના નિરોધ થાય, ત્યારે સમતા પ્રાપ્ત થાયછે. એક ક્ષજીવાર ( ચિરકાળની વાત તા રહી) પણ જે મનને આકર્ષી સમતા સેવવામાં આવે તે, સુખ પ્રાપ્ત થાયછે, તે મુખે વણુવી શકાય તેવું નથી. અર્થાત્ અનિવ ચનીય પરમાન દનુ' મહાસુખ પ્રાપ્ત થાયછે, તેથી સમતાનુ` સેવન સ`થા આદરણીય છે. ૧૯
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૧૧
સમતાધિકાર. કુમારિકા જેમ પતિના સુખને જાણતી નથી, તેમ યોગીઓના સમતા સુખને લેકે જાણતા નથી.
कुमारी न यथा वेत्ति सुखं दयितनोगजम् । न जानाति तथा लोको योगिनां समतासुखम् ॥३०॥
ભાવાર્થ-જેમ કુમારી સ્ત્રી પતિના ભેગ સુખને જાણતી નથી, તેમ લેકે ચેગીઓનાં સમતાના સુખને જાણતા નથી. ૨૦ '
વિશેષાર્થ–પગીઓ સમતાનું જે સુખ પ્રાપ્ત કરે છે, તે સુખ અનિર્વચનીય હોવાથી લોકોના અનુભવમાં આવી શકતું નથી. તે વિષે કુમારિકાનું દષ્ટાંત આપી ગ્રંથકાર સિદ્ધ કરે છે. જેમ કુમારી સ્ત્રી પતિના ભેગસુખને જાણતી નથી, તેમ લેક અનુભવ કર્યા સિવાય રોગીઓના સમતાના સુખને જાણતા નથી, તેથી સમતાનું સુખ અનિર્વચનીય છે, એમ સિદ્ધ થાય છે. ૨૦
જેમણે સમતા રૂપી બખર પહેરેલું છે, તેમને નમસ્કારાદિ રૂપ મર્મભેદી બાણ
પીડાકારી થતું નથી. • नतिस्तुत्यादिकाशंका शरस्तोत्रः स्वमर्मनित् । समतावर्मगुप्तानां नार्तिकृत् सोऽपि जायते ॥३१॥
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-નમસ્કાર, સ્તુતિ, પૂજા, લાભ પરદ્રવ્યની ઈચ્છા આદિ રૂપ તીવ્ર બાણ જે કે પિતાના મર્મને ભેદનારું છે, તે પણ સમતા રૂપી બખ્તરેથી રક્ષિત થયેલા પુરૂને પીડાકારી થતું નથી. ૨૧
વિશેષાર્થ આ સંસારમાં નમવું, સ્તુતિકરવી, પૂજા, લાભ અને પરદ્રવ્યની ઈચ્છા વગેરે જે પ્રવર્તે છે, તે બાણની જેમ મર્મ સ્થળને ભેદનારાં છે એટલે જે કંઈ નમે નહીં, કેઈ વખાણું કરે નહીં, કઈ પૂજે નહીં, કોઈ જાતને લાભ મળે નહીં, અને પારકા દ્રવ્યને લેવાની ઈચ્છા પૂરી ન થાય તે, તેથી માણસને મહાદુઃખ પ્રાપ્ત થાય છે. તેથી ગ્રંથકાર તેને મર્મભેદી બાણની સાથે સરખાવે છે. એટલે જેમ મર્મભેદી તીવ્ર બાહ્ય પીડા કરે છે, તેવી તેનાથી પીડા થાય છે. પરંતુ જેઓએ સમતા રૂપી કવચ ધારણ કરેલ છે, તેમને એ નમસ્કારાદિ રૂપતીવ્ર બાણ પીડાકારી લાગતું નથી. એટલે જ્યારે સમતાને મહાન ગુણ પ્રાપ્ત થાય છે, ત્યારે તે સમતાધારી રમાત્માને કેઈ નમે. કે કેઈ ન નમે, કઈ સ્તવે કે ન સ્તવે, તેને માટે કાંઈ ઈચ્છા રહેતી નથી, તે લોકોના માનની દરકાર રાખતું નથી, સમતા સર્વેત્કૃષ્ટ ગુણ છે. ૨૧
સમતા કટિજન્મનાં કર્મોને ક્ષણમાં ક્ષીણ કરે છે.
प्रचितान्यपि कर्माणि जन्मनां कोटिकोटिभिः । तमांसीव प्रना जानोः क्षिणोति समता क्षणात् ॥ २॥
Page #218
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર
૨૧૩.
ભાવાર્થ–જેમ સૂર્યની કાંતિ ક્ષણવારમાં અંધકારને ક્ષીણ કરે છે, તેમ સમતા, કેટી જન્મોથી મેળવેલાં એવાં કર્મોને ક્ષણવારમાં ક્ષય કરે છે. ૨૨
વિશેષાર્થ– માણસ સમતા ગુણને સંપાદન કરે તે તેનાં કટિ જજોનાં કર્મો ક્ષણવારમાં ક્ષીણ થઈ જાય છે. તે ઉપર સૂર્યની કાંતિનું દષ્ટાંત આપી ગ્રંથકાર તે વાતને વિશેષ સિદ્ધ કરે છે. ૨૨ સમતા અન્ય લિંગી સિધ્ધને પણ આધારરૂપ છે.
अन्यलिंगादिसिधाना माधारः समतैव हि । રત્નત્રયપાલમાથા ચોકાવનૈનેતા | ગુરૂ I
ભાવાર્થ-જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્નની પ્રાપ્તિથી ભાવ જૈન પણું પ્રાપ્ત થાય છે, તેમ અન્ય લિંગ વગેરે, સિધ્ધને આધાર સમતજ છે. ૨૩
વિશેષાર્થ-ળી સમતા અન્ય લિંગી વગેરે સિધ્ધોને પણ આધાર છે, એટલે સમતાને લઈને અન્ય લિંગી સિધ્ધ બની શકે છે. તે વાતને દષ્ટાંત પૂર્વક સમજાવે છે. બે પ્રકારના જેન છે. દ્રવ્ય જૈન અને ભાવ જૈન. તેમાં જે ભાવ જૈન પણું છે, તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ ત્રણ રત્નની પ્રાપ્તિથી થાય છે, એટલે એ ત્રણ રને આધાર જેમ ભાવ ન પડ્યું છે, તેમ અન્ય લિગી સિધ્ધોને આધાર પણ સમતાજ છે. તેથી સમતા સર્વમાં ઉપયોગી હેવાથી ત્રિકરણ શુદ્ધિથી આદરણીય છે. ૨૩
Page #219
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
જે સમતાને નય સ્થાનમાં ઉતારવામાં આવે છે,
જ્ઞાનની સફળતા થાય છે. झानसाफल्यमेषैव नयस्थानावतारिणः चंदनं वन्हिनव स्यात् कुग्रहण तु नस्म तत् ॥ ४॥
ભાવાર્થ-નયસ્થાનમાં ઉતારનારા પુરૂષને તે સમતામાં જ્ઞાનની સફળતા થાય છે. અને જે કદાગ્રહ રાખે તે અગ્નિથી જેમ ચંદન ભસ્મ થઈ જાય, તેમ તે સમતા ભસ્મ થઈ જાય છે.ર૪ ' વિશેષાર્થ-જે પુરૂષ એ સમતાને નય માર્ગો ઉતારે છે તે તેનાથી જ્ઞાનની સફળતા થાય છે, એટલે તેને જ્ઞાનનું ફળ સમતા પ્રાપ્ત થાય છે. અને જે કદાગ્રહ કરી તે સમતાને નમાર્ગમાં ન ઉતારે તે અગ્નિ વડે જેમ ચંદન ભસ્મ થઈ જાય, તેમ સમતા ભસ્મ થઈ જાય છે. કહેવાને આશય એ છે કે, જો નય પ્રમાણે વર્તી સમતા ધારણ કરે છે, જ્ઞાનનું ફળ સમતા પ્રાપ્ત થાય છે, અને જો નય માર્ગને છેડી દુરાગ્રહ કરે તે, સમતા નાશ પામી જાય છે. તેથી નયાનુસારે સમતા ધારણ કરવી એગ્ય છે. ૨૪ સમતા ચારિત્રી-પુરૂષનાં પ્રાણ છે. જો તે પ્રાણ ચાલ્યાં ગયાં તો, પછી લોકોની દોડા દોડ
રૂપ મરણત્સવ થાય છે. चारित्रिपुरुषप्राणाः समताख्या गता यदि । जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥२५॥
Page #220
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર.
૨૧૫
ભાવાર્થ–જો સમતા રૂપ ચારિત્રી પુરૂષના પ્રાણ ચાલ્યાં ગયાં, તે પછી પાછળ લોકોની દેડાડના આવેશરૂપતેના મરણને ઊત્સવ થાય છે. ૨૫
વિશર્થ–સમતા ચારિત્ર ધારી પુરૂષના પ્રાણ છે, એટલે ચારિત્રવાન પુરૂષનું જીવન સમતા છે. જો એ સમતા રૂપ પ્રાણુ - ચાલ્યાં ગયા, તે પછી ચારિત્રનું મરણ થઈ જાય છે, જે મરણનાં ઉત્સવમાં લોકો પાછલ દેખાદેડકરે છે. કહેવાને આશય એ છે કે, જે સમતા હોય તેજ, ચારિત્ર જીવતું છે, નહીં તે તે ચારિત્રનું મરણ થઈ જાય છે. સમતા રૂપ પ્રાણુના નાશથી ચારિત્ર મૃત્યુ પામી ગયું, પછી લેકે ગમે ત્યાં દોડાદેડ કરે તેપણુ, મરણ પામેલ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. અહિં એ પણ અર્થ નીકળે છે કે, સમતા પ્રાપ્ત કર્યા સિવાય બીજી દંડાદેડ કરવી, તે નકામી છે, તેથી ચારિત્રધારી પુરૂષે તે અવશ્ય સમતા રાખવી જોઈએ. ચારિત્રનું જીવન સમતામાંજ રહેલું છે. ૨૫
સમતાને ત્યાગ કરી કરેલ કષ્ટરૂપ અનુઝાન ખારી જમીનમાં વાવેલા બીજની
જેમ નિષ્ફળ થાય છે. संत्यज्य समतामेकां स्याद्यत्कष्टमनुष्टितम् । तदीप्सितकरं नैव बीजमुप्तमिवोपरे ॥२६॥
ભાવાર્થ_એક સમતાને ત્યાગ કરી જે કાંઈ કણકારી આચરણું કરેલું હોય, તે ખારી જમીનમાં વાવેલા બીજની જેમ ઈચ્છિત ફળને આપનારૂં થતું નથી. ૨૬
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–તપ, જપ, ધ્યાન વગેરે જે કાંઈ કષ્ટકારી અનુકાન કરવામાં આવે છે, તે જે એક સમતાને ત્યાગ કરી કરવામાં આવે છે, તે ખારી જમીનમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ થાય છે. એટલે સર્વ ક્રિયા સમતા સાથે કરવી જોઈએ. સમતા વગરનું આચરણ નિષ્ફળ થાય છે. તેથી સર્વ ધાર્મિક ક્રિયામાં સમતા રાખવી જોઈએ. એક સમતા ન હોય તે, સર્વ શ્રમ વૃથા છે. ૨૬
મુક્તિને ઊપાય એક સમતાજ છે. उपायः समतेबैका मुक्तेरन्यः क्रियानरः । તાપુરુષોન તથા પૂર્વ પ્રસિદ્ધયે || 9૭ |
ભાવાર્થ-મુક્તિને ઉપાય એકસમતાજ છે. બાકીની જે ક્રિયાઓ છે, તેતે તેતે જાતના પુરૂષના ભેદથી સમતાની પ્રસિદ્ધિને માટે છે. ૨૭
વિશેષાર્થ–આલોકમાં મુક્તિને ખરો ઉપાય એક સમાજ છે. તે સિવાયની જે જે ક્રિયાઓ છે, તે અધિકારી પુરૂષના ભેદ વડે તે સમતાની જ પ્રસિદ્ધિ કરવા માટે છે. એક ગૃહસ્થ છે, અને એક મુનિ છે. ક્રિયા કરવામાં ગૃહસ્થ તથા મુનિનો વ્યવહાર દે છે, પણ તેઓની ક્રિયામાં સમતાની પ્રધાનતા છે. પુરૂષ ગમે તે ક્રિયાને અધિકારી હોય તે પણ તેણે સમતા અવશ્ય રાખવી જોઈએ. કિયાની પ્રસિદ્ધિ સમતાને લઈને છે. જે સમતાને અભાવ હોય તે, ગૃહસ્થ કે મુનિ ગમે તેટલી યિાઓ કરે તે પણ, તે નિષ્ફળ છે. આ ઉપરથી એ ઉપદેશ લેવાના , જે મુક્તિ મેળવવાની ઈચ્છા હોય તે, સર્વદા સમતાનું જ સેવન કરવું. ૨૭
Page #222
--------------------------------------------------------------------------
________________
સમતાધિકાર.
૨૧૭ તે સમતાના પારને સ્વાનુભવ પામે છે.
दिस्मात्रदर्शने शास्रव्यापारः स्यान दुरगः । अस्याः स्वानुनवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥२॥ ભાવાથએ સમતાની માત્ર દિશા બતાવવામાં શાસ્ત્રને વ્યાપાર દૂર રહેતું નથી, એથી સામર્થ્ય નામને તે સમતાને અનુભવ આ સંસારના પારને પામે છે. ૨૮ ' વિશેષાર્થ-એ સમતાની માત્ર દિશા બતાવવામાં શાસ દૂર નથી, એટલે સર્વ શાસ્ત્ર તે સમતાના માહાભ્યને દર્શાવે છે. અને જે એ સમતાને પૂર્ણ અનુભવ થાય તે, આ સંસારને પાર આવી જાય છે. અહિં એ અર્થ નીકળે છે કે, જેમ કેઈ આંગળી વડે માર્ગ બતાવે, પણ તે કાંઈ સાથે આવે નહીં તેમ શાસ્ત્ર સમતાના માર્ગને બતાવે છે, પછી સમતા રાખવી, એ માણસના પિતાના હાથમાં છે. તેથી જે શાસ્ત્ર ભણું અથવા સાંભળી પિતાના અનુભવમાં લાવે તે, તે અનુભવના સામર્થ્યથી તે સમતાધારી પુરૂષ આ ભવાટવીના પારને પામી જાય છે. ૨૮ સમતા એ પરથી પણ પર એવું આત્મતત્વ
છે, તેથી તેને ભરપૂર અનુભવ કરવો.
परस्मात्परमेषा यनिगूढं तत्त्वमात्मनः। . तदध्यात्मप्रसादेन कार्योऽस्यामेव निर्नरः ॥२५॥
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૮
અધ્યાત્મ સાર.
ભાવાએ સમતા પરથી પર ગૂઢ આત્મ તત્ત્વ છે, તેથી અધ્યાત્મના પ્રસાદથી એ સમતાને વિષેભરપૂર અનુભવ કરવા. ૨૯
વિશેષા-ગ્રંથકાર આ સમતાધિકાર પૂર્ણ કરતાં છેવટે કહે છે કે, સમતા એ પરથી પણુ પર ગૂઢ આત્મ તત્ત્વ છે, તેથી અધ્યાત્મના પ્રસાદથી એ સમતાને વિષે ભરપૂર અનુભવ કરવા. કહેવાના આશય એવા છે કે, આત્મ તત્ત્વ કે જે ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ અને ગૂઢ પણે રહેલ છે, તે સમતાજ છે, અર્થાત્ સમતા રાખવાથી ગૂઢ આત્મ તત્ત્વનું ભાન થાય છે. જ્યારે આત્મ તત્ત્વનું ભાન થાય છે, ત્યારે અનુભવ પ્રગટ થાય છે. તે અનુભવના ઉપયાગ સમતામાંજ કરવા, કે જેથી પરાત્પર એવા આત્મ તત્ત્વના સંપૂણુ લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે આત્મ તત્ત્વના સ`પૂર્ણ લાભ પ્રાપ્ત થયા, તે પછી મનુષ્ય આ સૌંસાર સાગરને હેલાઈથી તરી શિવ માના સાથી અને છે, તેથી સચ્ચિદાનંદ રૂપ શિવ માર્ગ પ્રાપ્ત કરવાને મુખ્ય ઉપાય સમતા છે. સમતાના પ્રભાવ દિવ્ય—લકાત્તર છે, અને આત્મિક સુખને આપવામાં અદ્વિતીય છે. તેથી સદા સમ તાજ સેન્ય અને આદરણીય છે. ૨૯
इति नवमः समताधिकारः ।
Page #224
--------------------------------------------------------------------------
________________
સદનુષ્ઠાનાધિકાર.
अधिकार १० मो.
-
सदनुष्ठानाधिकार.
परिशुद्ध मनुष्ठानं जायते समतान्वयात् । कतककोदसंक्रांतः कलुषं सलिलं यथा ॥ १ ॥
૨૧૯
ભાવા—જેમ ક્તક ફળનું ચૂર્ણ નાખવાથી ડાળુ જળ શુદ્ધ થાય છે, તેમ સમતાના ચેાગથી અનુષ્ઠાન શુદ્ધ થાયછે. ૧
વિશેષા—ગ્રંથકાર સમતાના અધિકાર પૂર્ણ કરી, હવે શુદ્ધ અનુષ્ઠાનના અધિકારના આરંભ કરે છે. જેનામાં સમતા ગુણ પ્રાપ્ત થાય, તે માણસ શુદ્ધ અનુષ્ઠાન કરી શકે છે, તેથી સમતાના અધિકાર પછી સત્ અનુષ્ઠાનના અધિકારના આરંભ કરવામાં આવ્યે છે. અનુષ્ઠાનના અર્થ આચરણ થાય છે. જ્યારે હૃદયમાં સમતા ગુણુ પ્રગટ થયા હાય, ત્યારે તે માણુસ સદા ચરણ કરે છે. તેથી ગ્રંથકાર કહે છે કે, સમતાના યાગથી શુદ્ધ અનુષ્ઠાન પ્રગટ થાય છે. તે વાત સિદ્ધ કરવાને ક્વક ચૂર્ણનું દૃષ્ટાંત આપે છે. જેમ કતકચૂર્ણ નાંખવાથી ડાળાએલુ જળ નિ`ળ થાયછે, તેમ સમતાના યોગથી અનુષ્ઠાન શુદ્ધ થાય છે, અને તેની અંદર રહેલા દાષા દૂર થઇ જાય છે. ૧
Page #225
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
અનુષ્ઠાન પાંચ પ્રકારનું છે.
विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् । गुरुसेवाद्यनुष्ठानमिति पंचविधं जगुः ॥ २ ॥
૨૨૦
ભાવા—વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, ત હેતુઅનુજ્ઞાન, અમૃતાનુષ્ઠાન, એ પાંચ પ્રકારના ગુરૂ સેવાકિ અનુષ્ઠાન કહેલ છે. ૨
વિશેષા-ગ્રંથકાર, ગુરૂસેવાકિ અનુષ્ઠાનના પાંચ ભેદ પાડે છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તદ્વેતુઅનુષ્ઠાન, અમૃતાનુ છાન, એ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન પ્રવર્તે છે, તેનાં લક્ષણેા અનુક્રમે કહેવામાં આવશે. ૨
વિષાનુષ્ઠાનનું લક્ષણ.
आहारोपधिपूजा प्रनृत्याशंसया कृतम् । शीघ्रं सच्चित्ततृत्वा द्विपानुष्ठानमुच्यते ।। ३ ।।
ભાવા ——આહાર, વસ્ત્રાદિ ઊપકરણ, પૂજા, અને સમૃદ્ધિ વગેરેની આશાએ કરેલ અનુષ્ઠાન સત્વર શુભચિત્તને હણુનારૂ હાવાથી તે વિષાનુષ્ઠાન કહેવાય છે. ૩
વિશેષા—જે મિષ્ટાન્ન ખાવાની ઇચ્છાથી, વસ્ત્રાદિ ઉપધિ પ્રાપ્ત કરવાની લાલચથી, લેાકેામાં પૂજાવાની આશાથી, અને સમૃદ્ધિ
Page #226
--------------------------------------------------------------------------
________________
સદનુકાના ધિકાર
૨૨૧ મેળવવાની આશાથી ગુરૂ સેવાદિ અનુષ્ઠાન કરવામાં આવે, તે વિષાનુષ્ઠાન કહેવાય છે. તે વિષાનુષ્ઠાન શા માટે કહેવાય છે? તેનું કારણ કહે છે. એ આહાર વગેરેની આશાએ કરેલું અનુષ્ઠાન, વિષની જેમ શુભ ચિત્તને હણનારૂં થાય છે. વિષ ખાવાથી જેમ મરણ થાય છે, તેમ આહાર વગેરેની આશાથી કરેલા અનુષ્ઠાનથી શુભચિત્તનું મરણ થાય છે; એટલે શુભ ચિત્તને નાશ થઈ જાય છે. કારણકે સમતાની અંદરજ શુભાશય વૃત્તિ રહેલ છે. ૩
વિષાનુષ્ઠાન શુભ ચિત્તનો નાશ શી રીતે કરે છે?
स्थावर जंगमं चापि तत्क्षणं नक्षितं विषम् । यथा हंति तथेदं सञ्चित्तमैहिकभोगतः ॥४॥
ભાવાર્થ-જેમ સ્થાવર અને જગમ વિષ ભક્ષણ કરેલું હોય, તે તત્કાલ નાશ કરે છે, તેમ આ લેકના ભેગથી વિષાનુષ્ઠાન શુભ ચિત્તના તત્કાલ નાશ કરે છે. ૪
વિશેષાર્થ—આ જગતમાં બે પ્રકારનું વિષ છે. સ્થાવર અને જગમ. સેમલ, અફીણ વગેરે સ્થાવર વિષ અને સર્પ વગેરેનું જેગમ વિષ કહેવાય છે, તે ઉભય પ્રકારનું વિષ ભક્ષણ કરવાથી તે ભક્ષકને નાશ કરે છે. તેવી રીતે આલેકના વિષયભેગની અભિલાષાથી કરેલ અનુષ્ઠાન (વિષાનુષ્ઠાન) શુભચિત્તને નાશ કરે છે. તેથી તેવી જાતનું અનુષ્ઠાન આચરવું નહીં. કહેવાનો આશય એ છે કે, કેઈ પણ સદનુષ્ઠાન નિષ્કામ વૃત્તિથી કરવું. નિષ્કામ વૃત્તિએ કરેલ અ
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
નુષ્ઠાન હૃદયની શુદ્ધિ કરે છે, અને સકામવૃત્તિએ કરેલું અનુષ્ઠાન હૃદયની શુદ્ધિના નાશ કરેછે. ૪
૨૨૨
બીજા ગરાનુષ્ઠાનનું લક્ષણ,
दिव्यजोगा जिलाषेण कालांतर परिक्षयात् । स्वादिष्टफल संपूर्ते गरानुष्ठानमुच्यते ॥ ५ ॥
ભાવા—ક્રિય ભાગના અભિલાષ વડે કાળાંતરના ક્ષથ થવાથી સ્વાદિષ્ટ ફળની પૂર્તિ કરવા માટે જે અનુષ્ઠાન કરવું, તે બીજી ગરાનુષ્ઠાન કહેવાય છે. પ
વિશેષા—જે માણસ કાઈ દ્વિવ્ય ભાગની અભિલાષાથી તપસ્યા વગેરેમાં કાલાંતર ક્ષય કરે, એટલે લાંબા કા ગુમાવે, અને તેમ કરીને સ્વાદિષ્ટ ફળની પૂતિ કરવા અનુષ્ઠાન આચરે, તે બીજી' ગરાનુષ્ઠાન કહેવાય છે. દિવ્ય ભાગ મેળવવાની ઇચ્છાથી મેાટી માટી તપસ્યા કરી ઘણુા કાળ ગુમાવે, અને તેમ કરી જે અનુષ્ઠાન આચરે, તે ગરાનુષ્ઠાન છે. એટલે જે ફળ એવામાં આવ્યુ' ન હેાય, તેને પ્રાપ્ત કરવા માટે ચિરકાલ કષ્ટ કારી ક્રિયા આચરવી, તે ગરાનુષ્ઠાન છે. તેવી ક્રિયા નકામી થાયછે, અને તેનાથી ઊલટી નરકાદિકની પીડા ભેાગવવી પડે છે, માટે તે ગરાનુ વ્હાન આચરવું ન જોઇએ. પ
ગરાનુષ્ઠાન શું છે અને તે શી હાનિ કરેછે ? यथा कुद्रव्यसंयोगजनितं गरसंज्ञितम् । विषं कालांतरे द्वंति तथेदमपि तत्त्वतः ॥ ६ ॥
Page #228
--------------------------------------------------------------------------
________________
સદનુષ્ઠાનાધિકાર.
૨૩
ભાગા —જેમ નઠારાં દ્રવ્યના સયાગથી બનેલુ' ગર નામનું વિષ કાળાંતરે મારી નાંખેછે, તેમ એવુ અનુષ્ઠાન તત્ત્વથી કાળાંતરે મારી નાંખેછે. ૬
વિશેષાથ કેટલાંએક નઠારાં દ્રવ્યના સચાગથી ગર નામનુ' વિષ બનેછે. તે બંગડી ચૂર્ણના નામથી એળખાય છે. તે ગર ખાવાથો માણસ તત્કાળ મરતા નથી, પણ કાળાંતરે મરેછે. તેવી રીતે જે અનુષ્ઠાન દ્વિશ્ય ભાગની ઇચ્છાથી કરવામાં આવે, તે માણુસને તત્કાળ હ્રાન કરતુ નથી, પણ કાળાંતરે નરકની પીડા આપે છે. અર્થાત્ અદૃષ્ટ દિવ્ય સુખ મેલવવાને માટે જે તપસ્યા પ્રમુખ અનુષ્ઠાન કરવામાં આવે છે, તે પરિણામે કાળાંતરે નરકનાં કટા આપેછે, તેથી ગરાનુષ્ઠાન સવથા ત્યાજ્ય છે. ૬
निषेधायानयोरेव विचित्रानर्थदायिनोः ।
सर्वत्रैवा निदानत्वं जिनेंद्रैः प्रतिपादितम् ॥ ७ ॥
ભાવા—વિચિત્ર જાતના અનને આપનારા એ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનના નિષેધ કરવાને જિનેન્દ્ર ભગવતાએ સર્વ સ્થળે નિદાન (નિયાણું) ન કરવું, એમ પ્રતિપાદન કરેલું છે. ૭
વિશેષા—વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન અંતે જાતજાતના અનર્થીને આપનારા છે, તેથી કાઇ પણ શુભ અનુષ્ઠાનમાં નિચાણું બાંધવું નહીં, એમ શ્રી જિને’દ્રાએ પ્રતિપાદન કરેલુ છે. જે અનુષ્ઠાનમાં નીયાણ' આંધવામાં આવે છે, તે વિષાનુષ્ઠાન કે ગરાનુ
Page #229
--------------------------------------------------------------------------
________________
*
',
૨૨૪
અધ્યાત્મ સાર.
છાન કહેવાય છે, અને તેમ કરવાથી અનેક જાતના અનર્થી ઉત્પન્ન થાય છે. માટે જિનેશ્વરા આગમમાં કહે છે કે, કાઈ નમાં નીયાણું ખાંધવું નહીં. છ
પણ અનુષ્ઠા
ત્રીજા અનુષ્ઠાનનું લક્ષણ.
प्रणिधानाद्यभावेन कर्माध्यवसायिनः । संमूर्तिममनृत्याभमननुष्ठानमुच्यते ॥ ८ ॥
ભાવાથ—પ્રણિધાન વગેરેના અભાવથી, અધ્યવસાય રહિત સમૂછિમની જેમ શૂન્ય મને જે કર્માં કરવામાં આવે, તે અનનુછાન નામે ત્રીજું અનુષ્ઠાન કહેવાય છે. ૮
વિશેષા—હવે ગ્રંથકાર ત્રીજા અનનુષ્ઠાન નામના અનુષ્ઠાનનું લક્ષણ કહે છે. પ્રણિધાન વિગેરેના અભાવથી એટલે ધ્યાન આપ્યા વગર અને અધ્યવસાય વિના જે અનુષ્ઠાન કરવામાં આવે તે ત્રીજી' અનનુષ્ઠાન નામે અનુષ્ઠાન કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત આપે છે. જેમ સ’ભૂમિ જીવ કઇ પણ ક્રિયા કરે છે, તે શૂન્ય પણે કરે છે, તેવી રીતે જે શૂન્ય મનથી અનુષ્ઠાન કરવામાં આવે, તે અનનુષ્ઠાન કહેવાય છે. અર્થાત્ દેખાદેખીએ જે ક્રિયા કરવામાં આવે, તે અનનુષ્ઠાનમાં ગણુાય છે. ૮
અનનુષ્ઠાનના પ્રસંગમાં એબ સંજ્ઞાનુ સ્વરૂપ.
ओपसंज्ञात्र सामान्यज्ञानरूपा निबंधनम् ।
लोकसंज्ञा च निर्दोषसूत्रमार्गानपेक्ष | ||९||
Page #230
--------------------------------------------------------------------------
________________
સનુષ્ઠાનાધિકાર.
૨૫
ભાવાય ? સામાન્ય જ્ઞાન રૂપનું કારખુ વેષવામાં મ આવે, તે ચોથ સત્તા કહેવાય છે. અને નિર્દોષ સૂત્ર માર્ગની અ એ વિના લેક દેખાદેખીએ ક્રિયા કરે, તે લેક સંજ્ઞા તેનુ નામજ અનનુાન છે. હું
વિશેષા-ગ્રંથકાર અનનુષ્ઠાન વિષે વિશેષ સ્પષ્ટીકરણ કરે છે, જે સામાન્ય પ્રકારે જ્ઞાનનું કારણ શેાધવામાં ન આવે, તે એથ સંજ્ઞા કહેવાય છે, એટલે જે અનુષ્ઠાન ગાડરીઆ પ્રવાહ રૂપે ચાલે તે આઘ સંજ્ઞા કહેવાય છે. અને નિર્દોષ સૂત્રના માર્ગની અપેક્ષા વિના લેાકેા દેખાદેખીએ ક્રિયા કરે, અથવા ઉપયોગ શૂન્ય થઈ ક્રિયા કરે, તે લેક સંજ્ઞા કહેવાય છે. આ ખાખ્ત અનનુષ્ઠાનમાં આવી શકે છે. ૯
આધ સ’જ્ઞા વિષે વિશેષ સ્પષ્ટીકરણ.
न लोकं नापि सूत्रं नो गुरुवाचमपेक्षते । अनध्यवसितं किंचित्कुरुते चौघसंज्ञया ॥ १० ॥
=
ભાવાર્થ એવ સ’જ્ઞાથી જે અનુષ્ઠાન કરે છે, તે લેાકની, સૂત્રની અને ગુરૂની વાણીની અપેક્ષા રાખતા નથી, અને તે અધ્યવસાય વિના કાંઇક કરે છે. ૧૦
વિશેષા-ગ્રંથકાર કહે છે કે, જે આપ સ`જ્ઞાથી અનુ શાન કરે છે, તે લેક ીતિની અપેક્ષા રાખતા નથી, એટલે લાક
૧૫
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અધ્યાત્મ સાર.
રીતિએ શું કરવું જોઈએ? તેને વિચાર કરતું નથી, તેમ સૂત્રની અપેક્ષા રાખતું નથી, એટલે સૂત્રમાં શું કહ્યું છે તેની દરકાર કરતે નથી, અને ગુરૂની વાણીની અપેક્ષા કરે નથી, એટલે ગુરૂએ કહેલા ઉપદેશને અનુસાર વર્તતે નથી, તે અધ્યવસાયવિના કોઈ ક અનુષ્ઠાન કરે છે. શૂન્ય હૃદયથી અનુષ્ઠાન કરે છે તેનું નામ એઘ સંજ્ઞા છે, જે અનનુષ્ઠાનની અંદર આવે છે. આવા અનનુષ્ઠાનને સર્વથા ત્યજી દેવું. કારણ કે, તે તદન વ્યર્થ થાય છે. ૧૦
લેક સંજ્ઞા એટલે શું?
शुचस्यान्वेषणे तीर्थोच्छेदः स्यादिति वादिनाम् । लोकाचारादरश्रघा लोकसंझेति गीयते ॥ ११ ॥
ભાવાર્થ–શુદ્ધ માર્ગને શોધવા જતાં તીર્થને ઉચ્છેદ થઈ જાય, એમ બેલનારાઓને જે લેકના આચાર તરફ શ્રદ્ધા ઉત્પન્ન થાય તે લોકસંજ્ઞા કહેવાય છે. ૧૧
વિશેષાર્થ-જેમ ઘસંજ્ઞાનું સ્વરૂપ કહેવામાં આવ્યું, તેમ લેક સંજ્ઞાનું સ્વરૂપ કહે છે. જે લોકો એમ કહે છે કે, કેવળ શુદ્ધ માર્ગને શોધ કરીએ તે, તીર્થને ઉચ્છેદ થઈ જાય છે, આમ ધારીને માત્ર લેકચાર તરફ આદર અને શ્રદ્ધા રાખે, એટલે શુદ્ધ માર્ગને ત્યાગ કરી કેવળ લેક માર્ગને અનુસરે, તે સંજ્ઞા કહેવાય છે, તે પણ અનનુષ્ઠાનના વિષયમાં આવે છે. ૧૧
Page #232
--------------------------------------------------------------------------
________________
સદનુષ્ઠાનાધિકાર . ૨૨૭, શબ્દ માર્ગ ન શોધવાથી અથઇ માર્ગે
જવાય તેથી હાનિ થાય છે. शिक्षितादिपदोपेत मघ्यावश्यकमुच्यते । द्रव्यतो नावनिर्मुक्तमशुद्धस्य तु का कथा ॥ १२ ॥
ભાવાર્થ-શિક્ષિત વિગેરે પદથી યુક્ત છતાં પણ ભાવથી શૂન્ય જે આવશ્યક કરે, તે દ્રવ્ય આવશ્યક કહેવાય છે, તે પછી અશુદ્ધની તે શી વાત કરવી? ૧૨
વિશેષાર્થ-જે આવશ્યક, શિક્ષા ગ્રહણથી તથા આસેવનથી કરવામાં આવ્યું હોય, પણ તે ભાવથી શૂન્ય હોય તે, તે દ્રવ્ય આવશ્યક કહેવાય છે તે પછી તે અશુદ્ધ કરવામાં આવે તે, તેની શી વાત કરવી? અર્થાત અશુદ્ધ ક્રિયા કરવામાં કોઈપણ લાભ થતું નથી. ૧૨.
અશુદ્ધ ક્રિયા કરવાથી શું થાય છે?
तीर्थोच्छेदभिया हंता विशुद्धस्यैव चादरे। सूत्रक्रियाविलोपः स्याङ्गतानुगतिकत्वतः॥ १३ ॥
ભાવાર્થ-તીર્થને ઉચ્છેદ થવાના ભયથી અશુદ્ધ ક્રિયા કરવામાં આદર કરવાથી ગતાનુગતિકપણું વડે સૂક્ષમ ક્વિાનો લેપ થાય છે. ૧૩
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૮
અષાત્મ સાર.
વિરોષાર્થ જે તીર્થને ઉછેદ થવાના ભયથી અશુદ્ધ ક્રિયા કરવામાં, આદર કરવામાં આવે, તે ગાડરીઆ પ્રવાહની પેઠે કરવાથી કાંઈ પણ પરમાર્થ જાણવામાં આવે નહીં, તેથી સૂક્ષમ ક્રિયા જે જ્ઞાન કિયા તેને નાશ થાય છે, અર્થાત ગાડરીઆ પ્રવાહથો પર માર્થ જાણ્યા વિના અશુદ્ધ ક્રિયા કરવામાં આવે તે, સૂમ ક્રિયા-જ્ઞાનને નાશ થાય છે. ૧૩ એમ કરવાથી મિથ્યાત્વ ધર્મને ત્યાગ થતો નથી. धर्मोद्यतेन कर्त्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥ १४ ॥
ભાવાર્થ-ધર્મને વિશે ઉદ્યત એવા પુરૂષને જે કર્તવ્ય છે, તે ઘણુંઓએ જે કર્યું હોય તે મિથ્યાષ્ટિને ધર્મ કદિપણ ત્યાગ કરવા ગ્ય ન થાય. ૧૪
વિશેષાર્થ–જેઓ એમ કહે છે કે, ઘણાએ કરે, તે આ પણે કરવું, તે મિથ્યાત્વને સેવનારા ઘણા છે, તે આપણે પણ મિથ્યાત્વ સેવવું જોઈએ. તે ઉપરથી સમજવાનું છે કે, એ વિચાર કદિપણ લાવે નહીં. ૧૪
છેવટે અનનુષ્ઠાન સિદ્ધ કરે છે.
तस्मात्यानुगत्या यत् क्रियते सूत्र बर्जितम् । ओघतो लोकतो वा तदननुष्ठानमेवहि ॥ १५
Page #234
--------------------------------------------------------------------------
________________
રરક
સદનુષ્ઠાનાધિકાર. ભાવાર્થ તેથી સૂત્રની શિલીએ રહિત જે ગતનુગતિક પણે એuસંજ્ઞાથી અથવા લકસંજ્ઞાથી કરવામાં આવે તે અનનુષ્ઠાન કહેવાય છે. ૧૫
વિશેષાર્થ–ઉપર કહેવા પ્રમાણે સૂત્રની શૈલીને છેડી ગતાનુગતિક પણે એટલે ગાડરીઆ પ્રવાહની જેમ ઘસંજ્ઞા કે લેક સંજ્ઞાથી જે અનુષ્ઠાન કરવામાં આવે, તે અનનુષ્ઠાન કહેવાય છે, અને તે સર્વથા ત્યાગ કરવા ગ્ય છે. ૧૫ તે અનનુષ્ઠાન ઉપર અકામ નિર્જરા અને સુકામ
નિજ રાની ઘટના. अकामनिर्जराकत्वं कायक्लेशादिहोदितम् । सकामनिर्जरा तु स्यात् सोपयोमपत्तितः ॥ १६ ॥
ભાવાર્થ–આ લેકમાં અજ્ઞાન પણે કાયાને કષ્ટ આપવાથી અકામ નિર્જરા કહેવાય છે. અને ઉપગ સહિત પ્રવૃત્તિ કરવાથી સકામનિર્જરા કહેવાય છે. ૧૬
વિશેષાર્થ–જે અનુષ્ઠાન અજ્ઞાનથી ઉપર રહિત કરવામાં આવે, તે કાયાને નકામું કષ્ટ આપવાનું છે, તેથી તે અકામ નિર્જરા કહેવાય છે, અને જે અનુષ્ઠાનમાં જ્ઞાનથી ઊપગ સહિત પ્રવૃત્તિ કરવામાં આવે, તે સકામ નિર્જરા કહેવાય છે, તેથી જ્ઞાન અને ઉપગ સહિત ક્રિયા કરવી જોઈએ. ૧૬
Page #235
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
તદ્વેતુ અનુષ્ઠાનનું સ્વરૂપ.
सदनुष्ठान रागेण तदेतुर्मार्गगामिनाम् । एतच्च चरमावर्त्ते नो भोगादेर्विना भवेत् ॥ १७ ॥
૨૩૦
ભાવા—માર્ગાનુસારી જે શુદ્ધ ક્રિયાના રાગથી કરે, તે તદ્ધંતુ અનુષ્ઠાન કહેવાય છે, એ તધેતુ અનુષ્ઠાન જયારે છેલ્લું પુ૬ગલ પરાવત્ત રહે, ત્યારે ભાગાદિ વિના હાતુ નથી. ૧૭
વિશેષા -માર્ગાનુસારી પુરૂષ જે શુદ્ધક્રિયાના રાગથી અનુષ્ઠાન કરે તે તધેતુ અનુષ્ઠાન કહેવાય છે. તે અનુષ્ઠાન જ્યારે છેલ્લુ પુદ્ગલ પરાવર્ત્ત રહે, ત્યારે જે ક્રિયા કરે, તે તેના ભાગાદિ વિના અર્થાત્ ઊપયેાગે ન કરે, માટે એ અનુષ્ઠાન પશુ ત્યારેજ ઉન્ન થાય છે. કહેવાના આશય એવા છે કે, જે મોનુસારી મનુષ્ય રાગથી શુદ્ધ ક્રિયા કરે, તે તદ્વેતુ અનુષ્ઠાન કહેવાય છે, અને તે અનુષ્ઠાન છેલ્લુ પુદ્દગલ પરાવર્ત્ત રહે, ત્યારે સન્ન થાય છે. તે તદ્વેતુ અનુષ્ઠાન શ્રેષ્ઠ કેાટીમાં ગણાય છે. ૧૭
તખેતુ અનુષ્ઠાનમાં શું થાય છે?
धर्मयौवन कालोऽयं जववाल दशापरा । अत्र स्यात् सत्क्रियारागोऽन्यत्र चास क्रियादरः || १८ ||
ભાષા--એ તદ્વેતુ અનુષ્ઠાનની અંદર ધર્મના ચાવન કાળ હાય છે, અને સંસારની બાળ દશા નાશ પામે છે. તેમજ એમાં
Page #236
--------------------------------------------------------------------------
________________
સનુષ્ઠાનાધિકાર.
૨૩૧ સત્ ક્રિયામાં રાગ પ્રગટે છે. તે સિવાયના અનુષ્ઠાનમાં અસત શિ ચામાં આદર થાય છે. ૧૮
- વિશેષાર્થ–હવે ગ્રંથકાર તàતુ અનુષ્ઠાનમાં શે લાભ થાય છે? તે વાત દર્શાવે છે. છેલ્લાં પુદગલ પરાવર્તની અંદર પ્રાપ્ત થયેલા તહેતુ અનુષ્ઠાનમાં ધર્મને વન કાળ પ્રવર્તે છે, એટલે ધર્મ બળવાન થાય છે, અને સંસારની બાળ દશા નિવૃત્ત થાય છે, અર્થાત્ તે તàતુ અનુષ્ઠાન આચરવાથી માણસ ધર્મમાં પૂર્ણ રાગી બને છે, અને સંસાર તરફ વૈરાગ્ય ધરે છે. એટલું જ નહીં પણ, તહેતુ અનુષ્ઠાનમાં સત્ ક્યિામાં રાગ પ્રગટે છે, એટલે તે સત્ ફિયાને રાગી બને છે તે સિવાયના ત્રણ અનુષ્ઠાનમાં અસત્ ક્રિયામાં આદર થાય છે. એટલે તહેતુ અનુષ્ઠાન સર્વદા સેવ્ય છે, અને બીજાં ત્રણ અનુષ્ઠાને અસેવ્ય છે. ૧૮ ધર્મ યુવાનને અશુદ્ધ ક્રિયા લજજાને માટે થાય છે.
जोगरागाद्यथा यूनो बालक्रीमाखिला हिये । धमेयूनस्तथा धर्मरागेणासत्क्रिया हिये ॥१॥
ભાવાર્થ-જેમ યુવાન પુરૂષને ભેગના રાગથી બધી બાળ કીડા લજજાને માટે થાય છે, તેમ ધર્મમાં યુવાન બનેલાને ધર્મના રાગથી અશુદ્ધ ક્યિા લજ્જાને માટે થાય છે. ૧૯
વિશેષાર્થ–મહાન પુરૂષે આલંકારિક ભાષામાં ધર્મના વિષયમાં બે પ્રકારના પુરૂષ કલ્પે છે. એક ધર્મબળ અને ધર્મ
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અધ્યામ સાર,
યુવાન. જે પુરૂષ ધર્મને વિષ યથાર્થ રીતે પ્રવર્તતે ન હોય તે ધર્મબાળ કહેવાય છે, અને જે ધર્મને વિષે યથાર્થ રીતે પ્રવ
તે હેય, તે ધર્મયુવાન ગણાય છે. એવા ધમં યુવાનને ધર્મ ઉપર એટલે બધે રાગ હોય છે, કે જેથી તેને અસત્ યિા લજજાને માટે થાય છે, એટલે અશુદ્ધ ક્રિયા કરવામાં તેને ઘણીજ લજ્જા ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે અશુદ્ધ ક્રિયા કર્તજ નથી. તે ઊપર દષ્ટાંત આપે છે. જેમ યુવાન પુરૂષને ભેગના રાગથી બધી બાળ ક્રીડા લજજાને માટે થાય છે, એટલે યુવાન બાળક્રીડા કરવામાં જેમ શરમાય છે, તેમ ધર્મયુવાન પુરૂષ અશુદ્ધ ક્રિયા કરવામાં શરમાય છે. ૧૯
ચોથું તબ્ધતુ અનુષ્ઠાન શામાટે કહ્યું છે? चतुर्थ चरमावर्ते तस्माद्धर्मानुरागतः। अनुष्ठानं विनिर्दिष्टं बीजादिकमसंगतम् ।। ३०॥
ભાવાર્થ–તેજ હેતુથી ચરમ પુદગલાવર્તમાં ધર્મના અનુરાગવડે ચોથું તàતુ અનુષ્ઠાન કહેલું છે. તે પણ બીજાદિક જે સમકિત તે અપ્રાપ્ત છે. ૨૦
વિશેષાર્થ છેલ્લા પુલાવમાં ધર્મનાં અનુરાગ વડે તબ્ધતુ નામે થું અનુષ્ઠાન કહેલું છે તે ઊત્તમ અનુષ્ઠાન છે, કારણ કે, તે ધર્મના અનુરાગથી ઊત્પન્ન થાય છે. જે કે તે અનુષ્ઠાન ઊત્તમ છે, તે પણ તેની અંદર સમ્યકત્વ અપ્રાત છે, એટલે સમ્યકત્વ પ્રાપ્ત જ થાય,એ તેમાં નિયમનથી. ૨૦
Page #238
--------------------------------------------------------------------------
________________
સદનુષ્ઠાનાધિકાર.
તેમાં બીજરૂપ સમ્યકત્વ ક્યારે પ્રાપ્ત થાય છે? बीजं चेह जनान् दृष्टा शुकानुष्ठानकारिणः । बहुमानप्रशंसाभ्यां चिकीर्षा शुरूगोचरा ॥ २१ ॥
ભાવાર્થ શુદ્ધ અનુષ્ઠાનને કરનારા લેાકેાને એઇ તેમનુ’ બહુમાન અને પ્રશંસા કરી શુદ્ધ ક્રિયા કરવાની ઇચ્છા થાય તેવાને ખીજ રૂપ સમ્યકત્ત્વ પ્રાપ્ત થાય છે. ૨૧
વિશેષા—તદ્વેતુ અનુષ્ઠાનમાં પણ ખીજ રૂપ સમ્યકત્વ ક્યારે પ્રાપ્ત થાય, તે વિષે ગ્રંથકાર લખે છે. જૈય્યા શુદ્ધ અનુષ્ઠાન કરતાં હોય, તેમને જોઇ તેમનુ બહુમાન કરે, તેમની પ્રશંસા કરે અને તેમ કરી શુદ્ધ ક્યા કરવાની ઈચ્છ થાય, ત્યારે પીજ રૂપ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. કહેવાના આશય એવા છે કે, તદ્વેતુ અનુછાનમાં જો સમ્યકત્વ પ્રાપ્ત કરવુ હૈાયતા, શુદ્ધ ક્રિયા કરનારા લોકોને જોઇ તેમનું બહુમાન અને પ્રશ’સા કરવી, અને તે પછી શુદ્ધ ક્રિયા કરવાની ઈચ્છા કરવી, તેથી ખીજ રૂપ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ૨ તદેતુ અનુષ્ઠાનના અકુર તથા સ્કંધ કહે છે. तस्या एषानुबंधाकलंकः कीर्त्यतेऽकुरः । सत्वा चित्रा स्कंकल्पाच वर्ण्यताम् ॥ २२ ॥
ભાવાર્થ શુદ્ધ ક્રિયા કરવાના અનુબંધ તે ખીજને નિષ્કલંક અ‘કુર કહેવાય છે, અને તેની અન્વેષણા કરવી, તે વિવિધ જાતની કબ્રની કલ્પના જશે. ૨૨
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૪
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ-જેમ બીજમાંથી અંકુર અને અંધ થાય છે, તેમ સમ્યકત્વ રૂપી બીજને, શુદ્ધ કિયાને અનું બધ–એટલે શુદ્ધ ક્રિયાને અનુબંધ તે નિષ્કલંક અંકુર કહેવાય છે. અને તહેતુ અનુષ્ઠાનની અન્વેષણ શેધ કરવી, તે તેના વિચિત્ર રકંધ (થડ) કલ્પેલા છે. કહેવાને આશય એ છે કે, શુદ્ધ ક્રિયા કરવાને આગ્રહ રાખે, અને સર્વદા તેની શોધ કર્યા કરવી કે જેથી તદ્ધત અનુષ્ઠાનના ફળ રૂપે બીજરૂપ સમ્યકત્વ નવપલ્લવિત થાય છે.રર
તેનાં પત્ર અને પુષ્પ કહે છે. प्रवृत्तिस्तेषु चित्रा च पत्रादिसशी मता। पुष्पंच गुरुयोगादि हेतुसंपत्तिलक्षणम् ॥ १३ ॥
ભાવાર્થ તેઓમાં પ્રવર્તવું, તે વિચિત્ર પ્રકારનાં પ જાવાં, અને ગુરૂને યોગ વગેરે કારણેથી સ્વર્ગાદિ સંપત્તિ એ. પુષ્પ સમજવું. ૨૩ ' વિશેષાર્થ-તહેતુ અનુષ્ઠાનને અંગે જે જે પ્રવૃત્તિ કરવી, તે સમ્યકત્ત્વ રૂપ બીજનાં વિચિત્ર પત્રે સમજવા, અને સદ્દગુરૂને વેગ પ્રાપ્ત કરી તે વડે સ્વર્ગાદિ સંપત્તિ પ્રાપ્ત કરવી, તે તેનું પુષ્પ સમજવું. અર્થાત્ તેમાં પ્રવૃત્તિ કરવાથી સમ્યકત્વ બીજ પદ્ધવિત થાય છે, અને પછી સગુરૂનો વેગ થવાથી તેમના ઉપદેશ પ્રમાણે ચારિત્ર ધર્મ પ્રાપ્ત થતાં સ્વર્ગાદિ સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૨૩
હવે તેનું ફળ દર્શાવે છે. भावधर्मस्य संपत्तिर्या च सद्देशनादिना । फलं तदत्र विज्ञेयं नियमान्मोक्षसाधकम् ॥ १४ ॥
Page #240
--------------------------------------------------------------------------
________________
સદનુષ્ઠાનાધિકાર.
૨૩૫
ભાવાર્થ–સારી દેશના વગેરેથી જે ભાવધર્મની સંપત્તિ તે અહિં ફળ જાણવું, જે ફળ નિયમથી મોક્ષનું સાધક થાય છે. ૨૪
વિશેષાર્થ–સારી ધર્મદેશના સાંભળવાથી જે ભાવધર્મની સંપત્તિ પ્રાપ્ત થાય છે, તે બીજ રૂપ સમ્યકત્વનું ફળ છે, જે ફળ નિશે મેક્ષને સાધનારૂં થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે. હમેશાં ઉત્તમ પ્રકારની દેશના સાંભળવામાં આવે તે તેથી ભાવધર્મની સંપત્તિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ ભાવધર્મ વધે છે, જે ભાવધર્મ દ્રવ્ય ધર્મથી ચડી આવે છે. જયારે ભાવધર્મ વૃદ્ધિ પામે છે, ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેને અહિ સમ્યકત્વ બીજના ફળ રૂપે કહેલ છે. ૨૪
પાંચમાં અમૃતાનુષ્ઠાનનું લક્ષણ सहजो जावधर्मो हि शुषचंदनगंधवत् । ત મનુષ્ઠાનમમૃત સમરસ | ૨૫
ભાવાર્થ-સહજ એ ભાવધર્મ શુદ્ધ ચંદનના સુગંધના જે છે, તે ભાવ ધર્મ સહિત એવું અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. ૨૫
વિશેષાર્થ–સહજ-સવાભાવિક એ ભાવધર્મ, કે જે શુદ્ધ ચંદનના સુગંધ જેવું છે, એટલે જેમ ચંદનની સુગંધ શુદ્ધ હોય છે, તેમ એ ભાવધર્મ શુદ્ધ હોય છે, એ ધર્મ સાથે જે અનુકાન કરવામાં આવે, તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. તે અનુષ્ઠાન કર્તવ્ય અને આદરણીય છે. ૨૫
Page #241
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
અમૃતાનુષ્ઠાનનું સામાન્ય લક્ષણ,
जैनीमाज्ञां पुरस्कृत्य प्रवृत्तं चित्तशुद्धितः संवेग गर्नमत्यंतममृतं तद्विदो विदुः ॥ २६ ॥
R$$
ભાવા —શ્રી જીનેશ્વરની આજ્ઞાને આગળ ધરી, ચિત્તની શુધ્ધિ પૂર્વક આચરણ કરે અને અત્યંત સવેગ ભાવને ધારણ કરે તેને ગણધરો અમૃતાનુષ્ઠાન કહે છે. ૨૬
વિશેષા—ભાવ ધર્મને એટલે ચિત્તની શુધ્ધિને નિરવર ઉજવળ રાખે અને તેની સાથે પ્રભુની આજ્ઞાનુ કઇ રીતે ઉલ્લંધન થઇ ન જાય તેવી સાવચેતી રાખી પરમ વૈરાગ્યને ધારણ કરે, તેને શાસ્ત્રકારો અમૃતાનુષ્ઠાનનુ લક્ષણ કહે છે. ૨૬
અમૃતાનુષ્ઠાનનું વિશેષ લક્ષણ,
शास्त्रार्थालोचनं सम्यक् प्रणिधानं च कर्मणि । कालाद्यगा विपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ॥ २७ ॥
ભાવા ——શાસ્ત્રના અર્થના વિચાર, ક્રિયાને વિષે સમ્યગ્ ધ્યાન, કાળાક્રિકના અંગની અવગણના—એ અમૃતાનુષ્ઠાનનાં લક્ષણા છે. ૨૭
વિશેષાજેતે અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત થયેલ હાય, તે પુરૂષ શાસ્ત્રના અના વિચાર કરે છે. ધર્મની ક્રિયા કરવામાં વીય
Page #242
--------------------------------------------------------------------------
________________
સદનુણાનાધિકાર.
ઉલ્લાસ ધારણ કરે છે, જેમ કામા છેષને ગણતે નથી, અથવા જે કાળે જે ડ્યિા ઉચિત હોય, તે કરે છે–એ અમૃતાનુષ્ઠાનનાં લક્ષણે છે. એટલે અમૃતાલુકાનને કરનારા પુરૂષમાં તેવાં લક્ષણે હાર્ચ છે. ર૭
કયા કયા અનુષ્કાને શ્રેષ્ઠ અને નષ્ટ છે?
घयं हि सदनुष्ठानं त्रयमत्रासदेव च । તાનિ જા એ ગોવિનાશના આ 3 |
ભાવાર્થ-તે પાંચે અનુષ્ઠાનમાં છેલ્લાં બે તબ્ધત અને અઅતાનુષ્ઠાન, સત્ છે અને પહેલાં ત્રણ વિષાણુઝાન, ગરાનુષ્ઠાન અને અનgબુઝાન અસત્ છે, પણ તેમાં છેલ્લું અમૃતાલુકાના મેહના ઉગ્ર વિશ્વને નાશ કયવાથી શ્રેષ્ઠ છે. ૨૮
વિષાથી પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં તબ્ધત અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્કાને સત છે, એટલે આદરયા ચગ્ય છે, કારણ કે તેની અંદર સમ્યકત્વ બીજી નિર્મળતા અને ભાવ
ની પ્રાપ્તિ થાય છે. અને પહેલાં વિષનુષ્ઠાન, ગરાસુકાન અને અનનુષ્ઠાન અસત્ છે, કારણ કે, તેની અંદર ક્રિયાની શુદ્ધિ હતી નથી, એ તકેતુ અને અમૃતાલુકાનમાં અમૃતાનુષ્ઠાન અતિશય છેઇ છે, કારણ કે તેમાં મેહપ ઉગ્ર વિશ્વને ના થાય છે. તેથી તે અત્યંત આદરણીય અને આચરણીય છે. ૨૮
Page #243
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
સદનુષ્ઠાનનું લક્ષણ.
आदर करणे प्रीतिर विसंपदागमः । जिज्ञासा तद् सेवा च सदनुष्टानलक्षणम् ॥ २७ ॥
૨૩૮
ભાવા — ક્રિયામાં આદર કરે અને તે પર પ્રીતિ રાખે, તેમાં મેાટી સ`પત્તિ પ્રાપ્ત કરે, તત્ત્વ જાણવાની ઇચ્છા રાખે, અને તે તત્ત્વને જાણનારની સેવા કરે, તે સદ્દનુષ્ઠાનનું લક્ષણ છે. ર૯
વિશેષાથ—જેને સત્ અનુષ્ઠાન પ્રાપ્ત થયું... હાય, અથવા જે સત્ અનુષ્ઠાન કરવા તત્પર હાય, તે ધર્મની શુદ્ધ ક્રિયામાં આદ૨ કરે છે, તેને આચરવામાં પ્રીતિ રાખે છે, તેને માટી સપત્તિ પ્રાપ્ત થાય છે, તેના હૃદયમાં તત્ત્વને જાણવાની ઈચ્છા પ્રગટ થાય છે, અને તે ઇચ્છાને લઈ તત્ત્વને જાણનારાની સેવા કરે છે. આવાં લક્ષણ્ણા જેમાં દેખાય, તે સત્ અનુષ્ઠાન કહેવાય છે. જેના ચેાગથી પુરૂષ ઉત્તમ ગતિનો અધિકારી બને છે, તેથી ઊત્તમ જીવાએ સદા સદનુષ્ઠાન આચરવામાં તત્પર રહેવું. ર૯
તે સદનુષ્ઠાનના ચાર પ્રકાર પણ દર્શાવેલા છે.
दैर्निनं भवेदिच्छा प्रवृत्ति स्थिर सिद्धिनिः । चतुर्विधमिदं मोहयोजनाद्योगसंज्ञितम् ॥ ३० ॥
ભાવા—ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદથી ભેદ પામેલુ' સત્ અનુષ્ઠાન મેાક્ષની સાથે યેાજવાથી યાગના નામથી કહેવાય છે. ૩૦
Page #244
--------------------------------------------------------------------------
________________
સદનુષ્ઠાનાધિકાર.
૨૩૯ વિશેષાર્થ–શુદ્ધ ક્રિયાવાળું તે સત્ અનુષ્ઠાન, ઈચ્છા, પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ એવા ચાર ભેદવાળું છે. તેને મોક્ષની સાથે ગ હેવાથી તે ચોગના નામથી ઓળખાય છે. ૩૦
ઈચ્છા અને પ્રવૃત્તિનાં લક્ષણ इच्छा तद्वत्कथा प्रीतियुक्ता विपरिणामिनी । प्रवृत्तिः पालनं सम्यक् सर्वत्रोपशमान्वितम् ॥ ३१ ।।
ભાવાર્થ–ગુરૂને ઉપદેશ તથા કથા ઉપર ન ફરે તેવી પ્રીતિ તે ઈચ્છા કહેવાય છે. અને ગુરૂના કહેવા પ્રમાણે ઉપશમ સહિત વ્રત પાળે, તે પ્રવૃત્તિ કહેવાય છે. ૩૧
વિશેષાર્થ–ગુરૂને ઉપદેશ સાંભળવાની અને ધર્મ કથાની પ્રીતિ, તે ઈચ્છા કહેવાય છે, તે પ્રીતિ સામાન્ય નહીં, પણ અત્યભિચારી હેવી જોઈએ. અને ગુરૂ જે કહે તે પ્રમાણે વર્તવું, પણ તે ઉપશમ સાથે વર્તવું, તે પ્રવૃત્તિ કહેવાય છે. ૩૧
સ્થિરતા અને સિદ્ધિનાં લક્ષણ सतक्षयोपशमोत्कर्षा दतिचारादिचिंतया । रहितं तु स्थिरं सिधिः परेषामर्थसाधकम् ॥ ३॥
ભાવાર્થ–સારા ક્ષપશમના ઉત્કર્ષથી અતિચાર વગેરેની ચિંતા ન રાખે, અર્થાત્ અતિચાર ન લગાડે તે સ્થિરતા કહેવાય છે, અને બીજાઓનાં અર્થને સિદ્ધ કરાવે, તે સિદ્ધિ કહેવાય છે. ૩૨
Page #245
--------------------------------------------------------------------------
________________
અધ્યમ સાર.
વિધાર્થ થકાર સ્થિરાગ અને સિદ્ધિગનાં હયાણ કહે છે. ઉત્તમ પ્રકારના હોય પશમના ઉત્કર્ષથી અતિચાર ન લગાડે અને મનને સ્થિરતામાં વર્તાવે, તે સ્થિરતાગ કહેવાય છે, અને નિરતિચાર એવી શુદ્ધ ક્રિયામાં બીજા પ્રાણીઓને ચાઇ તેમને અર્થ પણ સધાવે, તે સિદ્ધિયોગ કહેવાય છે. કર તે ઈચ્છાદિ ચાર ભેદોમાં શ્રદ્ધા–પ્રીતિને વેગ
થવાથી બીજા વિચિત્ર ભેદ પડે છે. ૌલા બે વિશિત્રા શું પરાસ્તા अशापीत्यादियोगेन जव्यानां मार्गगामिनाम् ॥ ३३ ॥
ભાવાર્થ–પશમના ભેદથી શ્રેષા-પ્રીતિ વગેરેના વેગવડે માર્ગનુસારી એવા ભવ્ય જેને ઈચ્છાદિ ભેગના વિચિત્ર ભેદ થાય છે. ૩૩
વિશેષાર્થ–ક્ષપશમના હૈદથી અને શ્રદ્ધા–પ્રીતિ વગેરે નાગથી તે ઈચ્છાહિ એગના વિચિત્ર ભેદ થઇ શકે છે, એ બેદે કેને લાગુ પડે છે? તેને માટે ગ્રંથકાર કહે છે કે, માર્ગનુસારી એવા ભવ્ય જીને, એ ભેદે લાગુ પડે છે, એટલે માર્ગાનુસારી ભવ્ય જીને અનુસરીને એ ભેદે હેઈ શકે છે. ૩૩
તે પ્રકારે દર્શાવે છે. अनुकंपा च निर्वेदः संवेगः प्रशमस्तथा । एतेषा मनुनावाः स्युरिगदीना यथाक्रमम् ॥ ३४॥
Page #246
--------------------------------------------------------------------------
________________
સદનુષ્ઠાનાધિકાર.
સા
ભાવા—અનુક્ર પા, નિવેદ્ય, સવેગ અને પ્રથમ એ અ નુક્રમે ઈચ્છા યાગ વગેરેના અનુભાવ-પ્રકાર છે. ૩૪
વિશેષા—ઈચ્છા ચાગના અનુભાવ અનુકંપા, પ્રવૃત્તિ ચેાગના અનુભાવ નિક, સ્થિરતાયેાગના અનુજાવ સવેગ અને સિદ્ધિ ચેાગના અનુભાવ પ્રથમ આ પ્રમાણે અનુક્રમ લેવે. એ ઇચ્છાયાગાદિકનું સાફલ્ય શ્રાવક અને ચતિ નેને થાય છે.
૩૪.
कायोत्सर्गादि सूत्राणां श्राभेघादिभावतः । इवादियोग साफल्यं देश सर्वव्रतस्पृशाम् ॥ ३५ ॥
ભાવા—કાયાત્સર્ગતિ આવશ્યક સૂત્રની શ્રદ્ધા, બુદ્ધિ વગેરે ભાવથી દેશવ્રત વાળા શ્રાવકાને તથા સર્વંત્રતવાળા મુનિને ઇચ્છાતિ ચેક ગ સાફલ્ય પ્રાપ્ત થાય છે. ૩૫
વિશેષા,
ઈચ્છા મગ વગેરે ક્યારે સફળ થાય છે ? તે
છે
વિષે ગ્રંથકાર કહે છે. કાચેાત્સર્ગાઢિ આવશ્યક સૂત્ર ઉપર ભાવથી શ્રદ્ધા થાય, અને તે તરફ્ શુદ્ધ બુદ્ધિ પ્રવતે તા, ઇચ્છાચેગ વગેર સફળ થાય છે. તે કેને સફળ થાય છે ? એવા પ્રશ્ન ઉઠતાં ગ્રંથકાર કહે છે કે, શ્રાવક અને મુનિનેને તે સફળ થાય છે. પણ તે અને જ્યારે વ્રતધારી હેય તા, તે સફળ થાય છે. આવક દેશથી નત ધારીઢાય, અને મુનિ સવથી વતધારી હાય તા તે સફળ થાયછે.૩૫
૧૬
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૨
અધ્યાત્મ સાર.
તે ઇચ્છાદિયાગમાં ભેદ ભાવ કેવી રીતે હાય, તે દ્રષ્ટાંત પૂર્વક સમજાવે છે.
गुडखमादि माधुर्य नेदवत् पुरुषांतरे । नेदेऽपीच्छादि जावानां दोषोनार्थान्वयादिह ॥ ३६ ॥
ભાવા—ગાળ, ખાંડ વગેરેના માયને લેક જેમ પુરૂષ વિશેષમાં રહેલા છે, તેમ ઇચ્છા ૢિ ચેાગના ભેદ પશુ તેવી રીતે રહેલ છે, અ-ફળમાં તે તેમનેા ભેદ નથી, તેથી તે દુષિત નથી. ૩૬
વિશેષા—ઇચ્છાદિ યાગના ભેદ જુદા જુદા દર્શાવ્યા છે, પણ તેઓ ફળમાં એકજ છે, એટલે ફળ પ્રાપ્ત કરવામાં તેમની એક્તા છે. તે વાતને દષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ ગાળ, સાકર વગેરેમાં મધુરતા સરખી છે, પણ પુરૂષને લઇને તેનામાં ભેદ રહેલેા છે, એટલે કેઇને ગોળ મીઠા લાગે છે, કાઇને સાકર મીઠી લાગે છે, અને ખાંડ મીઠી લાગે છે. તે મીઠાશ એક છે, પણ પુરૂષને લઈને તેના સ્વાદમાં ભિન્નતા દેખાય છે, તેવી રીતે પુરૂષાની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, માટે ઇચ્છાદ્ધિ ચાગના ભાવમાં ભેદ રહેલા દેખાય છે, તેથી તેમાં કાઇ જાતનુ` દૂષણુ નથી. જેમ ગાળ વગેરેની મીઠાશ જુદી જુદી છે, પણુ મીઠાશનો અથ -ફળ એકજ છે. એટલે ગમે તે મીઠાશથી મિઠાશ પણાને અર્થ સરે છે, તેમ ઈચ્છાદ્ધિક ચેગના જો કે ભેદ દર્શાવ્યા છે, તેપણ તેમનાથી એકજ ફળ મળે છે, તેમાં કાંઇ પણ દૂષણુ માનવું નહીં, તે પિરણામે અભેદ રૂપેજ પ્રવર્તે છે. ૩૬
Page #248
--------------------------------------------------------------------------
________________
સદનુણાનાધિકારઃ જેમનામાં ઈચ્છાદિ ચાગને લેશ પણ નથી,
તેઓમાં છુટ મૃષાવાદજ છે. येषां नेच्छादिलेशोऽपि तेषां त्वेतत्समर्पणे । स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥ ३७॥
ભાવાર્થ...જેમનામાં ઈચ્છાદિ વેગને લેશ પણ નથી, તેમને એ ઈચ્છાદિ રોગ અપણ કરવામાં ક્યુટ એ મહા મૃષાવાદને દેષ લાગે છે, એમ આચાર્યો કહે છે. ૩૭
વિશિષાથ-જેઓ શુદ્ધ અનુષ્ઠાન આચરવાની ઈચ્છા રાખતા હોય, પણ તેમનામાં ઈચ્છાદિયેગને લેશ ન હોય તે, તેઓ • તે અનુષ્ઠાનને અગ્ય છે. તેથી તેમને ઈચ્છાદિ વેગ આપવામાં પ્રગટ રીતે મહા મૃષાવાદને દોષ લાગે છે, એમ પ્રાચીન આચાર્યો કહે છે. ૩૭
उन्मार्गों त्यापनं बाढ मसमंजसकारणे ।। जावनीयमिदं तत्त्वं जानानै योगविंशिकाम् ॥ ३०॥ ભાવાર્થ-જે અત્યંત અનુચિત કારણ છે, તેની અંદર ઊન્માર્ગનું સ્થાપન થાય છે, તેથી ગવિશિકા ગ્રંથના જાણનારા પુરૂએ તત્ત્વને વિચાર કરી આ સદનુષ્ઠાન આચરવું. ૩૮ ' વિશેષાર્થ જે કારણ અનુચિત છે, એટલે સત્કાર્ય પર જે કારણે સર્વ રીતે ઉચિત નથી, તેમાં પ્રવર્તવાથી ઊન્માર્ગનું સ્થાપન થાય છે, એટલે ઊન્માર્ગે પ્રવૃત્તિ કરાય છે, તેથી યેગ
Page #249
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
નિર્દેશિકા ગામના ગ્રંથને જાણનારા પુરૂષાએ તત્ત્વને ખિચાર કરી, આ સત્તુનુષ્ઠાનને આચરવું એ યોગવિશિકા ગ્રંથ જાણવામાં આન્યા હોય તે, તેમાંથી ઇચ્છાદિ ચેગનુ શુદ્ધ સ્વરૂપ સારી રીતે સમજાય છે. તેથી તેના જ્ઞાતા પુરૂષો સદનુષ્ઠાનનુ’શુદ્ધ સ્વરૂપ સારી રીતે સમજી શકે છે. એટલે તેએ અનુચિત કારણને સમજી લે છે. પછી તેઓ ઊન્માર્ગે પ્રવૃત્તિ કરતા નથી. માટે ચેગવિશિકા જાણી અને અનુચિત કારણ દૂર કરી સદા સદનુષ્ઠાન આચરવું. ૩૮ છેવટે શુ કરવુ જોઇએ ?
त्रिधा तत्सदनुष्ठानमादेयं शुद्धचेतसा । ज्ञात्वा समयसद्भावं लोक संज्ञां विहाय च ॥ ३७ ॥
ભાવા—તેથી સિદ્ધાંતનેા સદ્ભાવ જાણી, અને લેાક સજ્ઞાને છેડી દઇ, શુદ્ધ ચિત્ત વડે મન, વચન અને કાયાએ કરી, સદનુષ્ઠાનને સેવવું. ૩૯
વિશેષા છેવટે ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે કે મન, વચન અને કાયાવડે સદ્દનુષ્ઠાન સેવવું. તે સેવવાને માટે ત્રણ આખત ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ તા સિદ્ધાંતના ભાવ જાણવા, કારણ કે, સિદ્ધાંત જાણ્યા વિના સદ્ઘનુષ્ઠાનનું સ્વરૂપ સમજાતું નથી, તેથી સિદ્ધાંત દ્વારા સદનુષ્ઠાનનુ પ્રથમ સ્વરૂપ જાણવું; અને લાક સ’જ્ઞાના ત્યાગ કરી દેવા. અર્થાત્ લેાક રીતિ, સાંસારિક ઉપાષિમાંથી દૂર થઇ જવું. જયારે સિદ્ધાંત ભાવ સમજવામાં આ વે છે, ત્યારે પ્રાયે કરીને લેાકસ જ્ઞાના ત્યાગ થઇ જાય છે. પછી સ
Page #250
--------------------------------------------------------------------------
________________
સત્તુ”નાધિારઃ
૪૫
નુષ્ઠાન આચરવું. તેને આચરવામાં હદય યુદ્ધ રાખવુ. હૃદયની શુદ્ધિથી સનુષ્ઠાન સારૂ સધાય છે. જયાં સુધી હૃદયશુદ્ધિ નહાય, ત્યાં સુધી સદ્દનુષ્ઠાન સિદ્ધ થતું નથી. ટુંકામાં સિદ્ધાંતના ભાવનું જ્ઞાન, લેાક સજ્ઞાના ત્યાગ અને શુદ્ધ હૃદય ત્રિપુટીના ચેાગ હાય તા,સદનુષ્ઠાન સારી રીતે સમીથાય છે એ ભાવાર્થ છે. ૩૯
इति दशमः सदनुष्ठानाधिकारः
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૨
અધ્યાત્મ સાર.
अधिकार ११ मो.
•
मनः शुद्धि नामाधिकारः ।
ઊચિત આચરણની ઇચ્છાવાળાએ પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઇએ.
उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसः खलु शोधनम्।। गवतां कृते मलशोधने कमुपयोगमुपैतु रसायनम् ॥ १ ॥
ભાવા——શુભ એવા ઉચિત આચરણની ઇચ્છાવાળા પુ રૂષાએ પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઈએ. રાગીને મલશુદ્ધિ કર્યાં વગર રસાયન આપે તેા, કયા ઉપયોગને પામે ? ૧
વિશેષા—સત્તુનુષ્ઠાનનેા અધિકાર કહ્યા પછી, હવે ગ્રંથકાર મનઃ શુદ્ધિના અધિકાર કહે છે. કારણ કે, સનુષ્ઠાન કરવામાં મનની શુદ્ધિ આવશ્યકતા છે. સદ્દનુષ્ઠાન કરવામાં પ્રવતેલા મનુષ્યને મનની શુદ્ધિ થાય છે, અને તે પછી અધ્યાત્મના અધિકાર પ્રાપ્ત થાય છે. જયાં સુધી મનની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી
Page #252
--------------------------------------------------------------------------
________________
મનઃશુદ્ધિ અધિકાર
૨૪૭ અધ્યાત્મની શુદ્ધિ પણ થતી નથી, તેથી હવે મનઃશુતિના અધિકારને આરંભ કરે છે. જે પુરૂષે શુભ આચરણ કરવાને ઈચ્છતા હેય તેમણે પ્રથમ મનની શુદ્ધિ કરવી જોઈએ. તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. રોગી પુરૂષને રસાયન-ઔષધ આપવું હોય તે, પ્રથમ મલ શુદ્ધિ કરવી જોઈએ. મલ શોધન કર્યા વિના આપેલું રસાયન નકામું થાય છે, તે આરોગ્ય કરી શકતું નથી. જેમ રસાથન આપવામાં મલશુદ્ધિની આવશ્યકતા છે, તેમ શુભ આચરણ કરવામાં મનની શુદ્ધિની જરૂર છે. ૧ મનની નિર્મળતા હોય તો, રાગ, દ્વેષ
કરવામાં પણ હાની નથી. परजने प्रसनं किमु रज्यते विषति वास्वमनो यदि निर्मलम् । विरहिणा मरते जंगतोरते रपिच का विकृति विमले विधौ ॥॥ | ભાવાર્થ-જે પિતાનું મન નિર્મળ હોય તે, પરજન અત્યં ત રાગ કરે, અથવા હેવ કરે, તે પણ શું થવાનું હતું? વિરહિલેકોને અરતિઅપ્રીતિ થાય, અને જગને રતિ-પ્રીતિ થાય તેથી નિર્મળ ચંદ્રને શી વિકૃતિ થવાની ? ૨
વિશેષાર્થ કદિ કોઈ માણસને અત્યંત રાગ થઈ જાય અથવા કેઈ કારણથી ઠેષ થઈ જાય, તે પણ મન નિર્મળ હેય તે તે રાગ-દ્વેષથી પણ હાની થતી નથી. એટલે શુદ્ધ હદય વાળાને રાગ અથવા કષ હાની ક્ત થતું નથી. તે વાત સિદ્ધ કરવાને દ્રષ્ટાંત આપે છે. ચંદ્રના ઉદયથી પ્રિયા અથવા પ્રિયના વિ
Page #253
--------------------------------------------------------------------------
________________
२४८
અધ્યાત્મ સાર
યેગી લેકેને અરતિ-અપ્રીતિષ ઉત્પન્ન થાય છે, અને બીજા જગના છને રતિ-આલ્હાદ ઉત્પન્ન થાય છે. તે અપ્રીતિ અને પ્રીતિ ગમે તે થાઓ, પણ તેથી નિર્મળ એવા ચંદ્રને કાંઈ પણ લાગતું-વળગતું નથી. અર્થાત્ ચંદ્રને તે વિષે કાંઈ હેતુ નથી. તેવી જ રીતે નિર્મળ હદયવાળા પુરૂષને રાગદ્વેષ કરે, તેથી તેને કાંઈ પણ દોષ લાગતે તૈથી. ૨
હર્ષ શોકનું કારણ મનજ છે. रुचितमाकलयननुपस्थित स्वमनसैव हि शोचति मानवः । उपनते स्मयमान मुखः पुनर्भवति तत्र परस्य किमुच्यताम् ॥३॥
ભાવાર્થ–મનુષ્ય પિતાની રૂચિ પ્રમાણે વસ્તુ પ્રાપ્ત ન થવા થી શેક કરે છે, અને જ્યારે તે વરતુ પ્રાપ્ત થાય છે, ત્યારે તે હસતા મુખવાળો થઈ ખુશી થાય છે, તે પછી બીજાએ સારૂં-નરસું કર્યું એમ શું કહેવું?
વિશેબાથ–હર્ષ અને શેક થવાનું કારણ મન જ છે. જેને પિતાની રૂચિ પ્રમાણે વસ્તુ પ્રાપ્ત થાય છે, તે હર્ષ થાય છે, અને જે તે પ્રાપ્ત ન થાય તે, શેક થાય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે હર્ષ અને શેકનું કારણ મનજ છે. મનને લઈને આત્માને હર્ષ શોક થયા કરે છે, તેમાં બીજાનાં સારા નરસાં ઉપર જોવાનું નથી.૩
મનને કપિનું રૂપક આપે છે. चरणयोग घटान् प्रविनोग्यन् शमरसं सकलं विकिरत्यधः । चपल एष मनः कपिरुचकै रसवणिम् विदधातु मुनिस्तु किम् ।।
Page #254
--------------------------------------------------------------------------
________________
મનઃશુદિષ્ઠ અધિકાર.
ભાવાચ–એ મનરૂપી ચય મર્કટ ચણા ચારિત્રના ગાપ કાને સ્થાવાળી સર્વ શમવાના રસને પ્રકારેઢેલી નાંખે છે. તેની આગળ શમસને વેપારીરમુનિ શું કરી શકે? ૪
વિશેષાર્થ–સંથકાર મનને મર્કટનું રૂપક આપી વર્ણવે છે જેમ કઈ રસને વ્યાપારી હોય, તેના સ્ત્રના ઘડાને મર્કટ ઊંધા વાળા તે રસ હોળી નાંખે , તે બીચારે વેપારી શું કરી શકે? તેવી રીતે મુનિ એક રામ રસને વેપારી છે, તેની શમતા એ તેને રસ છે. ચારિત્રગ એ તે શમતા રસના ભરેલા ઘડા છે. તે ઘડાને
મનરૂપી મર્કટ જે ચપળ થાય છે, તે ઢળી નાખે છે. જ્યારે શમ" તારૂપ રસના ચારિત્રગ રૂપ ઘડા ઢળાઈ જાયતે, પછી બિચારે
મુનિ લાચાર અવસ્થામાં આવી પડે. કહેવાનો આશય એ છે કે, પવિત્ર મુનિએ મનરૂપી મકટને વશ રાખવો જોઈએ; તેને ચપળ થવા ન દે ઈએ. એ મન સ્થિર રહે તે, મુનિ ચારિત્રગ અને શમતાને જાળવી શકે છે. તે સિવાય તે જાળવી શક્તા નથી. અર્થાત્ મનની શુદ્ધિ પ્રથમ આચરણીય છે. ૪
મનને અશ્વિનું રૂપક આપે છે. सतत कुट्टिम संयम नूतमोत्थितरजो निकरैः प्रथयं स्तमः। अति दृढश्च मनस्तुरगो गुणै रवि नियंत्रित एष न तिष्ठति ॥५॥
ભાવાર્થ—અતિ દઢ એ મન રૂપી ઘોડે સતત્ દાબેલી સંયમ રૂપ જમીનમાંથી ઊડાડેલ કલુષતા રૂ૫ ધુળના સમૂહ વડે અજ્ઞાન રૂપી અંધકારને ફેલાવતે શ્રત રૂપ ગુણ-દેરીથી બાંધે છે, છતાં તે સ્થિર રહેતું નથી. ૫
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૫૦
અધ્યાત્મ સાર
વિશેષાર્થ–ગ્રંથકાર મનને ઘોડાનું રૂપક આપી વર્ણવે છે. જેમ તેફાની ઘેડે દેરીથી બાંધેલ હોય, તેપણુ દાબેલી જમીનને બેદી તેમાંથી ધૂળ ઊડાડે છે, અને તે વડે ચારે તરફ અંધકાર ફેલાવે છે, તે અતિ દઢ હેવાથી કબજામાં રહેતું નથી, તેવી રીતે મુનિને મનરૂપી ઘેડે શ્રુત રૂપ દેરીથી બાંધે છે, તે છતાં તે દાબેલી કર્મ રૂપી ધુળવાળી સંયમ રૂપ જમીનને ઉખેડી તેમાંથી અજ્ઞાન રૂપ ધૂળ ઊડાડે છે, અને તે વડે અજ્ઞાન રૂપ અંધકારને ફેલાવે છે, તેથી દરેક મુનિએ એ મન રૂપી ઘડાને વશ રાખવે. જોઈએ. મુનિ શાસ્ત્રના જ્ઞાતા હોય, તે છતાં જે તે મન રૂપી અશ્વને કબજામાં ન રાખે તે તે તેફાની મન રૂપી ઘેડે તેના સંયમને નાશ કરી, કર્મના બંધને કરે છે, અને અજ્ઞાનતામાં ફેંકી દે છે. તેથી સર્વથા મનને વશ કરવા પ્રયત્ન કરે. ૫
મનને પવનનું રૂપક આપે છે. जिनवचो घन सार मलि म्लुचः कुसुम सायक पावक दीपकः। अहह कोऽपि मनः पवनो बली शुनमति द्रुमसंतति नंगकृत् ॥६॥
ભાવાર્થ—અહા ! કોઈ મન રૂપી પવન એવો બળવાન છે કે, તે જિનવચન રૂ૫ બરાશને ચોરનાર છે. કામદેવ રૂપ અને ગ્નિને પ્રદીપ્ત કરનાર છે, અને શુભ બુદ્ધિ રૂપ વૃક્ષોની શ્રેણીને ભાંગનાર છે. ૬
વિશેષાર્થ-ગ્રંથકાર મનને પવનનું રૂપક આપી વર્ણવે છે. જેમ તેફાની પવન બરાશની સુગંધને હરનારે છે, તેમ મન - પી પવન જિન ભગવાનના વચન રૂપ બરાશને હરનારે છે. જેમ
Page #256
--------------------------------------------------------------------------
________________
મનઃ શુધ્ધિ અધિકાર
૨૫૧ પવન, લાગેલા અગ્નિને પ્રદીપ્ત કરે છે, તેમ મન રૂપી પવન કમ દેવ રૂપ લાગેલા અગ્નિને પ્રદીપ્ત કરે છે. અને જેમ પવન વૃક્ષની શ્રેણીને ભાંગી નાખે છે, તેમ મન રૂપી પવન શુભ બુદ્ધિ રૂપ વૃક્ષ શ્રેણીને ભાંગી નાખે છે. કહેવાને આશય એ છે કે, જે મને નિને વશ કરવામાં ન આવે તે, તે જિનવચન તરફ ઉપેક્ષા રખાવે છે, કામ-વિષયને વધારે છે, અને શુભ બુદ્ધિને નાશ કરે છે, માટે સર્વથા મનને વશ કરવું જોઈએ. ૬
મનને મન્મત્ત મજેદ્રનું રૂપક આપે છે. चरणगोपुरजंगपरः स्फुरद समय बोधतरूनपि पातयन् । भ्रमति यद्यति मत्त मनो गजः क्वकुशनं शिवराज पये तदा।।७।।
ભાવાર્થ–ચારિત્ર રૂપ દરવાજાને ભાંગવામાં તત્પર થયેલે અને સ્કુરણયમાન એવા સિદ્ધાંતનાં બંધ રૂપી વૃક્ષોને પાડી દે તે, અતિ ઉન્મત્ત મન રૂપી હાથી જે ભમ્યા કરે છે, તે મેક્ષના રાજમાર્ગમાં કુશલ ક્યાંથી હોય? ૭
વિશેષાર્થ–ગ્રંથકાર મનને ઉન્મત્ત હાથીનું રૂપક આપી વવે છે. જેમાં અતિ ઉન્મત્ત હાથી દરવાજાને તેડ અને વૃક્ષોને પાડતે, જે રાજમાર્ગમાં ભમતે હેય તે, પછી ત્યાં જનારાઓનું કુશળ થતું નથી, તેમ મન રૂપી ઉન્મત્ત હાથી જે મેક્ષના રાજમાર્ગમાં ભમતે હેય તે, પછી ત્યાં જવાની ઈચ્છા રાખનારાઓનું કુશલ થતું નથી. તે મન રૂપી ઉન્મત્ત હાથી ચારિત્ર રૂપ દરવાજાને ભાંગી નાંખે છે, અને સિદ્ધાંતનાં, બેધ રૂપ વૃક્ષને તેડી
Page #257
--------------------------------------------------------------------------
________________
આયામ સાર,
પડે છે. અર્થાત જે મન ઉન્મત્ત બની ગયું છે, એટલે પિતાને તમે ન હોય, તે તે ચાસ્ત્રિને ભંગ કરે છે, અને સિદ્ધાંતના બેધમાંથી જાણ કરે છે, તેથી ઊત્તમ પુરૂએ પ્રથમ મનને સ્વાયત્ત કરવું જોઈએ. ૭
મનને અગ્નિનું રૂપક આપે છે. व्रततरून् प्रगुणी कुरुते जनो दहति उष्टमनोदहनः पुनः ननु परिश्रम एष विशेषयान्हविता सुमुणो पवनोदये ॥८॥
ભાવાર્થ–મુનિ, સુરાણ રૂપ ઉપવનમાં વ્રત રૂપી વૃક્ષોને હૈ, યાર કરે છે, પણ દુષ્ટ મન રૂપી અગ્નિ તેને બાળી નાખે છે. પછી તેને વિશેષ પરિશ્રમ શી રીતે સફળ થાય? ૮
વિશેષાર્થી–ગ્રંથકાર દુષ્ટ મનને અગ્નિની ઊપમા આપે છે. મુનિ, ગુણ રૂપ ઉપવનમાં ગમે તેટલાં વ્રત રૂપી વૃક્ષો તૈયાર કરે, પણ દુષ્ટ મન રૂપી અગ્નિ તેને બાળી નાંખે છે. કહેવાને આશય એ છે કે, મુનિ મહા વ્રતને સારી રીતે પાળે, પણ જો તે મનને વશ કરે. નહીં, તે તેનાં વ્રત નષ્ટ થઈ જાય છે, અને ગુણ ઉપર કરેલ પરિ શ્રમ વૃથા થઈ જાય છે. ૮ મનને નિગ્રહ કર્યા વિના કરેલ શુભ કિયા
નિષ્ફળ થાય છે. अनिगृहीतमनाः विदधत्पराम् न वपुषा वचसा च शुनक्रियाम् । गुणमुपैति विराधनयानया बत मुरंतनवभ्रममंचति ॥ ९॥
Page #258
--------------------------------------------------------------------------
________________
મનઃ શુધ્ધિ અધિકાર... ૨૩ ભાવાથ––મનોનિગ્રહ કર્યા વિના શરીર અને ચનથી કરેલી ઉત્કૃષ્ટ શુભ ાિ કાંઈ પણ ગુણવાળી થતી નથી, ષ્ણની વિરાધનાથી દુર ભવનું ભ્રમણ કરી છે, એ ખેદની વાત છે. ૪ ' વિશેષાર્થ-જે પુરૂષ મનને નિગ્રહ કર્યા વગર શરીર અને વાચનથી ઊત્કૃષ્ટ એવી શુભ ક્રિયા કરે છે, તેની તે ક્રિયા કાંઇ પણ ગુણ આપતી નથી, પણ ઊલટી વિરાધનાથી તે આ અનંત સંસાજમાં જમણ કરાવે છે. કારણ શરીર અને વચનના યોગથી સારી ક્રિયા કરવામાં આવે, પણ જો તેની અંદર મનને નિગ્રહ ન કર્યો હેય તે, મનની ચપળતાને લઈને અનેક જાતની વિશાખા થઈ આવે છે, તેથી શુભ ક્રિયાનું ફળ મળતું નથી. એટલું જ નહીં પણ હિલાનું આ સંસારમાં અનત વાર ભમણ કરવું પડે છે. તેથી સર્વ યિાઓમાં મનેવિગ્રહ કરવાની આવશ્યકતા છે. હું મનને નિગ્રહ કર્યા વિના નરકની પણ
પ્રાપ્તિ થાય છે. अनिगृहीत मगाः कुविकल्पतो नरकमृजति संजुलमत्स्यक्त् । श्यमभक्षणमा नहि जीर्णताऽनुपरतार्थ विकल्प कदना ॥१॥
ભાવાર્થ-જેણે મનને નિગ્રહ કર્યો નથી, એ પુરૂ નઠાઆ સંક૯પ-વિક કરી તદુલ મતની જેમ નરકને પ્રાપ્ત કરે છે, મહી ખામ થયેલા પદાર્થના વિકાની આ કદર્યના વાણુ વગર થયેલી જીર્ણતા નથી. ૧૦
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અધ્યાત્મ સાર.
*
વિશેષાર્થ–જે પુરૂષે મનને નિગ્રહ કર્યો નથી, તે પુરૂષ અનેક જાતના સંકલ્પ-વિકલ્પ કરે છે. કારણ કે, સંકલ્પ-વિકલ્પ કરવા એ મનને ધર્મ છે. એ ધર્મને લઈને નઠારા વિકલ્પ પણ થાય છે, તે નઠારા વિકલ્પ કરવાથી વિકલ્પ કર્તાને નરકની પ્રાપ્તિ થાય છે, તે ઉપર દુલ મત્સ્યનું દષ્ટાંત આપે છે. તંદુ મર્ય મોટા મઘરનાં નેત્રેની પાંપણેમાં પેદા થાય છે. જ્યારે તે મહાન મઘર બીજા નાના મત્યેનું ભક્ષણ કરે છે, તે વખતે કેટલાએક નાના મસ્તે તેના વિશાળ મુખમાંથી બાહર નીકળી બચી જાય છે. તેમને જોઈ તે તદુલ મત્સ્ય મનમાં વિકલ્પ કરે છે કે, “હું આ મઘર રૂપે હેત તે, આ નાના મત્સ્યોને પણ બચવા ન દેત.” આવા કુવિકલ્પથી તે મત્સ્ય નરકમાં પડે છે. તેવી રીતે કુવિકલ્પ કરનારે પ્રાણ નરકમાં પડે છે. નહીં પ્રાપ્ત થયેલા અર્થ–પદાર્થના વિકલ્પની કદર્થનાક રવી, એ ભક્ષણ વગરની જીર્ણતા છે. તેથી સર્વ થા મનને નિગ્રહ કરે કે જેથી મન નઠારા વિકલ્પ કરે નહી.૧૦
મનની ચપળતાથી શું થાય છે?
मनसि लोखतरे विपरीततां वचननेत्रफरेंगित गोपना। व्रजतिधूर्ततया नया खिवं निबिमदनपरै मुषितं जगत् ॥११॥
ભાવના–અતિશય ચપળ એવું મન થતાં, વચન,નેત્ર અને હાથની ચેષ્ટાઓ ગેપવે, તે વિપરીત પણને પામે છે. એ પૂર્વે પણ ને લઇને આ બધું જગત અતિશય દલી એવા પુરૂએ લુંટેલું
છે. ૧૧
Page #260
--------------------------------------------------------------------------
________________
મને શુદ્ધિ અધિકાર
૨૫૫ વિશેષાર્થ–મનુષ્ય પિતાનાં વચન, નેત્ર અને હાથની ચેષ્ટાએ અટકાવે, અને મને ચપળ રાખે છે તેથી વિપરીત થાય છે. એટલે કાર્યોત્સર્ગ કરી વચન, નેત્ર અને હાથની ચેષ્ટાઓ અટકાવે, અને મનને ચપળ થવા દે તે તેથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે આ જગતમાં એવી ધૂર્તતા બહુ ચાલે છે. અને તેવી પૂર્તતાથી
ભીલેકેએ આ વિશ્વને લુંટેલું છે. તેથી સર્વથા મનને સ્થિર કરવું. મનની સ્થિરતા વિના કરેલી કીત્સર્ગાદિ સર્વ ક્રિયા નિફલ થાય છે. એટલું જ નહીં પણ તેનાથી વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. ૧૧ મનનું શોધન એ મુક્તિ-સ્ત્રીને વશ કરવાનું
ઔષધ છે. मनस एव ततः परिशोधनं नियमतो विदधीत महामतिः । दमभेषजसंवननं मुनः परपुमर्यरतस्य शिवश्रियः ॥ १५ ॥
ભાવાર્થ–તેથી મેટી બુદ્ધિવાળા પુરૂષે નિયમથી મનનું જ પરિશધન કરવું જોઈએ. પરમ પુરૂષાર્થમાં તત્પર એવા મુનિને તે મોક્ષ લક્ષમીને વશ કરવાનું ઔષધરૂપ છે. ૧૨
વિશેષાર્થ-ગ્રંથકાર ઉપસંહાર કરતાં દર્શાવે છે. ઉપર કહેલાં સર્વ કારણેને લઈને મેટી બુધ્ધિવાળા પુરૂષે નિયમથી મનનું શેધન કરવું જોઈએ. કારણ કે, એ મનનું ધન મેક્ષની ઇચ્છા વાળા પુરૂષને મેક્ષ-લક્ષમીને વશ કરવામાં આવધ રૂપ થાય છે. જે મુમુક્ષુ પુરૂષ મનને વશ કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ અવવય થાય છે. ૧૨
Page #261
--------------------------------------------------------------------------
________________
૫૨
અધ્યાત્મ સાર
મનની શુદ્ધિ મદ-જવરને નાશ કરવામાં ૫૨મ ઔષધ
રૂપ છે.
प्रवचनाब्ज विकासरवि प्रभा प्रशमनी रतरंगतरंगिणी | हृदय शुद्धि रुदीण मदज्वर प्रसरनाशविधौ परमौषधम् ||१३||
ભાષા—પ્રવચન આગમ રૂપ કમળને વિકસિત કરવામાં સૂની ક્રાંતિ રૂપ અને પ્રશમરૂપ જળના તર ંગોની નદી રૂપ એવી હૃદયની શુધ્ધિ ઊદીણું એવા મઢ જવરના વેગને નાશ કરવામાં ૫રમ ઔષધ રૂપ છે. ૧૩
વિશેષા—હૃદયની શુધ્ધિ આગમરૂપ કમળને વિકસિત ૪રવામાં સૂર્યની કાંતિ રૂપ છે. એટલે મનની શુધિ હાય તેા, આગમનેા ખાધ સારી રીતે પ્રાપ્ત થાય છે. વળી તે હૃદયની શુધ્ધિ પ્રશમ-શમતા રૂપ જળના તરગાની સરતારૂપ છે, એટલે મન શુિ કરવાથી શમતા પૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે. આવી મનઃ શુદ્ધિ, ઉત્પ ન્ન થયેલ મદ્રરૂપી વર–તાવના નાશ કરે છે. એટલે એવી મનઃ શુધ્ધિ જેણે પ્રાપ્ત કરી છે, એવા પુરૂષ મદને ધારણ કરતાં નથી. તે તેા નિળ અને શાંત રહે છે. આ ઉપરથી સક્ષિપ્ત સાર એ લેવાના છે કે, મનની શુદ્ધિ કરનારા પુરૂષ પ્રવચન-આગમના અને જાણનારા, પ્રશમને ધારણ કરનારા અને મદથી રહિત થાય છે. ૧૩ મનશુદ્ધિ બીજી શું શું કરે છે ?
अनुभवामृत कुंम मनुत्तर व्रतमराव विलास पयोजिनी | सकलकर्म कलंक विनाशिनी मनस एव हि शुद्धिरुदाहृता || १४ ||
Page #262
--------------------------------------------------------------------------
________________
મન શુદ્ધિ અધિકાર
૨૫૭ ભાવાર્થ-મનની શુદ્ધિ અનુભવ રૂપ અમૃતને કુંડ છે. ચારિત્ર રૂપ હંસને રમવાની કમલિની છે, અને સર્વ કર્મના - કને નાશ કરનારી છે, એમ કહેલ છે. ૧૪
વિષાર્મ ગ્રંથકાર આ àી મનની શુદ્ધિને વિશેષ પ્રભાવ દર્શાવે છે. મનની શુદ્ધિ અનુભવ રૂપ અમૃતને કુંડ છે, એટલે મન શુંદ્ધિ રાખવાથી અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વળી તે મનઃ શુદ્ધિ ચારિત્ર રૂપ હસને વિકાસ કરવાની કમલિની છે, એટલે મનઃ શુદ્ધિ કરવાથી નિર્મળ ચરિત્ર પ્રાપ્ત થાય છે. તેમજ મનઃ શુદ્ધિ સર્વ કર્મોના લંકને નાશ કરનારી છે, એટલે મનઃ શુદ્ધિ રાખવાથી સર્વ કર્મો નાશ પામી જાય છે. ટૂંકમાં જે પુરૂષ મનઃ શુદ્ધ હોય, તે અનુભવ જ્ઞાની, નિર્મળ ચારિત્ર ધારી, અને કર્મ મળથી રહિત થાય છે. ૧૪ મન શુદ્ધ રાખવાથી અશુભ વિકલ્પો નિ
વૃત્ત થાય છે. प्रथमतो व्यवहार नयस्थितोऽशुनविकल्प निवृत्ति परो भवेत् । शुजविकल्पमय व्रत सेवया हरति कंटक एव हि कंटकम् ॥१५॥
ભાવાર્થ–પ્રથમથી વ્યવહારનયમાં રહેલે પુરૂષ અશુભ સં૫–વિકલ્પની નિવૃત્તિ કરવામાં તત્પર રહે છે, અને જેમ કાંટાથી કાંટાને કઢાય છે, તેમ શુભ વિ૫મય એવા વ્રતની સેવાથી તે અશુભ વિકલ્પને હરે છે. ૧૫ ૧૭
Page #263
--------------------------------------------------------------------------
________________
-
૨૫૮
અધ્યાત્મ સાર.
' વિશેષાર્થ-જે પુરૂષ પ્રથમથી વ્યવહારનયમાં રહેલું છે, એટલે શુદ્ધ વ્યવહારનય પ્રમાણે વર્તે છે, તે અશુભ વિકલ્પની નિવૃત્તિ કરે છે. કારણ કે, શુદ્ધ વ્યવહારનયમાં વર્તનારા પુરૂષને અશુભ વિકલ્પ થતા જ નથી. તે મનની શુદ્ધિ કરી શકે છે. જ્યારે તે શુભ વિકલ્પમય વ્રતની સેવામાં તત્પર બને છે, ત્યારે તે સેવાથીજ તે અશુભ વિકલ્પને હરી લે છે. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ કોટે વાગ્યે હોય, તે બીજા કાંટાથી દૂર થઈ શકે છે, તેમ શુભ વિકલ્પ સેવવાથી અશુભ વિકલ્પ હરી શકાય છે. ૧૫ દેશથી નિવૃત્તિ કરવી, તે પણ મનને ગુણકારી થાય છે. विषमधोत्य पदानि शनैः शनैर्हरति मंत्रपदावधि मांत्रिकः । जवति देशनिवृत्ति रपि स्फुटा गुणकरी प्रथमं मनसस्तथा ॥१६॥
ભાવાર્થ—જેમ માંત્રિક પુરૂષ મંત્રની સમાપ્તિ સુધી મંત્રના પદે બેલી, હળવે હળવે સપદિકનું વિષ હરે છે, તેમ સ્કૂટ એવી દેશથી નિવૃત્તિ કરવી, તે પણ પ્રથમ મનને ગુણકારી થાય છે. ૧૬
વિશેષાર્થ-કદિ સર્વથી નિવૃત્તિ ન થઈ શકે તે પણ, જે દેશથી નિવૃત્તિ કરી હોય તે, તે પ્રથમ મનને ગુણકારી થાય છે, તે વાત દષ્ટાંતથી સમજાવે છે. જેમ મંત્રજ્ઞ પુરૂષ કેઈ સર્પાદિકનું વિષ હરવાને મંત્રનાં પદે સમાપ્તિ સુધી હળવે હળવે બેલી તે સર્પાદિકના વિષને હરે છે, તેમ પ્રથમ દેશથી નિવૃત્તિ કરી, હળવે હળવે મનને નિધિ કરવામાં આવે છે, તે મન વશીભૂત થઈ
Page #264
--------------------------------------------------------------------------
________________
મનઃશુદ્ધિ અધિકાર.
૨૫૦
જાયછે. તેથી કોઈ પણ પ્રકારે મનના નિરોધ કરવાની આવશ્યક્તા છે. ૧૬
મનના નિગ્રહ કેવી રીતે કરવા જોઇએ ?
स्फुट यस विषयव्यवसायतो लगति यत्र मनोऽधिक सौष्ठवात् । . प्रतिकृतिः पदमात्मवदेव वा तदवलंबन मंत्र शुनं मतम् ॥ १७ ॥
ભાવાથ—જે મન, સ્કુટ રીતે નઠારા વિષયના વ્યવસાયથી જે વસ્તુને વિષે અધિક ચતુરાઈથી લાગે છે, તે વસ્તુ આત્માની સાથે જોડવી, કે જેથી તે તેનુ પ્રતિિષખ ભાસે છે. જો કે તે આત્મ ધર્મ નથી, તા પણ અધ્યાત્મની રીતે તે તેનુંજ શુભ અવલખન હેલુ છે. ૧૭
!
વિશેષા—જે મન, નઠારા વિષયેાના વ્યવહારથી જે વસ્તુને વિષે લાગેલ ડાય, તે તે વસ્તુ આત્માની સાથે જોડી દેવી, એટલે અધ્યાત્મ દૃષ્ટિથી તે વસ્તુને જેવી, એટલે તે ઊપરથી મન અ. નાસક્ત થશે. પછી તેની અંદર તેનુ પ્રતિબિંબ ભાસશે; તેથી મન સ્વતઃ નઠારા વિષયમાંથી નિવૃત્ત થઇ, અધ્યાત્મ રીતે શુભ અવલંબન કરશે. જોકે તે આત્મધર્મને પામશે નહી, તેા પણ શુભ અવલંબન થવાથી, તે આત્મ ધર્મને પામ્યા વિના રહેશે નહીં. ૧૭
તે પછી મનની કેવી સ્થિતિ થશે ?
चंदनु काचन निश्रय कम्पना विगलित व्यवहार पदावधिः । न किमपीति विवेचन संमुखो जवति सर्व निवृत्ति समाधये १७
Page #265
--------------------------------------------------------------------------
________________
-
રે,
અધ્યાત્મ સાર
આ ભાવથી–તે પછી કોઈ જાતના નિશ્ચયની કલ્પના થશે, કે જેથી વ્યવહારપદની મર્યાદા ગલિત થવાથી “કાંઈપણ નથી” એ વિવેક સન્મુખ થશે, કે જેથી તે સર્વ નિવૃત્તિરૂપ સમાધિને માટે એગ્ય થશે. ૧૮
વિશેષાર્થ-જ્યારે મન અધ્યાત્મ રીતે આત્મધર્મથી પ્રતિબિંબ બિત થશે, ત્યારે તેનામાં નિશ્ચયની કલ્પના જાગ્રત થશે, જેથી કરીને વ્યવહાર પદની મર્યાદા ગલિત થઈ જશે, અને નિશ્ચયપદ ઉપર આવશે, જેથી તેને “કાંઈપણ નથી, એટલે આત્મધર્મ વિના બીજું કઈ નથી, એ વિવેક પ્રાપ્ત થશે, જે વિવેકને લઈને મન સર્વ નિવૃત્તિની સમાધિને માટે એગ્ય થશે. કહેવાનો આશય એ છે કે, દેશવિરતિને લગતા વ્યવહારનયની અપેક્ષાએ પ્રવર્તેલું મન અનકમે નિશ્ચય ઉપર આવી સર્વ વ્યવહારને ત્યાગ કરશે, અને પછી વિવેકથી “આ બધું નકામું છે, વસ્તુતાએ કાંઈ નથી,”એવા નિ શ્રય પર આવી સર્વ નિવૃત્તિ-સર્વ વિરતિપણને પ્રાપ્ત કરશે. ૧૮ સર્વ વિષયબાહ્ય થયેલ મન શું પ્રાપ્ત કરે છે?
इह हि सर्व बहिर्विषयच्युतं हृदयमात्मनि केवलमागतम् । चरण दर्शन बोध परंपरा
परिचितं प्रसरत्यविकल्पकम् ॥ १५ ॥ - ભાવાર્થ-જ્યારે મન આ લેકના બહેરના સર્વ વિષયોથી મશી ગયું, તે પછી તે કેવળ આત્માને વિષે આવે છે. ત્યાં જ્ઞાન,
Page #266
--------------------------------------------------------------------------
________________
મનશુદ્ધિ અધિકાર ૨૬૧ દત અને ચારિત્રના બેધની પરંપરાના પરિચયવાળું થઈ નિ - વિકપણે પ્રસરે છે. ૧૯
વિશેષાર્થ-જ્યારે મન આજગના બાહ્ય વિષયમાંથી ખરી, જાય છે, ત્યારે તે કેવળ આત્માની અંદર કરે છે, એટલે આત્મધર્મમાં વિરામ પામે છે. જયાં તેને જ્ઞાન, દર્શન અને ચારિત્રના બેધની પરંપરાને પરિચય થાય છે, એટલે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરે છે. એ ઉત્તમ સ્થિતિમાં રહેલા મનને પછી વિક ઉતા નથી એટલે તે નિર્વિકલ્પમણે પ્રસરે છે. અર્થાત તેને નિર્વિકલ્પ સમાધિને અધિકાર પ્રાપ્ત થાય છે. ૧૯
એ વાત શી રીતે બને છે? તે કહે છે.
तादिदमत्य उपत्यधनापि नो नियत वस्तु विलास्यपि निश्चयात् । ફાનસંગ મુક્તિ વિધી,
જીતદિ મંતરાવણ પ૦ //. ભાવાર્થ–નિશ્ચય નથી સત્ય વસ્તુના વિલાસવાળું તે મન, હમણું પણ બીજા રાગદ્વેષાદિ ભાવને પામતું નથી. સ્વાભાવિક બુદ્ધિથી વાહેરના ગ્રહણને નાશ કરનારૂ અને અંતર ઉજવલતાવાળું તે મન ક્ષણવાર નિસંગ ભાવને પામે છે, ૨૦
વિશેષાર્થ—જયારે મનને નિશ્ચય ભાવ થાય છે ત્યારે તે બીજા રાગદ્વેષાદિ ભાવને છેડી દે છે. પછી તેનામાં સ્વાભાવિક બુ
Page #267
--------------------------------------------------------------------------
________________
-૨૬૨
અધ્યાત્મ સાર.
દ્વિ ઊત્પન્ન થવાથી, તે બાહરના ભાવને છેડી દે છે. અને અંદર ના ઉજવળ સ્વરૂપને પામે છે, તેથી તે ક્ષણવાર નિઃસંગ પશુને પ્રાપ્ત કરે છે. એટલે જયારે મન નિશ્ચય નથી વિચાર કરે છે, ત્યારે તે જે સત્ય વસ્તુ હોય, તેમાંજ વિલાસ કરે છે, અને પછી સ્વા. ભાવિક બુધ્ધિ ધારણ કરી, બાહ્ય ભાવ છેડી, આંતર ભાવને પામે છે. ૨૦
-
મનને નિગ્રહ કરવાથી આત્મા પરમ
તિને પ્રાપ્ત કરે છે.
कृत कषाय जयः सगनी रिमप्रकृति शांतमुदात्तमुदार धीः। समनुगृह्य मनोऽनुनवत्यहो गनितमोहतमः परमं महः॥१॥
ભાવાર્થ...જેણે કષાયને જય કરે છે, અને જેની ઉદાર બુદ્ધિ છે, એ પુરૂષ ગાંભિય સહિત અને પ્રકૃતિવડે શાંત એવા પિતાના મનને નિગ્રહ કરી મેહ રૂપ અંધકાર જેમાંથી ગલિત થચેલ છે, એવી પરમ જાતિને અનુભવે છે. ૨૧
વિશેષાર્થ ક્રોધાદિ કષાયને જય કરનાર, અને ઉદાર બુધિવાળે પુરૂષ પોતાના ગાંભીર્યવાળા, અને પ્રકૃતિવડે શાંત એવા મનને નિગ્રહ કરી, નિર્મોહ એવી પરમ જતિને અનુભવ કરેછે. કહેવાને આશય એ છે કે, પુરૂષ દેધાદિ કષાયને જેતા હોય, અને ઉદાર બુદ્ધિવાળો હોય, પણ જે તે મનને નિ
Page #268
--------------------------------------------------------------------------
________________
મનશુદ્ધિ અધિકાર
૨૬૩ ગ્રહ કરે નહીં, તે તેને પરમજતિને અનુભવ થતે નથી. મન--- ના નિહ કેવી રીતે કરે ઈએ? ગાંભીર્ય અને શાંતિ એ બે ગુણ પ્રાપ્ત કરી, મનને નિશાહ થઈ શકે છે. જયારે હદય ગભી. ૨ અને શાંત બને છે, ત્યારે મનને નિગ્રહ સુગમ પડે છે, અને તેમ થયા પછી તે પવિત્ર આત્મા પરમજતિને અનુભવ કરી શકે છે. ૨૧
.
જયારે મનની શુદ્ધિ થાય છે, ત્યારે વૈર્ય ગુણ પ્રાપ્ત
કરી, ઉજવળ યશની લક્ષ્મીને પામે છે.
गलितपुष्टविकल्पपरं परम् धृत विशुधि मनो जवतीदृशम्। .. धृतिमुपेत्य ततश्च महामतिः समधिगति शुभ्र यशः श्रियम् ॥ ५॥
ભાવાર્થ–વિશુધ્ધિને ધારણ કરનારૂ મન દુષ્ટ વિકલ્પની પરંપરાને નાશ કરનારૂં થાય છે, તેથી મેટી બુદ્ધિવાળો પુરૂષ વૈર્ય ને પ્રાપ્ત કરી, ઉજવળ એવી યશે લક્ષમીને મેળવે છે. ૨૨
વિશેષાર્થી–ગ્રંથકાર આ મનશુદ્ધિના અધિકારની સમાપ્તિ કરતાં કહે છે કે, જો મન શુદ્ધિને ધારણ કરે છે તે, તે દુષ્ટ એવા સંકલ્પ-વિકલ્પની પરંપરાને ત્યાગ કરે છે. કારણકે, શુદ્ધ હદયમાં નઠારા સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થતા નથી. તેથી મોટી
Page #269
--------------------------------------------------------------------------
________________
૪
અધ્યાત્મ સાર
બુધ્ધિવાળા પુરૂષ મનની શુદ્ધિથો ય ને પ્રાપ્ત કરી, ઉજવળ યશલક્ષ્મીને મેળવે છે. અહિં મૂલમા યજ્ઞ શ્રી એ પદ આપી ગ્રંથકારે પેાતાનું યશવિજય નામ સૂચવ્યું છે. ૨૨
इति मनःशुद्धि नामा एकादशः अधिकारः
EEEEEEEEEEEEEE
इतिश्री महामहोपाध्याय श्री यशोविजयेन
विरचिते अध्यात्मसारप्रकरणे
તૃતીયઃ પ્રયઃ ।। ૨ ।।
anabacaba
.
Page #270
--------------------------------------------------------------------------
________________
अथ चतुर्थः प्रबंधः द्वादशः सम्यक्त्वाधिकारः
ખરી રીતે સમ્યકત્વ હોય તેજ, મનાથદ્ધિ
કહેવાય છે. मनः शुधिच सम्यक्त्व सत्येव परमार्थतः । तधिना मोहगर्ना सा प्रत्यपायानुबंधिनी ॥१॥
ભાવાર્થ સમત્વ ગુણ હોય તે જ, પરમાર્થ રીતે મતની. શુતિ કહેવાય છે. સમ્યકત્વ વિના મનની શુદ્ધિ મોહગતિ, સમજવી, કે જે ઉલટી કષ-બંધન કરનારી છે. ૧
વિશેષાર્થ–હવે ગ્રંથકાર સમ્યકત્વના અધિકારને આરંભ કરે છે. મનની શુધિ ખરીફયા કહેવાય છે કે, જયારે સમ્યકત્વ ગુણ પ્રાપ્ત થયેલ હોય ત્યારેજ. તે સિવાય કેવળ મનની શુદ્ધિ કહેવાતી નથી. સમ્યકત્વ ગુણ ન હોય, અને મનની શુદ્ધિ કરે છે, તે મેહરતિ મનની શુધિ સમન્વી; કે જે ઉલ્ટી કારૂપ બનેછે. તેથી મનની શુદ્ધિ કરનારે સમ્યકત્વ પ્રાપ્ત કરવું જોઈએ. તેથીજ મનની શુદ્ધિના અધિકાર પછી સમ્યકત્વના અધિકારનો આરંભ કરવામાં આવ્યા છે. ૧
Page #271
--------------------------------------------------------------------------
________________
२६९
અધ્યાત્મ સારદાનાદિ કિયાઓ પણ સમ્યકત્વ ગુણ સ
હિત હેય તે, શુદ્ધ ગણાય છે.
सम्यक्त्व सहिता एव गुफा दानादिकाः क्रियाः। तासां मोक्षफले प्रोक्ता यदस्य सहकारिता ॥२॥
ભાવાર્થ–દાનાદિ કિયા સમ્યકત્વ સહિત હોય તેજ, શુધ્ધ છે. અને તે ક્રિયાઓને, મેક્ષ ફળને માટે સખ્યત્વજ સહાયક છે, એમ કહેવું છે. ૨
વિશેષાર્થ—જે દાનાદિક ક્રિયાઓ કરવામાં આવે છે, તે જે સમ્યકત્વ સહિત હેય તેજ, શુદ્ધ ગણાય છે. સમ્યકત્વ વગરની
નાદિ ક્રિયા તદ્દન નિષ્ફળ થાય છે. વળી તે દાનાદિ કિયાએ કરવાથી મોક્ષ ફળ મળે છે, પણ તેમાં સમ્યકત્વજ સહાયક છે. એટલે સમ્યકત્વની સહાયથીજ દાનાદિ ક્રિયાઓમાં મેક્ષનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી સર્વથા સમ્યકત્વ ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યતા છે. ૨
સમ્યકત્ત્વ વિના સર્વ નિષ્ફળ છે. कुर्वाणोऽपि क्रियां ज्ञाति धनजागांस्त्यजन्नपि । मुखस्पोरो ददानोपि नांधी जयति वैरिणम् ॥ ३॥
ભાવાર્થ–સર્વ ક્રિયા કરતે હોય, જ્ઞાતિ, ધન તથા ભેગને ત્યાગ કરતે હેય, અને દુઃખને સહન કરતે હેય, તે પણ જેમ
Page #272
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્તાધિકા
૨૬૭. આંખો માણસ શત્રુ જીતે નહીં, તેમ સમકિત વગરને પુરૂષ તે સર્વમાં સિદ્ધ થતું નથી. ૩
વિશેષાર્થ ધર્મની સર્વ ક્રિયાઓ કરતે હેય, પિતાની જ્ઞાતિ, ધન અને વિષય ભેગને ત્યાગ કર્યો હોય, અને બીજા અનેક જાતના પરિણાહે સહન કરતે હોય, પણ તેનામાં સમ્યકત્વ ન હોય તે, તે સર્વે તેનું નિષ્ફળ થાય છે. તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. આંધળો માણસ ગમે તે બળવાન હોય, તેપણું તે કદિ પણ શત્રુને જીતી શકતા નથી. તેવી રીતે સમ્યકત્વ વગરનો માણસ સિદ્ધ થઈ શકતું નથી. ૩ સમ્યકત્વ વગરને મિથ્યાદષ્ટિ કદિ પણ સિદ્ધ થતો નથી, એ વાત બીજે
પ્રકારે દર્શાવે છે. कुभित्ति मप्येवं कामभोगांस्त्यजन्नपि । पु:खस्पोरो ददानोपि मिथ्याष्टिने सिध्यति॥४॥
ભાવાર્થ–સતેષ ધારણ કરતે હોય, કામભેગને છોડી દેતે હોય, અને દુઃખને સહન કરતે હોય, પણ જે તે મિથ્યાષ્ટિ હોય તે, તે સિધ્ધ થતું નથી. ૪
વિશેષાર્થ–સમ્યકત્વ દૃષ્ટિથી રહિત મિથ્યાદ્રષ્ટિ પુરૂષ સં. તેષ ધારણ કરે, કામગને ત્યાગ કરે, અને દુઃખને સહન કરે, તે પણ તે સિધ્ધ થઈ શક્તા નથી. એટલે સંતેષ, કામગની
Page #273
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
ત્યાગ અને દુઃખની સહનતા સમ્યગૃષ્ટિનેજ સફળ થાય છે, સિચ્ચા દ્રષ્ટિને સફળ થતી નથી. ૪
સર્વ ધર્મ ક્રિયામાં સમ્યકત્વ સારભૂત છે, कनी निकेव नेत्रस्य कुसुमस्येव सौरनम् । सम्यक्त्वमुच्यते सारः सर्वेषां धर्मकर्मणाम् ॥ ५॥
ભાવાર્થ–નેત્રને સાર જેમ કીકી અને પુષ્યને સાર જેમ સુગષ છે, તેમ સર્વ ધર્મ-કર્મોને સાર સમ્યકત્વ કહેવાય છે. ૫
વિશેષાર્થ—જેટલી ધર્મ ક્રિયા છે, તે સર્વમાં સમ્યકત્વ જ સાર રૂપ છે. એટલે સમ્યકત્તથીજ એ ક્રિયાઓ ફળવતી છે. તે વાત દષ્ટાંત પૂર્વક જણાવે છે. નેત્રમાં કીકી અને પુષ્પમાં સુગં. ધ જેમ સાર રૂપ છે, તેમ સર્વ ધાર્મિક ક્રિયાઓમાં સમ્યકત્વ સા. રરૂપ છે. નેત્ર અને પુષ્પના દષ્ટાંત ઊપરથી એમ સિધ્ધ થાય છે કે, કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મ ક્રિયા નકામી છે-
નિષ્ફળ છે. ૫ સમ્યત્વનું સ્વરૂપ, તરવસધાર શરિર નિના सर्वे जोवा न हंतव्या सूत्रे तत्त्वमितीष्यते ॥६॥
ભાવાર્થતત્વ ઉપર શ્રદ્ધા રાખવી, તે સમક, એમ જિનશાસનમાં કહેલું છે. “સર્વ જીવોને હણવા નહીં' એ તત્ત એમ સૂત્રમાં કહેલું છે. ૬
Page #274
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્તવાધિકાર. થિયા-ગ્રંથકાર આ સમ્યકત્વના અધિકાઢ્યાં પ્રથમ સ ર્વનું લક્ષણ કહે છે. “તત્વ ઉપર શ્રદ્ધા રાખવી, એ સ
મ્યકત્વ કહેવાય છે, એટલે જે તત્વ શ્રી અરિહંત ભગવંતે પ્રરૂપેલું છે, તે તત્વ સત્ય છે, એમ શ્રદ્ધા રાખવી, તેનું નામ સમ્યકત્વ કહેવાય છે. શ્રી અરિહંત ભગવતે શું તત્ત્વ કહેલું છે? તે દર્શાવે છે. “સર્વ જીવેને હણવા નહીં,” અર્થાત્ જીવહિંસા કરવી નહીં, એ તત્વ છે. અને તે તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી, તેનું નામ સમ્યકત્ર કહેવાય છે. ૬
ધર્મ રૂચિ નામના સમ્યકત્ત્વનું સ્વરૂપ. शुद्धो धर्मोऽयमित्ये सद्धर्मरुच्यात्मकं स्थितम्। . शुद्धानामिद भन्यासां रुचीनामुपलक्षणम् ॥७॥
ભાવાર્થઆ ધર્મ શુધ્ધ છે, એવી શ્રધ્ધા તે ધર્મ રૂચિ નામે સમ્યકત્વ કહેવાય છે. એ સમ્યકત્વની અંદર ઊપલક્ષણથી બીજી શુધ રૂચિઓનું ગ્રહણ થાય છે. ૭
વિશેષાર્થ–“આ ધમ શુધ્ધ છે, એવી જે શ્રધ્ધા, તે ધર્મ રૂચિ નામે સમ્યકત્વ કહેવાય છે. ઉપલક્ષણથી બીજી શુધ રૂચિએનું પણ ગ્રહણ કરવું, એટલે બીજા શુધ્ધ પદાર્થો તરફ રૂચિ ઉત્પન્ન થવી એ પણ ધર્મચિ સમ્યકત્ત્વ કહેવાય છે. ૭
બીજી રીતે સમ્યકત્વનું સ્વરૂપ अथवेदं यथा तस्वमायैव तथाखिनम् । नवानामपि तत्त्वाना मिति घोदितार्थतः ॥॥..
Page #275
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવા—અથવા આ સમ્યક સ` રીતે જિન ભગવાનની આજ્ઞા રૂપ તત્ત્વને લઈને કહેવાય છે, તેવી રીતે નવ તત્ત્વાની શ્રધ્ધા એ પણ અથી સમ્યકત્ત્વ કહેવાય છે. ૮
૨૦
વિશેષાથ—ગ્રંથકાર,સમ્યક્રત્ત્વનાં લક્ષણેા બીજી રીતે દર્શાવેછે. શ્રી જિત ભગવંતની આજ્ઞા રૂપ તત્ત્વમાં પણ સમ્યકત્ત્વ રહેલ છે. એટલે શ્રી જિનભગવંતની આજ્ઞા પ્રમાણે વત્તવુ', એ પણુ સમ્યકત્વ કહેવાય છે, તેમજ જીવ–અજીવ વગેરે નવ તત્ત્વા ઉપર જે શ્રધ્ધા, તે પણ સમ્યકત્વ કહેવાય છે. અર્થાત્ શ્રી જિનભગવતની આજ્ઞા પ્રમાણે વવું અને જીવ અજીવાદિ નવ તત્વા ઉપર શ્રધ્ધા રાખવી, એ સમ્યકત્વનાં લક્ષણ્ણા છે. ૮
કેવા તત્ત્વમાં સમ્યકત્ત્વ દર્શાવ્યું છે ?
इहैव प्रोच्यते शुद्ध हिंसा वा तत्त्वमित्यतः । सम्यकत्त्वं दर्शितं सूत्र प्रामाण्योपगमात्मकम् ॥ ९ ॥
ભાવા—અહિં શુધ્ધ અહિંસા એ તત્ત્વ કહેવાય છે. તેથી સૂત્રની પ્રમાણિકતાને લઈને તે સમ્યકત્ત્વ દર્શાવેલ છે. ૯
વિશેષા—અહિ જે શુદ્ધ અહિંસા તે શુદ્ધ તત્ત્વ છે. તેને સૂત્રના પ્રમાણથી સમ્યકત્ત્વ કહેલ છે. કહેવાના આશય એવા છે કે, તત્ત્વ તે અહિંસા રૂપ શુદ્ધ તત્ત્વ છે, તે તત્ત્વ શુદ્ધ અહિંસા એટલે શુદ્ધાચાર પ્રમાણે વિચારતાં આત્માને અભિન્ન સ્વરૂપે સમ્યકત્ર દર્શાવેલ છે. હું
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫
સમ્યકત્તવાધિકાર. અહિંસા અને તત્વ શુદ્ધિ એક સ્વરૂપ છે. शुपाहिंसोक्ति तत्सूत्र प्रामाण्यं तत एव च ।
अहिंसा शुधीरेव मन्योन्याश्रयभीन तु ॥ १० ॥ • ભાવાર્થ–શુધ્ધ અહિંસા કહી તે સૂત્રથી પ્રમાણ રૂપ છે, અને અહિંસા અને તત્ત્વ શુધ્ધિને અન્યાશ્રયને ભય નથી, તે એકજ સ્વરૂપ છે. ૧૦
વિશેષાર્થ-જે શુધ્ધ અહિંસા કહી, તે સૂત્રને વિષે પ્રમાણે ભૂત છે. અહિંસા અને તવ શુદ્ધિ બંને એકજ છે. તેમની માત્ર વચનમાંજ જુદાઈ છે. તેથી અહિંસા અને તત્ત્વ શુદ્ધિ અને અન્ય મેળવતાં દુષણ નથી, તે એકજ સ્વરૂપ છે. ૧૦
અહિંસા અને શુદ્ધતાને બેધ કેવી રીતે છે? नैव यस्मादहिंसायां सर्वेषामेकवाक्यता। तच्छ तावबोधश्च संनवादि विचारणात् ॥ ११ ॥
ભાવાર્થ–જેથી અહિંસાને વિષે સર્વની એકવાક્યતા થતી નથી, અને સંભવ વગેરેના વિચારથી તેની શુદ્ધતાને બંધ થાય છે. ૧૧
વિશેષાર્થ ઉપર જે કહેવામાં આવ્યું કે, અહિંસા અને તવ શુદ્ધિ એજ રૂપ છે, તેના કારણુમાં જણાવે છે કે, અહિં સાને વિષે બીજા સર્વની એકવાયતા થતી નથી, તે પણ વિચાર કરવાથી તેને સંભવ લાગતાં શુદ્ધ અવબોધ જણાય છે. ૧૧
Page #277
--------------------------------------------------------------------------
________________
ર૦ર
અધ્યાત્મ સાર.
તે વિષે બીજાં દર્શનેમાં ધર્મ કેવી રીતે છે? यथाऽहिंसादयः पंच व्रतधर्म यमादिनिः।। पदैः कुशसधर्माधैः कथ्यते स्वस्वदर्शने ॥ १॥
ભાવાર્થ–જેમ અહિંસાદિ પાંચ વ્રત તે ધર્મ છે તેમ યમાદિ વગેરેને કુશળ ધર્મ પદેથી પિતપિતાનાં દર્શનમાં ધર્મ કહે છે. ૧૨
વિશેષાર્થ—જેમ આહધર્મમાં અહિંસા વગેરે પાંચ વ્રત તે ધર્મ કહેવાય છે, તેમ બીજાં દર્શનેમાં યમ વગેરે પદેથી ધર્મ કહેવાય છે. ૧૨
તે સ્પષ્ટ કરી દર્શાવે છે. पाहु व व्रतास्तत्र व्रतोपत्रत पंचकान् । यमांश्च नियमान् पाशुपतान् धर्मान् दशान्यधुः ॥ १३ ॥
ભાવાર્થ-ભાવવ્રતવાળાઓ પાંચ વ્રત અને પાંચ ઉપદ્રત એમ દશ પ્રકારે ધર્મ કહે છે. તેમ પાશુપત મતવાળા દશ યમ અને દશ નિયમ એમ દશ ધર્મ કહે છે. ૧૩
વિશેષાર્થભાવવ્રતવાળાએ જેમ પાંચ વ્રત અને પાંચ ઉ પરત મળી દશ ધર્મ કહે છે, તેમ પાશુપત મતવાળાએ દશ યમ અને દશ નિયમને દશ ધર્મ કહે છે. એટલે દશની સંખ્યાએ સર્વ ધર્મની એકતા થાય છે. ૧૩
Page #278
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્તાધિકાર.
૨૭૩
તે વાત વિવરણ કરી બતાવે છે.
अहिंसा सत्यवचन मस्तैन्यं बाह्य कल्पना । ब्रह्मचर्य तथा क्रोधो डार्जवं शौच मेव च ॥१४॥ संतोषो गुरु शुश्रूषा इत्येते दश कीर्तिताः । निगचंते यमाः सांख्यैरपि व्यासानुसारिनिः ॥ १५ ॥
ભાવાર્થ—અહિંસા, સત્ય વચન, અચોરી, બાહ્ય કલ્પના, બ્રહ્મચર્ય, ક્રોધ, આર્જવ-સરલતા, શાચ, સંતોષ અને ગુરૂની શુશ્રષા (સેવા કરવાની ઈચ્છા) એ દશ ધર્મ કહેલા છે. વેદ વ્યાસના મતને અનુસરનારા સાંખ્યમતવાળાએ યમ કહે છે. ૧૪-૧૫
બીજી રીતે પાંચ યમ કહે છે.
अहिंसा सत्यम स्तैन्यं ब्रह्मचर्य तुरीयकम् । पंचमो व्यवहारश्चेत्येते पंचयमाः स्मृताः ॥१६॥ अक्रोधो गुरुशुश्रूषा शौचमाहारलाघवम् । अप्रमादश्च पंचेति नियमाः परिकीर्तिताः ॥१७॥
ભાવાર્થ—અહિંસા, સત્ય, અચેરી, એથું બ્રહ્મચર્ય અને પાંચમો વ્યવહાર એ પાંચ યમ કહેલા છે. અધ, ગુરૂની સેવા, ૌચ-શુદ્ધિ, છે આહાર અને અપ્રમાદ એ પાંચ નિયમ કહેલા છે. ૧૬-૧૭
૧૮
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૪
અધ્યાત્મ સાર.
બૌદ્ધમતા દશ કુશલ ધર્મો. बौः कुशवधर्माश्च दशेष्यंत यउच्यते। हिंसास्तेयान्यथीकाम पैंशुन्य परूषानृतम् ॥१७॥ संजिन्नालाप व्यापाद मनिध्यादृग् विपर्ययम् । पापकर्मेति दशंधा कायवाङ् मानसैस्त्यजेत् ॥१५॥
ભાવાર્થ–બધ્ધ લોકો પણ દશ કુશળ ધર્મ કહે છે. જેમ કે, હિંસા, ચેરી, કામ, ચાડી, કઠેર અને અસત્યવચન, જેમ તેમ બકવું, મારવું, અબ્રહ્મ સેવવું અને દ્રષ્ટિને વિપર્યા–એ દશ પાપ કર્મને મન વચન અને કાયા વડે ત્યાગ કરવાં. ૧૮-૧૯
વૈદિક મતને અભિપ્રાય.
ब्रह्मादि पदवाच्यानि तान्याहु वैदिकादयः । अतः सर्वैकवाक्यत्वा धर्मशास्त्रमदोर्थकम् ॥२०॥
ભાવાર્થ—વૈદિક મતી વગેરે તેને બ્રહ્માદિ પદથી બેલે છે, એટલે સર્વત્ર બ્રહ્મ છે, એમ કહે છે. એથી સર્વ ધર્મની એક વાકયતા છે, એટલે સર્વ ધર્મ વાળાઓનું ધર્મને માટે એકજ વચન છે તેથી સર્વને અર્થથી ધર્મશાસ્ત્ર કહે છે. ૨૦
વિશેષાર્થ—અંહિ સુધી વર્ણન કરી ગ્રંથકારે વચનમાં સર્વ ધર્મની એક વાક્યતા દર્શાવી આપી છે. એટલે અહિંસા વગેરે - મનાં તત્વે સઘળે એકજ છે, એમ સિધ્ધ કરી આપ્યું છે, તથાપિ
Page #280
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્તાધિકાર.
રેપ તેની અંદર તારતમ્ય કેટલું છે? તેને માટે હવે વિવેચન કરી દર્શાવે છે. ૨૦ સર્વ ધર્મની એકાWતાની અંદર શું
વિચારવું જોઈએ? क्वचैत संजयो युक्त इति चित्यं महात्मना । शास्त्र परीक्षमाणेना व्याकुलेनांतरात्मना ॥१॥
ભાવાર્થ-શાસાની પરીક્ષા કરતા એવા મહાત્માએ પિતાના અવ્યાકુળ એવા અંતરાત્મા વડે “સર્વ દર્શનેને સંભવ કયાં છે?” એમ ચિંતવવું. ૨૧
વિશેષાર્થ-જ્યારે સર્વ દર્શનેની એકાઈતા સિદ્ધ થાય છે, ત્યારે મહાત્મા પુરૂષે શું ચિંતવવું જોઈએ તે વાત ગ્રંથકાર દર્શાવે છે. સર્વ દર્શનેની એકાર્થતા થતાં પ્રથમ એ વિચાર કરવે જઈએ કે, એ સર્વ દર્શનેને સંભવે ક્યાં છે? એટલે તેમની એકાWતા કેવી રીતે સંભવે છે? એ વાતને વિચાર કરે જઈએ. આ વિચાર કરનાર પુરૂષ સામાન્ય ન જોઈએ; તેથી અહિં મહાત્મા પદ મુકેલું છે. તે સાથે તે શાસ્ત્રને પરીક્ષક હે જઈએ. તેમ વળી જ્યારે તે બધાં દર્શનેને સંભવ ચિતવે ત્યારે તેને આત્મા આકુળ-વ્યાકુળ ન હૈ જોઈએ. અંતરાત્મા સ્થિર છેવાથી, તે સારી રીતે ચિંતવન કરી શકે છે. ૨૧
Page #281
--------------------------------------------------------------------------
________________
ર૭૬
અધ્યાત્મ સાર
તેમાં કેવો ઉપયોગ રાખવા જોઈએ?
प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तनिश्चयेऽनवस्थाना दन्यथार्थ स्थितेर्यतः ॥२२॥ ભાવાર્થ અહિ પ્રમાણ તથા લક્ષણ વગેરેને કેઈ ઊપ ગ કામને નથી. કારણ કે, તેને નિશ્ચય કરવાથી અનવસ્થા દેવ આવે છે. જેથી અન્યથા રીતે અર્થની સ્થિતિ થાય છે. રર
વિશેષાર્થ કદિ સર્વ દર્શનના સંભવમાં પ્રમાણ અને લક્ષણને ઊપગ રાખવામાં આવે છે તે નકામો છે, કારણકે, તેમ નિશ્ચય કરવાથી અનવસ્થા દેષ આવે છે. એટલે અર્થ અન્યથા રીતે થઈ જાય છે. જ્યારે અર્થ અન્યથા થાય, તે પછી ધર્મ જુદેજ થઈ જાય, અને ધર્મ જુદે થવાથી દોષ આવે. કારણકે, ધર્મ તે એક સ્વભાવરૂપ છે. ૨૨
પ્રમાણ અને લક્ષણની યુક્તિમાં પ્રયોજન નથી. प्रसिघानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाण लक्षण स्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥ २३ ॥
ભાવાર્થ-ચાર પ્રમાણે પ્રસિદ્ધ છે, અને તેણે કરેલે વ્યવહાર છે, તેથી પ્રમાણ તથા લક્ષણની યુતિ વિષે પ્રજન જણાતું નથી. ૨૩
Page #282
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્ત્વાધિકાર.
૨૭૭
વિશેષા—પ્રત્યક્ષ વગેરે ચાર જાતનાં પ્રમાણેા સત્ર પ્રસિદ્ધ છે, અને તેનાથી બધા વ્યવહાર કરેલા છે, તેથી પ્રમાણુ તથા લક્ષણુ કહેવામાં કોઈ જાતનુ પ્રત્યેાજન જણાતુ નથી, એટલે પ્રમાણ અને લક્ષણ અહિં નિષ્પ્રયાજન હાવાથી નિરૂપયાગી છે. ૨૩
આત્માને એકાંતે નિત્ય માનનારાઓને હિંસાદિ દાષ શી રીતે લાગે ?
तत्रात्मा नित्य एवेति येषामेकांत दर्शनम् । हिंसादयः कथं तेषां कथमप्यात्मनो व्ययात् ॥ २४ ॥
ભાવા—જેમનું એકાંત દન છે, તેઓના મતમાં આત્મા નિત્યજ માનેલા છે. ત્યારે કોઇ રીતે પણ આત્માના વ્યય નથવાથી હિંસાદિ દોષ તેને શી રીતે લાગે ? ૨૪
વિશેષાએકાંત મતવાળા કહેછે કે, • આત્મા નિત્યજ છે, ? જ્યારે આત્મા નિત્ય હાય, તા પછી કાઈ પણ્ રીતે તેના નાશ - થાય નહીં, તે પછી હિંસાદિ દોષો તેને શી રીતે લાગુ પડે? ૨૪
તે વિષે વિશેષ કહે છે.
मनोयोग विशेषस्य ध्वंसो मरण मात्मनः ।
हिंसा तचेन तत्त्वस्य सिधरार्थ समाजतः ॥ २५ ॥ ભાવા—મનના ચાગ વિશેષને નાશ કરવા તે, આત્માજીવનુ' મરણુ છે, તેથી તત્ત્વથી આત્માની હિંસા થતી નથી, એ અર્થ ઘટે છે. ૨૫
Page #283
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
વિશેષાર્થ—જ્યારે શરીરમાંથી મનને વેગ નાશ પામે છે, ત્યારે લેકે જીવનું મરણ કહે છે, પરંતુ આત્મા તે અમર છે, માટે તત્વથી આત્માની હિંસા થતી નથી, એ અર્થ ઘટે છે. રપ
તે વિષે બીજો અભિપ્રાય, नैति बुकिंगता दुखोत्पाद रूपेय मौचिती। पुंसि भेदाग्रहात्तस्याः परमार्थोऽव्यवस्थितः ॥१६॥
ભાવાર્થ–બુદ્ધિમાં રહેલ દુઃખને ઉત્પન્ન કરનારી ગ્યતા એ હિંસા છે, એમ કહે છે, તે પણ ચોગ્ય નથી. કારણ કે, પુરૂષ ના ભેદના આગ્રહથી બુદ્ધિને આત્માથી જુદી માને છે, તેથી આ ભાની હિંસા ન થઈ, અને બુદ્ધિને પરમાર્થ રીતે આત્મા સાથે વ્યવસ્થા નથી. ૨૬
વિશેષાર્થ-કઈ એમ કહે કે, આગળ દુઃખ ઉત્પન્ન કરનારી બુદ્ધિ તે હિંસા કહેવાય છે, પણું એ વાત ઘટતી નથી, કારણ કે, બુદ્ધિ આત્માથી ભિન્ન છે, એમ માને છે, તેથી કઈ રીતે આ ત્માની હિંસા થવી ઘટતી નથી. જો કે ખરી રીતે બુદ્ધિને આત્માની સાથે વ્યવસ્થા નથી, એટલે બુદ્ધિથી કપેલ હિંસાને આત્માની સાથે લેવાદેવા નથી. ૨૬ જીવને એકાંતે નિત્ય માનવાથી હિંસાને અર્થ
ઉડી જાય છે. न च हिंसापदं नाशपर्यायं कथमप्यहो। जीवस्यैकांत नित्यत्वेऽनुलवा बाधकं नवेत् ॥२०॥
Page #284
--------------------------------------------------------------------------
________________
સમ્યકવાધિકાર.
૨૭૯
ભાવા —જેના પર્યાયઅર્થ નાશ થાય છે, એવુ હિં’સા પદ્મ જીવનું એકાંતે નિત્યપણું માનવામાં, શું અનુભવનું અખાધક થાય? ૨૭
વિશેષા—હિસાના પાઁય નાશ થાય છે, તે પર્યાય જીવનુ’ નિત્યપણુ’ માનવામાં ઘટતા નથી. તેમ માનવાથી અનુભવતે આધ આવતા નથી. કારણ કે, નિત્ય જીવના નાશ કદિ પણ સ’ભવતા નથી. ૨૭
આ સસાર કેવી રીતે કલ્પ્યા છે?
शरीरेणापि संबंधो न तद्योगा विवेचनात् । विभुत्वेनैव संसारः कल्पितः स्यादसंशयम् ॥ २८ ॥
ભાવા—નિત્યપણે શરીરને પણ સાધ નથી. કારણ કે, તેના ચેાગનું વિવેચન કરેલ નથી. તેથી નિઃસંશય પણે વિભુ-વ્યાપક એવા ઇશ્વર વડે કરીને ઈશ્વર કર્તો ઇત્યાદિ સસાર
Àા છે. ૨૮
વિશેષા—કદિ કાઈ એમ કહે કે, શરીરને નિત્ય સબધ છે, પણ તે વાત ઘટતી નથી. કારણ કે, શરીરના ચણના વિવેક કર્ણાન્યા નથી, તેથી વ્યાપક એવા ઇશ્વર વડે કરી ઇશ્વર કર્તા એ ઈત્યાદિ સંસાર કલ્પેલા છે. એટલે ઇશ્વર રચિત શરીર છે, એવી કલ્પના કરવામાં આવી છે, એ વાત નિઃસ ́શય છે. ૨૮
તે વિષે વિશેષ સમજીતિ આપે છે.
क्रियां विना च स्याम्मिताणु ग्रहणं कथम् । कथं संयोग भेदादि कल्पना चापि युज्यते ॥ २७ ॥
Page #285
--------------------------------------------------------------------------
________________
અષ્યાત્મ સાર.
ભાવાર્થ-આત્માની ક્રિયા વિના પરિમિત અણુ-પરમાણુ એનું ગ્રહણ કેમ થાય? અને સગ તથા ભેદ વગેરેની કલ્પના પણ કેવી રીતે ઘટે ? ૨૮
વિશેષાર્થ–આત્માની ક્રિયા એટલે આત્માના વ્યાપાર વિના પરિમિત પરમાણુઓનું ગ્રહણ કેમ થાય? એટલે જ્યારે આત્માને વ્યાપાર થાય છે, ત્યારે પરિમિત પરમાણુઓનું ગ્રહણ થાય છે. એટલું જ નહીં પણ, સગ તથા વિયાગ વગેરેની કલ્પ ના પણ કેમ ઘટે? એટલે પ્રાણને શરીર સાથે સંગ અને શરીરથી વિયાગ એ કલ્પના ઘટી શકતી નથી. ૨૯
તે વાત સ્પષ્ટ કરી બતાવે છે.
अदृष्टादेह संयोगः स्यादन्यतर कर्मजः । इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योग विवेचनात् ॥ ३० ॥
ભાવાર્થ–હરકેઈ કર્મથી અદષ્ટ વિના શરીરને સંગ થાય છે, એવી રીતે જન્મની ઊપપત્તિ જે હોય તે, તે જીવના એમના વિવેક વિના થાય નહીં. ૩૦
વિશેષાર્થ—ઊપર કહેલા સ્લેકના આશયથી કેઈ શકા ક૨ કે, અદણ, એટલે નહીં તેવામાં આવતા એવા પૂર્વના સંસ્કાર, તેથી હરકોઈ કર્મથી શરીરને સોગ થાય છે. ઉત્તરાર્ધમાં તેનેજ ઊત્તર આપે છે. જન્મથી ઊપપત્તિ જીવના વ્યાપાર વિના થતી તે વિવેચનથી જ થાય છે. ૩૦
Page #286
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્ત્વાધિકાર.
૨૦૧
તે વિષે તત્ત્વજ્ઞાની અનુભવી વિદ્યાના શું કહે છે?
कथं चिन्मूर्त्ततापैति विना वपुर संक्रमात् । व्यापार योगतश्चैव यत्किचित्तदिदंजगुः ॥ ३१ ॥
ભાવા—શરીરના સ‘ક્રમ વિના જીવ કોઈ રીતે રૂપી પણ પામતા નથી, અને વ્યાપારના યાગથી કાંઇક પામે છે, એમ તત્ત્વજ્ઞાનીઓ કહે છે. ૩૧
વિશેષાથ અહિ' કહેવાના આશય એવા છે કે, શરીરને સચાગે જીવ કાંઈક રૂપી પણું પામે છે. જો શરીરના સંક્રમ ન હોય તા, જે કાંઇ છે, તે તત્ત્વજ્ઞાનીઓએ જણાવ્યુ` છે. ૩૧
આત્મા હણતા નથી, અને હણાતા નથી, એ મત પ્રમાણે હિંસા ઉડી જાય છે. निःक्रियोऽसौ ततो दंति हन्यते वा न जातुचित् । किंचत्केन चिदित्येवं न हिंसा स्योपपद्यते ॥ ३२ ॥
ભાવા—આત્મા ક્રિયા રહિત છે, તેથી ક્રેઈને હણુતા નથી, અને કઢિ પણ કોઈનાથી કાંઇક હણાતા નથી. એવી રીતે એ આમાની હિ’સા સિદ્ધ થતી નથી. ૩૨
વિશેષા—જેમ આત્મા ત્યાગી છે, તેમ આત્મા ક્રિયા ૨હિત છે. જ્યારે આત્મામાં કોઈ જાતની ક્રિયા નથી, તે પછી તે હજુવાની ક્રિયા શી રીતે કરી શકે ? તેથી ક્રિયા રહિત આત્મા કા
Page #287
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.'
ઈને કશુ નથી, તેમ કોઈ તેને હણુ શકતું નથી. આ પ્રમાણે મત ધરાવનારાઓના ચિત્તમાં હિંસાની વાત ઉતરે નહીં, તેથી હિંસા ઊડી જાય છે. રૂર જો આત્માને એકાંત અનિત્ય માને, તે પણ
હિંસાદિ સંભવતાં નથી. अनित्यैकांतपझेऽपि हिंसादीनामसंभवः । . नाशहेतोरयोगेन क्षणिकत्वस्य साधनात् ॥ ३३ ॥
ભાવાર્થ– આત્મા અનિત્ય છે, એમ એકાંત માનનારા એને પક્ષે પણ હિંસા વગેરેને અસંભવ છે. કારણ કે, તેઓ સર્વ પદાર્થોને ક્ષણિક માને છે, તેથી ક્ષણિક આત્માના નાશને હેતુ સિદ્ધ થતે નથી, ૩૩
વિશેષાર્થ જે ક્ષણિક વાદી છે, તેઓ એકાંતે આત્માને અને બીજા સર્વ પદાર્થોને અનિત્ય માને છે, તેથી તેઓ એમ ધારે છે કે, ક્ષણમાં નાશ રૂપ એ આત્મા પોતાની મેળેજ મરે છે. તેને મારનાર કેઈ હેતું નથી. જ્યારે ક્ષણ નાશી આત્માને નાશને કઈ હેતુ નથી, તે પછી હિંસા ઉડીજ જાય છે. ૩૩
એકાંતક્ષણિક મતની પુષ્ટિને માટે બીજો પ્રકાર દર્શાવે છે.
न च संतान नेदस्य जनको हिंसको नवेत । सांवतत्वादजन्यत्वात् जावत्वनियतं हि तत् ॥ ४ ॥
Page #288
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્ત્વાધિકાર.
૨૦૩
ભાવાર્થ પુત્રી–પુત્ર રૂપ સતાનના લેતા ઉત્પન્ન કરનાર, અને હિંસા કરનાર કાઇ થતુ નથી. કારણુ કે, અનિત્ય અને અજન્યપણાથી ક્ષણિક ભાવના નિયમ રહેલા છે.
વિશેષા—આ જગમાં પુત્ર પુત્રી વગેરેને ઉત્પન્ન કરનાર કાઇ, પિતા નથી, તેમ તેમને મારનાર કોઇ નથી. આ જગતમાં સ ક્ષણિક ભાવના નિયમ છે, તેથી તે અનિત્ય છે. જ્યારે અનિત્ય ભાવ છે, ત્યારે પિતા કેાના ? અને પુત્ર કાના ઉત્પન્ન કરનાર કે મારનાર કોઈ ઠરતુંજ નથી. ૩૪
તે વિષે વિશેષ વિવેચન.
नरादिः दणदेतुश्च सूकरादेर्न हिंसकः । सूकरांत्यक्षणेनैव व्यभिचार प्रसंगतः ।। ३५ ।।
ભાવાર્થ—ક્ષણુંના હેતુરૂપ એટલે ક્ષણિક રહેનાર મનુષ્ય વગેરે, સુવર વગેરેના હિંસક થતા નથી. કારણ કે, સૂવરના અંત્યક્ષણમાં તેને વ્યભિચાર થવાના પ્રસ`ગ આવે છે. ૩૫
વિશેષા—જે ક્ષણે મનુષ્ય સૂવરના શીકાર કરે છે, તે મનુષ્ય ક્ષણવારમાંજ પાછા મદલાઇ જાય છે; એટલે મારનાર મનુય રહેતા નથી, અને જેના શીકાર કરેલા છે, તેની છેલ્લી ઘડીએ તે સૂવર બદલાઇ જાય છે. કારણ કે, ક્ષણુ વિનાશી પશુ છે, આથી કાઇની હિંસા સિદ્ધ થતી નથી. ૩૫
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૪
અધ્યાત્મ સાર.
તે વિષે સ્પષ્ટીકરણ કરે છે. अनंतरक्षणोत्पादे बुधवुब्धकयो स्तुना। नैवं तरितिः कापि ततः शास्त्रायसंगतिः ॥ ३६॥
ભાવાર્થ-કેઇને માર્યા પછી તેની બીજી ક્ષણે જ્ઞાની અને શીકારી બંને સરખા છે, અને તેની કેઈ ઠેકાણે વિરતિ નથી, તેથી શાસ્ત્રાદિકની સંગતિ સંભવતી નથી. ૩૬
વિશેષાર્થ-કઈ સૂવર વગેરે પ્રાણીને માર્યા પછી બીજી ક્ષણે જ્ઞાની અને શીકારી બંને સરખા છે. કારણકે, જે પ્રાણ મરણ પામ્યું, એ બંને જણે સરખી રીતે જાણ્યું છે. એટલે જે મારનાર હતે, તે ક્ષણમાં બદલાઈ ગયે છે. એ બંનેમાંથી કોઈને મારવાની બુદ્ધિ નથી, વળી મારનાર તથા મરનાર સર્વની ક્ષણે ક્ષણે ઊત્પત્તિ અને મરણ છે, કેઈ ક્ષણે કાંઈ વિરતિ નથી-આવા સિદ્ધાંતથી તે મતવાળાઓના શાસ્ત્ર અસંગત છે–અસત્ય છે. ૩૬
જિનભગવતે પ્રરૂપેલે અહિંસા ધર્મજ સત્ય છે.
घटते न विनाहिंसां सत्यादीन्यपि तत्वतः । एतस्याति भूतानि तानि यद् जगवान् जगौ ॥ ३७॥
ભાવાર્થ–સત્ય વગેરે તો પણ અહિંસા વિના પરમાથી પણે ઘટતાં નથી. તે સત્યાદિવટે એ અહિંસા-જીવદયાની વાડા છે, એમ ભગવાન જિને કહેલું છે. ૩૭
Page #290
--------------------------------------------------------------------------
________________
સમ્યકજ્વાધિકાર. *
૨૮૫
વિશેષાર્થ-જે મતમાં સત્યાદિ ત માનવામાં આવતાં હાય, પણ જે અહિંસા માનવામાં ન આવતી હોય તે, એ સત્યાદિ વ્રતે પણ પરમાર્થ–ખરી રીતે ઘટતાં નથી. કારણકે, એ સત્યાદિબતે અહિંસા–જીવદયારૂપ ક્ષેત્રની વાડ છે, એટલે જીવદયાનું રક્ષણ તેમનાથી કરવાનું છે. જે જીવદયા ન હોય, અને સત્યાદિહોય તે, તે નકામું છે. માટે જીવદયા પૂર્વક સત્યાત્રિ ધારણ કરવાં જે ઈએ, આ વાત શ્રી જિનભગવંતે પિતાના આગમમાં પ્રરૂપેલી છે. ૩૭
જૈન મતને અનેકાંત સિદ્ધાંત દર્શાવે છે. मौनीं च प्रवचने युज्यते सर्वमेव हि । નિત્યાનિચે પુર નિમિત્તે તથાનિ | |
ભાવાર્થ-મુનીંદ્ર-ઇનેદ્રના પ્રવચનમાં નિત્ય અને અનિત્ય, તથા દેહથી ભિન્ન અને અભિર, એવા આત્માને વિષે સર્વ ઘટે છે. ૩૮
વિશેષાર્થ આત્મા નિત્ય છે અને અનિત્ય પણ છે, તે શરીરથી ભિન્ન છે, અને અભિન્ન પણ છે, તેમાં એક છે અને અનેક પણ છે. આથી હિંસાદિ સર્વ તેને ઘટે છે, એટલે અનેકાંત મતમાં કોઇ જાતને વિરોધ આવતો નથી. ૩૮
તે વાત સિદ્ધ કરે છે. आत्मा अव्यार्थतो नित्यः पर्यायाविनश्वरः । हिनस्ति हन्यते तत्तत्फलान्यप्यधिगमति ॥ ३५॥
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૬
અધ્યાત્મ સાર, ભાવાર્થ-વ્યાર્થિક નયે આત્મા નિત્ય છે, અને પર્યાયાઈિન અનિત્ય છે તે આ જીવ કેઈને હણે છે, અને હણાય છે તે તે ફળને તે ભેગવે છે. ૩૯
વિશેષાર્થ-દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે. કારણ કે, તે દ્રવ્યરૂપે તેની નિત્યતા છે, અને પર્યાયાર્થિક નયે તે આત્મા અનિત્ય છે તેથી આ જીવ કેઈને હણે તે, તેનાં ફળ તેને ભોગવવા પડે છે. અને જો કોઈ તેને હણે તે, તેનાં ફળ તે ભેગવાવે છે, તેથી અહિંસા-દેષ અવશય લાગે છે. ૩૯
એકાંત મતની યુક્તિ સર્વથી બળવાન છે. इह चानुभवः साक्षी व्यावृत्यान्वयगोचरः। एकांतपक्षपातिन्यो युक्तयस्तु मियो हताः ॥ ४०॥
ભાવાર્થ—અહિં અનુભવ સાક્ષીરૂપ છે, અને તે વ્યાવૃત થઇને તે અન્વયના વિષયમાં આવે છે, તેથી એકાંત મતને પક્ષપાત કરનારી યુક્તિ માંહમાંહી હણાઈ જાય છે. ૪૦
વિશેષાર્થ—અહીં અનુભવ સાક્ષીરૂપ છે, એટલે અન્વય અને વ્યતિરેકના ગુણોથી યુક્ત છે. તે અનુભવને સાક્ષી કરતાં એકાંતમતની યુક્તિએ મહેમાંહી હણાઈ જાય છે. ૪૦
હિંસાના ત્રણ પ્રકાર દર્શાવે છે. पाडाकर्तृत्वतो देह व्यापच्या उष्टनावतः । त्रिधा हिंसागभे प्रोक्ता नहोत्यमपहेतुका ॥ १ ॥
Page #292
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્તાધિકાર. ભાવાર્થ–પાંડા કસ્થાથી દૈહમે દુખ આપવાથી અને દુષ્ટ ભાવથી ત્રણ પ્રકારની હિંસા આગમને વિષે કહેલ છે, એવી રીતે એ હિંસા હેતુવગરની નથી. ૪૧
વિશેષાર્થ –આગમમાં હિંસા ત્રણ પ્રકારની કહેલી છે. પ્રથમપીડા કરવાથી એટલે કેઈને પીડા કરવી. એ પ્રથમ પ્રકાર. દેહને દુઃખ આપવાથી એટલે દેહને દુઃખ આપવું, એ બીજો પ્રકાર. અને દુષ્ટ ભાવથી એટલે હૃદયમાં દુષ્ટ ભાવ રાખવે એ ત્રીજો પ્રકાર એ ત્રણ પ્રકારની હિંસા શાસ્ત્રમાં કહેલી છે, તે સહેતુક છે. ૪૧
હિંસાની માન્યતા વિષે મિથ્યાત્વ. हंतुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि । प्रसक्तिस्तदनावे चान्यतापीति मुधा वचः ॥ ४॥
ભાવાર્થ-જેની હિંસા કરી હોય, તેનું એવું નઠારૂં કર્મ ઉદય પામતાં તેની હિંસા થાય છે, તેમાં હણનારને શો દેષ છે? અને જે તેને તેવાં કમેને ઉદય ને હોય તે, તેને મારી શકાતે નથી, માટે કોઈની હિંસા થતી નથી. આ પ્રમાણે માનવું, તે મિથ્યા વચન છે. ૪ર '
વિશેષાર્થ-જે પ્રાણીનું સ્વકૃત કર્મ ઊદય આવે છે, તેનું જ મૃત્યુ થાય છે. તેમાં હણનારને શે દેષ છે? આ હિંસા થતી નથી. કારણ કે, જે હણાય છે તેનાં કર્મ ઊદય આવ્યાં, તે તેણે ભગવ્યાં છે. જે જીવને તેવાં કર્મને ઉદય આવતું નથી, તે જીવની હિંસા થતી નથી, માટે હિંસાને દેષ લાગતો નથી, આવું જે માનવું, તે મિથ્યા છે. ૪૨
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૮
અધ્યાત્મ સારહિંસા થવાનું નિમિત્ત શું છે? તે વિષે સ્પ
ષ્ટીકરણ કરે છે. हिंस्यकर्मविपाकेऽस्य उष्टाशयनिमित्तता । हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याधिपो रिव ॥ १३ ॥
ભાવાર્થજે પ્રાણીના મનમાં દુષ્ટ આશય નિમિત્ત રૂપ છે, તેને એ હિંસા છે, અને હિંસાના કર્મ વિપાક પણ તેને જ છે. તેથી શત્રુની જેમ વૈદ્યને હિંસકપણું ન લાગે, તેમ તેને લાગતું નથી. ૪૩
વિશેષાર્થ –જે પ્રાણીના મનમાં દુષ્ટ આશય છે, તે હિંસાનું નિમિત્ત છે, એટલે દુષ્ટ આશય ઉત્પન્ન થયા પછી હિંસા કરવાની ઈચ્છા થાય છે. એટલે દુષ્ટ આશયવાળા પ્રાણીને હિંસા લાગે છે, અને હિંસાના કર્મ વિપાક પણ તેને જ છે. તે ઉપર વૈદ્યનું દષ્ટાંત આપે છે. જે વૈદ્ય દુષ્ટ આશયવાળે હોય તે, તેનું ઔષધ શત્રુના જેવું લાગે છે અને તેની હિંસાને દોષ વૈદ્યને લાગુ પડે છે. જે વૈદ્ય આશય સારે હોય તે, વૈદ્યને હિંસકપણું લાગતું નથી. તે ઉપરથી સિદ્ધ થયું કે, હિંસાનું નિમિત્ત કારણ દુષ્ટ આશય છે. ૪૩
આવા સદુપદેશથી શું થાય છે.? ઈ સકુપા તમિત્તિષિ પુરા सोपक्रमस्य पापस्य नाशात्स्वाशयषितः॥ १४ ॥
Page #294
--------------------------------------------------------------------------
________________
સમ્યકજ્વાધિકાર.
૨૮૯
ભાવાર્થ_એવી રીતે ઉત્તમ ઉપદેશ સાંભળવા વગેરેથી તે હિંસાની ફુટ રીતે નિવૃત્તિ થાય છે. કારણ કે, તેથી પિતાના નિર્મળ આશયની વૃદ્ધિ થવાથી નિકાચિત બાંધેલાં પાપને નાશ થાય છે. ૪ *
વિશેષાર્થ-જ્યારે સદગુરૂનો ઉપદેશ સાંભળવામાં આવે, ત્યારે હિંસાની સ્કુટ રીતે નિવૃત્તિ થાય છે. તેનું કારણ એ છે કે, ઊપદેશ સાંભળવાથી હદય નિર્મળ થાય છે, નિર્મળ હદય આશય થવાથી નિકાચિત બાંધેલાં પાપને નાશ થઈ જાય છે. એટલે હિંસા થતી નથી. ૪૪ અહિંસા એ મેક્ષ રૂપ વૃક્ષનું બીજ છે અને સત્યાદિ
ત્રિતે તેનાં પલ્લ છે. अपवर्ग तरोर्षीजं मुख्याहिंसेय मुच्यते । सत्यादीनि बतानमन्त्र जयंति पद्धवा नवाः ॥ ४५
ભાવાર્થ મુખ્ય પ્રધાન એવી એ અહિંસા તે મેક્ષ રૂપ વૃક્ષનું બીજ છે, અને સત્યાદિ વતે, તેનાં નવીન પલ્લ જય પામે છે. ૪૫
વિશેષાર્થ અહિંસા એ રૂપવૃક્ષનું બીજ છે, એટલે અહિંસામાંથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સત્ય વગેરે જે વ્રતે છે, તે એ મેસ રૂ૫ વૃક્ષનાં પલ્લવે છે. એટલે જેમ પલ વક્ષને
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૯૦
અધ્યાત્મ સાર,
આશ્રીને રહેલાં છે, તેમ સત્યાદિ વ્રતે મેક્ષને આશ્રીને રહેલાં છે, તેથી સર્વથા અહિંસા આદરણીય છે. ૪૫ અહિંસાનો સંભવ અને તેના અનુબંધાદિ
પ્રકારની શુદ્ધિ દર્શાવે છે. अहिंसा संभवश्वेत्यं दृश्यतेऽत्रैव शासने । अनुबंधादि संशुचि रप्यत्रैवास्ति वास्तव ॥ ४६॥
ભાવાર્થ–એવી રીતે આ જૈન શાસનમાં અહિંસાને સંભવ જણાય છે, અને એની અંદર અનુબંધ વગેરે હિંસાની શુદ્ધિ પણ વાસ્તવિક રીતે રહેલી છે. ૪૬
વિશેષાર્થ –આ જૈન શાસનમાં અહિંસાને સંભવ જણાય છે, એટલે જીવદયા અહિંસકપણામાં રહેલી છે, એમ પ્રતીત થાય છે. હિંસાના ત્રણ પ્રકાર છે અનુબંધહિંસા, હેતુહિંસા અને સ્વરૂપહિંસા, એ ત્રણ પ્રકારની હિંસાની શુદ્ધિ પણ જૈન શાસનમાં જ રહેલ છે, અને તે વાસ્તવિક છે ૪૬ જ્ઞાનયોગથી સમ્યગૂ દષ્ટિને લાગેલી હિંસા,
હિંસા ગણાતી નથી. हिंसाया ज्ञान योगेन सम्यग्दृष्टे महात्मनः । तप्तलादेपदन्यास तुल्याया नानुबंधनम् ॥ ४७ ॥
Page #296
--------------------------------------------------------------------------
________________
સમ્યક્તાધિકારઃ
૨૯૧
ભાવાર્થ-જ્ઞાનગથી સમ્યગ દ્રષ્ટિવાળા મહાત્માવડે કદિ હિંસા થઈ જાય છે, તે હિંસા તપેલા લેઢા ઉપર પગ મુકવાના જેવી હેવાથી, તે નરકને બંધ કરતી નથી. ૪૭
વિશેષાર્થ-જે પ્રાણી સમ્યગુદ્રષ્ટિ છે, તે સર્વદા જ્ઞાનયોગ વડે વર્તે છે, તેવા મહાત્માથી કદિ હિંસા થઈ જાય છે, તે હિંસા તેને નરકને બંધ કરતી નથી. તે વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ કેઈ તપેલા લેઢા ઊપર પગ મુકીને ચાલે, પણ બળવાના ભયથી તે પિતાને પગ નિઃશંકપણે તે ઉપર ઠરાવે નહીં, તેવી રીતે સમ્યદ્રષ્ટિ પુરૂષ નિઃશંકપણે હિંસા કરે નહીં, અને તેથી તેને નરકને બંધ થતું નથી. ૪૭ તે ઉપર જિનપૂજાદિનું દ્રષ્ટાંત આપી અને
હિંસાને સિદ્ધ કરે છે.
सताम्यस्या श्व कस्याश्चिद् यतनाभक्तिशालिनाम् । अनुबंधो ह्यहिंसाया जिनपूजादि कर्मणि ॥४७॥
ભાવાર્થ-જેમ યતના–જયણાની ભક્તિવાળા અને જનપૂજાદિ કર્મને વિષે અહિંસાને અનુબંધ છે. ૪૮
વિશેષાર્થ જેમયતના–જયણથી જિનપૂજા વગેરે કર્મ કરનારા પુરૂષને હિંસા લાગતી નથી, કારણ કે, જ્ઞાન એગવડે તેઓ જિનપૂજા કરે છે, તેથી તે પૂજાથી અહિંસા-દયાને અનુબંધ છે. કારણકે, પરંપરાએ એ જિનપૂજા મુક્તિ આપનારી થાય છે.૪૮
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૯૨
અધ્યાત્મ સાર હિંસાનુબધિ હિંસા કોને થાય છે? हिंसानुबंधिनी हिंसा मिथ्यादृष्टेस्तु घुमतेः। अज्ञानशक्तियोगेन तस्याहिंसापि तादृशी ॥ ४ ॥
ભાવાર્થ-દુછ બુદ્ધિવાળા મિથ્યાષ્ટિને હિંસાનુબંધી હિંસા થાય છે, અને તેની અહિંસા પણ અજ્ઞાન શક્તિના એગથી તેવીજ છે, એટલે હિંસા જેવી જ છે. ૪૯
વિશેષાર્થ—જેની દુછ બુદ્ધિ છે, એટલે જે દુષ્ટ આશયવાળે છે, એવા મિથ્યા દ્રષ્ટિની હિંસા હિંસાનુબંધી છે. એટલે તેની એક હિંસામાંથી બીજી હિંસાની પરંપરા થાય છે. કદિ તે મિથ્યા દષ્ટિ અહિંસા કરે એટલે જીવદયા પાળે તે પણ તેની જીવદયા પણ હિંસાના જેવી જ છે. ૪૯ - તે વાતનું સ્પષ્ટીકરણ કરે છે. येन स्यान्निन्हवादोनों दिविष दुर्गतिः क्रमात् । हिंसैव महती (तर्यङ नरकादि नवांतरे ॥ ५० ।।
ભાવાર્થ–જેથી કરીને જમાલી વગેરે નિહ્મને જીવદયા પાછતાં પણ દેવતામાં દુર્ગતિ થયેલ છે, તેથી અનુક્રમે તે મેટી હિંસા તિર્યંચ અને નરક વગેરેના ભવાંતરમાં લઈ જાય છે. ૫૦
વિશેષથે-જમાલી વગેરે નિવેએ જીવદયા પાળી હતી, પણ તે હિંસા જેવી હોવાથી તેને દેવતામાં દુર્ગતિ એટલે ચંડાળ
Page #298
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્તાધિકાર.
૨૯
જાતના દેવતાની ગતિ પ્રાપ્ત થઈ હતી. તેથી એ મે ટી હિંસા અનુકમે તિર્યંચ અને નારકી વગેરેના ભવમાં લઈ જાય છે. એટલે તેનાચી તિર્યંચ અને નારકીના ભાવમાં આવવું પડે છે. ૫૦ સાધુઓને તે હિંસા પણ અહિંસાનુબંધી થાય છે.
साधूना मप्रमत्तानां सा चाहिंसानु बंधिनी। हिंसानुबंध विच्छेदादगुणोत्कर्षो यतस्ततः ॥५१॥
ભાવાર્થ–અપ્રમત્ત એવા સાધુઓની જે હિંસા છે, તે પણ અહિંસાનુબંધી હોય છે. કારણ કે, હિંસાના અનુબંધના વિચ્છેદથી ગુણનો ઊત્કર્ષ થાય છે. અને
વિશેષાથ–અપ્રમત્ત એવા સાધુઓ એટલે સાતમા ગુણઠાણામાં રહેલા સાધુઓથી કદિ હિંસા થઈ જાય તે પણહિંસા અહિંસાનુબંધી થાય છે. કારણ કે હિંસાને અનુબંધ વિચ્છેદ થયા પછી જ્યાં ત્યાં ગુણને ઊહૂર્ણ થાય છે, એટલે હિંસાને અનુબંધ નાશ પામવાથી ગુણની વૃદ્ધિ થાય છે. પ૧
એવી અહિંસા મુગ્ધજનને કેવી થાય છે? मुग्धानामिय महत्वात् सानुबंधा न कर्हि चित् । ज्ञानोद्रेका प्रमादान्या मस्या यदनुबंधनम् ।। ५३॥
ભાવાર્થ–મુગ્ધ-અન્ન લેકેને તેવી અહિંસા કદિ પણ સાનુબંધા થતી નથી. કારણ કે જ્ઞાનના અધિમારી જાતે અપ્રમાહથી ચોને અર્થ થાય છે. પર
Page #299
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
" વિશેષાર્થ–મુગ્ધ-અજ્ઞાની લેકેને એ અહિંસા કદિ પણ સાનુબંધ નથી, અર્થાત્ સુખદાયક નથી, એટલે એ અનુબંધ સહિત થતી નથી, પણ અપ્રમત્ત સાધુને અહિંસા જ્ઞાન સહિત હેવાથી તે પરંપરાએ મેક્ષનું કારણ થાય છે, અથવા તેમની હિંસા તે અનુબંધે અહિંસાજ કહેવાય છે. જે પણ અંતે મેક્ષ સુખનું કારણ થાય છે. પર
એકજ હિંસા અને અહિંસામાં મેટો અંતર છે. एकस्यामपि हिंसाया मुक्तं सुमहदंतरम् । जाववीयोदि वैचित्र्यादहिंसायां च तत्तथा ॥२३॥
ભાવાર્થ—એક પણ હિંસામાં અને અહિંસામાં ભાવ, અને વીર્ય વગેરેના વિચિત્રપણાથી મેટો અંતર રહે છે. પ૩
વિશેષાર્થ_એકલી હિંસાને વિષે જેમ માટે અંતર દેખાડે છે, તેમ ભાવ, વીર્ય વગેરેના વિચિત્રપણથી અહિંસાને વિષે પણ તેની સાથે મેં અંતર બતાવે છે. એટલે ભાવ, વીર્ય વગેરેના વિચિત્ર પણુથી હિંસા અને અહિંસાની વચ્ચે મેટે અં તર છે. પ૩
તે ભિન્નતાનો પ્રકાર દર્શાવે છે.
सद्यः कालांतरे चैत छिपाकेनापि जिन्नता । प्रतिपक्षांतरालेन तछा शक्तिनियोगतः ॥ ५४॥
Page #300
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્ત્વાધિકાર.
૨૯૫
ભાવા—પ્રતિપક્ષપણે અંતરાળે કરી અથવા શક્તિને ચગે કરી, તત્કાળ અથવા કાલાંતરે એના વિપાકે કરીને પણ ભિન્નતા છે. ૫૪
વિશેષા—પ્રતિપક્ષના અંતરાળે એટલે કોઈ પ્રતિસ્પી સામે થતાં ભિન્નતા થાય છે, અથવા શક્તિના ચેાગ વડે, એટલે એ શક્તિ ફારવવામાં આવે તેા, ભિન્નતા થાય છે. અથવા તે ભિન્નતા તત્કાળ ન અને તે, કાળાંતરે કરી થાય છે; અથવા વિપાકથી પણુ ભિન્નતા છે, એટલે પ્રતિપક્ષતા, શક્તિ ચેાગ, કાલાંતર અને વિપાએ ચારના ચેાગે ભિન્નતા રહેલ છે. . ૫૪
હિંસા પણ અહિં સાનું ફળ કયારે આપે છે ? हिंसा प्युत्तरकालीन विशिष्ट गुण संक्रमात् । ત્યા વિષ્યનુબંધસ્યા નિવૈવાતિજ્ઞસ્જિતઃ ॥ ૫૫ ॥
ભાવા—હિંસા પણ ઊત્તર કાળના વિશિષ્ટ ગુણુના સૌંક્ર મથી, અવિધિના અનુબંધના ત્યાગ કરવાને લઈને તેમજ અતિ ભક્તિને લઈને અહિંસાજ કહેવાય છે. ૫૫
વિશેષા—કદિ હિંસા હૈાય, પણ ઊત્તર કાળના વિશિષ્ટઉત્તમ પ્રકારના ગુણુના સંક્રમ હાય, એટલે ઉત્તમ પ્રકારના ગુણુ ધારણ કરવામાં આવ્યા હાય, તેમ કોઈ જાતના િિધ કરવામાં ન આવ્યેા હાય, તે સાથે અહિંસા તરફ ભક્તિ હાય તા, હિસા પણ અહિંસા કહેવાય છે. ૫૫
Page #301
--------------------------------------------------------------------------
________________
સત્તાધિકાર.
વાય છે, અને એવી આતા રાખવી, એ સમ્યક્તનું પરમ ચિન્હ છે. એમ શ્રી જિનેશ્વરાએ કહેલું છે. ૫૭
સમ્યકત્વ કેવાઓને સ્થિર થાય છે. शम संवेग निर्वेदानुकंपानिः परिष्कृतम् । પિતાવિધિ સભ્યોની સ્થિરતાં ત્રનેર I Do II
ભાવાર્થ-શમ, સંગ, નિર્વેદ, અને અનુકંપાથી યુક્ત એવું એ સમ્યકત્વ, અવિચ્છિન્નપણે ધારણ કરનારાઓને સ્થિર થાય છે. ૫૮ ' વિશેષાથ–જેનામાં શમ, સંવેગ, નિર્વેદ (વૈરાગ્યો અને દયાના ગુણે હોય છે, તેને પ્રાપ્ત થયેલ સમ્યકત્વ સ્થિર થાય છે, એટલે સમાધિ ગુણેને ધારણ કરનારા પુરૂજ સમ્યને સ્થિર કરે છે. જે તે ગુણે ન હોય તે, સમ્યકત્વ સ્થિર થતું નથી. સમ્યકરવાની ઈચ્છાવાળાએ અવશ્ય તે ગુણ મેળવવા જોઈએ. ૫૮
હરિ દશઃ સત્તાધિar Rાર
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૯૮
અધ્યાત્મ સાર.
मिथ्यात्व त्यागाधिकारः
( યોગ: )
मिथ्यात्वत्यागतः शुद्धं सम्यक्त्त्वं जायतें गिनाम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ १ ॥
ભાવાર્થ પ્રાણીઓને મિશ્ચાત્વના ત્યાગ કરવાથી શુદ્ધ સુમ્યકત્ત્વ પ્રાપ્ત થાય છે, એથી તે મિથ્યાત્વના ત્યાગ કરવાને માટે મહાત્મા પુરૂષ પ્રયત્ન કરવેા,
વિશેષા—જ્યારે મિથ્યાત્વના ત્યાગ થાય, ત્યારે સભ્ય ત્વની પ્રાપ્તિ થાય છે, તેથી ગ્રંથકાર સમ્યકત્વના અધિઢાર પછી મિથ્યાત્વના ત્યાગના અધિકાર કહે છે. જે પ્રાણીએ શુદ્ધ સમ્યકવ પ્રાપ્ત કરવુ હાય, તેમણે મિથ્યાત્વના ત્યાગ કરવા જોઇએ, તેથી સ સ્યત્ત્વની ઈચ્છાવાળાએ મિથ્યાત્વના ત્યાગ કરવા પ્રયત્ન કરવા. સમ્યકત્વ મેળવવાની ઇચ્છાવાળા પુરૂષ મહાન ાય છે, તેથી મૂળમાં તેને મહાત્મા એવુ' વિશેષણ આપ્યું છે. ૧
મિથ્યાત્વનાં છ પદ.
नास्ति नित्यो न कर्ता च न जोक्तात्मा न निर्वृतः । तडुपायश्च नेत्याहु मिथ्यात्वस्य पदानि षट्
॥ २ ॥
Page #303
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર
૨૯૨
ભાવા—આત્મા નથી, આત્મા નિત્યં નથી, કર્તો નથી, ભાકતા નથી, સિદ્ધ નથી, અને તેના ઊપાય નથી, એ મિથ્યાત્વનાં છ પદ છે. ૨
વિશેષાથ મિથ્યાત્વનાં છ પદ છે, એટલે મિથ્યાત્વીએમાં છ પ્રકારની માન્યતા છે. કાઇ એમ માનેછે કે, આત્માજ નથી, ફાઇ આત્માને અનિત્ય માને છે, કાઇ આત્માને કાઁ નથી એમ કહે છે, કોઈ ભાક્તા નથી, એમ કહે છે, અને કોઈ આત્મા સિદ્ધ થતા નથી,એમ કહે છે. તેમજ કોઈ આત્માને સિદ્ધ કરવાના ઊપાય નથી, એમ કહે છે. આવી રીતે એકાંતે છ પ્રકારની માન્યતા, તે મિથ્યાત્વ કહેવાય છે. ૨
એ છ પદ્મવાળા મિથ્યાત્વથી શુ થાય છે !
एतैर्यस्मादनवे वृद्ध व्यवहार विलंघनम् । त्र्यमेव च मिथ्यात्वध्वंसि समुपदेशतः
॥ ૩ ॥
ભાવા—એ છ પદાથી વૃદ્ધ પુરૂષાના વ્યવહારનું ઉલ્લંધન થાય છે, અને તેને માટે સદુપદેશ આપવા, એ મિથ્યાત્વના નાશ કરનાર છે. 3
વિશેષા—પૂર્વે કહેલાં મિથ્યાત્વનાં છ પદોથી વૃદ્ધ પુરૂમાના વ્યવહારનુ ઊદ્ય ધન થાય છે, એટલે તે છ પદ્મોની માન્યતા સ્વીકાર કરવાથી વૃદ્ધ વ્યવહારના ભંગ થાયછે. જો સદ્ગુરૂ ઉપદેશ આપે તેા. તે ઊપદેશ એ છ પદના મિથ્યાત્વને નાશ કરનારા છે, તેથી અવશ્ય તે ઉપદેશ શ્રવણ કરવા જોઇએ. ૩
Page #304
--------------------------------------------------------------------------
________________
३००
અધ્યાત્ય સાર.
તે વિશે વિશેષતાથી કહે છે. नास्तित्वादि ग्रहै वोपदेशो नोपदेशकः । तलः कस्मोपकारः स्यात्संदेहादि व्युदासतः ॥३॥
- ભાવાર્થ એ નાસ્તિત્વ વિગેરે છ પદથી ઉપદેશ ન કહે વાય, તેમ તેને ઉપદેશક ન કહેવાય, કારણ કે, તે વડે સદેહ વગેરે ના નાશથી કેને ઉપકાર થાય ૪
વિશેષાર્થ–ઉપર કહેલ મિથ્યાત્વનાં છ પદને લઈને ઉપદેશ આપવામાં આવે, તે ઊપદેશ કહેવાય નહીં, તેમજ તે ઉપદેશ આપનાર ઉપાય પણ કહેવાય નહીં. તેવા ઊપદેશકના ઉપદેશથી સદેહ દૂર થતું નથી, અને સંદેહ દૂર ન થવાથી પછી કોઈને ઉપકાર થતું નથી. ૪
તે વાત દષ્ટાંત પૂર્વક સમજાવે છે. येषां निश्चय एवेष्टो व्यवहारस्तु संगतः । विषाणां म्लेच्छभाषेव स्वार्थ मात्रोपदेशनात् ॥ ५॥
ભાવાર્થ-જેમ બ્રહાણેને પ્લેચ્છ ભાષા બોલવાની મનાઈ છે તેઓ માત્ર પિતાના વાર્થ જેટલી જ લે છે, તેવી રીતે જે તે જો નિશ્ચયનયજ ઈષ્ટ છે, અને વ્યવહારnય તે સ્વાર્થ વાત ઊપદેશથી સંગત માન્ન છે ૫
Page #305
--------------------------------------------------------------------------
________________
મિથાલ્પ-ત્યાગાધિકાર વિશે વાર્થ જેઓ નિશ્ચય નયને ઇષ્ટ ગણે છે, અમે થવહાર નથ મારા સ્વાર્થ સાધવાને માટે શખે છે, તેઓ મિથ્યાત્વમાં છે પદને ઓળખે છે, તે ઉપર દષ્ટાંત આપે છે. જેમાં બ્રાહ્મણને મ્લેચ્છ ભાષા બલવાની મનાઈ છે, પણ સ્વાર્થને માટે તેને ઉપયોગ કરે છે. ઉ. પદેશના વિષયમાં પણ તેજ અર્થ સંગત થાય છે. ૫
તે ઉપર શ્રત કેવલીનું દ્રષ્ટાંત આપે છે.
यथा केवलमात्मानं जानानः श्रुतकेवली। श्रुतेन निश्चयात्सर्वं श्रुतं च व्यवहारतः ॥ ३॥
ભાવાર્થ—જેમ શ્રત કેવળી વ્યવહારથી મૃત જાણે છે, અને સર્વ નિશ્ચય નય વડે મુતફાને કરી કેવલ આત્માને જાણે છે. ૬
વિશેષાર્થ – શ્રત કેવલ જ્ઞાન જેને પ્રાપ્ત થયેલ છે એવા શ્રત કેવલી જેમ વ્યવહારનયથી શ્રત જાણે છે, અને સર્વ નિશ્ચય નય વડે શ્રત શાને કરી કેવલ આત્માને જાણે છે. અર્થાત શ્રત કેવલી વ્યવહાર નયથી શ્રત જાણે છે, અને નિશ્ચય નયથી શ્રુત જ્ઞાન વડે કેલ આરમાને છે. ૬.
- નિશ્ચય અને વહાર વિષે વિશેષ વાત જણાવે છે.
निश्चयार्योऽत्र नो स्मदाक्तुं केनापि पार्यते। व्यवहारो गुणकारा तयाधगमक्षयः ॥ ७ ॥
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અધ્યાત્મ સાર,
ભાવાર્થ—અહિં નિશ્ચય નયને અર્થ પ્રગટ પણે કહેવાને કોઈ સમર્થ નથી. અને દેખીતે ગુણ પ્રગટે તે દ્વારા નિશ્ચય અને ઈની પ્રાપ્તિને ક્ષય રૂપ વ્યવહાર કહેવાય છે. ૭ ' વિશેષાર્થ–નિશ્ચય નયને અર્થ પ્રગટ રીતે-ખુલ્લી રીતે કહેવાને કેઈ પણ સમર્થ થઈ શકતું નથી. જ્યાં દેખીતે ગુણ પ્રગટે છે, તે દ્વારા નિશ્ચય અર્થની પ્રાપ્તિ થાય, પણ તેને ક્ષય રૂપ વ્યવહાર કહેવાય છે. ૭
કેવળ વ્યવહારનું પ્રધાનપણું માનવાથી શું થાય છે?
प्राधान्य व्यवहारे चेत्तत्तेषां निश्चये कथम् । परार्थस्वार्थते तुल्ये शब्दझानात्मनोईयोः ॥८॥
ભાવાર્થ–જેને કેવલ વ્યવહારને વિષે પ્રધાનપણું છે, તે તેને નિશ્ચયનયમાં કેમ હોય? વળી શબ્દનય અને જ્ઞાનનય રૂપ પ્રાણીઓને સ્વઅર્થ અને પરઅર્થ બને તુલ્ય હોય છે. ૮
વિશેષાર્થ–જેઓને કેવલ વ્યવહારનયમાંજ પ્રધાનતા છે, એટલે જેઓ ફકત વ્યવહાર નયનેજ પ્રધાન માને છે, તેમને નિશ્ચિય નવમાં પ્રવૃત્ત થવું કેમ હોય? અર્થાત તેમને નિશ્ચય નય હતાજ નથી. અને જેએ શબ્દનય અને જ્ઞાનનયને પ્રધાન ગણ નારા છે, તેમને સ્વાર્થ અને પરાર્થ અને તુલ્ય હોય છે એટલે તેઓ સ્વાર્થ તથા પરાર્થ અને સરખી રીતે સાધે છે. ૮
Page #307
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
તેમાં મિથ્યાત્વનાં છ પદ્મ ધટે છે. તે વાત જણાવે છે.
प्राधान्याद् व्यवहारस्य तत्त्वमुच्छेद कारिणाम् । मध्यात्वरूपतैतेषां पदानां परिकीर्त्तिता ||९||
૩૦૩
ભાવા—જેએ વ્યવહારનયની પ્રધાનતાથી તત્ત્વના ઉસ્કેદ કરનારા છે, તેમને એ મિથ્યાત્વનાં છ પદ્મમાં મિથ્યાત્વભાવ થયા, એમ સમજવુ. હું
વિશેષા—જેઓ વ્યવહારનયને પ્રધાન માને છે, તે તત્ત્વના ઉચ્છેદ કરે છે. કારણકે, જ્યાં નિશ્ચયનય નથી, ત્યાં તત્ત્વ જ્ઞાન હેાતું નથી. તેવાઓને પ્રથમ કહેલાં મિથ્યાત્વનાં છ પદાને લઈને મિથ્યાત્વભાવ પ્રાપ્ત થાય છે. ૯
પ્રથમ પદ્યમાં ચાર્વાક મતનુ સ્વરૂપ કહે છે.
नास्त्येवात्मेति चार्वाकः प्रत्यक्षानुपलंजतः । अहंताव्यपदेशस्य शरीरेणोपपतितः ॥ १० ॥
ભાવા --- ચાર્વાક માને છે કે, આત્મા છેજ નહીં, કારણકે તે પ્રત્યક્ષ જણાતા નથી. અને જે ‘હું ’ એવા અહંકાર છે, તે તે શરીરથી જણાય છે, ૧૦
Page #308
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ–અર્વક એમ માને છે કે, આત્મા જ નહીં. એ આત્મા હોય છે, તે પ્રત્યક્ષ જણવ જોઈએ. અહિં કઈ શંકા કરે છે, ત્યારે “હું અને મારૂ એમ અહંકાર કેણ કરે છે? તેને માટે ચાર્વાક લખે છે કે, તે અહંકારને ચપદેશ શરીરથી થાય છે. તેમાં આત્માનું કાંઈ છે જ નહીં.
તે વાત સાબિત કરે છે.
मद्यांगेच्यो मदव्यक्तिः प्रत्येकमसती यया । मिलितेच्यो हि जूतेच्यो ज्ञानव्यक्तिस्तथा मता ॥११॥
ભાવાર્થ–જેમ મહુડાં, પાણી વગેરે પ્રત્યેક પદાર્થોમાં મદિ. ની શક્તિ નથી, પણ જ્યારે તેઓ બધાં સાથે મલે છે, ત્યારે તેમાંથી મદશક્તિ પ્રગટ થાય છે, તેવી રીતે પંચ ભૂત મલવાથી જ્ઞાનશક્તિ–ચેતનશક્તિ પ્રગટ થાય છે. ૧૧
વિશેષાર્થ–દિ કઈ પ્રશ્ન કરે છે, જે આત્મા નથી તે, શરીરમાં ચેતનશક્તિ શી રીતે પ્રાપ્ત થાય છે? તેના ઉત્તરમાં એ જણાવે છે કે, જેમ મદિર બનાવવામાં મહુડાં, પાછું વગેરે જુદા જુદા પદાર્થોમાં મદ-ની ચડવાની શકિત નથી, પણ જ્યારે એ પદાર્થો ભેગા મલે છે, ત્યારે મદશક્તિ પ્રગટ થાય છે, તેવી રીતે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ—એ પંચભૂત અલવાથીચેતનશકિત પ્રગટ થઈ આવે છે. આત્મા એ કઈ પદાર્થ છે નહીં. ૧૧
Page #309
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.'
૩૦૫
ચાર્વાકના મતની બીજી માન્યતા
राजरंकादि वैचित्र्यमपि नात्मबलाहितम् । स्वानाविकस्य भेदस्य प्रावादिष्वपि दर्शनात् ॥ १२ ॥
ભાવાર્થએક રાજા અને બીજે રાંક એ ભેદની વિચિત્રતા સ્વાભાવિક રીતે છે, તેમાં કાંઈ આમાના બળને લઈને નથી. કારકે, તેવા ભેદ પાષાણ વગેરેમાં જોવામાં આવે છે. ૧૨
વિશેષાર્થ—-કદિ કઈ શંકા કરે છે, જે આત્મા ન હોય તે, એક રાજા અને બીજો રાંક, એ આત્માના કર્મનાં ફળ કેમ દેખાય છે? તેના ઉત્તરમાં ચાર્વાક કહે છે કે, એ રાજા અને રાંકને ભેદ આત્માનાં કર્મને લઈને નથી, પણ એ સ્વાભાવિક ભેદ છે. એ ભેદ તે પાષાણુ વગેરેમાં પણ જોવામાં આવે છે. બધા પાષાણે સરખા હોતા નથી. હીરા-આરસ વગેરે પાષાણના પણ ઊંચ-નીચ ભેદે દેખાય છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, રાજા અને રાંકને ભેદ તેમ સ્વાભાવિક રીતે પડી જાય છે.
વચનથી આત્મા સિદ્ધ થતું નથી, वाक्थैर्न गम्यते चात्मा परस्परविरोधिनिः। દવાન વચ્ચે મા ય રા શરૂ
Page #310
--------------------------------------------------------------------------
________________
३०४
અધ્યાત્મ વાર.
ભાવાર્થ–પરસ્પર વિરોધવાળાં વાકથી આત્માની પ્રતીતિ થતી નથી, તેમજ કેઈએ તે આત્માને જો નથી, કે જેથી તેનું વચન પ્રમાણભૂત ગણાય. ૧૩
વિશેષાર્થ – આ જગતમાં વિવિધ જાતના મતે ચાલે છે, તેઓના વચને પરસ્પર વિરોધવાળાં છે. એવાં પરસ્પર વિરોધી વિચનેથી આત્માની પ્રતીતિ થતી નધી. કારણ કે, તેમાંથી કેઈએ આત્માને જોયેલું નથી. જયારે આત્માને જોયા વગર તેઓ મત આપે છે, તે તેમનું વચન પ્રમાણભૂત ગણતું નથી. એ તેમનામાંથી કેઈએ આત્માને હોત તે, તેમનું વચન પ્રમાણ ભૂત ગણત. ૧૩
ચાર્વાકને બીજો પક્ષ
आत्मानं परलोकं च क्रियां च विविधां वदन् । जोगेन्यो भ्रंशयत्युच्चोकचित्तं प्रतारकः ॥१४॥
ભાવાર્થ છેતરનાર-ધૂત લેક આત્માને, પરલોકને અને વિવિધ જાતની ક્રિયાને બતાવી, લેકેનાં ચિત્તને ઉચે પ્રકારે વિષય-ભેગમાંથી ભ્રષ્ટ કરે છે. ૧૪
વિશેષાર્થ-વળી, ચાવક એ પણ ગ્રહણ કરે છે કે, જે લેકે “આત્મા છે એમ કહે છે, પરલેક છે અને તેની અંદર જીવાત્મા જાય છે, એમ વદે છે, અને વિવિધ જાતની ક્રિયાઓ બતા
Page #311
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
:૩૦૦
વેછે, તે લેાકાને ખેતરે છે, અને તેમને વિષય ભાગમાંથી ભ્રષ્ટ કરેછે, એવા ધૃત્ત લેાકાને માનવા ન એઈએ. ૧૪
ચાર્વાકના ઉપદેશ.
त्याज्यास्तभैहिकाः कामाः कार्या नानागतस्पृहा । स्मीभूतेषु भूतेषु वृथा प्रत्यागतिस्पृहा ॥ १२ ॥
ભાવા—આ લેાકની કામનાઓના ત્યાગ ન કરવા જોઈએ. અને જે અનાગત વસ્તુ છે, તેની પૃહા રાખવી ન એઈએ. એવા પંચ ભૂત ભસ્મ થઈ ગયા પછી, તેમના પાછા આવવાની સ્પૃહા કરવી એ વૃથા છે. ૧૫
વિશેષા—આ લેાકની જે જે વિષય કામના છે, તેને સ રીતે ભાગવવી જોઈએ. તેમના ત્યાગ ન કરવા જોઈએ. અને જે વસ્તુ અનાગત છે, પ્રાપ્ત થઈ નથી, તેની સ્પૃહા રાખવી ન જોઇએ. કારણ કે, આ પ’ચભૂતનું બનેલું શરીર ભસ્મ થઈ ગયા પછી તે પાછુ મળવાની ઇચ્છા રાખવી, એ તદ્દન વૃથા છે. કહેવાના આશય એવા છે કે, જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી આ લેાકના વિષયભાગ ભાગવવા ોઇએ. મૃત્યુ થયા પછી ફરીવાર શરીર મળતુ નથી. ૧૫
આ ચાર્વાકનું દર્શન કેવું છે ?
तदेतद्दर्शनं मिथ्या जीवप्रत्यक्ष एव यत् । गुणानां संशयादीनां प्रत्यक्षाणामभेदतः || १६ ||
Page #312
--------------------------------------------------------------------------
________________
- ૩૦૮
અધ્યાત્મ સાર.
ભાવાર્થ- આ ચાવાનું દર્શન મિથ્યા છે. કારણકે, તેમાં જીવને પ્રત્યક્ષ માનવા પણું છે, વળી જીવન સંપાયાદિ ગુને અભેદથી પ્રત્યક્ષ છે. ૧૬
વિશેષાર્થ–ઉપર પ્રમાણે જે ચાર્વાક દર્શન કર્યું, તે મિથ્યા છે. કારણકે, જીવ પ્રત્યક્ષ થઈ શક્તા નથી, અને જીવને જે સંશયાદિ પ્રત્યક્ષ ગુણ છે, તેમાંજ જીવનું પ્રત્યક્ષપણું છે, અને જીવ તેમનાથી અભેદ પણે પ્રત્યક્ષ છે. કહેવાને આશય એ છે કે, ચાર્વાકના મત પ્રમાણે આત્મા-જીવ પ્રત્યક્ષ થઈ શક્તા નથી, પણ સંશય વગેરે તેના ગુણે તે અભેદ પણે પ્રત્યક્ષ થાય છે. તે ઉપરથી જીવની પ્રત્યક્ષતા સિદ્ધ થાય છે. ૧૬
બીજી રીતે ચાર્વાક મતનું ખંડન કરે છે. न चाहं प्रत्ययादीनां शरीरस्यैव धर्मता । नेत्रादिप्रापतापचेनियतं गौरवादिवत् ॥१७॥
ભાવાર્થ–જેમ કેઈ આદર આપે, તે નેત્રાદિકથી ગ્રાહથવાથી આત્માને આદર મળે છે તેવી રીતે “હું” એવી જે પ્રતીતિ વગેરે થાય છે, તે આત્માને ધર્મ છે, શરીરને ધર્મ નથી. ૧૭
વિશેષાર્થ_“” અને “મારૂ એ અહકારની પ્રતીતિ શરીરને થતી નથી, પણ આત્માને થાય છે. એટલે તે આત્મા ધર્મ છે, શરીરને ધર્મ નથી, તે વાત દષ્ટાંત આપી સિદ્ધ કરે છે. જ્યારે કેઈ આપણને આદર આપે છે, ત્યારે આપણને જે આનંદ
Page #313
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
૩૦૯૬
ઉપજે છે, તે આત્માના ધર્મ છે, શરીરના નથી. તે આદર આપવાનું નેત્ર વગેરેથી માત્ર ગ્રાહ્ય થાય છે, એટલુ જ છે. તે ઉપરથી આત્મા છે ? એ વાત સિદ્ધ થાય છે.
"
'
૧૦
શરીરને આત્મા માનવાથી શા દાષ આવે છે ?
शरीरस्यैव चात्मत्वे नानुभूतस्मृतिर्भवेत् । बालत्वादिदशाभेदा तस्यैकस्यानव स्थितेः ||१८||
ભાવાથ—જો શરીરનેજ આત્મા માનીએ તે, અનુભવ કરેલ વસ્તુનુ સ્મણ્ ન થવુ જોઈએ. વળી તે એક શરીરને માન્ય વગેરે દશાના ભેદ થાય છે, અને જો ભેદ ન માનીએ તા, અનવસ્થા દ્વાષ લાગે છે. ૧૮
વિશેષા—ગ્રંથકાર, ચાર્વાક મતનું ખંડન કરતાં કહે છે કે, જો શરીરને આત્મા માનીએ તા, અનુભવ કરેલ વસ્તુનું સ્મરણુ ન થવુ" જોઇએ, કારણકે, શરીર જેવા આત્મા જડ થાય છે તેા, તેને પૂર્વના અનુભવની વાત કેમ સાંભરે? શરીરને તે અનુભૂત પ્રસ`ગનું. સ્મરણુ સંભવતું નથી, ત્યારે જે સાંભરી આવે છે, તે આત્માને લઈનેજ છે. વળી ખાલ્ય, ચૈાવન, વૃદ્ધ ઇત્યાદિ શરીરની દશાના ભે છે, પણ આત્માને તેવા ભેદ નથી. આત્માની તે એક જ દશા છે, અને શરીરની દશા-અવસ્થા એક નથી. કારણકે, તેમાં અનવસ્થિત દાયના પ્રસ’ગ છે. ૧૮
Page #314
--------------------------------------------------------------------------
________________
- ૩૧૦.
અધ્યાત્મ સાર.
તે વિષે બીજી યુકિત જણાવે છે. नात्मांग विगमेऽप्यस्य तल्लन्धानुस्मृतिर्यतः । व्ययेगृहगवाक्षस्य तल्लब्धार्थाधिगंतवत् ॥ १९॥
ભાવાર્થ–જેમ ઘરના ગેખમાં બેસીને નગર વગેરે જેલ હેય, તે ગેખ પડી જવાથી તે જોયેલાનું મરણ જતું નથી, તેમ શરીરને નાશ થાય તે પણ આત્માને પૂર્વના જન્માદિકનું સ્મરણ નાશ પામતું નથી. ૧૯
વિશેષાથ–શરીરને નાશ થઈ જાય, અને આત્મા પરભવમાં જાય તે પણ, જાતિ સ્મરણ વડે પૂર્વ જન્મનું મરણ થાય છે. કારણ કે, શરીર અને આત્માને આંતરિક સંબંધ નથી.તે ઉપ૨ દષ્ટાંત આપે છે. જેમ ઘરના ગેખ ઊપર બેસી નગર વગેરે જેચેલાં હેય છે, તે પછી ગેખ પડી જાય તેપણ, તે જોયેલા પદાર્થો નું સમરણ જતું નથી. ૧૯
તે વિષે વિશેષ કહે છે. न दोषःकारणात्कार्ये वासनासंभ्रमाच न ।
भ्रूणस्य स्मरणापत्तेरंबानुनवसंक्रमात् ॥२०॥ * ભાવાર્થ કઈ કારણથી અને વાસનાના સંભ્રમથી આત્માને કાર્યનું સ્મરણ ન રહે, તેમાં કાંઈ દેષ નથી. માતાએ બાળકને અનુભવને સંકિમ કર્યો, પણ કદિ બાળકને યાદ ન રહે તે, તે જેમ દોષ ગણાતું નથી. ૨૦
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૧૧
મિથ્યાત્વ ત્યાગાધિકાર. " વિશેષા–અહિં કદિ વાદી શંકા કરે કે, કેઈવાર આત્માને કાર્યનું વિમરણ કેમ થાય છે? તેના ઉત્તરમાં થકાર કહે છે કે, આત્મા કેઈ કારણથી અથવા વાસનાના સંજમથી કાર્યનું વિસમરણ કરી દે છે, તેથી કાંઈ આત્માને સ્મરણ નથી એ દેષ આવતું નથી. તે વાત દષ્ટાંત આપી સિદ્ધ કરે છે. જેમ માતા પિતાનાં બાળકને પિતાના અનુભવના સંકમથી બોલવા તથા ચાલવાનું શીખવે છે. પણ કદિ બાળકને તેની સ્મૃતિ ન હોય, તેથીશું. થયું ? તે પ્રમાણે અહિં પણ સમજવું. ૨૭
नोपादानाउपादेयवासना स्थैर्यदर्शने । करादेरतयात्वेन योग्यत्वाप्सेरणुस्थितौ ॥१॥
ભાવાર્થ_ઊપાદાનના યોગે કરી સ્થિરતાના દર્શનને વિષે ઊપાદાનની વાસના હેતી નથી. જેમ હાથ વગેરે ઉપાદેય છે, અને હાથ વગેરેનાં પરમાણુ તેનું ઊપાદાન છે, માટે પરમાણુરૂપ સૂક્ષમ સ્થિતિમાં સ્થિર દર્શન સંભવતું નથી. ૨૧
વિશેષાર્થ_ઊપાદાન એટલે મૂળ કારણ, તેના વેગથી સ્થિરતાના દર્શનને વિષે ઉપાદાનની વાસના હેતી નથી, એટલે જે સ્થિર ધર્મ છે, તેમાં તેના ઊપાદાની વાસ્ત્રના હોતી નથી, તે વાત દૃષ્ટાંત પૂર્વક સમજાવે છે. હાથ વગેરે શરીરના અવયવ છે, તે ઊપાદેય છે, એટલે ઊપાદાન કરવાને ચગ્ય છે. તે હાથ વગેરેના ઊપાદાન-મૂળ કારણ તેના પરમાણુ છે. તેથી હાથની સૂમ સ્થિતિ જે પરમાણું રૂપ છેતેમાં સ્થિરતાનું દર્શન સંભવતું નથી. ૨૧
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૧૨
અધ્યાત્મ સાર.
મદિરાના દ્રષ્ટાંતનુ ખ`ડન કરેછે.
मद्यांगेच्यो मदशक्तिरपि नो मेलकं बिना । ज्ञानव्यक्तिस्तथा भाव्याऽयथा सा सर्वदा जवेत् || २२ ||
ભાવા—જેમ મદિરાના અગમાંથી મદ્યશક્તિ પ્રગટ થાય છે, પણ તે આત્માના મેળ કરવાથી થાયછે, મેળ કર્યાં વિના થતી નથી. તેવી રીતે જ્ઞાન-ચેતન શકિત પણ આત્માને ચેાગે થાયછે, તે શિવાય થતી નથી. ૨૨
વિશેષા—મદિરાના અંગભૂત મહુડાં, પાણી વગેરેમાં મદ્યશકિત રહેલી છે. પણ તે શકિત આત્માના ચગથી પ્રગટ થાયછે. એટલે ચેતન જ્યારે પાન કરે, ત્યારે તે દેખાય છે. તેવી રીતે જ્ઞાનશકિત-ચેતનશક્તિ આત્માના ચેાગથી ઉત્પન્ન થાયછે. તે શિવાય થતી નથી. માટે આત્મા છે, એ વાત માન્ય કરવી જોઈએ.
૨૨
રાજા અને રાંકની વિચિત્રતા શાથી છે ?તેના ઉત્તર,
राजरंका दिवैचित्र्यमप्यात्मकृतकर्मजम् । सुखदुःखादिसंवित्तिविशेषो नान्यथा भवेत् ॥ २३ ॥ || ||
ભાવા —રાજા અને રાંક વગેરેની જે વિચિત્રતા છે, તે જીવે કરેલાં કર્મથી થાયછે. જો એમ ન હેાય તે, સુખ દુઃખ વગેરેનુ વેદ્યન ન થાય. ૨૩
Page #317
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાયિકાર. ૩૧૩ વિશેષાર્થ-જગતમાં એક રાજા થાય છે, અને એક રાક થાય છે, એ વિચિત્રતા પોતે કરેલાં કર્મને લઈને છે. જે એમ ન હોય તે, સુખ દુઃખ વગેરેનું વેદન થવાનું કોઈ કારણ નથી. એ ટલે એક સુખી અને બીજે દુઃખી થાય છે, એ વાત બને જ નહીં. સુખ અને દુખ કરેલાં કર્મોનું જ ફળ છે. ૨૩
આત્મા–જીવ પ્રત્યક્ષ શી રીતે થાય છે? आगमा म्यते चात्मा दृष्टेष्टाविरोधिनः। तघता सर्वविच्चैनं दृष्टवान् वीतकस्मषः ॥ २४ ॥
ભાવાર્થ--પ્રત્યક્ષ અને ઈષ્ટાર્થ એટલે અનુમાન પ્રમાણ તેને અવિરોધી એવા આગમ પ્રમાણથી; આમાં જાણી શકાય છે, તેના વક્તા પાપ રહિત અને સર્વા એવા શ્રીજિન ભગવંતે એ આત્માને જોયેલે છે. ૨૪
વિશેષાર્થ આત્માને જાણવા માંટે પ્રત્યક્ષ અનુમાન અને ઉપમા એ ત્રણે પ્રમાણે ચગ્ય છે. અને તે ત્રણે પ્રમાણે આગમ પ્રમાણમાં ભલે છે. કારણ કે, તે આગમ પ્રમાણુ એ ત્રણ પ્રમાણની સાથે અવિરોધી છે, તે આગમ પ્રમાણુથી આત્મા જાણી શકાય છે. કારણ કે, તે આગમના વકતા સર્વજ્ઞ અને નિષ્પાપ-નિર્દોષ એવા શ્રી જિને ભગવંતે તે આત્માને જોયેલે છે. ૨૪ આ લોકની પ્રવૃત્તિ ઉત્કૃષ્ટ બંધનની હેતુ છે, તેથી તેમાં પોતાના આત્માને કણ દુઃખી કરે? अन्त्रांतानां च विफला नामुष्मिक्यः प्रवृत्तयः । परबंधनहेतोः कः स्वात्मानमवसादयेत् ॥१५॥
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૪
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–શાંતિ વગરના જ્ઞાની પુરૂષને આ લેકની પ્રવૃત્તિઓ નિષ્ફળ હોતી નથી. ઉત્કૃષ્ટ બંધના કારણુમાં પિતાના આત્માને કોણ દુઃખ આપે? ૨૫
વિશેષાર્થ–જેઓ ભ્રાંતિ વગરના જ્ઞાની પુરૂષે છે, તેની આ લેકની પ્રવૃત્તિઓ પણ નિષ્ફલ હેતી નથી; અર્થાત્ સફળ પ્રવૃત્તિ હોય છે, કારણ કે, તેઓને ભ્રાંતિ હેતી નથી. જ્યારે એમ છે, ત્યારે કયે પુરૂષ પિતાના આત્માને કર્મના ઉત્કૃષ્ટ બંધમાં પાડી દુખી કરે? અથત સુજ્ઞ પુરૂષ તે કદિ પણ કરે જ નહી. ૨૫
તેવું અનુચિત કરનાર પુરૂષ કે કહેવાય છે? सिद्धिः स्थाण्वादिवव्यक्ता संशयादेव चात्मनः । असौ खरविषाणादौ वस्त्वर्थविषयः पुनः ॥२६॥
ભાવાર્થ–આત્માને સંશયથી સિદ્ધિ સ્થાણુ વગેરેની જેમ સ્પષ્ટ જ છે, અને તે ગધેડાના શીંગડાની જેમ સમજવું. ૨૬
વિશેષાર્થ–જ્યાં સંશય હોય છે, ત્યાં આત્માને સિદ્ધિ થતી નથી. તે સિદ્ધિ જેમ ઝાડનાં ઠાંને થાંભલે જાણે તેના જેવી છે. એટલે “આ તે ઝાડનું ઠુંઠું છે કે થાંભલે ?' એ સંશય થાય છે. અર્થાત્ જેમ તેમાં ખરે નિશ્ચય થ નથી, તેવી રીતે આત્માની સિદ્ધિ સંશયને લઈ ખરી રીતે થતી નથી. અને જે આ ત્માને વિપરીત રીતે માને, તે ગધેડાને શીંગડા માનનારના જે મૂર્ખ છે. ૨૭
Page #319
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૩૧૫ તેનું સ્પષ્ટીકરણ કરે છે. अजीव इति शन्दस्य जीवसत्ता नियंत्रिता । શ્રતો ન નિ ચત્રપોલિવિયાણ g૭ ના
ભાવાર્થઅજીવ એ શબ્દમાં જવાની સત્તા વળગેલી છે, અને સગ સમવાય વગેરેના નિષેધથી અછતને નિષેધ થઈ શકતો નથી. ૨૭
વિશેષાર્થ—અજીવ શબ્દમાં જીવ શબ્દની સત્તા વળગેલી છે, પણ તેને નિષેધ અછત છે જેથી નાસ્તિક મતવાળા સંયોગ, સમવાય, સામાન્ય અને વિશેષને નિષેધે છે. તેપણ સર્વથા રીતે વસ્તુના સ્વરૂપને નિષેધી શકતા નથી. કારણકે, સાગ, સમવાય અને સામાન્ય નહીં માનવાથી પણ અજીવ શબ્દ બોલવું તે, કે અજીવ પદાર્થ સત્ છે, તથાપિ શબ્દ અસદુ માનીએ તે, અસત પદાર્થને નિષેધ દેખાતું નથી. ર૭
તે પદાર્થો દર્શાવે છે. संयोगः समवायश्च सामान्यं च विशिष्टता । निषिध्यते पदार्थानां त एव नतु सवेथा ॥२॥
ભાવાર્થ–સંગ, સમવાય, સામાન્ય ઈત્યાદિ પદાર્થોના વિશેષપણને નાસ્તિકો નિષેધ કરે છે, પણ તેને સર્વથા નિષેધ થતું નથી. ૨૮
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૧૬
અધ્યાત્મ સાર
વિશેષાર્થ-નાસ્તિકે, સાગ, સમવાય, સામાન્ય ઈત્યાદિ પદાર્થોના વિશેષપણાને નિષેધ કરે છે, પણ તેમને સર્વથા નિષેધ થતું નથી. કારણકે, એ પદાર્થો વડે વસ્તુનું યથાર્થ સ્વરૂપ ઓળખાય છે. જે એ પદાર્થોને સર્વથા નિષેધ કરવામાં આવે તે, વસ્તુના શુદ્ધ સ્વરૂપનું ભાનજ થાય નહીં. ૨૮ .
જીવ અને શરીરમાં શું તફાવત છે? शुषं व्युत्पत्तिमजीवपदं सार्थ घटादिवत् । ત સારી ને પાપ જોતઃ | gણ મને
ભાવાર્થ–વ્યુત્પત્તિવાળું જીવ પદ ઘટાદિકની જેમ શુદ્ધ અર્થવાળું છે, પણ નવા નવા પર્યાય પદના ભેદથી જીવના અર્થે શરીર નથી. ૨૯ - વિશેષાર્થ-બીટ્ર--પાષાણે પ્રાણુને ધારણ કરે તે જીવ કહેવાય, એવી જીવપદની વ્યુત્પતિ છે, તે વ્યુત્પત્તિવાળું જીવ પદ ઘટાદિકની પેઠે શુદ્ધ અર્થવાળું છે. પરંતુ નવા નવા પર્યચના ભેદથી જીવના મૂળ અર્થમાં શરીર હઈ શકતું નથી. અને થત જીવ પદને જે અર્થ થાય છે, તે અર્થ શરીરને થતું નથી, તેથી જીવ અને શરીર પર્યાયના ભેદથી ભિન્ન છે. ૨૯
ચાર્વાકમતના ખંડનને ઉપસંહાર કરે છે. आत्मव्यवस्थितेस्त्याज्यं ततश्चार्वाकदर्शनम् । पापाः किलैतदानापाः सव्यापारविरोधिनः ॥३०॥
Page #321
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
ભાવા— આત્મા છે’એમ માનીને ચાર્વાક દનના ત્યાગ કરવા. કારણકે એવી રીતે ચાર્વાકે સારા વ્યાપારના વિરોધી હાય છે. ૩૦
PAG
નાસ્તિક એવા કહેનારા પાપી
વિશેષા—ઉપર કહેલાં કારણેાથી ‘ આત્મા છે ’ એમ માનવુ' જોઇએ. અને તેથી નાસ્તિક એવા ચાર્વાક દર્શનના ત્યાગ કરવા જોઈએ. એવા યદ્વા તદ્વા ખેલનારા પાપી ચાર્વાકા ઉત્તમ એવા વ્યાપારના વિરાખી હાય છે, એટલે સારાં ધાર્મિક કાર્યોંમાં વિરાધ નાંખનારા હાય છે. ૩૦
‘આત્મા નિત્ય નથી’ એમ કહેનારા બહુ લેાકેાના મતનું સ્વરૂપ બતાવી તેનું ખંડન કરે છે.
ज्ञानक्षणावली रूपो नित्यो नात्मेति सौगताः । क्रमाक्रमाच्यां नित्यत्वे पूज्यते ऽर्थक्रिया नहि ॥ ३१ ॥
ભાવા —જ્ઞાનરૂપ અને ક્ષણાવલીરૂપ એવા આત્મા નિત્ય નથી. ક્રમ અને અક્રમવડે આત્માને નિત્ય માનીએ તે અર્થે ક્રિયા ઘટે નહીં, એમ મૃદ્ધ લેાકેા કહે છે. ૩૧
વિશેષા--આત્મા જ્ઞાનરૂપ છે. પણ ક્ષણાવલીરૂપ છે, એટલે ક્ષણેક્ષણે તેની સ્થિતિ ખદલાય છે, અર્થાત્ ક્ષણમાં ક્રોધ કરે, ક્ષણમાં માન કરે, અને ક્ષણમાં માઠુ કરે; એમ ભિન્ન ભિન્ન અવસ્થા છે, તેની એક અવસ્થા રહેતી નથી; તેથી આત્મા નિત્ય નથી, દ્ધિ કાઈ એમ કહે કે, ક્રમ અને અક્રમપણે આત્મા નિત્ય
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૧૮
અધ્યાત્મ સાર.
થઇ શકે, પણ જો એમ માનીએ તા, અક્રિયા થી ઘટે નહીં; માટે આત્મા નિત્ય નથી, આ પ્રમાણે ખાદ્ધ લોકો માને છે. ૩૧
તે ક્રમ અક્રમ વિશે વિશેષ કહે છે.
स्वजावहानितो धौव्यं क्रमेणार्थ क्रियाकृतैौ । प्रक्रमेण च तद्भावे युगपत्सर्व संभवः ॥ ३२॥
ભાવા—સ્વભાવની હાનિ થવાથી આત્મા ધ્રુવ-નિશ્ચલ થાય. અનુક્રમે અક્રિયાની આકૃતિને વિષે અને અક્રમ વડે તેના ભાવને વિષે એકીસાથે વિચારતાં સવ સભત્ર હાય છે, તેથી ક્ષણિક મત સત્ય છે. ૩૨
વિશેષા—જે આત્માના સ્વભાવની હાની માનીએ તા, આત્માને ધ્રુવપણું—સ્થિરપણું થાય, અને મવડે અની ક્રિયાની આકૃતિના સંભવ છે. તથા અક્રમવડે આત્માના ભાવની માન્યતા થાય છે. જો એકીસાથે એટલે ક્રમ-અક્રમ લઈએ તે, તેનામાં સર્વ વાત સભવે છે; તેથી આત્મા ક્ષણિક-અનિત્ય છે, એ મંત સત્ય ઠરે છે. ૩ર
ક્ષણિક મતને નિર્દોષ કહે છે.
क्षणके तु न दोषोऽस्मिन् कुर्वद्रूपविशषिते । ध्रुवे क्षणेनुतृष्णाया निवृत्तेश्व गुणो महान् ||३३||
Page #323
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૩૯ ભાવાર્થ આ ક્ષણિક મતમાં નથી. કારણકે, તે નવનવાં રૂપ કરે છે. જે સમયે જે રૂપ હય, તે રૂપનાં લક્ષણથી ધ્રુવ છે, અને તેમાં તૃષ્ણાને અને નિવૃત્તિને ભેટે ગુણ છે, તેથી બુવતાને મહાન ગુણ પમાય છે. ૩૩
વિશેષાર્થ–બદ્ધ લોક કહે છે કે, અમારા ક્ષણિક મતમાં દેષ આવતું નથી, અને તેમ તેની મુવતા પણ હણાતી નથી. કાર
કે, આત્મા ક્ષણેક્ષણે નવનવાં રૂપ કરે છે. જે સમયે જે રૂપ હાય, તે સમયે તેનાં લક્ષણેથી તે ધ્રુવ રૂપ છે. તેમ વળી તેમાં તૃષ્ણ અને નિવૃત્તિનો મટે ગુણ છે. જેથી ધ્રુવતાને મહાન ગુણ પ્રાપ્ત થાય છે. એટલે જે ક્ષણે જે રૂપ હોય તેટલીવાર તે પ્રવ રૂપ છે. ૩૩
એ બૈદ્ધ દર્શન માનવાથી શી હાની થાય છે? मिथ्यात्वधिकृन्नूनं तदेतदपि दर्शनम् । क्षणिके कृतहानि यत्तयात्मन्यकृतागमः ॥३४॥
ભાવાર્થ –એ ઐ લેકેનું દર્શન પણ મિથ્યાત્વની વૃદ્ધિને કરનારું છે, કારણ કે, આત્માને ક્ષણિક માનવાથી કૃતતાની અને અકૃતાગમ નામે બે દેષ પ્રાપ્ત થાય છે. ૩૪
વિશેષાર્થ એ બાદ્ધ લેકેનું દર્શન પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરનારું છે. કારણ કે, તેમાં કૃતતાની અને અકૃતાગમ નામે બે દેશ પ્રાપ્ત થાય છે. આત્માને ક્ષણિક માનવાથી તે માનનારના સુકૃતની હાની થાય છે. અને કદિ પાપ ન કરે તે પણ, અસત્ય બલવાનું
Page #324
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
પાપ તે, પરભવે ભેગવવું પડે તેથી અતાગમ દેષ લાગુ પડે છે. એ બે શેષને લઈને બોધ દર્શન મિથ્યાત્વની વૃદ્ધિ કરનારૂં થાય છે. ૩૪
તે વિષે વિશેષ સ્પષ્ટીકરણ કરે છે.
एकपव्यान्वयाभावा घासनासंक्रमश्च न । पौवापर्य हि नावानां सर्वत्रातिप्रसक्तिमत् ॥ ३५ ॥
ભાવાર્થએક દ્રવ્યના અન્વયે (સાપેક્ષપણુ) ના અભાવથી વાસનાનું સંક્રમણ થતું નથી, અને ભાવનું પૂર્વાપરપણું સર્વત્ર શક્તિ રૂપે પરિણમે છે. ૩૫
વિશેષાર્થ_એક દ્રવ્યના અન્વયના અભાવથી એટલે એક દ્રવ્યને સાપેક્ષ પણે એક ભાવ નથી, તેથી વાસનાનું સંક્રમણ થતું નથી, અને ભાવનું જે પૂર્વાપરપણું છે, એટલે પૂર્વ-પ્રથમને ભાવ અને અપર–પછીને ભાવ એ જે ભેદ છે, તે સર્વત્ર શક્તિ રૂપે પ્રવર્તે છે. ૩૫
ક્ષણિકપણ શાથી છે ? कुर्वद्रूपविशेषे च न प्रवृत्तिनवानुमा । अनिश्चयान्न वाध्यदं तथा चोदयतोजगौ ॥ ३६॥ .
ભાવાર્થ-રૂપ વિશેષ કરતાં છતાં પ્રવૃત્તિ કરવી, અથવા અનુમાન કરવું, એ તે નહીં પણ ક્ષણિક મતવાળાએ તે અનિશ્ચય વડે આત્માને ઊદયથી ક્ષણિકપણું કહેલું છે. ૩૬
Page #325
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર
૩૨૧
વિશેષાર્થ–કઈ જાતનું રૂપ કરવામાં આવે, તે છતાં પણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, અથવા અનુમાન ન કરવું જોઈએ. કારણ કે, ક્ષણિક મતવાળા આત્માને ઉદયથી ક્ષણિકપણું કહે છે, તે પણ નિશ્ચયથી કહેતા નથી, એટલે આત્માને ઊદયથી ક્ષણિકપણું થાય છે, તે અનિશ્ચયથી જણાવે છે. ૩૬
નિશ્ચય વિના પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. न वैजात्यं विना तत्स्यान्न तस्मिन्ननुमा भवेत् । विना तेन न तत्सिचिर्नाध्यक्षं निश्चयं विना ॥ ३७॥
ભાવાર્થી—વિજાતિપણુ વિના તે હેતું નથી, એને તેની અંદર કાંઈ અનુમાન ઘટતું નથી, અને તેની સિદ્ધિ થતી નથી, અને નિશ્ચય વિના પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. ૩૭
વિશેષાર્થ–ક્ષણિક માનવાથી વિજાતિપણું રહેતું નથી અને વિજાતપણુ વિના તે હેતું નથી, જ્યારે વિજાતીપણું ન હોય તે પછી, અનુમાન પ્રમાણ પણ તેમાં સંભવતું નથી, અને અનુમાન વિના તેની સિદ્ધિ થતી નથી. એમ હોવાથી નિશ્ચયને અભાવ થાય છે, અને નિશ્ચય વિના પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, તેથી ક્ષણિક મત અનાદરણીય છે. ૩૭ ક્ષણિક મતનું ખંડન કરવામાં બીજા કારણે બતાવે છે. एकतः प्रत्यजिज्ञानं दणिकत्वं च बाधते ।
મન્ચા સોદામાચરિયાણા | 0 | - ૨૧
Page #326
--------------------------------------------------------------------------
________________
કુર
અધ્યાત્મ સાર..
ભાવાર્થ– જે આ અનુભવું છું, તે હું સારું છું” કૌવા અવધારણથી આત્માને ત્રણ કાળનું એક્તા જ્ઞાન ક્ષણિકપણુધી બાધિત થાય છે. ૩૮
વિશેષાર્થ-જેમ ક્ષણિકપણું માનીએ તે, એક્તાનું કામ બાધિત થાય છે. એટલે જે હું અનુભવું છું તેજ હું તેને સંભારૂં છું.” આ એક્તાનું જ્ઞાન ક્ષણિકપણું માનવાથી બાધિત થાય છે. અનુભવ કરનાર અને સંભારનાર બંને એકજ પુરૂષ છે, તે કાંઈ જુદા જુદા પુરૂષ નથી. તે જો ક્ષણિક માનીએ તે, અનુભવ કરનાર અને સંભારનાર બંને જુદા જુદા થઈ જાય અને તેઓ જુદા જુદા છે નહીં. માટે ક્ષણિક મત તદ્દન ઉડી જાય છે. ૨૮
બને મતને અસત્ય ઠરાવે છે. नास्मिन् विषयबाधो यत् क्षणिकऽपि तथैकता । नानाज्ञानान्वये तत् स्थिरे नानाक्षणान्वये ॥ ३ए॥
ભાવાથ–આત્માને નિત્ય માનવામાં વિષયને બાધ હોત નથી, અને ક્ષણિક મત પ્રમાણે પણ એમજ છે. વિવિધ જ્ઞાનને અન્વય લેતા એક્તા છે, અને સ્થિર આત્માને વિષે નાના પ્રકારના ક્ષણના સંગમાં એકતા જાણવી. ૩૯
વિશેષાર્થ—જે મતમાં આત્મા નિત્ય માનવામાં આવે છે, તે મત પ્રમાણે આત્માને વિષયને બાધ નથી. કારણ કે જે નિત્ય હોય, તેને વિષયની બાધા શી રીતે થાય? અને ક્ષણિકતા
Page #327
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
પ્રમાણે એમજ છે, એટલે વિષયના ખાધ થતા નથી. મચ્છુ કે, જે ક્ષણિક હાય, તે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, તેથી તેને વિષયના આષ થતા નથી અને વિવિધ જ્ઞાનના અન્વય લેતાં એક્તા છે, એ ટલે જુદાં જુદાં જ્ઞાનની માન્યતા કરતાં એકતા માનવી પડે છે, અને આમા કે જે સ્થિર છે, તેને વિષે નાના ગામના ક્ષણના સમાગમાં એકતા સમજવી. ૩૯
સ્યાદ્વાદ પક્ષથી સર્વે નિરાકરણ થાય છે.
नानाकार्यैक्यकरण स्वाभाव्ये च विरुध्यते । स्पाद्वादसंनिवेशेन नित्यान्वर्थ क्रिया न हि ॥ ४०
328
ભાવા—વિવિધ કાર્યનું ઐકય કરવાના સ્વભાવને માનવાથી વિરોધ પડે છે, અને સ્યાદ્વાદ શઢી પ્રમાણે માનવાથી અથ ક્રિયાના વિરોધ આવતા નથી. ૪૦
વિશેષા—વિવિધ જાતનાં ક્રાઉને એક કરવાના સ્વભાવને માનવાથી વિરાધ પડે છે. એટલે જુદી જુદી જાતનાં કાર્યો સ્વભાવે એકજ છે, એમ માનવાથી અનેક જાતના વિરોધ આવે છે. તેથી તેમાં સ્યાદ્વાદ શલી માનવી જોઈએ. સ્યાદ્વાદશૈલીમાં એકાંતવાદ નથી, અનેકાંતવાદ છે, તેથી તે મત લેતાં અક્રિયામાં ક્રાઇ જાતના વિરાણ આવતા નથી. કારણ કે, અને નયથી પ્રકૃતિ અર્થ અનુસરે છે. ૪૦ તે વાત દ્રષ્ટાંતથી સમજાવે છે.
नीलादावप्यद्भेद शक्तयः सुवचाः कथम् । परेणापि हि नानैक स्वनाबोपगमं विना ॥ ४१ ॥
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૪
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-નીલાદિ વર્ણને વિષે ભેદ શક્તિ ન હોય, એમ સુખે કેમ કહેવાય? કારણું પરપુદગલ વડે પણ એક સ્વભાવને ટાળ્યા વિના નાનાવિધપણું સંભવતું નથી. ૪૧
વિશેષાર્થ–નીલ, રાતે, પિલે વગેરે રંગની અંદર ભેદ શક્તિ નથી, એમ શી રીતે કહેવાય? અર્થાત્ ભેદ શકિત દેખાય છે, પણ તે તે ભેદ શક્તિ પુદ્દગલને લઈને છે. વસ્તુતાએ નથી. પર પુદ્દગલ વડે એક સ્વભાવને દૂર કર્યા વિના નાનાવિધપણું સંભવતું નથી. એટલે વસ્તુને એક સ્વભાવ છે, પણ તેની અંદર બીજા પુદગલે મળવાથી તેનું નાનાવ દેખાય છે. જે પર પુદગલે તેમાં જય ન હોય તે, વસ્તુને એક સ્વભાવ દેખાય છે. ૪૧
તે વાત બીજી રીતે દર્શાવે છે. ध्रुवे क्षणेऽपि न प्रेम निवृत्तमनुपशवात् । ग्राह्याकार इव ज्ञाने गुणस्तन्नात्र दर्शने ॥४॥
ભાવાર્થ-મુવ અને ઈક્ષણ-લેચનને વિષે પણ ઉપપ્લવઉપદ્રવ માટે નિવૃત્તપણે પ્રેમ ન જોઈએ. જેમ ગ્રાહ્યાકાર જ્ઞાનને વિષે ગુણ છે, તેમ એ દર્શનમાં ગુણ નથી. ૪૨
વિશેષાર્થ ધ્રુવ એટલે નિશ્ચલ અને ઈક્ષણલેચન, અથત પ્રત્યક્ષ તેને વિષે ઉપદ્રવ માટે નિવૃત્તપણે પ્રેમ ન જઈએ. એટલે ઉપપ્લવ વિના જે પ્રેમ નિવૃત્ત થઈ જાય, એ અસ્થિર
Page #329
--------------------------------------------------------------------------
________________
-
'* -
*
* * *
મિથ્યાત્વ ત્યાગાધિકાર "સર પ્રેમ ન જોઈએ. એવી માન્યતાવાળા આ કરીનમાં ગુણ નથી ઉપર દષ્ટાંત આપે છે. જેમાં ગ્રાહ્યાકાર એટના અઢારે ગત કરી શકાય છે, એવા જ્ઞાનને જેમ ગુણ રહેલ છે, તે ગુણે એ દર્શનમાં રહેલ નથી. ૪૨ તે દર્શનની માન્યતા પ્રમાણે સર્વ ક્રિયા નિષ્ફળ થાય છે.
प्रत्युतानित्यनावे हि स्वतः क्षणज बुषितः। हेत्वनादरतः सर्व क्रिया विफलता नवेत् ॥४३॥
ભાવાર્થો—ઊલટા અનિત્ય ભાવને વિષે તથા પિતાથી ક્ષણ બુદ્ધિ વડે હેતુને અનાદર કરવાથી સર્વ ક્રિયા નિષ્ફળ થાય છે. ૪૩
વિશેષાર્થ-આત્મા અનિત્ય છે, એ મત માનવાથી તેમજ “આત્મા ક્ષણિક છે, એ મત અંગીકાર કરવાથી, હેતુને અનાદર થાય છે. કારણ કે, આત્માને અનિત્ય માનવામાં અને ક્ષણિક વાદ સ્વીકારવામાં કઈ હેતુ સિદ્ધ થઈ શકતું નથી તેથી હેતને અનાદર થાય છે. જ્યારે હેતુને અનાદર થયે, તે પછી સર્વ ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. કારણ કે, ક્રિયા હેતુ પૂર્વક થાય છે. તેથી અનિત્ય અને ક્ષણિક બંને મત સ્વીકારવા યોગ્ય નથી. ૪૩
તે વિષે ઊપસંહાર કરે છે. तस्मादिदमपि त्याज्य मनित्यत्वस्य दर्शनम् । નિત્ય સત્ય સિંહ વ સંસ મિતા છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
ર
અધ્યાત્મ સાર.
ભાવાય તેથી નિત્ય, અને સત્ય એવા ચિટ્ઠાન'તુ પદના મ', રાષ્ટ્રને ઇચ્છનારા પુરૂષે એ અનિષપણાના દર્શનના ત્યાગ કરવા. જ
વિસેષા—જે પુરૂષ ચિદાનદ પદ્મના સ'સર્ગ'ને ઇચ્છા ઢાય, તે પુરૂષે એ અનિત્ય દર્શનના સથા ત્યાગ કરવા જોઇએ, કારણકે, આત્માને અનિત્ય માનનારા એવા દર્શનમાં ચિજ્ઞાન'પદ્મમાક્ષપદના સ'સગ થતા નથી. જે ચિટ્ટાન દ્રુપદ નિત્ય અને સત્ય છે, તેના સંસગ કરવાની ઇચ્છાવાળા પુરૂષે આત્માને અનિત્ય માનનારા મતના સર્વથા ત્યાગ કરવા જોઈએ. ૪૪
હવે કપિલ દર્શન વિષે કહે છે.
न कर्त्ता नापि जोक्तात्मा कापिलानां तु दर्शने । जन्मधर्माश्रयो नायं प्रकृतिः परिणामिनी
॥ ૪૫ ॥
ભાવા—કપિલ મતવાળાએ પેાતાના દર્શનમાં કહેછે કે, આત્મા કર્તા નથી, અને ભેાક્તા નથી, તેમજ આત્મા પ્રગટ ધર્મના આશ્રયવાળા નથી, અને પ્રકૃતિ પરિણામવાળી છે. ૪૫
વિશેષા-કપિલ દર્શનવાળાએ આત્માને કર્તા અને લેાકતા માનતા નથી, તેમ જન્મધર્મ એટલે અવતાર લેવાના ધમ પણ, આત્માને આશ્રીને નથી. પરિણામ ધર્મવાળી પ્રકૃતિ છે, તે પ્રકૃતિથી પરિણમ—રૂપાંતર થયા કરે છે. ૪૫
Page #331
--------------------------------------------------------------------------
________________
-
-
મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૩ પરિણામ ધર્મવાળી પ્રકૃતિમાંી શશ અને છે! प्रथमः परिणामोऽस्या बुद्धि र्धमाष्टकान्विता ।
ततोऽहंकार तन्मात्रेघिय नूतोदयः क्रमात्
॥
६॥
ભાવાર્થ એ પ્રકૃતિને પ્રથમ પરિણામ આહ ધર્મરૂપમાન રવાળી બુદ્ધિ છે. તે પછી તેમાંથી અહંકાર, તન્માત્રા, ઇંદ્રિય અને પાંચભૂતને અનુક્રમે ઉદય થાય છે. ૪૬
વિશેષાથ–પ્રથમ પ્રકૃતિને પરિણામ થતાં તેમાંથી આઠ પ્રકારની બુદ્ધિ થાય છે. એટલે શુશ્રષા, શ્રવણ, ગ્રહણ વગેરે બુદ્ધિ ના આઠ ભેદ ઉત્પન્ન થાય છે. તે પછી સાત્વિક, રાજસ અ તા. મસ એમ ત્રણું પ્રકારને અહંકાર ધામ છે. તે પછી પંચ માત્રા એટલે પાંચ ઇંદ્રિના વિષયે ઉત્પન્ન થાય છે, તે પછી ઈદ્રિથાય છે અને તે પંચભૂત પેદા થાય છે. એમ અનુક્રમે બધું થાય છે, એવી રીતે કપિલ મતવાળાઓ માને છે. ૪૬
કપિલની બીજી માન્યતા દર્શાવે છે. चिप पुरुषो बुद्धे सिद्धयै चैतन्यमावतः । સિવિતા કા અભિયાન નિયમાણિત | H |
ભાવાર્થ–બુદ્ધિની સિદ્ધિને અર્થે આત્મા ચિકૂપ છે અને ચૈતન્ય છે. તે પણ તે નિશ્ચય સહિત અવિચ્છેદપણે બુલિન સિદ્ધિ અવિષયી છે. ૪૭
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૨૮ . અધ્યાત્મ સાર.'
વિશેષાર્થ –આત્મા બુદ્ધિની સિદ્ધિને અર્થે ચિકૂિપ છે. ચિતન્ય રૂપ છે. એટલે બુદ્ધિની સિદ્ધિ કરવાને માટે આત્માને ચેતન રૂપ માને છે. જો આત્માને ચિપ ન માનીએ તે, બુદ્ધિની સિદ્ધિ સિદ્ધ થતી નથી. અને તે બુદ્ધિની સિદ્ધિ નિશ્ચય સહિત અવિચ્છેદ પણે અવિષયી છે, એટલે બુદ્ધિની સિદ્ધિ કઈ પણ વિષયમાં આવી શકતી નથી. ૪૭
હેતુપણુથી આત્મા અને પ્રકૃતિને માટે શું
ઘટતું નથી?
हेतुत्वेषु प्रकृत्यर्थेजियाणांमत्र निर्वृतिः । दृष्टादृष्टविभागाश्च व्यासंगश्च न युज्यते ॥ ४॥
ભાવાર્થહેતુપણને લઈને આત્માને પ્રકૃતિના અર્થને વિ૧ ઇદ્રિને સુખ, અને જોયેલા અને નહીં જોયેલા તેના વિભાગ તથા તેમાં આસક્તિ એ ઘટતાં નથી. ૪૮
વિશેષાર્થ હેતુપણાને લઈને એટલે કારણને લઈને આત્માને પ્રકૃતિના અર્થને વિષે ઈદ્રિયને સુખ ઘટતું નથી, એટલે પ્રકૃતિ માનવાથી ઇદ્રિનાં સુખ આત્માના સંબંધમાં ઘટતાં નથી, અને જોયેલા અને નહી જોયેલા એવા વિભાગ અને તેમાં આસક્તિ તે પણ ઘટતી નથી, તે ઉપરથી કપિલ દર્શન આદરવા
ગ્ય નથી, એમ સિદ્ધ થાય છે. ૪૮
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૯
-
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
અહંકારને માટે શું છે? स्वप्ने व्याघ्रा दिसंकल्पामरत्वानजिमानतः । અલ નિયત વ્યાપાર રિલાયવ્યતે |HD |
ભાવાર્થ-સ્વનામાં વાઘ વગેરેના સંકલપથી અને પુરૂપાર્થના નિરભિમાની પણાથી અહંકાર નિશ્ચય વ્યાપાર રૂપ કઉપાય છે. ૪૯
વિશેષા–સ્વપ્નામાં વાઘ વગેરે જોવામાં આવે છે, ત્યારે તે ઊપર વાઘપણને જ અહંકાર થાય છે, એટલે “આ ખરે વા ઘ છે” એ નિશ્ચય થાય છે. અથવા સ્વપ્નામાં જે પોતે વાઘ થયેલ હોય તે, તે વખતે “હે વાઘ છું” એવું અભિમાન આવી જાય છે, અને “હું પુરૂષ નથી” એવું નિરભિમાન પ્રગટ થાય છે, આવા નિશ્ચયથી અહંકાર કપાય છે. ૪ તન્માત્રા વગેરે કમ આ જગતની ઉત્પત્તિને માટે કપે છે, તેમાં પુરૂષ–આત્માને
કઇ વિકાર નથી. तन्मात्रादिक्रमस्तस्मात्मपंचोत्पत्ति हेतवे । श्त्यं बुधिर्जगत्की पुरुषो न विकारजाक ॥ ५० ॥
ભાવાર્થ જે તમાત્રા વગેરે કમ કહેલ છે, તે આ જગતની ઉત્પત્તિને માટે છે; અને એવી બુદ્ધિ આ જગતને કર
Page #334
--------------------------------------------------------------------------
________________
અમૃલ્મ સાર,
1
.
.
.
નારી થાય છે, તેમાં કાંઈ પરષ-આત્માને કોઈ જાતને વિકાર થતું નથી. ૫૦
વિશેષાર્થ–પરને બ્લેકમાં કપિલના મત પ્રમાણે જે તન્માત્રા અને તેનાથી ઈદ્ધિ થાય છે ઈત્યાદિ જે કમ કહે છે, તે આ જગતની ઉત્પત્તિને માટે કલ્પેલે છે, અને એવી શુદ્ધિ થવી, એ આ જગતને કરનારી છે, પરંતુ તેમાં આત્માને કોઈ જાતને વિકાર થતું નથી, અર્થાત્ બુદ્ધિએ જ આ જગતની રચના કહી છે, પુરૂષ-આત્માને કાંઈ લેવાદેવા નથી, તે તે નિર્વિકારી છે.
અહંભાવની બુદ્ધિ થવામાં શું કારણ છે?
पुरुषार्थो परागौ धौ व्यापारावेश एव च । अत्रांशो वेदम्यहं वस्तु करोमीति च धीः स्वतः॥५१॥
ભાવાર્થ-પુરૂષાર્થ અને ઊપરાગ–એ બંને વ્યાપારના આવેશમાં છે, અને એને વિષે “હું અશે જાણું છું, અને વસ્તુ કરૂં. છું' એવી સ્વતઃ બુદ્ધિ ઊત્પન્ન થાય છે. પ૧
વિશેષાર્થ–પુરૂષાર્થ અને ઊપરાગએ બનેવ્યાપારના આ વેશમાં છે, એટલે તે બંને એક જાતના વ્યાપાર છે અને તેથી કરીને
હું અશે જાણું છું, અને હું વધુ કરૂં છું” એવી કદાગ્રહી બુદ્ધિ ઊપન્ન થાય છે. ૫૧
Page #335
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર. ભેદગ્રહ કે અહંકારનાનાશથી મેક્ષ થાય છે, चेतनोऽहं करोमीति बुफेर्भेदाग्रहात्मयः । एसमाशेऽनवच्छिन्नं चैतन्यं मोक्ष इष्यते ॥५॥ ભાવાર્થ– હું ચેતન છું, હું કરૂં છુંએ અભિમાનબુદ્ધિના ધના આગ્રહથી પ્રગટે છે, જ્યારે એ અભિમાનને નાશ થાય છે, તમારે વચ્છેદ રહિત એવું ચિતન્ય રહે છે, તેમાં એક્ષ પમાય છે. પર
વિશેષાર્થ–“હું ચેતન છું, હું આ કામ કરું છું” એ અભિમાન બુદ્ધિના ભેદના આગ્રહથી પ્રગટે છે, એટલે ચેતન થઈકામ કરવાનું અભિમાન બુદ્ધિને લઈને કુરે છે. જ્યારે એ અભિમાનને નાશ થાય છે, એટલે એ અભિમાન દૂર થઈ જાય છે, ત્યારે અવિ
ખેદ રહિત એટલે આટલું એવા પરિમાણ રહિત ચૈતન્ય ઓળખાય છે. એથી અભેદ બુદ્ધિ પ્રગટે છે, જેથી મેક્ષની ઈચ્છા થાય છે પર
સુખ અને દુખ કર્તાપણુના અભિમાનથી છે. कर्तृ बुधिगते दुःखसुखे पुंस्युपचारतः । मरनाये यथा भृत्यगतो जयपराजयौ ॥५३॥
ભાવાર્થ–પુરૂષમાં દુખ અને સુખને જે ઉપચાર થાય છે, તે કર્તાપણાની બુદ્ધિને લઈને છે. જેમસેવકોએ કરેલ જય અથવા પરાજય રાજાને લાગુ પડે છે, તેમ. પ૩
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૩ર
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–“આ પુરૂષ દુઃખી છે અથવા સુખી છે, એ જે ઉપચાર થાય છે, તે કર્તાપણાની બુદ્ધિને લઈને થાય છે, એટલે પતે કર્તા માને છે, તેથી તેને સુખ દુઃખ લાગે છે. જે પિતે કર્તાભાવ છોડી દે છે, તેને સુખ દુખ લાગશે નહીં. તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. સેવકે જ્યારે જીત મેળવે છે, ત્યારે રાજા જિયે કહેવાય છે, અને જ્યારે તેઓ પરાજય પામે છે, ત્યારે રાજા હા એમ કહેવાય છે. અર્થાત્ જિત અને હાર સેવકેની છે, પણ કર્તાપણાના અભિમાનને લઈને રાજાને લાગુ પડે છે, તેવી રીતે સુખદુઃખ પુરૂપને કર્તાપણાના અભિમાનને લઈને છે, પણ વસ્તુતાએ નથી. ૫૩
તે વિષે કપિલને મત.
का भोक्ता च नो तस्मादात्मा नित्यो निरंजनः । अध्यात्मा दन्यथा बुधिस्तदा चोक्तं महात्मना ॥ ४ ॥
ભાવાર્થ–તેથી આત્મા કર્તા નથી, તેમ ભકતા નથી, તે નિત્ય અને નિરંજન છે. અને જે ભેદબુદ્ધિ છે, તે અધ્યાત્મથી જુદી છે, તેમ મહાત્મા કપિલે કહેલ છે. ૫૪
વિશેષાર્થ–કપિલ મુનિને એ મત છે કે, આત્મા કર્તા અને જોક્તા નથી, તે નિત્ય અને નિરંજન છે. જે નિત્ય અને નિરજન હોય, તેનામાં કર્તાપણું કે, ભક્તાપણું સંભવે નહીં. કારણ કે, નિરંજનને અર્થ અંજન રહિત-કર્મ ઉપાધિ રહિત એવે થાય છે. જ્યારે આત્માને કર્મ–ઉપાધિ નથી, તે પછી તે કર્તા અને ભક્તા શી રીતે હોઈ શકે ? અને જે ભેદ બુદ્ધિ કરવામાં
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૩૩
મિથ્યાત્વ ત્યાગાધિકાર આવે છે, તે અધ્યાત્મથી ભિન્ન છે, તેથી ભેદ બુદ્ધિમાં એ વાત સંભવે છે. ૫૪ ત્યારે “હું કર્તા છું' એવો અહંભાવ શાથી
થાય છે? प्रकृतैः क्रियमाणानि गुणैः कर्माणि सर्वथा ।
अहंकार विमूढात्मा काहमिति मन्यते ॥ ५५ ॥
ભાવાર્થ–સર્વ કર્મો સર્વથા પ્રકૃતિના ગુણેથી બને છે. અહંકારથી મૂઢ એ આત્મા “હું કર્તા છું” એમ માને છે. પ૫
વિશેષાથે–આ જગતમાં જેટલાં કર્મે છે, તે બધાં પ્રકૃતિના ગુણેને લઈને છે, એટલે પ્રકૃતિને લઈને કર્મો બને છે. અહંકારથી મૂઢ એ આત્મા “ હું કર્તા છું એટલે “આ કર્મો હું કરૂં છું” એમ માને છે, તે ખોટું છે. કારણ કે, કર્મો પ્રકૃતિને લઈને બને છે. તેમાં આત્માને કાંઈપણ સંબંધ નથી ૫ ૫ વિચાર કરતાં એ કપિલ દર્શન પણ સારૂ નથી.
विचार्यमाणं नो चारू तदेतदपि दर्शनम् । कृति चैतन्ययोळक्तं सामानाधिकरण्यतः ॥५६॥
ભાવાર્થ–વિચાર કરતાં એ કપિલ દર્શન પણ સારું નથી, એમ લાગશે. કારણ કે, તેમાં પ્રકૃતિ અને ચેતનનું સમાનાધિકરણ પણું છે. ૫૬
Page #338
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
વિશેષાર્થો વિચાર કરીએ તે, એ કપિલ દર્શન પણ રોગ્ય લાગશે નહીં કારણ કે, તેમાં પ્રકૃતિ અને ચેતનનું સમાનાધિકરણ છે, એટલે પ્રકૃતિ અને ચેતનને સમાન અધિકરણમાં માનેલાં છે, જે વાત તદન અઘટિત છે. ૫૬
બુદ્ધિને કર્તા ભોકતા માનવામાં પણ છેષ આવે છે.
बुधिः की च जोकी च नित्या चे मास्ति नितिः। अनित्या चेन्न संसारः प्राग् धर्मा देरयोगतः॥ ५७ ॥
ભાવાર્થ– બુદ્ધિને કર્તા, ભકતા અને નિત્ય માની. તે મોક્ષજ થાય નહીં. અને અનિત્ય માનીએ તે, પૂર્વ ધર્મના અગથી સંસારજ રહે નહીં. પ૭
વિશેષાર્થ—જો બુદ્ધિને કર્તા, ભોક્તા અને નિત્ય માનીને તે કદિ પણ મેક્ષ થાય જ નહીં. કારણ કે, કર્મ કરનારી, અને ૪ ર્મનાં ફળ ભેગવનારી બુદ્ધિ હોય, ત્યાં સુધી સંસાર માટે જ નહીં, એટલે મેક્ષ થવાને સંભવ જ નથી. તેમજ બુદ્ધિને નિત્ય માની. એ તે પણ, મેક્ષ ન થાય. જયાં સુધી બુદ્ધિ નિત્ય છે. ત્યાં સુધી સંસાર નિત્ય જ છે. જે બુદ્ધિને અનિત્ય માનવામાં આવે તે પૂર્વ ધર્મને અભાવ થશે. કારણ કે, બુદ્ધિ અનિત્ય હોય તે, પૂર્વના ધર્મ લાગુ પડે નહી જયારે પૂર્વ ધર્મને અભાવ થયે, તે ૫છી સંસારજ રહે નહીં બધાને મેક્ષ થઈ જાય. તેથી બુદ્ધિ કર્તા લેતા, નિત્ય અને અનિત્ય હોય, એ ઘટતું નથી. પણ
Page #339
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
પ્રકૃતિને તેવી માનવાથી બીજો દાષ આવે
प्रकृतावेव धर्मादिस्वीकारे बुद्धिरेव का । सुवचश्च घटादौ स्यादी दृग् धर्मान्त्रयस्तथा ॥ ५८ ॥
સુર
શાળા—પ્રકૃતિને ' વિષેજ ધર્માદિના સ્વીકાર કરવામાં આવે, તા પછી સ્મૃદ્ધિ શુ' કહેવાય ? અને ઘટાકિને વિષે એવા ધર્મના અન્વય કહેવા સુગમ પડે, ૫૮
વિશેષા—એ ધર્મ વગેરે બધુ* પ્રકૃતિને વિષે સ્વીકારવામાં આવે, એટલે સ` ધર્માદિ પ્રકૃતિથીજ સિદ્ધ થાય છે, એમ માનવામાં આવે તે, પછી બુદ્ધિ એ શી વસ્તુ છે ? એટલે પછી વસ્તુતાએ બુદ્ધિજ રહેતી નથી, તેમ ઘટાક્રિકને વિષે એવા ધના અન્વય થાય છે, એ વાત કહેવી પણ સુગમ થઇ પડે. ૫૮
તેજ વાતને બીજી રીતે અસિદ્ધ કરી બતાવે છે.
कृति जोगौ च द्वे द्वेधो मोक्षश्च नात्मनः । તતથ્યાત્માનમુનિ ટમેશનનુષ્યતે । પછ્ ॥
ง
ભાવા——જે કરવું અને ભાગવવુ બુદ્ધિને હાય તા, આત્માને મધ અને મેાક્ષ નથી, તેથી આત્માને ઉદ્દેશીન એ ફૂટ કહેવાય છે. ૫૯
બુદ્ધિવે માન -
વિશેષાથૅત્યારે કરવુ' અને ભગવવુ વામાં આવે, તે પછી આત્માને ખંધ મેક્ષ સંભવેજ નહીં. કારણ
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૩૬
અધ્યાત્મ સાર.
કે જે કર્તો અને ભક્તા હાય, તેનેજ ખધ-મેક્ષ થવા જોઇએ. તેથી આત્માને ઊદ્દેશીને બધું ફૂટજ કહેવામાં આવેછે. તેથી બુદ્ધિને કર્તા-ભાવા માનવી અયેાગ્ય છે. પદ્
કપિલના મત દર્શાવે છે.
पंचविंशति तत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुंडी शिखी चापि मुच्यते नात्र संशयः ॥ ६० ॥
ભાવાર્થ—પચવીશ તત્ત્વોને જાણુનાશ, જે તે આશ્રમમાં વર્ત્તનારા, જટાધારી, માથે મુંડનવાળા અને શિખાધારી પુરૂષ માક્ષ પામે છે, એમાં કોઇ જાતના સ`શય નથી. ૬૦
વિશેષા—સાંખ્ય મતમાં ગણેલાં પચવીશ તત્ત્વોને જે જાણે છે, તે બ્રહ્મચય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ ગમે તે આશ્રમમાં ડાય તે સાથે તેણે જટા ધારણ કરી હેાય, માથે સુ'ડન કર્યુ ડાય અને શિખાધારી હોય તા, તેના અવશ્ય મેક્ષ થાય છે. તેમાં કાઇ જાતના સંશય નથી. ૬૦
તેવા મેાક્ષનુ ખ ́ડન કરે છે.
एतस्य चोपचारत्वे मोक्षशास्त्रं वृथा खिलम् । अन्यस्य हि विमोक्षाय न कोऽप्यन्यः प्रवर्त्तते ॥ ६१ ॥
ભાવા
એ રીતે જો આત્માના માક્ષમાં ઉપચાર થાય તા, બધુ* માક્ષશાસ્ત્ર વૃથા થઇજાય. કારણ કે બીજાના મેાક્ષને માટે શ્રીને કાઈ પ્રવર્તે નહીં. ૬૧
Page #341
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
વિશેષાર્થ – જ્યારે ઉપર કહેલા તત્વજ્ઞાન તથા લિંગ પરથી એ માનવામાં આવે તે પછી તે મોક્ષનું બધું શાક વૃથા થઈ જાય છે. કારણ કે, બીજાના મોક્ષને માટે કેઈ, બીજે પ્રવર્તે જ નહીં. એક માણસ પ્રયત્ન કરે, અને તે પ્રયત્નના ફળ રૂપ મોક્ષ બીજાને મળે એ વાત અઘટિત છે. ૬૧
તે કપિલ મત સ્વીકારવા યોગ્ય નથી. काफिलाना मते तस्मादस्मिन्बोचिंता रतिः । यत्रानुनव संसिद्धः कतो नोक्ता च बुप्यते ॥६॥
ભાવાર્થ--તેથી આ કપિલમતમાં પ્રીતિ કરવી એગ્ય નથી, કારણકે, જેમાં અનુભવ સિદ્ધ એવા આત્માનું કર્તાપણું અને ભેકતાપણું લેપાય છે. દર
વિશેષા–ઊપર કહેતા કપિલના મનમાં પ્રીતિ કરવી યોગ્ય નથી, એટલે તે મતને સ્વીકાર યોગ્ય નથી. કારણ કે, જે આત્મા અનુભવથી સિદ્ધ થાય છે, તેવા આત્માને કર્તા અને ભક્તા માની તેને લેપ કરે છે, અર્થાત્ આત્માના શુદ્ધ સ્વરૂપને લેપ કરે છે. ૬૨
અધમતનું સ્વરૂપ દશાવે છે. નારિરિકી રાજના પિતા ન માથાભુમાપના વરિ | રા'
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૩૮
અધ્યાત્મ સાર
ભાવાર્થ-કેટલાએક અબંધ મતવાળા કહે છે કે, આત્માને મોક્ષ થતું જ નથી. કારણકે, પહેલાં, પછી અને એકીસાથે પણ આત્માને કર્મના બંધ થતાજ નથી. ૬૩
વિશેષાર્થ કેટલાએક અબંધ મતવાળા છે કે, જેઓ આત્માને કર્મને બંધ થતજ નથી, એમ માને છે. તેઓ એમ માને છે કે, આત્માને મેક્ષ છે જ નહીં. કારણ કે તેને પહેલાં, પછી કે એકીસાથે કર્મને બંધ થતા જ નથી. જ્યારે કર્મને બંધ થાયજ નહીં, તે પછી મેક્ષ શી રીતે સંભવે? તેથી આત્માને મોક્ષ છે નહીં. જ્યાં બંધ હોય, ત્યાં મેક્ષને સંભવ છે. ૬૩
તેઓ બીજી રીતે શું માને છે? अनादिर्यदि संबंध इष्यते जोवकर्मणोः । तदानंत्यान्न मोकः स्यात्तदात्माकाशयोगवत् ॥६५॥
ભાવાર્થ-જીવ અને કર્મને સંબંધ અનાદિ છે,” એમ જે માનવામાં આવે છે, અનંતપણાને લઈને આકાશના યુગની જેમ આત્માને મેક્ષ ન થાય. ૬૪
વિશેષાર્થ—જીવ અને કર્મને સંબંધ અનાદિ છે, એમ જે માનવામાં આવે છે, તે સબ ધ અનંત-છેડા વગરને પણ થાય છે, અને તે અનંતપણાને લઇને આત્માને મેક્ષ થાય જ નહીં. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ આકાશને વેગ છે તેમ. એટલે જેમ આકાશને ચોગ આત્માની સાથે અનાદિ અને અનંત છે,
Page #343
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વત્યાગાધિકાર
૩૩૯ તેથી આત્માને તેનાથી મેક્ષ કદિ પણ થઈ શકે નહીં. તેમ જીવે અને કર્મને અનાદિ અને અનંત સંબંધ હોવાથી, તેને મિક્ષ કદિ પણ ન થાય. ૬૪
તે વિષે વિશેષ કહે છે. तदेतदत्यसंबधं यन्मियो हेतु कार्ययोः । संतानानादिता बीजांकुरवत् देहकर्मणोः ॥ ६५ ॥
ભાવાર્થ એ કહેવું અસંબદ્ધ છે. જેમ બીજ અને અંકુરને અનાદિ સંબધ છે, તેમ દેહ અને કર્મને અનાદિ સંબંધ છે, એમ કારણ અને કાર્યને પરસ્પર સંબંધ છે. ૬૫
વિશેષાર્થ એ બોલવું અસંબદ્ધ છે. કેમકે બીજ અને અંકુરને અનાદિ સંબંધ છે, તેમ દેહ અને કર્મને અનાદિ સંબંધ છે. કારણ કે,કાર્ય અને કારણને પરસ્પર સંબંધ છે જોઈએ. ૬૫
તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. कर्ता कौन्वितो देहे जीवः कर्मणि देहयुक् । क्रियाफलोपतुक्तत्वे दंझान्वितकुलालवत् ॥६६॥
ભાવાર્થ-જેમ દંડ સહિત કુંભારની જેમ ક્યિાનું ફળ ભગવે, તે અસંબદ્ધ છે, તેમ કર્મ સહિત છ દેહમાં કર્તાપણે
Page #344
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
રહ્યા છે, એમ જે કહેવું, તે તદ્દન અસંબદ્ધ છે. ૬૬
વિશેષાર્થ-કર્મ સહિત જીવ દેહમાં કર્તાપણે રહ્યા છે એ કહેવું તદ્દન અસંભવિત છે. કારણ કે, કર્મ સાથે જીવને કર્તાપણું ઘટતું નથી. તે વાત દષ્ટાંતથી ખંડિત કરે છે. કુંભાર ચકને ભ્રમણ કરવાને દંડ સાથે રાખે, અને તેનાથી ચક્રને શ્રમ કરાવાની ક્રિયા કરે, તે ઉપરથી કહે કે, દંડ સહિત કુંભાર ક્રિયાનું ફળ ભેગવે છે, તે જેમ અસંબદ્ધ છે, તેવું એ પણ અસંબદ્ધ સમજવું. ૬૬
તે વાત બીજા દૃષ્ટાંતથી સાબીત કરે છે. अनादिसंतते नाशः स्याद्वीजांकुरयोरिव । कुक्कुटयंडकयोः स्वर्णमायोरिव चीनयोः ॥ ६७ ॥
ભાવાર્થ_એમ માનવાથી જેમ બીજને નાશ થવાથી અ. કુર નાશ પામે, અને અંકુરને નાશ થવાથી બીજને નાશ થાય, અને કુકડીને નાશ થવાથી ઇંડાને નાશ થાય, અને ઇંડાને નાશ થવાથી કુકડીને નાશ થાય, તેમ અનાદિ સંતતિને નાશ થે જોઈએ; અને જેમ ચીનાઈ સુવર્ણથી મેલ જુદે થાય છે, તેમ આ
ભાથી કર્મ જુદાં થાય છે. ૬૭ - વિશેષાર્થ –તે મતવાળા કહે છે કે, અનાદિ સંતતિને નાશ ન થાય પણ તેને નાશ થતે જોવામાં આવે છે. તે વાત દ્રષ્ટાંતથી
Page #345
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
૩૪૧
સાખીત કરેછે. અકુરાને નાશ થતાં બીજના નાશ થાય, અને સ્ત્રીજના નાશ થવાથી અંકુરાના નાશ થાય, તેમ વળી ટુકડીના નાશ થતાં ઈંડું નાશ પામે, અને ઇંડાના નાશ થતાં કુકડી નાસ પામે, તેવી રીતે અહિં પણ ઘટવુ જોઇએ. અને જ્યારે એવી ઘટના કરે, ત્યારે એ અસંબદ્ધ થાયછે. વળી આત્માથી મેં જુદાં થાયછે, તેને માટે ચીનાઈ સુવર્ણનુ દૃષ્ટાંત આપે છે. ચીનાઈ સુવર્ણ માંથી મેલ જુદા થાયછે, તેમ આત્માથી કર્મ જુદાં થાયછે, ૬૭ તે વિષે સિદ્ધાંત કહેછે.
नव्येषु च व्यवस्थेयं संबंधो जीव कर्मणोः । अनाद्यनतोऽनव्यानां स्यादात्माकाश योगवत् ॥ ६८ ॥
ભાષા
એ રીતે અનાદિ સ ંતતિ રૂપે જીવ અને કર્મના સબધ નાશ થાયછે, તે ભન્ય જીવાને આશ્રીને છે. અને જેમને અનાદિ સંતતિ નાશ પામતી નથી, તે અજન્ય જીવાને આશ્રીને છે, આત્મા તે આકાશના ચેાગની પેઠે છે. ૬૮
વિશેષાથ
જે જીવ અને કર્મના સંબંધ અનાદિ સતતિ રૂપે નાશ પામેછે, તે ભવ્ય જીવેાને આશ્રીતે છે; એટલે જે ભવ્ય જીવા હાય, તેના જીવ કર્મના સંબંધમાંથી મુક્ત થઈ શકેછે. અને જેમને અનાદિ સંતતિ નાશ પામતી નથી, તે અભવ્ય જીવા ને આશ્રીને છે, એટલે જે અલભ્ય છવા છે, તેનાં કમને વિરચ્છેદ થતા નથી. આત્મા તા આકાશના યાગની પેઠે નિર્લેપ છે. ૬૮
Page #346
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
જન્ય અને અલભ્યના ભેદ શી રીતે છે ?
द्रव्यनावे समानेऽपि जीवाजीवत्वनेदवत् । जीवनाचे समानेऽपि नव्यानव्यत्वयोर्जिंदा || ६० ॥
૩૪ર
ભાવા—જે દ્રવ્યની રીતે સ દ્રવ્ય એક દ્રવ્ય રૂપે સમાન છે, તેમ જીવ અજીવ એ એ છે, પણ જીવપણે સર્વ જીવ સ રખા છે, પણ તે ભવ્ય અને અભન્ય એ બે ભેદ્દે થાય છે. ૬૯
વિશેષા—જીવ અને અજીવ એ બે ભેદ જણાય છે; પણ જીવવ—જીવપણે સર્વ જીવ સરખા છે. તે વિષે દ્રવ્યનુ દૃષ્ટાંત આપે છે, દ્રવ્ય જુદાં જુદાં લાગે છે, પણ દ્રવ્ય પદ્માની રીતે સર્વ દ્રવ્ય સમાન છે. તેવી રીતે સવ સરખા છે, પણ ભવ્ય અને અલન્ય એવા તેના બે ભેદ્ય પડી શકે છે. ૬૯
તે વિષે વિશેષ સમજૂતી આપે છે.
स्वाजाविकं च व्यत्वं कलश प्रागभावतः । नाशकारण साम्राज्या विनश्यन्न विरुध्यते ॥ ७० ॥
ભાષા——જેમ ઘટ ઉત્પત્તિ પહેલાં મૃત્તિકા સ્વભાવે છે, અને તે મૃત્તિકાના નાશ થવાથી ઘડા પ્રગટે છે, તેમાં કાંઇ વિરૂદ્ધ નથી; તેવી રીતે સ્વાભાવિક ભવ્યપણે કર્મની અનાદિ સતતિના નાશરૂપ કારણના સામર્થ્યથી પરમાત્માપણુ પ્રગટ થાય તે વિરૂદ્ધ નથી. ૭૦
Page #347
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
૩૪૩ વિશેષાર્થ–ભવ્ય જીવની અંદર જે ભવ્યપણું છે, તે સ્વાભાવિક છે. જ્યારે કર્મની અનાદિ સંતતિ નાશ પામે, ત્યારે તેનામાં પરમાત્માપણું પ્રગટ થઈ આવે છે, એટલે સ્વાભાવિક ભવ્યપછે કર્મની અનાદિ સંતતિનો નાશ થાય. તે કારણના બળથી પરમાત્માપણું પ્રગટ થાય, તે વિરૂદ્ધ નથી, તે વાત દષ્ટાંત આપી સમજાવે છે. જેમ મૃત્તિકાને ઘડે તેની ઊત્પત્તિ પહેલાં સ્વભાવે મૃત ત્તિકા છે, અને જયારે તે ઘડે પ્રગટ થાય છે, ત્યારે તે મૃત્તિકાને નાશ થાય છે, તેમાં કોઈ જાતને વિરોધ આવતું નથી. તેવી રીતે ભવ્યપણમાં સમજવાનું છે. ૭૦
તે વાત ઘટાવે છે. जव्योच्छेदो नचैवं स्याद्गुर्वानंत्याननोंशवत् । प्रतिमादलवत्कापि फलनावेऽपि योगतः ॥ ७१॥
ભાવાર્થ–આકાશના અંશની જેમ મોટા અનંત પણાથી ભવ્યપણને ઉછેદ થતું નથી, અને પ્રતિમાના દળની જેમ કોઈ ઠેકાણે રોગથી ફળ ઉપજે, તેમ મોક્ષનું ઊત્પન્ન થવાપણું થાય છે. ૭૧
વિશેષાર્થ જેને અંત નથી, એટલે જે અનંત છે, તે અનંત પણુને લઈને ભવ્યપણાને ઊડેદ થતું નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ આકાશના અંશને ઊચ્છેદ ન થાય, એટલે ઘટની અંદર આવેલ આકાશ, ઘટના ભાંગવાથી આકાશને ભંગ લાગે છે, અને ઘટ આખો હોય તો, આકાશ આખું લાગે છે, પણ વસ્તુતા
Page #348
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
એ આકાશ આખું જ છે. ખંડિત થતું નથી, તેમ વધતું નથી, તેવી રીતે કર્મના નાશથી આત્મા અધિક થતું નથી, તે વિષે કઈ ઠેકાણે પ્રતિમાના ઢળનું દષ્ટાંત છે. પ્રતિમા પાષાણની હોય છે, તેનાં પાષાણુથી બિંબ રૂપે ફળ ઉત્પન્ન થાય છે, તેવી રીતે એક્ષની ઉત્પત્તિ થાય છે. ૭૧
તે વિષે વિશેષ કહે છે. नैतघ्यं वदामो यद्धवः सर्वोऽपि सिध्यति । • થતુ શિષ્યતિ તોડ્યર જવ્યતિ ને પણ I sણા
ભાવાર્થ—અમે એમ કહેતા નથી કે, સઘળા ભવ્ય જી સિદ્ધિ પામે છે, પરંતુ જેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે અવા શ્ય ભવ્યજ છે, એમ અમારે મત છે. ૭૨
ભવ્યપણું પણ નાશવંત છે. नतु मोकेऽपि जन्यत्वा हिनाशिनी जवस्थितिः। नैव प्रध्वंसवत्तस्या निधनत्वव्यवस्थितेः ।।७३ ॥
ભાવાર્થ–મેક્ષને વિષે પણ પ્રગટ થવાપણું નથી, માટે ભવ સ્થિતિ નાશવંત છે, પરંતુ મેક્ષમાં અનંતપણાની નિયંતિ છે, માટે મુક્તિને નાશ નથી. ૭૩
વિશેષાર્થ—ભવ્યપણાની સ્થિતિ પણ નાશવત છે. કારણ કે સાક્ષવિષે પ્રગટ થવાપણું નથી, એટલે મોક્ષમાં પ્રગટપણું હતું
Page #349
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વયાગાધિકાર.
૩૪૫
નથી. જ્યારે પ્રગટપણું ન હોય, તે પછી ભવ્યપણુની સ્થિતિ નાશવંત છે. અહિં કોઈ શંકા કરે છે, ત્યારે કેઈ વાર મેક્ષને પણ નાશ થવાનો સંભવ કેમ ન થાય ? તેના સમાધાનમાં કહે છે કે, મોક્ષમાં અનંતપણુની સ્થિતિ છે, એટલે મોક્ષ અનંત છે. કહિ પણ તેને અંત થતું નથી, તેથી એક્ષને નાશ થવાનો સંભવ જ નથી. ૭૩ ત્યારે આત્માની વધઘટ થાય છે કે આવા
તેના ઉત્તરમાં કહે છે. છારાવ વૈવિમુજારવા झानादेः कर्मणो नाशे नात्मनो जायतेऽधिकम् ॥७॥
ભાવાર્થ–જે મુદગર વડે ઘડો ભાંગતાં, તે ઘડાનું આકાશ જુદું થયું, પણ આકાશની વૃદ્ધિ થઈ નહીં. તેમ જ્ઞાનથી કર્મને નાશ થાય, પણ આત્મા અધિક થતું નથી. ૭૪
વિશેષાર્થ ઘડાની અંદર આકાશ રહેલ છે, તે ઘડો મુદગરના ઘાથી ભાંગી નાંખતાં, તેની અંદર રહેલ આકાશ વૃદ્ધિ પામતું નથી. અર્થાત્ ઘટાકાશથી મહાકાશની વૃદ્ધિ થતી નથી, તેવી રીતે કર્મ અને આત્માનો સાથે સંબંધ છે. Íને નાશ થવાથી, આત્માની વૃતિ થતી નથી, એટલે કમ નાશ પામ્યાં એટલે તેટલા ભાગને આત્મા વૃદ્ધિ પામતે નથી, એમ સમજવું. ૭૪ . કર્મનાં પરમાણુઓને સંબંધ કે છે?
न च कर्माणु संबंधान्मुक्तस्यामि न मुक्तता । योगानां बंधहेतूना मपुनर्भव संनवात् ॥७५ ।।
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૪૬
અદ્યાત્મ સાર
ભાવાર્થ–કર્મનાં પરમાણુઓને મૂળથી સંબંધ નથી. અને કર્મનાં પરમાણું મુકાયું તેને મુકાવાપણું નથી, અને મિથ્યાત્વ, અવિરત, કષાય વગેરે બંધ હેતુના યેગનું ફરીવાર થવાપણું નથી, તે સિદ્ધિ કહેવાય છે. ૭૫
વિશેષાર્થ-કર્મનાં પરમાણુઓને આત્માને મૂળથી સંબંધ નથી, એટલે આત્મ સ્વરૂપ સ્વભાવે શુદ્ધ છે. જે આત્મા કર્મનાં પરમાણુઓથી મુકાયે, તેને ફરીવાર મુકાવાપણું છે નહીં. તેમ મિથ્યાત્વ, અવિરત, કષાય અને ગ–એ ચાર કર્મના બંધના હેત છે. તેને ફરીવાર થવાપણું નથી, એટલે મુક્ત થયેલા આત્માને એ ચાર વેગને પુનઃ સંબંધ નથી, એનું નામ સિદ્ધિ કહેવાય છે ફરીવાર ભવ-સંસાર થતે નશે, માટે તે સિદ્ધિને અપુનર્ભવ કહે છે. ૭૫
મેક્ષ કેવી રીતે સિદ્ધ થાય છે? सुखसत्तारतम्येन प्रकर्षस्यापि संनवात् । अनंत सुखसंवित्तिर्मोदः सिध्यति निन्जयः ।। ७६॥
ભાવાર્થ–સુખના તારતમ્યથી અને જ્ઞાનની ઉત્કૃષ્ટતાથી પ્રગટ થયેલ અનંત સુખને અનુભવ, એથી નિર્ભય એ મેક્ષ, સિદ્ધ થાય છે. ૭૬
વિશેષાર્થ–સુખના તારતમ્યથી એટલે સુખના ન્યૂનાધિકપણના તફાવતથી અને જ્ઞાનને ઊત્કર્ષ પ્રગટ થવાથી અનંત સુઅને અનુભવ તે નિર્ભય મેક્ષ કહેવાય છે. કહેવાને આશય એ
Page #351
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
૩૪૭
છે કે, જેમાં ઉત્કૃષ્ટ સુખ, ઉત્કૃષ્ટ જ્ઞાન અને અનંત સુખને અનુભવ રહેલે છે, તે નિર્ભય મોક્ષ કહેવાય છે. કારણ કે, એવા મેક્ષમાં કોઈ જાતને ભય રહેલ નથી. ૭૬
તે વિષે નાસ્તિકનાં વચન માનવા યોગ્ય નથી.
वचनं नास्तिकाभाना मात्मसत्ता निषेधकम् । ब्रांतानां तेन नादेयं परमार्थ गवैषिणा ॥७॥
ભાવાર્થ–આત્માની સત્તાને નિષેધ કરનારૂં બ્રાંતિવાળા નાસ્તિકનું વચન પરમાર્થને શોધનારા પુરૂષે ગ્રહણ કરવું ન જોઈએ. ૭૭
વિશેષાર્થ–બ્રાંતિવાળા નાસ્તિકનું વચન પરમાર્થને શેનારા પુરૂષે ગ્રહણ કરવું ન જોઈએ. કારણ કે, તે વચન આત્મસત્તાને નિષેધ કરનારું છે એટલે “આત્મા છે જ નહીં, એમ માનનારું છે. આ તેમનું વચન પરમાર્થ રીતે બેઠું છે. કારણ કે, તેઓના આત્માને શ્રાંતિ છે, તેથી એવા બ્રાંત પુરૂષનાં વચન ઉપર વિશ્વાસ રાખ ન જોઈએ. તેમાં ખાસ કરીને આત્મા છે,” એવા પરમાર્થને શોધનારા પુરૂષે તે, એ નાસ્તિકના વચનને સર્વથા ત્યાગ કરે જઈએ. ૭૭
બીજા કેટલાએક નાસ્તિકે શું કહે છે? न मोदोपाय इत्याहुरपरे नास्तिकोपमाः। कार्यमस्ति न हेतुश्चे येषां तेषां कदर्थना ॥ ७ ॥
Page #352
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવા—મીજા નાસ્તિકના જેવા પુરૂષ ‘માક્ષના ઉપાય નથી એમ કહે છે. મેાક્ષરૂપ કાર્ય છે, અને ઉપાયરૂપ તેનું કારણુ નથી, એ તેમનું કહેવુ" કદના રૂપ છે. ૭૮
"
વિશેષા
'
કેટલાએક નાસ્તિક જેવા પુરૂષો · મેક્ષ છે, એમ કહે છે, અને તે પાછા જણાવે છે કે, માક્ષના ઉપાય નથી. આ તેમનું કહેવુ' કદ નારૂપ છે. કારણ કે, મેાક્ષરૂપ કામ માને છે, અને તેના ઉપાય રૂપ કારણમે માનવું નહીં, એ કેવુ કહેવાય? તે મેાક્ષને માને છે, તેથી આસ્તિકતા છે, અને તેના ઉપાયને માનતા નથી, એ નાસ્તિકતા છે; તેથી તેને તદ્ન નાસ્તિક નહીં, પણ નાસ્તિકના જેવા હ્યા છે. ૪૮
બીજા નાસ્તિકા વળી શું માને છે ?
कस्मादेव भवतीत्यलीकं नियतावधेः । कदाचित्कस्य दृष्टत्वाद्वाषे तार्किकोऽप्यदः ॥ ७८ ॥
ભાવા—કેટલાએક કહે છે કે, ‘મેક્ષ અકસ્માત્ થઇ જાય છે;’ પણ તે ખોટુ છે. કારણ કે, તેમાં અવધિ નિયમિત છે. તાર્કિક શાસ્ત્રવાળા કહે છે કે, ‘અમુક સમયમાંજ પુરૂ’ થશે,’ એવા કાંઈ નિયમ નથી. ૭૯
વિશેષા—કેટલાએક કહે છે કે, મેક્ષ અકસ્માત્ થાય છે, પણ તેમનુ તે કહેવુ તદ્ન ખોટુ છે. કારણ કે, તેની નિયમિત અવધિ છે. મર્યાદા છે. જેની મર્યાદા વ્હાય, તે અસ્માત થઈ શકે
Page #353
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વત્યાગાધિકારઃ
જ
·
નહીં? જેમ માટીના પિંડમાંથી ઘટજ ઉત્પન્ન થાય છે. તાકિ શાઅવાળા હે છે કે, અમુક વખતમાં અમુક પૂરૂ થશે. એલ કાંઈ નિયમ નથી; તેથી મેક્ષ અવધિએજ થવાના છે. ૭૯
તે વિષે સ્પષ્ટીકરણ કરેછે.
हेतुभूत निषेधानां स्वानुपाख्य विधिर्नच । I स्वभाव वर्णना नैवमवधेर्नियतत्वतः ।। ८० ।।
ભાવા—હેતુભૂત એવા મેાક્ષના નિષેધ નથી, તેમ પેાતાને એલવુ' નહીં એવા વિધિ નથી, તેમ સ્વભાવનું વર્ણન કરવુ તે નથી, કારણ એ સની અવિષે છે. ૮૦
i
વિશેષા હેતુભૂત એવા મેાક્ષના નિષેધ નથી, એટલે મેાક્ષ કારણ છે, એના નિષેધ થઇ શકતા નથી. તેમ પેાતાની જાતે એટલવાનું નથી, એટલે પાતાને મુખે આત્મા કે મેાક્ષ આવે છે, એમ કહી શકાય તેમ નથી. તેમ તેના સ્વભાવનુ` વર્ણ ન થઇ શકે તેમ નથી. આત્મા કે મેાક્ષના સ્વભાવ આવા છે, એમ કહી શકાય તેમ નથી. આમ થવાનુ કારણ એ છે કે, એ સત્તા અવિધ છે, એટલે કારણ કહેવુ, મુખે કહી બતાવવું, અને સ્વભાવનું વર્ણન કરવું, એ સન અવધિથી અને છે. ૮૦
સર્વત્ર મેાક્ષ છે, એ વાતના પણ નિષેધ કરેછે,
न च सार्वत्रिको मोक्षः संसारस्यापि दर्शनात् ।
न चेदानीं न तद् व्यक्ति व्यंजको हेतुरेव यत् ॥ ८१ ॥
ચૈનો
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૫૦.
-
અધ્યાત્મ સાર.
ભાવાર્થ–સર્વત્ર મેક્ષ નથી, એ વાત સંભવે છે. કારણ કે, તે હમણું નથી. તેનું પ્રગટ થવાપણું પણ નથી, અને સંસાર તે પ્રત્યક્ષ દેખાય છે, માટે જેને હેતુ પ્રગટ નથી, તેને સંશય છે. ૮૧
વિશેષાર્થ–મેક્ષ સર્વત્ર નથી. કારણ કે, તે હમણાં દેખાતે નથી, તે તેનું પ્રગટપણું કેમ હોય અને સંસાર તે પ્રત્યક્ષ દેખાય છેતેથી સંસાર સર્વત્ર છે, અને મેક્ષ સર્વત્ર નથી. એ નિયમ છે કે, જેને હેતુ પ્રગટ નથી, એટલે જેનું કારણ પ્રત્યક્ષ દેખાતું નથી, તે હોયજ નહીં. તેના હેવામાં સંશય રહેલ છે. ૮૧ તે વાત જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ઘટાવે છે. मोदोपायोस्तु किंत्वस्य निश्चयो नेति चेन्मतम् । तत्र रत्नत्रयस्येव तथा नाव विनिश्चयात् ।। ७२॥
ભાવાર્થ–મેક્ષને ઉપાય છે વા નથી, એ વાતને નિશ્ચય નથી, માટે એ મત અસત્ય છે, અને મેક્ષના હેતુરૂપ જ્ઞાન - ર્શન અને ચારિત્ર—એ ત્રણ રત્નની જેમ ભાવના નિશ્ચયથી જણાય છે. ૮૨
વિશેષાર્થ_મોક્ષને ઉપાય છે કે નથી, એ વાતને નિશ્ચય નથી, એમ પ્રતિપાદન કરનારે મત તદ્દન અસત્ય છે. અને ભાવના નિશ્ચયથી જણાય છે કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણ રત્ન મેક્ષના હેતુરૂપ છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, મોક્ષને ઉપાય છે જ. ૮૨
Page #355
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વત્યાગાધિકાર.
૩૫૧ તે વાતને વિશેષ સ્પષ્ટ કરે છે. जवकारणरागादि प्रतिपक्ष मदः खलु । तधिपक्षस्य मोक्षस्य कारणं घटतेतराम् ॥ ३ ॥
ભાવાર્થ એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંસારના કારણ રૂપ એવા રાગાદિકના પ્રતિપક્ષ રૂપ છે, અને તે સંસાર રૂપ કાર્ય ન શત્રુરૂપ મોક્ષના કારણ જે ઊપાય તે ઘટે છે. ૮૩
વિશેષાર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આ સંસારના કારણ રૂપ એવા રાગાદિકના પ્રતિપક્ષ રૂપ છે-શત્રુ રૂપ છે, તેથી તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણે મોક્ષના ઉપાય તરીકે ઘટે છે. એટલે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવાથી અવશ્ય મેક્ષ પ્રાપ્ત થાય છે. ૮૩
રત્નત્રયની પામિથી શું થાય છે? अथ रत्नत्रयमाप्तेः पाकर्मलघुता यथा । परतोऽपि तथैव स्यादिति किं तदपेनया ॥ ४ ॥
ભાવાર્થ–હવે તે ત્રણ રનની પ્રાપ્તિ થવાથી પૂર્વભવનાં કર્મની જેમ લઘુતા થાય, તે બીજાથી પણ તેમજ થાય, એ અપેક્ષાએ અવધિ નથી, તે પણ શું થયું? ૮૪
વિશેષાર્થ-જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ રત્નની પ્રાસિથી પૂર્વ ભવનાં કર્મની જેમ લઘુતા થાય છે, એટલે જ્ઞાન દશન
Page #356
--------------------------------------------------------------------------
________________
મ
અત્યાત્મ સાર.
અને ચારિત્રની આસૢધના કરવાથી પૂવનાં કમ હલકાં થઈ જાય છે. તેવી રીતે ખીજાથી એટલે ખીજા કોઇ ધાર્મિક ઊપાયથી પણ એમજ થાય છે, એટલે કમની લઘુતા થાય છે, કમ હલકાં થાય છે. એ અપેક્ષાએ જો કે અવધિ નથી, તે પણ તેથી શુ થયુ ? ૮૪
સમકિતાદિક ક્રિયા મેાક્ષના સાધનમાં દ્રઢ છે.
नैव यत्पूर्व सेवा तो मृहीतः साधनक्रिया | सम्यक्त्वादिक्रिया तस्मात् दृढैव शिवसाधने ।। ८५ ।। ત્ર . ભાવાજે પૂર્વ સેવાથી અને સરલતાથી સાધન ક્રિયા તેવી મંદ રૂપ ન હાય, માટે સમ્યકજ્ઞાદિ ક્રિયા તે મેક્ષ સાધનમાં દૃઢ છે. ૮૫
વિશેષા—જે ધર્મ સાધનની ક્રિયા છે, તે પૂર્વની સેવાથી અને સરલતાથી મ’દરૂપ હેાતી નથી; તેથી સમ્યકત્ત્વાદિ ક્રિયા માક્ષના સાધનમાં દૃઢ છે. એટલે મેક્ષ મેળવવાને માટે સમક્તિ ૧ગેરે ક્રિયા વિશેષ ઉપચાગી છે. ૮૫
તે વિષે શ્રીજી રીત કહે છે.
गुणाः प्रादुर्भवस्युच्चैरथवा कर्मझाघवात् ।
तथा व्यतया तेषां कुतोऽपेक्षा निवारणम् ।। ८६ ।।
ભાવાર્થ અથવા કમની લઘુતાથી ગુણા ઊંચે પ્રકારે પ્રગટ
થાય છે, તે પ્રકારે તેની ભવ્યતાથી મેક્ષ છે; પણ માક્ષની અપે શાનું નિવારણ શાથી થાય ? ૮૬
•
--
Page #357
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૩૫૩ વિશેષાર્થ—અથવા જ્યારે કર્મની લઘુતા થાય, એટલે કર્મ હલકાં થાય, ત્યારે ઊંચી જાતના ગુણે પ્રગટ થાય છે. તેવી રીતે તેની ભવ્યતાથી મોક્ષ છે, એટલે તે ગુણેને લઈને પ્રાપ્ત થયેલી ભવ્યતાથી મેક્ષ છે. પણ મેક્ષની અપેક્ષાનું નિવારણ શાથી થાય છે? અ મોક્ષની અપેક્ષાને નિવારવામાં આવી નથી. ૮૬ જે ભવ્યતાથી જ્ઞાનાદિક ગુણે પ્રગટ થાય છે,
તે મોક્ષના હેતુ છે. तथा जव्यतयाक्षेपाद्गुणा न च न देतवः। .. अन्योन्य सहकारित्वात् दंमचक्र प्रमादिवत् ॥ ७ ॥
ભાવાર્થ...તેવી રીતના ભવ્યપણાના આક્ષેપથી ફરીવાર હેતુ રૂપ એવા ગુણે નહેય. કારણ કે, તેઓ પરસ્પર સહકારી છે તેથી દંડ વડે ચકને બ્રમણ કરવાની જેમ ભવ્યતાને લઈને જ્ઞાનાદિ ગુણ પ્રગટ થાય છે, અને તે ગુણ મોક્ષના હેતુ રૂપ થાય છે. ૮૭
વિશેષાર્થને તેવી રીતના ભયપણને આક્ષેપ કરવામાં આવે, એટલે તેમને તિરસ્કાર કરવામાં આવે, તે તે તિરસ્કારને લઈને ફરીવાર તે હેતુરૂપ ગુણ પ્રાપ્ત થતા નથી. તેનું કારણ કહે. છે કે તે ગુણે પરસ્પર સહકારી છે, એટલે એક બીજાના સહાયક છે. તે ગુણે ભવ્યતાને લઈને પ્રગટ થાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ કુમારનું ચક દંડ વડે ભમે છે, તેમ ભવ્યતા વડે સાનાદિક ગુણે પ્રગટ થાય છે. તે ગુણે માસના હેતુ રૂપ થાય છે. ૮૭,
૨૩
Page #358
--------------------------------------------------------------------------
________________
SHY
અધ્યાત્મ સાર
સંસારને ક્ષય કરવા રૂપ ઉપાય શેશ છે? તે કહેછે.
ज्ञान दर्शन चारित्रा युपाया स्तद्भवहये । तनिषेधकं वाक्यं त्याज्यं मिथ्यात्व वृद्धिकृत् ॥ ८० ॥
ભાવાય તેથી સંસારના ક્ષય કરવામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ઉપાય રૂપ છે, એથી તેના નિષેધ કરનારાં અને મિથ્યાત્યની વૃદ્ધિ કરનારાં એવાં વાકયના ત્યાગ કરવા જોઇએ. ૮૮
વિશેષાથ—આ સ’સારના ક્ષય કરવામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ઉપાય રૂપ છે; એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સેવવાથી સ્રસારના ક્ષય થાયછે. તેથી જે વાય એ જ્ઞાન, દર્શન અને ચારિત્રના નિષેધ કરનાર હોય, અને મિથ્યાત્વને વધારનાર હોય,, તેવાં વાકયના સવ થા ત્યાગ કરવા જોઇએ, એટલે એવા મતનાં વાયને માનવુ ન જોઇએ. ૮૮
ઉપસ’હાર કરતાં કહે છે.
मिथ्यात्वस्य पदान्येतान्युत्सृज्योत्तम धीधनः । આવયેત માતિલોપન સભ્યના પ્રત્યકતાનિ પણ્ ॥ ઇચ્છુ
ભાવાય—ઉત્તમ બુદ્ધિ રૂપી ધનવાલા પુરૂષે પ્રથમ કહેલા મિથ્યાત્વના સ્થાન રૂપ એવા મતાને છેડી, તેના પ્રતિલેમપણાથી સમ્યકત્ત્વનાં છ પદ્મની ભાવના કરવી. ૮૯
Page #359
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ યાગાધિકાર.
૩૫૫
વિશેષા—ઉપર જે મત દર્શાવેલા છે, તે મિથ્યાત્વના સ્થાન રૂપ છે; તેથી 'ઉત્તમ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષે તે મતાના સર્વથા ત્યાગ કરવા જોઈએ. તેના ત્યાગ કરીને મિથ્યાત્વને પ્રતિકૂળ એવા સમક્તિનાં છ પદ્માને ભાવવાં, એટલે સમ્યકત્ત્વનાં છ પો જે પ્રથમ દર્શાવેલાં છે, તેની ભાવના ભાવવી. ૮૯
इति मिथ्यात्व त्यागाधिकारः त्रयोदशः ।
ໂດດ
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૫૬
અધ્યાત્મ સાર,
कदाग्रह त्यागाधिकार..
(ચતુરા)
કદાગ્રહ ન કરવો જોઈએ.
मिथ्यात्व दावानल नीरवाहमसद् ग्रह त्याग मुदा हरति । अतो रति स्तत्र बुधै विधेया विशुध्यनावैः श्रुतसारवजिः॥१॥
ભાવાર્થ–પંડિત પુરૂષે કદાગ્રહના ત્યાગને મિથ્યાત્વ રૂપી દાવાનળમાં મેઘ સમાન કહે છે. એથી શુદ્ધ ભાવવાળા અને શ્રુતસિદ્ધાંતના સારવાળા પ્રાણ પુરૂએ તેમાં પ્રીતિ કરવી જોઈએ. ૧
વિશેષાથી કોઈપણ બાબતમાં બેટો આગ્રહ રાખવે, તે કદાગ્રહ કહેવાય છે. તે કદાગ્રહ મિથ્યાત્વ રૂપી દાવાનળને સમાવવાને મેઘ સમાન છે, એમ પંડિત પુરૂષે કહે છે. અર્થાત્ જેઓ દાહને ત્યાગ કરે છે, તેમને મિથ્યાત્વ લાગતું નથી. એથી પ્રાણ પુરૂએ તે કરાગ્રહનો ત્યાગ કરવામાં પ્રીતિ કરવી. તે પ્રાજ્ઞ પુરૂષે કેવા છે, કે જેઓના ભાવ શુદ્ધ છે, અને જેઓ સિદ્ધાંતના. સારને જાણનારા છે. ૧
Page #361
--------------------------------------------------------------------------
________________
કદાગ્રહ ત્યાગાધિકાર. . . ૩૫૭ જેના અંતરમાં કદાગ્રહ રૂપ અગ્નિ પ્રગટ થયેલો
છે, તેવા અંતરમાં તત્વજ્ઞાન કયાંથી હોય? . असद् प्रहाग्नि ज्वलितं यदंतः क्व तत्र तत्व व्यवसायवल्लिः । प्रशांतिपुष्पाणि हितोपदेशं फलानि चान्यत्र गवेषयंतु ॥२॥
ભાવાર્થ–જેનું અંતર-હદય કદાગ્રહ રૂપી અગ્નિથી પ્રજવલિત થયેલું છે, તેની અંદર તત્ત્વજ્ઞાનના વ્યવસાય રૂપી વેલ, શાંતિરૂપી પુષ્પ અને હિતિપદેશ રૂપ ફળ ક્યાંથી હોય? તેની શોધ બીજે ઠેકાણે કરવી. ૨
વિશેષાર્થ–જેનું હૃદય કદાગ્રહ રૂપી અગ્નિથી પ્રજવલિત થયેલું છે, એટલે જેના હદયમાં કદાગ્રહ હોય છે, તેની અંદર તત્વજ્ઞાનના વ્યવસાય રૂપે વેલ, શાંતિ રૂપી પુછે અને હિતેપદેશ રૂપી ફળ કયાંથી હોય? અર્થાત જે હૃદયમાં કદાગ્રહ હેય તે, તત્ત્વજ્ઞાન, શાંતિ અને હિતેપદેશ પ્રાપ્ત થતાં નથી. તેથી એવા કદાગ્રહી હદયવાળાઓએ તત્ત્વ જ્ઞાન, શાંતિ અને હિતોપદેશ બીજે ઠેકાણે શોધવાં જોઈએ. ૨
કદાગ્રહ પંડિત માની પુરૂષા સરસ્વતીના
રહસ્યને પ્રાપ્ત થતાજ નથી. अधीत्य किंचिच्च निशम्य किंचिदसदू ग्रहापमित मानिनो ये। मुखं सुखं चुंबित मस्तुवाचो लीला रहस्यं तु न तैर्जगाहे ॥३॥
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૫૮
અધ્યાત્મ સાર.
‘ભાવા —કાંઇક જાણીને અને કાંઈક સાંભળીને પોતાના આત્માને પતિ માનનારા જે પુરૂષા કદાગ્રહ રાખે છે, તેઓએ વાણી –સરસ્વતીના મુખને સુખે ચુંબન કર્યું છે, પણ સરસ્વતીની લીલાના રહસ્યને પ્રાપ્ત કર્યુ નથી. ૩
.
વિશેષા—જશ થાડું જાણી અને થાડુ સાંભળી જે પુરૂષ પાતાના આત્માને પતિ માને છે, તે પુરૂષો કદાગ્રહને લઈને સરસ્વતિવાણીના રહસ્યને મેળવી શકતા નથી. તેઓ તે માત્ર સરસ્વતિના મુખનું ચુંબન કરે છે, એટલે તેમને શાસ્ત્રનું ઉપરચાટીયુ' જ્ઞાન થાય છે, ખરેખરૂ શાસ્ત્રનુ` રહસ્ય તેમના જાણુવામાં આવતું નથી. કહેવાના આશય એવાછે કે, જેમને શાસ્ત્રની વાણીનું યથાર્થ રહસ્ય જાણુવુ હાય, તેમણે કદાગ્રહી ન થવું જોઈએ. ૩
કદાગ્રહી પુરૂષા જગતને વિટમના કરે છે.
सदग्रहोत्सर्प दतुच्छदर्षैर्बोधां शतांधी कृत मुग्धलोकैः । चिमंबिता इंत जडैर्वितंडा पांमित्य कंडूलतया त्रिलोकी ॥४॥
ભાગા —કદાગ્રહથી જેમને ભારે ગવ ઊસન્ન થયેા છે, અને જ્ઞાનના જરા અશ મેળવી જેમણે ભેળા લેાકાને અધ કરેલા છે, એવા જડ પુરૂષાએ વિતંડાવાદની-પડિતાઈની ખુજલી વડે આ ત્રણ લેાકને વિડ’ખના પમાડી છે. ૪
વિશેષાર્થ ઠ્ઠાગ્રહી પુરૂષોને ભારે ગર્વ સન્ન થાય છે, અને તે થાડા જ્ઞાનના અંશ પ્રાપ્ત કરી, કટ્ટાગ્રઠુથી ભાર ગવ ને
Page #363
--------------------------------------------------------------------------
________________
કદાગ્રહ આાગાધિકાર
ધારણ કરે છે, અને તે જ્ઞાનના છેડા એશથી લોળા લોકોને આ કરી નાંખે છે; તેવા જડ પુરૂષો આ ત્રણ જંગને હેરાન કરે છે. તેઓ વિતંડા-વૃથા વાદ કરવાની પંડિતાઈ રૂપી ખુજલીથી કેને વિડંબના પડે છે. કહેવાનો આશય એ છે કે, દિગ્રહને ધારણ કરનારા લેકે ઉત્તમ પંડિત હેતા નથી. તેઓ ભારે ગર્વ ધારણ કરે છે, અને અલ્પજ્ઞાન વડે ભેળા લોકોને છેતર છે, તેથી સર્વથા કદાગ્રહનો ત્યાગ કરે છે . ૪
કદાગ્રહથી મનુષ્ય કૃષ્ણપક્ષની રાત્રિ જેવા થાય છે.
विधोविवेकस्य न यत्र दृष्टि स्तमोघनं तत्वरविविलीनः
अशुक्लपक्ष स्थितिरेष नूनमसद्ग्रहास्यूलमतिमनुष्यः॥ “ભાવાર્થ-કદાહથી સ્થૂલ બુદ્ધિવાળા મનુષ્યની સ્થિતિ ખ રેખર કૃષ્ણપક્ષની રાત્રિના જેવી થઈ જાય છે. જેમાં વિવેકરૂપી ચંદ્રની તે દષ્ઠિ-દશનજ નથી, ઘાટું અંધકાર હોય છે, અને જેમાં તત્ત્વરૂપી સૂર્ય વિલય પામી ગયો હોય છે. ૫
વિશેષાથ–ગ્રંથકાર આ શ્લોકથી કદાગ્રહી મનુષ્યને કૃષ્ણ પક્ષની રાત્રિના જેવી સ્થિતિવાળ વર્ણવે છે. જે માણસ કહાગ્રત, રાખે છે, અને સ્થૂલ બુદ્ધિવાળા હોય છે, તેની સ્થિતિ કૃષ્ણપક્ષની રાત્રિના જેવી થઈ જાય છે. કૃષ્ણ પક્ષની રાત્રે જેમ ચંદ્ર દર્શન થા તું નથી, તેમને માણસને વિવેક રૂપી ચંદ્ર અદશ્ય થાય છે તે રાત્રે અંધકાર ઘાટું હોય છે, તેમ તે માણસને અજ્ઞાનરૂથી અંબા કાર ઘાટું હોય છે. કૃષ્ણપક્ષની રાત્રે સૂર્ય અહંત પામી
Page #364
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
જાય છે, તેમ તે માણને તત્વરૂપી સૂર્ય અસ્ત પામી જાય છે, તેને થી સર્વથા કદાગ્રહને છેડી દેવું જોઈએ. ૫
કદાગ્રહને આમાવાસ્યાની રાત્રિનું રૂપક આપે છે.
कुतर्कदात्रेण सुनाति तत्त्ववही रसान् सिंचति दोषवृद्ध। विपत्यधः स्वाउफनं शमाख्यमसद् ग्रहः कोपि कुहू विक्षासः ।। ६ ।।
ભાવાર્થ–કાગ્રહ એ કેઈ આમાવાસ્યાને વિલાસ છે. તે કુતર્ક રૂપી દાતરડાથી તત્ત્વ રૂપી વેલને છેદે છે, દેષ રૂપી વૃક્ષ ઉ પર રસનું સિંચન કરે છે, અને શમ નામનું સ્વાદિષ્ટ ફળ નીચે પાડી ફેંકી દે છે. ૬
વિશેષાર્થ–કદાગ્રહને અમાવાસ્યાનું રૂપક આપે છે. તેમાં કુતર્ક રૂપી દાતરડાથી તત્ત્વજ્ઞાન રૂપી વેલેન છેદવામાં આવે છે, દેષ રૂપી વૃક્ષ ઉપર રસનું સિંચન કરવામાં, અને શમ નામનું વાદિષ્ટ ફલ નીચે ફેંકી દેવામાં આવે છે. કહેવાને ભાવાર્થ એ છે કે, જે કદાગ્રહ રાખવામાં આવે તે, નઠારા તર્કો ઊત્પન્ન થાય છે. અને તેથી તત્ત્વજ્ઞાન નાશ પામે છે, ઘણું દે વૃદ્ધિ પામે છે, અને શમને નાશ થઈ જાય છે. તેથી કદાગ્રહ સર્વથા ત્યાજય છે. અથવા કહુ શબ્દનો અર્થ પક્ષી પણ થાય છે, અને તેને વિષે ૫ણ બધા અર્થ ઘટાવી શકાય છે. ૬
Page #365
--------------------------------------------------------------------------
________________
કદાગ્રહ ત્યાગાયિકાર, કદાહને પાષાણનું રૂપક આપી વર્ણવે છે. असद्ग्रहगावमये हि चित्ते न कापि सदनावरस प्रवेशः । शहांकुर श्चित्त विशुष बोधः सिफांतवाचां बत कोपराधः॥७॥
ભાવાર્થકાગ્રહ રૂપ પાષાણુથી વ્યાસ એવા ચિત્તમાં કઈ કિકાણે પણ સદ્ભાવ રૂપ રસને પ્રવેશ થતો નથી. તે અહિં ચિત વિશુદ્ધ બોધરૂપ અંકુરતે કયાંથી પ્રગટ થાય તેમાં સિદ્ધાંત વાણીને શ અપરાધ છે?
વિશેષાર્થ-જેમ પાષાણની અંદર રસને પ્રવેશ થતું નથી, તેમ કરાગ્રહરૂપ પાષાણુથી વ્યાસ એવા હદયમાં સદ્ભાવરૂપ રસને પ્રવેશ થતો નથી. જેમ રસનો પ્રવેશ થયા વિના વૃક્ષને અંકુર પ્રગટ થતું નથી, તેમ સદ્ભાવરૂપ રસને હદયમાં પ્રવેશ થયા વિના ચિત્તના શુદ્ધ બોધરૂપી અંકુરે પ્રગટ કયાંથી થાય? જ્યારે સદૂભાવરૂપ રસ અને ચિત્તના યુદ્ધ બોધરૂપ અંકુર પ્રગટ ન થાય, તે પછી તેમાં સિદ્ધાંત વાણીને શે અપરાધ? કહેવા આશય એ છે કે, જે હદયમાં કદાગ્રહ રાખવામાં આવે તો તેમાં સદ્ભાવ પ્રગટ થતું નથી, અને સદ્ભાવ વિના ચિત્તની શુદ્ધિરૂપ બે પ્રાપ્ત થતું નથી, તે પછી કદિ સિદ્ધાંત વાણી જાણવામાં આવી હોય, તે પણ તે શા કામની? ૭ વ્રત, તપ અને પિંડશુદ્ધિ કરવામાં આવે તોપણ
કદાગ્રહ હોય તે, તેનું ફળ પ્રાપ્ત થતું નથી, व्रतानि चीणोनि तपोऽपि तप्तं कृता प्रयत्नेन च पिंकशुफिः । अनूत्फलं यत्तु न निन्दवाना मसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥७॥
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૬૨
અધ્યાત્મ સાર.
ભાવાર્થ_નિહએ વ્રત કરેલાં હોય છે, તપસ્યા કરી હોય છે, અને પ્રયત્નથી પિડશુદ્ધિ કરી હોય છે, તે પણ તેમને ફળ મળતું નથી, એ તેમના કદાગ્રહને જ અપરાધ છે. ૮
વિશેષાર્થ_નિહુ વ્રત કરે છે, તપસ્યા આચરે છે, અને પ્રયત્ન કરો પિંડશુદ્ધિ કરે છે, તે પણ તેમને ફળ પ્રાપ્ત થતું નથી, એ અપરાધ કદાગ્રહને જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જે કદાગ્રહ હોય તે, ગમે તેટલાં વ્રત કરે, ગમે તેવી તપસ્યા કરે, અને માટે પ્રયત્ન કરી પિંડશુદ્ધિ, કરે તે પણ તે સર્વ વૃથા થાય છે તેથી કદાગ્રહનો ત્યાગ કરે ઈએ. ૮ જે કદાગ્રહ ગળે વળગેહેય તે, તેને એક
જાતનું ભજન કરવા દેતા નથી.
स्थालं स्वबुधिः सुगुरोश्च दातु रुपस्थिता काचन मोदकाली। असद्ग्रहः कोऽपि गले गृहीत स्तथापि भोक्तं न ददाति उष्टाए
ભાવાર્થ-ગુરૂ રૂપી પીરસનાર, બુદ્ધિરૂપી થાળમાં, કોઈ શુદ્ધ નાનરૂપ માદકની પંક્તિ પીરસવા તત્પર થાય, તથાપિ ગળે લાગેલે. દુષ્ટ કદાગ્રહ ભેજન કરવા દેતા નથી. ૯
વિશેષાર્થ-જેમ પીરસનાર માણસ થાળમાં લાડુ પીરસે, પણ જો કાંઈ ગળે લાગે તે, જન થઈ શકે નહીં તેવી રીતે બુદ્ધિરૂપી થાળમાં શુદ્ધ જ્ઞાન રૂપ લાડુ, ગુરૂ રૂપી પીરસનાર પીસે. પણ દુષ્ટ કદાગ્રહ ગળે લાગે છે, તે શુદ્ધ જ્ઞાન રૂપ લાડુનું બે
Page #367
--------------------------------------------------------------------------
________________
• કદાગ્રહ ત્યાગાધિકાર.
Hકરવા દે નહીં. કહેવાનો આશય એ છે કે, એકાગ્રહ હોય તે, ગુરૂ પાસેથી શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તેથી કદાગ્રહને સર્વથા ત્યાગ કરે જઈએ. ૯
કદાગ્રહી પુરૂષ, ગુરૂએ પ્રસાદ કરી આપેલા થઈને
પણ ગ્રહણ કરતો નથી. गुरुप्रसादी क्रियमाणमर्थ राति नासद्ग्रहवां स्ततः किम् । दादा हिसाझा पनीयमाना क्रमेलकः कंटकन्नु न भुक्त॥१०॥
ભાવાર્થ-કદાગ્રહી પુરૂષ, ગુરૂએ પ્રસાદ કરેલા અર્થને ગ્રહણ કરે નહીં, તેથી શું થયું? કાંટાને ખાનારા ઊંટ સાક્ષાત્ પાસે નાંખેલી દ્રાખને પણ ખાતે નથી. ૧૦
વિશેષાર્થ-જેનામાં કદાગ્રહ હોય, તે પુરૂષ ગુરૂએ પ્રસાદ કરી આપેલા અર્થને ગ્રહણ કરતું નથી, તેથી શું થયું? અથૉત કદાગ્રહી પુરૂષ તેવા અર્થને ગ્રહણ કરે નહીં, તેથી શું થયું? એટલે કદાગ્રહી પુરૂષ કદિ પણ ગુરૂએ ઉપદેશેલા અર્થને ગ્રહણ કરતું નથી. તે વાત દાંતથી વટાવે છે. કાંટાને ખાનારે ઊંટ તેની આગળ દ્રાખ નાંખવામાં આવે, તે પણ તે દ્રાખને ખાતું નથી. તે કાંટાનેજ ખાય છે. કારણ કે, તેનામાં કાંટા ખાવાને કદાગ્રહ હેાય છે. કહેવાને આશય એ છે કે, જે કદાગ્રહ રાખે છે, તે, ગુરૂએ ઊપદેશ કરેલા અર્થને સ્વીકારતા નથી, પણ પિતાના આગ્રહમાં દેરાઈને અનર્થને સ્વીકાર કરે છે. ૧૦
Page #368
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
કદાગ્રહથી, પામર પુરૂષાના સરંગ કરનારા પુરૂષોની મોતિ, વિદ્વાને ઊપર થતી નથો.
૩૬૪
असद्ग्रहात्पामर संगतिं ये कुर्बति तेषां न रति र्बुधेषु । विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्न निष्टा प्रसन्नं नवंति ॥११॥
ભાવા—જે પુરૂષો કદાગ્રહથી પામર પુરૂષોના સગ કરે છે, તેને વિદ્વાન્ પુરૂષાની ઊપર પ્રીતિ થતી નથી. વિષ્ટાથી પુષ્ટ થયેલા કાગડાએ બળાત્કારે પશુ મિષ્ટાન્નમાં આસક્ત થતા નથી. ૧૧ વિશેષા—જયારે પુરૂષોને કદાગ્રહ પ્રાપ્ત થાય છે, ત્યારે તેને પામર પુરૂષોના સંગ થાય છે, અને જે પુરૂષોને પામર પુરૂષોના સંગ થયા તેને પછી વિદ્વાન પુરૂષોની ઉપર પ્રીતિ થતી નથી. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. વિન્નાનુ ભક્ષણ કરી પુષ્ટ થયેલા કાગડાઓ બળાત્કારે પણ મિષ્ટાન્ન ઉપર આસક્ત થતાં નથી. તેથી પામર પુરૂષાના સંગને કરાવનારા અને વિદ્વાના તરફ અ પ્રીતિ કરાવનારા કદાગ્રહના સવથા ત્યાગ કરવા જોઈએ. ૧૧
કદાગ્રહથી, પુરૂષ યુકિતના ત્યાગ કરી વિપરીત બુદ્ધિ કરે છે.
नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं नमोयः प्रसनं नियुंक्ते । सग्रहादेव न कस्य हास्यो जले घटारोपणमादधानः || १२ |
Page #369
--------------------------------------------------------------------------
________________
કદાગ્રહ ત્યાગાધિકાર
૩૬૫
ભાવાર્થ...જે પુરૂષ યુક્તિને વિષે પિતાની બુદ્ધિને જોડતે નથી, અને કદાગ્રહથી પિતાની યુક્તિને બળાત્કારે જે છે, તે પુરૂપને નમસ્કાર છે. નદીના જળ પાસે કદાગ્રહથી ઘડામાં જળ રાખનાર પુરૂષ કોને હાસ્ય કરવા ચોગ્ય નથી થતું? ૧૨
વિશેષાર્થ–જે પુરૂષ ગુરૂના મુખથી શાસ્ત્રની યુકિત સાંભળી તેમાં પિતાની બુદ્ધિ જોડે નહીં અને કદાગ્રહથી બળાત્કારે પિતાની વિપરીત યુક્તિ જેડે, તેવા પુરૂષને નમસ્કાર કરે એગ્ય છે. અર્થાત્ તે પુરૂષને નિરખ ન જોઈએ. તેની તે ઉપેક્ષા કરવી જોઈએ. જેમ કોઈ પુરૂષ નદીના જળ પાસે પાણીને ઘડે ભરીને બેસે તે પુરૂષ જે હાસ્ય કરવા ગ્ય છે, તે જ તે પુરૂષ હાસ્ય કરવા ચગ્ય છે ૧૨
જેનામાં કદાગ્રહ નાશ પામે ન હોય, તેવા પુરૂ
ષને શાસ્ત્રનું જ્ઞાન આપવું ચોગ્ય નથી.
असद्ग्रहो यस्य गतो न नाशं न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकस्य कलंकितस्य प्रौढा प्रदातुं घटते नृपश्रीः॥१३॥
ભાવાર્થ જેને કદાગ્રહ નાશ પામ્યું ન હોય, તેવા પુરૂષને - શાસ્ત્રજ્ઞાન આપવું પ્રશંસનીય નથી. ગાંડાપણાથી કલંકિત થયેલા પુરૂષને ધ્રઢ એવી રાજલક્ષમી આપવી ઘટે નહીં. ૧૩
વિશેષાર્થ–જે પુરૂષને કદાગ્રહ નાશ પામ્યું નથી, તેવા પુરૂષને શાસ્ત્રજ્ઞાન આપવું શ્રેષ્ટ નથી. એટલે કદાગ્રહ વાળા પુરૂષને
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૬૬
અધ્યાત્મ સાર
શારા જ્ઞાન આપવું નકામું છે, કારણ કે કદાગ્રહને લઈને તેને શાકાને બાધ પ્રાપ્ત થતું નથી, તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જે માણસ ગાંડા થઈ ગયા હોય તેને પ્રઢ રાજલક્ષમી આપવી ઘટતી નથી, અર્થાત્ કદાગ્રહ વાળ પુરૂષ ગાંડાના જે સમજ. ૧૩
કદાગ્રહી માણસને શાસ્ત્રીય, જ્ઞાન આપવાથી તેને અને શાસ્ત્રીને બંનેનો નાશ થાય છે,
प्रामे घटे वारि धृतं यथा सबिनाशयेत्संच घटं च सधः । असद् ग्रह प्रस्तमते स्तथैव श्रुतात्मदत्ता उजयो विनाशः॥ १४ ॥
ભાવાર્થ–જેમ કાચા ઘડામાં રહેલું પાણી પિતાને અને ઘડાને તત્કાળ નાશ કરે છે, તેમ કદાગ્રહથી જેની બુદ્ધિ ગ્રસ્ત થ ચેલી છે, એવા પુરૂષને શાસ્ત્ર જ્ઞાન આપવાથી તે શાસન અને પિતાને બંનેને નાશ થાય છે. ૧૪
વિશિષાર્થ જે પુરૂષની બુદ્ધિ કહાગ્રહથી ગ્રસ્ત થઈ ગયેહી છે, તેવા પુરૂષને શામ શીખવવાથી તે શાસ્ત્રને તેમજ તે શા ખનારને બંનેને નાશ થાય છે. તેં વાત દષ્ટાંત આપી સિદ્ધ કહે છે જેમ કાચા ઘડામાં નાખેલું પાણી પિતાને અને ઘડાતા ઊભચને નાશ કરે છે તેમ કરાગ્રહવાળા પુરૂષને શીખવેલું જ્ઞાન પિર
Page #371
--------------------------------------------------------------------------
________________
કદાગ્રહ ત્યગાધિકર.
તે નાશ પામે છે, અને તે જ્ઞાનવાળાને નાશ કરે છે, એટલે કદાપ્રહવાળાને જ્ઞાન શીખવવું ન જોઈએ. ૧૪
કદાગ્રહવાળાને જે હિતેપદેશ આપે, તે મૂઢ સમજ.
असद ग्रह प्रस्तमतेः प्रदत्ते हितोपदेशं खल्नु यो विमूढः । शुनी शरीरे स महोपकारी कस्तुरिका लेपन मादधाति ॥ १५ ॥
ભાવાર્થ-જેની બુદ્ધિ કદાગ્રહમાં ગ્રસ્ત થઈ ગયેલી છે, એવા પુરૂષને જે મૂઢ પુરૂષ હિતેપદેશ આપે છે, તે પુરૂષ મહાન ઊપકારી થઈ, કુતરીના શરીર ઉપર કરીને લેપ કરે છે. ૧૫
વિશેષાર્થ જેના હાથમાં કાગ્રહવાસ કરી રહ્યા હોય, તેવા પુરૂષને કદિ પણ ઉપદેશ આપે નહીં. કારણકે, કાગ્રહી મનુષ્યને આપણે ઉપદેશ તલા બર્થ થઈ જાય છે. તે વાત દ્રષ્ટાંત પૂર્વક સમજાવે છે. મૂઢ પુરૂષ કહાગ્રહી પુરૂષને હિતેપદેશ આપે છે, તે કુતરીના શરીર ઉપર કરીને લેપ કરે છે, એટલે કુતરીના શરીર ઉપર કસ્તુરીને લેપ કરે જેવો અનુચિત અને નકામો છે, તેવી રીતે કદાપી હિપ આવે, તે અચિત કરે
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૬૮
અધ્યાત્મ સાર.
તેજ વાત બીજીરીતે દર્શાવે છે.
कष्टेन लब्धं विशदागमार्थ ददाति योऽसद्ग्रह दूषिताय । स खिद्यते यत्न शतोपनीतं बीजं वपन्नूषर भूमिदेशे ॥
१६ ॥
ભાવા—જે પુરૂષ કoવર્ડ પ્રાપ્ત કરેલા આગમના ઊજ્વળસ્પષ્ટ અને, ૠાગ્રુથી દૂષિત થયેલા માણસને આપે છે, તે સે કડા યત્નવર્ડ પ્રાપ્ત કરેલાં બીજને ક્ષારવાળી જમીનમાં વાવીને ખેઢ પામે છે. ૧૬
વિશેષા આગમના ઊજવળ અને મેળવી, જે પુરૂષ દાગ્રહી માણસને તે આપે છે, તે સેકડો પ્રયત્ન કરી પ્રાપ્ત કરેલાં બીજને ખારવાળી જમીનમાં વાવે છે. ખારવાળી જમીનમાં વાવેલું ખીજ નિષ્ફળ થાય છે, તેમ કષ્ટથી મેળવેલા આગમના અર્થ ઠ્ઠાગ્રહી પુરૂષને સમજાવવાથી નિષ્ફળ થાયછે; તેથી દુરાગ્રહી પુરૂષને શાસ્ત્રના ઉપદેશ ન આપવા જોઇએ. ૧૬
કદાગ્રહી પુરૂષ ગુરૂપાસે શાસ્ત્રા સાંભળે, તા પણ તે ગુરૂનીઆજ્ઞા માનતા નથી.
शृणोति शास्त्राणि गुरोस्तदाज्ञां करोति नासद्ग्रहवान् कदाचित् । विवेचकत्वं मनुते च सार ग्राही भुवि स्वस्य च चालनी वत् ॥ १७॥
Page #373
--------------------------------------------------------------------------
________________
કદાગ્રહ ત્યાગાધિકાર. ભાવાર્થ –કદાગ્રહી પુરૂષ ગુરૂ પાસેથી શાસે સાંભળે છે, પણ કદાચિત ગુરૂની આજ્ઞા માનતું નથી, અને જે પૃથ્વીમાં સારગ્રાહી પુરૂષ હોય છે, તે ચાલણની જેમ પિતાને વિવેક માને છે. ૧૭ - વિશેષાર્થ કદાગ્રહી પુરૂષ કદિ ગુરૂની પાસેથી શા સાંભળે, પણ તે ગુરૂની આજ્ઞા માનતું નથી, એટલે શાએ સાંભળે ખરે, પણ કદાગ્રહને લઈને તે પ્રમાણે વર્તતે નથી, અને જે સારગ્રાહી પુરૂષ હેય છે, તે વિવેકી હોય છે. તે પુરૂષ ચાલણની જેમ પિતાને સારગ્રાહી વિવેક દર્શાવે છે. એટલે જેમ ચાલણ પિતાનામાં સાર રૂપ વસ્તુ રાખી અને અસાર વરતુને બાહર કાઢી નાંખે છે, તેમ સારગ્રાહી પુરૂષ દુરાગ્રહને ત્યાગ કરી, સાર રૂપ વસ્તુને ગ્રહણ કરે છે, અને અસાર વસ્તુને ત્યાગ કરે છે. કદાગ્રહી પુરૂષમાં તે વિવેક હેતે નથી. ૧૭
અહા! કદાગ્રહની સૃષ્ટિ કેવી વિપરિત છે?
दंनाय चातुर्य मधीय शास्त्रं प्रतारणाय प्रतिनापटुत्वम् । गर्वाय धीरत्व महो गुणानामसद्ग्रहस्ते विपरीतसृष्टिः ।।१८॥
ભાવાર્થ-અહો ! કદાગ્રહ એ ગુણેની વિપરીત સુષ્ટિ કરે છે. કદાગ્રહી પુરૂષને શાસ્ત્રને અભ્યાસ કરી પ્રાપ્ત થયેલું ચાતુર્ય દંભને માટે થાય છે. તેની બુદ્ધની પટુતા બીજાઓને છેતરવાને માટે થાય છે, અને તેનું ધેય ગર્વને માટે થાય છે. ૧૮
૨૪
Page #374
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષા—કદાચહી પુરૂષ જે ગુણા મેળવે, તે ગુણે તેને વિપરીતપણે પ્રવર્તે છે. તે શાસ્ત્રના અભ્યાસ કરી જે ચાતુય પ્રાપ્ત કરે તે દંભને માટે થાય છે. તેની કવિત્વ બુદ્ધિની પટુતા તે બીજાને છેતરવાને માટે થાય છે, એટલે તે કવિતા રચીને ખીજાઓને છેતરે છે, જે તેનામાં ધૈર્ય દેખાય તે, તે ગવને માટે થાય છે, એટલે થૈય ગુણુ વડે તે ગવ ધારણ કરે છે. કહેવાનુ' તાપ એ છે કે, કદાગ્રહી પુરૂષ શાસ્ત્રજ્ઞ, કવિ કે ધીર અને તેા, તેનામાં દબ–છળતા, વ'ચકતા અને ગવ ઉત્પન્ન થાય છે. અર્થાત્ કદાગ્રહીના ગુણેા પણ વિપરીતપણે પરિણામે છે. ૧૮
કદાગ્રહી પુરૂષની મૈત્રી પણ દુ:ખ આપે છે.
त्र्प्रसद्गृहस्थेन समं समंतात् सहार्दन दुःखमवैति तादृग् । उपैति यादृकदली वृशस्फुटत्कंटक कोटिकीर्णा ॥ ११५ ॥
૩૭૦
ભાવા —કદાગ્રહી પુરૂષની સાથે મૈત્રી કરનારા માણુસ પણ ચારે તરફ્ તેવું દુઃખ પ્રાપ્ત કરે છે, કે જેવું દુઃખ કાળીનુ‘ વૃક્ષ પાતાની પાસે આવેલા કાંટાળા વૃક્ષના કાંટાઓના અણીએથી વીંધાઈને ભાગવે છે. ૧૯
વિશેષા—જેમ કદળીનુ વૃક્ષ પેાતાની પાસે રહેલા નઠારા કાંટાળા વૃક્ષના કુટતા કાંટાની અણીએથી વીંધાઈને જેવું દુઃખ ભોગવે છે, તેવુ દુઃખ કદાગ્રહી પુરૂષની સાથે મૈત્રી કરવાથી પુરૂષ ભોગવે છે; તેથી સથા કદ!ગ્રહી પુરૂષની મંત્રીના ત્યાગ કરવા જોઇએ. ૧૯
Page #375
--------------------------------------------------------------------------
________________
કદાહ ત્યાગાધિકાર.
૩૭૧
વિદ્યા વગેરે ગુણો કદાગ્રહથી નાશ પામે છે. विद्या विवेको विनयो विशुद्धिः सिम्घांतवानन्यमुदारताच । असद्ग्रहायाति विनाशमेते गुणास्तृणानीव कणादवानेः॥३०॥
ભાવાર્થ-દાવાનળના તણખાથી જેમ ઘાસ નાશ પામે છે, તેમ કદાગ્રહ રાખવાથી વિદ્યા, વિવેક,વિનય, વિશુદ્ધિ, સિદ્ધાંત
ઉપર પ્રેમ અને ઉદારતા એ ગુણે નાશ પામે છે. ૨૦ ' વિશેષાર્થ—વિદ્યા, વિવેક, વિનય, શુદ્ધિ, સિદ્ધાંત ઉપર પ્રેમ
અને ઉદારતા એવા ઉત્તમ ગુણે પણ દુરાગ્રહને લઈને નાશ પામે છે, એટલે જેનામાં દુરાગ્રહ હેય, તે પુરૂષમાં વિદ્યા વગેરે ગુણે રહી શક્તા નથી. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ દાવાનળના એક નાના તણખાથી ઘાસ બળી જાય છે, તેમ એક દુરાગ્રહથી વિદ્યા વગેરે ઊત્તમ ગુણે નાશ પામી જાય છે. ૨૦
કદાગ્રહી--અધમાધમ પુરૂષની સ્થિતિ કેવી હોય છે?
स्वार्थः प्रियो नो गुणवांस्तु कश्चिन् मूढेषु मैत्री नतु तत्त्ववित्सु असद् प्रहापादित विश्रमाणां स्थितिः किलासावध माधमानाम,
|| g? |
ભાવાર્થ-દુરાગ્રહને વિષે વિશ્રાંત થયેલા અધમાધમ પુરની સ્થિતિ એવી હોય છે કે, તેઓને સ્વાર્થ પ્રિય લાગે છે. ગુણ વાન પુરૂષ પ્રિય લાગતું નથી. તેઓ મૂઢ પુરૂષ સાથે મૈત્રી રાખે છે, તત્વવેત્તાઓની સાથે રાખતા નથી. ૨૧
Page #376
--------------------------------------------------------------------------
________________
૭૭૨
અધ્યાત્મ સાર
વિશેષાર્થ જે પુરૂ દુરાગ્રહ રાખનારા છે, તેઓ અધ માધમ છે. તેમની સ્થિતિ પણ અધમ થાય છે. તેઓને સ્વાર્થ પ્રિય લાગે છે, પણ ગુણવાન પુરૂષ પ્રિય લાગતું નથી. તેમની મૂઢ પુરૂષની સાથે મૈત્રી થાય છે, પણ તત્વવેત્તાઓની સાથે મિત્રી થતી નથી. અર્થાત દુરાગ્રહી પુરૂષ સ્વાથી અને કુસંગી હોય છે. તેવી અધમ સ્થિતિવાળા દુરાગ્રહી પુરૂને સર્વથા ત્યાગ કરે હોઈએ. ૨૧
એ દુરાગ્રહને ત્યાગ કરનારા પુરૂષને શું થાય છે? इदं विदस्तत्त्व मुदार बुद्धि रसद्ग्रहं यस्तृणव जहाति । जहाति नैनं कुलजेव योषिद गुणानुरक्ता दयिता यश:श्रीः।२॥
ભાવાર્થ–ઉદાર બુદ્ધિવાલે જે પુરૂષ આ તત્વને જાણી કદા ગ્રહને તૃણની જેમ છેડી દે છે, તેને ગુણાનુરાગી એવી કુલીન પ્રિય સ્ત્રીની જેમ ગુણાનુરાગી એવી પ્રિય યશ લક્ષ્મી છેડતી નથી. રર
વિશેષાર્થ–ઊદાર બુદ્ધિવાલે પુરૂષ “કદાગ્રહ સર્વથા ત્યાગ કરવાગ્યા છે એવા તત્વને જાણીને કદાગ્રહનેતૃણવત્ ગણી છડી દે છે, તે પુરૂષને ગુણાનુરાગી એવી કુલીન સ્ત્રીની જેમ યશ લક્ષ્મી છેડતી નથી. યશલક્ષ્મી પણ ગુણાનુરાગી હોવાથી તે પુરૂષને છોડ તી નથી. અહિં ચા એ શબ્દથી ગ્રંથકર્તાએ પિતાનું “ય વિના એ નામ સૂચવ્યું છે. ૨૨
इति कदाग्रह त्यागाधिकार चतुर्दशः।
Page #377
--------------------------------------------------------------------------
________________
ચેાગાધિકાર.
अधिकार १५ मो.
યોગાધિવહાર.
૩૦૪
असदग्रहव्ययाद् ध्वस्त मिथ्यात्व विषय प्रुषः । सम्यक त्वशालिनोऽध्यात्मशुद्धेर्योगः प्रसिध्यति ॥ १ ॥
ભાવા—દાગ્રહના ત્યાગથી જેનેા મિથ્યાત્વ રૂપ વિષને બિંદુ નાશ પામેલ છે, અને જે સમ્યકત્વથી શાલે છે, એવા પુરૂષને અધ્યાત્મની શુદ્ધિથી યાગ સિદ્ધ થાય છે. ૧
વિશેષા—હવે ગ્રંથકાર પંદરમા ચેાગાધિકારને આર્ભ કરે છે. ઊપરના અધિકારમાં ૠાગ્રહેના ત્યાગ કરવાને કહ્યું, તે ાગ્રહના ત્યાગ ર્યાં પછી ચેાગની સિદ્ધિ થાય છે; તેથી હવે પદરમા ચેાગાધિકારના આરબ કરે છે. જ્યારે દાગ્રહના ત્યાગ કરે, ત્યારે મિથ્યાત્વના નાશ થાય છે; તેથી કહ્યુ છે કે, જેના મિથ્યાત્વ રૂપ વિષના બિંદુ નાશ પામેલ છે, જ્યારે મિથ્યાત્વના નાશ થાય છે, ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, અને સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી આ ત્માની શુદ્ધિ થાય છે. જ્યારે આત્મ શુદ્ધિ થઇ, ત્યારે યાગની સિદ્ધિ તત્કાળ થાય છે. ૧
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૭૪
અધ્યાત્મ સાર.
કર્મ અને જ્ઞાન નામના વેગના બે ભેદ છે. कर्मज्ञान विनेदेन स द्विधा तत्र चादिमः।
आवश्यकादि विहितः क्रियारूपः प्रकीर्तितः ॥॥
ભાવાર્થ-તે એગ કર્મ અને જ્ઞાન એવા ભેદથી બે પ્રકાર છે. તેમાં આવશ્યક વગેરે રહિત એ ક્રિયા રૂપ તે કર્મવેગ કહેવાય છે. ૨
વિશેષાર્થ-કર્મ અને જ્ઞાન એવા બે ભેદથી યોગ બે પ્રકારને છે. એટલે કર્મગ અને જ્ઞાનયોગ, એવા તેના બે પ્રકાર છે. તેમાં આવશ્યક વગેરેથી રહિત જે યિા રૂપ તે પહેલે કર્મચંગ કહેવાય છે. ૨
કર્મવેગનું સ્વરૂપ . शारीरस्पंद कर्मात्मा यदयं पुण्यलक्षणम् । - મૌતનોતિ સોના ચર્મ થોળ તતઃ મૃત // રે II
ભાવાર્થ શરીરની ચેષ્ટા રૂપ કર્મ કરનારે અત્મા જે સારા ગથી પુણ્ય કર્મને વિસ્તરે છે, તેથી તે કર્મગ કહેવાય છે. ૩ ' વિશેષાર્થ-શરીરની ચેષ્ટા રૂપ કર્મ કરનાર કર્માત્મા કહે વાય છે. તે સારા ભેગથી પુણ્ય કર્મને વિસ્તારે છે, તેથી તે કર્મવેગ કહેવાય છે. એટલે આત્મા-જીવ સારાં કર્મ કરે, તે કર્મયોગ કહેવાય છે. ૩
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૭૫
યેગાધિકાર કર્મગથી શું ફળ મળે છે? आवश्यकादि रागेण वात्सल्या द्भगवगिराम् । प्रामोति स्वर्ग सौख्यानि न याति परमं पदम् ॥४॥
ભાવાર્થ–આવશ્યકાદિ કિયા ઊપર રાગ રાખવાથી, અને ભગવંતની વાણુ તરફ પ્રેમભાવ કરવાથી, માણસ સ્વર્ગના સુખને પામે છે. પરમપદ–મેક્ષને પ્રાપ્ત થતું નથી. ૪
વિશેષાર્થ–આવશ્યકાદિ ક્રિયા ઊપર રાગ કરવાથી, અને ભગવંતની વાણી તરફ પ્રેમભાવ કરવાથી, અર્થાત્ કર્માગ સાધવાથી માણસ સ્વર્ગનાં સુખને મેળવી શકે છે. મોક્ષપદને મેળવી શક્ત નથી. એટલે કર્મગ સ્વર્ગ સુખને આપનાર છે. મેક્ષપદને આપનાર નથી. ૪
જ્ઞાનયોગનું સ્વરૂપ ज्ञानयोगस्तपः शुद्ध मात्मर त्येक लक्षणम् । इंद्रियार्थोन्मनीभावात्स मोदमुख साधकः ॥५॥
ભાવાર્થ-આત્મરતિ જેનું એક લક્ષણ છેએનું શુદ્ધ તપ, તે જ્ઞાનેગ કહેવાય છે. તે જ્ઞાનાગ ઈદ્રિયેના અર્થથી દૂર રહેવાને લઈને, મેક્ષ સુખને સાધક થાય છે. ૫
' વિશેષાર્થ આત્મરતિ એટલે આત્માને વિષે પ્રીતિ કરવી, રૂપ લક્ષણવાળું શુદ્ધ તપ, તે જ્ઞાનાગ કહેવાય છે. અર્થાત
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૭૬
અધ્યાત્મ સાર.
અધ્યાત્મ ભાવ ધારણ કરવા, તે જ્ઞાનયેાગ કહેવાય છે. તે જ્ઞાનયાગમાં ઇંદ્રિયાના અર્થથી એટલે ઇંદ્રિયાના વિષયેાથી દૂર રહેવાય છે, તેથી તે મેાક્ષનાં સુખના સાધક થાય છે. પ
આત્મજ્ઞાન ચાગના પ્રકાર દર્શાવે છે.
॥ મૈં ॥
न पर प्रतिबंधोऽस्मिन्नपो येकात्मवेदनात् । शुभं कर्मापि नैवात्र व्यादेपायोपजायते ભાવા—એક આત્માના વેઢનથી, એટલે આત્મ જ્ઞાનયાગથી તેની અંદર અલ્પ પણ મીત્તે પ્રતિખંધ નથી, અને એમાં શુભ ક પણુ વ્યાક્ષેપને માટે થતું નથી. ૬
વિશેષા—એક આત્માના વેનથી, એક આત્મજ્ઞાનચાગના જ્ઞાનમાં ખીજે પ્રતિબંધ નથી, એટલે આત્મ જ્ઞાનયેગનુ જ્ઞાન થવામાં બીજી ઘેાડી પણ અટકાયત નથી. અને એમાં શુભ કર્મ પણુ વ્યાક્ષેપને માટે થતું નથી, એટલે જે કમ થી મેાક્ષમાં જાતાં વાર લાગે, તેવું શુભ કર્મ પણ નથી. ૬
તેમાં કેવાઓને ધ્યાન શુદ્ધિ ાય છે?
न प्रमत्तसाधूनां क्रियाप्यावश्यकादिका । नियता ध्यानशुद्धत्वाद्यदन्यैरप्यदः स्मृतम् ॥ ७ ॥ ભાવા—જે અપ્રમત્ત સાધુએ છે, તેમને આવશ્યકાદિ ક્રિચા પણ નિયમિત નથી; કારણ કે, તેમને ધ્યાન શુદ્ધિ હાવાથી તે કહેલ છે. ૭
Page #381
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર.
૩૯૭
વિશેષાર્થ_જે અપ્રમત્ત સાધુઓ છે, તેમને આવશ્યકાદિ હિયા નિયમિત નથી, એટલે તેમને આવશ્યકાદિ ક્રિયા કરવાની જરૂર નથી. કારણ કે, તેમને ધ્યાન શુદ્ધિ હોય છે, અર્થાત જેનામાં કયાન શુદ્ધિ હોય એટલે આત્મજ્ઞાન ગ હોય તેમણે આવશ્યકાદિ ક્રિયા કરવાની જરૂર નથી. તેથી આત્મજ્ઞાન સાધવા યોગ્ય છે.
કેવા જીવને કર્તવ્ય નથી?
यस्त्वात्मरतिरेव स्या दात्म तप्तश्च मानवः । आत्मन्येव च संतुष्ट स्तस्य कार्य न विद्यते ॥ ८॥
ભાવાર્થ–જે પુરૂષ આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્માને વિષે સંતુષ્ટ રહે છે, તેને કાંઈ કર્તવ્ય રહેતું નથી. ૮ ' વિશેષાર્થ જે આત્મરતિ એટલે આત્માને વિષે પ્રીતિવાલે હોય છે, અને જે પુરૂષ આત્મતૃપ્ત એટલે આત્માથી જ તૃપ્ત રહેનારે હેય છે, તેમ આત્માને વિષે સંતુષ્ટ એટલે આત્માજ સ્વવસ્તુ છે, બીજી પુદ્દગલાદિ વસ્તુ પરવસ્તુ છે,” એમ જાણે આત્મામાં સંતુષ્ટ રહેનાર હોય છે, તેવા આત્મરતિ, આમ તૃપ્ત અને આત્મા સંતુષ્ઠ પુરૂષને પછી કાંઈ પણ કર્તવ્ય રહેતું નથી. ૮
તેવા પુરૂષને કર્તવ્ય રહેતું નથી, તેનું શું કારણ? . नैव तस्य कृतेनार्थो नाकृते नेह कश्चन ।
न चास्य सर्वजूतेषु कश्चि दर्थव्यपाश्रयः॥ ए॥
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૭૮.
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-તેવા ઉપર કહેલા પુરૂષને કર્તવ્ય કરવાથી આ લેકમાં કોઈ અર્થ નથી, અને ન કરવાથી કોઈ જાતને અર્થ નથી, તેમજ તેને સર્વ પ્રાણીમાત્ર ઉપર કઈ જાતનું કાંઈ પ્ર
જન નથી. ૯
વિશેષાર્થ–આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મ સંતુષ્ટ એવા તે પુરૂષને કાંઈ કર્તવ્ય કરવાનું નથી. કારણ કે, તેને કર્તવ્ય કરવાનું કાંઈ પ્રજન નથી, અને ન કરવાનું પણ નથી. તેમજ સર્વ પ્રાણી ઉપર તેને સમભાવ હોવાથી તથા કેઈ પ્રાણુની પૃહા ન હોવાથી, તેને કેઈની અપેક્ષા હોતી નથી, તેથી તેવા પુરૂષને કાંઈ કર્તવ્ય કરવાનું રહેતું નથી. હું
તે વિષે બીજું કારણ દર્શાવે છે. अवकाशो निषियोऽस्मि नरत्यानंदयोरपि । ध्यानावष्टंनंतः कास्तु तक्रियाणां विकल्पनम् ॥ १० ॥
ભાવાર્થ_એને વિષે અરતિ અને આનંદને અવકાશ નિષિદ્ધ છે, તે ધ્યાનના અવલંબથી તે ક્રિયાઓને વિકલ્પ કત્યાંથી હોય? ૧૦.
વિશેષાર્થ—એને વિષે અરતિ અને આનંદને અવકાશ નિષિદ્ધ છે એટલે એ ઠેકાણે અરતિ-અપ્રીતિ અને આનંદ અવકાશ નથી. કારણકે, ધ્યાનના અવલંબનથી એટલે ધ્યાનની સ્થિરતાથીતે ક્રિયાને વિકલ્પ પણ કેમ હોય? અર્થાત્ ધ્યાન વડે જ્યારે સ્થિ.
Page #383
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર.
૩૭૯ રતા થાય છે, ત્યારે પછી ક્ષિાનો વિકલ્પ કેમ સંભવે ? અથત
જ્યાં ધ્યાન વડે મનની સ્થિરતા થઈ, ત્યાં ક્રિયા કરવાની આવશ્યતા રહેતી નથી. ૧૦ અહિં કોઈ શંકા કરે કે, જ્યારે માનીને કિયા નથી, તે પછી તેને ગોચરી વગેરેની ફિયા શામાટે કરવી જોઈએ? તેના ઉ
તરમાં કહે છે. देह निर्वाह मात्रार्था यापि निदाटनादिका । क्रिया सा शानिनोऽसंगानैव ध्यानविघातिन ॥११॥
ભાવાર્થ–જે ભિક્ષાટન કરવા વગેરેની ક્રિયા દેહનો, માત્ર દેહને, નિર્વાહ કરવાને માટે છે, તે ક્રિયા અસંગને લઈને જ્ઞાની પુરૂષના ધ્યાનને નાશ કરનારી થતી નથી. ૧૧
વિશેષાર્થ-જ્ઞાની પુરૂષ પણ ભિક્ષાટન વગેરેની ક્રિયા કરે છે, તે માત્ર દેહને નિર્વાહ કરવા માટે છે. તે ક્રિયા જ્ઞાની પુરૂષના ધ્યાનનો નાશ કરનારી થતી નથી. કારણકે, જ્ઞાની પુરૂષને તેમાં કઈ જાતને સંગ હેતે નથી, એટલે તેમાં કોઈ જાતની આસપ્તિ હેતી નથી. ૧૧ તેમની આચાર ક્રિયા પણ ભિન્ન ભિન્ન
ભેજવાળી હોય છે. रत्नशिक्षा दृगन्याहि तन्नियोजनदृग् यथा । फलनेदात्तथा चार क्रियाप्यस्य विनिद्यते ॥१॥
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૮૦
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-રત્ન-માણિક્યની પરીક્ષાની દ્રષ્ટિ અને નજરની પરીક્ષાની દષ્ટિ જેમ જુદી છે, તેમ ફળના ભેદથી તે ધ્યાનીની આ ચાર ક્રિયા પણ ભેદ વાળી થાય છે. ૧૨
વિશેષા–રત્ન-માણિક્યની પરીક્ષા કરવાની અને નજર ની પરીક્ષાની દૃષ્ટિ ફળના ભેદથી જુદી જુદી લાગે છે, તેવી જ રીતે ધ્યાની પુરૂષની અચાર કિયા પણ ફળના ભેદથી જુદા જુદા ભેદ વાળી છે. ૧૨
કેવી ક્રિયા આત્મજ્ઞાનને માટે કલ્પે છે? ध्यानार्था हि क्रिया सेयं प्रत्याह्यत्य निजं मनः । प्रारब्धा जन्मसंकटपादात्म ज्ञानाय कल्पते ॥१३॥
ભાવાર્થધ્યાન કરવાના પ્રયજન વાળી તે આ ક્રિયા પિતાના મનને પાછું વાળી-વશ કરી જન્મના સંકલ્પથી આરંભેલી હેય તે, તે આત્મ જ્ઞાનને માટે કલ્પાય છે. ૧૩
વિશેષાર્થ– ધ્યાન કરવાના પ્રજનવાળી ક્રિયા એટલે ધ્યાન કરવાની ક્રિયા કે જેમાં મનને વશ કરાય છે, તે ક્રિયાથી મનને વશ કરવામાં આવે, અને જન્મના સંકલ્પથી તેને આરંભ કરવામાં આવે, તે તે ધ્યાનની ક્રિયા આત્મ જ્ઞાનને માટે થાય છે, એટલે તેવી ક્રિયાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૩
કેવો પુરૂષ આત્મજ્ઞાની કહેવાય છે! स्थिरभूतमपि स्वांतं रजसा चलतां व्रजेत् । प्रत्याहरत्य निगृह्णाति ज्ञानी यदिदमुच्यते ॥ १४ ॥
Page #385
--------------------------------------------------------------------------
________________
ચગાધિકાર.
૩૮૧ ભાવાર્થી–સ્થિર થયેલું હદય રજોગુણથી ચલિત થાય છે, તેવા હૃદયને પાછું વાળી જે નિગ્રહ કરે, તે જ્ઞાની કહેવાય છે. ૧૪
વિશેષાર્થ-હદય સ્થિર થયું હોય, તે પણ તે રજોગુણ વડે ચલિત થાય છે. એટલે હૃદયને સત્વ ગુણમાં રાખવું જોઈએ. જે તેને રજોગુણની સાથે વેગ થાય છે, તે તે ચલિત થાય છે. તેવા ચપળ હદયને પાછું વાળીને એટલે પિતાને વશ કરીને, તેને જે. નિગ્રહ કરે છે, તેને સ્વવશ કહે છે, તે જ્ઞાની પુરૂષ કહેવાય છે. ૧૪
મનને સ્વાધીન કરી શું કરવું જોઈએ?
शनैः शनैरुपरमेश्या धृतिगृहीतया । ।
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिंतयेत् ॥ १५ ॥
ભાવાર્થ–ધીરજ વડે ગ્રહણ કરેલી બુદ્ધિથી હળવે હળવે વિરામ પામવું, અને મનને આત્મામાં સ્થિર કરી, કાંઈપણ ચિંતવવું નહીં ૧૫
વિશેષાર્થ –ધીરજ વડે ગ્રહણ કરેલી બુદ્ધિથી એટલે વૈર્ય વાળી બુદ્ધિથી હળવે હળવે વિરામ પામવું, એટલે આ ઉપાધિવાળા વ્યાપારમાંથી વિરત થવું. જ્યારે સર્વ પ્રકારના વ્યાપારથી વિરત થવાય છે, એટલે મન આત્માને વિષે સ્થિર થાય છે જ્યારે મન આત્માને વિષે સ્થિર થયું, એટલે તે પછી કાંઈ પણ ચિંતવવું નહીં. કેઈ જાતને વિચાર મનમાં લાવ નહીં. એમ કરવાથી આત્મજ્ઞાન એગ થાય છે. ૧૫
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૮૨
અધ્યાત્મ સાર.
મનને કેવી રીતે વશ કરવું જોઈએ ?
यतो यतो निःसरति मनश्चंचलमस्थिरम् । ततस्ततो नियम्यैत दात्मन्येव वशं नयत् ।। १६ ॥
ભાવાર્થી—ચપળ અને સ્થિર એવું મન જે જે વસ્તુમાં પ્રસાર થાય છે, તે તે વસ્તુમાંથી તેને પાછું વાળી-નિયમિત કરી આત્માને વશ કરવું. ૧૬
વિશેષાર્થ–ચંચળ અને અથિર એવું મન જે જે વસ્તુમાં પ્રસાર થાય છે, એટલે જે જે વસ્તુમાં આસક્ત થાય છે, તે તે વતુમાંથી તેને પાછું વાળી આત્માને વશ કરવું, એટલે આત્માને આધીન કરવું. કહેવાનો આશય એ છે કે, મને એવું ચંચળ અને અસ્થિર છે કે, જે દરેક વસ્તુ તરફ ખેંચાયા કરે છે. જે જે વસ્તુમાં મન આસક્ત થયું હોય તે તે વસ્તુમાંથી મનને પાછું વાળી આત્માને વશ કરવું. એમ કરવાથી આત્મજ્ઞાન એગ થાય છે. ૧૬ તેથી મનને અદ્રઢ રાખનારા પુરૂષે આવ
કાદિ ક્રિયા કરવી, अतएवाहढस्वांतः कुर्याच्छास्त्रादिना क्रियाम् । सकलां विषयप्रत्याहरणाय महामतिः ॥ १७ ॥
ભાવાર્થ–એ કારણથી જેનું મન દઢ નથી, એવા મહા બુદ્ધિવાળા પુરૂષે વિષને ત્યાગ કરવા માટે શાસ્ત્ર વિગેરેથી સર્વ ક્રિયા કરવી. ૧૭
Page #387
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર.
૩૮૩,
વિશેષા–જયારે રોગ વડે હદય દ્રઢ ન થઈ શકે તેમ
તે, તેવા પુરૂષે વિષને હઠાવવાને માટે શાસ્ત્ર વગેરેની સવું આવશ્યકદિ ક્રિયા કરવી. એટલે જે પુરૂષનું મન વશ થઈ શકે તેમ ન હોય, તેવા પુરૂષે શાસ્ત્રની આવશ્યક ક્રિયા કરવાની જરૂર છે. પણ જે મનને વશ કરવાને સમર્થ છે, તેવા પુરૂષને આવશ્યક ક્રિયા કરવાની જરૂર નથી. ૧૭ કેવા પતિએ સંયમ એગમાં વ્યાપાર કરે
જોઈએ? श्रुत्वा पैशाचिकी वार्ता कुलवध्वाश्च रक्षणम् । नित्यसंयम योगेषु व्यापृतात्मा नवेद्यतिः ॥ १७ ॥
ભાવાર્થ-પતિ, પિશાચની વાર્તા અને કુલવધુનું રક્ષણ સાંભળીને નિત્યે સંયમના વેગને વિષે વ્યાપાર વાળ થાય. ૧૮
વિશેષાર્થ-પિશાચની વાર્તા અને કુલવધૂનું રક્ષણ સાંભબીને યતિ નિત્યે સંયમના યુગને વિષે વ્યાપાર વાળે થાય. અહીં પિશાચની વાર્તા એવી છે કે, કેઈ એક શેઠને પુત્ર દેશતરે વ્યાપાર કરવાને ગયે હતે. પાછળથી તેના ઘરની પાસે એક વૃક્ષ ઉપર પિશાચ રહેતું હતું. તે પિશાચ તે શેઠના પુત્રનું રૂપ લઈ તેની વહુ સાથે વ્યભિચાર કરવાને પ્રવૃત્ત થયે. કેટલેક સમયે તે શેઠને પુત્ર દેશાંતરથી ઘેર આવ્યા. તે વખતે તેણે પેલા પિશાઅને પિતાના રૂપે છે. તે બંનેની વચ્ચે લડાઈ થઈ. આખર
Page #388
--------------------------------------------------------------------------
________________
૨૬૪
અધ્યાત્મ સાર.
તે રાજય દ્વારમાં ઇનસાફ માગવાને ગયા. રાજય દ્વારમાં ભૂતને ઘરમાંથી કાઢી મુકવાનેા ઠરાવ થયા, પણ તે પિશાચે કબુલ કર્યું નહીં. “હુ” શેઠના પુત્ર છુ” એમ કહી તે ઘરમાં રહ્યા. છેવટે વહુને શરમ લાગવાથી શેઠે તે પિશાચને વૈરીની સાથે યુદ્ધ કરવાને કામે લગા ડો. અને વહુને ઘર ધધામાં કામે લગાડી, એવી રીતે તે શેઠે અનાચાર દૂર કર્યાં, આ દ્રષ્ટાંત ઊપરથી એમ સમજવાનું છે કે, જેમ તે શેઠે યુકિતથી વહુને રાખી, તેમ મુનિએ સયમના ચેગથી પેાતાના આત્માને રાખવા. ૧૮
ક્રિયા કાને ગુણકારી થાય છે!
या निश्वयैकलीनानां क्रिया नाति प्रयोजनाः । व्यवहारदशास्थानां ता एवातिगुणावहाः ॥ १७ ॥
ભાવા—નિશ્ચય નયમાંજ એક લીન થયેલા પુરૂષોને જે ક્રિયાઓ અતિ પ્રત્યે જન વાળી નથી તેજ ક્રિયાઓ વ્યવહુાર દશામાં રહેલા પુરૂષોને અતિ ગુણકારી થાય છે. ૧૯
વિશેષા—જેમનું હૃદય નિશ્ચય નયમાં લીન છે, એટલે જે વ્યવહાર નય તરફ ઉપેક્ષા રાખે છે. તેવા પુરૂષાને ક્રિયાઓ પ્રયેાજન વાળી નથી, એટલે ઊપયેગી નથી, જે ક્રિયાઓ તેમને ઉપયાગી નથી તેજ ક્રિયાઓ વ્યવહાર દશામાં રહેલા પુરૂષોને અતિ ગુણકારી છે. કહેવાના આશય એવા છે કે, જયાં સુધી વ્યવહાર નયની અપેક્ષાછે, ત્યાં સુધી ક્રિયા કરવાની છે, અને જયારે નિશ્ચય દશામાં અવાય છે, ત્યારે ક્રિયા કરવાની આવશ્યકતા નથી. ૧૯
Page #389
--------------------------------------------------------------------------
________________
ચાગાધિકાર.
જ્ઞાનયાગનું ઉલ્લંધન ન કરવાથી, કરેલું શુદ્ધ ક્રમ મુક્તિનુ કારણ અનેછે.
૩૮૫
कर्मणोऽपि विशुद्धस्य श्रद्धामेधा दियोगतः । तं मुक्तिहेतुत्वं ज्ञानयोगानतिक्रमात् ॥ २० ॥
ભાલા—શ્રદ્ધા અને બુદ્ધિ વગેરેના યાગથી કરેલું શુદ્ધ કર્મ જ્ઞાનયોગનું ઉલ્લંઘન ન કરવાથી મુક્તિનું અક્ષત કારણુ થાયછે. ૨૦
વિશેષા—શ્રદ્ધા અને બુદ્ધિ વગેરેના ચેગથી જે શુદ્ધ કમ કરવામાં આવે, અને જ્ઞાનયોગનુ ઉલ્લંઘન કરવામાં ન આવે તા, તે શુદ્ધ કર્મ મુક્તિનુ અક્ષત કારણુ થાયછે. એટલે પૂણુ શ્રદ્ધા અને સરી બુદ્ધિ રાખી જ્ઞાનયેાગ સાથે શુદ્ધ કર્મ કરવામાં આવે તા, અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાયછે. ૨૦
જ્ઞાન પરિપકવ કરવાને ઉપશમ છે, એમ અન્ય દનીએ પણ કહેછે.
अभ्यासे सत्क्रियापेक्ता योगिनां चित्तशुद्धये । ज्ञानपाके शमस्यैव यत्परैरप्यदः स्मृतम् ॥ २१ ॥
ભાવા —યોગીઓને સત્ ક્રિયાની અપેક્ષા એ અભ્યાસ હાયછે, અને તેમને ચિત્તની શુદ્ધિને માટે જ્ઞાન પરિપકવ કરવાને ઊપશમ છે, એમ અન્ય દનીએ પણ કહેછે. ૨૧
૨૫
Page #390
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષાએ ચેગીએ સત્ ક્રિયાની અપેક્ષાએ અભ્યાસ કરેછે, તેમને ચિત્તની શુદ્ધિને અર્થે જ્ઞાન પરિપકવ કરવાને ઊપશમ કહેલ છે. એટલે જો તેઓ ઊપશમ ગુગુ ધારણ કરેછે, તે તેમનું જ્ઞાન પરિપકવ થાયછે. એમ અન્ય દનીએ પણ કહેછે. ૨૧
૩૮૬
ચાગાભ્યાસ કરવાની ઈચ્છાવાળા મુનિને ક કારણ રૂપ થાયછે, અને ચેાગારૂઢ થયા પછી તેને ઉપશમ કારણ રૂપ થાયછે. रूक्षोर्मुनेयोगं कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥ २२ ॥ ભાવાથ યાગારૂઢ થવાની ઇચ્છાવાળા મુનિને તેનું કારણ ક્રમ કહેવાય છે; અને ચેગારૂઢ થયેલા તેજ મુનિને તેનું કારણ ઊપશમ કહેવાય છે. ૨૨
વિશેષાથ—જે મુનિ યાગારૂઢ થવાની ઈચ્છા રાખતા હાય, તેનુ' કારણુ કર્મ છે, એટલે યેાગની ઈચ્છા રાખનારાને આવશ્યકાદિ ક્રિયા તેના ચેાગનુ’ કારણુ રૂપ થાયછે; અને જ્યારે તે મુનિ ચાંગારૂઢ થયે; ત્યારે તેને ઉપશમ રાખવા જોઈએ. એટલે ઊપશમ રાખવાથી યે ગાભ્યાસ સ્થિર થાયછે; તેથી ચેાગારૂઢ થવાનુ કારણ ઊપશમ કહેલ છે. આ વાત અન્ય દશનીએ પણુ માનેછે. રર ચાગારૂઢ કયારે કહેવાય છે?
यदाहिनेंद्रियार्थेषु न कर्मस्वनुषज्यते । सर्वसंकल्प संन्यासी योगारूढस्तदोच्यते
॥ २३ ॥ ॥ ૬ ॥
Page #391
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર.
૩૮૭
ભાવાર્થ-જ્યારે મુનિ ઇદ્રિના અર્થવાળાં કર્મોને વિષ આસક્ત ન થાય, અને સર્વ સંકલ્પને ત્યાગ કરે, ત્યારે તે ગારૂઢ કહેવાય છે. ૨૩
વિશેષાર્થ—ગીતામાં કણે અર્જુનને કહેલા ઊપદેશમાંથી ગ્રંથકાર દર્શાવે છે. કે જયારે મુનિ ઇંદ્ધિના અર્થવાળાં કર્મમાં આ સક્ત ન થાય, એટલે ઇન્દ્રિયના વિષયને સાધનારા કર્મો કરવામાં આસક્ત ન થાય, અને તે સર્વ સંકલ્પને ત્યાગ કરે, એટલે મનમાં કોઈ જાતના સંકલપ કરે નહીં, ત્યારે તે ખરેખર ગાઢ કહેવાય છે. અર્થાત ઇકિયેના વિષયને અને સર્વ પ્રકારના સંકને ત્યાગ કરનાર મુનિ સત્ય ગારૂઢ કહેવાય છે. ૨૩ ઠિયાવગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા .
હેતી નથી, તેમાં જ્ઞાન પ્રધાન છે. झान क्रियाविहीन न क्रिया वा ज्ञानवर्जिता । गुणप्रधाननावेन दशाभेदः किलैनयोः ॥ १४॥ .
ભાવાર્થ-ડ્યિા વગરનું જ્ઞાન ન હોય, અને જ્ઞાન વગરની ક્રિયા નથી, તેથી ગાણું અને પ્રધાન ભાવથી એ કિયા તથા જ્ઞાનની દશાને ભેદ છે. ૨૪
વિશેષાર્થ-ક્રિયા વગરનું જ્ઞાન નથી, અને જ્ઞાન વગર ક્રિયા નથી, એટલે જો ક્રિયા હેય તેજ જ્ઞાન કહેવાય છે, અને જ્ઞાન હોય તેજ ક્રિયા કહેવાય છે. પરંતુ એ ક્રિયા અને જ્ઞાનમાંશુ અને પ્રધાન ભાવથી દશાને ભેદ છે એટલે જ્ઞાન પ્રધાન છે, અને ક્રિયા ગણુ છે. ૨૪
* વિશેષાર્થ
યા હોય તે
ક્રિયા અને
Page #392
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
જ્ઞાનગની ગ્યતા કેવાઓને હોય છે? झानिनां कर्मयोगेन चित्तशुधिमुपेयुवाम् । निरवधप्रत्तीनां ज्ञानयोगोचित त्वतः॥२५॥
ભાવાર્થ-કર્મવેગ વડે ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા, અમે નિર્દોષ પ્રવૃત્તિવાળા જ્ઞાનીઓને તેથી જ્ઞાન ગની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૨૫
વિશેષાર્થ-કર્મચગવડે ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા, એટલે કર્મ કરીને ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા (કારણકે, કર્મ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે) અને નિર્દોષ પ્રવૃત્તિ કરનારા (કારણકે હદય શુદ્ધ થવાથી નિર્દોષ પ્રવૃત્તિ થાય છે તેવા) જ્ઞાનીઓને જ્ઞાન ચાગની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૨૫ જિન ભગવતે સાધુના આચારનું ગ્રહણ
કેવા પુરૂષોને માટે કહેલું છે? अतएव हि सुश्रधाचरणस्पर्शनोत्तरम् । मुपान्न श्रमणाचारग्रहणं विहितं जिनैः ॥२६॥
ભાવાર્થ–એથીજ ઊત્તમ શ્રદ્ધાથી ચારિત્રને સ્પર્શ કર્યા - છી દુખે પાળી શકાય એવા સાધુના આચારનું ગ્રહણ કરવું, એમ જિન ભગવતે કહેલ છે. ૨૬
વિશેષાર્થ–જ્યારે જ્ઞાનગની રેગ્યતા પ્રાપ્ત થાય, ત્યારે ઊત્તમ શ્રદ્ધાથી દેશ વિરતિરૂપ ચારિત્રને સ્પર્શ કરે, એટલે દેશ
Page #393
--------------------------------------------------------------------------
________________
ચેાગાધિકાર
૩૮૯
વિરતિ ચારિત્ર લેવું. તે પછી દુઃખે પાળી શકાય એવા સાધુના આચારનું ગ્રહણ કરવું;, એટલે પછી અવિરતિ રૂપ ચારિત્ર ગ્રહણુ કરવું. એમ શ્રી જિનભગવંતે કહેલ છે. ૨૬
દેશવિરતિ ક્રિયા પણ દાષના ઉચ્છેદ કરી જ્ઞાનયેાગની વૃદ્ધિ કરે છે,
एकदेशेन संवृत्तंकर्म यत्पौर्वभूमिकम् । दोषोच्छेदकरं तत्स्याद् ज्ञानयोगमद्वद्धये ॥ २७ ॥
ભાવા—એક દેશને આશ્રીને પૂર્વ ભવ રૂપ જે કર્મ કરવા માં આવ્યું હોય, તે દોષના ઊચ્છેદ કરી, જ્ઞાન યોગની વૃદ્ધિને માટે થાય છે.
२७
વિશેષા—કોઇ એક દેશને સાશ્રીને પૂર્વ ભૂમિ એટલે પૂર્વ ભવ રૂપ સંવૃત્ત પણે ઉદ્દેશીને, એટલે દેશથી જે પ્રથમ આદરવામાં આવેલી જે ક્રિયા, તે દોષને ટાળવાથી થાયછે; તેમજ જ્ઞાનગની વૃદ્ધિ કરનારી થાયછે. અર્થાત દેશથી આદરવામાં આવેલી ક્રિયા સર્વ વિરતિ રૂપ જ્ઞાનયેાગની વૃદ્ધિ કરનારી થાયછે. ૨૭
અજ્ઞાનીની ક્રિયા જ્ઞાનયેાગના અભાવથી ચિત્ત ની શુદ્ધિ કરતી નથી.
अज्ञानिनां तु यत्कर्म न ततश्विचशे धनम् । योगादेरतथाजावाद म्लेच्छादिकृतकर्मवत् ॥ २० ॥
Page #394
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ અજ્ઞાનીઓનું જે કર્મ છે, તે ગાદિકના અને ભાવથી સ્વેચ્છાદિકે કરેલાં કર્મની જેમ ચિત્તને શોધ કરનાર થતું નથી. ૨૮
વિશેષાર્થ—અજ્ઞાનીનું કર્મ જ્ઞાનયોગ વગેરેના અભાવથી ચિત્તને શોધનારૂં થતું નથી. એટલે અજ્ઞાની જે ક્રિયા કરે, તેમાં જ્ઞાનગને અભાવ છે, તેથી તે વડે ચિત્તની શુદ્ધિ થતી નથી. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ સ્વેચ્છાદિકે કરેલી ક્રિયા અજ્ઞાન પૂર્વક હેવાથી, ચિત્તની શુદ્ધિ કરતી નથી, તેમ જ્ઞાનગ વગર અજ્ઞાનીની ક્રિયા ચિત્તની શુદ્ધિ કરતી નથી. તેથી જ્ઞાનયોગ અને વશ્ય સાધવા ગ્યા છે. ૨૮ કર્મયોગમાં પણ સંકલ્પને ત્યાગ કરવાથી ફળ
મળે છે. न च तत्कर्मयोगेऽपि फलं संकल्पवर्जनात् । सन्यांसो ब्रह्मबाधाघो सावद्यत्वात्स्वरुपतः ॥ २५॥
ભાવાર્થ–કર્મયગમાં પણ સંકલ્પને ત્યાગ કરવાથી ફળ મળે છે, એટલે સ્વરૂપનું સાવદ્યપણું છે, તેવા બ્રહ્મજ્ઞાનના બોધથી સંન્યાસ કહેવાય છે. ૨૯
વિશેષાર્થ-કર્મ એગ આચરે, પણ જે સંકલ્પને ત્યાગ કરે તે તેનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે નિષ્કામપણે કર્મ કર વાથી જ ફળ પ્રાપ્ત થાય છે. જયાં સુધી આત્મજ્ઞાન થયું ન
Page #395
--------------------------------------------------------------------------
________________
ચેાગાધિકાર.
૩૯૧
હાય, ત્યાં સુધી સન્યાસ-ત્યાગ કહેવાતા નથી. કારણ કે, આત્માન વિના તેનું સ્વરૂપ સાવદ્ય છે; તેથી બ્રહ્મ જ્ઞાનના બાધથીજ ફળ પ્રાપ્ત થાય છે. ૨૯
તે વિષે વિશેષ કહેછે.
नो चेदित्थं नवेद्र बुद्धिर्गो हसादेरपि स्फुटा । श्येनाघावेदविहिता घशेषानुपलक्षणात् ॥ ३० ॥
ભાવા—ને કદિ એમ ન હેાય તે, ગે હિંસા વગેરેથી સ્વેચ્છાદિકની પણ પ્રગટ શુદ્ધિ થાય. તેમજ વેદ્યમાં કહેલા ચેન યજ્ઞ-સીંચાણાના વધના યજ્ઞથી મ્લેચ્છ અને વેદીયામાં કાંઇ વિશેષ ન રહે ૩૦
વિશેષા—નિષ્કામ કર્મ કરવાથી ફળની પ્રાપ્તિ ન હાય તે। મ્લેચ્છ લેકે ગાર્હિંસાને શુદ્ધ માને છે, તે સત્ય હાવું જોઇએ અને વેદમાં સીચાણા પક્ષીને મારવાને યજ્ઞ છે, તે કરનાર અને ગેાવધ કરનાર મ્લેચ્છમાં શા તફાવત રહ્યા? પણ અને સકામ હૈાવાથી પાપરૂપજ છે. ૩૦
.
તેથી સાવધ કર્મ કરવું નહીં, કદિ તે કમ યાગે થઇ જાયતા, સકલ્પ ન કરવા.
सावध कर्म नो तस्मादादेयं बुद्धिविप्लवात् । कर्मोदयागते तस्मिन्नसंकल्पादबंधनम् ॥ ३१ ॥
Page #396
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ—તેથી બુદ્ધિના વિપર્યાસથી સાવદ્ય કર્મ કરવુ નહીં, મહિં તે ક્રમ ઉદય આવે તા, સંપ કરવા નહીં, સપ ન કરવાથી તે કર્મના બંધ થતા નથી. ૩૧
૩૯૧
વિશેષા—ઉપર કહ્યા પ્રમાણે સાવદ્ય કમ નઠારૂ હાવા થી તે સાવદ્ય કર્મ બુદ્ધિના વિપર્યાસથો કરવુ* નહીં, એટલે જયારે બુદ્ધિમાં ફારફેર થાય છે, ત્યારે સાવદ્ય ક્રમ થઇ જાય છે, તેથી તેવાં કના સવ થા ત્યાગ કરવા. કહિ તેવું કર્મ ઊર્જાય આવે તે તેમાં સ‘કલ્પ કરવેા નહીં, એટલે તે કરવાના સ‘કલ્પ કરવા નહીં. જયારે તેવા સ ઠપ હાતા નથી, તેા પછી તે કમનું બંધન થતુ નથી. ૩૧
કુ અધ સકલ્પીજ થાય છે.
कर्माप्याचरतो ज्ञातुर्मुक्तिनावो न हीयते । तत्र संकल्पजो बंधो गीयते यत्परैरपि ॥ ३३ ॥
ભાવા—કતે આચરતા એવા જ્ઞાની મુનિનેા મુક્તિ ભાવ હણાતા નથી. કારણ કે, તેમાં જ્ઞાનીને સંકલ્પ હોતા નથી, સ પ થીજ અંધ થાય છે, એ વાત અન્ય દનીએ પણ કહે છે.
૩૨
વિશેષા—જ્ઞાની પુરૂષ દિ કર્મ આચરે તાપણુ, તેના મુકિત ભાવ હણાતા નથી. કારણ કે, તે જ્ઞાની કાર્ય પ્રકારના સપ કર્યાં વગર કર્મ કરે છે. જ્યારે સ’કલ્પ ન હોય તા, પછી કાઈ જાતના મધ થતા નથી. સપ કરવાથી ખંધ થાય છે. એ વાત અન્ય દનીએ પણ માને છે. ૩૨
Page #397
--------------------------------------------------------------------------
________________
ત
ગાધિકાર.
૩૩ મનુષ્યમાં કયે મનુષ્ય બુદ્ધિમાન ગણાય છે ? कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुधिमान्मनुष्येषु स युक्तः कृतकर्मकत् ॥३३॥
ભાવાર્થ—જે પુરૂષ કર્મને વિષે અકર્મને જુએ, અને અકમને વિશે કમને જુવે, તે મનુષ્યને વિષે બુદ્ધિમાન ગણાય છે, અને તે કરેલાં કર્મને કરનાર યુક્ત પુરૂષ કહેવાય છે. ૩૩
વિશેષાર્થ–જે કર્મને વિષે અકર્મને જુએ, એટલે પિત કર્મ કરે છે, પણ તે કરતે નથી એમ જાણે અને અકર્મને કર્મને જુએ, એટલે હું કર્મ કરું છું, પણ તેમાં કોઈ જાતને સંકલ્પ નથી કરતે એમ સમજે, તે મનુષ્યને વિષે બુદ્ધિમાન ગણાય છે. કારણ કે, કરવાપણું રૂપ કર્મને ન કરવાપણે દેખે છે, તે પુરૂષ કરેલાં કર્મને યથાર્થ રીતે કરનારે છે એમ સમજવું. ૩૩
તે વિષે ભાંગાનું વિવેચન કરી સમજાવે છે. कर्मण्यकर्म वा कर्म कर्मण्यस्मिन्नुले अपि। नोने वा नंगवैचिच्याद कर्मण्यपि नो मते ॥३॥
ભાવાર્થ-કર્થને વિષે અકર્મ અથવા અકર્મને વિષે કર્મ, અથવા કર્મ અને કર્મ અને અકર્મ અને અકર્મ, એવી રીતે ભાંગાના વિચિત્રપણાથી તેના ભેદ થાય છે, પણ તેમાં આકર્મને વિષે કમતે માન્ય નથી. ૩૪
Page #398
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
-
-
વિશેષાર્થ–કર્મ કરવાને વિષે અકર્મ એટલે ન કરવાનું માનવું, અથવા કર્મ ન કરવાને વિષે કર્મ કરવાનું માનવું; અથવા કર્મ કરવાને કર્મ-કરવું માનવું, અથવા અકર્મ ન કરવાને અકર્મન કરવું માનવું એમ તેના ઘણા વિચિત્ર ભાંગા થાય છે. પણ તેમાં ન કરવાને કરવું માનવું, તે માન્ય નથી. ૩૪ નિષ્કામ કર્મ કરનાર જ્ઞાની ભેગથી વિલિત
થતું નથી.
कर्म नैःकम्यवैषम्यमुदासीनो विभावयन् । शानी न लिप्यते नोगैः पद्मपत्रमिवांनसा ॥ ३५ ॥
ભાવાર્થ કર્મ નિષ્કર્મ અને કર્મની વિષમતાને વિચાર કરનાર જ્ઞાની ઉદાસી ભાવે રહી, જળ વડે કમળના પત્રની જેમ ભેગથી વિલિત થતું નથી. ૩૫
વિશેષાર્થ-જ્ઞાની પુરૂષ કમને, નિષ્કર્મને અને કર્મની વિષ મતાને જાણે છે, અને તેથી ઉદાસી ભાવે રહે છે. એટલે મધ્યસ્થ ભાવે વર્તે છે, તેથી જેમ કમળપત્ર જળ વડે લિપ્ત થતું નથી, તેમ તે ભેગ વડે લિપ્ત થતું નથી. ૩૫
કે મુનિ જ્ઞાનયોગી થાય છે? . . पापाकरणमात्राफिन मौनं विचिकित्सया। .
શ્રન પરમાત્મા થાવ જ્ઞાનયોની જવેમુનિ ! રદ્દ !
Page #399
--------------------------------------------------------------------------
________________
ચેાગાધિકાર.
૩૯૫
ભાવા—પાપ ન કરવાથી કાંઇ મુનિપણુ આવતું નથી, પરંતુ જ્યારે નિઃસશપણે તેજ અનન્ય પરમાત્મા થાય, તે મુનિ જ્ઞાનયેાગી કહેવાય છે. ૩૬
વિશેષા—પાપ ન કરવાથી કાંઇ મુનિપણું આવતું નથી, એટલે કાંઇ પણ પાપ ન કરે, અને જ્ઞાન પ્રાપ્ત થયેલું ન હાય, તે મુનિ કહેવાતેા નથી; પરંતુ જ્યારે નિઃસ શયપણે તે અનન્ય પરમાત્મા થાય, એટલે સંશય દૂર કરી, પાતેજ જ્ઞાનયેાગમય અને, ત્યારે તે જ્ઞાનયોગી મુનિ કહેવાય છે. ૩૬
જ્ઞાનયેાગી વિષયામાં વિલિસ થતા નથી.
विषयेषु न रागी वा द्वेषी वा मौनमश्नुते । समं रूपं विदंस्तेषु ज्ञानयोगी न लिप्यते ॥ ३७ ॥ જ્ઞાનયેાગી વિષયે માં રાગી ન થાય, તેમ દ્વેષી ન થાય, અથવા મેમાન ધરીને રહે, અને તે વિષયેાના રૂપને સમાન જાણે, તે જ્ઞાનયેાગી વિષયેામાં લિપાતા નથી. ૩૭
ભાષા
વિશેષાજે જ્ઞાનયેાગી હાય, તે વિષયામાં રાગી થત નથી, તેમ દ્વેષી થતા નથી; અથવા માન ધરીને રહે છે, એટલે ઉદાસી ભાવે રહે છે, અને તે વિષયેાના રૂપને સમાનપણે જાણે છે, એટલે ઉદાસીભાવે રહેછે; તે જ્ઞાનયેાગી વિષયામાં લેપાતા નથી. ૩૦
કેવા જ્ઞાની ધર્મમય અને બ્રહ્મમય કહેવાય છે? संतत्वचिंतया यस्याजिसमन्वागता इमे । आत्मवान् ज्ञानवान वेद धर्मब्रह्मनयो हिसः ॥ ३८ ॥
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૯૬
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–સત્તત્ત્વની ચિંતાથી એ વિષયે જેના જાણવામાં આવે છે, તે આત્માને જાણે છે. તે આત્મવાનું અને જ્ઞાનવાનું મુનિ ધર્મ મય, અને બ્રહ્મમય કહેવાય છે. ૩૮
વિશેષાર્થ જે મુનિસત્તત્વનું ચિંતવન કરી, વિયેના સવરૂપને યથાર્થ રીતે ઓળખે છે, તે આત્માને જાણે છે. આત્મ સ્વપને જાણવાથી, આત્મવાનું અને જ્ઞાનવાનું થયેલે તે મુનિ ધર્મ મય અને બ્રહ્મમય કહેવાય છે, એટલે ધર્મરૂપ અને બ્રહ્મરૂપ કહેવાય છે. ૩૮ જ્ઞાનગીઓ અજ્ઞાનને નાશ કરી અને વિષયને
ઓળખી, તત્ત્વથી લકસ્વરૂપને જાણે છે. वैषम्यवीजमझानं निम्नति ज्ञानयोमिनः । विषयांस्ते परिज्ञाय लोकं जानंति तत्त्वतः ॥ ३५ ॥
ભાવાર્થ–ાનગીઓ વિષમતાને બીજરૂપ એવા અજ્ઞા નને નાશ કરે છે, અને તે વિષયને ઓળખી તત્વથી લેકસ્વરૂપને જાણે છે. ૩૯ ' વિશેષાર્થ-જેઓ જ્ઞાનગીઓ છે, તેઓ અજ્ઞાનને નાશ કરે છે. જે અજ્ઞાન વિષમતાનું બીજરૂપ છે, એટલે વિષમતાને "ઊસન્ન કરનારું છે, તે જ્ઞાનગીઓ વિષના સ્વરૂપને યથાર્થ રીતે ઓળખી, પછી લેકના સ્વરૂપને તત્વથી જાણ લે છે, અર્થાત જયારે અજ્ઞાનને નાશ થયે, એટલે વિષયનું સ્વરૂપ તથા લેકનું સવરપ ચર્મજવામાં આવે છે. ૩
Page #401
--------------------------------------------------------------------------
________________
યોગાધિકાર.
૩૭ કેવા પુરૂષો જોતિષી થઈ પાપને બાળે છે? इतश्चापूर्वविज्ञानाचिदानंदविनोदतः । ज्योतिष्मंतो नवत्येते ज्ञाननिधूतकल्मपाः॥४०॥
ભાવાર્થ–આ તરફ અપૂર્વ વિજ્ઞાનથી અને ચિદાનંદના વિનથી એ પુરૂષ જ્ઞાનવડે પાપનો નાશ કરનારા જયેતિષી થાય છે.૪૦
વિશેષાથે--અપૂર્વ વિજ્ઞાનથી એટલે અપૂર્વ વિજ્ઞાન પ્રાપ્ત કરી, તેમજ ચિદાનંદ ચેતન્યાનંદનો વિનદ સંપાદન કરી, એ જ્ઞાનગી પુરૂષ એવા જયેતિષી થાય છે કે, જેઓ પાપનાં બીજને દહન કરી નાંખે છે. ૪૦
તેજલેશ્યાની વૃદ્ધિ કેવા પ્રાણીને થાય છે? तेजोलेश्याविषिर्या पर्यायकर्मघृद्धितः।। जाषिता नगवत्यादौ सेत्थं जूतस्य जायते ॥४१॥
ભાવાર્થ-તે લેયાની વૃદ્ધિ કે જે પર્યય કર્મની વૃદ્ધિથી થાય છે, એમ ભગવતીસૂત્ર વગેરેમાં કહેલ છે, તે ઊપર કહેલા એવા અજ્ઞાની પ્રાણીને થાય છે. ૪૧
વિશેષાર્થ–પર્યાય કર્મની વૃદ્ધિથી તેલશ્યાની વૃદ્ધિ થાય છે, એમ ભગવતી સૂત્ર વગેરેમાં કહેલ છે. તે તેજલેશ્યાની વૃદ્ધિ ઊપર કહેલા જ્ઞાનયોગ રહિત અજ્ઞાની પ્રાણને થાય છે. ૪૧
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૯૮
અભ્યામ સાર.
જ્ઞાની, પંડિત, જીવન્મુક્ત અને બ્રહ્મ કોણ કહેવાય છે?
विषमेऽपि समेझीयः स ज्ञानी स च पंमितः । जीवन्मुक्तः स्थिरं ब्रह्म तथा चोक्तं परैरपि ॥ ॥
ભાવાર્થ–જે વિષમને સમરૂપે જુએ તે જ્ઞાની,તે પંડિત, તે જીવન્મુક્ત અને બીજાઓ તેને બ્રહ્મ કહે છે. ૪૨
વિશેષાર્થ-જે પુરૂષ વિષમને સમરૂપે જુએ એટલે સર્વત્ર સમ ભાવ રાખે, તે જ્ઞાની અને પંડિત કહેવાય છે. તેમજ બીજાઓ એટલે અન્ય દર્શનીઓ તેને જીવન્મુક્ત અથવા બ્રહ્મ કહે છે. ૪૨
સમદશીનું સ્વરૂપ શું છે? विद्या विनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि। शुनि चैव श्वपाके च पंमिताः समदर्शिनः ॥४३॥
ભાવાર્થ વિદ્યા અને વિનયથી સંપન્ન એવા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચાંડાલ એ સર્વ ઉપર પંડિતે સમદશી હોય છે. ૪૩
વિશેષાર્થ–પંડિતે વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન કે ચાંડાલ ઊપર સમદશી હોય છે, એટલે તે સર્વ ઉપરે સમ ભાવે વર્તનારા હોય છે. ૪૩
તે સમદશીઓ શામાટે બ્રહ્મને વિષે સ્થિર રહે છે? -. हैव तैर्जितः सर्गों येषां साम्ये स्थितं मनः ।
निदोषं हि समं ब्रह्म तस्माद ब्रह्मणि ते स्थिताः ॥४४||
Page #403
--------------------------------------------------------------------------
________________
ચેાગાધિકાર.
૩૯૯
ભાવા—જેમનુ મન સમતાને વિષે સ્થિર થયેલુંછે, તેમણે આ લેાકમાં બધી સૃષ્ટિ ને જીતી લીધી છે. વળી બ્રહ્મ-નિર્દેષ અને સમ છે, તેથી તેઓ બ્રહ્મને વિષે સ્થિત રહેલા છે. ૪૪
વિશેષા—સમતા–સમાનભાવ એ એવી વસ્તુ છે કે, જેમાં જો મનને સ્થિર કરવામાં આવે તે, આખી સૃષ્ટિ જીતી શકાય છે. જે લેાકેાએ પેાતાના મનને તે સમતામાં સ્થિર કરેલ છે, તેઓએ આ સૃષ્ટિને જીતી લીધી છે. વળી બ્રહ્મ-જ્ઞાન નિર્દેૌષ અને સમતાથી ભરપૂર છે, તેથી તેઓ બ્રહ્મ-જ્ઞાનને વિષે સ્થિર રહેલા છે. ૪૪
બ્રહ્મવેત્તા બ્રહ્મને વિષેજ સ્થિર થાય છે.
नहृत्प्रियं प्राप्नोद्विजेत्प्राप्य चाप्रियम् । स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः ॥ ४५ ॥
ભાવા—પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામવા નહીં, અને અપ્રિય વસ્તુને પ્રાપ્ત કરી ઉદ્વેગ પામવે નહીં. એવી સ્થિર બુદ્ધિવાળા અને અમૃદ્ધ એવા બ્રહ્મવેત્તા પુરૂષ બ્રહ્મને વિષે સ્થિર રહે છે. ૪૫
વિશેષા—પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હ` પામવે નહીં, એટલે મનગમતી વસ્તુ પ્રાપ્ત થવાથી મનમાં ખુશી થઈ જવુ' નહીં, અને અપ્રિય વસ્તુને પ્રાપ્ત કરી, ઉદ્વેગ પામવા નહીં, એટલે મનને અગમતી વસ્તુ પ્રાપ્ત કરી ઉદ્બેગ રાખવા નહીં. એવા જે બ્રહ્મવેત્તા છે, તે સ્થિર બુદ્ધિવાળા અને મૂઢ હાય છે, તેથી તે સવંદા બ્રહ્મને વિષે સ્થિર થાય છે. ૪૫
Page #404
--------------------------------------------------------------------------
________________
૪૦૦
અભ્યાત્મ સાર નિરપેક્ષ મુનિઓ કેવા હોય છે? अर्वाग्दशायां दोषाय वैषम्ये साम्यदर्शनम् । निरपेक्षमुनीनां तु रागषदयाय तत् ॥ ४६॥
ભાવાર્થ –નીચેની દિશામાં એટલે સાપેક્ષ દશામાં વિષમ પણમાં સમપણે જેવું, એ દોષને માટે થાય છે, પણ જે નિરપેક્ષ મુનીઓ છે, તેમને તે રાગ તથા શ્રેષના ક્ષયને માટે થાય છે. ૪૬
વિશેષાર્થ–સાપેક્ષ દશામાં એટલે સકામ દશામાં જે વિષમને સમપણે જેવું, તે ઊલટું દષને માટે થાય છે, એટલે જયાં સુધી સકામ દશા હોય, ત્યાં સુધી વિષમને સમપણે જોવાની ચેગ્યતા પ્રાપ્ત થતી નથી, તેથી તેમ કરવાથી ઊલટા દેષ ઉન્ન થાય છે. જ્યારે નિરપેક્ષ દશા થાય, ત્યારે વિષમને સમપણે જેવું
ઈએ. નિરપેક્ષ મુનિઓને વિષમમાં સમપણે જોવાની ગ્યતા પ્રાપ્ત છે; તેથી તેઓને તે રાગ તથા બ્રેષના ક્ષયને માટે થાય છે.૪૬ રાગ દ્વેષનો ક્ષય થવાથી, જ્ઞાનીની કેવી સ્થિતિ થાય છે?
रागद्वेषायादेति ज्ञानी विषयशून्यताम् ।
उद्यते निद्यते वायं हन्यते वा न जातुचित् ।। ४७॥ ભાવાર્થ–સાની રાગ દ્વેગને ક્ષય કરવાથી વિષયની શૂન્યતાને ૫ મે છે. તે જ્ઞાની કદિપણ છેદા નથી, ભેદા નથી, અને હણતા નથી. ૪૭
Page #405
--------------------------------------------------------------------------
________________
ચેાગાધિકાર.
૪૦૧
વિશેષાથ—જે જ્ઞાની પુરૂષ છે, તેના રાગ તથા દ્વેષના ક્ષય થાય છે. જયારે રાગદ્વેષનેા ક્ષય થયા,ત્યારે પછી તે વિષયશૂન્ય વિષય રહિત થઈ જાય છે. નાગદ્વેષ રર્હુિત અને વિષય શૂન્ય થયેલા તે જ્ઞાની, પછી કઢિપણ છેદાતા નથી, ભેટ્ઠાતા નથી, અને હાતા નથી. ૪૭
તે જ્ઞાની પુરૂષ કેવા અને છે ?
अनुस्मर तिनातीतं नैव कांदत्यनागतम् । शीतोष्णसुखदुःखेषु समो मानापमानयोः ॥ ४८ ॥
ભાવાથ—તે જ્ઞાની અતીત-થઇ ગયેલાને સાઁભારતા નથી, અને અનાગત-ભવિષ્યની ઇચ્છા કરતા નથી. તેમજ શીત, ગરમી સુખ, દુઃખ, માન અને અપમાનને વિષે તે સમભાવે વર્સે છે. ૪૮
વિશેષા—જ્ઞાની પુરૂષ · અતીત–થઈ ગયેલાને સ*ભારત નથી, એટલે સુખદુઃખાદિ જે અની ગયાં તેને યાદ કરતા નથી,અને ભવિષ્યમાં સુખાદિ પ્રાપ્ત થાય, તેવી ઇચ્છા રાખતા નથી. તે સાથે ટાઢ, તડકા, સુખ, દુઃખ, માન અને અપમાનમાં સમાન રીતે વર્તે છે. એટલે સપૂર્ણ સમદશી થાય છે. ૪૮
અધ્યાત્મનું સામ્રાજ્ય.
जितेंजियो जितक्रोधो मानमायानुपद्रुतः । बोनसंस्पर्श रहितो वेदवेद विवर्जितः || ४ ||
૨૬
Page #406
--------------------------------------------------------------------------
________________
४०२
- अध्यात्म सार.
संनिरुध्यात्मनात्मानं स्थितः स्वकृतकर्मभित् । हप्रयत्नोपरतः सहजाचार सेवनात् ।। १० ।। लोकसंझाविनिर्मुक्तो मिथ्याचारप्रपंचहत् । उल्लसत्कंडकस्यानः परेण परमाश्रितः॥ ५१ ॥ अग्धावानाझया युक्तः शस्त्रातीतोहशस्त्रवान् । गतो दृष्टेषु निर्वेद मनिन्हुत पराक्रमः ।। ५२ ॥ निक्षिपदको ध्यानाग्नि दग्धपाधन वजः । प्रतिस्रोतो नुगत्वन लोकोत्तरचरित्रभृत् ।। ५३ ॥ लब्धान कामान् वहिः कुर्वनकुर्वन् बहुरूपताम् । स्फारीकुर्वन् परं चक्षुरपरं च निमीत्रयन् ॥ २४ ॥ पश्यन्नंतर्गतान् नावान् पूर्णजावमुपागतः । मुंजानोऽध्यात्मसाम्राज्य मवशिष्टं न पश्यति ॥ ५५ ॥
ભાવાર્થ-ઈ દ્રિને જીતનાર, ક્રોધને પરાભવ કરનાર, માન તથા માયાથી ઉપદ્રવને નહીં પામનાર, લેભને સ્પર્શથી રહિત, વેદ તથા બેદથી રહિત, સહજ આચારના સેવન વડે હઠ પ્રયત્ન કરવાથી વિરામ પામનાર, લોકસંજ્ઞાથી મુક્ત થયેલ, મિથ્યા આ ચારના પ્રપંચને હરનાર, કંડક સ્થાનને ઉલ્લાસથી પામેલ, પરમને આશ્રિત થનાર, શ્રદ્ધાવાન, આજ્ઞાએ યુક્ત, શસ્ત્રથી ઊલંઘન થયેલ-શસ્ત્ર રહત, જોયેલી વસ્તુ ઊપર નિર્વેદ પામનાર, પરાક્રમને નિન્હવ નહીં કરનાર, દંડને નિક્ષેપ કરનાર, પાપરૂપી ઇંધણાના
Page #407
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર.
४०३
સમૂહને ધ્યાન રૂપી અગ્નિથી બાળનાર, પ્રવાહની સામે ચાલવાથી લેકેત્તર-દિવ્ય ચરિત્રને ધારણ કરનાર, પ્રાપ્ત થયેલા કામને બાહેર કરનાર, બહુ રૂપપણને નહીં કરનાર, પર ચક્ષુને ઊઘાડનાર, અપર ચક્ષુને મીંચનાર, અંતર્ગત ભાવેને જેનાર અને પૂર્ણ ભાવને પ્રાપ્ત થનાર પુરૂષ, અધ્યાત્મના સામ્રાજ્યને ભેગવતે, કોઈ પણ અવશિષ્ટ એવા અન્ય પદાર્થોને જેતે નથી. ૪૯–૧૦–૫૧ ૫૨-૫૩-૫૪-૫૫.
વિશેષા-ગ્રંથકાર આ સાત કલાકથી અધ્યાત્મનું સામ્રા જ્ય વર્ણવે છે. કે પુરૂષ અધ્યાત્મનું સામ્રાજ્ય ભેગવી શકે છે? તે દર્શાવે છે. ઇંદ્રિય, અને કેધને જીતનાર, જ્યારે ઇંદ્રિય અને ક્રોધ પરાભૂત થયા, પછી માન અને માયા ઊપદ્રવ કરી શક્તાં નથી. ત્યારે તેનામાં લેભાને સ્પર્શ થતું નથી, તેથી વેદ અને ખેદ તેની પાસે આવતાં નથી, એવે પુરૂષ હમેશાં સહજ-સ્વાભાવિક આચારને સેવે છે. એટલે વિષય હઠ-બળાત્કાર કરી કેઈનું સેવન કરતું નથી, અર્થાત્ દુરાગ્રહ રાખ નથી. તેને પુરૂષ પછી લકસંજ્ઞાથી મુક્ત થઈ જાય છે, એટલે તે લેક વ્યવહારમાંથી છુટ થાય છે. જ્યારે તે લેક વ્યવહારથી મુકત થયે, ત્યારે પછી તેમિથ્યા આચારને છેડી દે છે. મિથ્યા આચારને ત્યાગ થવાથી, તે એગ્ય સ્થાન અને ઊંચા આશ્રયને પ્રાપ્ત કરે છે. પછી તેનામાં પૂર્ણ શ્રદ્ધા પ્રગટ થાય છે, એટલે તે આગમ તથા ગુરૂની આજ્ઞા પ્રમાણે વીતે છે. તેથી તે શસ્ત્ર રહિત એટલે અહિંસક બને છે. આવા બધા ઊત્તમ ગુણે પ્રાપ્ત કર્યા પછી, તે આ સંસારમાં દેખાતી વસ્તુઓ ઉપર નિર્વેદ વૈરાગ્ય પામે છે. પછી વૈરાગ્યના બળથી પિતાના પરાક્રમને નિહર કરતું નથી, એટલે પિતાના વિર્યને ફેરવે છે. પછી મને દંડ વાગ--
Page #408
--------------------------------------------------------------------------
________________
૪૪
અધ્યાત્મ સાર.
ડ, અને કાયદંડને નિક્ષેપ કરી, યોગને અભ્યાસી બને છે. તે રોગ વડે સંપાદન થયેલ ધ્યાન કરવાની શક્તિથી, એટલે ધ્યાનરૂપી અગ્નિથી તે પિતાનાં પાપરૂપી ઇંધણને દગ્ધ કરે છે. જ્યારે તે નિપાપ થયે, એટલે તેનામાં ચોગ બળવડે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે; તેથી, તે જળના પ્રવાહની સામે ચાલવા વગેરેની શક્તિઓ ધારણ કરે છે. તેથી તે લત્તર-દિવ્ય ચમત્કારી ચરિત્રને પ્રાપ્ત થાય છે. પછી લબ્ધિઓ વડે તેને અનેક કામ પ્રાપ્ત થાય છે. તે પણ તે કામની દરકાર રાખતું નથી, તેમ લબ્ધિઓ વડે બહુ રૂપી થત નથી, એટલે પિતાના સહજ-સ્વાભાવિક રૂપમાંજ રહે છે. બીજા કૃત્રિમ રૂપ ધારણ કરતા નથી આથી તે પરચક્ષુ-દિવ્ય ચક્ષુને ઉઘડે છે, અને પરચક્ષુ-ચર્મ ચક્ષુને સીંચે છે, અર્થાત્ તેનામાં દિવ્ય દર્શન પ્રગટ થાય છે. આથી તે પિતાના અંતર્ગત ભાવને જોઈ શકે છે. પછી તે પૂર્ણ ભાવને પ્રાપ્ત કરે છે, એટલે પૂર્ણ આત્મ સવરૂપને પ્રાપ્ત કરે છે. આ પુરૂષ પછી અધ્યાત્મના સામ્રાજ્યને ભગવે છે. તે પછી તે જગના બીજા પદાર્થોને જેતે નથી, અથતસ્વવરનુરૂપે અવલેક નથી.૪–૫૦-૧૧-પર-૫૩-૫૪-પપ આ જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે, એ વાત ભગવતે
પણ જણાવી છે. श्रोष्टेहि ज्ञानयोगोऽय मध्यात्मन्येव यजगौ । बंधप्रमोदं भगवान् लोकसारे सुनिश्चितम् ॥ ५६ ॥
ભાવાર્થ– અધ્યાત્મને આ જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે. તેમ જિન ભગવાને આચારાંગ સૂત્રના કસાર અધ્યયનને વિષે નિશ્ચય પૂર્વક કહેલ . ૫૬
Page #409
--------------------------------------------------------------------------
________________
ચેાગાધિકાર.
૪૦૫
વિશેષા—અધ્યાત્મને વિષે ઉપર કહેલ જ્ઞાનયોગ શ્રેષ્ટ છે. તે શ્રી જિનભગવતે આચારાંગ સૂત્રના લેાકસાર અધ્ય યનને વિષે નિશ્ચય કરીને મતાન્યા છે. ૫૬
ઉપર કહેલ જ્ઞાનયોગ શું કરે છે?
उपयोगैकसारत्वात् दाश्वसंमोह बोधनः । मोक्षाप्ते युज्यते चैव तथा चोक्तं परैरपि ॥ ए७ ॥
ભાવાથ—એ જ્ઞાનયેાગ ઉપયાગમાં એક સારરૂપ હાવાથી તત્કાળ અસ’મેાહને બેધ કરનારા છે, તેથી તે મેાક્ષની પ્રાપ્તિને માટે ઘટે છે. તેમ અન્ય દનીએ એ પણ કહેલ છે. ૫૭
વિશેષા—એ જ્ઞાનયેાગ ઉપયેગમાં એક સારરૂપ હાવાથી, તત્કાળ અસ’મેહુને બેધ કરનારો છે, એટલે સર્વ પ્રકારના ઊપયેાગમાં જ્ઞાનયેગ એ શ્રેષ્ઠ ઊપયોગ છે; તેથી તે જ્ઞાનયેાગ ધારણ કરવાથી, મેાહુના ખાધ થાયછે. અર્થાત્ માહુનુ' સ્વરૂપ સ મજવામાં આવેછે. તેથી તે મેક્ષની પ્રાપ્તિને માટે થાય છે, એટલે જ્યારે મેહનું સ્વરૂપ સમજાયુ, તે પછી મેહના ત્યાગ થવાથી, મેાક્ષની પ્રાપ્તિ અવશ્ય થાયછે. અન્ય દનીએ પણ એ વાત જણાવે છે. ૫૭
કૃષ્ણે અર્જુનને યાગી થવાને આપેલા ઉપદેશ तपस्वियोऽधिको योगी ज्ञानिन्योऽप्यधिकोमतः । कर्मन्याधिको योगी तस्माद्योगी नवार्जुनं ॥ ५८ ॥
Page #410
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
- ભાવાર્થ હે અનાગીઓ, તપસ્વીઓથી, જ્ઞાનીઓથી અને કમીએથી પણ અધિક છે. તેથી તું યેગી થા. ૫૮ ' વિશેષાર્થ–ગ્રંથકાર આગીતાના શ્લેકનું પ્રમાણ આપી, ચગીની પ્રશંસા કરે છે. હે અર્જુન! તપસ્વીઓ, જ્ઞાનીઓ અને કમ એટલે કિયા કરનારાઓથી ગી અધિક છે માટે તું પણ યેગી થા. ૫૮
આત્માની પરમાત્માની સાથે અભેદ ઉપાસના
રૂપ યોગ ઘણે શ્રેષ્ઠ છે.
समापत्तिरिहव्यक्त मात्मनः परमात्मनि । अनेदोपासनारुप स्ततः श्रेष्ठतरोह्ययम् ।। ५९ ॥
ભાવાર્થ-અહિ આત્માની સમપત્તિસ્પષ્ટ છે કે, આત્મા અને પરમાત્માની અભેદ ઉપાસનારૂપ જે રોગ, તે અત્યંત શ્રેષ્ઠ છે. ૫૯
વિશેષાર્થ–આત્મા અને પરમાત્માની અભેદ ઉપાસના એટલે આત્મા અને પરમાત્મા એકજ છે એ નિશ્ચય, તે યોગ અત્યંત શ્રેષ્ઠ છે. અને આત્માની સમાપતિ પણ તેમાં જ છે. ૫૯
ભગવાનની ઉપાસના સર્વથી મોટી છે. उपासना नागवती सर्वेन्योऽपि गरीयसी। महापापदंयकरी तथा चोक्तं परैरपि ॥६० ॥
Page #411
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર.
४०७
ભાવાર્થ–ભગવાનની ઉપાસના સવથી પણ મટી છે, અને મેટા પાપને ક્ષય કરનારી છે, એમ અન્ય દર્શનીઓએ પણ કહેલું છે. ૬૦
વિશેષા–સર્વથી ભગવંતની ઉપાસના સેવા મેટામાં મોટી છે, અને તે મોટાં પાપને ક્ષય કરનારી છે, એ વાત જૈન શાસ્ત્રમાં છે, એટલું જ નહિ પણ અન્ય દર્શનીઓ પણ તેમજ કહે છે. ૬૦,
કૃષ્ણ અર્જુન પ્રત્યે કહેલ તેજ ઉપદેશ. योगिनामपि सर्वेषां सतेनांतरात्मना । श्रघावान् नजते योमांस मे युक्ततमो मतः ॥६॥
ભાવાર્થ-જે પુરૂષ સર્વ યેગીઓની સાથે અંતરાત્મા થઈ અને શ્રદ્ધા રાખી મને ભજે છે. તે પુરૂષ મારા જેવું થાય છે, એમ હું માનું છું. ૬૧ .
વિશેષાર્થ—જે પુરૂષ સર્વ યેગીઓની સાથે અંતરાત્મા થઈ, એટલે સર્વગીઓના અંતરાત્મામાં મળી તદ્રુપ થઈ, તેમજ મારી ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી મને ભજે છે, તે પુરૂષ મારા જે થાય છે, એટલે પરમાત્મ રૂપ થાય છે, એમ હું માનું છું. ૬૧ શાની પરમાત્માની ઉપાસના કરવાથી તન્મય બને છે..
उपास्ते ज्ञानवान् देवं यो निरंजनमव्ययम् । स तु तन्मयतां याति ध्याननिधूत कटमषः ॥ ६॥
Page #412
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ—જે જ્ઞાની પુરૂષ નિરંજન અને અવ્યય-અવિનાશી એવા પરમાત્મા દેવની ઉપાસના કરે છે. તે ધ્યાન વડે પાપને દુર કરી તન્મયતાને–પરમાત્મરૂપતાને પામે છે. ૬૨
વિશેષાર્થ– જ્ઞાની પુરૂષ પરમાત્માની ઉપાસના કરે છે. એટલે કે જે પરમાત્મા નિરંજન માયા અથવા કર્મ રૂપ અંજન રહિત અને અવિનાશી છે, તેની ઉપાસના કરે છે, અથૉત્ પરમાત્માની ધ્યાન રૂપે ઉપાસના કરે છે, તે પુરૂષ ધ્યાન વડે પિતાનાં પાપ-કર્મને દૂર કરી, પરમાત્મ રૂપ થાય છે. દર
વિશેષજ્ઞ ન હોય તે પણ સર્વજ્ઞ પ્રભુને સામાન્ય
વેગ પ્રાપ્ત કરી લેવી શકે છે.
विशेषमप्यजानानो यः कुग्रह विवाजतः। सर्वज्ञं सेवते साऽपि सामान्यं योग मास्थितः ॥ ६३ ॥
ભાવાર્થ-જે વિશેષ જ્ઞાનવાળો ન હય, પણ કદાગ્રહથી - હિત હોય તે, તે પણ સામાન્ય રોગને પ્રાપ્ત કરી સર્વ પ્રભુને સેવે છે. ૬૩
વિશેષાર્થ –કદિ જ્ઞાનાવરણીય કર્મને લઈને વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું ન હય, તે પણ જે પુરૂષ કદાગ્રહથી રહિત હય, તે સામાન્ય રોગને પ્રાપ્ત કરી સર્વ પ્રભુને સેવી શકે છે. ક હવાને આશય એ છે કે, કદ્ધિ વિશેષ જ્ઞાન ન હોય, પણ જો મા
Page #413
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર
બસ કદાગ્રહી ન હોય તે તે સાધારણગમાં રહી સર્વજ્ઞ પરમા ભાની ઊપાસના કરી શકે છે. ૬૩
સર્વજ્ઞના સેવકે સામાન્યપણે પણ સર્વ
ભાવને પામે છે.
सर्वज्ञो मुख्य एकस्तत्प्रतिपत्तिश्च यावता । सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ॥ ६॥
ભાવાર્થ–સર્વજ્ઞ એકજ-મુખ્ય છે. તેથી જેટલી તેમની સેવશ કરવામાં આવે, તે સર્વે તેટલી રીતે-સામાન્યપણે પણ તે મુખ્યસર્વજ્ઞના લવને પામે છે, એમ પંડિતે કહે છે.
વિશેષાર્થ–સર્વજ્ઞ પ્રભુ એકજ મુખ્ય છે, તેથી જેટલી તેમની સેવા કરવામાં આવે, તેટલી રીતે તે સર્વે સામાન્યપણે પણ સર્વજ્ઞના ભાવને પામે છે. એટલે સર્વજ્ઞ પ્રભુની જેટલી સેવા કરવામાં આવે, તેટલા પ્રમાણમાં સર્વા ભાવને તે પામે છે. આ વિચારે પંડિત પુરૂષે જણાવે છે. ૬૪ પૃથ્વી ઉપર વિશેષપણે સર્વજ્ઞ ભાવને કણ પામ્યાનથી?
न ज्ञायते विशेषस्तु सर्वथा सर्वदर्शिभिः । अवोन ते तमापा विशेष्य नुवि केचन ॥ ६ ॥
Page #414
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર ભાવાર્થ–સર્વદશી પુરૂષ સર્વથા વિશેષ ભાવને જાણતા નથી, એથી કેટલાક તે પૃથ્વી ઉપર વિશેષ ભાવે તે સર્વરને પામ્યા નથી. ૬૫
વિશેષાર્થ–સર્વદેશી પુરૂષ સર્વથા વિશેષ ભાવને જાણ તા નથી, એટલે જેઓ સવંદશી છે તે વિશેષ ભાવને જાણ વાની અપેક્ષા રાખતા નથી. અને તેથી કેટલાએક તે, આ પૃથ્વી ઊપર વિશેષ ભાવે સર્વજ્ઞ ભાવને પામ્યા નથી, એટલે તે અપેક્ષા ને લઈને તેઓ સર્વ થઈ શક્યા નથી. અથવા અહિં એ પણ ભાવાર્થ નીકળે છે કે, પૃથ્વીમાં જે વિશેષ જાણુ છે, તે પણ સર્વ જ્ઞ પણું પામ્યા નથી, અને વિશેષ જાણ ન છતાં પણ સર્વજ્ઞ ભા. વને પામ્યા છે. ૬૫ સર્વાગીઓને સર્વજ્ઞાપણાના અંશ સરખા છે. सवझ प्रतिपयंशा त्तुल्यता सर्वयोगिनाम् । दूरासन्नादिजेदस्तु तद्भूत्यत्वं निहंति न ॥६६॥
ભાવાર્થ સર્વ રોગીઓમાં સર્વપણાના અંશથી તુલ્યતા છે, અને દૂર અને નજીક વગેરેને જે ભેદ છે, તેનાથી કાંઈ તેનું સેવકપણું હણાતું નથી. ૬૬ -
વિશેષાર્થ–સર્વ યોગીઓમાં જ્ઞાન વગેરેથી ન્યૂનાધિતા રહેલી છે, પણ સર્વજ્ઞ ભાવના અંશથી તેઓ બધા સરખા છે. એ ટલે જયારે તેમનામાં સર્વજ્ઞ ભાવ જોવામાં આવે, ત્યારે તેઓ સરખી કેટીમાં ગણાય છે. જે ઘર અને નજીક એ તેમનામાં ભેદ
Page #415
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર
૪૧૧
દેખાય છે, એટલે “આ નીચી ભૂમિકામાં છે, અને આ ઉંચી ભૂમિકામાં છે, એમ ભેદ જણાય છે, પરંતુ તેથી કાંઈ તેમનું સેવકપણું હણાતું નથી. એટલે સર્વજ્ઞ પ્રત્યે તેમને જે સેવક ભાવછે, તે નાશ પામતે નથી. ૬૬ મધ્યસ્થ ભાવનું અવલંબન કરી સર્વજ્ઞની.
સેવા સર્વ વિદ્વાનને ઇષ્ટ છે. माध्यस्थामवलंब्यैव देवतातिशयस्य हि। सेवा सर्वै बुधैरिष्टा कालातीतोऽपि यजगौ ॥ ६७ ।
ભાવાર્થ–મધ્યસ્થ ભાવનું અવલંબન કરી, દેવતાતિય–સર્વ પ્રભુની સેવા સર્વ વિદ્વાનને ઈષ્ટ છે, તે કાલાતીત, છતાં પણ ઈષ્ટ કહે છે. ૬૭
વિશેષાર્થ_વિદ્વાને કહે છે કે, સર્વજ્ઞ પ્રભુની સેવા મધ્યસ્થભાવને ધારણ કરીને કરવી. તે કદિ કાલાતીત હોય, એટલે કાળનું ઉલ્લંઘન થયું હોય, તે પણ તે સેવા કરવી ઈષ્ટ છે. કારણ કે, મધ્યસ્થ ભાવથી કરેલી પ્રભુસેવા તત્કાળ ઉત્તમ ફળને આ પે છે. અને મધ્યસ્થભાવમાં કાલાતિકમણ પણ જોઈ શકાતું નથી. ૬૭
આ માર્ગ બીજાઓને પણ વ્યવસ્થાથી કહેલ છે. अन्येषामप्ययं मार्गों मुक्त विद्यादिवादिनाम् । अजिधानादिनेदेन तत्त्वरीत्या व्यवस्थितः ॥ ६ ॥
Page #416
--------------------------------------------------------------------------
________________
૪૧૨
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–મુક્તવાદી અને અવિદ્યાવાદી વગેરે બીજાઓને પણ આ માર્ગ અભિધાન પ્રમુખ ભેદથી તની રીતીએ વ્યવસ્થાથી કહેલ છે. ૬૮
વિશેષાર્થ–મુક્તવાદી, અવિદ્યાવાદી વગેરે જે બીજાએ છે તેમને પણ આ ઉપર કહેલે માર્ગ અભિધાન વગેરે ભેદથી તાવ રીતે વ્યવસ્થિત કરેલો છે, એટલે અભિધાન વગેરે જે તે માર્ગના ભેદે દર્શાવેલા છે, તે ભેદે તત્વ પ્રમાણે ઘટાવી, તે મુકતવાદી - ગેરેને તેમને આત્મસાધનમાં ઊપયેગી ગણેલે છે. ૬૮.
પરમાત્માની જુદી જુદી સંજ્ઞા કેવળ ભેદ રૂપે દર્શાવેલ છે, પરંતુ વસ્તુતાએ તે અભેદ છે.
मुख बुछोऽहथापि य दैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात् संझानेदोऽत्र केवलम् ॥ ६ए॥
ભાવાર્થ–મુક્ત, બુદ્ધ, અહંન તેજ ઐશ્વર્ય વડે યુક્ત હોન વાથી, ઈશ્વર થાય છે. અહિં કેવળ સંજ્ઞાને ભેદ છે. ૬૯
વિશેષાર્થ –જેનામાં ઐશ્વર્ય હોય, તે ઈશ્વર કહેવાય છે. તે ઈશ્વરને કેટલાએક મુક્ત કહે છે, કેટલાક બુદ્ધ કહે , અને કેટલાએક અહેન કહે છે. માત્ર અહિં તેમની જુદી જુદી સંજ્ઞાને લેદ છે. પરંતુ વસ્તુતાએ તે ઈશ્વર એક જ છે, કારણ કે, જેનામાં ઐશ્વર્ય તે ઈશ્વર એ વાત સર્વને સમાન છે. ૬૯
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૧૩
ચોગાધિકાર ઈશ્વર અનાદિ શુદ્ધ છે, એવી પરદર્શનીઓની
માન્યતા વ્યર્થ છે.
अनादिशुद्ध इत्यादियों जेदो यस्य कटप्यते । तत्तत्तंत्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥ ७० ॥
ભાવાર્થ—ઈશ્વર અનાદિ શુદ્ધ છે, એ જે ભેદ જેને માટે કલ્પાય છે, તે ભેદ તે તે તંત્રને અનુસરે છે, એમ હું માનું છું. તે પણ તે ભેદ નિરર્થક છે. ૭૦
' વિશેષાર્થ કેટલાએક એમ માને છે કે, “ઈશ્વર અનાદિ શુદ્ધ છે, એટલે ઈશ્વરને શુદ્ધિ થવાની જરૂર રહેતી નથી, તે તે સ્વતઃ શુદ્ધ છે, આ ભેદ મિથ્યાત્વથી કલ્પાએલ છે. એટલે તે બેદમાં મિથ્યાત્વ રહેલ છે. કારણ કે, જૈન મત પ્રમાણે ઈશ્વર અનાદિ શુદ્ધ થઈ શકે નહીં. જયારે કર્મ અપાવી શુદ્ધિ પ્રાપ્ત કરાય, ત્યારિજ શુદ્ધ થવાય છે. આ મત અન્યદર્શનીઓના તંત્રથી કલ્પાએલો છે, એમ ગ્રંથકાર માને છે. તેથી તે તંત્રથી કલ્પેલે મત નિરર્થક છે. અર્થાત્ માન્ય કરવા ચોગ્ય નથી ૭૦
ભાવથી ફળને અભેદ છે, એ કારણ દર્શાવે છે.
विशेषस्यापरिज्ञानाद् युक्तीनां जातिवादितः । पायो विरोधतश्चैव फलानेदाच जावतः ॥ ७१ ॥
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૧૪
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-વિશેષ નહીં જાણવાથી, યુક્તિઓના જાતિ વાદથી, પ્રાયે કરીને વિરોધથી અને ભાવથી ફળને અભેદ છે. ૭૧
વિશેષાર્થ–ભાવથી ફળને અભેદ છે, એટલે ભાવ અને ફ ળમાં કોઈ જાતને ભેદ નથી, તે મુખ્ય હેતુ છે. તેને માટે ત્રણ કારણ દર્શાવે છે. વિશેષ નહીં જાણવાથી એટલે વિશેષ જ્ઞાન નહેવાથી, યુક્તિઓના જતિવાદથી એટલે યુકિતઓને ઉચિત એવી જાતિનાં વચનથી, અને પ્રાયે કરીને વિરોધથી, એટલે પ્રાયઃ પર સ્પર વિરોધ આવવાથી–એ ત્રણ કારણને લઈને ભાવથી ફળને અભેદ છે. એ મુખ્ય કારણ ઘટે છે. ૭૧ સંસારનાં કારણે સંજ્ઞાથી જુદાં છે, પણ વસ્તુતા
એ એકજ છે. પ્રવિણારાજમ િવતી 7ળણ 1 ततः प्रधानमेवैतत्संझाजेदमुपागतम् ॥ ७॥
ભાવાર્થ—અવિદ્યા, કલેશ અને કર્મ વગેરે સંસારનાં કારણો છે. પણ વસ્તુતા એ એકજ પ્રધાન છે. પણ સંજ્ઞા થી ભેદને પામેલ છે. ૭૨
વિશેષાથ–-અવિદ્યા, કલેશ અને કર્મ વગેરે સંસારનાં કારણે છે, એટલે અવિવાથી, કલેશથી અને કર્મથી સંસાર ઉપન્ન થાય છે, તેથી વિદ્યાદિ સંસારનાં કારણો છે. કેટ
Page #419
--------------------------------------------------------------------------
________________
ગાધિકર.
૪૧૫
લાએક દશનીએ તે જુદાં જુદાં નામથી કારણે દર્શાવે છે, પરંતુ વસ્તુતાએ પ્રધાનપણે તે સર્વનું કારણ એક જ છે. એટલે અવિઘા કહે, કલેશ કહે, કે કર્મ કહે, તે એકજ છે. માત્ર તેમની જુદી જુદી સંજ્ઞા પાડી છે. ૭૨ તે વિષે પંડિત પુરૂષને ઊપાધિ ભેદ હૈ નથી.
यस्यापि यो परोजेदश्चित्रोपाधिस्तथा तथा । गोयतेऽतीतहेतुच्यो धीमतां सोप्यपार्थकः ॥७३॥
ભાવાર્થી–તેના જે બીજા ભેટ છે, તે તેમ તેમ ચિત્ર વિચિત્ર ઉપાધિ વાળા છે. તે અતીત હેતુઓને માટે પંડિતેને નિરર્થક છે, એટલે પંડિતે તેને નિરર્થક માને છે. ૭૩
વિશેષાર્થ–ઉપર કહેલા અવિદ્યાદિકના વળી બીજા ભેદ કલ્પનાએ અનેક થાય છે. તેથી અનેક પ્રકારની ઉપાધિ ઊસન્ન થાય છે. તેમ તેમ જાણવામાં આવે છે કે, ઉપાધિને અભાવ થાય છે, પણ તે ઉપાધિ ભેદ પંડિતને નિરર્થક છે, એમ જાણવું ૭૩ તેમાં સામાન્યપણે ઊપયેગી હોય તે, અનુમાન
વિષયનો અભાવ થાય છે.
- ततः स्थान प्रयासोयं यत्तद्लेदनिरूपणम् । .. सामान्यमनुमानस्य यतश्च विषयागतः ॥ ७ ॥
Page #420
--------------------------------------------------------------------------
________________
૧૬
અધ્યાત્મ સાર.
ભાવાર્થ–તેથી આ સ્થાનને જે પ્રયાસ તે ભેદનું નિરૂપણ કરવાને સામાન્ય છે. જેથી અનુમાન પ્રમાણ કરતાં સામાન્યપણે તેના વિષયને અભાવ થાય છે. ૭૪
વિશેષાર્થ–તેથી આ સ્થાનને જે પ્રયાસ તે ભેદનું નિરૂ પણ કરવાને સામાન્ય છે એટલે સ્થાનના પ્રયાસથી ભેદનું નિરૂ પણ થઈ શકતું નથી. વળી તે સર્વમાં અનુમાન પ્રમાણ લેવામાં આવે તે, સામાન્ય પણે તેના વિષયને તેમાં અભાવ થાય છે. ૭૪
સક્ષેપની રૂચિવાળા જિજ્ઞાસુને વિશેષથી બળ
પ્રાપ્ત થાય, તે બળ ગણાતું નથી.
संक्षिप्तरुचि जिज्ञासा विशेषान्न बवं बलम् । चारिसंजीविनीचार झाता दनोपयुज्यते ॥ ७५ ।।
ભાવાર્થ–સંક્ષેપ રૂચિવાળા જિજ્ઞાસુને વિશેષથી થ. યેલ બળ, તે બળ હેતું નથી. તે ચારિ સંજીવની-ચારના દષ્ટાંત થી અહિ ઉપયોગમાં આવે છે. ૭૫
વિશેષાર્થ–જે જિજ્ઞાસુ સંક્ષેપ રૂચિવાળ હોય છે, એટલે જે સંક્ષેપથી જાણવાની ઈચ્છા રાખનારો છે, તેને વિશેષથી થયેલ બળ, તે બળ હેતું નથી. એટલે સંક્ષેપની જિજ્ઞાસાવાળાને વિશેષ મેળવવાનું બળ રાખવું. તે નકામું છે. તે વિષે ચારિસંજીવની-ચારનું દૃષ્ટાંત પ્રખ્યાત છે. સંજીવની નામની ઘાસની બુટીને એળખનારી એકમેટી સ્ત્રીએ તે બુટીને વેગથી બીજી નાની સ્ત્રીને
Page #421
--------------------------------------------------------------------------
________________
ગાધિકાર.
૪૧૭ પતિને પશુ અવસ્થામાંથી પશુ બનાવ્યો હતે. તેમ સંક્ષેપરૂચિવાળે પુરૂષ વિશેષ બલવાન કયારે થાય, કે જયારે તેની પ્રીતિ સાચે સાચી હોય ત્યારે. પણ સાચી પ્રીતિવીનાનું વિશેષ બળ, તે બળમાં ગણાતું નથી. ૭૫
જિજ્ઞાસુ પુરૂષ શબ્દબ્રહ્મને પ્રાપ્ત થાય છે. जिज्ञासापि सतां न्याय्या यत्परेऽपि वदंत्यदः । जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥ ७६ ॥
ભાવાર્થ-સપુરૂષને જિજ્ઞાસા રાખવી, એ ન્યાય છે. અને અન્ય દર્શનીઓ પણ તેમ કહે છે. અને જિજ્ઞાસુ પણ શબ્દ બ્રાને પ્રાપ્ત કરે છે. ૭૬
વિશેષાર્થ–સપુરૂને જિજ્ઞાસા રાખવી, એ ન્યાય છે. એટલે સત્પરૂએ કઈ પણ વસ્તુને જાણવાની ઈચ્છા રાખવી, તે સ
ને ઘટે છે. અન્યદર્શનીઓ પણ તે વાતને માન્ય કરે છે. જે પુરૂષ અને જ્ઞાતા ન હોય, પરંતુ ગની જિજ્ઞાસાવાળો હોય, તે પણ તે શબ્દ બ્રહ્મને પામે છે. આ વાતને ઊપદેશ કૃષ્ણ અને જુનને આપેલ છે. ૭૬
ઊપાસકે ચાર પ્રકારના છે. आत्तों जिज्ञासुरर्थार्थी ज्ञानी चेति चतुर्विधाः । .. उपासकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषतः ॥ ७७॥
૨૭
Page #422
--------------------------------------------------------------------------
________________
અગ્રામ સાર
- ભાવાર્થ-આર્ત, જીજ્ઞાસુ, અથર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ઉપાસકે છે, તેઓમાં વસ્તુ વિશેષથી ત્રણ ઉપાસકે ઉત્તમ ગણાય છે. ૭૭
વિશેષાર્થ-આર્ત એટલે દુખી, જીજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળે, અર્થથી એટલે ધન અથી, અને જ્ઞાની. આ ચાર પ્રકારના ઉપાસકમાંથી દ્રવ્યના અથી વિના ત્રણ ઉપાસકે વખાયુવા યોગ્ય છે, કારણ કે, તે ત્રણ.ઉપાસકે વસ્તુના સ્વરૂપને યથાથૈ રીતે જાણનારા છે આ ઉપદેશ કૃષ્ણ અર્જુનને કહે છે. ૭૭
જ્ઞાની પુરૂષ વિશેષ ચડીઆત છે. ज्ञान) तु शांतविक्षेपो नित्यनक्तिर्विशिष्यते । अत्यासन्नो ह्यसौ भतुरंतरात्मा सदाशयः ॥७॥
ભાવાર્થ–સર્વ પ્રકારના વિક્ષેપ જેના શાંત થઈ ગયા છે, એ જ્ઞાની પુરૂષ. નિત્ય ભક્તિથી સર્વમાં વિશેષ થાય છે. અને સારા આ શયાળે તે જ્ઞાની અંતરાત્મા રૂપે થઈ પરમાત્માની નજીક રહેનાર થાય છે. ૭૮
વિશેષાર્થ–તે ત્રણ પ્રકારના ઉપાસકામાં પણ જ્ઞાની પુરુ રૂષ ચડી આવે છે, કારણ કે, તેના વિક્ષેપ શાંત થઈ ગયેલા હેય છે, અને તે નિત્યા ભક્તિા વાળે હાજ છે સારા આશયાળે અને અંતરાત્મા રૂપે રહેલે તેની પુરા પરમાત્માની અતિ સમીપ રહેનારે થાય છે ૭૮
Page #423
--------------------------------------------------------------------------
________________
ગાધિકાજી
સંશય રાખનારા પુરૂષ વિનાશ પામે છે.
कर्मयोगविशुपस्तद् ज्ञाने युजोत मानसम् । માગરધાન સરથાનો વિનરૂપત્તિ GU .
ભાવાર્થ –કર્મ વેગથી શુદ્ધ થયેલા પુરૂષે પિતાના મનને જ્ઞાનમાં જવું. અજ્ઞાની છતાં શ્રદ્ધા ન રાખનારે-સંશય કરનારી પુરૂષ નાશ પામે છે. ૭૯
' વિશેષાર્થ—જે પુરૂષ કર્મ એગથી શુદ્ધ થયેલે છે, તેને પિતાના મનને જ્ઞાનમાં જોડી દેવું. એટલે જે પુરૂષ કર્મ યેગ કરી શુદ્ધ થયેલ છે, તેણે સર્વદા મનને જ્ઞાનનિષ્ટ રાખવું. જે માણસ પિતે અજ્ઞાની છે તે છતાં શ્રદ્ધા રાખવા જાય તેના મનમાં સંશય રહ્યા કરે છે. તે સંશયી પુરૂષ વિનષ્ટ થઈ જાય છે. ૭૯
જ્ઞાન યોગી મુનિ કે રહે છે. निर्भयः स्थिरनासाग्रत्तदष्टिवते स्थितः । मुखासनः प्रसन्नास्यो दिशश्वानवलोकयन् ॥ ८ ॥ देहमध्यशिरोग्रीवमवक्रं धारयन्बुधः । दतैरसंस्पृशन देतान् मुश्लिष्ठाघरपल्लवः ॥ १ ॥ आरौद्रे परिवज्यों सुपो चा दरवी । अप्रमतो रखो ध्याने ज्ञानयोगी भवेमुनिः।। RR
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૨૦
અધ્યાત્મ સાર.
ભાવાર્થ-નિર્ભય રહેનાર, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દષ્ટિ રાખનાર, વ્રતમાં રહેનાર, સુખ આસન કરનાર, પ્રસન્ન મુખ રાખનાર, દિશાઓનું અવલોકન નહીં કરનાર, દેહને મધ્ય ભાગ, મસ્તક અને ડેક અવકપણે ધારણ કરનાર, દાંત વડે દાંતને સ્પર્શ નહીં કરનાર, હઠરૂપ પલ્લવને બરાબર મેલવી રહેનાર, આર્ત તથા રેદ્ર ધ્યાનને છેડી ધર્મ અને શુકલ ધ્યાનમાં બુદ્ધિને રાખનાર, અને પ્રમાદ રહિત થઈ, ધ્યાનમાં તત્પર રહેનાર મુનિ જ્ઞાન યોગી કહેવાય છે. ૮૦-૮૧-૮૨
વિશેષાર્થ–જે જ્ઞાનયોગી મુનિ હોય, તેનિર્ભય રહે છે. તે પિતાની નાસિકાના અગ્ર ભાગે દૃષ્ટિને સ્થિર રાખે છે. હમેશાં પિત ધારણ કરેલાં વ્રતને પાળે છે, તે હમેશાં ધ્યાન ધરે છે. જ્યારે તે ધ્યાન ધરે, ત્યારે સુખાસન કરી બેસે છે. પિતાના મુખને પ્રસન્ન રાખે છે. કોઈ પણ દિશા તરફ જોતું નથી. પિતાના શરીરના મધ્ય ભાગને, મસ્તકને અને ગ્રીવાને સરલપણે રાખે છે. દાંતને દાંત અડકાડતું નથી. હઠની સાથે હેઠ બરાબર મેળવી રાખે છે. ધ્યાનવસ્થામાં રહી, આર્ત તથા રોદ્ર ધ્યાન કરતું નથી. ધર્મ અને શુકલ ધ્યાનને ધ્યાય છે. અને કેઈ જાતને પ્રમાદ રાખ્યા વગર, ધ્યાનને વિષે તત્પર રહે છે. આ મુનિ ખરેખર જ્ઞાનગી કહેવાય છે. ૮૦-૮૧-૮૨ ધ્યાનેગને પ્રાપ્ત થયા પછી મુક્તિયોગને પામે છે. कर्मयोगं समन्यस्य ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥ ३ ॥
Page #425
--------------------------------------------------------------------------
________________
ગાયિકાર,
૪૨૧
ભાવાર્થ-કર્મ યેગને અભ્યાસ કરી, જ્ઞાન એગમાં તત્પર બને છે. પછી ધ્યાન યુગમાં આરૂઢ થઈ મુક્તિયેગને પામે છે. ૮૩.
વિશેષાર્થગ્રંથકાર આ ગાધિકારને પૂર્ણ કરતાં કહે છે કે, જે મુનિ કર્મ યોગને અભ્યાસ કરી, જ્ઞાનયોગમાં તત્પર બને છે, એટલે કર્મવેગ પ્રાપ્ત કર્યા પછી, મુનિ ઝાનગને અધિકારી થાય છે. જયારે જ્ઞાનયોગને અધિકારી. બને, તે પછી તે ધ્યાન એગને અધિકારી બને છે. ધ્યાન ગ ઉપર બરાબર આરૂઢ થયા પછી, તે મુકિત યોગને પ્રાપ્ત કરે છે. એટલે મુક્તિને પૂર્ણ અધિકારી થાય છે. ૮૩
इति पंचदशः योगाधिकारः
Page #426
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
अध्याय १६ मो.
ध्यानाधिकारः
હિયાનનું સ્વરૂપ અને તેના પ્રકાર. स्थिरमध्यवसनं य त्तद्ध्यानं चित्तमस्थिरम् । नावना वाप्यनुपेक्षा चिंता वा तत् त्रिधा मतम् ॥१॥ ભાવાર્થ—જે અસ્થિર ચિત્તને સ્થિર અધ્યવસાય, તે ધ્યાન કહેવાય છે. તે ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એમ ત્રણ પ્રકારનું છે. ૧
વિશેષાર્થ_ચિત્તને અવભાવ અસ્થિર રહેવાને છે. તેવા અસ્થિર ચિત્તને જે સ્થિર અધ્યવસાય, તે ધ્યાન કહેવાય છે, એટલે ચિત્તને નિગ્રહ કરે, તે ધ્યાન કહેવાય છે. તે ધ્યાન, ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એમ ત્રણ પ્રકારનું છે. ૧
ધ્યાન રાખવાને સમય मुहूतीतर्भवेद् ध्यानमेकार्थे मनसः स्थितिः । बहर्थसंक्रमे दीघोप्यबिना ध्यानसंततिः ॥३॥
Page #427
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
ભાવાથ ક સ ન મુત્ત ની અંદર થાય છે. અને ઘણા ધ્યાનની સંતતિ દીર્ઘ છતાં પણ અવિચ્છિન્ન રહે છે. ૨
માં મનની સ્થિતિ કાયા, તે ધ્યાના ગામ હાય તા,
વિશેષા—જો મનની સ્થિતિ એક વિષયમાં હાચતા, તે ધ્યાન અંતર્મુહુમાં પૂર્ણ થઇ શકે છે, અને મનની સ્થિતિ ઘણી વિષયમાં હાય તા, ધ્યાનની સ ંતતિ દીધ−લાંખી હાથ ના પશુ, અવિચ્છિન્ન પણે લ'ખાવાય છે. ૨
ધ્યાનના ચાર ભેદ.
आर्ते रौद्रच धर्मच शुक्लं चेति चतुर्विधम् । तत् स्पाद् नेदाविह द्वौ द्वौ कारणं भवमोक्षयोः ॥ ३ ॥
ભાવા—આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ એમ ચાર પ્રકારનું' ધ્યાન કહેવાય છે, તેમાં પણા બે ભેદ અન્ત તથા રીદ્ર એ સ'સારનાં કારણુ ન્યાય છે, અને ધ્રુમ તથા જીલ, એ મેક્ષનાં કારણ થાય છે. ૩
વિશેષણમા, રદ, ધમ અને શુકલ થી ચાર પ્રકારનુ' ધ્યાન છે. તેમાં આર્ત્ત અને દ્ર એ એ ભેદ સ’સારનાં કારણુ રૂપ છે, અને ધ અને શુકલ એ મેક્ષનાં કારણુ રૂપ છે. ૐ
આ ધ્યાનના ચાર ભેદ.
मादीनामनिष्ठानां नियोगासंप्रयोगयोः ॥ चिंतनं वेदनायाथ व्याकुलत्वमुपेयुनः
ની જગા
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૨૪
અધ્યાત્મ સાર.
इष्टानां प्रणिधानं च संपयोगवियोगयोः । निदानचिंतनं पापमा मित्थं चतुर्विधम् ॥ ५॥
ભાવાર્થ—અનિષ્ટ એવા શબ્દાદિકના વિયેગનું ચિંતન કરવું, અર્થાત્ અનિષ્ટ વિનાયેગથી પીડાનું ચિંતવન કરવું, અને તેની વેદનામાં આકુલ-વ્યાકુલ બનવું, એ પ્રથમભેદ છે. ઈચિં . તન કરવું, અને ઈષ્ટના સગ-વિયેગ થઈ જાય છે -એ બીજે ભેદ, નિદાન-નયાણાનું ચિંતવન કરવું એ ત્રીજો ભેદ, અને પાપનું ચિંતન કરવું એ ચે ભેદ, એમ ચાર પ્રકારનું આધ્યાન કહેવાય છે. ૫
આર્તધ્યાનના ચિન્હો.
कापोतनीसकृष्णानां लेश्यानामत्र संजवः। अनतिक्लिष्टनावानां कर्मणां परिणामतः ॥ ६॥ क्रंदनं रुदनं प्रौचैः शोचनं परिदेवनम् । तामन ढुंचनं चेति लिंगान्यस्य विपुर्बुधाः ॥ ७ ॥
ભાવાર્થ—એ આર્તધ્યાનમાં અતિ કિલષ્ટ ભાવના છતાં તેવાં કર્મોનાં પરિણામથી કાપત, નીલ અને કૃષ્ણ એ ત્રણ લેયાએને સંભવ છે. પિકાર કરવા ઉચેસ્વરે રેવું, શેક કરે, વિલાપ કરે, મારવું અને માથાના વાળ ખેંચવા, એ આર્તધ્યાનના લિગે છે. એમ વિદ્વાને કહે છે. ૬-૭
Page #429
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
૪૨૫
વિશેષાર્થ અતિ કિલષ્ટ ભાવ એટલે, અતિકલેશવાળે ભાવ ન છતાં કેઈ કર્મોના પરિણામથી કપાત, નીલ અને કૃષ્ણએ ત્રણ લેયાઓ થવાને સંભવ છે. એ આર્તધ્યાનનાં છ લિગે છે, પિકાર કરવા, ઊંચે સ્વરે રૂદન કરવું. શેક કરે, એટલે નામ ઇઈને રહેવું, મારવું એટલે કપાળ, માથું અને છાતી ફુટવી. અને માથાના વાળ ખેંચવા–એ આર્તધ્યાનના લિગે છે એમ વિદ્વાને કહે છે. ૬-૭
કેવો પુરૂષ આર્તધ્યાનમાં પ્રવર્તે છે? मोघ निंदनिज कृत्यं प्रशंसन् परसंपदम् । विस्मितः प्रार्थयन्नेताः प्रसक्तश्चैव उर्जनः ॥ ७॥ प्रमत्त)जियार्थेषु गृघो धमपराङ्मुखः । जिनोक्तमपुरस्कुर्वन्नातध्याने प्रवर्तते ॥५॥
ભાવાર્થ–પિતાનાં નિષ્ફળ કર્મની નિંદા કરે, બીજાની સંપતિ-વખાણુથી, વિસ્મય પામીને એ સંપત્તિની પ્રાર્થના કરે, આ સક્ત થાય, દુર્જન થાય, ઈદ્રિયેના અર્થ-વિષયમાં પ્રમત્ત રહે, લુબ્ધ થાય, ધર્મથી વિમુખ રહે, અને જિનવચનને માને નહીં, તે પુરૂષ આર્તધ્યાનમાં પ્રવર્તે છે. ૯
વિશેષાર્થ—જે પુરૂષ કોઈ કામ નિષ્ફળ થાય તે, પિતાની નિંદા કરે છે, બીજાની સંપત્તિ વખાણે છે, અને તેવી સં૫ત્તિની ઈચ્છા રાખે છે. કરિ તેવી સંપત્તિ મળે છે, તેમાં આસક્ત થાય છે, દુર્જનતા રાખે છે, ઈદ્રિના વિષયમાં પ્રમાદથી વ.
Page #430
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
મુખ્ય શક્ય છે, ધર્મથી ઉલટી રીતે વર્તે છે, અને જિલ્લા વચનને માનો નથી, તે પુરૂષ આર્તધ્રાતમાં પ્રવર્તે છે. ૯
તેવા આર્તધ્યાનને ત્યાગ કરવો જોઈએ. प्रमत्तांतगुणस्थानानुगमे तन्महात्मना । सर्वप्रमादमूलत्वात्याज्यं तिर्यग्गतिप्रदम् ॥ १०॥
ભાવાર્થ_એ આર્તધ્યાન ઉપરના ગુણઠાણને પામતાં પ્રમાદમાં પાડે છે, તેથી એ સર્વ પ્રમાદનું મૂળ છે, તોથી તિર્ય. ચની ગતિને આપનારું તે આર્તધ્યાન મહાત્મા પુરૂછે ત્યાગ કરવા રોગ્ય છે. ૧૦
વિશેષાર્થ—ઉપરના ગુણઠાણ પ્રાપ્ત કરવાની ચગ્યતા થઈ હોય, તેમાંથી અર્તધ્યાન ભષ્ટ કરી, જીવને પ્રમાદમાં પાડે છે, કારણકે, તે આર્તધ્યાન સર્વ જાતના પ્રમાદનું મૂળ છે, તેથી મહાત્મા પુરૂષે તે ધ્યાનને સર્વથા ત્યાગ કર જોઈએ. ૧૦
રિદ્રધ્યાનના ચાર ભેદ. निर्दयं वधबंधादिचिंतनं निबिक्रुधा । पिशुनासत्यमिथ्यावामणिधान च मायया ॥ ११ ॥ चार्यधानिरपेक्षास्य तीवक्रोधानिनस्य च । सर्वाभिशंकाकदुषं चित्तं च धनरवणे ॥ १२ ॥
Page #431
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર
एतत्सदोषकरणकारणानुमतिस्विति । देशाविरतिपर्यंत रौद्रध्यानं चतुर्विधम् ॥ १३ ॥
ભાવાર્થનિર્દયતાથી ઘણે કેધ લાવી વધ, બંધન વગેરેનું ચિંતન કરવું, એ પ્રથમ ભેદ. ચાડી, કપટથી અસત્ય વાણું બલવાનો વિચાર કરે, એ બીજો ભેદ. ચોરી કરવાની બુદ્ધિ ની અપેક્ષા ન હોય, પણ તીવ્ર ધ રૂપી અગ્નિ પ્રદીપ્ત કરી, સર્વ શંકાઓથી ચિત્તને કલુષિત કરવું, એ ત્રીજો ભેદ અને દ્રવ્યનું રક્ષણ કરવામાં ચિત્ત રાખવું, એ ચે ભેદ. એ રિયાન ચાર પ્રકારનું છે. એ ધ્યાન દોષ કરવા કરાવવા અને અનુદવાની સ્થિતિવાળું અને દેશવિરતિ પર્યત રહેનારૂં હેયાછે. ૧૧-૧૨-૧૩
રૂપી અગ્નિ કરવાની બત
રક્ષણ કરવાને કલુષિત
વિશેષાર્થ–રેદ્ર ધ્યાનના ચાર પ્રકાર છે. નિર્દયતાથી ક્રોધ લાવી વધ, બંધન વગેરેનું ચિંતન કરવું, એટલે બીજાના વધ, બંધન કરવાને મનમાં વિચાર લાવ એ પ્રથમ ભેદ છે. કપટ કરી કોઈની ચાડી કરવી, કે મિથ્યા વાણું બેલવાને વિચાર લાવે, એ તેને બીજો પ્રકાર છે. ચેરી કરવાની બુદ્ધિની અપેક્ષા નહેય ને પણ તીવ્ર ક્રોધ રૂપી અગ્નિને પ્રદીપ્ત કરી, તેવી શંકાઓ કરી ચિત્તને ડેલી નાંખવું એ ત્રીજો પ્રકાર છે અને દ્રવ્યની રક્ષા કરવામાં સત રાખ્યા કરવું, એ જે પ્રકાર છે. આ પ્રમાણે ચતુર્વિધ સૈદ્ધ ધ્યાન કરવા, કરાવવા અને અનુમેરવામાં સ્થિતિવાળું છે અને ચોથા અવિરતિ ગુણ ઠાણા અને પાંચમા દેશનિરતિ ગુણસા સુધી તે રહેનારૂં છે. ૧૧-૧૨-૧૩
Page #432
--------------------------------------------------------------------------
________________
કર૮
અધ્યાત્મ સાર,
રદ્રધ્યાનના ચિન્હો कापोतनीलकृष्णानां लेश्यानामत्र संभवः । अतिसंश्लिष्टरूपाणां कर्मणां परिणामतः ॥१४॥
ભાવાર્થ-બા પૈદ્રધ્યાનમાં અતિસંશ્લિષ્ટરૂપવાળા કર્મોનાં પરિણામથી કાપત, નીલ અને કૃષ્ણલેશ્યાઓ થવા સંભવ છે.૧૪
(આ ગ્લૅકનો વિશેષાર્થ આગળ કહેવામાં આવ્યું છે.)
उत्सन्नबहुदोषत्वं नानामरणदोषता । हिंसादिषु प्रवृत्तिश्च कृत्वाचं स्मयमानता ॥ १५॥ निर्दयत्वाननुशयौ बहुमानः परापदि । लिंगान्यत्रेत्यदो धोरस्त्याज्यं नरक सुखदं ॥१६॥
ભાવાર્થ—ઘણું દેનાં કારણ બનવું, વિવિધ પ્રકારના જેને મારવા, હિંસા વગેરેમાં પ્રવૃત્તિ કરવી, પાપ કરીને ખુશી થવું, નિર્દયતા રાખવી, પશ્ચાત્તાપ ન કરે, અને બીજાની આપત્તિમાં બહુમાન કરવું–એ આર્તધ્યાનનાં ચિન્હ છે. નરકનાં દુઅને આપનારાએ આર્તધ્યાનને ધીરપુરૂએ ત્યાગ કરવો.૧૫-૧૬
વિશેષાર્થ–એવાં અપકર્મો કરે, કે જેથી દોષના કારણરૂપ થવાય. જાતજાતના છને મારવા પ્રવૃત્તિ કરવી, હિંસા વગેરે અપકૃત્યમાં પ્રવર્તવું, પાપકર્મ કરીને ખુશી થવું, હમેશાં નિઈ યતા રાખવી, નઠારાં કામ કરીને પશ્ચાત્તાપ ન કર, અને બી. જાઓને આપત્તિ આપવામાં અથવા બીજાઓની આપત્તિ જોવામાં
Page #433
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
૪૨૯
પેાતાનુ' બહુમાન સમજવું. એ આર્ત્ત ધ્યાનનાં ચિન્હા છે. આવુ આ ધ્યાન ધ્યાવાથી અવશ્ય નરકની પ્રાપ્તિ થાય છે. તેથી ધીર પુરૂષાએ તેવા ધ્યાનના સથા ત્યાગ કરવા જોઇએ. જેનામાં ધૈય ગુણ હાય, તેજ તે ધ્યાનના ત્યાગ કરી શકે છે. ૧૫-૧૬
રૈદ્ર અને આર્ત્ત અને અપ્રશસ્ત છે, તેથી તેમના ત્યાગ કરી, પ્રશસ્ત ધ્યાન ધરવુ ચાગ્ય છે. प्रशस्ते इमे ध्याने दुरंते चिरसंस्तुते । प्रशस्तं तु कृतान्यासों ध्यानमारोदु मर्हति ॥ १७ ॥ ભાવા—દ્ર અને આત્ત એ મને ધ્યાન ચિરકાલ પરિચિત કરવાથી, નઠારાં પરિણામ વાળાં છે, તેથી તે અપ્રશસ્ત છે; માટે અભ્યાસ કરી પ્રશસ્ત ધ્યાનપર આરૂઢ થવાને ચેગ્ય થાય છે. ૭
વિશેષા—રાદ્ન અને આર્ત્ત ધ્યાન જો લાંબે વખત પિરચિત કરવાસાં આવ્યા હેાય એટલે લાંબાકાળ સુધી તે ધ્યાવામાં આવ્યાં હોય તે તેનુ' નઠારૂ' પરિણામ આવે છે. તેથી અભ્યાસ ૪રીને પ્રશસ્ત ધ્યાન ધ્યાવાને ચેાગ્ય થવું, એટલે ધર્મ અને શુકલ ધ્યાનધ્યાવાના અભ્યાસ કરવા, કે જેથી પ્રશસ્ત ધ્યાન ધ્યાવાની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. ૧૭
ધર્મ ધ્યાનને અંગે શુભ લેશ્યાના ચિન્હનું ફળ. भावाना देशकाले च स्वासत्तालंबनक्रमात् । ध्यातव्यध्यानानुप्रेक्षा बेश्यालिंगफलानिच ॥ २८ ॥
Page #434
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સારું
ભાવા—દેશ, કાળને જોઇને ભાવના ભાવવી, પેાતાની સત્તાના આલમનના ક્રમથી ધ્યાન કરવા ચેાગ્ય એવા ધ્યાનની અનુપ્રેક્ષા કરવી, એ શુભ લેશ્યાનાં લિંગનાં ફળે છે. ૧૮,
૩૦
વિશેષા—ધર્મ ધ્યાનમાં દેશકાળને એઈને ભાવના ભાવવી, એટલે જેવા દેશકાળ હાય, તે પ્રમાણે વત્તી ભાવના ભાવતી અને પેાતાની સત્તાના આલંબનના ક્રુમથી ધ્યાન કરવા ચેાગ્ય એવા ધ્યાનની અનુપ્રેક્ષા કરવી, એટલે પેાતાની જેટલી સત્તા હાય, તે પ્રમાણે ધ્યેય વસ્તુનું આલખન કરવુ તેનું આલેખન કરવાના ક્રમથી ધ્યેય, ધ્યાતા અને ધ્યાનની અનુપ્રેક્ષા કરવી, આમ કરવું. તે શુભ લેશ્યાનાં ચિન્હાનું ફળ છે. એટલે તેથી શુભલેશ્યા થાય છે, નઠારી લેશ્યાએ થતી નથી. ૧૮
ધર્મધ્યાન શ્ચાવાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાએ યાવી.
ज्ञात्वा धर्मः ततो ध्यायेच्चतस्रस्तत्र नावनाः ज्ञानदर्शनचारित्रवैराम्याख्याः प्रकीर्त्तिताः
|| U ||
ભાવાથ—ધને ગણી તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાઓનું ધ્યાન કરવું. ૧૯
વિશેષાથ ધર્મ ને જાણ્યા પછી, ધર્મધ્યાન શ્ચાવાની ચે ગ્યતા પ્રાપ્ત થાય છે તેની અદર ચાર ભાવનાઓનુ ધ્યાન કરવુ, તે ચાર ભાવના જ્ઞાન; દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની કહેલી છે. ૧૯
Page #435
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
એ ચાર ભાવનાનાં પૂળ.
निश्चलत्यमसंमोहो निजरा पूर्वकर्मणाम् । संगाशंसा भयोच्छेदः फलान्यासां यथाक्रमात् ॥ ३० ॥
૪ર
ભાવાર્થ—નિશ્ચલ પણું, મેઢુના અભાવ, પૂર્વ કાના નિર્જરા, સ ંગ, ઈચ્છા અને ભયના ઊચ્છેદ એ ચાર ભાવનાનાં અનુક્રમે કૂળ છે. ૨૦
વિશેષા—પેહલી જ્ઞાન ભાવનાથી, ધર્મ તથા નિયમમાં નિશ્ચલતા દ્રઢતા થાય છે, બીજી ઇન ભાવના ભાવવાથી માઠુના અભાવ થાય છે, ત્રોજી ચારિત્ર ભાવના ભાવનાથી પૂર્વે કરેલાં કૌની નિર્જરા થાય છે, અને ચેાથી વૈરાગ્ય ભાવના ભાવવાથી સ્ત્રી વગેરેના સંગના પુગલિક વસ્તુની ઇચ્છાને અને સ પ્રકારના ભયના ઉચ્છેદ થાય છે. એ ચાર ભાવનાનાં ફળ જાણી હાં ૨૦
એ ચાર ભાવના ભાવવાથી, ધ્યાનની ચાગ્યતા પ્રાપ્ત થાયછે.
स्थिरचितः किलैता निर्याति ध्यानस्य योग्यताम् । ફોમ્નતેષ ટ્વિ. નામ્યસ્ય તથાપોળ પતિ ! ? ॥
ભાષા. ચાર ભાવના ભાવાથી પુરૂષ સ્થિર સ્ક્રિ ત્તવાળા થઇ; ધ્યાનની ચાપતાને પ્રાપ્ત થાયછેં. તે શિવાય બીજા
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૩૨
અધ્યાત્મ સાર,
ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. તેમ બીજા દર્શનવાળાઓ પણ કહે છે. ૨૧ ' વિશેષાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ભાવનાઓ ભાવવાથી, પુરૂષ ધ્યાનની ગ્યતાને પ્રાપ્ત કરે છે. કારણ કે, એ ચાર ભાવનાઓ ભાવવાથી, ધ્યાતા પુરૂષનું ચિત્ત સ્થિર થાય છે. જ્યારે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થઈ, એટલે તેનામાં ધ્યાનની ગ્યતા આવે છે. તે સિવાય એટલે તે ચાર ભાવના ભાવ્યા સિવાય ધ્યાનની યેગ્યતા આવતી નથી. આ વાત અન્ય દર્શ નીઓએ પણ પિતાના સિદ્ધાંતમાં કહેલ છે. ૨૧
અન્ય દર્શનીનું પ્રમાણ આપે છે. चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुष्करम् ॥॥
ભાવાર્થ–હે કૃષ્ણ! મન ચંચલ, મથન કરનારું, બલવાન અને દઢ હેય છે, તેથી વાયુની જેમ તે મનને નિગ્રહ કર દુષ્કર છે, એમ હું માનું છું ૨૨
વિશેષાર્થ—અજુન ગીતામાં કૃષ્ણને પુછે છે કે, હે કૃષ્ણ મન ઘણું ચંચલ છે, તેમ મથન કરનારૂં એટલે ઈદ્રિને મથન કરી જાગ્રત કરનારું છે, તે સાથે બલવાન અને દઢ છે. આવા બલવાન મનને નિગ્રહ કરે, તે વાયુને નિગ્રહ કર્યાની જેમ મુશ્કેલ છે. તેથી તેવા મનને નિગ્રહ શીરીતે થાય? તે કૃપા કરી જણાવે. આ પ્રમાણે કૃષ્ણ પ્રત્યે અર્જુનને પ્રશ્ન છે. ૨૨
Page #437
--------------------------------------------------------------------------
________________
થાનાયિકાર,
કૃણ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપેછે. असंशयं महाबाहो मनो निग्रहं चन्नम् । अज्यासेन च कौतेय वैराग्येण च गृह्यते ॥२॥
ભાવાર્થ-હે મહાબાહ અર્જુન! મન ચ ચલ અને એ નિગ્રહ કરી શકાય તેવું છે, એ વાત સંશય રહિત છે. પરંતુ છે કુતા પુત્ર! અભ્યાસ અને વૈરાગ્યથી તે મનને નિગ્રહ થઈ શકે છે. ૨૩
વિશેષાર્થ– કૃષ્ણ અર્જુનને ઉત્તર આપે છે કે, હે મહાબાહુ અજુન ! તમે કહે છે, તે ખરી વાત છે. મન ચંચલ અને દુખે નિગ્રહ કરી શકાય તેવું છે, તથાપિ તે મનને નિગ્રહ કરવામાં બે ઊપાય છે. એક અભ્યાસ અને બીજે વૈરાગ્ય. જે હંમેશાં સ્થાન કરવાને અભ્યાસ હેય તે, મનને નિગ્રહ થઈ શકે છે, અથવા આ સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયે હોય, તે પણ મનને નિગ્રહ થઈ શકે છે. ૨૩
તે વિશે કૃષ્ણ વિશેષ કહે છે. असंयतात्मना योगो दुःमाप्य इति मे मतिः । वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः॥ ४॥
ભાવાર્થ-જેને પિતાનું મન વશ નથી, એવા પુરૂષને યેગ પ્રાપ્ત થ દુર્લભ છે, અને જેનાથી મન વશ કરી શકાય
૨૮
Page #438
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સા
તેમ છે, તેવા યત્ન કરનારા પુરૂષને તે ચેગ ઉપાયથી પ્રાપ્ત કરવાને શકય થાય છે, એમ મારા મત છે. ૨૪
૪૩૪
વિશેષા—જે પુરૂષ પાતાના મનને વશ કરી શકે નહીં, તેવા પુરૂષને ચેાગ પ્રાપ્ત થવા દુર્લભ છે, અને જે યત્ન કરી પા તાના મનને વશ કરી શકે છે, તેમને યોગ પ્રાપ્ત થયેા શકય છે. અર્થાત્ જે મનને વશ કરી શકે, તેને યોગ સાધ્ય છે, અને જે મનને વશ કરી શકે નહીં, તેને ચેગ અસાધ્ય છે, આમ ક્હી કૃષ્ણ તે વિષે પેાતાની સંમતિ આપે છે. ૨૪
મન વશ કરવું, કેવીરીતે ધટે છે ? सदृशप्रत्ययादृत्या वैतृष्ण्याद्भहिरर्थतः । एतच युज्यते सर्व भावनाभावितात्मनि ॥ २५ ॥
ભાવા—જેણે ઉપરની ચાર ભાવનાએ મનમાં ભાવે. લી છે, તેને સરખા વિશ્વાસના આવરણથી, અને ખહેરના પદાર્થોં ઉપર થયેલા તૃષ્ણાના અભાવથી, એ મન વશ કરવાની સર્વ બાળત ઘટે છે. ૨૫
વિશેષા—જે જ્ઞાન દર્શન, ચારિત્ર અને વૈરાગ્યનો ચાર ભાવનાઓને ભાવે છે, તેને સવમાં સમાન વિશ્વાસ આવી જાય છે. અને તે સાથે ખાહેરના સર્વ પદાર્થોં ઉપરથી તેની તૃષ્ણા વિરામ પામી જાય છે, તેથી મન વશ કરવા વગેરે સ` ખાખતા તેનામાં ઘટે છે, એટલે ચેગ મેળવવાની સર્વ ક્રિયાઓ તેને સભવે છે. ૨૫
Page #439
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
૪૩૫ યતિઓને ધ્યાન સમયે કેવું સ્થાન જોઈએ? स्त्रीपशुक्लीब शोलवर्जितस्थानमागमे । सदा यतीना माइतं ध्यानकाले विशेषतः ॥२६॥
ભાવાર્થ–શાસ્ત્રમાં સદા યતિઓને માટે સ્ત્રી, પશુ, નપુંસક અને દુરશીલ-દુરાચારી લેકેથી વર્જિત એવું સ્થાન રહેવાને કહેલું છે. તેમાં ધ્યાન સમયે તે વિશેષતાથી કહેલું છે. ૨૬
વિશેષાર્થ – તિઓને રહેવાને માટે શાસ્ત્રમાં એવું સ્થાન કહેલું છે, કે જેમાં સ્ત્રી પશુ, નપુંસક અને દુરાચારી લેકે રહેતાં ન હોય તેમાં પણ ધ્યાન કરવાને સમયે તે તેવું સ્થાન વિશેષતાથી રાખવું. ૨૬
કે પ્રદેશ ધ્યાતાને માટે યોગ્ય છે? स्थिरयोगस्य तु ग्रामे विशेषः कानने वने । तेन यत्र समाधानं स देशो ध्यायतो मतः॥७॥
ભાવાર્થ-સ્થિર વેગવાળાને ગામમાં અથવા વિશેષપણે વગડામાં કે વનમાં રહેવું, અને ધ્યાન કરનારાને જ્યાં પિતાનું ચિત્ત સમાધાનીમાં રહે તેવા પ્રદેશમાં ધ્યાન કરવું સંમત છે. ૨૭
વિશેષાર્થ–જેને વેગ સ્થિર થયે હોય, તેવા પુરૂ ગામમાં રહેવું તે પણ વિશેષપણે વગડામાં કે વનમાં રહેવું અને જેને
Page #440
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ચોગસ્થિર થ ન હૈય, તે ધ્યાન કરનારા પુરૂષને જયાં પિતાનું ચિત્ત સમાધાનીમાં રહે તેવા સ્થાનમાં રહેવું. ૨૭
ધ્યાનને કેવો કાળ ઇષ્ટ છે?
यत्र योगसमाधानं कालोऽपाटः स एव हि । दिनरात्रिक्षणादीनां ध्यानिनो नियमस्तु न ॥ २० ॥
ભાવાર્થ–જેમાં વેગનું સમાધાન થાય, તેજ કાળ ધ્યાનીને ઈષ્ટ છે. ધ્યાની પુરૂષને દિવસ, રાત્રિ, કે ક્ષણ વગેરેને નિયમ નથી. ૨૮
વિશેષાથ–ધ્યાની પુરૂષે કયે કાળે ધ્યાન કરવું ? તે નિયમ નથી. જે કાળે તેના વેગનું સમાધાન થાય, એટલે જે કાળે ભેગા સ્થિર થાય, તે કાળ તેને ધ્યાનને માટે ઈષ્ટ છે. વળી ધ્યાની પુરૂજે દિવસે ધ્યાન કરવું, કે રાત્રે ધ્યાન કરવું, કે અમુક ક્ષણે ધ્યાન કરવું, એ કાંઈ નિયમ નથી, જ્યારે ચિત્ત સમાધાની પામે, ત્યારે ગમે તે કાળે ધ્યાન કરવું ઉચિત છે. ૨૮ અમુક સ્થિતિમાંજ ધ્યાન ધરવું, એ કાંઈ
નિયમ નથી. यैवावस्था जिता यातु नस्याद्ध्यानोपघातिनी । तया ध्यायेन्निषपणो वा स्थितो वा शयितोऽथवा ॥श्णा
Page #441
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
૪૩૭,
• ભાવાર્થ –ધ્યાતા પુરૂષે જે અવસ્થા જીતેલી છે, તે અવસ્થા તેના ધ્યાનનો ઊપઘાત કરનારી થતી નથી. તેવી અવસ્થાએ બેઠાં, ઉભા રહેતાં કે સુતાં ધ્યાન કરવું. ૨૯
' વિશેષાર્થ –ધ્યાત પુરૂષે પ્રથમ પિતાની અદરશા-સ્થિતિ જીતવી જોઈએ. જ્યારે તે અવસ્થા જીતવામાં આવી, એટલે પિતાને કબજે કરવામાં આવી, તે પછી તેની તે અવસ્થાથીતે ધ્યાતા પુરૂષના સ્થાનને ઊપઘાત થતું નથી. જ્યારે અવસ્થા જીતવામાં આવે, ત્યાર પછી તે અવસ્થામાં બેઠાં, ઉભા રહેતાં કે સુતાં ધ્યાન કરી શકાય છે. એટલે જીતાવસ્થ ગી ગમે તે કાળે, અને ગમેતેવી રીતે, ધ્યાન કરી શકે છે. ૨૯
જ્યારે અચાને ચાતા ને
કાય છે. એટલે અવસ્થામાં
ખરા ચગીને કઈ અવસ્થાના નિયમ નથી. सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्राप्तास्तनियमो नासां नियवा योगसुस्थिता ॥३०॥
ભાવાર્થ–સર્વ દેશકાળની અવસ્થામાં રહેલા મુનિઓને પછી એ સ્થિતિઓને કાંઈ નિયમ નથી. કારણ કે, તેઓ નિયમિતપણે ચાગમાં રહેલા છે. ૩૦
વિશેષાર્થ જે મુનિઓ પેગ સિદ્ધ થઈ, દેશકાળની સર્વ અવસ્થાઓમાં કેવળ રહેલા છે, તેમને પછી તે અવસ્થાઓને કાંઈ નિયમ નથી. એટલે અમુક દેશમાં કે અમુક કાળમાંજ ધ્યાન થાય, એ કાંઈ નિયમ નથી. કારણ કે તેઓની યાગને વિષે સ્થિરતા નિયમિત થયેલી છે. ૩૦
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૩૮
: અધ્યાત્મ સાર ધ્યાનના આલંબને કયાં છે?
वाचना चैव पृच्छाच परावृत्त्यनुचिंतनम् । क्रियाचालंबनानीह सधर्मावश्यकानि च ॥ ३१॥
ભાવાર્થ–વાચન, પૃચ્છના, પરાવર્તન, અનુચિંતના, ક્રિયા અને ધર્મની આવશ્યક કરણી એ શુભ ધ્યાનનાં આલબને છે. ૩૧
વિશેષાર્થ–વાચના એટલે વાંચવું, પૃચ્છતા એટલે શંકા પડે ત્યાં પુછવું, પરાવર્તના એટલે વારંવાર આવર્તન કરવું, અને નુચિંતન એટલે અનુપ્રેક્ષા–મનમાં ચિંતવન કરવું, અને ધર્મની આવશ્યક કરણ તથા કિયા, એ શુભ ધ્યાનનાં આલંબને છે. ૩૧
યાનનું આરેહણ આલંબનને આશ્રીને છે.
आरोहति दृढपव्यालंबनो विषसंपदम् । तथारोहति स ध्यानं सूत्राद्यालंबनाश्रितः ॥३॥
ભાવાર્થ-દઢ એવા દ્રવ્યનાં આલંબન વાળે પુરૂષ વિષરૂપ સંપત્તિ ઉપર આરોહણ કરે છે. તેજ સૂત્રાદિકનાં આલંબનને આશ્રિત થયેલે, ધ્યાન પર આરહણ કરે છે. ૩૨
વિશેષાર્થ–પુરૂષને જેવું આલંબન હેય, તેવું તેને આરેહણ થાય છે. જે પુરૂષ દઢતાથી દ્રવ્યનું આલંબન કરનારે છે, તે વિષરૂપ સંપત્તિ પર આરોહણ કરે છે. એટલે તેને વિષના જેવી
Page #443
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
૪૩૯ દુઃખદાયક સંપત્તિ મળે છે, તેજ પુરૂષ જે સૂત્ર વગેરેનું આલંબન કરે છે, તે તે ધ્યાન પર આરોહણ કરે છે. ૩૨ શુદ્ધ આલંબનથી ગીઓને ધ્યાનારહણથી
ભ્રષ્ટતા થતી નથી. आलंबनादरोद्भूतप्रत्यूहक्षययोगतः। ધ્યાનાશાWશો યોનિનાં નેપાય છે રે રે !
ભાવાર્થ–આલંબનના આદરથી ઊત્પન્ન થયેલ વિદોના ક્ષયને યોગથી રોગીઓને ધ્યાનાદિકના આરહણને બ્રશ થતું નથી. ૩૩
વિશેષાર્થ–આલંબન ઊપર અતિ આદર કરવાથી અનેક જાતનાં વિદને ઊત્પન્ન થાય છે, પણ તે વિનેને ક્ષય થવાથી,
ગીઓને ધ્યાનાદિકનાં આરેહણથી બ્રશ થતું નથી. એટલે આલંબનનાં વિદને ક્ષય થવાથી, ખરા યોગીઓ ધ્યાનાદિકનાં આરેહણથી ચલિત થતા નથી. ૩૩ જિનદર્શનને અન્ય દર્શનેમાં ધ્યાન તફાવત છે.
मनोरोधादिको ध्यानप्रतिपत्तिक्रमो जिने । शेषेषु तु यथा योगसमाधानं प्रकीर्तितम् ॥ ३४ ॥
ભાવાર્થ–મનનો નિરોધ કરવા વગેરે ધ્યાન ધરવાને કમ જિનદશનમાં કહેલ છે, અને બાકીનાં અન્ય દર્શનેમાં જેમ ઈચ્છા હોય, તેમ ગ સમાધિ કરવાનું કહેલ છે. ૩૪
Page #444
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
મનને નિત કરવા વગેરે ધ્યાન ધરવાના કર્યો
દોષાય જિનદર્શનમાં હેલ છે. એટલે ધ્યાનના જે ખરા ક્રમ છે, તે જૈન દનમાં છે. ખાકીનાં દર્શનમાં તા, ચેગસમાધિ કરવાનુ... ઇચ્છા પ્રમાણે કરવાને કહેલ છે, તેથી જૈનદર્શન શિવાય બાકીનાં દર્શનામાં ચેાગના ક્રમ ઉત્તમ નથી, એમ દર્શાવ્યુ છે. ૩૪
ધ્યાનના ચાર ભેદ.
आज्ञापायविपाकानां संस्थानस्य च चिंतनात् । धर्मध्यानोपयुक्तानां ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥ ३५ ॥
ભાવાર્થ—ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા પુરૂષાને, ગાજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિંતનથી ચાર પ્રકારનું' ધર્મ ન શાય છે. ૩૫
વિશેષા—ધર્મ ધ્યાનના ચાર ભેદ છે, આજ્ઞા, અપાય, વિષા અને સંસ્થાન, તે ચાનુ ચિતવન કરવાથી, એ ધર્મ ધ્યાન ચતુર્વિધ કહેવાય છે. ૩૫
પહેલા આજ્ઞાધ્યાનનું સ્વરૂપ.
नयतं गममाणाढयां देतदारहरणान्विताम् । प्राज्ञां ध्यायेज्जिनेषाणाममामाएया कलंकिताम् ।। ३६ ॥
Page #445
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર
ભાવાર્થ-નયભંગના પ્રમાણુથી ભરપૂર, હેત તથા ઉદાહ રણથી યુક્ત, અને અપ્રમાણિકતા રૂપ કલંકથી રહિત, એવી જિમેંદ્ર ભગવંતની આજ્ઞાનું ધ્યાન કરવું. ૩૬
વિરમાર્થ શો જિદ્રપ્રભુની આજ્ઞાનું ચિંતવન કરવું, તે ધર્મસ્થાનને આજ્ઞા નામે પ્રથમ ભેદ છે. એ આજ્ઞા ધ્યાનમાં પ્રભુની આજ્ઞાનું જ ચિંતવન થાય છે. તે પ્રભુની આજ્ઞા કેવી રીતે વિલાવવી? પિયુની આજ્ઞા સાત નયની સમભંગી અને ચાર પ્રમાણુવાળી છે, તેમજ તે હેતુઓ અને ઊદાહરણથી ચુકત છે, એટલે પ્રભુએ જે પ્રરૂપ્યું છે, તે હેતુ તથા ઉદાહરણ આપી પ્રરૂપ્યું છે, તે સાથે અમાણ૩૫ કલંકથી રહિત છે, એટલે પ્રભુએ પ્રરૂપેલી દરેક વાત પ્રમાણુથી સિલ કરેલી છે. આવી આજ્ઞાનું ચિ ન કરવું, તે આજ્ઞાધ્યાન નામે ધર્મધ્યાન કહેવાય છે. ૩૬
બીજા અપાય ધર્મધ્યાનનું સ્વરૂપ रागद्वेषकषायादिपीडितानां जनुष्मताम् ।। ऐहिकामुष्मिकांस्तांस्ताबानापायान् विचिंतयेत् ॥ ३७॥ ભાવાર્થ–રાગ, દ્વેષ અને કષાય વગેરેથી પીડિત એવા પ્રા. એના આ લોકશા પરલોકનારેતે કપામેનું ચિંતવન કરવું ૩૭
વિશેષાર્થ ધર્મસ્થાનને બીજો ભેદ અપાય છે, તે અપાય ધ્યાનમાં રાગ, દ્વેષ, અને કષાય વગેરેથી પીડિત એવાં પ્રાણીઓના આ લેકના અને પરલોકના અપાતું ચિંતવન થાય છે, તે ધર્મ, ધ્યાનને બીજો ભેદ અપાયધ્યાન કહેવાય છે. ૩૭
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૨
અધ્યાત્મ સાર,
ધર્મધ્યાનના ત્રીજા વિપાકભેદનું સ્વરૂપ.
ध्यायेत्कर्म विपाकंच तं तं योगानुनावजम् । प्रकृत्यादिचतुनेंदें शुनाशुन विनागतः ॥३०॥
ભાવાર્થ—ગના અનુભવથી થયેલ કર્મોના વિપાકનું ચિત્ર તવન કરવું, તે ધ્યાન પ્રકૃતિ વગેરેથી અને શુભ અશુભ વિભાગથી ચાર પ્રકારનું થાય છે. ૩૮
વિશેષાર્થ–ગના અનુભવથી થયેલ કર્મોના વિપાકનું ચિતવન કરવું, તે વિપાક નામે ત્રીજું ધર્મધ્યાન કહેવાય છે. તે પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશના બંધથી શુભ-અશુભ વિભાગવડે ચાર પ્રકારનું થાય છે. તે વિપાક નામના ધર્મધ્યાનમાં કર્મો– ના વિપાક એટલે પરિણામ કેવાં કેવાં થાય છે? તેનું ચિંતવન કરવાનું છે. ૩૮
ધર્મધ્યાનના ચોથા સંસ્થાનધ્યાનનું સ્વરૂપ, नत्पादस्थितिजंगादिपर्यायैर्लक्षणैः पृथक् । नेदैर्नामादिनिर्लोकसंस्थानं चिंतयेद् भृतम् ॥ ए॥
ભાવાર્થ—ઊત્પત્તિ, સ્થિતિ અને વ્યય વગેરે ભાંગાના પર્યાચોથી-લક્ષણથી અને જુદાં જુદાં નામાદિક ભેદથી ભરેલા એવા આ લેક સંસ્થાનનું ચિંતવન કરવું. ૩૯
Page #447
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
વિશેષાર્થ–સંસ્થાન એ ધર્મ ધ્યાનને ચેથે ભેદ છે. તેમાં આલેક સંસ્થાનનું ચિંતવન કરવામાં આવે છે. જ્યારે એ ચિંતવન કરવામાં આવે, ત્યારે ઊત્પત્તિ, સ્થિતિ અને વ્યય વગેરે ભાંગાના પર્યાયે, લક્ષણે અને જુદાં જુદાં નામાદિક ભેદથી આ સંસ્થાન ભરપૂર છે, એમ ચિંતવન કરવું. ૩૯
લેક સંસ્થાનમાં શું ચિંતવવું? चिंतयेत्तत्र कतार जोक्तारं निजकर्मणाम् । अरूपमव्ययं जीवमुपयोगस्य लक्षणम् ॥ ४० ॥ ભાવાર્થ–તે સંસ્થાને ધ્યાનમાં પિતાનાં કર્મોને કર્તા, ભેતા, અરૂપી, અવિનાશી અને ઉપગનાં લક્ષણરૂપ એવા આત્માજીવનું ચિંતવન કરવું. ૪૦
વિશેષાર્થ તે લેક સંસ્થાના નામે ચેથા ધર્મધ્યાનમાં જીવ–આત્માનું ચિંતવન કરવું. જે આત્મા પિતાનાં કર્મોને કર્તા અને ભક્તા છે, તે અરૂપી અને અવિનાશી છે, તેમજ ઉપયોગ, રાખવા રૂપ લક્ષણવાળે છે, આવા આત્માનું તેમાં ચિંતવન કરવું. ૪૦ તેમાં આ સંસારરૂપ સમુદ્રનું ચિંતવન કરવું. तत्कर्मजनितं जन्मजरामरणवारिणा । पूर्ण मोहमहावर्तकामानिननीषणम् ॥ १ ॥
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૪
અધ્યાત્મ સાર,
आशामा निलापूर्ण कषायकल शोच्छनत् । सद्विकरूंपकलालचक्रं दधतमुतम् ॥ ४२ ॥ हृदिस्रोत सका बेला संपास कुरतिक्रमम् । प्रार्थनाव लसतानं दुःपूर विषयोदरम् ॥ ४३ ज्ञानपुर्दिनं व्याप विद्युत्पातोद्भवद्भयम् । कदा ग्रह कुशवेन हृदयोतकंपकारिणम् ॥ ४४ ॥ विविधव्याधिसंबंधमत्स्य कच्छपसंकुलम् । चिंतयेध्च जवांमोधिं चलदोषादिदुर्गमम् ॥ ४५ ॥
ભાવા—આ સંસારરૂપ સમુદ્ર કે જે તે જીવનાં કર્મથી ઉત્પન્ન થયેલા છે, જન્મ, જરા અને ચરણ રૂપ જળથી પરિપૂર્ણ છે, મેહરૂપી મેટા. આવક અને કામરૂપી વડવાનળથી ભયંકર છે. આશારૂપી મોટા પવનથી પૂર્ણ કષાયરૂપ કલશમાંથી ઊછળતા, અને ઊદ્ભૂત એવા નઠારા સકલ્પ રૂપે કલ્લેલના ચક્રને તે ધારણુ કરેછે. હૃદયના પ્રવાહ રૂપ વેલા-મર્યાદાના સ‘પાતથી તે દુષ્ટ છે. તેમાં પ્રાર્થનારૂપી વેલેાની પર’પરા છે, દુઃખે પૂરી શકાય એવા વિષયરૂપ તેના મધ્યમાગ છે. તે અજ્ઞાનરૂપી દુનિવાળા છે. આપત્તિરૂપ વિદ્યુતના પડવાથી તે ભયંકર છે. કદાચત રૂપ નઠારા પવન વડે તે હૃદયને કપાવનારો છે, વિવિધ જાતના વ્યાધિએના સબંધ રૂપ મત્સ્ય અને ચોથી તે આકુળ વ્યાકુળ છે, અને ચાલતા એવા દોષરૂપી પતથી તે દુઃખે, જઈ શકાય તેવા છે. એવા સ‘સારરૂપી સમુદ્રનું ચિંતવન કરવું. ૪૧,
૪૨-૪૩-૪૪-૪૫.
Page #449
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર. વિશેષાર્થ–સંસ્થાન નામના ચોથા ધર્મધ્યાનમાં આ સંસાર રૂપ સમુદ્રનું ચિંતવન કરવાનું છે. અહિં સંસારને સમુદ્રનું રૂપક આપી વર્ણન કરે છે. આ સંસારરૂપી સમુદ્ર જીવનાં કર્મોથી ઉત્પન્ન થયેલે છે, એટલે પૂર્વ કર્મ ભેગવવાને માટે જીવને આ સંસારમાં આવવું પડે છે. સમુદ્રમાં જેમ અગાધ જબ ભર્યું છે, તેમ આ સંસાર રૂપી સમુદ્રમાં જન્મ, જરા અને મરણ રૂપ જળ ભરેલું છે. એટલે જ્યાં સુધી જીવ સંસારમાં આવે છે, ત્યાં સુધી તેને જન્મ, જરા અને મરણ થયા કરે છે. જેમ સમુદ્રમાં આવર્ત (જલની ઘુમરી) થયા કરે છે, તેમ આ સંસારરૂપ સમુદ્રમાં મેહરૂપી મેટા આવત્ત થયા કરે છે. જેમ સમુદ્ર વડવાનળથી ભયંકર છે, તેમ આ સંસારરૂપી સમુદ્ર કામદેવરૂપ વડવાનળથી ભયંકર છે. સમુદ્ર જેમ પવને પૂરેલા, કળશમાંથી ઊછળતા અને ઊદ્ધત એવા કલેલનાં ચક્રને ધારણ કરે છે, તેમ આ સંસા૨ રૂપી સમુદ્ર આશા સ્પી પવને પૂરેલા અને કષાયરૂપી કળશમાંથી ઊછળતા, નઠારા સંકલ્પ રૂપ કલેલનાં ઉદ્ધત ચક્રને ધારણ કરે છે, જેમાં સમુદ્ર વેળ તટના પ્રવાહના પડવાથી ઊલ્લંઘન કરી શકાય નહીં તે છે, તેમ સંસારરૂપી સમુદ્ર હદયના મરથરૂપ વેળાતના પ્રવાહના પડવાથી ઊલ્લંઘન કરી શકાય નહીં તેવે છે. જેમ સમુદ્ર ઉપર વેલાઓની પરંપરા હોય છે, તેમ આ સંસાર રૂપ સમુદ્ર ઊપર પ્રાર્થનારૂપી વેલાઓ છે. જેમાં સમુદ્રને મધ્ય ભાગ દુખે પૂરી શકાય તે છે, તેમ આ સંસારરૂપ સમુદ્રને મ
ધ્ય ભાગ વિષયેથી દુખે પૂરી શકાય તેવે છે. જેમ સમુદ્રમાં દુઈિન હોય છે, તેમ સંસાર સમુદ્રમાં અજ્ઞાનરૂપી દુર્દિન હેય છે. જેમ સમુદ્રમાં વિદ્યુતપાત થવાથી ભય થાય છે, તેમ આ સંસાર
Page #450
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
સમુદ્રમાં વિપત્તિરૂપ વિદ્યુતપાત થવાથી ભય થાય છે. જેમ સમુદ્રમાં નઠારે પવન વાવાથી હૃદયને કંપાર થઈ જાય છે, તેમ આ સંસાર સમુદ્રમાં કદાગ્રહરૂપ નઠારે પવન વાવાથી હૃદયને કંપારો થઈ જાય છે. જેમાં સમુદ્ર માર્યો અને કાચબાઓથી આકુળ હેયછે, તેમ સંસાર સમુદ્ર વિવિધ પ્રકારના વ્યાધિઓના સંબંધ રૂપ મસ્યા અને કાચબાએથી આકુળ વ્યાકુળ છે, જેમાં સમુદ્ર વચમાં આવેલા પર્વત-ખડકોને લઈને દુર્ગમ છે, તેમ સંસાર સમુદ્ર મેટા દેષરૂપી પવત-ખડકેને લઈને દુર્ગમ છે. આવા સંસારરૂપ સમુદ્રનું ચિંતવન સંસ્થાન નામના ચોથા ધર્મધ્યાનમાં થાય છે. ૪૧-૪૨-૪૩-૪૪-૪૫ તે સંસારરૂપ સમુદ્રને તરવાને ચારિત્રરૂપ
નાવમાં બેસવું જોઈએ. तस्यसंत चरणोपायं सम्यक्तदृढबंधनम् । बहुशीलांगफनकं झाननिर्यामिकान्वितम् ॥४६॥ संवरास्ताश्रवच्छिद्रंगुप्तिगुप्तंसमंततः । आचारमंझपोद्दीप्तापवादोत्सर्गभूध्यम् ॥७॥ असंख्यैदुर्धरैयोधैर्युःमधृष्यं सदाशयैः। सद्योगरूपस्तंभाग्रन्यस्ताध्यात्मसितांशुकम् ॥१८॥ तपोनुकूलपवनोद्भूतसंवेगवेगतः ।। वैराग्यमार्गपतितं चारित्रं वहनं श्रिताः ॥४९॥ सदनावनाख्यमंजूषान्यस्त मञ्चित्तरत्नतः । यथाविघ्नेन गच्छति निर्वाणनगरे बुधाः ॥०॥
Page #451
--------------------------------------------------------------------------
________________
ધ્યાનધિકર.
૪૪૭
ભાવાર્થતે સંસારરૂપ સમુદ્રને તરવાના ઊપાયરૂપ ચારિ. ત્રરૂપી વહાણ છે. જે સમ્યકત્વરૂપ દ્રઢ બંધનવાળું છે, ઘણું શીલનાં અંગરૂપ તેના પાટીઆં છે. તે જ્ઞાનરૂપી ખલાસીથી યુક્ત છે. સંવરથી તેનાં આશ્રવરૂપ છિદ્ર પૂરાએલાં છે. ચારે તરફ તે પાંચ ગુણિએથી રક્ષિત છે. આચારરૂપી મંડપવડે અપવાદ અને ઉત્સર્ગ રૂપ તેની બે ભૂમિકાઓ પ્રદીપ્ત થયેલી છે. દુર્ધર એવા સદાશયરૂપ અસંખ્ય દ્વાએથી તે ઘર્ષણ કરી શકાય તેવું નથી. તેના સારા
ગરૂપ સ્તંભના અગ્રભાગે અધ્યાત્મરૂપી શ્વેત વાવટે મુકવામાં આવ્યો છે, તારૂપે અનુકૂળ પવનમાંથી ઉત્પન્ન થયેલ સવેગરૂપ વેગથી તે વૈરાગ્યરૂપ માગે ચડેલું છે, તેવા ચારિત્રરૂપ વહાણને આશ્રિત થયેલા પ્રાણ પુરૂષે સારી ભાવનારૂપ પેટીમાં શુભ ચિત્ત રૂપ રત્નને મુકી નિર્વિદને મોક્ષરૂપ નગરે પહોંચે છે. ૪૬-૪૭ ૪૮-૪૯૦૫૦
વિશેષાર્થ–ગ્રંથકાર પ્રથમ સંસારને સમુદ્રનું રૂપક આપી, હવે તેને તરવાને માટે ચારિત્રને વહાણુનું રૂપક આપી વર્ણવે છે. ચારિત્રરૂપી વહાણ તે સંસારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ છે. વહાણને જેમ દઢ બંધન હોય છે, તેમ ચારિત્રરૂપી વહાણને સમ્યત્વરૂપી દઢ બંધન છે. વહાણમાં જેમ ઘણું પાટીઆ હેય છે, તેમ ચારિત્રરૂપી વહાણને શીલનાં અઢાર હજાર અંગરૂપ પાટી હેય છે. જેમ વહાણને ચલાવનાર ખલાસી હોય છે, તેમ ચારિત્ર વહાણને જ્ઞાનરૂપ ખલાસી છે. જેમ વહાણનાં છિદ્ર બંધ કરવામાં આવે છે, તેમ ચારિત્રનાવનાં આશ્રવરૂપ છિદ્ર સવરથી બંધ કરવામાં આવે છે. વહાણ જેમ ચારે તરફ ગુપ્તથી રક્ષિત હોય છે, તેમ ચારિત્રનવ ચારે તરફ પંચગુપ્તિઓથી રક્ષિત છે. જેમ વહાણુમાં
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૮
અધ્યાત્મ સાર,
આગળ મડપ અને તેની બાજુ ઉપર બે ભૂમિકા (માળ) હેય છે, તેમ ચરિત્ર નાવમાં આચારરૂપ મંડપ છે, અને તેની ઉપર - અપવાદ અને ઉત્સર્ગરૂપ બે ભૂમિકામાં છે. જેમ વહાણ મજબૂત હાથ તે, અસંખ્ય દ્ધાએથી તેનું ઘર્ષણ થઈ શકતું નથી, તેમ ચારિત્રનાવ સદાશય (સારા આશય) રૂપ અસંખ્ય દ્ધાઓથી ઘર્ષણ કરી શકાય તેવું નથી. જેમ વહાણ ઊપર સ્તંભના અગ્રભાગે
શ્વેત વાવટે ચડાવેલ હોય છે, તેમ ચારિત્ર નાવ ઊપર સગારૂપ સ્તંભના અગ્રભાગે અધ્યાત્મરૂપ થત વાવટે ચડાવેલ છે. જેમ વહાણ અનુકૂળ પવનના વેગથી માર્ગે ચડેલું હોય છે, તેમ ચારિત્રનાવ તારૂપી અનુકૂળ પવનના સંવેગરૂપી વેગથી વૈરાગ્યમાર્ગે ચડેલું છે. જેમ વહાણમાં માણો પિતાની પેટીમાં રત્ન રાખી નિર્વિદને ધારેલ નગરે પહોંચે છે, તેમ પ્રાજ્ઞ પુરૂષે ચારિત્ર રૂપી નાવમાં બેસી સંભાવના રૂપ પેટીમાં શુભચિત્ત રૂપ રત્નને રાખી, મેક્ષરૂપ નગરે નિર્વિધને પહોંચે છે. ૪૬–૪૭––૪૮ ૪૯-૧૦ ચારિત્રરૂપ નાવના ખબર જાણી તેને લુંટવાને
કેણ આવે છે? यथा च मोहपाशे लब्धव्यतिकरे सति । संसारनाटकोच्छेदाशंकापंक्लेि मुहुः ॥ ५१ ॥ सज्जोकृतस्वीयनटे नावं पुर्बुद्धिनामिकाम् । श्रिते पुर्नीतिनौवदं रूढशेष नटाचित ॥ ५ ॥
आगच्छत्यथ धर्मेशनटौधे रणममपम् ।। तत्त्वचिंतादिनाराचसज्जाभूते समाश्रिते ॥ २३ ॥
Page #453
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકા
यो लग्ने र वेदो, सम्यग्दर्शनमं त्रिष्णाः । मिथ्यात्वां विविषमाः प्राप्यते चरमा दशा ॥ ५४ ॥
૪૪૯
ભાવાથને ચારિત્ર નાવના ખબર સાંભળી મેહરૂપી પી. પતિ કે જે આ સંસાર નાટકના ઉચ્છેદનાશ કારૂપ કાઢવથી વારવાર વ્યાસ છે. તે પોતાના સુભટાને સજજ કરી દુદ્ધિ નામની‘નાવિકા ઉપર બેસી દુનીતિ રૂપ નાવિકાએાના વૃદુ ઊપર આરૂઢ થયેલા બાકીના સુભટાને લઈ આવે છે. તે વખતે ધરૂપી રાજાના સુભટના સમૂહ તેની સામે રણમંડપમાં આવે છે, તે રાજા તત્વચિંતા વગેરે ખાણેાથી સજજ થયેલા સુભટા સાથે રાખે છે, પછી પરસ્પર તેમની વચ્ચે રણસંગ્રામ થતાં સમ્યગ્ દન રૂપ મંત્રી સામાવાળાના મિથ્યાત્વ રૂપી મંત્રીને છેલ્લી દશાએ પહોંચાડે છે. ૫૧-૫૨-૫૩-૫૪
વિશેષા—જેમ ચાંચીયા લેકે કેઈ વહાણુના ખખર સાંભળી તેને લુંટવાને આવે છે, તેમ મેહરૂપી પલ્લીપતિ ચારિત્ર નાવના ખબર સાંભળી તેને લુંટવાને આવે છે. જેમ વહાણુના લુટારા પલ્લીપતિ કાદવથી ખરડાએલા રહે છે, તેમ મેહરૂપી પલ્લીપતિ આ સ'સાર રૂપી નાટકોના ઉચ્છેદ થવાની શકા રૂપ કાદવથી ખરડાએલા રહે છે. વહાણના લુટારા પેાતાના સુભટાને વહાણુ ઉપર બેસારી સજજ કરી લાવે છે, અને ખાકીના સુભટને બીજા વહાણામાં સાથે રાખે છે. તેમ મેહરૂપી પદ્યોપતિ પેાતાના સુભદ્રાને તૈયાર કરી દુર્બુદ્ધિનામની નાવિકા ઉપર બેસી આવે છે, અને બાકીના સુભટાને દુનતિરૂપ નાવિકાના વૃ
૨૯
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૫૦
અધ્યાત્મ સાર.
ઉપર બેસારી સાથે લાવે છે. જેમ વહાણુ ઊપર આવેલા લુંટા રાઓને પાતાનુ વહાણુ ખચાવવાને ખીજે રાજા સામા થાય છે; અને પેતાના સુભટને માણેાથી સજજ થયેલા સાથે લાવે છે, તેમ ચારિત્ર નાવના બચાવ કરવાને ધર્મરૂપી રાજા પેાતાના સુભટાને લઇ, તેની સાથે રણભૂમિમાં આવે છે; તેના સુભટ તત્ત્વચિંતા રૂપી આણેાથી સજજ થયેલા છે, પછી માડુ અને ધર્મોની વચ્ચે યુદ્ધ થાય છે, જેમ રણુસ'ગ્રામ થતાં પરસ્પર મત્રીએનું યુદ્ધ થાય છે, તેમ ધર્મરૂપી રાજાના સમ્યગ્ દર્શન નામે મરી છે. તે મેહુ રાજાના મિથ્યાત્વ રૂપી મંત્રોને છેલ્લી દશાએ પહોંચાડે છે, એટલે તેના નાશ કરે છે. ૫૧-૫૨-૫૩-૫૪
માહરાજાના બાકીના સુભટાની ધર્મ રાજાના સુભટાએ કરેલી હાર.
लीलयैव निरुध्यंत कषायचरटा अपि । प्रशमादिमहायोधः शीलेन स्मरतस्करः ॥ ५५ ॥
ભાવાથ——પ્રશમ વગેરે મેાટા ચાદ્ધાએ કષાયરૂપી ચારેને પણ લીલામાત્રમાં અટકાવી દેછે; અને શીલ કામદેવરૂપી ચારને અટકાવે છે. ૫૫
વિશેષા—કષાય રૂપી ચેને પ્રથમ વગેરે ચૈદ્ધા અટકાવે છે, અને શીલ કામદેવ રૂપ ચારને અટકાવે છે. કહેવાના આશય એવા છે કે, જયાં પ્રશમ વગેરે ગુણા હોય, ત્યાં કાયે ટકી
Page #455
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર
૪૫૧
શક્તા નથી, અને જયાં શીલવંત હય, ત્યાં કામદેવ ટકી શક્તા નથી. ૫૫
हास्यादिषद्कदंटाकटंदं वैराग्यसेनया। નિદ્રાચી તાકાતે યુયોરિટિ ૬
ભાવાર્થ-હાસ્ય વગેરે છ લુંટારાના ટેળાને વૈરાગ્યની સેના મારે છે, અને શ્રતગ વગેરે સુભટે નિદ્રાદિકને મારે છે. ૫૬ ' વિશેષાર્થ-હાસ્ય, રતિ વગેરે છ લુંટારાઓને વૈરાગ્યની સેના મારે છે, એટલે જ્યાં વૈરાગ્ય વગેરે હોય, ત્યાં હાસ્યાદિ છે લુંટારાએ રહેતા નથી, અને શ્રુતગ વગેરે સુભટ નિદ્રાદિકને મારે છે, એટલે શ્રત–શાસ્ત્રને વેગ હોય તે, નિદ્રાદિ રહેતાં નથી. ૫૬.
भटाभ्यां धर्मशुक्लाच्यामारौजानिधौ जटौ । निग्रहेणेंजियाणां च जीयतेजागसंयमः ॥ ५७ ॥
ભાવાર્થ-ધર્મ અને શુકલ ધ્યાનરૂપ સુભટે આર્ત અને રિદ્ર ધ્યાનરૂપ સુભટને જીતે છે, અને ઇંદ્રિયને નિગ્રહ તત્કાળ અસંયમને જીતીલે છે. પ૭
વિશેષાર્થ—ધર્મ અને શુકલ ધ્યાનરૂપ સુભટે આર્ત તથા રિદ્ર ધ્યાનરૂપ સુભટને જીતે છે, એટલે ધર્મ તથા શુકલ ધ્યાન
ધ્યાવાથી આર્ત અને રદ્ર ધ્યાન નાશ પામી જાય છે. અને ઇદ્રિએને નિગ્રહ અસંયમને જીતીલે છે, એટલે ઈદ્રિયોને નિગ્રહ કરવાથી અસંયમ રહેતું નથી; પણ સંયમ રહે છે. પ૭
Page #456
--------------------------------------------------------------------------
________________
સાર
क्षयोपशमनचक्षुर्दर्शनावरणादमः । નપત્યશાતસૈન્યં જ પુણ્યોદ્યપરા ભાર્ || ૪ ||
ભાવાર્થ યે પથમ રૂપ સુભટ ચ શમાવરણ વગેરે સુલટાને મારે છે, અને પુણ્યાયનાં પરાક્રમી અશાતાનું સૈન્ય નાશ પામે છે, ૫૮
વિશેષા—ક્ષયે પશમરૂપ સુલટ ચક્ષુ શનાર્દિક સુલટાને મારે છે, એટલે જ્યારે ક્ષાપશમ પ્રાપ્ત થાય છે, ત્યારે ચક્ષુ - નાવરણીય, પ્રમુખ નાશ પામે છે. અને પુણ્યાયનાં પરાક્રમથી અશાતાનુ સૈન્ય નાશ પામે છે, એટલે પુછ્યાય થાય છે, ત્યારે અશ્પતા રહેતી નથી. ૫૮
છેવટે ધર્મરાજા માહરાજાને મારે છે.
सहधे कागजेंद्रे | रागकेसरिणा तथा । सुतेन मोहनूपोऽपि धर्मपेन हन्यते ॥ ५७ ॥
ભાવા—દ્વેષરૂપી ગજેન્દ્ર અને રાગકેશરી પુત્ર સાથે માહરાજાને પણ ધર્મરાજા હણી નાંખે છે. ૫૯
વિશેષા—છેવટે માહુરાજાને તેના દ્વેષરૂપી ગજેંદ્ર અને રાગ, કેશરીરૂપ પુત્ર સાથે ધર્મરાજા મારે છે, એટલે ધર્મરાજાના વિજય થાય છે. જ્યાં ધ રાજાનુ' પ્રખળ હાય, ત્યાં રાગ, દ્વેષ અને માહુ રહેતા નથી. ૫૯
Page #457
--------------------------------------------------------------------------
________________
ધ્યામાયિકાર તે પછી ચારિત્રથી સાપુરૂષ પાણી
મૃતાર્થ થાય છે. ततः प्राप्तमहानंदा धर्मजूपप्रसादतः। यथा कृतार्या भाषेत सांधवो व्यबहारिणः ॥ ६ ॥
ભાવાર્થતેમ થયા પછી ધર્મરાજાના કારણો જેમને મહાન આનંદ પ્રાપ્ત થયા છે, એવા સાધુરૂપી વ્યાપારીએ કૃતાર્થ થાય છે. ૬
'વિશેષાંથી તેમ થયા પછી એટલે જ્યારે ધર્માએ મેહજાને માર્યો, ત્યારે ધર્મરાજાના પ્રસાદથી જે મે માહીતિ - નંદ પ્રાપ્ત થયો છે, એવા સાધુરૂપ વ્યાપારીએ કૃતાર્થ થાય છે. એટલે જેમ વહાણવટી વેપારીઓ કઈ રાજાની સહાયથી લુંટારાએનેશ થતાં કૃતાર્થ થાય છે તેમ ધર્મશાળાના પ્રવાહી સાધુરૂપ વ્યાપારીઓ આનંદ પાબી બર્થ થાય છે. ૨૦
ધર્મધ્યાન કરનારા પછી શું
ચિંતવવું જોઈએ ? विचितवत्तथा सर्व धर्मध्वनिनिधी ईगन्यपि न्यस्तममात पलंगमे । ६१॥
ભાવા–ધર્મધ્યાન ઉપર જેની બુદ્ધિ અરેપિત થઈ છે, એવા પુરૂષે આગમને વિષે એના જેવા બીજા અને સમૂહ આ રેપિત કરેલ છે, તે અને સાથીરિત 'શિવ છે
Page #458
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ–ધર્મધ્યાન ઉપર જેની બુદ્ધિ લાગેલી છે, એવા પુરૂષે બીજા એના જેવા આગમને વિષે રહેલા પદાર્થોનું ચિંતવન કરવું. ૬૧
ધર્મધ્યાનને ધ્યાતા કેવો હોવો જોઈએ?
मनसथेंद्रियाणां च जयाद्यो निर्विकारधीः । धर्मध्यानस्य स ध्याता शांतो दांतः प्रकीर्तितः ॥ ६॥
ભાવાર્થ–મન અને ઇન્દ્રિયને જય કરવાથી જે નિર્વિકાર બુદ્ધિવાળે, શાંત, અને દાંત છે, તે ધર્મધ્યાનને ધ્યાતા કહેલે છે. દર
વિશેષાર્થ—ધર્મધ્યાનને ધ્યાતા પુરૂષ મન અને ઇન્દ્રિયને જય કરવાથી નિર્વિકારી બુદ્ધિવાળો હોય છે, એટલે જ્યારે મન અને ઇન્દ્રિયનો જય થાય છે, ત્યારે બુદ્ધિ નિર્વિકારી બને છે. તેમ વળી તે પુરૂષ શાંત અને ઇન્દ્રિયનું દમન કરનારે હોય છે. દર
જે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ પારદર્શનીઓ કહે છે, તે
બધું તેમાં ઘટે છે.
परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लकणम् । घटते ह्यत्र तत्सर्वे तथा चेदं व्यवस्थितम् ॥ ६३ ॥
Page #459
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
૪૫૫
ભાવાર્થ અન્યદર્શીનીઓએ પણ જે સ્થિતપ્રન પુરૂષનુ લક્ષણ કહેલુ છે. તે સવ અહિ ઘટે છે, અને કરેલી છે. ૬૩
અહિં તેની વ્યવસ્થા
વિશેષા—જે અન્યદર્શનીએએ સ્થિતપ્રજ્ઞ પુરૂષનું લક્ષણ પેાતાના આગમમાં કહેલ છે, તે સ અહિં ઘટેછે, અને તેની વ્ય વસ્થા અહિં કરેલી છે. ૬૩
સ્થિતપ્રજ્ઞ કાને કહેવા ? તે કૃષ્ણે ગીતામાં અર્જુનને કહેલ છે.
प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् । ग्रात्मन्येवात्मसंतुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ ६४ ॥
ભાવાથ—હે અર્જુન ! જે પુરૂષ જ્યારે સર્વ મનોગત એવા કામને છેડી છે, અને પેાતાના આત્માને વિષે સંતુષ્ટ રહેછે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૬૪
- વિશેષા—કૃષ્ણ અર્જુનને કહેછે. હે અર્જુન ! જ્યારે પુરૂષ પેાતાના મનની અંદર રહેલા મનારથાને છેડી દે, અર્થાત્ નિષ્કામ વૃત્તિએ રહે, અને પોતાના આત્માને વિષેજ સંતુષ્ટ થઈને રહે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૬૪
दुखेष्वनुविग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागनयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ।। ६५ ।।
Page #460
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાર.
માવા ખામાં જેનું મન ઉદ્વેગન પામે, સુખમાં જે નિસ્પૃહ રહે. અને રાગ, ભય અને દુધ જેના નાશ પાંગે, તે સ્થિતપ્રજ્ઞ મુનિ કહેવાય છે. ૬૫
વિષથી મુનિ સ્થિતપ્રજ્ઞ કરવાય છે, તેનુ'મમઃખા માં ઉદ્વેગ વાળુ` રહે છે. તે હંમેશાં સુખમાં નિઃસ્પૃહ રહે છે, એટલે દુઃખમાં ઉદ્ગગ અને સુખમાં પૃષ્ઠા તેને હતી નથી, સુબ તેનામાં રાગ, ભય અને ક્રોધ હાતાં નથી. ૬૫
यः सर्वत्रानभिस्नेहस्तवात्माप्पा शुक्लाशुभम् । नाभिनदति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। ६६ ।।
ભાષા — ક્ષશ સ્નેહ રાખે નહીં, અને જે ગુણ કે અશુભ પ્રાપ્ત કરી, તે પર ખુશી થાય નહીં, તેમ દ્વેષ કરે નહીં, તેની અદ્ધિ સ્થિત કહેવાય છે. ૬૬
વિષા
જેને સત્ર સ્નેહ હેત્ત્તા નથી, એટલે જીઇ ર જેની આસક્તિ હાતી નથી. તેમ જે શુભ્ર મેળવીને હુ પદ્મની, અને અશુભ મેળવીને નાખુશ થાય નહીં, તેની પ્રજ્ઞા સ્થિત છે, બનંલે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દર
यदा संहस्ते चाणं क्रूर्मोगानीव सर्वशः। इंद्रियाणींद्रियार्थेभ्यस्तस्य मज्ञान सिंहला | ६७ ॥
ભાવા—દાઓ જેમ પોતાનાં મ ોને રીતેસ"કાચે, તેમ જ્યારે જે દ્રિય વિરેશ્માથી સકારો, ત્યારે તેની પ્રજ્ઞાસ્થિત કહેલી છે. ૬૭
Page #461
--------------------------------------------------------------------------
________________
મરચાનાયિકાર. કોટાથે-જેમષ્ઠ મા શીશામે સર્વ પાસે સંકે છે, તેમજયારે ડ્યુમિ પિલાળી ઇતિમે વિચારી સંસ્કાય, એટલે વિષયેથી નિવૃત્ત અરે, પારે છે રિયલ લાઇફ વાય છે. ૬૭ સિદ્ધને જે સ્વભાવ તેજ સાધકની ગ્યતા છે.
शांतो दांतो लोदी गात्मारामतया स्थितः । सिषस्य हि स्वनावो यः व साधनयोग्यता।। ६८ ॥
ભાવાર્થ-શાંત, દાંત, અને એવા આત્મારામાં રહેલે જે સિને સ્વભાવ છે, તેજ સાધકની ચેમ્યતા છે. ૬૮
વિદોષાર્થી–સિધને સ્વભાવ શાંત એટલે શાંતિવાળ, દાંત એટલે ઇદ્ધિને દમન કરનારે, અને આત્મારામ પણ રહેલો છે. એટલે પિતાના આત્માની અંદરજ આરામ પામી રહેલે છે, આવે જે સિદ્ધને સ્વભાવ તેજ સાધકની ચગ્યતા છે. એટલે જ્યારે એ સ્વભાવ પ્રાપ્ત થાય, ત્યારે સાધક ધ્યાનની ચાલા પ્રાપ્ત કરી શકે છે. તેથી ઊપર કહેલ સ્વભાવ પ્રાપ્ત કર જોઈએ. ૬૮
pકલ યાનના સ્થાના થઇ શકે છે ध्यातायमेव शुरूस्यामसत्तः पादयोध्यो। पूर्वचिद योग्ययोगीष मेचली 'परयोत्तपोवा का
ભાવાર્થ શુકલ યાજના બે પથામાં આવતા અમર હાઈ પૂર્વવર ની હોય, અથવા અગી પણ કેવી છે હાલા પછી, બાકીના બે પાયાને વાલા થાય છે. ૨૯
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૫૮
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–શુકલ ધ્યાનના બે પાયાને ધ્યાતા પુરૂષ જે પ્રમાદ રહિત હેય તે, તે પૂર્વ ધર યેગી ગણાય છે. અથવા અગી પણ કેવળ પણે હેવા પછી બાકીના બે પાયાને ધ્યાતા થાય છે. ૬૯ ધ્યાનને ઉપરમ થાય તેપણ, અનિત્યતા
વગેરે ભાવના ભાવવી. अनित्यत्वाद्यनुप्रेक्षा ध्यानस्योपरमेऽपि हि । जावयेन्नित्यमत्रांतः प्राणा ध्यानस्य ताखतु ॥ ७० ॥ ભાવાર્થધ્યાનને ઊપરમ થાય તે પણ,નિત્યે અનિત્યાદિ ભાવના ભાવવી. કારણકે, તે ભાવના ધ્યાના પ્રાણરૂપ છે. ૭૦
વિશેષાર્થ–ધ્યાનને ઉપરમ થાય, એટલે જ્યારે ધ્યાન વિ. રામ કરવામાં આવે, ત્યારે પણ અનિત્યતા વગેરે બાર ભાવનાઓ ભાવવી. તે ભાવનાઓ ધ્યાનનાં પ્રાણરૂપ છે, એટલે ધ્યાનનું જીવન છે. જે ભાવનાઓ ભાવવામાં ન આવે તે ધ્યાન કરી શકાતું નથી. ૭૦
ધ્યાનના સંબંધમાં ત્રણ લેશ્યાઓ કહે છે. तोत्रादिनेदनाजः स्युर्खेश्यास्तिस्र श्होत्तरा। लिंगान्यत्रागमश्रद्धा विनयः सर्गुणस्तुतिः ॥७१॥
ભાવાર્થ—અહિં ઉત્તરકાળે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એવી ત્રણ લેશ્યાઓ થાય છે, આગમ ઉપર શ્રદ્ધા, વિનય અને સગુણની સ્તુતિ કરવી, એ તેમનાં લિંગે છે. ૭૧
Page #463
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
૪૫૯
વિશેષા—અહિં ઊત્તર કાળે એટલે એ ધર્મ ધ્યાનને ઉત્તર કાળે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એવી ત્રણ લેશ્યાએ થાય છે, તે લેશ્યાનાં ત્રણ લિંગ-ચિન્હા છે. શાસ્ત્ર ઊપર શ્રદ્ધા વિનય અને સદ્ગુણ્ણાની સ્તુતિ કરવી તે ત્રણ લેશ્યાના એ ત્રણ ગુણા છે. ૭૧
ધર્મ ધ્યાન કરનારને પુણ્યાનુબંધી સ્વર્ગનું ફળ માપ્ત થાય છે.
शीलसंयमयुक्तस्य ध्यायतो धर्ममुतमम् । स्वर्गप्राप्तिफल प्राहुः प्रौढपुण्यानुबंधनम् ॥ ७२ ॥ se
ભાવ —શીલ તથા સ યમથી યુકત થઇ, ધર્મ ધ્યાન કરનારાને પ્રૌઢ એવા પુણ્યને અનુબંધ કરનાર સ્વર્ગની પ્રાપ્તિ થવારૂપ ફળ મળે છે, એમ કહે છે. ૭ર
વિશેષા——શીલ તથા સયમથી યુક્ત થઈ ધર્મધ્યાન કરનારને પ્રાઢ પુણ્યાનુબંધી એવુ સ્વર્ગ પ્રાપ્તિનુ' ફળ પ્રાપ્ત થાયછે. એટલે શીલ પાળી તથા સંયમને ધારણ કરી, ધર્મ ધ્યાન કરનારા મુનિને પુણ્યાનુખ ધી એવુ સ્વર્ગ પ્રાપ્તિનુ ફળ મળે છે. ૭૨
શુકલ ધ્યાનનું સ્વરૂપ.
ध्यायेच्छुक्लमथ कांतिमृदुत्वाजीवमुक्तिनिः ।
मनो धृत्वा व्यपनीयमनोजितः ॥ ७३ ॥
Page #464
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
અણધાર્થ છાસ્થ પણે પતિબા મનને જીતી શકે અરમાને વિષે વારણ કરી, ક્ષમા, કોમ્બળતા અને જીવનકુઇત પણ થઇ શુકલ ખાધ ઘણું ૭૩ . .
વિશે ધાથ–શુકલધ્યાન ધ્યાવામાં કેવીરીતે વર્તવું એઈએ? એ ગ્રંથકાર આશ્લેકથી દર્શાવે છે. છદ્મસ્થ પણામાં રહેલા શુકલધ્યાન ધરતાં પ્રથમ મનને આત્માને વિષે લડી લેલે બને રાગ દ્વેષને જીતી વશ કરવું કે, જેથી તે મન આત્માને વિષે સ્થિર રહી શકે. વળી શુક્લ ધ્યાન શ્વાતી વખતે ત્રણ ગુણે ધારણ કરવા. પ્રથમ ક્ષમા રાખવો, બીજો ગુણ કમળતા રાખવી, અમે ત્રીજો ગુણ જીવનમુકત થવું એ ત્રણ ગુણોથી શુક્લ પાન કરી શકાય છે. ૭૩
શુકલ થાની ચાર પ્રકાર માંહેલા પ્રથમ પ્રકારનું
સ્વરૂપ सवितर्क सविचारं सपृथक्त्वं तदादिभम् । નાનાનાઝિર્ત સારા વિસ્તાર માં બધા अर्थव्यंजनयोगानां विचारोऽन्योन्यसंकामः। पृथक्त्व व्यपर्यायगुणमंतरमतिः मुमः॥ ५ त्रियोगयोगिनः साधोर्वितर्काचन्वितं ह्यदः । ईषचलत्तरंगाब्धेः दीनानावदशानिनम् ॥ ७६ ॥
ભાવાર્થ–સવિતર્ક, સિદિલ્હાર, કત્વ બ પ ક ધ્યાનને પહેલે પ્રકાર છે. એટલે પહેલા જ છે. તે વિવિધ પ્રકારના
Page #465
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર
૧
નાતે આથિત છે, તેમાં વિ પૂર્વક શાસ્ત્ર પ્રશ્ન છે, એ વ્ય જનતા યાગને પરસ્પર સ ક્રમવાળે તેમાં વિચાર છે, તે દ્રશ્ય પર્યાય શુશુની અંતર ગતિનું પૃથક્પશુ છે, એવી રીતે સુનિત સવિચાર અને સપૃથકત એવું તે પ્રથમ શુકલ ધ્યાન મન, વચન અને કાયાના ચેગવાળા મુતિને પ્રાપ્ત થાય છે. તે વિતક વગેરેથી મુક્ત હોવાથી જેના તરંગા જરા ચળાયમાન થયેલા એવા સમુદ્રના ક્ષાભના અભાવની દશા જેવુ તે ધ્યાન છે. ૭-૫-૭૬
વિશેષા—શુકલ ધ્યાનના પહેલા પાયા સવિતર્ક, વિચાર, સપૃથકત્વ છે. તે ધ્યાનમાં વિવિધ પ્રકારના નયને આશ્રિને શાસ્ત્રના વિતર્કો કરવામાં આવે છે; તેથી તે સવિતર્ક છે. અ તથા વ્યંજ નાના યાગના પરસ્પર સંક્રમ થવાના વિચાર કરવામાં આવે છે, તેથી તે સવિચાર છે. અને દ્રવ્યપર્યાય તથા ખીજા ગુણાના અંત૨ની ભિન્નતા જોવામાં આવે છે; તેથી તે સપૃથકત્વ છે. મન, વચન અને કાયાના ચેાગવાળા મુનિને વિતર્કોઢિ સહિત તે ધ્યાન પ્રામ થાય છે. જેના તરંગે જરા ચળાયમાન છે,એવા સમુદ્રની ક્ષેાભના ભાવવાળી જેવી દશા હાય, તેવી દશા આ ધ્યાનની છે. ૭૪ ૫-૭૬
શુકલ યાનના બીજા પાયાનું સ્વરૂપ
एकत्वेन वितर्केण विचारेण च संयुतम् । નાતત્ત્વ તીવાન, દ્વિતીય સ્નેપચ॥ હઽ.|| ભાવા—એકત્વ વિતર્ક વિચાર નામે શુકલ ધ્યાનના બીજો પ્રકાર—પાયા છે. એક પર્યાયવાળા તે પાચેા પવન વગરના દીવા જેવુ ધ્યાન છે. ૭૭
Page #466
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સા
વિશેષા—–એકત્વ વિતર્ક વિચાર નામે શુકલ ધ્યાનના બીજો પાયા છે, તે ધ્યાનમાં એકજ પર્યાય છે, અને તેની સ્થિતિ પવન વગરના દીવાના જેવી સ્થિર છે. ૭૭
૪૬૨
શુકલ યાનના ત્રીજા પાયાનુ
સ્વરૂપ
सूक्ष्म क्रियानिवृत्ताख्यं तृतीयं तु जिनस्य तत् । अरुांगयोगश्च रुद्धयोगे यस्य च ॥ ७८ ॥
ભાવા—સૂક્ષ્મ ક્રિયા નિવૃત્ત નામે શુકલ ધ્યાનને ત્રીજો પાયે છે, તે કેવળીને હાય છે, તેમાં આદરકાય ચાગને અર્ધું રૂધ વામાં આવે છે, અને મન તથા વચન એ બે ચેગને સર્વરીતે રૂધવામાં આવે છે. ૭૮
વિશેષા—સૂક્ષ્મ ક્રિયા નિવૃત્ત નામે શુકલ ધ્યાનના ત્રીજે પાચા છે. એ ધ્યાન કેવળ નેજ હાઇ શકે છે. ખીજાને હાઈ શકતુ નથી. તે ધ્યાનમાં ભાદરકાવ યાગને અધ રીતે રૂ ંધવામાં આવે છે, અને મન તથા વચન એ એ ચેગને પૂરી રીતે રૂધવામાં આવે છે. અર્થાત્ સૂક્ષ્મ ક્રિયા નિવૃત્ત નામના શુકલ ધ્યાનમાં મનાયેાગ અને વચન ચેગ પૂરા, અને કાળયાગ અધૌ રૂંધવામાં આવે છે. ૭૮
ચતુવિધ શુકલ ધ્યાનનાં ચારે પાયાના ફળ.
एतच्चतुर्विधं शुक्लध्यानमंत्र प्रयोः फलम् । પ્રાથયો: મુરલો ાતિ સ્યયોનુ મદ્દોચઃ ॥ !! SU
Page #467
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
ભાવાર્થ-એ ચાર પ્રકારનાં શુકલ ધ્યાનના પહેલા બે પાયાનું ફળ સ્વર્ગલેકની પ્રાપ્તિ છે, અને છેલ્લા બે પાયાનું ફળ મેક્ષ છે ૭૯ ' વિશેષાર્થ–શુકલ ધ્યાનના પહેલા બે પાયાનું ફળ વર્ગ લેકની પ્રાપ્તિ છે. એટલે શુકલ ધ્યાનના પહેલા બે પાયાનું ધ્યાન ધરતાં કાળ કરે તે, સ્વંગલાક મળે છે, અને છેલ્લા બે પાયાનું ફળ મેક્ષ છે. એટલે છેલ્લા બે પાયાનું ધ્યાન ધરતાં કાળ થાય તે, મેક્ષની પ્રાપ્તિ થાય છે. છ
શુકલ ધ્યાન ઊપરામ થયા પછી શું કરવું? શ્રાવાવાચસંસારનુવંજવસંતતી. अर्थे विपरिणामं वानुपश्येच्चुक्तविश्रमे ।। ७०॥
ભાવાર્થ-શુકલ ધ્યાનને ઉપરમ થતાં આવને નાશ, સંસારના અનુભવ, સંસારની પરંપરા અને પદાર્થને વિષે આ માને વિપરિણામ જોવે. ૮૦
વિશેષાથ-જ્યારે શુકલ ધ્યાન વિરામ પામે છે, ત્યારે આશ્રવને નાશ, સંસારને અનુભવ, સંસારની પરંપરા અને અન્ય પદાથને વિષે આત્માનો વિપરિણામ-વિપરીત પરિણામ જેવાં એટલે તે સંબંધી વિચાર કરવા ૮૦ શુકલ ધ્યાનનાચારે પાયામાંલેશ્યાની પ્રવૃત્તિ કેવી રીતે છે?
द्वयोः शुद्ध तृतीये च लेश्या सा परमा मता । चतुर्थशु नेदस्तु लेश्यातीतः प्रकीर्तितः ॥ १ ॥
Page #468
--------------------------------------------------------------------------
________________
મધ્યમ સાર.
લાવાય—શુકલ ધ્યાનના પહેલા બે પામાં શુકલ, લેશ્યા અને ત્રોકના પાયામાં ઊત્કૃષ્ટ એવી શુકલ લેશ્યા અને રોથા પાયા વેશ્યાથી અતીત છે, એટલે તેમાં લેશ્યા જ થતી નથી. ૮૧
વિશેષા—શુકલ ધ્યાનના ચાર પાયા છે. તેમાં પહેલાખે પાયામાં શુકલ લેયા અનેં ત્રીજા પાયામાં ઊત્કૃષ્ટ શુકલ લૈશ્યા થાય, અને ચોથા પાયામાં કેાઇ જાતની લેક્ષ્ચા ઊપન્ન થર્ડીજ નથી. ૮૧.
શુકલ યાનવાળાનાં ચિન્હા.
लिंगं निर्मायोंगस्य शुध्यानवतोऽवधः । संमोहो विवेकश्च व्युत्सर्गथा निधीयतेः ।। ८२ ।।
ભાવાથ—નિમલ સેગવાળા શુકલ ધ્યાનવાળાનાં અહિંસા, અસંમેાહ, વિવેક અને ત્યાગ બુદ્ધિ રૂપ ચિન્હ કહેલાં છે. ૮૨
*।
વિશેષા—શુક્ર ધ્યાનવાળા પુરૂષને ચેગ નિર્મળ હોયછે. તેનામાં હિ'સક બુદ્ધિ હાતી નથી. તેનામાં સમાહ હાતેા નથી. તેનામાં વિવેક અને ત્યાગ કરવાની બુદ્ધિ હાયછે, આ શુકલ ધ્યાનવાળાનાં ચિન્હા છે. એટલે જે શુકલ ધ્યાન કરનારા હાય, તે નિં×ળ ચેાગવાલા, અહિંસક, મેહુરહિત, વિવેકી અને ત્યાગી હોય છે. ૮૨
શુ લખ્યાની પુરૂષ કેમ છે ?
धापयः कंपते न बिजेति च । संमोहान सूक्ष्मार्थे मायास्वपि न मुह्यति ॥ ८३ ॥
Page #469
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
૪૫ विवेकात्सर्वसंयोगाजिनमात्मानमोक्षते। देहोपकरणासंगो व्युत्सर्गाज्जायते मुनिः ॥ ७॥
ભાવાથ–શુકલ ધ્યાની મુનિ અબંધને લઈને ઉપસર્ગોથી કપાતું નથી, અને હીતે નથી. સમેહના અભાવને લઈને સૂક્ષ્મ અર્થમાં અને માયામાં મોહ પામતું નથી. વિવેકને લઈને પિતાના આત્માને સર્વ સંગથી ભિન્ન જુએ છે. અને વ્યુત્સર્ગને લઈને દેહ તથા ઊપકરણમાં આસક્તિ વગરને રહે છે. ૮૩-૮૪
વિશેષાર્થ–શુકલધ્યાની પુરૂષની અંદર અબંધ, અસં. મહ, વિવેક અને વ્યુત્સર્ગ એ ચાર ગુણે ઉન્ન થાય છે, તે અબંધ એટલે કેઈ જાતના બંધના અભાવને લઈને ઉપસર્ગોથી કંપતું નથી, તેમજ ભય પામતું નથી. બીજા અસંમેહ એટલે મેહના અભાવને લઈને તે સૂક્ષમ અર્થમાં અને માયામાં મુંઝાતું નથી, ત્રીજા વિવેક ગુણને લઈને પિતાને આત્મા સર્વ પ્રકારના સમયેગથી ભિન્ન છે–જુદ છે, એમ તે માને છે, અને ચેથા વ્યુત્સર્ગ એટલે ત્યાગના ગુણને લઈને તે દેહ તથા સર્વ ઉપકરણમાં આ સતિ વગરને થાય છે. ૮૩-૮૪ આ ધ્યાનને કેમ જાણવાથી પુરૂષ સંપૂર્ણ અધ્યા
ત્મને વેત્તા થાય છે.
एतद् ध्यानक्रमं शुद्धं मत्वा जगवदाझ्या । यः कुर्यादेतदन्यासं संपूर्णाध्यात्मविदलवेत् ॥ ५ ॥
-
૩૦
Page #470
--------------------------------------------------------------------------
________________
ધ્યાનસ્તુત્યધિકાર.
૪૬૭
अधिकार १७ मो..
ध्यानस्तुत्य धिकार.
કેવું ધ્યાન સેવવું?
यत्र गच्छति परं परिपाकं पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशमुखबोधमयं तद्ध्यानमेव भवनाशि नजध्वम् ॥१॥
ભાવાર્થ-જે ધ્યાન પરમ પરિપાકને પામતાં ઈંદ્રનું પદ પણ તૃણવત્ લાગે છે, તેવા સ્વપ્રકાશક, સુખરૂપ, બેધમય અને સંસારને નાશ કરનારા ધ્યાનનું સેવન કરો. ૧
વિશેષાર્થ–સેળમાં અધિકારમાં ધ્યાનનું સ્વરૂપ કહી, હવે આ ધ્યાન સ્તુતિ નામના સત્તરમા અધિકારને આરંભ કરે છે. આ અધિકારમાં ધ્યાનની સ્તુતિ કરવામાં આવી છે. જ્યારે આત્માના સ્વરૂપને નિશ્ચય કરવામાં આવે, તે પહેલાં ધ્યાન જાણવાની આવશ્યક્તા છે. કારણ કે, ધ્યાન કરવાની વસ્તુ આત્મસ્વરૂપ છે, તેથી પ્રથમ ગ્રંથકાર આ શ્લોકથી ધ્યાનનું સેવન કરવાની સૂચના કર છે. જેમને આત્મસ્વરૂપને નિશ્ચય કરે છે, તેમણે પ્રથમ ક્યાનનું સેવન કરવું જોઈએ. તે ધ્યાન કેવું હોવું જોઈએ? જ્યારે તે
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૬૮
અધ્યાત્મ સાર,
ધ્યાન પરિપાક અવસ્થાને પામે, એટલે ધ્યાન કરવાનું સંપૂર્ણ જ્ઞાન થાય, ત્યારે તે ધ્યાતાને એવી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે કે, જેથી તેને ઈંદ્રપદ પણ તૃણવત્ લાગે છે. તેમ વળી એ ધ્યાન સ્વ પ્રકાશક છે, એટલે સ્વ સ્વરૂપને દર્શાવનારૂં છે, તે સાથે સુખબેધમય છે. આવું ધ્યાન આ સંસારના જન્મ-મરણને નાશ કરનારું છે. આ ધ્યાનનું સર્વદા સેવન કરવું જોઈએ, જેથી મનુષ્યને પિતાને આ ત્યસ્વરૂપને નિશ્ચય થાય છે. ૧ તે ધ્યાની પુરૂષ તૃપ્તિ પામી પરીવાર રાગને
પામતો નથી.
आतुरैरपि जडैरपि साक्षात् सुत्यजा हि विषया न तु रागः। ध्यानवांस्तु परमद्य निदर्शी तृप्तिमाप्य न तमृच्छति जूयः ॥शा
ભાવાર્થ આતુર અને જડ એવા પુરૂષને સાક્ષાત્ વિષયે ત્યજવા સહેલા છે, પણ રાગ ત્યજ સહેલું નથી; પણ જે ધ્યાની પુરૂષ છે, તે ઊત્કૃષ્ટપણે પરમાત્માનું દર્શન કરનાર છે, તેથી તે તૃપ્તિને પામી ફરીવાર રાગને પામતે નથી. ૨
વિશેષાર્થ–આ જગતમાં જે પુરૂષે આતુર અને જડ જેવાં છે, તે પુરૂષે પણ સાક્ષાત વિષયને સહેલાઈથી ત્યજી શકે છે, પણ તેઓને રાગ ત્યજી દે રહેલે નથી. અર્થાત્ વિષયેને ત્યાગ થઈ શકે, પણ રાગને ત્યાગ થવો મુશ્કેલ છે. પણ જે ઊત્કૃષ્ટ પણે ધ્યાન, કરનારે છે, તે રાગને એવી રીતે ત્યજીવે છે, કે જેથી ફરીવાર
Page #472
--------------------------------------------------------------------------
________________
ધ્યાનસ્તુત્યધિકાર.
૪૩૯
તેને રાગની પ્રાપ્તિ થતી નથી. એટલે તેનામાં રાગની ઈચ્છા ઉર્દૂભવતી નથી. તેનું શું કારણુ છે? તે દર્શાવે છે. તે ધ્યાની પુરૂષ પરમાત્માનું દન કરી શકેછે. જ્યારે પરમાત્માનું દર્શન થયું, એટલે તેનામાં તૃપ્તિ થઈ આવેછે. એ તૃપ્તિને લઇને તેને પુનઃ રાગ કરવાની ઈચ્છા થતી નથી. કારણ કે, રાગ અતૃપ્ત પુરૂષમાં જ પ્રવેશ કરેછે. ૨
ધ્યાની પુરૂષને જાગ્રત અને સુષુપ્તિ અવસ્થા કયારે થાયછે ?
या निशा सकलभूतगणानां ध्यानिनो दिनमहोत्सव एषः । यत्र जाग्रति च तेऽभिनिविष्टा ध्यानिनो जवति तत्र सुषुप्तिः ॥ ३ ॥
ભાવા—સર્વ પ્રાણીઓની જે રાત્રિ છે, તે ધ્યાની પુરૂષને દિવસના મહાત્સવ છે, અને તે વિષયના આવેશવાળાં પ્રાણી જેમાં જાગે છે, તે ઘ્યાની પુરૂષને સુષુપ્તિ અવસ્થા છે. ૩
વિષેષા—સવ પ્રાણીઓની જે રાત્રિ છે, તે ધ્યાની પુરૂષને વિસના મહેાત્સવ છે. એટલે જયારે સર્વ પ્રાણીઓ નિશામાં નિદ્રા તથા પ્રમાદમાં પડી રહે છે, તે વખતે ધ્યાની પુરૂષ જાગે છે. અને વિષયના આવેશવાળાં પ્રાણીઓ જેમાં જાગે છે, તે ધ્યાની પુરૂષને સુષુપ્તિ અવસ્થા છે. એટલે જ્યારે સસારી જીવ વિષય સેવન કરવામાં પ્રવર્તે છે, તે વખતે ધ્યાની પુરૂષ સુષુપ્તિ અવસ્થામાં
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૭૦
અધ્યાત્મ સાર.
રહે છે, અર્થાત સંસારી જીની પ્રવૃત્તિ તે ધ્યાનીની નિવૃત્તિ, અને તેમની નિવૃત્તિ એ ધ્યાનની પ્રવૃત્તિ છે. ૩
પરમાર્થનું મૂળ કારણ ધ્યાનજ છે. संप्लुतोदक इवांधुजनानां सर्वतः सकलकर्मफलानाम् । सिधिरस्ति खलु यत्र तउच्चैानमेव परमार्थनिदानम्॥३॥
ભાવાર્થ-જેમ કુવાના જળની સિદ્ધિ તેની આવકના ઝરણમાં છે, તેમ સકળ કર્મોના ફળની સિદ્ધિ જેમાં ઉચે પ્રકારે રહેલી છે, એવું ધ્યાન જ પરમાર્થનું મૂળ કારણ છે. ૪ ' વિશેષાર્થ–આ જગમાં પ્રાણી જેટલાં કર્મો કરે છે, તે સર્વ કર્મનાં ફળની સિદ્ધિ ધ્યાનમાં રહેલી છે, એટલે બધી જાતનાં કર્મો ધ્યાન કરવાથી સફળ થાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે, કવાના બધા પાણીની સિદ્ધિ તેની અંદર જળની આવકની નીક ઉપર રહેલી છે, તેમ કર્મ ફળની સિદ્ધિ ધ્યાન ઉપર રહેલી છે. જળની આવકની નકે બંધ થાય તે, કુવામાં જળ મળતું નથી; તેમ જે ધ્યાન ન હોય તે સત્કર્મ ગમે તેટલાં કરે, તે પણ તેનું ફળ પ્રાપ્ત થતું નથી. ૪ ધ્યાની પુરૂષ આત્મામાં લીન થાય છે, તેને
થી તે કષાયોથી બંધાતા નથી. बध्यते नहि कषायसमुत्यैानसैनमितनूपनमद्भिः। अत्यनिष्ठविषयैरपि मुखैानवानिनृतमात्मनि बीनः॥५॥
Page #474
--------------------------------------------------------------------------
________________
ધ્યાનસ્તુત્યધિકાર
- ૪ળી
ભાવાર્થ–આત્માને વિષે અત્યંત લીન થયેલે ધ્યાની પુરૂષ જેમણે રાજાઓને નમાવ્યા છે, એવા કષાયમાંથી ઉત્પન્ન થયેલા માનસિક અતિ અનિષ્ટ વિષયેથી અને દુખાથી બંધાતું નથી. ૫
વિશેષાર્થ આ જગતમાં જીવને બંધન કરનાર વિષ અને દુઃખે છે, તેઓ ચાર કષાયમાંથી ઉત્પન્ન થાય છે, અને તે એવા બળવાન છે કે, જેઓ રાજાને પણ નમાવી દે છે, અને મનમાંથી ઊત્પન્ન થાય છે. એવા અતિ અનિષ્ટ વિષયે અને દુઃખે ધ્યાની પુરૂષને બાંધી શક્તા નથી. અર્થાત્ ધ્યાની પુરૂષ તેવા વિષયેથી અને દુખેથી બંધાતું નથી. કારણ કે, તે આત્માને વિષે અત્યંત લીન થયેલ છે. ૫
જ્યાં સુધી નાસ્તિક ભાવ પ્રગટ થયે ન હોય,
ત્યાંસુધી એ ધ્યાન મેક્ષને આપનારું છે. स्पष्ठष्ठसुखसंभृतमिष्ठं ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् । नास्तिकस्तु निहतो यदि नस्यादेवमादिनयवाङ्मयदंगात् ॥६॥
ભાવાર્થ જે પ્રથમ નાયરૂપ શાસ્ત્રના દંડથી હણુઈને નાસ્તિક થયે ન હોય તે, તેને પ્રગટ સુખથી ભરપૂર, અને મોક્ષના સુખથી મોટું એવું ધ્યાન થાઓ. ૬
વિશેષાર્થ-જયારે પુરૂષ નયવાદવાળા ઈતર શાસ્ત્રરૂપી દંડથી હણાઈને નાસ્તિક બની જાય છે, ત્યારે તેને ધ્યાન થઈ શકતા નથી, તેથી ગ્રંથકાર કહે છે કે, જે પુરૂષ એ ગુંચવણુવાળાં અસ
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૨
*
અધ્યાત્મ સાર
ભણી અથવા સાંભળી નાસ્તિક ન થયું હોય તે, તેને ધ્યાનની પ્રાપ્તિ થાઓ. કારણ કે, તે ધ્યાન સ્પષ્ટ રીતે જોવામાં આવતાં સુખથી ભરપૂર છે, અને મેક્ષનાં સુખને આપનારૂં છે. ૬. ધ્યાનથી અંધકાર ભેદ પામી આત્મતિને
પ્રગટ કરનારનું રહસ્ય પ્રકાશી રહે છે. यत्र नार्कविधुतारकदीपज्योतिषां प्रसरतामवकाशः । ध्यानजिन्नतमसामुदितात्मज्योतिषां तदपि नाति रहस्यम् ॥७॥
ભાવાર્થ—જ્યાં પ્રસરતા એવા સૂર્ય, ચંદ્ર, તારા, અને ટીવાની તિને અવકાશ રહેતું નથી, ત્યાં પણ ધ્યાનથી અંધકારને ભેદ કરનારા અને આત્મતિને ઉદિત કરનારાઓનું રહસ્ય પ્રકાશે છે. ૭.
વિશેષાર્થ– ધ્યાનથી અંધકારને ભેદ કરનારા એવા ઊદય પામેલા આત્મતિનું રહસ્ય એવી રીતે પ્રકાશી નીકળે છે કે જેમાં સૂર્ય, ચંદ્ર, તારા અને દીવાના પતિને અવકાશ મળતું નથી. અર્થાત્ સૂર્યાદિકના તેજથી પણ આત્મતિ વધારે તેજસ્વી છે. ૭
ધ્યાન એ ખરેખર મિત્ર છે.
योजयत्यमितकालवियुक्तां प्रेयसी शमरति त्वरितं यत् । ध्यानमित्रमिदमेव मतं नः किं परैर्जगति कृत्रिममित्रैः॥॥
Page #476
--------------------------------------------------------------------------
________________
ધ્યાનતુત્યધિકાર
૪૭૭ ભાવાર્થ-જે અપરિમાણ કાળથી વિમુક્ત થયેલી શમરતિરૂપ અતિ પ્રિય સ્ત્રીને ત્વરાથી મેળવી આપે છે, તે આ ધ્યાનરૂપી મિત્ર અમારે માનવા ચગ્ય છે. જગતમાં બીજા કૃત્રિમ મિત્રે શા કામના છે.? ૮
વિશેષાર્થ–આ જગતમાં ખરે મિત્ર તે કહેવાય છે કે, જે પિતાને પ્રિય વસ્તુને મેળવી આપે છે, અથવા પ્રિય સ્ત્રીને મેળવી આપે છે. આ વાત ધ્યાન ઉપર ઘટે છે. ધ્યાન એ ખરેખર મિત્ર છે કે જે ઘણુ કાળથી વિયેગ પામેલ શમ રતિરૂપ પ્રિયાને મેળવી આપે છે, અર્થાત્ ધ્યાનને ધારણ કરવાથી, શમ ઊપર રતિ-પ્રીતિ થાય છે. તે સિવાય જગતમાં જે કૃત્રિમ મિત્ર છે, તે શા કામના છે? માટે ધ્યાનરૂપી મિત્રની જ મિત્રી કરવી એગ્ય છે. ૮ .
આત્મા ધ્યાનરૂપ મંદિરમાં રહી સુખ મેળવે છે. वारितस्मरबलातपचारे शीलशीतलसुगंधिनिवेशः । नच्छ्रितमशमतल्पनिविष्ठो ध्यानधानि बनते सुखमात्मा।ए॥
ભાવાર્થ-શીલરૂપી શીતલ અને સુગધી નિવેશથી કામદેવના બળરૂપ તડકાને સંચાર જેમાં અટકાવે છે, એવા ધ્યાનરૂપી મંદિરમાં પ્રશમરૂપ ઊંચી શય્યા પર બેઠેલે આત્મા સુખ મેળવે છે. ૯
વિશેષાર્થ–ગ્રંથકાર આ કથી ધ્યાનને મંદિરનું રૂપક આપે છે. જેમ કોઈ પુરૂષ શીતળ અને સુગંધી નિવેશથી તડકા વગરના ગૃહમાં ઊંચી શય્યા ઉપર સુવે તે, તે ઊત્તમ સુખ
Page #477
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
મેળવે છે. તેવી રીતે આત્મા વાનરૂપી ધામમાં બેસી સુખને પ્રાપ્ત કરે છે. તે ધ્યાનરૂપી મંદિરમાં કામદેવના બળરૂપ તડકાને સંચાર થતું નથી, અને તેમાં શીળરૂપી શીતળ અને સુગંધી નિવેશ રહેલા છે. વળી તેની અંદર પ્રશમરૂપ ઉચી શગ્યા આવેલી છે. કહેવાને આશય એ છે કે, આત્મા જ્યારે ધ્યાનને પ્રાપ્ત કરે છે, ત્યારે તેને કામદેવનું બળ નડી શકતું નથી. તેનામાં શીળને ગુણ ફુરે છે, અને પ્રશમ ગુણની તેને પ્રાપ્તિ થાય છે. ૯
ધ્યાનરૂપી મંદિરમાં આત્માની અતિથિ પૂજા થાય છે. शीलविष्ठरदमादकपीठे पातिहार्यशमतामधुपर्कैः । ध्यानधाम्नि जवति स्फुटमात्माहूतपूतपरमातिथिपूजा ॥१॥
ભાવાર્થ–ધ્યાનરૂપી મંદિરને વિષે શીળરૂપી આસન, દમરૂપી જળને બાજઠ, તથા પ્રાતિહાર્ય અને શમતા રૂપ મધુપર્ક વડે આત્માની આ મંત્રથી પવિત્ર એવી અતિથિ પૂજા થાય છે. ૧૦ - વિશેષાર્થ–જેમ કેઈ અતિથિ ઘેર આવે ત્યારે તેની આ સન, જળપીઠ, અને મધુપર્ક વગેરેથી પૂજા થાય છે, તેમ આત્મા
જ્યારે ધ્યાનરૂપી ઘરમાં આવે, ત્યારે તેની પણ અતિથિપૂજા થાયછે. તેને શીળરૂપી આસન આપવામાં આવે છે. ઇન્દ્રિયને દમન કરવારૂપ જળપીઠ તથા પ્રાતિહાર્ય આપવામાં આવે છે; અને શસતારૂપ મધુપર્ક દેવામાં આવે છે, અને તેની તે અતિથિપૂજા, આ મંત્રથી પવિત્ર અને ઉત્કૃષ્ટ હોય છે. કહેવાને આશય એ છે કે, આત્મા જે ધ્યાનારૂઢ થાય છે કે, તેનામાં શીળ, દમ અને શમતાના ગુણે પ્રાપ્ત થાય છે. ૧૦
Page #478
--------------------------------------------------------------------------
________________
ધ્યાનસ્તુત્યધિકાર.
૪૭૫ આત્મા અને પરમાત્માને માટે જે વિવાદ છે, તે ભેદ બુદ્ધિથી થયેલ છે. તેને ધ્યાન વડે સંધિ
થાય છે.
आत्मनो हि परमात्मनि योऽभूनेंदबुद्धिकृत एव विवादः।। ध्यानसंधिकदमुं व्यपनीय द्रागभेदमनयोर्वितनोति ॥११॥
ભાવાર્થ–આત્માને પરમાત્માને વિષે જે વિવાદ છે તે ભેદ બુદ્ધિથી કરેલ છે. તે ધ્યાનરૂપી સંધિ કરનાર એ વિવાદને દૂર કરી, એ આત્મા અને પરમાત્માને ભેદ તત્કાળ દૂર કરી બતાવે છે. ૧૧
વિશેષાર્થ કેટલાએક આત્મા અને પરમાત્મામાં વિવાદ કરે છે એટલે તેમને જુદા જુદા માનવાને વાત કરે છે, તે તેમને વિવાદ ભેદબુદ્ધિથી થાય છે, એટલે આત્મા અને પરમાત્મામાં ભેદ માનવાથી થાય છે. પરંતુ જેઓ ધ્યાન રૂપી સંધિ કરે છે, એટલે ધ્યાન કરી, તે આત્મા અને પરમાત્માની વચ્ચે સંધિ કરાવે છે, તેથી આત્મા અને પરમાત્માની વચ્ચેના ભેદને દૂર કરી નાંખે છે. અર્થાત જેનામાં ધ્યાન કસ્તાને ગુણ હોય છે તેને આત્મા અને પરમાત્માને ભેદ રહેતું નથી. તે બંનેને એકજ રૂપે માને છે. ૧૧
ખરું અમૃત ધ્યાનમાં રહેલું છે. चामृतं विभृते फणिोके कक्षयिण्यपि विधौ त्रिदिवेवा । काप्सरोरतिमतां त्रिदशानां ध्यान एव तदिदं बुधसेव्यम्॥१॥
Page #479
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-વિષથી ભરેલા સર્પલેકમાં અમૃત ક્યાંથી હોય? નિત્ય ક્ષય પામનારા ચંદ્રમાં પણ અમૃત કયાંથી હોય? અથવા અસરાની પ્રીતિ વાળા દેવતાઓના સ્વર્ગને વિષે અમૃત કયાંથી હોય? પણ દેવતાઓને સેવવા ગ્ય એવું અમૃતને ધ્યાનમાં રહેલું છે. ૧૨
વિશેષાર્થ—અમૃતને રહેવાનાં ત્રણ સ્થળે છે. સર્ષક, ચંદ્ર અને વર્ગ, સર્પલેક વિષથી ભરેલું છે, તેથી તેમાં અમૃત કયાંથી હોય? ચંદ્ર કે જે ક્ષય પામનારે છે. તેમાં અમૃત કયાંથી? હોય તેમ અપસરાઓની પ્રીતિવાળા દેવતાઓના વર્ગમાં પણ અમૃત કયાંથી હોય ?ખરૂં અમૃતને ધ્યાનમાં જ છે. જે અમૃત બુધ એટલે વિદ્વાને અથવા દેવતાઓને સેવવા ગ્ય છે, અથૉત્ ધ્યાન ધરવાથી પરમાત્મ સ્વરૂપ ખરા અમૃતને સ્વાદ આપે છે. ૧૨
દયાનીને ધ્યાનમાં કઈ અદ્ભુત રસને આનંદ
આપે છે.
गोस्तनेषु च सितासु सुधायां नापिं नापि वनिताधरबिने। तरसं कमपि वेत्ति मनस्वी
ध्यानसनवधृतौ प्रयते यः ॥१३॥ ભાવાર્થ—જે પુરૂષ ધ્યાનથી ઉત્પન્ન થયેલ જૈને વિષે પ્રખ્યાત થાય છે, તે મનસ્વી પુરૂષ એવા કઈ રસને જાણે છે કે, તે
Page #480
--------------------------------------------------------------------------
________________
ધ્યાનસ્તુત્યધિકાર.
SC)
રસ ગાયના સ્તનમાં, સાકરમાં, અમૃતમાં અને સ્ત્રીના અધરબિંબમાં મળતું નથી. ૧૩.
વિશેષાર્થ-જે પુરૂષ ધ્યાનમાં પ્રસિદ્ધ થાય છે, એટલે ધ્યાનને જાણે છે, તે પુરૂષ શ્રેષ્ઠ મનવાળે બને છે, અને કેઈ અડ્ડભુત રસને જાણે છે, જે રસ ગાયના સ્તનમાં, સાકરમાં, અમૃતમાં અને સ્ત્રીના હેઠમાં તે નથી, અર્થાત્ શ્વાન કરવાથી કે એ અદ્દભુત રસ પ્રાપ્ત થાય છે કે, જે રસ ગાયના સ્તન વગેરેમાં હેતે નથી. ૧૩
ઉપસંહાર કરે છે.
इत्यवेत्य मनसा परिपकध्यानसजवफले गरिमाणम् । તત્ર થ તિરેન કુંતિ ગૌપામૃતમારા પાર થી શ્વા
ભાવાર્થ–આ પ્રમાણે પરિપકવ ધ્યાનની પ્રાપ્તિના ફળમાં ગરવ છે, એમ મનવડે જાણું, તે ધ્યાનમાં જે પુરૂષની પ્રીતિ થાય છે, તે પ્રઢ ધામથી ભરેલા પુરૂષને યશલક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૧૪
વિશેષાર્થ–ઉપર પ્રમાણે પરિપકવ ધ્યાનના ફળની મહત્તા મનવડે જણ, તે ધ્યાન ઊપર પ્રીતિ કરવી. તેમ કરવાથી તે પુરૂષ ઐઢ ધામ-તેજથી ભરપૂર થાય છે, એટલે તેનામાં પ્રઢ આત્મ
Page #481
--------------------------------------------------------------------------
________________
४४७४
અધ્યાત્મ સાર.
જોતિ પ્રગટ થાય છે. જેમાં આત્મતિ પ્રગટ થાય છે, એવા ધ્યાનને વિષે જેની પ્રીતિ છે, તેવા પુરૂષને ચશલક્ષ્મી પ્રાપ્ત થાય छ, यत्तीय 'यशश्री । अपातानु नाम सूय युछे. १४
इति सप्तदशः ध्यानस्तुत्यधिकारः ।
MCESOURCES
CAREERCELLEGEKELETED
इतिश्री महामहोपाध्याय श्रीयशोविजयगणि विरचिते अध्यात्मसार प्रकरणे
पंचमः परिच्छेदः॥
Page #482
--------------------------------------------------------------------------
________________
अथ षष्टः प्रबंधः
आत्मनिश्वयाधिकारः
:
ધ્યાન ગુણ પ્રાપ્ત કર્યો પછી આત્મજ્ઞાનને માટે પ્રયત્ન કરવા જોઇએ.
आत्मध्यानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् । आत्मज्ञानाय तन्नित्यं यत्नः कार्यो महात्मनां ॥ १ ॥ ભાવાર્થ આત્મધ્યાનનું ફળ ધ્યાન છે, અને આત્મજ્ઞાન મુક્તિ આપનારૂં છે, તેથી માહાત્મા પુરૂષે આત્મજ્ઞાનને માટે પ્રયત્ન કરવા જોઈએ. ૧
વિશેષા ધ્યાનનું મૂળ આત્મધ્યાન છે, એટલે ધ્યાન ધરવાથી આત્માનું ધ્યાન થઇ શકે છે. અને તેથી આત્માનું જ્ઞાન થાય છે, જે આત્મજ્ઞાન મુક્તિને આપનારૂ છે. તેથી મહાત્મા પુ રૂપે આત્મજ્ઞાન મેળવવાને માટે યત્ન કરવા જોઇએ. ૧
Page #483
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
આત્મા જાણ્યા પછી જ્ઞાતન્ય બાકી રહેતું નથી.
ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ २ ॥
૪૮૦
ભાવા—આત્મા જાણ્યા પછી ફરીવાર જાવાનું કાંઇ માકી રહેતું નથી. અને આત્મા જાણ્યા ન હેાય, અને ખીજું જ્ઞાન હાય તે તે જ્ઞાન નિરથ ક છે. ૨
વિશેષા --જે આત્મસ્વરૂપ યથારીતે જાણુવામાં આન્યુ, તેા પછી બીજું કાંઈ જાણવાનુ` માકી રહેતુ' નથી. એટલે જેશું આત્મા જાણ્યા, તેણે સવ જાણેલુ છે, જ્યાં સુધી આત્માને જાણ્યે નથી, ત્યાંસુધી જે જ્ઞાન હોય તેા તે નિરક સમજવું. અર્થાત્ આ ત્મજ્ઞાન સિવાય જ્ઞાન નકામુ છે, માટે અવશ્ય આત્મજ્ઞાન મેળવવુ જોઇએ. ૨
નવતત્ત્વાનું જ્ઞાન પણ આત્મજ્ઞાનને માટેજ છે.
नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये । नाजीवीदयो जावाः स्वनेदप्रतियोगिनः ॥ ३ ॥
ભાવા—નવતત્ત્વાનુ પણ જ્ઞાન આત્માની પ્રસિદ્ધિને મા2 છે, એટલે આત્મ જ્ઞાનને માટેજ છે; જેથી અજીવ વગેરે ભાવપદાર્થો છે, તે પાતાના ભેદના પ્રતિ ચેાગી-પ્રતિકૂળ છે, એટલે તે આત્મજ્ઞાનમાં સમાઈ જાય છે. ૩
Page #484
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
• વિશેષાર્થજીવ, અજીવ વગેરે નવતાનું જ્ઞાન પણ આત્મજ્ઞાનને માટે છે, એટલે તે જાણવું તે આત્મજ્ઞાનનું પ્રજન છે, અને અજીવ વગેરે પદાર્થો પણ આત્મજ્ઞાનમાં સમાય છે. ૩ આત્માને અને પરને અભેદ સ્વભાવથી કે
ઉપદેશથી કઈ જાણી શકે છે. હાર્ભિપાતો_જૂના સંgોડ િરી • निसर्गाउपदेशाद्वा वेत्ति भेदं तु कश्चन ॥४॥
ભાવાર્થ આત્મા અને પારને અભેદ સાંભળે અનુભવ્યું અને પરિચિત કર્યો હોય, તે પણ સ્વભાવથી અથવા ઉપદેશથી કેઇકજ તેને ભેદ જાણે છે. ૪ -
વિશેષાર્થ–આત્મા અને પર એટલે આત્મા અને પરમાત્માને અભેદ છે, એ સાંભળવામાં આવ્યું હોય, અનુભવવામાં આવ્યું હોય, કે પરિચયમાં આવ્યું હોય, પણ તેને ભેદ કાંતે સ્વભાવથી અથવા ઉપદેશથી કોઈના જાણવામાં આવે છે. એટલે પૂર્વપુણ્યના ગે રવભાવથી તે જાણી શકાય છે અથવા કેઈ મહાભાના ઉપદેશથી જાણી શકાય છે, તે શિવાય જાણી શકાતું નથી.૪ ઐક્યતા અને ભિન્નતાથી આત્માનું ધ્યાન હિતકારી છે.
तेदेकत्वपृथक्त्वान्यामात्मध्यानं हितावहम् । वृथेवानिनिविष्टानामन्यथा धीविडंबना ॥५॥
Page #485
--------------------------------------------------------------------------
________________
જ૮૨ - અધ્યાત્મ સાર.
ભાવાર્થ_એક્યતા અને પૃથક્તાથી આત્માનું ધ્યાન હિતકરી છે, અને તેથી જુદી રીતે આગ્રહ રાખનારા પુરૂષની જે બુદ્ધિ છે, તે વૃથા વિડંબના રૂપ છે. ૫
વિશેષાર્થ_એક્યતા અને ભિન્નતાથી આત્માનું ધ્યાન હિતકારી છે, એટલે આત્માનું એકત્વ પણ માનવું, અને પૃથક્ત પણ માનવું, અને તેમ માની ને આત્માનું ધ્યાન કરવું, તે હિતકારી છે, જેઓ તે સિવાય પિતાની બુદ્ધિ બીજી રીતે ચલાવે છે, એટલે એકાંતે આત્માને એક અથવા ભિન્ન માને છે, તેઓની તે બુદ્ધિ વૃથા વિડંબનારૂપ છે. ૫
જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણેથી પ્રતિપાદિત
સ્વભાવસ્થ આત્મા એકજ છે.
___ एक एव हि तत्रात्मा स्वनावसमवस्थितः ।
ज्ञानदर्शनचारित्रलक्षणप्रतिपादितः ॥६॥
ભાવાર્થ-તેમાં સ્વભાવમાં રહેલ આત્મા એકજ છે. અને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણેથી પ્રતિપાદિત થયેલ છે. ૬
વિશેષાર્થ જે આત્મા પિતાના આત્મિક સ્વભાવ પણે હેલ છે, તે એકજ છે. તેમાં કેઈ જાતને ભેદ માનવાને નથી. અને જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણેથી તેનું પ્રતિપાદન કરેલ છે. ૬
Page #486
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચચાધિકાર ૪૮૩ આત્મા અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રની
વચ્ચે ભેદ નથી. प्रनानैमल्यशक्तीनां यथा रत्नान जिन्नता । ज्ञानदर्शनचारित्रलक्षणानां तथात्मनः ॥ ७॥
ભાવાર્થ—જેમ કાંતિ અને નિર્મળતાની શક્તિને રત્નથી ભિશતા નથી, તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણેને આત્માથી ભિકાતા નથી. ૭.
વિશેષાર્થ—નની અંદર કાંતિ અને નિર્મળતાની જે શક્તિઓ રહેલ છે, તે રત્નથી જુદી નથી તેવી રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણો આત્માથી જુદાં નથી. તે એજ્જ છે. ૭ આત્મા અને લક્ષણેની ભિન્નતા વ્યવહારથી છે,
- નિશ્ચયથી નથી, ઝીલ્મનો લપિનાં ર વ્યવહાિિજત્રતા षष्टयादिव्यपदेशेन मन्यते नतु निश्चयः ॥ ॥ ભાવાર્થ-આત્મા અને લક્ષણેની નિશાતા વ્યવહારથી, અને તે છઠ્ઠી વગેરે વિભક્તિના વ્યપદેશથી મનાય છે, પણ નિશ્ચચથી ભિન્નતા નથી. ૮
વિશેષાર્થ આત્મા અને લક્ષણેની ભિન્નતા વ્યવહારની અપક્ષાએ છે, એટલે આત્મા અને તેનાં લક્ષણે અથવા આત્મા અને
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૮૪
અધ્યાત્મ સાર.
જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં લક્ષણાની ભિન્નતા વ્યવહારથી છે અને છઠ્ઠી વિગેરે વિભક્તિના બ્યપદેશથી મનાય છે, પણ નિશ્ચયર્થ તે ભિન્નતા મનાતી નથી. ૮
આત્મા અને ગુણેાના ભેદની વાત દૃષ્ટાંતથી સમજાવે છે.
घटस्यरूपमित्यत्र यथाने दो विकटपजः । आत्मनथ गुणानां च तथा भेदो न तात्विकः ॥ ए ॥
"
ભાવાથ ઘડાનુ રૂપ ' એ ભેદ જેમ વિકલ્પથી છે, તેમ આત્મા અને ગુણાના ભેદ વિકલ્પથી છે, તાત્વિક નથી. હું
વિશેષાઆત્મા અને તેના જે ગુણા છે, તે વસ્તુતાયે અભિન્ન છે. છતાં વિપથી તેના ભેદ માનવામાં આવે છે. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ ઘડાનુ’રૂપ છે,તેમાં ઘડા અને રૂપ વસ્તુતાયે એક છે, પણ ઘડા અને રૂપ એમ જે ભેદ માનવામાં આવે છે, તે વિકલ્પથી છે.
૯
॥ ૨ ॥ .
આત્માનું શુદ્ધરૂપ નિશ્ર્ચયથીજ અનુભવાય છે. शुद्धं यदात्मनो रूपं निश्चयेनानुभूयते । व्यवहारो भिदाधारानुजावयति तत्परम् ભાવા—જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, તે નિશ્ર્ચયથી અનુભવાય છે, અને વ્યવહાર ભેદદ્વારા તેથી પર એવા રૂપને અનુભવ કરાવે છે. ૧૦
Page #488
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
૪૮૫ * વિશેષાર્થ—જે આત્માનું શુદ્ધસ્વરૂપ છે, તેનિશ્ચયથી અનુ ભવાય છે, એટલે નિશ્ચય નયથી આત્મ સ્વરૂપને અનુભવ થાય છે, વ્યવહારથી થતું નથી. વ્યવહાર તે ભેદદ્વારા આત્માથી પર એના શરીર વિગેરેને અનુભવ કરાવે છે. ૧૦.
વસ્તુતાએ ગુણનું રૂપ આત્માથી જુદુ નથી
वस्तुतस्तु गुणानां तपं न स्वात्मनः पृथग् । आत्मा स्यादन्यथानात्मज्ञानाद्यपि जम्नवेत् ॥११॥
ભાવાર્થ–વસ્તુતાએ ગુણનું જે રૂપ છે, તે આત્માથી જુદું નથી. જો તે જુદું હોય તે, આત્મા અનાત્મા થાય છે, અને જ્ઞાનાદિ પણ જડ થાય છે. ૧૧
વિશેષાર્થ-વસુતાએ ગુણનું રૂપ આત્માથી જુદું નથી, એટલે આત્મા અને તેના ગુણનું એકજ રૂપ છે. જે ગુણનું રૂપ જુદુ હોય તે, આત્મા અનાત્મા થાય એટલે આત્મા આત્મારૂપેજ રહે નહીં, અને જે આત્માના ગુણરૂપ જ્ઞાનાદિ છે, તે જડરૂપ છે.૧૧
સર્વ આત્માઓની ઐક્યતા સામાન્યપણે ચૈતન્ય છે.
चैतन्यपरसामान्या सर्वेषामेकतात्मनाम् । निश्चिता कर्मजनितो नेदः पुनरुपप्लवः ॥१५॥
Page #489
--------------------------------------------------------------------------
________________
*ટર
અધ્યાત્મ સાર.
ભાવા—સર્વ આત્માની એકયતા સામાન્યપણે ચૈત માં છે, એમ નિશ્ચય કરેલા છે, અને કર્માંથી ઉત્પન્ન થયેલા ભેદ છે, તે વિટમના રૂપ છે. ૧૨
વિશેષાથ ચૈતન્યરૂપે સર્વ આત્માએ એક છે. એટલે સામાન્યપણે સર્વ આત્મામાં એકજ ચૈતન્યધમ રહેલે છે અને જે આત્માના જુદા જુદા ભેદ જોવામાં આવે છે, તે કને લઈને છે, કોઈ આત્મા સુખી, કેાઈ દુઃખી અને કાઇ સામાન્ય સ્થિતિ ભાગવે છે, તે કર્મનાં ફળને અનુસરીને છે, એવા ભેદ મા નવા એ વિડંબના રૂપ છે. ૧૨
તે વિષે વ્યવહાર નચ ધઢાવી વિશેષ કહેછે.
मन्यते व्यवहारस्तु भूतग्रामा दिनेदतः । जन्मादेव व्यवस्थातो मिथो नानात्वमात्मनाम् ॥ १३॥
ભાવા—ભૂતગ્રામ-જીવસમૂહ વગેરેના ભેથી અને જન્મ પ્રમુખની વ્યવસ્થાથી આત્માઓનુ· પરસ્પર નાનાપણ વ્યવહારનયથી મનાય છે. ૧૩
વિશેષા—આત્માનુ... નાનાપણુ' મુખ્ય બે પ્રકારે છે. એક જીવ સમૂહથી, અને બીજુ જન્માદિક અવસ્થાથી. જે જે બુદ્ધી જુદી જાતના જીવે જોવામાં આવેછે, તે જીવસમૂહથી છે, અને જન્મ પછી ખાળ, ચાવન અને વૃદ્ધપણાથી જે ભેદ લેવામાં આવે છે, તે જન્માર્દિકની અવસ્થાથી છે. પણ આત્માનુ` નાનાપણું થ વહારનયથા છે, નિશ્ચયનયથી નથી. ૧૩
Page #490
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકારઃ
૪૮૭ નિશ્ચયનયથી, જીવસમૂહ વિષે શું છે ? नचैतनिश्चये युक्तं जूतग्रामो यतोऽखिलः। नामकमेप्रकृतिजः स्वनावो नात्मनः पुनः ॥१४॥
ભાવાર્થ—જે આ બધે જીવસમૂહ છે, તે નામ કર્મની પ્રકૃતિથી થયેલ છે. તે આત્માનો સ્વભાવ નથી. અને નિશ્ચયનયમાં એ વાત ઘટતી નથી. ૧૪
વિશેષાર્થ...આ જગતમાં જે બધે જીવ-સમૂહ છે, તે નામકર્મની પ્રકૃતિથી થયેલ છે, એટલે નામકર્મને લઈને તેમના ભેદ જોવામાં આવે છે. આત્માને એ સ્વભાવ નથી, પણ વિભાવ છે. અને નિશ્ચયનયમાં એ વાત ઘટતી નથી. વ્યવહારનયમાં ઘટે છે. ૧૪
જન્માદિ અવસ્થામાં કેવી રીતે ભેદ મનાય છે? जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो नेदः स्यादात्मन्यविकारिणि ॥ १५ ॥
ભાવાર્થ –જે જન્માદિક અવસ્થા છે, તે કઈ કર્મને નિયમિત પરિણામ છે. પરંતુ અવિકારી એવા આત્માને વિષે કર્મને કરેલે ભેદ થતું નથી. ૧૫
વિશેષાર્થ-જીવને જે જન્માદિક, બાળ, યવન, વૃદ્ધ વગેરે અવસ્થા થાય છે, અથવા અમુક નિમાં જન્મ થાય છે, તે
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૮૮
અધ્યાત્મ સા
ક્રમનાં પરિણામ છે. અને તે કાઁના કરેલા ભેદ આત્માને વિષે થતા નથી. કારણ, આત્મા અવિકારી છે, જે અવિકારી હાય, તેમાં ભે થઈ શક્તાજ નથી. ૧૫
આત્માને વિષે કર્માએ કરેલી વિકૃતિને માનનારા પુરૂષા આ સંસારસાગરમાં ભમ્યા કરેછે.
आरोग्य केवलं कर्मकृतां विकृतिमात्मनि । भ्रमति भ्रष्ट विज्ञाना जीमे संसारसागरे ।। १६ ।।
ભાવા—કેવળ કર્માએ કરેલી વિકૃતિ આત્માને વિષે આ રાપિત કરી, જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા લેાકેા આ ભયકર સ‘સાર સાગરમાં ભસ્યા કરે છે. ૧૬
વિષેષા—જે લેાકા કર્મીએ કરેલી વિકૃતિને આત્માને વિષે આરાપે છે, એટલે આત્મા નિવિ કારી છે, છતાં તેને વિકારી માને છે, તેવા જ્ઞાનભ્રષ્ટ લેકે આ ભય કર સ`સારસાગરને વિષે લમ્યા કરે છે; એટલે વારવાર જન્મ-મરણ પામ્યા કરે છે, તે મુક્તિને પામી શકતા નથી. ૧૬
મૂર્ખ માણસ કકૃત ભેદને આત્માને વિષે માને છે.
उपाधिभेदजं नेदं वी (वे ) तज्ञः स्फटिकेयथा । तथा कर्मकृतं नेदमात्मन्येवा निमन्यते ॥ १७ ॥
Page #492
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
૪૮૯ ભાવાર્થ—જેમ મૂર્ખ માણસ સ્ફટિકમશિને વિષે ઉપધિના ભેદથી થયેલા ભેદને સાચે ભેદ માને છે, તેમ તે કર્મથી થચેલા ભેદને આત્માને વિષે માને છે. ૧૭
વિશેષાર્થ–જે આત્મા નિર્વિકારી અને દહિત છે, તેને મૂર્ખ માણસ કર્મના ભેદને લઈને તેને ભેદ માને છે, તે ઉપર દષ્ટાંત આપે છે. સ્ફટિકમણિ સ્વભાવે શુદ્ધ છે, પણ ઉપાધિના ભેદને લઈને એટલે બીજા રંગનાં પ્રતિબિંબ પડવાને લઈને, તે સ્ફટિકમાં ભેદ લાગે છે. તેવા ભેદને સાચે ભેદ માને તે ભૂખે છે. તેવીજ રીતે આત્મા અભેદ છે, છતાં મૂર્ખ માણસ કર્મના ભેદને આત્માને વિષે આરેપિત કરે છે. ૧૭ જે આત્માને વિરૂપ માને છે, તેઓ શાસનાં
વચનને લેપ કરે છે. उपाधिःकर्मजो नास्ति व्यवहारात्स्वकर्मणः । इत्यागमवचो लुप्तमात्मवैरूप्यवादिना ॥१०॥
ભાવાર્થ-જે આત્માને વિરૂપ માનનાર છે, તે “ઉપાધિ કર્મથી થયેલ છે, પિતાનાં કર્મના વ્યવહારથી નથી,” આવાં આગમના વચનને લેપે છે. ૧૮
વિશેષાર્થ– ઉપાધિકર્મથી થયેલ છે, પણ પિતાનાં કર્મના વ્યવહારથી નથી, એટલે જે જે ઊપાધિ જોવામાં આવે છે, તે કર્મને લઈને છે, કાંઈ કર્મનો વ્યવહારથી નથી. આ પ્રમાણે આગમનું
Page #493
--------------------------------------------------------------------------
________________
- અધ્યાત્મ સાર.
વચન છે, તેને આત્માની વિરૂપતા માનનારા લેપે છે, તેથી તેઓ ખરેખરા અજ્ઞાની છે. ૧૮ ' એક ક્ષેત્રમાં રહેલે પણ આત્મા કર્મગુણના
અન્વયમાં આવતો નથી. एकक्षेत्रस्थितोऽप्येतिनात्मा कर्मगुणान्वये । यया नव्यस्वत्नावत्वा बुद्धो धर्मास्तिकायवत् ॥ १७॥
ભાવાર્થ-ભવ્ય સ્વભાવને લઈને બેધ પામેલો આત્મા ધર્મતિયની જેમ એક ક્ષેત્રમાં રહેલું છે, તે પણ કર્મગુણના અન્વયમાં સંબંધમાં આવતું નથી. ૧૯
વિશેષાર્થ–આત્મા પિતાના ભવ્ય સ્વભાવને લઈને પ્રતિબોધ પામે છે. તે એક ક્ષેત્રમાં રહ્યા હોય, તે પણ કર્મ ગુણના સંબધમાં આવતું નથી, એટલે આત્મા પિતાના ભવ્ય સ્વભાવને લઈને પ્રતિબુદ્ધ થઈ કર્મના સંબંધમાં કદિપણ આવતો નથી. તે ઊપર દષ્ટાંત આપે છે. જેમ ધર્માસ્તિકાય એક ક્ષેત્રમાં રહેલ હોય તે પણ તે પિતાના ચલન ધર્મને છોડતું નથી. ૧૯ કેવો પુરૂષ એક આત્માને અનેક રીતે માને છે?
यथा तैमिरकचंद्रमप्येकं मन्यते द्विधा। अनिश्चयकृतोन्मादस्तथात्मानमनेकधा
_| go |
Page #494
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકારઃ
૪૯૧
ભાવાર્થ-જે આંખમાં તિમિર રોગવાળે માણસ એક ચંદ્રને બે ચંદ્રમાને છે, તેમ નિશ્ચય વિના ઉન્માદને પામેલે પુરૂષ આત્માને અનેકરૂપી માને છે. ૨૦
વિશેષાર્થ જેની આંખમાં તિમિર નામનો રોગ થયે હેય, તે માણસ એક ચંદ્રને બે ચંદ્ર માને છે, એટલે તેની દષ્ટિએ એવું દેખાય છે. તેવી રીતે જેને નિશ્ચયપૂર્વક જ્ઞાન નથી, તે પુરૂષ ઉન્માદને પ્રાપ્ત કરી, આ એક આત્માને અનેકરૂપે માને છે. એટલે આત્મા અનેકરૂપે છે, એમ માને છે. ૨૦ આત્માને વિષે સ્વરૂપ અને સદશ્યનું
અસ્તિત્વ ઘટાવે છે.
यथानुनूयते ह्येकं स्वरूपास्तित्वमन्वयात् । . सादृश्यास्तित्वमप्येकमविरुष्क तथात्मनाम् ॥३१॥
ભાવાર્થ–જેમ આત્માનું એક સ્વરૂપથી અસ્તિત્વ અન્વય-સંબંધથી અનુભવાય છે, તેમ આત્માનું એક સદશપણથી અસ્તિત્વ વિરોધ વગર અનુભવાય છે. ૨૧
વિશેષાર્થ આત્માનું અસ્તિત્વ સ્વરૂપથી અને સદશ. પણુથી–એ બે પ્રકારે અનુભવાય છે. તેમાં સ્વરૂપથી અસ્તિત્વ છે, તે અન્વયથી-સંબંધથી અનુભવાય છે, અને સશપણુથી સરખાપણથી અસ્તિત્વ છે, તે વિરોધ રહિતપણે અનુભવાય છે. એટલે
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૨
અધ્યાત્મ સાર
જે સ મધથી આત્માનુ એક અસ્તિત્વ છે, તે શુદ્ધ નથી, અને જે સરખાપણાથી અસ્તિત્વ છે, તે શુદ્ધ છે-અવિરાધી છે. ૨૧
શુદ્ધ નયજ એકતાને બતાવે છે.
सदसधादपिशुनान् संगोप्य व्यवहारतः । दर्शयत्येकतारत्नं सतां शुद्धयः सुहृत् ॥ २२ ॥
ભાવાર્થ—શુદ્ધ નયરૂપી મિત્ર સારા અને નઠારા વાદરૂપી ચાડીઆને વ્યવહારથી ગેપવી, એકતારૂપી રત્ન સત્પુરૂષોને અતાવે છે. ૨૨
વિશેષા—આ શ્લોકમાં 'થકાર શુદ્ધ નયને એક મિત્રનુ રૂપક આપી વર્ણવે છે. જેમ ઉત્તમ મિત્ર પાતાની વ્યવહાર કુશળતાથી ચાડીઆ લાકોને ગોપવી, સારૂ રત્ન બતાવે છે, તેમ શુદ્ધ નયરૂપી મિત્ર વ્યવહારનયવડે સારા અને નઠારા વાદરૂપી ચાડી લાકને ગેાપવી, સત્પુરૂષાને એકતારૂપી રત્ન અતાવે છે. અર્થાત્ જો શુદ્ઘનયના આશ્રય કરે તા, વ્યવહારથી ઉભા થયેલા વાદાને દૂર કરી, આત્માના શુદ્ધ સ્વરૂપની એકતા જણાઇ આવે છે, ૨૨
આત્મદ્રવ્ય કેવુ છે ?
नृनारका दिपर्यायै रम्यं तन्न विनश्वरैः । निर्जहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि
॥ ૬ ॥
Page #496
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાષિકારક ભાવાર્થ–આત્મ દ્રવ્ય, નાશવંત એવા મનુષ્ય અને નારકી વગેરેના પર્યાયેથી રમણીયનથીઅને તે પર્યાના ભેદથી તે ઐક્યતાને છોડતું નથી. તે સર્વદા અન્વયવાળું-સંબંધવાળું છે. ૨૩
વિશેષાથ–આત્મદ્રવ્ય એવું છે કે, તે મનુષ્ય, નારકી વગેરે નાશવંત પયાથી રમણીય લાગતું નથી, એટલે તેના તે પર્યાયે શાશ્વત ન હોવાથી, તે તેનાથી રમ્ય નથી, અને તે પર્યા ભેટવાળા હેવાથી, તે આત્મદ્રવ્ય પિતાની એકયતાને છેડતું નથી, એટલે તે સદા એકજ રહે છે. વળી તે દ્રવ્ય સદા અન્વયવાળું છે, એટલે સદા શાશ્વત છે. ૨૩
આત્મા મનુષ્ય, નારકી વગેરેમાં કેવી રીતે વર્તે છે?
ययेकं हेम केयूरकुंम्लादिषु वर्तते । Imાિપુ તયૌવો નિબન 8 |
ભાવાર્થ જેમ સુવર્ણ, બાજુબંધ અને કુંડળ વગેરેમાં એકજ છે, તેમ આત્મા મનુષ્ય, નારકી વગેરેમાં નિરંજનપણે એકજ છે. ૨૪
' વિશેષાર્થ-જેમ બાજુબંધ, કુંડલ વગેરે જુદાં જુદાં આભૂષણ છે, પણ તેમાં સુવર્ણ એજ છે, જુદું જુદું સુવર્ણ નથી; તેવીરીતે મનુષ્ય, નારકી, વગેરે જુદી જુદી ગતિના જીવે છે, પણ તેને નિરંજન એ આત્મા એકજ છે. એટલે નિર્વિકારી એવું આત્મદ્રવ્ય એકજ છે. ૨૪
Page #497
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
શુદ્ધ સાક્ષીરૂપ આત્માને પર્યાય હાતા નથી પણ કમને પર્યાય હાય છે.
૪૯૪
कर्मणस्ते हि पर्याया नात्मनः शुद्धसाक्षिणः । कर्म क्रियास्वनावो यदात्मा तु न स्वनाववान् ||२५||
ભાવા—તે બધા પર્યાયા કને ઢાય છે, પશુ શુદ્ધ સાક્ષી રૂપ એવા આત્માને હાતા નથી, પણ તે કને પર્યાય હાય છે. કમ ક્રિયાના સ્વભાવવાળુ' હાય છે, પણ આત્મા એવા સ્વભાવવાળા હાતા નથી. ૨૫
વિશેષા—જે મનુષ્ય, નારકી વગેરે પર્યાયેા છે, તે કર્મને હાય છે, આત્માને હેતા નથી. કારણ કે, આત્મા શુદ્ધ સાક્ષીરૂપ છે. જે શુદ્ધ સાક્ષીરૂપ હોય તે નિર’જન હેાય છે; એટલે તેને તેવા પાઁય સ‘ભવતા નથી. વળી ફર્મ ક્રિયાસ્વભાવવાળું હાય છે, એટલે કર્માંના સ્વભાવ ક્રિયા છે, અને આત્મા પેતે તેવા સ્વભાવવાળા નથી. તેના સ્વભાવ શુદ્ધ હૈાય છે. ૨૫
નવતત્વાની અંદર ભાવથી તે રહેલ છે.
नाणूनां कर्मणो वासौ भवसर्गः स्वनावजः ॥ एकैकविरहे जावान्नवतवांतरं स्थितम् ॥
२६ ॥
ભાવા——અથવા આ સ’સારસકર્મીનાં પરમાણુ આના છે, એમ નથી, પણ તે સ્વભાવથી થયેલ છે; અને તેમાં એક એકનાં વિરહથી ભાવવડે તે નવતત્ત્વની અંદર રહેલ છે. ૨૬
Page #498
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકારઃ
૪૫
વિશેષા—આ સ’સારસગ કર્મનાં પરમાણુ આના છે, એટલે કમનાં પરમાણુ આથી આ સસાર ઊદ્ભજ્ગ્યા છે, એમ નથી. પણ તે સ્વભાવથી પણ ઉન્ન થાય છે, એટલે કર્માંના સ્વભાવને લઈને સ'સારની ઉન્નત્તિ છે. જ્યારે તેમાં એક એકને વિરહ થાય છે, એટલે એક એક એાછા થતા જાય છે, ત્યારે ભાવથી નવતત્ત્વાની અંદર તેની સ્થિતિ થાય છે; એટલે નવતત્ત્વાની સાથે તેના સબધ જોડાય છે. ૨૬
અનત ભવની સત્યતાએ આ પ્રપન્ચ કેવીરીતે દેખાય છે ?
श्वेतद्रव्यकृतं श्वैत्यं नित्तिनागे यथाद्वयोः ।। जात्यनंतजवात्सत्यं प्रपंचोऽपि तथेक्षताम् ॥ २७ ॥
ભાવા—જેમ મને દિવાલેાના ભાગમાં શ્વેતદ્રવ્યથી કરેલી ધોળાશ શેલી ઉઠે છે, તેમ આ પ્રપંચ સસાર પણ અન’તભવની સત્યતાએ જોવા. ૨૭
વિરોષા—જેમ ક્રિવાલના બંને ભાગમાં કરેલી ધેાળાશ તેના પ્રદેશમાં જણાઈ આવે છે, તેવીરીતેઆ સંસાર પશુ અન’ત ભવની સત્યતાએ જણાઈ આવે છે; એટલે એક સ*સાર ઉપરથી અનંત સંસારની સાખીતિ જણાઈ આવે છે. ૨૭
જ્ઞાની વ્યવહારમતે સ્વર્ગને જોતા નથી. यथा स्वावबुद्धोऽर्थो विबुधेन न दृश्यते । व्यवहारमते सर्गो ज्ञानिना न तथेक्षते ॥ २८ ॥
Page #499
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
-
-
ભાવાર્થ–જેમ સ્વપ્નમાં જોયેલે અર્થ જાગ્રત થયેલાને લેવામાં આવતું નથી, તેમ જ્ઞાની પુરૂષને વ્યવહાર મતમાં સર્ગ (સંસાર) જોવામાં આવતું નથી. ૨૮
- વિશેષાર્થ–જે અર્થ-પદાર્થ સવપ્નામાં જોવામાં આવે છે, તે જાગ્રત થયા પછી છેવામાં આવતું નથી. એટલે જે માણસે સ્વપ્નામાં જે જોયું છે તે જાગ્રત થયા પછી તેના જોવામાં આવતું નથી. તેમ જ્ઞાની પુરૂષને આ સંસાર (સર્ગ) વ્યવહારનયના મતમાં જોવામાં આવતું નથી. ૨૮
સાગથી થયેલે સર્ગ મિથ્યા છે.
मध्याहे मृगतृष्णायां पयःपूरी यतते । तथा संयोगजः सों विवेकख्यातिविप्लवे ॥२५॥
ભાવાર્થ-જેમ મધ્યાહકળે ઝાંઝવામાં પાણીનું પૂર દે ખાય છે તેમ સગથી થયેલે સર્ગ વિવેકની ખ્યાતિના વિપ્લવમાં મિથ્યા દેખાય છે. ૨૯
વિશેષાર્થ જેમ મધ્યાહ્ન સમયે ઝાંઝવામાં પાણીનું પૂર ખેટું દેખાય છે, તેમ જયારે વિવેકની ખ્યાતિને વિપ્લવ થાય છે, ત્યારે સાગથી થયેલ આ સર્ગ-સૃષ્ટિ (સંસાર) ખટે લાગે છે, અર્થાત્ કહેવાને આશય એ છે કે, જ્યારે વિવેક ગુણ પ્રગટ થાય છે, ત્યારે આ સંસારનું મિથ્યા સ્વરૂપ ભાસે છે. ર૯
Page #500
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
*
*
*
તેજ વિષયને બીજા દષ્ટાંતથી સમજાવે છે. मंधर्वनगरादीनामयोऽभवरो यथा । तथा संपोममः सा पिसासो वितथाकृतिः ॥ ३०॥
ભાવાર્થ જેમ આકાશમાં ગંધર્વ નગર વગેરેને આડંબર મિથ્યા આકૃતિવાળે જાય છે, તેમ સગથી થયેલે સર્વ વિલાસ મિથ્યા આકૃતિવાળે દેખાય છે. ૩૦
વિશેષાર્થ કઈ કઈ વાર આકાશમાં ગંધર્વ નગરના જે. વે દેખાવ થાય છે. એટલે વાદળાથી એ દેખાવ બને છે કે, જાણે કેઈ નગર વસ્યું છે. એ દેખાવ ગંધર્વ નગરના નામથી ઓળખાય છે, અને તે દેખાવ ક્ષણવાર રહી પાછે વિખરાઈ જાય છે. તેવીજ રીતે આ સંસારમાં સંગથી જે વિલાસ થાય છે, તેમિથ્યા આકૃતિ વાળો છે. ૩૦ શુદ્ધ નયની અપેક્ષાએ આત્માને વિષે એક
ત્વ પ્રાપ્ત થાય છે. इति शुफनयायत्तमेकत्वं प्राप्तमात्मनि । अंशादिकल्पनाप्यस्य नेष्टा यत्पूर्णवादिनः ॥ ३१ ॥
ભાવાર્થ_એવી રીતે શુદ્ધ નયને આધીન એવું એકત આત્માને વિષે પ્રાપ્ત થયેલું છે, અને તેની જે અંશ વગેરેની કલ્પના કરે છે, તે પૂર્ણ વાદીને ઈષ્ટ નથી. ૩૧
૩૨
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૯૮
અધ્યાત્મ સાર,
વિશેષાર્થથદ્ધ નયની અપેક્ષાએ આત્માની અંદર એકતા સિદ્ધ થાય છે. કેટલાએક તે આત્માને અંશ વગેરેની કલ્પના કરે છે તે બેટી છે. કારણ કે, જે પૂર્ણવાદી છે, એટલે જે આત્માને પૂર્ણ માનનારા છે, તેઓને એ કલ્પના ઈષ્ટ નથી. ૩૧
આત્મા એકજ છે, એ સત્રનો આશય છે,
एक आत्मेति सूत्रस्याप्ययमेवाशयो मतः। . . प्रत्यग ज्योतिषमात्मानमाहुः शुधनयाः खनु ॥ ३॥
ભાવાર્થ-આત્મા એકજ છે, એ સૂત્રને આશય માને છે. અને શુદ્ધ આત્માને પ્રાજતિષ-તેજ રૂપ કહે છે. ૩૨
વિશેષાર્થ–આગમમાં સૂવને આશય એ છે કે “આત્મા એકજ છે,” એટલે પર્યાય કે અંશ કેઈ પણ આત્માની સાથે સંબંધ ધરાવતા નથી. આત્મા એકજ છે, અને તેથી શુદ્ધ ને તેને તિ રૂપ કહે છે. જે તિરૂપ હય, તે નિર્વિકારી, હોય છે. ૩૨
આત્માના શુદ્ધ રૂપની પ્રાર્થના
प्रपंचसंचयक्लिष्टान्मायारूपाद्विनेमिते । प्रसीद जगवन्नात्मन् शुद्धरूपं प्रकाशय ।। ३३ ॥
Page #502
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
૪૯
ભાવાર્થ-હે ભગવન આત્મા, પ્રપંચના સમૂહથી કલેશવાળા એવા તમારા માયા રૂપથી હું હોઉં છું. માટે તમે પ્રસન્ન થાએ, અને તમારા શુદ્ધ રૂપને પ્રકાશે. ૩૩
વિશેષાર્થ–મુમુક્ષુ પુરૂષ આત્માને વિજ્ઞાપ્તિ કરે છે કે, હું ભગવનું આત્મા! તમારા માયા રૂપથી હું ભય પામું છું, કારણ કે, તે પ્રપંચના સમૂહના કલેશથી ભરપૂર છે. એથી હું તે રૂપને જેવાની ઈચ્છા કરે નથી. તમે તમારા શુદ્ધ રૂપનો પ્રકાશ કરે, કે જેથી હું તેના દર્શન કરી મારા આત્માને શાંતિ આપૃ. ૩૩
. કેવળ વ્યવહાર નયને જાણનારે પુરૂષ આ
ત્માને દેહની સાથે ઐક્યતા માને છે. देहेन सममेकत्वं मन्यते व्यवहारवित् । સાથંકિતાપદનાદિમુકવાત છે ૪.
ભાવાર્થ-વ્યવહાર નયને માનનારે પુરૂષ કઈ રીતે મૂર્તિમાનું દેખાતી વેદના વગેરેના ઉદ્દભવથી આત્માને દેહની સાથે ઐક્યતા માને છે. ૩૪
વિશેષાર્થ–જે પુરૂષ વ્યવહાર નયને માને છે. તે પુરૂષ આત્માને દેહની સાથે ઐકયતા માને છે એટલે આત્મા અને દેહ એકજ છે એમ માને છે. કારણ કે, શરીરની અંદર જે મૂર્તિમાન વેદના જોવામાં આવે છે, તે ઊપરથી તે વ્યવહારનયને આધારે તેમ માને છે. ૩૪
Page #503
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
નિશ્ચય નયની અપેક્ષાએ શુ મનાય છે.
तनिश्चयो न सहते यदमूर्त्ते न मूर्त्तताम् । शेनाप्यवगाहेत पावकः शीततामिव ।। ३५ ।
૫૦
ભાવા—જેમ અગ્નિ શીતલતાને પામે નહીં, તેમ જે અમૂત્ત છે, તે સત્તતાને અશવર્ડ પણ પામે નહીં-તે નિશ્ચય નય સહન કરી શકેજ નહો. ૩૫
વિશેષા—જે અમૃત્ત પદાર્થ છે, તે મૂર્ત પણાને એક અંશે પણ પામે નહીં. જેમ અગ્નિ શીતળતામે કંઢ પણ પામતે નથી, તેમ અમૃત્ત પદાર્થ મૂત્તલાને કદિ પણુ પામતા નથી. અમૂત્ત પદાર્થ મૂત્તતાને એક અંશે પણ પામે, એ વાત નિશ્ચય નય સહન કરી શકતા નથી. અર્થાત્ નિશ્ચય નયની અપેક્ષાને એવા સિદ્ધાંત છે કે, અમૃત્ત પદાર્થ મૂત્ત થયેજ નથી. તે વાત આમાની ઉપર ઘટાડવી, ૩૫
અમૃત્ત આત્માને મૃત્ત માનવા, એ ભ્રમ છે.
उष्णस्याग्नेर्यथा योगाद् घृतमुष्ण मिति भ्रमः । तथा मूर्तीसंबंधादात्मा मूर्त्त इति भ्रमः ॥ ३६ ॥
ભાવાથ ઊષ્ણુ અગ્નિના ચેાગથી જેમ ઘી ઊષ્ણુ છે, અવા ભ્રમ થાયછે, તેમ મૂર્ત્તિમાન અ'ગના સબધથી આત્મા મૂર્ત્તિ માન્ છે, એવા ભ્રમ થાયછે. ૩૬
Page #504
--------------------------------------------------------------------------
________________
૫૦૧
આત્મનિશ્ચયાધિકાર વિશેષાથ–આત્મા અમૂર્ત છે, પણ તેને મૃત્તિમાન્ શરીરના સંબંધથી મૂર્તમાન માને છે તે ભ્રમ છે. વસ્તુતાએ આત્મા અમૂર્ત છે, અને તેની સાથે શરીરને સંબંધ છે જ નહીં. તે વાત દષ્ટાંતથી સમજાવે છે. ઉષ્ણ અગ્નિના યેગથી લેકે ઘીને પણ શિષ્ણ કહે છે. વરતુતાએ ઘીની અંદર જે ઊષ્ણુતા છે, તે અગ્નિથી છે, ઘીની નથી. પણ અગ્નિના સંબંધથી ઘીમાં ઊષ્ણુતા ગણવામાં આવે છે. તેવી રીતે આત્મા અને શરીરના સંબંધમાં જાણી લેવું. ૩૬ આત્માને મૂર્તિમાન પણું કઈ રીતે ઘટતું નથી. न रूपं न रसो गंधो न न स्पर्शो न चाकृतिः। यस्य धर्मो न शब्दो वा तस्य का नाम मूर्तता ॥३७॥
ભાવાર્થ—જે આત્માને રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી, ધર્મ નથી, અને શબ્દ નથી; આ માને મૂર્તિમાન પણું શી રીતે હોય? ૩૭
વિશેષાર્થ–જેનામાં મૂર્તિપણું હોય, તેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ધર્મ અને શબ્દ હોય છે, અને જે અમૂર્ત હોય, તેનામાં રૂપાદિક હેતાં નથી. આત્મામાં તે રૂપાદિક નથી, માટે તે અમૂત્ત છે. ૩૭ જેનું રૂપ મકાશ હોય, તેનામાં મૂર્ણપણું કેમ ઘટે?
दृश्यादृश्यं हृदाग्राह्यं वाचामपि न गोचरः । स्वप्रकाशं हि यद्रूपं तस्य का नास मूर्तता ॥ ३०॥
Page #505
--------------------------------------------------------------------------
________________
૫૦૨
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-જેનું રૂપ દશ્યને અદશ્ય છે, હૃદયથી ગ્રાહ્ય છે, વાણીને પણ અગોચર છે, અને સ્વપ્રકાશ છે તેની મૂર્તતા શી રીતે હેય? ૩૮
વિશેષાર્થ—જે મૂર્ત હય, તે દશ્ય વસ્તુને દશ્ય થાય છે, તે હદયને ગ્રાહ્ય થતું નથી. વાણીને ગોચર હોય છે, અને પર પ્રકાશ હોય છે, અને જે અમૂર્ત હોય, તે તેથી ઉલટું હોય છે. આત્માનું સ્વરૂપ તેવું છે. આ જગતૂના દશ્ય પદાર્થોને તે દશ્ય થતું નથી. તે વાણીના વિષયમાં આવી શકતું નથી. તે હૃદયથી ગ્રાહ્ય, અને સ્વપ્રકાશ છે. તેવા આત્માને મૂર્તતા કદિ પણ ઘટતી નથી. ૩૮
આત્મા કેવો છે?
आत्मा सत्यश्चिदानंदः सूक्ष्मात्सूक्ष्मः परात्परः। કૃત્તિ પૂર્ણ તથા રો રવિ 1 0 0
ભાવાર્થ–આત્મા મર્તપણને સ્પર્શ કરે તે પણ તે સયા છે ચિદાનંદ રૂપ છે, સૂફમથી પણ સૂક્ષ્મ, અને પરથી પણ પર છે. તેમ બીજા દર્શનીઓએ પણ કહેલું છે. ૩૯
વિશેષાર્થ આત્મા શરીરાદિ મૂર્ત વસ્તુને સ્પર્શ કરતે દેખાય છે, પણ તે સત્ય છે, તે ચિદાનંદ છે, એટલે ચૈતન્ય રૂપ અને આનંદ રૂપ છે. તે સૂફમથી પણ સૂમ છે, અને પરથી પર છે, એટલે અણુથો પણ અણુ છે, અને ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ છે. આ આત્મા મૂર્ત થઈ શક્તા નથી. ૩૯
Page #506
--------------------------------------------------------------------------
________________
-~
આત્મનિશ્ચયાધિકાર
૫૦૩ તે વિષે કૃષ્ણ કરેલ અર્જુનને બેધ. इंद्रियाणि पराण्याहुरिंद्रियेन्यः परंमनः । मनसोऽपि पराबुधिर्यो बुद्धः परमस्तुसः ॥ ४०॥
ભાવાર્થ–સર્વમાં ઇદ્રિ પર છે, ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે, અને બુદ્ધિથી પર તે આત્મા છે. ૪૦
વિશેષાર્થકૃષ્ણ અર્જુનને આપેલ ઉપદેશ અહિં પ્રમાણુ રૂપે આપે છે. સર્વેમાં ઇદ્રિ પર છે, ઈદ્ધિથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે, અને બુદ્ધિથી પર આત્મા છે. આત્મા સર્વથી પર છે. એ વાતમાં અન્યદર્શનીનું પ્રમાણ આપેલું છે. ૪૦
આત્માને મૂર્ત કહેવામાં કે જામ છે विकले हंत लोकऽस्मिन्नमूर्ते मूर्तताघ्रमात् । पश्यत्याश्चर्यवदज्ञानी वदत्याश्चर्यवचः॥४१॥
ભાવાર્થ—અજ્ઞાની લેકમાં આ અમૂર્ત આત્માને વિષે જે મૂર્તતા માનવામાં આવે છે, તે બ્રમથી છે. અજ્ઞાની પુરૂષ આશ્ચર્યવત જુએ છે, અને આશ્ચર્યવાળું વચન બોલે છે. ૪૧
વિશેષા–આત્મા અમૂર્ત છે, છતાં તેનામાં જે મૂતા માનવામાં આવે છે, તે અજ્ઞાની લેકને ભ્રમ છે, તે અજ્ઞાની આશ્ચર્યવત્ જુએ છે, એટલે અમૂર્તને મૂર્તરૂપે જુએ છે અને આ
Page #507
--------------------------------------------------------------------------
________________
પ૦૪
અધ્યાત્મ સાર,
શ્ચર્યવત વચન બોલે છે એટલે આત્મા અમૂર્ત છતાં તેને મૂર્ત કહેવાનું વચન બેલે છે. ૪૧ આત્માને વિષે મૂર્તની વેદનાને આરેપ કરે છે.
वेदना येन मूर्त्तत्व निमित्ता स्फुटमात्मनः । पुद्गलानां तदापत्तेः कित्वशुद्धस्वशक्तिजा ॥ ४२
ભાવાર્થ-જે આત્માને મૂર્ત પણ નિમિત્તે વેદના હોય, તે પુદગલેને પણ તે વેદના થવી જોઈએ. કેમકે તે આત્માની અશુદ્ધ શક્તિથી થયેલી છે. ૪૨ ' વિશેષા – આત્માને શરીરને સંબંધ જાણે મૂર્ત તા માને છે, અને તે નિમિત્તે આત્માને વેદના થતી માને છે તે શરીરની સાથે પુલેને પણ સબંધ છે, તે તે વેદના પગલેને થવી જોઈએ. પણ ખરી રીતે તે વેદનાને અનુભવ આત્માને અશુપદ્ધ શક્તિથી થાય છે, શુદ્ધ શક્તિમાં થતું નથી, ૪૨
વેદનાને અનુભવ કેવીરીતે થાય છે?
अक्षघारा यथा ज्ञानं स्वयं परिणमत्ययम् । तथेष्टानिष्टविषयस्पर्श घारेण वेदनां ॥ १३ ॥
ભાવાર્થ–જેમ જ્ઞાન પિતે ઇંદ્રિયદ્વારા પરિણામ પામે છે, તેમ આ આત્મા ઈષ્ટ તથા અનિષ્ટ વિષયના સ્પર્શ દ્વારા વેદનાને અનુભવે છે. ૪૩
Page #508
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયધિકાર
પત્રમ
. વિશેષા–જેમ સાન ઇદ્રિયદ્વારા પરિણામ પામે છે, એટલે નવું વરૂપૌદિયારા જણાય છે, તેમ આત્મા ઈષ્ટ તથા અનિષ્ટ વિષયેના સ્પર્શદ્વારા વેદનાને અનુભવે છે. એટલે આખાને ઈષ્ટ તથા અનિષ્ટ વિષયને સ્પર્શ થાય છે, તે સ્પર્શને લઈને વેનાને અનુભવ થાય છે. ૪૩
વેદનાને પરિણામ શાથી થાય છે?
विपाककालं प्राप्यासौ वेदना परिणामनाम् । मूर्त निमित्तमात्रं नो घटे दंमवदन्वयि ॥ ४ ॥
ભાવાર્થ_એ વેદના વિપાક કાળને પામીને પરિણામ પામે છે. તેમાં ઘડાત્માં દંડની જેમ નિમિત્ત માત્ર એવી મૂર્ત વસ્તુ અન્વયી–સંબંધી હોતી નથી, ૪૪
વિશેષાર્થ –એ વેદના વિપાક્કાળને પામીને પરિણામ પામે છે. તેમાં મૂર્તિમાન પદાર્થ નિમિત્ત માત્ર છે. તે સંબંધ ધરાવતું નથી. જેમ માટીને ઘડે બનાવવામાં ચક્ર ફેરવવાને દંડ નિમિત્તમાત્ર છે, પણ ઘડાની સાથે તેને સંબંધ નથી. ૪૪
વેદના એ શું છે? झानाख्या घेतना बोधः कौरव्या शिष्टरक्तता। जंतोः कर्मफलाख्या सा वेदनाव्यपदिश्यते ।।४५॥
Page #509
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ-જ્ઞાન નામની જે ચેતના તે બેધ કહેવાય છે, કર્મ નામે રાગ, દ્વેષ, કહેવાય છે. અને પ્રાણને કર્મનું જે ફળ થાય, તે વેદનાને નામે ઓળખાય છે. ૪૫
વિશેષાર્થધ એ પણ જ્ઞાન નામની ચેતના છે. રાગ અને દ્વેષ એ કર્મને નામે છે, એટલે રાગ તથા વેષ, તે એક જાતનાં કર્મ કહેવાય છે. અને જે કર્મનું ફળ છે, તે પ્રાણીને વેદનાના નામથી ઓળખાય છે. તેથી તે વેદના આત્માની સાથે મુખ્ય સંબંધ ધરાવતી નથી. ૪પ
આત્મામાં અમૂર્તતા અને ચેતના છે, એથી
તેને દેહની સાથે ઐકયતા નથી. नात्मा तस्मादमूर्तत्वं चैतन्यं चातिवर्त्तते । अतो देहेन नैकत्वं तस्य मूर्तेन कर्हि चित् ॥ १६ ॥
ભાવાર્થી–તેથી આત્મા અમૂર્તતા અને ચૈતન્યનું અતિમણ કરતું નથી, એથી જ તેને મૂર્ત એવા દેહની સાથે ઐક્યતા કદિ પણ છે જ નહીં. ૪૬
વિશેષાર્થ–આત્મા અમૂર્તતા અને ચૈતન્યનું અતિક્રમણ કરતું નથી, એટલે આત્મા પિતાના અમૂર્તતા અને ચેતનાને ગુણ છોડતું નથી. એથી તે અમૂર્ત આત્માને મૂર્તિમાન દેહની સાથે ઐક્યતા કદિ પણ સંભવતી નથી. ૪૬
Page #510
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકારક આત્માની ભિન્નતા બીજી રીતે પણ છે. संनिकृष्ठान्मनोवाणीकर्मादेरपि पुजलात् ।
વિગgsના જાગૅવે જિતાત્મનઃ - ભાવાર્થ-નક એવાં મન, વાણી અને કર્માદિકથી અને દૂર એવાં ધનાદિક પુદ્ગલથી આત્માની ભિન્નતા જાણી લેવી. ૪૭
વિશેષાર્થ –મન, વાણું અને કર્માદિક એ આત્માને નજીક છે, અને ધનાદિક જે મુદ્દગલ છે, તે આત્માથી દૂર છે. તે ઉપરથી આત્મા પુદ્ગલિક એવાં શરીરથી ભિન્ન છે, એમ ખાત્રી થાય છે. ૪૭
જિનેશ્વરે આત્મદ્રવ્યને પુદ્ગલથી ભિન્ન કહે છે.
पडलानां गुणो मूर्तिरात्मा ज्ञानगुणः पुनः। पुद्गलेल्यस्ततो निनमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४॥
ભાવાર્થ–પુદ્ગલેને ગુણ મૂર્તિ છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મ દ્રવ્ય પુદ્ગલથી ભિન્ન છે, એમ જિનેશ્વરે કહે છે. ૪૮
વિશેષાર્થ-જે પુદગલો છે, તેને ગુણ મૂર્તિ છે, એટલે પગલેથી મૂર્તિ ઉત્પન્ન થાય છે અને આત્માને ગુણ જ્ઞાન છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, “આત્મદ્રવ્ય પુદ્ગલથી જુદું છે.”૪૮
Page #511
--------------------------------------------------------------------------
________________
૫૦૦
અધ્યાત્મ. સાર
આત્મદ્રવ્ય ધર્માસ્તિકાયથી ભિન્ન છે. धर्मस्य गतिहेतुत्वं गुणो झानं तथात्मनः । धर्मास्तिकायात्तञ्जिनमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४ ॥
ભાવાર્થ-ધર્માસ્તિકાયને ગતિ હેતુ છે, ચલન ધર્મ છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મદ્રવ્ય ધમસ્તિકાયથી ભિન્ન છે, એમ જિનેશ્વરે કહે છે. ૪૯
વિશેષાર્થ—ધર્માસ્તિકાય હેતુ ગતિ છે, એટલે ધમસ્તિકાય ચલન ધમી છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મદ્રવ્ય ધર્માસ્તિકાયથી ભિન્ન છે. જ્ઞાન ગુણુવાળા આત્માને ચલન ધર્મ હેતે નથી, તેથી તેનામાં ધર્મસ્તિકાય પણું આવતું જ નથી. ૪૯
આત્મ દ્રવ્ય અધર્માસ્તિકાયથી પણ જુદું છે. अधर्मे स्थितिहेतुत्वं गुणो ज्ञानगुणोऽनुमान् । ततोऽधर्मास्तिकायान्यमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ५० ॥
ભાવાર્થ—અધમસ્તિકાયનો હેતુ સ્થિરતા છે, અને આત્મા જ્ઞાન ગુણવાળે છે, તેથી આત્મદ્રવ્ય અધમસ્તિકાયથી જુદું છે, એમ જિનેશ્વર કહે છે. ૫૦
વિશેષાર્થ-અધર્માસ્તિકાયને ધર્મ સ્થિરતા છે, એટલે સ્થિર રહેવાને ધર્મ છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મા અને ધમસ્તિકાયથી ભિન્ન છે, એમ શ્રી જિનેશ્વરે કહે છે. ૫૦
Page #512
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
—
-
- -
- -
- -
-
-
આકાશસ્તિ કાયથો પણ આત્મ દ્રવ્યભિન્ન છે. अवगाहो गुणो व्योम्नो ज्ञानं खल्वात्मनो गुणः। ચોમાન્નિયારંભિભિવ્ય નગુદ્ધિના ૨ ભાવાર્થ-આકાશસ્તિ કાયને ગુણ અવગાહના છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી આત્મ દ્રવ્ય આકાશાસ્તિકાયથી ભિન્ન છે, એમ જિનેશ્વર કહે છે. ૫૧
વિશેષાર્થ–આકાશાસ્તિકાયને ગુણ અવગાહના છે, એટલે આકાશાસ્તિકાય દરેક પદાર્થમાં અવગાહના કરે છે, અને આત્મા ને શુ જ્ઞાન છે, તેથી આત્મા આકાારિતકાયથી ભિન્ન છે, એમ જિનેશ્વરે કહે છે. પ૧
કાળથી પણ આત્મદ્રવ્ય ભિન્ન છે. प्रात्मा ज्ञानगुणा सिष्ठः समयो बर्तमागुणः । તકિ સમયકથાવાત્મડચં નર્ગિનારા ઘણા
ભાવાર્થ–સમય-કાળને ગુણ વર્તતા છે, અને આત્મજ્ઞાન ગુણવાલે સિદ્ધ છે, તેથી કાળ દ્રવ્યથી આમદ્રવ્ય ભિન્ન છે, એમ જિનેશ્વરે કહે છે. પર
વિધાર્થી ને ગુણ વર્તાના છે, અને આત્માને ગુણ જ્ઞાન છે અને સિદ્ધ રૂપ છે, તેથી કાળને અને આત્માને બીલકુલ સંબંધ નથી. પર
Page #513
--------------------------------------------------------------------------
________________
૫૧૦
અધ્યાત્મ સાર. અજીવતવને અને આત્માને સંબંધ નથી.
आत्मनस्तदजीवेच्यो विजिन्नत्वं व्यवस्थितम् । व्यक्तिजेदोन वा देशादजीवत्वमपीष्यते ।। ५३ ॥
ભાવાર્થ—અજીવ પદાર્થોથી આત્માનું ભિન્નપણું રહેલું છે, અને વ્યક્તિના ભેદથી અથવા દેશથી અજીવપણું પણ ઈચ્છાય છે. ૫૩
વિષષાર્થ—જે અજીવપણું છે, તે કઈ વ્યક્તિ (રૂપ) ના ભેદથી અથવા દેશથી જણાઈ આવે છે. તે ઉપરથી આત્મા અજીવથી ભિન્ન છે, એમં સિદ્ધ થાય છે. ૫૩ પ્રાણભાવપ્રાણની અપેક્ષા વિના અજીવ છે, અને
દ્રવ્ય પ્રાણની અપેક્ષા વિના સિદ્ધ છે. अजीवा जन्मिनः शुमजावप्राणव्यपेक्षया । सिधाश्च निर्मवज्ञाना द्रव्य प्राणव्यपेक्षया ॥ ५४॥
ભાવાર્થ–શુદ્ધ એવા ભાવપ્રાણુની અપેક્ષા રહિત અજીવ પ્રાણુઓ છે, અને દ્રવ્યપ્રાણની અપેક્ષા રહિત, અને નિર્મળ જ્ઞાન વાળા સિદ્ધના જીવે છે. ૫૪
વિશેષાર્થ–પ્રાણના ભાવ અને દ્રવ્ય એવા બે પ્રકાર પાડી શકાય છે. તેમાં જે અજીવ પ્રાણી છે, તેમાં શુદ્ધ ભાવપ્રાણ હેતા નથી, અને જે સિદ્ધના જીવે છે, તેમાં દ્રવ્યપ્રાણ હેતા નથી. કા રણ કે, તેનામાં નિર્મળ જ્ઞાન હોય છે. ૫૪
Page #514
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચાધિકાર
દ્રવ્યમાણના ચાર ભેદ છે.
इंद्रियाणि बलं श्वासोच्छ्वासो वायुस्तथापरां । द्रव्यमाणा श्रतुर्भेदाः पर्यायाः पलाश्रिताः || २ ||
૫૧૧
ભાવા—ઇંદ્રિયા, ખળ, શ્વાસેÝસ અને આયુષ્ય-એમ દ્રષ્યપ્રાણ ચાર પ્રકારના છે, અને તેમના પર્યાએ પૂગલાને આશ્રીને છે. ૫૫
વિશેષાદ્રષ્યપ્રાણના ચાર પ્રકાર છે. ઇંદ્રિયા, મળ, શ્વાસાચ્છ્વાસ અને આયુષ્ય—તે શિવાય તેમના ખીજા પાંચે છે, તે પુદ્ગલાને આશ્રીને રહેલા છે. ૫૫
પર્યાયાને આત્માની સાથે તાદાત્મક સંબધ નથી.
जिनास्ते ह्यात्मनोऽत्यंतं तदेतैनास्ति जीवनम् । જ્ઞાન વૈયાવાશ્વાસનિત્યસ્થિતિ વિિિત્ત | ૫૬ ॥
ભાવાથ—જે પર્યાયે આત્માયો અત્ય'ત ભિન્ન છે. તેમનાથી આત્માનું કાંઈ જીવન નથી. કારણ કે તેમા જ્ઞાન, ધૈય, સદા આશ્વાસ, અને નિત્ય સ્થિતિવડે વિકારી છે-વજત છે. ૫૬
વિશેષાજે પુગલે ને આશ્રીતે પર્યંચે છે, તે
આ
ત્માથી અત્યંત જુદા છે, તેમનાથી આત્માનુ કાંઈ જીવન નથી. કારણ કે, જ્ઞાન, ધૈય, સદા આશ્વાસન અને નિત્ય સ્થિતિથી તે વર્જિત છે. અને આત્માની અંદર જ્ઞાન, ધૈય વગેરે ગુÌી રહેલ છે. ૫૬
Page #515
--------------------------------------------------------------------------
________________
પૂર્વ
અધ્યાત્મ સા
શુદ્ધ દ્રષ્ય નયનો સ્થિતિ કેવી છે ?
एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः । जीवतात्मा सदेत्येषा शुद्धद्रव्यनय स्थितिः ॥ ५७ ॥ ભાષા એ પ્રકૃતિરૂપ શાશ્રુત શક્તિએથી આત્મા સદા જીવે, એ શુદ્ધ દ્રષ્ય નયની સ્થિતિ છે. ૫૭
વિશેષાથ આત્માની એ પ્રકૃતિ રૂપ શાશ્વત હંમેશાં રહેનારી શક્તિ છે. તેવર્ડ આત્મા સદા જીવન મેળવે છે, અને એજ શુદ્ધ દ્રષ્યનયની સ્થિતિ છે. એટલે આત્માનુ’ પેાતાની શાસ્ત્રતી પ્રકૃતિ રૂપ શક્તિથી જે જીવન છે, તે શુદ્ધ દ્રવ્યનયની સ્થિતિ કહેવાય છે. ૫૭
જીવાત્માનું વિચિત્ર ચરિત્ર.
जीव जीवति न प्राणैर्विना तैरेव जीवति । इदं चित्रचरितं को हृत पर्यनुयुज्यताम् ॥ ५८ ॥
ભાવા —જીવ પ્રાણુ વિના જીવતા નથી, અને તે પ્રાણથી પણ જીવે છે, આવું જીવનું વિચિત્ર ચરિત્ર જાણી કાણુ આશ્ચર્ય નહીં પામે ? ૫૮
વિશેષાજીવ પ્રાણુ વિના જીવતા નથી, એટલે સ્થૂલ શરીરમાં પ્રાણ હાય, ત્યારે જીવનું જીવન લાગે છે. અને જીવ પ્રાણ વિના પણ જીવે છે, એટલે શરીર વિના આત્મરૂપે તે ગ્રાણુ વિના પણ સદા વર્તે છે; આવું જીવનુ વિચિત્ર ચરિત્ર કાને આશ્ચચકારી નહીં લાગે ? અર્થાત્ સર્વને આશ્ચય કારી લાગે છે. ૫૮
Page #516
--------------------------------------------------------------------------
________________
: ૧૧૩
આત્મનિશ્ચમાધિકાર પુણ્ય અને પાપ આત્મા નથી.
नात्मा पुण्यं नवापारमेते यत्पुद्गलात्मके। . प्रायवालशरीरस्योपादानत्वेन कम्प्यते ॥ एए॥
ભાવાર્થ-આત્મા પુણ્ય નથી, તેમ પાપ નથી. તે પાપ અને પુણ્ય ફલરૂપ છે. અને તેમને પહેલાનાં બાળ શરીરનાં કારણરૂપે કલ્પ છે. ૫૯
વિશેષાર્થ આત્મા પુણ્ય કે પાપ નથી, એટલે પુણ્ય અને પાપ આત્માથી જુદાં છે. તેઓ પફલરૂપ છે. પ્રથમ બાળ રૂપે જે શરીર છે, તેના ઉપાદાન કારણ રૂ૫ પાપ પુણ્ય કલ્પાય છે. બાળ શરીરના બંધ થવામાં તે પાપ પુણ્ય મૂળ કારણ રૂપે કપાય છે. ૧૯
પાપ પુણ્ય એ શુભાશુભ કર્મ છે. पुण्यं कर्म शुर्ण मोक्तमशुनं पापमुच्यते ।
| તુ ન ભારયતિ થઇ ભાવાર્થ-જુય એ શુભ કર્મ કહેવાય છે, અને પાપ એ અશુભ કર્મ કહેવાય છે. ત્યારે શુભ કઈ પણ પ્રાણીને સંસારમાં કેમ પાડે છે? ૬૦.
-
;
,
,
; , '
'
કે
Page #517
--------------------------------------------------------------------------
________________
-૧૪
- અધ્યામ સાર
વિશેષા–પુણ્ય શુભ કર્મ કહેવાય છે, અને પાપ એ અશુભ કર્મ કહેવાય છે. એટલે શુભ કર્મનું ફળ પુણ્ય છે, અને અશુભ કર્મનું ફળ પાપ છે. અહિં ઊત્તરાદ્ધમાં પ્રશ્ન રૂપે કહે છે કે, શુભ કર્મ પણ પ્રાણીઓને સંસારમાં કેમ પાડે છે? એટલે શુભ કર્મ કરવાથી પ્રાણી પુણ્ય ભેગવવાને માટે સંસારમાં આવે છે. ૬૦
શુભ અને અશુભકર્મ પ્રાણીને શું કરે છે? न ह्यायसस्य बंधस्य तपनीयमयस्य च । पारतंच्या विशेषेण फलनेदोऽस्ति कश्चन ॥ ६१॥
ભાવાર્થ-લેઢાને બંધ અને સેનાને બંધ પણ પરત પણમાં સરખે છે, તેમાં કોઈ જાતના ફળને ભેદ નથી. ૬૧
વિશેષાર્થ–કદિ પગમાં લેઢાની બેડીને બંધ કરે, અથવા સેનાની બેડીને બંધ કરે, પણ બંનેમાં પરતંત્રતા સરખી; એટલે પ્રાણીને બંધથી પરતંત્રતા સરખીજ ભેગવવી પડે છે. આ દષ્ટાંત ઊપરથી સમજવાનું કે, પ્રાણીને અશુભ કર્મ તે લેઢાની બેડી છે, અને શુભ કર્મ તે, સેનાની બેડી છે. પરતંત્રતા તે બને માં સરખી છે. એટલે શુભ અને અશુભ કર્મ અને સંસાર આપે છે, પણ તે ભેગવવામાં લેઢા અને સેના જેટલો તફાવત છે. ૬૧
સુખ દુઃખથી પુણ્ય પાપને ભેદ નથી. ' फलान्यां सुखदुःखान्यां न नेदः पुण्यपापयोः। . मुःखान्न जिद्यते हंत यतः पुण्यफलं सुखम् ॥ ६॥
Page #518
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર..
૫૧૧
ભાવાર્થ–પુણ્ય અને પાપના ફળરૂપ સુખ અને દુખમાં કાંઈ ભેદ નથી, પુણ્યનું ફળ સુખ છે, પણ તે દુઃખથી ભેદ પામતું નથી. ૨૨
વિશેષાર્થ–પુણ્યનું ફળ સુખ છે, અને પાપનું ફળ દુઃખ છે પણ તેમાં કઈ જાતને ભેદ નથી. કારણ કે, સુખ પણ દુઃખથી જુદું પડતું નથી. સુખ ભોગવતાં દુઃખ આવી પડે છે, અથવા સુખને લઈને વિષય સેવન કરવામાં આવતાં પાછું દુઃખ રૂપ કર્મ બધાય છે, તેથી સુખ અને દુઃખમાં ભેદ ગણેલે નથી. ૨૨ દુખના ઉપાયમાં સુખ પણાની બુદ્ધિ મૂઢ લેકને
ન થાય છે. सर्व पुण्यफ मुख कर्मोदयकृतत्वतः। . सत्र उखप्रतीकारे विमूढानां सुखत्वधीः ॥ ६३ ॥
ભાવાર્થ–પુણ્યનું સર્વ ફળ દુઃખ રૂપ છે, કારણ કે, તે કર્મના ઊદયથી થયેલું છે. તેમાં દુઃખને ઊપાય કરી, સુખ પણની બુદ્ધિ મૂઢ પુરૂષને થાય છે. ૬૩ "
વિશેષાર્થ–પુણ્યનું ફળ સુખ છે, પણ તે દુખ રૂપજ છે. અને તે દુઃખને દૂર કરવામાં ઊપાયે જ સુખ મેળવવા ઈચ્છા કરવી, તે મૂઢતા છે. એટલે દુઃખમાં સુખની જે ઈચ્છા રાખવી તે મૂઠ પુરૂને થાય છે, વિદ્વાનોને થતી નથી. સુજ્ઞ પુરૂષે તે, સુખને પણ દુઃખરૂપે જ માને છે. ૬૩
Page #519
--------------------------------------------------------------------------
________________
૫૧૬
અધ્યાત્મ સાર
પુણ્યથી થયેલું સુખ કેવી રીતે દુખ રૂપ છે? परिणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् ।। गुणवृत्तिविरोधाच मुखं पुण्यनवं सुखम् ।। ६४॥
ભાવાર્થ-પરિણામથી, પરિતાપથી, સંસ્કારથી અને ગુણ વૃત્તિના વિરોધથી પુણ્યથી થયેલું સુખ, દુઃખ રૂપ છે. એમ વિદ્વા નોએ માનેલું છે. ૬૪
વિશેષાથ-પુણ્યથી થયેલું સુખ ચાર કારણેને લઈને દુઃખ રૂપ છે. પરિણામથી એટલે સુખને લઈને અનેક વિષય-કષા સેવાય છે, તેથી પરિણામે નઠારાં કર્મ બંધાતાં છેવટે દુખ પ્રાપ્ત થાય છે. પરિતાપથી એટલે સુખની તૃપ્તિ ન થતાં વિશેષ સુખ મેળવવાને હૃદયમાં પરિતાપ રહ્યા કરે છે, તેથી પણ દુઃખ છે. સંસ્કારથી એટલે સુખના સંસ્કાર એવા લાગી જાય છે કે, જેથી દુખ રહ્યા કરે છે, અને ગુણવૃત્તિના વિરોધથી એટલે સુખને લઈને બીજા આત્માના ગુણેનો વિરોધ થાય છે, એટલે પરિણામે દુઃખ થાય છે. એ ચાર કારણેથી પુણ્યથી થયેલું સુખ પણ દુખરૂપ બને છે. ૬૪ શરીરની પુષ્ટિને પરિણામ અતિ ભયંકર છે. देहपुष्टर्नरामय॑नायकानामपि स्फुटम् । महाजपोषणस्येव परिणामोऽतिदारुणः ॥६५॥
ભાવાર્થ–મનુષ્ય અને દેવતાના નાયકોને મેટા બકરાના પાષણની જેમ દેહની પુષ્ટિથી અતિ ભયંકર પરિણામ આવે છે. ૫
Page #520
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકારઃ
૫૧૭ - વિષાર્થ –ને મનુષ્ય કે દેવ પિતાના શરીરનું પિષણ કરવામાં સુખ માનતા હોય છે, જેમ મોટા બકરાને પોષણ કરવાથી તેનું ભયંકર પરિણામ આવે છે, તેમ શરીરને પુષ્ટ કરવાથી અતિ ભયંકર પરિણામ આવે છે, એટલે અતિ પિષણ કરી પુષ્ટ કરેલે બકરે ઘણે મારકણે થાય છે, તેથી તેનું અહિં દષ્ટાંત આપ્યું છે.૬૫ વિષય ભોગવનારા પણ અને ભયંકર
દશામાં આવી પડે છે. जलौकाः सुखमानिन्यः पिबत्यो रुधिरं यया । भुंजाना विषयान् यांति दशामंतेऽतिदारुणाम् ॥६६॥
ભાવાર્થ-રૂધિરનું પાન કરતી જળ જેમ સુખ માને છે, પણ અંતે અતિ ભયંકર દશાને પામે છે, તેમ વિષયોને ભેગવનારા પુરૂષે સુખ માને છે, પણ અંતે ભયંકર દશાને પામે છે. ૬૬
વિષાર્થ–જળ રૂધિરને પીએ છે, ત્યારે પિતાને સુખ માને છે, પણ તે અતિપુષ્ટ થઈ મરણ સ્થિતિએ પહોંચે છે. તેવીજ રીતે વિષયને ભેગવનારાં પ્રાણીઓ અને ભયંકર દશાને પામે છે. અહિંસુધી પરિણામથી સુખ દુઃખરૂપ થાય છે, એ વાત ગ્રંથકારે દર્શાવી છે. ૨૬
હવે તાપથી સુખ દુઃખરૂપ છે, તે વાત દર્શાવે છે. ... तीवामिसंगसंगुष्यत्पयसामयसामिव । .
यत्रौत्सुक्यात्सदादाणां तसता तत्र किं सुखम् ॥ ६७॥
Page #521
--------------------------------------------------------------------------
________________
૫૧૮
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–તીવ્ર અગ્નિના સંગથી જળને સુકાવનારા લેહાના જેવી, જ્યાં ઊત્સમ્પણાથી ઇંદ્રિને સદા તતા [તાપર ઘા કરે છે, ત્યાં શેનું સુખ હોય? ૬૭
વિશેષાર્થ– હમેશાં ઇંદ્રિયે પિત પિતાના વિષયે મેળવવાને ઉત્સુક રહ્યા કરે છે. તેવા ઊત્સુકપણાથી હૃદયને પરિતાપ થયા કરે છે. એ પરિતાપ જ્યાં હોય, ત્યાં સુખ ક્યાંથી હોય? તે પરિતાપ ને માટે દષ્ટાંત આપે છે. તીવ્ર અગ્નિના સંગથી પાણીને શોષી લેનારા લેઢાની જેવી વસતા હોય છે, તેવી ઇદ્રીના વિશેની ઉત્કંઠાની તમતા હોય છે. ૬૭
प्रापश्चाचारतिस्पर्शा त्पुटपाकमुपेयुषिः । इंद्रियाणां गणे तापव्यापएव न नितिः ॥ ६८॥
ભાવાર્થ–ઇદ્રિને ગણુ જયારે પૂર્વ અને પાછળ અરતિ ના સ્પર્શથી પુટપાક-પરિપાકને પામે છે, ત્યારે તાપજ વ્યાપે છે, સુખ થતું નથી. ૬૮
વિશેષાર્થ_દ્ધિને જ્યારે અરતિ ઉન્ન થાય છે, એટલે પિતાને ઈષ્ટ વિષય ન મળવાથી આતુરતા પ્રાપ્ત થાય છે, ત્યારે હદયમાં પરિતાપજ વ્યાપે છે. આ વખતે સુખ કયાંથી હોય? આવી રીતે તાપથી પુણ્યનું સુખ દુઃખરૂપ થાય છે. ૬૮
તાપ થવાનું કારણ છેષ પણ છે. सदा यत्र स्थितो द्वेषालेखः स्वप्रतिषंथिषु । मुखानुनक्कालेऽपितत्र तापहतं मनः ॥ ६ ॥
Page #522
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૧૦
કાવાર્થ-જ્યાં પિતાના વિધી ઊપર સદા તેને ઉલ્લાસ રહ્યાં કરે છે, ત્યાં સુખના અનુભવના વખતમાં પણ મન તાપી હણાયેલું રહે છે. ૬૯
વિશેષાર્થ-જ્યારે મારા પિતાના વિરોધી ઊપર સદા છેષ રાખ્યા કરે છે, તે વખતે સુખને અનુભવ થતું હોય, તે પણ મનમાં પરિતાપ થાય છે. આવી રીતે તાપથી પુણ્યનું સુખ દુખ રૂપ થાય છે. ૬૯ સંસ્કાથી પુણ્યમિત સુખકેવી રીતે દુખ
રૂપ થાય છે? स्कंधावस्कंधांदरारोपे जारस्येव न तत्त्वतः ॥
अदाहादेऽपि सुखस्य संस्कारोऽपि निवर्तते ॥ ७० ॥ - ભાવાર્થ_એમ એક કાંધ ઉપરથી બીજે કાંધે લેતાં ભાર એ છે લાગે છે, પણ વસ્તુતાએ એ થતું નથી, તેમ ઇદ્ધિને આનંદ થતાં સુખ લાગે છે, પણ હરખને સંસ્કાર નિવૃત્ત થતા નથી. ૭૦
વિશેષાર્થ જેમ કંઈ મંજુર કોષ ઊપર ભાર લઈ જતા હિય, તેને જયારે ભાર લાગે છે, ત્યારે તે બીજ કધ ઉપર ભાર મુ. કે છે. આથી તેને જરા સુખ લાગે છે, પણ વસ્તુતાએ તે ભારનું દુએ ઓછું થતું નથી. તેવી રીતે ઇંદ્ધિઓને આંનદ આર્પનાર વિષયોથી માણસને સુખ લાગે છે, પણ વરતુતાએ દુઃખને સં
Page #523
--------------------------------------------------------------------------
________________
પર૦
અધ્યાત્મ સાર.
સ્કાર નિવૃત્ત થતા નથી. આ રીતે સસ્કારથી સુખ દુઃખરૂપ
થાય છે. ૭૦
ગુણવૃત્તિના વિરાધથી પુણ્યજનિત સુખ કેવી રીતે દુઃખરૂપ થાય છે ?
सुखं दुःखं च मोह तिस्रोऽपि गुणवृत्तयः ! विरुद्धा अपि वर्त्तते दुःखजात्यनतिक्रमात् ॥ ७१ ॥
ભાવા—સુખ, દુ:ખ અને મેાહુ એ ત્રણે ગુણની વૃત્તિઆ છે. તે દુઃખની જાતિને ઊલ્લઘન કરી શકતી નથી, તેથી વિરૂદ્ધ પણ વર્તે છે. ૭૧
વિશેષા—સુખ, દુઃખ અને મેહ–એ ત્રણ ગુણની વૃત્તિઆ છે, તે દુઃખની જાતિનું ઉલ્લંઘન કરતી નથી, એટલે વિરૂદ્ધ વર્તે છે, આથી ગુણુ વૃત્તિના વિરોધથી પશુ પુણ્યજનિત સુખ દુઃખરૂપ થાય છે. ૭૧
ભાગના વિલાસ કેવા છે ?
क्रुद्धनागफणानोगोपमो जोगोद्भवोऽखिलः । विलास चित्ररूपोऽपि जयद्धेतुर्विवेकिनाम् ॥ ७२ ॥
ભાષાવિચિત્ર રૂપવાળા એવા ભાગના વિલાસ ક્રીષ પામેલા સર્પની કાના આટાપ જેવા છે. તેથી તે વિવેકી પુરૂષોને ભયના કારણરૂપ છે. છર
Page #524
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
પરવ
વિશેષા—આ સસારના ભાગના વિલાસ વિચિત્ર પ્રકારના છે, પણુ તે ક્રોષ પામેલા સર્પની ગુના જેવા ભયકર છે. તે વિવેકી પુરૂષાનેજ ભયકર છે, એટલે જેએ ભવ્યપણાને લઈ શાસના આધ મેળવી વિવેકી થયેલા છે, તેઓને તે વિશેષ ભયકર લાગે છે, અને જેએ અજ્ઞાની છે, તેને તે ભયંકર લાગતા નથી. તેને તેનું ફળ મળતાં ભયંકર લાગે છે, તેથી તેના ત્યાગ કરવા ોઈએ. ૭૨
ફલિતા કહે છે.
इत्यमेकत्वमापनं फलतः पुण्यपापयोः ।
मन्यते यो न मूढात्मा नांतस्तस्य नवोदधेः ॥ ७३ ॥
ભાવાથ એવી રીતે ફળની અપેક્ષાએ પાપ પુણ્યની ઐકથતા પ્રાપ્ત થાય છે. જે મૂઢ પુરૂષ એને માનતા નથી, તેને આ સસાર સાગરના અંત આવતા નથી. ૭૩
વિશેષા—પુણ્ય અને પાપનુ’ ફળ જે સુખ અને દુઃખ છે, તે વસ્તુતાએ એકજ છે; એટલે સુખ અને દુઃખ અને દુઃખ રૂપજ છે, એમ જે માનતા નથી, તે મૂઢ પુરૂષ છે; અને તેવા મૂઢ પુરૂષને આ સસાર સાગરના અત આવતા નથી. ૭૩
તે દુઃખરૂપ એવા પુણ્ય પાપથી આત્મા ભિન્ન છે
दुःखैकरूपयोर्जित्रस्तेनात्मा पुण्यपापयोः । शुद्ध निश्चयतः सत्यश्चिदानंदमयः सदा ॥ ७४ ॥
Page #525
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
ભાવાર્થ–તેથી દુખ એકજ જેમનું રૂપ છે, એવા પુણય પાપના શુદ્ધ નિશ્ચયથી સત્ય અને સદા ચિતાનંદમય એ આત્મા
ભિન્ન છે. ૭૪
વિશેષાર્થ_એવી રીતે શુદ્ધ નિશ્ચયથી જણાય છે કે, પુણ્ય અને પાપ દુખરૂપજ છે. તેથી તેમનાથી આત્મા ભિન્ન છે–જુ છે. કારણ કે, આત્મા સત્ય અને ચિદાનંદમય છે. સત્ય અને ચિ. દાનંદમયે આત્માને સુખ દુઃખને સંબંધ હોઈ શક્તા નથી. ૭૪ તે આત્માનું તુરીયTચેથી] દશામાં વ્યંગ
રૂ૫ રોભી ઉઠે છે. तत् तुरीयदशाव्यंगरूपमाचरणान्वयात् । नात्युष्णोधातशीलस्य घननाशावेरिव ॥ ७॥ ભાવાર્થ–જેમ વાદળાને નાશ થવાથી ઉષ્ણ ઊત કર નારા સૂર્યનું સ્પષ્ટ રૂપ શેભે છે, તેમ આચરણના અન્વય-સંબંધથી તુરીય-ચથી દશાનું સ્પષ્ટ રૂપ શેભે છે. ૭૫
વિશેષાર્થ—જયારે શુદ્ધ આચરણ સંબંધ આત્મા સાથે થાય છે, તે વખતે સુખ દુઃખરૂપથી મુક્ત થયેલે આત્મા તુર્યદશા માં આવે છે. ત્યાં તેનું સ્પષ્ટ રૂપ શેભી ઉઠે છે. તે વિષે દષ્ટાંત આ પે છે. જેમ વાદળાં નાશ થવાથી સૂર્યનું સ્પષ્ટ સ્વરૂપ શોભી નીકળે છે, તેમ સુખ દુખ નાશ થવાથી આત્માની તુરીય આવાયાનું સ્પષ્ટ રૂપ શેલી નીકળે છે. જેમાં ઉણુ ઉતને કરવાને સૂર્યને સ્વભાવ છે, તેમ તુદશાને ઉદ્યોગ કરવામાં આત્માને સ્વભાવ છે. ૭૫
Page #526
--------------------------------------------------------------------------
________________
પર
આત્મનિશ્ચયાધિકાર.
ચિદાનંદ રૂપ કેવું છે? घायले जाणतोऽन्यश्चित्रार्थसुखवृत्तयः । सामान्य तु चिदानंदरूपं सर्वदशान्वयि ॥ ७६ ॥
ભાવાર્થ...જીવને જાગ્રતીમાં ઇંદ્રિયોના વિચિત્ર સુખની - ત્તિઓ થાય છે, અને ચિદાનંદ રૂપ તે સામાન્ય અને સર્વ દિશામાં સંબંધવાળું છે. ૭૬
વિશેષાર્થ જીવ જ્યારે જાગ્રત હોય છે. ત્યારે તેને વિચિત્ર એવી ઇંદ્રિયના સુખની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, અને જે ચિદાનંદ રૂપ છે, તે સામાન્ય અને સર્વ દશામાં એક સરખા સંબંધવાળું છે. કહેવાનો આશય એ છે કે, જીવ જાગ્રત હોય ત્યારે ઈદ્રિયની વિચિત્ર સુખની વૃત્તિઓ થયા કરે છે આત્માને તેમ થતું નથી, તે તે સામાન્ય ચિદાનંદ રૂપ છે, અને સર્વ દશામાં એજ જતને સંબંધ રાખનાર છે. કોઈ જાતની વિચિત્રતા નથી. ૭૬ આત્માને ઈદ્રિયની વૃત્તિઓને અનુભવ અને
- પરાભવ થતો નથી, स्फुलिंगै नै यथावन्हिीप्यते ताप्यतेऽथवा । मामुमतिपाति सयैतानि किसात्मनः ॥ ७॥
ભાવાર્થ–જેમ અગ્નિ તણખાથી પ્રદીપ્ત થતું નથી, અને તપતે નથી, તેમ આત્માને ઇન્દ્રિયની વૃત્તિઓને અનુભવ અને પરાભવ થતું નથી, ૭૭
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૨૪
અધ્યાત્મ સારી
વિશેષાર્થ–જેમ અગ્નિ તણખાથી પ્રદીપ્ત થતું નથી, તેમ તપતે નથી, એટલે અગ્નિને પ્રદીપ્ત કરવામાં કે તાપવામાં તyખા ની સહાયની જરૂર નથી, તેમ તેમને સંબંધ નથી, તેવી રીતે ઈ. દ્ધિની વૃત્તિઓને આત્માને સંબંધ નથી તેથી તેને અનુભવ કે પરાભવ આત્માને થતું નથી. ૭૭
શુદ્ધ વિવેકથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. !
साक्षिणः सुखरूपस्य सुषुप्तौ निरहंकृतेः। यथा जानं तथा शुभविवेके तदतिस्फुटम् ॥ ७ ॥
ભાવાર્થ–સાક્ષી, સુખરૂપ અને અહંકારથી રહિત એવા આત્માનું જેવું સુષુપ્તિમાં ભાન થાય છે, તેવું શુદ્ધ વિવેકમાં અતિ ફુટ ભાન થાય છે. ૭૮
વિશેષાર્થ–આત્મા સાક્ષીરૂપ છે, સુખરૂપ છે અને અહંકાર હિત છે. તેનું સુષુપ્તિમાં જેમ ભાન થાય છે, તેનાથી શુદ્ધ વિવેકમાં અતિ પુટ ભાન થાય છે. એટલે દરેકને સુષુપ્તિ અવસ્થામાં સાક્ષીરૂપ, સુખરૂપ અને અહંકાર રહિત એવા આત્માના સ્વરૂપનું ભાન થાય છે, પણ જે શુદ્ધ વિવેક પ્રગટ થાય તે, આત્મસ્વરૂપનું અતિ કુટ ભાન થાય છે. ૭૮ શુદ્ધ નિશ્ચય અને અશુદ્ધ નિશ્ચયથી આત્મા
શેના ભક્તા છે?
सच्चिदानंदनावस्य जोक्तात्मा शुचनिश्चयात् । .. अशुफनिश्चयात्कर्मकृतयोः सुखउखयोः ॥ ७ए ॥
Page #528
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
પર૫
ભાવાર્થ શુદ્ધ નિશ્ચયથી આત્મા સચ્ચિદાનંદ ભાવને ભતા છે, અને અશુ નિશ્ચયથી કમેં કરેલાં સુખ દુઃખને ભોક્તા છે. ૭૯
વિશેષાથ–શુદ્ધ અને અશુદ્ધ-એમ બે પ્રકારના નિશ્ચય છે. તેમાં શુદ્ધ નિશ્ચયથી આત્મા સચ્ચિદાનંદ ભાવને ભક્તા છે, એટલે શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા સચ્ચિદાનંદ ભાવરૂપ દે. ખાય છે, અને અશુદ્ધ નિશ્ચયથી કમેં કરેલાં સુખ દુઃખને ભોક્તા થાય છે. એટલે અશુદ્ધનયની અપેક્ષાએ આત્મા ક કરેલાં સુખ દુઃખને ભોક્તા છે. એટલે અશુદ્ધ નિશ્ચયને લઈને એ વાત સિદ્ધ થાય છે. ૯
.
' આ વિષે નગમાદિકની વ્યવસ્થા કેવી રીતે ?
ભાવવી ? कर्मणोऽपि च जोगस्य सगादेर्व्यवहारतः। नैगमादिव्यवस्थापि नावनीयानया दिशा ॥ ७० ॥
ભાવાર્થ-કર્મના અને પુષ્પમાળા વગેરેના ભોગના વ્યવહારથી નૈગમ વગેરે નયની વ્યવસ્થા પણ આ રીતીથી ભાવવી. ૮૦
વિશેષાર્થ આત્માની સાથે કર્મને અને તેના પુષ્પમાળા વગેરે ભેગને સંબંધ નથી. તે સબંધ કેવી રીતે લાગુ પડતું નથી તે વિશે નૈગમાદિનની વ્યવસ્થા આજ રીતીએ કરવી. એટલે નૈગમાદિ નવ ઘટાવીને તેની એજના કરવી. ૮૦,
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૨૬
અધ્યાત્મ સાર.
આત્મા વિષે શુદ્ધ વાળે શું માને છે? कापि शुधभावानामात्मा शुधनयाद्विन्नुः । प्रतीत्य वृत्तिं यद्भुच्छुद्धदणानामेष मन्यते ॥ १ ॥
ભાવાર્થ–શુદ્ધ નયથી આત્મા શુદ્ધ ભાવને ર્તા અને વિષ્ણુ સમર્થ છે, અને જ્યારે તે શુદ્ધ પરિણામી છે, ત્યારે તે સમર્થ વીર્ય વૃત્તિને આશ્રીને શુદ્ધ ભાવને કર્તા છે, એમ શુદ્ધ નયવા માને છે. ૮૧
વિશેષાર્થ–શુદ્ધ નયવાળે એમ માને છે કે, આત્મા શુદ્ધ નયથી શુદ્ધ ભાવને કર્તા છે. જ્યારે તે શુદ્ધ પરિણામી છે, એટલે શુદ્ધ પરિણામ વાળે છે, ત્યારે તે તેના સામર્થ્ય ભરેલા વીર્યને આશ્રીને છે, અને એ શુદ્ધ નયનું વીર્થ ફેરવીને શુદ્ધ ભાવને ઉત્પાદક બને છે. આમ શુદ્ધ નયવાળો માને છે. ૮૧ આત્મા શુદ્ધ ભાવને ઉન્ન કરવામાં કયારે
પ્રવર્તે છે ? अनुपप्लवसाम्राज्ये विषनागपरिक्षये। आत्मा शुचस्वनावानां जननाय प्रवर्तते ॥ ॥ ભાવાર્થ—અંતરાય રહિત એવું સામ્રાજ્ય કે જેમાં દુખ ભાવને ક્ષય થાય છે, ત્યારે આત્મા પિતાના શુદ્ધ સ્વભાવને ઉત્પા દક બને છે. ૮૨
વિશેષાર્થ—જયારે આત્મા પોતાના સામ્રાજ્યમાં અંતરાય રહિત પ્રવર્તે, અને તેની અંદર સર્વ દુષ્ટ ભાવને ક્ષય થઈ જાય
Page #530
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
પર
એટલે કોઇ જાતના અંતરાય તથા સર્વ દુષ્ટ ભાવના નાશ થઈ જાય ત્યારે આત્મા પછી શુદ્ધભાવનાજ ઉત્પાદક અને છે. ૮૨
સસારના અંત કયારે કહેવાય ?
चितमेव हि संसारो रागादिक्लेशवा सितम् । तदैव तैर्विनिर्मुक्तं जवांत इति कथ्यते ॥ ८३ ॥
ભાવા —રાગાદિ કલેશથી વાસિત એવુ· ચિત્ત તેજ સંસા૨ છે. જ્યારે તે ચિત્ત તે રાગાદ્દિકથી મુક્ત થાય છે, ત્યારે આ સંસારના અત કહેવાય છે. ૮૩
વિશેષા—રાગ, દ્વેષ વગેરેના કલેશથી વાસિત એવુ’ચિતે સ'સાર કહેવાય છે. એટલે જ્યારે ચિત્તમાં રાગ, દ્વેષ વગેરે ઉત્પન્ન થાય છે, ત્યારે સ’સાર ગણાય છે. તે ચિત્ત જ્યારે રાગાદ્વિકશ્રી મુક્ત થાય, ત્યારે આ સસારના અંત આવે છે. અર્થાત્ એ સસારના અત લાવવા હેાત્ર તેા, ચિત્તને રાગાદિથી મુક્ત કરવુ. ૮૩
આત્માનુ રૂપ બીજાથી વિકાર પામતુ નથી.
यत्र चित्रण क्लिष्टशे नासावात्मा विरोधतः । अनन्यविकृतं रूपमित्यर्थत्वं ह्यदः पदम् ॥ ८४ ॥
ભાવા —રાગાદિક કલેશ વડે વાસિત ચિત્ત હોય, તે આત્મા નહીં, પણ સંસાર છે. કારણ કે, આત્માનું રૂપ અન્યથી વિ
Page #531
--------------------------------------------------------------------------
________________
- ૫૨૮
અધ્યાત્મસાર,
કારવાળું હોતું નથી, અને એવું આત્માનું રૂપ, તેજ મુક્તિ કહેવાય છે. ૮૪
વિશેષાર્થ–કહેવાને આશય એ છે કે, જ્યારે ચિતરાગાદિ કલેશ વડે વાસિત હય, ત્યારે સંસાર કહેવાય છે અને અને ચિત્ત રાગાદિક કલેશથી મુક્ત થાય તે મેક્ષ કહેવાય છે. ૮૪
આત્મા શુદ્ધરૂપી છે, એમ શબ્દને કહે છે. श्रुतवानुपयोगश्चेत्येत मिथ्या यथा वचः । तथात्मा शुधरूपश्चेत्येवं शब्दनया जगुः ॥ ५ ॥
ભાવાર્થ-આત્માને ઉપગ કૃતવંત છે. એ વચન જેમ મિથ્યા છે, તેમ આત્મા શુદ્ધ રૂપી નથી, એ પણ છેટું છે, એમ શુદ્ધ કહે છે. ૮૫
વિશેષાર્થ–આત્માને ઉપગ કૃતવંત છે, એટલે આ ત્માને ઉપગ મૃત ઉપરથી થાય છે, એ વાત ખેટી છે, તેવી જ રીતે આત્મા શુદરૂપ નથી, એ વાત પણ બેટી છે, એમ શુહન. કહે છે. ૮૫
એમાં તાત્વિક શું છે? शुद्धपयोयरूपस्तदात्मा शुदस्वनावकृत् । प्रथमाप्रथमत्वादिनेदोऽप्येवं हि तात्विकः ॥ ६ ॥
ભાવાર્થ–શુદ્ધ પર્યાય રૂપ એ આત્મા શુદ્ધ સવભાવને કરનાર છે, અને એવી રીતે તેને પૂર્વ તથા પશ્ચાત પણાને લે પણ તાવિક છે. ૮૬
Page #532
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
પર
વિશેષાર્થ –શદ્ધ સ્વભાવવાળે આત્મા ક્યારે ગણાય છે? કે જ્યારે તે શુદ્ધ પર્યાયરૂપ હેય ત્યારે. અને તે રીતે પૂર્વ તથા પશ્ચિમ વગેરે તેને ભેદ વસ્તુતાએ સત્ય છે. ૮૬
તે વિષે દિગંબરીઓ શું કહે છે? ये तु दिक्पटदेशीयाः शुकद्रव्यतयात्मनः । શુકમાતં નમુક્તપૂર્વક / Us |
ભાવાર્થ-જે દિગંબર મતવાળા છે, તેઓ શુદ્ધ દ્રવ્ય પણ ને લઈને આત્મા શુદ્ધ સ્વભાવને કર્તા છે, એમ કહે છે. તેઓ અપૂર્વ બુદ્ધિવાળા છે. ૮૭
વિશેષાર્થ–સંથકાર તે વિષે દિગંબર મત દર્શાવે છે. દિગંબરીએ આત્માને શુદ્ધ સ્વભાવ શુદ્ધ દ્રવ્યને લઈને છે, એમ કહે છે તેથી તેઓ અપૂર્વ બુદ્ધિવાળા છે. એટલે પૂર્વ વિચાર કર્યા વગર તેમનું એ કથન છે. ૮૭
તે વિષે સિદ્ધસેન દિવાકરને મત દર્શાવે છે. द्रव्यास्तिकस्य प्रकृतिः शुखा संग्रहगोचरा । येनोक्ता संमतौ श्रीमसिद्धसेनदिवाकरैः ॥ ७ ॥
ભાવાર્થ-દ્રવ્યાતિક નયની પ્રકૃતિ સંગ્રહ નયની અપેક્ષાએ શુદ્ધ છે. જેને માટે શ્રીસિદ્ધસેન દિવાકરે સંમતિગ્રંથમાં કહેલું છે. ૮૮
૩૪
Page #533
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષા—સિદ્ધસેન દિવાકર પોતાના સમતિ ગ્રંથમાં લખેછે કે, ક્રૂવ્યાસ્તિક નયની પ્રકૃતિ સગ્રહ નયની અપેક્ષાએ શુદ્ધ છે. ૮૮
પ૩૦
તે મત પ્રમાણે આત્મા કેવા કરે છે ?
तन्मते च न कर्त्तृत्वं जावानां सर्वदान्वयात् । कूटस्थः केवलं तिष्टत्यात्मा साक्षित्वमाश्रितः ॥ ८ ॥
ભાવા—તે મત પ્રમાણે સર્વાંદા સંબંધને લઈને આત્માને ભાવનું કર્તા પણું નથી, આત્મા તે કેવળ ફૂટસ્થ અને સાક્ષી પણાને આશ્રીને રહેછે. ૮૯
વિશેષા——સિદ્ધસેન દિવાકરના મત પ્રમાણે સદા સ. અંધને લઈને આત્મા ભાવના કર્તા થતુ નથી. તે કેવળ ફૂટસ્થ-નિવિકારી અને સાક્ષી રૂપે રહેછે. ૮૯
આત્મા કમ સાથે કેવી રીતે લેપાતા નથી ?
कर्तु व्याप्रियते नायमुदासीन इव स्थितः । आकाशमिव पंकेन लिप्यते न च कर्मणा ॥ ७० ॥
ભાવા—એ આત્મા કાંઇ કરવાના વ્યાપાર કરતા નથી, તે ઉદાસીની પેઠે રહેલા છે; અને જેમ કાદવથી આકાશ લેપાતુ નથી, તેમ તે ક`થી લેપાતા નથી. ૯૦
Page #534
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
પ૩૧
વિશેષાર્થ –આત્મા કેઈ જાતને વ્યાપાર કરતું નથી, એટલે કેઈ જાતની યિા કરતું નથી. તે ઉદાસીની જેમ રહે છે. એ ઉદાસીવત્ રહેલે આત્મા કાદવથી જેમ આકાશ લેવાતું નથી, તેમ તે કર્મથી લેપતે નથી એટલે તે અવ્યાપારી, ઉદાસી અને નિલેંપ છે. ૯૦ આત્મ સ્વરૂપ કેવળ જ્ઞાતવ્ય છે, કર્તવ્ય નથી. स्व स्वरूपं न कर्त्तव्यं ज्ञातव्यं केवलं स्वतः । दीपेन दीप्यते ज्योतिर्नित्यपूर्व विधीयते । ए१ ॥
ભાવાર્થ-જેમ દીવાથી તિ દીપે છે, અને નિત્ય પૂર્વે કરવામાં આવે છે, તેમ પિતાનું સ્વરૂપ નવીન કરવું નહીં, પણ પિતે પિતાની મેળે જાણી લેવું. ૯૧ ' વિશેષાર્થ –ીવાથી જેમ તિ દીપે છે, અને તે નિત્ય પૂર્વે કરવામાં આવે છે. તેવી રીતે પિતાના રૂપને નવીન કરવાનું નથી, પણ માત્ર પિતાનાથી કેવળ જાણું લેવાનું છે. કારણ નિત્ય, શાશ્વત, આત્મા સ્વપ્રકાશ હેવાથી પિતે પિતાને પ્રકાશે છે. ૯૧ નહીં તે, આત્માને અનાત્મતા થાય, અને
અનાત્માને આત્મતા થાય છે. अन्यथा प्रागनात्मा स्यात्स्वरूपाननुवृत्तितः । नवहेतुसहस्रषाप्यात्मता स्यादनात्मनः ॥ए॥
Page #535
--------------------------------------------------------------------------
________________
પર
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-જે ઊપર પ્રમાણે ન કરવામાં આવે, અથવા ન માનવામાં આવે તે સ્વરૂપને ન અનુસરવાથી અનાત્મા આત્મા થાય છે, અને સંસારના હજાર હેતુથી પણ અનાત્મતા થાય છે. ૯૨
વિશેષાર્થ_એમ આત્માને સ્વપ્રકાશ અને શાશ્વત અંગીકાર કરવામાં ન આવે, અને તેને પરપ્રકાશ અને સ્તૃત્વ સિદ્ધ માનવામાં આવે તે, પૂર્વે અનાત્મ પણું અંગીકાર કરવું પડશે. કારણ કે, ક્રિયા વડે ઊત થયેલા પદાર્થનું પૂર્વનું રૂપ જુદુજ હોય છે, એવો નિયમ છે. એવી રીતે આત્માની ઊત્તિની પૂર્વે આત્માને અનાત્મ માનવું પડશે, અને ક્રિયા વડે આત્માનું રૂપતર થાય છે એમ માનીએ, તે આત્માની આવૃત્તિ અંગીકાર કરવી પડશે અને આવૃતિ અંગીકાર કરવાથી સંસાર સંબંધી હજારે કૃય રૂપ હેતુ વડે હજારે રૂપ બદલાશે, ત્યારે પૂર્વ પૂર્વ રૂ૫ અનાત્મક અને ઉત્તર ઉત્તર ક્રિયાજન્ય રૂપ આત્મા માને પડશે અને એમ કયોથી છેવટે અનવસ્થા દેષ પ્રાપ્ત થશે. ૧૨ આત્માનું કર્તાપણું લેકમાં કેવી રીતે ઈચ્છાય છે?
नये तेनेह नो कर्ता कित्वात्मा शुधभावभृत् । उपचाराप लोकेषु तत्कतत्वमपीष्यते ॥ ए३ ॥
ભાવાર્થ–તેથી નયને વિષે આત્મા કર્તા નથી, પણ તે આત્મા શુદ્ધ ભાવને ધારણ કરનારે થાય છે અને લોકેમાં ઉપચારથી આત્માને કર્તાપણું ઈચ્છાય છે. ૯૩
Page #536
--------------------------------------------------------------------------
________________
પણ
આત્મનિશ્ચયાધિકાર. વિશેષાર્થ તે માટે નયને વિષે આત્માનું કર્તાપણું ઘટતું નથી, કેમકે, આત્મા શુદ્ધ ભાવને ધરનારે છે, અને લેકે જે તેને કર્તા તરીકે જણાવે છે, તે ઊપચારથી છે, વસ્તુતાએ આત્મા કર્તા નથી. ૯૩ જ્ઞાની પુરૂષ આત્માને ધર્મોની ઉત્પત્તિ રૂપ માને છે. जप्तत्तिमात्रं धर्माणां विशेषग्राहिणा जगुः ।
નિવૃત્ત નામાવાહિતિ વ પ || H - ભાવાર્થ –વિશેષ ગ્રાહી એટલે જ્ઞાની પુરૂષે “આત્મ ધર્મોની ઉન્નતિ રૂપ છે,” એમ કહે છે. અને તે ધર્મોના અભાવથી આવૃતિની વ્યકિત થતી નથી. તેમાં શું પ્રમાણ છે? ૯૪
વિશેષાર્થ –વિશેષ ગ્રાહી એટલે જ્ઞાની પુરૂષે, તે પૂર્વોક્ત રીતે આત્માને કિયાસિદ્ધ માનતા નથી, કિંતુ આત્માના ધમી ની ઉત્તિ માને છે. અહિં કેઈને શંકા થાય છે, જેમ આત્મા અવ્યકત છે. તેમ આત્માના ધર્મ પણ અવ્યક્ત છે, તે જ્યારે આત્માની ઉપતિ માનતા નથી, ત્યારે તેના ધર્મની ઉત્તિ પણ કેમ મનાય? તેના સમાધાનમાં કહે છે કે, કેટલીએક અવ્યક્ત વસ્તુઓ આકાશની પેઠે જેમ તેમ રહે છે, અને કેટલીએક રૂપાંતરને પામે છે અને આત્મા શાશ્વત અવ્યકત છે, માટે તેઓની આવૃત્તિ થાય છે. કારણ કે, જેમ આત્માની અનાવૃત્તિમાં ઘણું પ્રમાણે છે, તેમ આત્માના ધર્મની આવૃત્તિન થવામાં કઈ પ્રમાણુ નથી. તેથી આત્માની પુનરાવૃત્તિ થતી નથી. પણ આત્માના ધર્મોની પુનરાવૃત્તિ થાય છે, એમ સિદ્ધ થયું. ૯૪
આમે
છે. અહિં અર્મ પતા છે
Page #537
--------------------------------------------------------------------------
________________
પ૩૪
અધ્યાત્મ સાર
આત્મા ઉત્પત્તિ રહિત છે, તે દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે.
सत्वं च परसंताने नोपयुक्तं कथंचन । શૈતાનિનામનિત્યત્યાર્ત્યતાનોવિ ન ચ ધ્રુવમ્ | UQ I
ભાવા—પરના સતાનમાં કઢિપણુ કાઇ રીતે સત્વ ઉપચુત થતુ' નથી, અને સંતાનવાળાઓની અનિત્યતા છે, તેથી સ તાન પણ ધ્રુવ નથી. ૯૫
વિશેષા—આત્માનું ઉત્પત્તિરહિતપણુ દષ્ટાંત આપી દૃઢ કરે છે. જેમ પિતા પુત્રરૂપ પરિવારની ઉત્પત્તિમાં પૂર્વ પૂર્વ પિતારૂપ કારણથી, ઉત્તર ઊત્તર પુત્રરૂપ કાર્યની ઉત્પત્તિ થવાથી પિતાપણાના અભાવ અને પુત્રપણાના ભાવ થાય છે, એમ સાંકળ લાંબી ચાલતાં જેમ પિતાના નાશ, તેમ પુત્રને પણ નાશ થાય છે, તેમ અનાત્માથી આત્માની ઉત્પત્તિરૂપ પ્રવાહથી, પૂર્વ ના અભાવ અને ઉત્તરના ભાવ થતાં પૂર્વની પેઠે ઉત્તરના નાશના પણ સભવ સિદ્ધ થાય છે; એથી આત્મા અશાશ્વત અને નાશરૂપ ઠરશે. પ
આત્મા અચળ છે, એ વાત દૃષ્ટાંત પૂર્વક જણાવેછે.
व्योमान्युप्त त्तिमत्तत्तदवगाहात्मना ततः । नित्यतानात्मधर्माणां तद्दृष्टांत बलादपि ॥ ७६ ॥
Page #538
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાથિંકાર
૫૩૫
ભાવા—આકાશવત્ આત્માની ઉત્પત્તિ નથી, અને અ ચળતા તથા તે તે અવગાહનારૂપે આત્માના ધર્માંની નિત્યતા નથી, ચપળતા છે, તે દૃષ્ટાંતના બળથી સિદ્ધ થાય છે. ૯૬
વિશેષા—આકાશના દૃષ્ટાંતવર્ડ આત્માનું અચળપણ અને આત્માના ધર્મોનું ચપળપણું સિદ્ધ કરે છે. જેમ આકાશ ઉત્પત્તિ રતિ છે, તેથી તેનું રૂપાંતર થતું નથી; તેમ આત્મા પણુ ઉત્પત્તિ રહિત હાવાથી તેનુ‘ રૂપાંતર થતું નથી, અને આત્માના ધ ઉત્પત્તિવાન છે, તેથી તેનું રૂપાંતર થાય છે. અહિ· પણ માકાશનુ વ્યતિરેકપણે દૃષ્ટાંત લેવુ'. જે વસ્તુ આકાશની પેઠે ઉત્પત્તિ રહિત હાતી નથી, તેનુ' રૂપાંતર થાય છે. ૯૬
આત્માનું રૂપાંતર ન થવાથી, પરિણામ ભાવના ઉચ્છેદ થાય છે, એવો શકાના ઉત્તર આપે છે.
ऋजुसूत्रनयसूत्रः कर्तृतां तस्य मन्यते । स्वयं परिणमत्यात्मा यं यं भावं यदा यदा ॥ ए७ ॥
ભાવાર્થે—ઋજીસૂત્ર નયવાળા માનેછે કે, જ્યારે જ્યારે આત્મા જે જે ભાવના પરિણામને પામે છે, ત્યારે ત્યારે તે તે ભાવરૂપ કવર્ડ પરિણામરૂપ ઊત્પત્તિ માને છે. ૯૭
વિશેષા—જ્યારે આત્માનું રૂપાંતર થતું નથી, ત્યારે ૫રિણામ વાદ્ય ઉડી જાય છે. એવી શંકા થતાં તેના ઉત્તર આપે છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
પ૩૬
અધ્યાત્મ સાર.
હજુસૂત્રનય માનનારે જ્યારે જ્યારે આત્મા જે જે ભાવના પરિ
મને પામે છે, એટલે આત્મા નું જે જે ભાવમાં રૂપાંતર થાય છે. ત્યારે ત્યારે તે તે ભાવરૂપ કર્મવડે આત્માની પરિણામરૂપ ઉત્પત્તિ થાય છે, તેથી પરિણામ વાદ તદ્દન ઉડી જતું નથી. ૯૭
તે વિષે જૈનમત શું દર્શાવે છે? कर्तृत्वं परभावानामसौ नान्युपगच्छति । ાિદશં ઢિ નૈયરા વ્યક્તિમાં નિર્ન // G II
ભાવાર્થ–એ આત્માને પરભાવનું કર્તાપણું હેતું નથી. કેમકે, એક દ્રવ્યને બે કિયા હૈતી નથી, એમ જિન-તીર્થકરોને મત છે. ૯૮
વિશેષાર્થ-તથાપિ આત્માને કર્તાપણે બીજા ભાવની પ્રાપ્તિ થતી નથી. કેમકે, એક દ્રવ્યમાં બે કિયા સંભાવે નહીં એ જિન ભગવંતને મત છે. ૯૮
તે વિષે વિશેષ વિવેચન કરે છે. नूतिर्याहि क्रिया सैव स्यादेकद्रव्यसंततौ ।।
સાગાર્ચ વિના જ ચાત પડ્યગુપુ ના ( Ug
ભાવાર્થ-જે ભૂતિ તેજ એક દ્રવ્યની સંતતિમાં ક્રિયા થાય છે, અને તે સજાતિ પણ વિના પરદ્રવ્ય ગુણમાં ન થાય. ૯
Page #540
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
વિશેષાભૂતિ એટલે ભાવ, અને ક્રિયા એ અંતેને એ* અર્થ છે. તે એક દ્રવ્યની સ ંતતિને વિષે સામાન્ય વિના ન થાય, અને દ્રવ્યના ગુણુને વિષે પણ ન થાય. કેમકે, કોઇપણ દ્રવ્ય અપ૨ ભાવના કર્તા હાતુ' નથી. ૯૯
તે વિષે ઉઠેલી શકાનું
સમાધાન.
नचैवमन्यनावानां न चेत्कर्त्ता परो जनः । तदा हिंसा दयादानहरणाय व्यवस्थितः
૧૭
|| o૦૦ ॥
ભાવાર્થ તેમ આત્માને વિષે અન્ય ભાવનું કત્તાંપણું નથી, અને એમ માનવાથી હિઁ'સા, દયા, દાન અને હરણની વ્યવસ્થા રહેતી નથી. ૧૦૦
વિશેષા—એકજ આત્માને વિષે અન્ય ભાવ—બીજા ભાવનું કર્તાપણું નથી. ત્યારે અહિં શકા ઊઠે કે, જો એમ હોય તે, હિં‘સા, દયા, દાન અને હરણની વ્યવસ્થા શીરીતે રહે? તેના સમાધાનમાં કહેવાનું કે, આત્મા અન્યભાવના કર્તા નથી; એટલે અન્યભાવની સાથે આત્માના સંબંધ નથી. ૧૦૦
તે ઉપરની શંકાના સમાધાનમાં કહેછે.
सत्यं पराश्रयं न स्यात्फलं कस्यापि यद्यपि । तथापि स्वगतं कर्म स्वफलं नानिवर्त्तते ॥ १०१ ॥
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૨૮
અધ્યાત્મ સાર.
ભાવાર્થ-જે કે કેઈ કર્મનું પણ ફળ સત્ય અને પરના આશ્રય વાળું ન થાય, તે પણ જે કર્મ સ્વગત છે, તે પિતાનાં કુલનું ઊલંઘન કરતું નથી. ૧૦૧
વિશેષાર્થ ઉપરની શંકાના ઉત્તરમાં વિશેષ કહે છે કે, કોઈ ને પણ પરાશ્રયે ફળ થતું નથી. તથાપિ પિતાને વિષે રહેલું કર્મ તે પિતાનાં ફળને વિષે પ્રવર્તતું નથી. ૧૦૧
તે વિષે નિશ્ચય કહે છે: हिनस्ति न परं कोऽपि निश्चयान्न च रक्षति । न चायुः कर्मणो नाशो मृतिजीवनमन्यथा ॥ १०॥ .
ભાવાર્થ-નિશ્ચયથી કોઈપણ બીજાને મારતે નથી, તેમ કેઈ કેઈનું રક્ષણ કરતું નથી, આયુષ્ય કર્મને નાશ થતું નથી, અને મૃત્યુ તથા જીવન અન્યથા થતું નથી. ૧૦૨
વિશેષાર્થ-નિશ્ચય નયથી વિચારીએ તે, કોઈ પણ કઈ બીજાને મારતે નથી, તેમ કઈ કેઈનું રક્ષણ કરતે નથી, એટલે કેઈને મારવું કે કેઈનું રક્ષણ કરવું, એ કેઈના તાબામાં નથી. કારણ કે, આયુઃ કર્મને નાશ થતો નથી, એટલે આયુકમ મટી શકતું નથી. જે આયુકર્મને નાશ થાય છે, કેઈ કેઈને મારે કે રક્ષણ કરે, અને મૃત્યુ તથા જીવન અન્યથા થતું નથી. એટલે મરણ અને જીવન એ કદિ પણ ફરતાં નથી. ૧૦૨
Page #542
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
ય૩૯ હિસા તથા દયાના વિકલ્પથી પુરૂષ કેવું ફળ પામે છે?
हिंसादया विकल्पाभ्यां स्वमताभ्यां तु केवलम् । फलं विचित्रमामोति परापेक्षां विना पुमान् ॥ १०३ ॥ .
ભાવાર્થ-પિતે માનેલા હિંસા અને દયાના વિકલ્પથી પુરૂષ બીજાની અપેક્ષા વિના વિચિત્ર ફળને પામે છે. ૧૦૩
વિશેષાર્થ હિંસા અને દયા કે જે પિતાના મત પ્રમાણે કલા હોય, તેનાથી પુરૂષ વિચિત્ર ફળ પ્રાપ્ત કરે છે અને તેની અંદર બીજાની અપેક્ષા રહેતી નથી. એટલે હિંસા અને દયાની માત્ર કલપના કરવી અને તે પોતાના મત પ્રમાણે કરવી, તે પરની અપેક્ષા વિના પુરૂષને વિચિત્ર ફળ પ્રાપ્ત થવું જોઈએ. ૧૦૩ પ્રમાદી જીવને હિંસા વગર પણ હિંસા થાય છે. शरीरी म्रियतां मा वा ध्रुवं हिंसा प्रमादिनः। दयैव यत्नमानस्य वधेऽपि प्राणिनां क्वचित् ॥ १४ ॥
- ભાવાર્થ-જીવોને ઘાત થાય, અથવા ન થાય, તે પણ જે પ્રમાદી જીવ છે, તેને નિચ્ચે હિંસા થાય છે. અને દયાવાન પ્રાણું છે, તેને હાથે કદાચ કઈ જીવને ઘાત થઈ જાય, તે. પણ તેને હિંસા લાગતી નથી. ૧૦૪
વિશેષાર્થ–પ્રમાદી પુરૂષ જીવની હિંસા કરે, અથવા નકરે, તે પણ તેને અવશ્ય હિંસાને દેષ લાગે છે. કારણ કે, તે
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૪૦
અધ્યાત્મ સાર.
પ્રમાદી છે, અને જે દયાળુ છે-આ પ્રમાદી છે, તેને હાથે કદાચ કેઈજીવની હિંસા થઈ જાય, તે પણ તેને હિંસાને દેષ લાગતે નથી, કારણ કે, તે દયાને લઈ તે અપ્રમાદી છે–ઉપગ રાખી વનારે છે. ૧૦૪ આત્માને દાન અને હરણ કેવી રીતે લાગે છે? परस्य युज्यते दानं हरणं वा न कस्यचित् । न धर्मसुखयोयत्ते कृतनाशादिदोषतः ।। १०५ ॥
ભાવાર્થ-બીજાને દાન અપાતું નથી, તેમ કેઈનું હરણ કરાતું નથી, અને ધર્મ તથા સુખને વિષે દાન તથા હરણને સંગ ભવ નથી; એમ થવાથી કૃતનાશ અને કૃતાગમ દેશને પ્રસંગ આવે છે. ૧૦૫
વિશેષાર્થ–કોઈ બીજાને દાન દેતા નથી, અને બીજાની પાસેથી કેઈ કાંઈ હરણ કરી લેતા નથી, ધર્મ અને સુખને વિષે પણ દાન તથા હરણને સંભવ નથી, કેમકે કૃતનાશ અને અકૃતને પ્રસંગ ઇત્યાદિ દોષ પ્રાપ્ત થશે. જેમ દાન કર્યું તેને નાશ થાય તેને કૃતનાશ કહે છે, અને જે બીજાને આપ્યું નથી તેનું હરણ કરવું, તે અકૃતાગમ પ્રસંગ કહેવાય છે. એવા દોષ આત્માને વિષે પ્રાપ્ત થશે. ૧૦૫
દાન અને હરણ વિષે વિશેષ સમજાવે છે. વિનામ્યાં માવિત્તાકિ પુલામાં ર તે કુતરા स्वत्वापचियतो दानं हरणं सत्वनाशनम् ॥१०६ ॥
Page #544
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
ભાવાર્થભેજન, દ્રવ્ય વગેરે જે પગલે આત્માથી ભિ છે, તેમાં આત્માની પિતાપણાની પ્રાપ્તિ કયાંથી થાય? માટે દાન અને હરણ તેને પિતાથીજ નાશ છે. ૧૦૬
વિશેષાર્થ–ભજન અને દ્રવ્ય વગેરે પુગલ છે, તે આ ત્માથી જુદાં છે તે તેમાં આત્માનું પિતાપણું કયાંથી આવે? તેથી કરીને દાન-કેઈને આપવું, અને હરણ-કેઈનું લઈ લેવું, એને પિતાથીજ નાશ છે. ૧૦૬
દાન અને હરણ કર્મના ઉદયથી છે, તે તેમાં
પુરૂષનો પ્રયાસ શું છે? कर्मोदयाच तदान हरणं वा शरीरिणाम् । पुरुषाणां प्रयासः कस्तलोपनमति स्वयम् ॥१०७॥
ભાવાર્થ–પ્રાણીઓને કમના ઊદયથી દાન અને હરણ થાય છે, તે તેમાં પુરૂને શો પ્રયાસ છે? તે તે પિતાની મેળેજ ઉદય પામે છે. ૧૦૭
વિશેષાર્થમાણીઓને કર્મના ઊદયથી દાન અને હરણ થાય છે, એટલે જ્યારે પ્રાણીઓને દાન આપવાનું કર્મ ઉદય આવે, ત્યારે દાન થાય છે અને હરણ થવાનું કર્મ ઉદય આવે, ત્યારે હરણ થાય છે, તે તેમાં પુરૂષને પ્રયાસ તદ્દન નકામે છે. તે તે પિતાની મેળેજ ઉદય આવે છે. ૧૦૭
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૪૨
અધ્યાત્મ સાર.
પિતામાં રહેલા દાન અને હરણના ભાવથી
અનુગ્રહ અને ઉપઘાત થાય છે. स्वागतान्यां तु नावाच्यां केवलं दानचौर्ययोः। . अनुग्रहोपधातौस्तःपरापेक्षा परस्य न ॥ १० ॥
ભાવાર્થ-પિતાનામાં રહેલ દાન તથા હરણના ભાવ વડે કેવળ દાન અને હરણના અનુગ્રહ તથા ઉપઘાત થાય છે, કારણ પરને પરની અપેક્ષા હોતી નથી. ૧૦૮
વિશેષાર્થ–પિતાનામાં રહેલ દાન અને હરણના ભાવ કે જેમાંથી એકથી એટલે દાનથી અનુગ્રહ-ઉપકાર થાય છે, અને હરણ-ચેરીથી ઉપઘાત-હાનિ થાય છે. ત્યાં પરની અપેક્ષા પર રહેતી નથી. ૧૦૮ કર્તાપણાના અભિમાનથી અજ્ઞાની કવડે
બંધાય છે, અને જ્ઞાની નિર્લેપ રહે છે. पराश्रितानां नावानां कर्तृत्वाद्यजिमानतः । कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ॥ १० ॥
ભાવાર્થ–પરને આશ્રિત એવા ભાવના કર્તાપણુ વગેરેના અભિમાનથી અજ્ઞાની કર્મવડે બંધાય છે, અને જ્ઞાની કર્મથી લેપતે નથી. ૧૦૯
Page #546
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૪૩ વિશેષાર્થ-જેટલા ભાવ પરને આશ્રીને રહેલા છે, તેવા ભાવને કત્તો આત્મા છે. આદિ શબ્દથી તેને ભક્તો આત્મા છે, એવું અભિમાન થાય છે. આ અભિમાનને લઈને અજ્ઞાની પુરૂષ કર્મથી બંધાય છે. કારણ કે, તેનામાં કત ભેતાનું અભિમાન જાગ્રત થાય છે, અને જે જ્ઞાની છે, તે નિર્લેપ રહે છે. કારણ કે, તેનામાં કર્તા ભક્તાનું અભિમાન હેતું નથી. ૧૦૯
તે ઉપર આત્માનું કર્તાપણું જણાવે છે. कर्तवमात्मनो पुण्यपापयोरति कर्मणोः । रागषाशयानां तु कर्तेष्टानिष्ठवस्तुषु ॥ ११० ॥
ભાવાર્થ-આત્મા પુણ્ય પાપ કર્મને કર્તાજ છે, અને ઈષ્ટ તથા અનિષ્ટ વરતુઓમાં રાગ દ્વેષના આશયને કરી છે. ૧૧૦
વિશેષાર્થ–આત્મા પુણ્ય પાપ રૂપ કર્મોને કર્તા છે, એટલે કરેલાં પુણ્ય પાપનું કર્તાપણું આત્માને લાગુ પડે છે, અને ઈષ્ટ તથા અનિષ્ટ વસ્તુઓમાં જે રાગ દ્વેષના આશય છે, તેને કર્તા પણ આત્મા છે. એટલે ઈષ્ટ વસ્તુ ઉપર રાગ, અને અનિષ્ટ વસ્તુ ઉપર દ્રષના જે આશયે પ્રગટ થાય છે, તે કત્ત પણ આત્મા છે. એટલે તેની સાથે આત્માને સંબંધ હોઈ શકે છે. ૧૧૦ આત્મામાં કર્મ ભમે છે, એ વાત કયારે ઘટે છે? रज्यते पेष्टि चार्थेषु तत्तत्कार्यविकटपतः । आत्मा यदा तदा कर्म भ्रमदात्मनि युज्यते ॥ १११ ।।
Page #547
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–આત્મા જ્યારે તે તે કાર્યના વિકલ્પથી પદાર્થ તરફ રાગ કરે છે, અને દ્વેષ કરે છે, ત્યારે આત્માને ભમતું કર્મ ઘટે છે. ૧૧૧ , - ' વિશેષાર્થ-જ્યારે આત્મા તે તે કાર્યના વિકલ્પથી પદાર્થ તરફ રાગ કરે છે, એટલે આત્મા કેઈ કાર્ય પિતાને ઈષ્ટ ગણે છે, ત્યારે તે તરફ રાગ કરે છે અને જ્યારે આત્મા તે તે કાર્યના વિક૫થી પદાર્થ તરફ ષ કરે છે, એટલે આત્મા કેઈ કાર્ય પિતાને અનિષ્ટ ગણે છે, ત્યારે તરફ દ્વેષ કરે છે. આવા રાગ તથા શ્રેષના પ્રસંગે આત્માને કર્મ લાગે છે, એ વાત ઘટિત છે. એટલે રાગ દ્વેષને લઈને જ આત્માને કર્મ લાગે છે. ૧૧૧ આત્માને કર્મબંધ કેવી રીતે થાય છે, એ વાત
દષ્ટાંત પૂર્વક સમજાવે છે. स्नेहाभ्यक्ततनौ रंगं रेणुना श्लिष्यते यथा। रागक्षेषानुविद्धस्य कर्मबंधस्तथात्मनः ॥ ११॥ ભાવાર્થ-જેમ તેલથી ચાળેલા શરીર ઊપર રજ વડે રંગ લાગે છે, તેમ રાગ દ્વેષથી યુક્ત એવા આત્માને કર્મને બંધ થાય છે. ૧૧૨
વિશેષાર્થ-જ્યારે શરીર ઉપર તેલ ચેલે, પછી તે પર મેલ લાગવાથી જેમ રંગ ચુંટે છે-લાગે છે, તેવી રીતે આત્માને રાગ, કેવું લાગે છે ત્યારે તેને કર્મને બંધ થાય છે. એ ઉપરથી સમ
Page #548
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૪૫ જવાનું છે કે, જેવી રીતે રંગને શરીરની સાથે સંબંધ થાય છે, તેવી રીતે કર્મને આત્માની સાથે સંબંધ જોડાય છે. ૧૧૨ આત્માને વ્યાપાર ભાવ કર્મમાં છે,
દ્રવ્ય કર્મમાં નથી. आत्मा न व्यानृतस्तत्र रागद्वेषाशयं सृजन् । तमिमित्तोपननेषु कर्मोपादानकर्मसु ॥ ११३ ॥
ભાવાર્થ–ાગ તથા ષના આશયને કરતે આત્મા તે નિમિત્તે પ્રાપ્ત થતાં કર્મના ઊપાદાન કારણરૂપ કમને વિષે વ્યાપાર વાળે થતું નથી. ૧૧૩
વિશેષાર્થ–આત્મા પિતે કઈ ક્રિયા કરતું નથી, પણ રાગ દ્વાષ કરે છે, તે નિમિત્તે પ્રાપ્ત થયેલાં કર્મના નિમિત્તે તેને કર્મનું કર્તાપણું છે, પણ યાં આત્મા તે, રાગ દ્વેષરૂપ કર્મને મુકનારે છે, એટલે આત્મા ભાવકર્મના વ્યાપારવાળો નથી. ૧૧૩ રાગી અને દ્વેષી આત્માને કર્મ આકર્ષીને મળે છે.
लोई स्वक्रिययाज्येति भ्रामकोपलसंनिधौ । यथा कर्म तथा चित्रं रक्तधिष्ठात्मसंनिधौ ॥ ११४॥
ભાવાર્થ-જેમ લોઢું ચુંબક પાષાણની પાસે પિતાની ક્રિયા થી ખેંચાય છે તેમ રાગી અને ઢષી આત્માની પાસે કર્મ વિચિત્ર રીતે આકર્ષાઈને આવે છે. ૧૧૪
Page #549
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષા—જ્યારે આત્મામાં રાગ દ્વેષ બંધાય છે, ત્યારે પાતાની મેળે લેહચુંબકની પાસે લેન્ડ્રુ ખેંચાઇને આવે, તેમ ક્રમ ખેંચાઈને આવે છે. ૧૧૪
૫૪૬
ભાવકને મનાવતા આત્મા પુદ્ગલ કમને કરનારા થાય છે.
वारिवर्षन् यथांनोदो धान्यवर्षी निगद्यते । जावकर्म सृजन्नात्मा तथा पुद्गलकर्मकृत् ।। ११५ ।।
ભાવા—જળને વર્ષાવતા મેઘ જેમ ધાન્યને વર્ષાવનારા હેવાય છે, તેમ ભાવકમને સજતે આત્મા પુદ્દગલ કને કરનાશ કહેવાય છે. ૧૧૫
વિશેષા—મેઘ જળને વર્ષાવે છે, કાંઇ ધાન્યને વર્ષાવતે નથી, પણ તે ધાન્યને વર્ષાવનારા કહેવાય છે. કારણ કે, ધાન્ય અને જળની વચ્ચે સમય હાઇ તે સંબંધ મેઘની સાથે રહેલા છે. તેવી રીતે આત્મા ભાવકને સજે છે, પણ પુદ્ગલ કર્મીને કરનારો ગાય છે. કારણ કે, ભાવકમ અને પુદ્ગલ કર્મની વચ્ચે સ`અધ છે, અને તેના આત્માની સાથે સબંધ છે. ૧૧૫
આત્મા કર્માદિકના કર્તા છે, એમ વૈગમ અને વ્યવહાર નય કહે છે.
नैगमव्यवहारौ तु ब्रूतः कर्मादिकर्तृताम् । व्यापारः फलपर्यंतः परिदृष्ठो यदात्मनः ।। ११६ ।
Page #550
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૪૭
ભાવાર્થ-નૈગમ અને વ્યવહારનય આત્માને કમદિકને કર્તા કહે છે. જે આત્માને વ્યાપાર કર્મનાં ફળ પર્યત જોવામાં આવે છે. ૧૧૬
વિશેષાર્થ–સાતનમાં નિગમનય અને વ્યવહારનય, એ બંને આરમાને કર્મને કર્તા માને છે. એટલે આત્મા કર્મ કર્તા છે, એમ સિદ્ધ કરે છે. કારણ કે, તે કર્મના કર્તરૂપ આત્માને વ્યાપાર તે કર્મનું ફળ મેળવવા સુધી જોવામાં આવે છે. ૧૧૬ અન્ય અન્ય મળેલા નયનો ભેદ કેવી રીતે છે?
अन्योन्यानुगतानां का तदेतदिति वा जिदा। यावच्चरमपर्यायं यथा पानीयउग्धयोः ॥ ११७ ।।
ભાવાર્થ–પરસ્પર મળેલા એવા નયને “તે આજ છે? એ ભેદ શી રીતે જણાય? જેમ પાણું અને દુધને ભેદ જણને નથી, તેમ તેમને છેલલા પર્યાય સુધી ભેદ જણાતું નથી.૧૧૭
વિશેષા–સાત ને પરસ્પર મળેલા છે. તેઓમાં “ તે આજ છે એ ભેદ જાણી શકાતું નથી. વળી તેમને છેલ્લા પર્યાય સુધી પાણી અને દુધની જેમ તેમને ચેગ થાય છે, એટલે તેમને ભેદ શી રીતે જાણી શકાય? ૧૧૭ એ નાની કલ્પના આત્માને વિકૃતિ આપતી નથી.
नात्मनो विकृति दत्ते तदेषा नयकल्पना। . शुषस्य रजतस्यैव शुक्तिधर्मप्रकल्पना ॥ ११० ॥
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૪૮
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-એ નયેની કલ્પના આત્માને વિકૃતિ આપતી નથી. તે કલ્પના ચેખા રૂપાને છીપના ધર્મની કલ્પના જે. વી છે. ૧૧૮
વિશેષાર્થ એ સાત નની કલ્પના આત્માને વિકૃત આ વતી નથી, એટલે શુદ્ધ નયવાળો કહે છે કે, આત્માને વિકાર નથી, એવી નૈગમ તથા વ્યવહાર નયની કલ્પના છે. તે નાની ક૫ના રોખ્ખા રૂપમાં જેમ છીપના ધર્મની કલ્પના થાય તેવી છે. ૧૧૮
ભૂખ લેક પુદગલકર્મમાં રહેલ વિકિયાને
આત્માને વિષે ઉપચાર કરે છે. मुषितत्वं यथा पांथगतं पथ्युपचर्यते । तथा पुद्गलकर्मस्था विक्रियात्मनि बालिशैः ॥ ११९ ॥
ભાવાર્થ–જેમ મુસાફરની લૂંટને રસ્તામાં ઊપચાર થાય છે, તેમ મૂર્ખ લકે પુદ્દગલ કર્મની વિક્રિયાને આત્માની અંદર ઉપચાર કરે છે. ૧૧૯
- વિશેષાથ–જેમ કેઈ મુસાફર લુંટાય તે લેકે “માર્ગ લુંટાયે” એમ કહે છે, પણ વસ્તુતાએ માર્ગ લુંટાતું નથી, પણ એ ઉપચાર થાય છે. તેવી રીતે જે વિકારે થાય છે, તે પુદગલ કર્મને લઈને થાય છે, પણ મૂર્ખ લે કે તેને આત્માને વિષે ઊપચાર કરે છે, એટલે આ વિકારે આત્માના છે, એમ માને છે.૧૧૯
Page #552
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૪ આત્મા પુણ્ય પાપના સંસર્ગથી રાગી અને
શ્રેષો ગણાય છે. कृष्णशोणोऽपि चोपाधे शुषः स्फटिको यथा।
કિgeતવૈવાત્મા સંસપુપાયો | ૨૦ | ભાવાર્થ–રફટિકમણિ અશુદ્ધ નથી, તે છતાં ઊપાધિને લઈને કૃષ્ણ અને રક્ત દેખાય છે, તેમ આત્મા પુણ્ય પાપના સંસગથી રાગી અને તેષી દેખાય છે. ૧૨૦
વિશેષાર્થ–સ્ફટિકમણિ જાતે શુદ્ધ છે –ઉજવળ છે, પણ તે બીજા રંગની ઉપાધિને લઈને કાળે અને રાતે દેખાય છે. તેવીરીતે આત્મા જાતે નિર્મળ છે–નિર્વિકારી છે, પણ પુણ્ય-પાપના સંસર્ગથી રાગી અને દ્વેષી દેખાય છે, એટલે પુણ્યના યોગથી રાગી અને પાપના વેગથી કેવી દેખાય છે, પરંતુ વસ્તુતા એ જેમ ફટિકમણિ ઉજ્વળ છે, તેમ આત્મા નિર્વિકારી-શુદ્ધ છે. ૧૨૦
તેનું રૂપ કલ્પનામાં આવી શકે તેવું નથી. सेयं नटकला सावत् यावविविधकल्पना । यद्रप कल्पनातीतं न तु पश्यत्यकस्पकः ॥ १२१ ॥
ભાવાર્થ-જ્યાંસુધી વિવિધ કલ્પના છે, ત્યાં સુધી તેજ નટકળા છે. અને જે કહપનાથી અતીતરૂપ છે, તેને કલ્પના વગરનો માણસ ઈ શક્તા નથી. ૧૨૧
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૦
અધ્યાત્મ સાર.
જિષાર્થ-જ્યાં સુધી વિવિધ પ્રકારની કલ્પના હોય, ત્યાંસુધી તે નાટકળા છે, એટલે વિવિધ પ્રકારની કલ્પના કરવી, તે નકળા જેવી છે. અને જે કલ્પનાથી અતીત છે, એટલે કલ્પનામાં આવી શકે તેમ નથી, તે રૂપને કલ્પના વગર માણસ હોઈ શ
ક્તા નથી. જે કલ્પના કરનાર હોય, તે દેખી શકે છે. ૧૧ કલ્પનાથી મોહ પામેલ પ્રાણી જોળાને કાળું દેખે છે.
कल्पनामोहितो जंतुः शुक्लं कृष्णं च पश्यति । तस्यां पुनर्विलीनायामशुक्लं कृपणमीक्षते ॥ १ ॥
ભાવાર્થ–કલ્પનાથી મેહ પામેલે પ્રાણી છેળાને કાળું દેખે છે, અને જ્યારે તે કલ્પના વિલય પામે છે, ત્યારે કાળાને કાળું દેખે છે. ૧૨૨
વિશેષાર્થ-જ૫ના એવી વસ્તુ છે કે, તેનાથી પ્રાણીને મોહ ઉત્પન્ન થાય છે અને મેહથી તે ધેળાને કાળું દેખે છે, એટલે જે સ્વરૂપમાં જે વસ્તુ હોય, તેને તેથી વિપરીતરૂપે દેખેછે, અને ત્યારે તે કલ્પના વિલય પામી જાય છે, એટલે કલ્પનાને નાશ થઈ જાય છે, ત્યારે તે વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ હય, તેને દેખે છે. એથી કલ્પના અનાદરણીય છે. ૧૨૨ શુદ્ધ પરમાત્માના યથાર્થરૂપનું ચિંતવન કરવું તે, તેનું
ધ્યાન, સ્તુતિ, અને ભક્તિ કહેવાયા છે. तद् ध्यानं सा स्तुतिर्नेक्तिः सवोक्ता परमात्मनः। पुण्यपापविहीनस्य यदपस्यानुचिंतनम् ॥ १३ ॥
Page #554
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
પપ૧ ભાવાર્થ–પુણ્ય પાપથી રહિત એવા પરમાત્માનારૂપનું જે ચિંતવન કરવું, તે તેનું ધ્યાન, તે તેની સ્તુતિ અને તે તેની ભય કહેલ છે. ૧૨૩
વિશેષાર્થ–પુણ્યપાપથી રહિત એટલે નિર્વિકારો, ચિઠાન, અને શુદ્ધ પરમાત્માના રૂપનું ચિંતવન કર્યું, તેજ પરમામાનું ધ્યાન, સ્તુતિ અને ભક્તિ છે. ૧૨૩ પરમાત્માની નિશ્ચય અને વ્યવહારથી બે પ્રકારે સ્તુતિ
કહેલી છે, शरीररूपलावण्यवप्रच्छत्रध्वजादिभिः वर्णितैवीतरागस्य वास्तवी नोपवर्णना ॥ १४ ॥ व्यवहारस्तुतिः सेयं वीतरामात्म कर्तिनाम् । ज्ञानादीचं गुणानां तु वर्णना निश्चयस्तुतिः ॥ १५ ॥
ભાવાર્થ-શરીર, રૂપ, લાવણ્ય, વપ્ર, (કિલ) છત્ર, અને પતાજી વગેરે વર્ણવવાથી શ્રી વીતરાગ પ્રભુની વાસ્તવિક જીણિ થતી નથી, તેતે વ્યવહાર સ્તુતિ છે, અને જે વીતરાગ પ્રભુના આવિષ્ક એવા જ્ઞાનાદિ ગુણનીવર્ણના છે, તેનિશ્ચયથી સ્તુતિ છે. ૧૨૪-૧૨૫ આ વિશિષાથ–પ્રભુના શરીર, રૂપ, લાવધિ, કલે, છત્ર, ધ્વજ વગેરેની જે વર્ણના તે વ્યવહાર સ્તુતિ છે, અને વીતરાગ પ્રભુના આત્માની સાથે સંબંધ ધરાવનારા જ જ્ઞાનાદિ ગુણે છે, તેની વર્ણના તે નિશ્ચય હતુતિ છે. વ્યવહાર હતુતિથી નિશ્ચય સ્તુતિ
Page #555
--------------------------------------------------------------------------
________________
પર
અધ્યાત્મ સાર,
ઊત્તમ છે, તેનાં બીજા નામ દ્રવ્યસ્તુતિ અને ભાવસ્તુતિ પશુ કહેવાય છે. ૧૨૪–૧૨૫
ઉપરની વાતને લૈાકિક દૃષ્ટાંતથી સમજાવે છે.
पुरादिवर्णनाघाजा स्तुतः स्यानुपचारतः । तत्वतः शौर्यगांनी येधैर्यादिगुणवानात् ।। १२६ ।।
ભાવા—નગર વગેરેના વર્ણનથી રાજાની સ્તુતિ કરવી તે ઉપચારથી સ્તુતિ કહેવાય છે; અને ધૈર્ય, ગાંભી, અને શય વગેરે રાજાના ગુણ્ણાનું વર્ણન કરવાથી તત્વથી સ્તુતિ કહેવાય છે. ૧૨૬
વિશેષા —રાજાની પણ એ પ્રકારે સ્તુતિ થાય છે. નગર વગેરેનુ' વર્ણન કરવાથી રાજાની ઊપચારથી સ્તુતિ, અને શાય, ગાંભીય, ધ વગેરે તેના ગુણ્ણાનુ વર્ષોંન કરવાથી તત્વથી સ્તુતિ કહેવાય છે. તેવી રીતે આત્માને પણ શરીર વગેરેના વણુ નથી તેની ઊપચારથી સ્તુતિ કહેવાય છે, અને તેના આત્મિક જ્ઞાનાદિ ગુણાનુ વર્ણન કરવાથી તેની તત્વથી સ્તાંત કહેવાય છે. ૧૨૬
કેવી સ્તુતિ ચિત્તને પ્રસન્ન કારક થતી નથી.
मुख्यापचारधम णाम विजागेन या स्तुतिः । न सा चित्तप्रसादाय कवित्वं कुकवेरिव ।। १२७ ।।
Page #556
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૫૩
ભાવા—મુખ્ય એવા ઉપચાર ધર્માંની વિભાગ કર્યાં વગ રની જે સ્તુતિ છે, તે નઠારા કવિના કવિત્વની જેમ ચિત્તની પ્રસન્ન તાને માટે થતી નથી. ૧૨૭
વિશેષા—કાઈ પણુ વસ્તુના મુખ્ય ઉપચાર ધર્મની સ્તુતિ કરવી, તે નઠારા કવિની કવિતાની જેમ હૃદયને આનંદ આપતી નથી, તેવી રીતે આત્માના ઉપચાર ધમ એટલે શરીર વગેરેની સ્તુતિ કરવી, તે હૃદયને આનંદ આપતી નથો; તેથી તેના જ્ઞાનાદિ આત્મિક ધર્માંની સ્તુતિ કરવી જોઈએ, કે જેથી ચિત્ત પ્રસન્ન થાય છે. ૧૨૭
જે ઉપચાર સ્તુતિ આગ્રહથો કરવામાં આવે તે, તે અનથને કરનારી થાય છે.
अन्यथाभिनिवेशेन प्रत्युतानर्थकारिणी । सुतीक्ष्णख धारेव प्रमादेन करे धृता ॥ १२८ ॥
ભાવા—અન્યથા રીતે ૠાગ્રહથી ને તે સ્તુતિ કરવામાં આવે તા, પ્રમાદથી હાથમાં ધારેલી તીક્ષ્ણ ખડુની ધારની જેમ ઊલટી અનથ કરનારી થાય છે. ૧૨૮
વિશેષા...અન્યથા એટલે ઉલટીરીતે ઢાગ્રહુંથી એ ઊપચાર ધર્માંની સ્તુતિ કરવામાં આવે તે, જેમ પ્રમાદથી હાથમાં રાખેલી ખની ધારા અનંથને ઉસન્ન કરનારી થાય છે; એટલે હાથમાં શખનારનેજ નુકશાન કરનારી થાય છે; તેમ તે સ્તુતિ
Page #557
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર,
અજ્ઞાનતા ઊસન્ન કરી, દુર્ગતિમાં લઈ જવા રૂપ અનર્થ હપ્તા કરે છે. તેથી તેવી સ્તુતિને સર્વથા ત્યાગ કરે જઈએ. ૧૨૮
આત્માનું જ્ઞાન કેવીરીતે થાય છે?
मणिपन्चामणिशानन्यायेन शुजकल्पना । वस्तुस्पर्शितया न्याय्या यावनान्यजनप्रथा ॥ १३ ॥
ભાવાર્થ–મણિની પ્રભાથી જેમ મણિનું જ્ઞાન થાય છે, એ ન્યાયે સત્ય વસ્તુને સ્પર્શ કરનાર-શોધનારપણુથી શુભ કલ્પના કરવી તે ત્યાં સુધી ન્યાયરૂપ છે કે, જ્યાં સુધી અન્ય જનની પ્રથા થતી નથી. ૧૨૯
વિશેષાર્થ–પુલ કલ્પના એ સત્ય વસ્તુને બતાવનારી છે, અને તેનાથી જેમ મણિની કાંતિ ઉપરથી મણિનું જ્ઞાન થાય છે, તેમ શુભ કલ્પનાથી આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને
જ્યાં સુધી આત્માના નિરંજન સ્વરૂપની પ્રથા થતી નથી, ત્યાં સુધી કર્મ છે. ૧૨૯
શુદ્ધ નયની સ્થિતિ કેવી છે? पुण्यपापविनिर्मुक्तं तत्त्वतस्त्वविकल्पकम् ।
नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुधनयस्थितिः ॥ १३०॥ - ભાવાર્થ–પુણ્ય પાપથી રહિત, તત્વથી વિકલ્પ વગરનું અને નિત્ય એવું બ્રહ્મ સદા ધ્યાન કરવા યોગ્ય છે. અને શુદ્ધનયન સ્થિતિ પણ એજ છે. ૧૩૦
Page #558
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર વિશેષાથ–મેશાં બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. એ બ્રહ્મા પુણ્ય પાપથી રહિત છે, અને વસ્તુતાએ નિર્વિકલ્પ છે, તે સાથે શાશ્વત છે. એવા બ્રાનું ધ્યાન કરવું, એજ શુદ્ધનયની સ્થિતિ છે. એટલે ત્યારે શહનયની સ્થિતિથી જોવામાં આવે, ત્યારે એ બહાનું કન પ્રાપ્ત થાય છે. ૧૩૦
આશ્રવ અને સંવર આત્માની અંદર નથી. માસવાર સંવાનિ નામ વિજ્ઞાન | यत्कर्मपुद्गलादानरोधावाश्रवसंवरौ ॥ १३१॥
ભાવાર્થ આશ્રવ અને સંવર એ આત્માને નથી. આત્મા તે વિજ્ઞાનરૂપ છે, અને જે કર્મનાં પુદગલનું ગ્રહણ અને રાધ. તે આશ્રવ તથા સંવર કહેવાય છે. ૧૩૧ * વિશેષાર્થ-જે કઈ આશ્રવ અને સંવરને આત્માના સંબંધમાં લડે તે તે તેને સંક્રમ છે. વસ્તુતાએ આત્માની સાથે તેને સંબંધ છે જ નહીં. કારણ, આત્માતો વિજ્ઞાનરૂપ છે, અને આશ્રવ
બ સર કર્મનાં પુદગલ ઉમર રહેલાં છે, કર્મનાં પગલોનું ગ્રાહણ તે આશાવ, અને તેને રેપ, તે સંવર કહેવાય છે ૧૩૧
તે વાત વિશેષ રીતે સમજાવે છે, ગ્રામ તુ યા સ્વતંગા વાપુતારા : मिथ्यात्वाविरती योगाः कषायास्ते तदाश्रवाः ॥१३॥
Page #559
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર્
ભાવા—સ્વતંત્ર એવા આત્મા જે ભાવથ) કર્મનાં પુદ્દગલાને ગ્રહણ કરે છે, તે ભાવ મિથ્યાત્વ, અવિરતિ, ચેગ અને કયાચા છે, તેઆજ આશ્રવ છે. ૧૩૨
૫૫૬
વિશેષા——આત્મા પોતે સ્વતંત્ર છે, પણ જે ભાવાથી તે કાઁનાં પુદ્દગલે ગ્રહણ કરે છે, તે ભાવ આશ્રવ છે. આશ્રવ રૂપ ભાવ તે મિથ્યાત્વ, અવિરતિ, મન, વચન અને કાયાના યાગ અને ચાર કષાયા છે. તેમનાથી કમના બંધ થાય છે. તેથો તે કમની આવક રૂપ આશ્રવ કહેવાય છે. આ ઉપરથી સિદ્ધ થયુ કે, ત્મા પાતે સ્વતંત્ર છે, તેની સાથે કેાઇĀા સંબંધ નથી. જયારે મિથ્યાત્વ વિગેર ભાવાના યાગ થાય, ત્યારે તે તેમની મારફ્ત કર્મનાં પુદ્ગલાને ગ્રહણ કરે છે. ૧૩૨
આ
આત્માને આશ્રવના ઊચ્છેદ કરનાર કયા કયા ધર્મો છે ?
भावनाधर्मचारित्रपर पहजयादयः ।
श्रवाच्छेदिनो धर्मात्मनो भावसंवराः ।। १३३ ॥
ભાવાથ—ભાવના ધર્મ, ચારિત્ર, પરિષšાના જય વગેરે આશ્રવને ઉચ્છેદ કરનારા ધર્યાં છે. તે આત્માના ભાવસવર કહેવાય છે. ૧૩૩
વિશેષા—લાવના એટલે સારી ભાવના ભાવવી, અથવા સારાં પરિણામ રાખવાં, ચારિત્ર એટલે પાઁચ મહાવ્રત પાળવાં અને પરિષહાના જય ઇત્યાદિ ધર્માં આશ્રવના ઊચ્છેદ કરનારા છે,
Page #560
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૫૭ એટલે તે ભાવના વગેરે આચરવાથી કર્મોના આશ્રવ બંધ થાય છે. તે આત્માના ભાવસંવર કહેવાય છે. ૧૩૩
આશ્રવ અને સંવર વિષે ભેદ,
प्राश्रवः संवरो नस्यात्संवरश्वाश्रवः किचित् । जवमोक्षफलाभेदोऽन्यथा स्यातुसंकरात् ।। १३४ ॥
ભાવાર્થ-આશ્રવ સંવર થતું નથી. પણ કવચિત્ સંવર આશ્રવ થાય છે. જો એમ ન બને તે હેતુ– કારોનું મિશ્રણ થવાથી સંસાર અને મોક્ષના ફળને ભેદ ન પડે. ૧૩૪
વિશિષાર્થ-જે આશ્રવ છે, તે સંવર ન થાય અને સંવર તે આશ્રવ ન થાય. હેતુસંકર એટલે એ બે જે કદાપિ એકરૂપ થાય તે, સંસાર અને મોક્ષ એ બેનાં ફળ પણ એક થાય. તેમાં હતને ભેદ રહે નહીં, એટલે જયાં આશ્ર કરીને સંવરનું સંક્રમણું થાય ત્યાં મેક્ષફળ પ્રાપ્ત થાય અને જ્યાં આશ્રવનું સંકમણ થાય ત્યાં સંસાર ફળ થાય, એમ જાણવું. ૧૩૪
આત્મા પરની અપેક્ષા કરતા નથી. कर्माश्रवांश्च संवृण्वमात्मा निनिजाशयैः।. करोति न परापेक्षामभूषा:स्वतः सदा ॥ १३५ ॥
ભાવાર્થ-કર્મના આશ્રવને સંવર કરતે આત્મા પિતાના બિન આશથી પરની અપેક્ષા કરતું નથી. કારણ કે, તે સદા સમર્થ છે. ૧૩૫
Page #561
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષા—આત્મા આશ્રવ ભાવને સંવર કરી તે છે, એટલે આશ્રવને સવર રૂપ બનાવી કે છે; અને આશ્રવા આત્માથી પેાતાના ભિન્ન આશય વડે આત્માને પરની અપેક્ષા રહેતી નથી કારણ કે, તે સ્વત ંત્ર અને સમર્થ છે. સ્વત ંત્ર અને સમર્થ આત્મા પેાતાના આશ્રવને સંવર રૂપ કરી દે છે, તેમાં તે બીજાની દરકાર રાખતા નથી. ૧૩૫
હિંસા—અહિંસા વગેરે પણ આત્માના નિમિત્ત રૂપછે. निमित्तमात्रभूतास्तु हिंसा हिंसादयोऽखिलाः ।
ये परमाणिपर्याया न ते स्वफलहेतुवः ।। १३६ ।।
૫૫૮
ભાવા—હિંસા અને અહિંસા વગેરે જે બધા બીજા પ્રાણીના પાંચા છે, તે આત્માને નિમિત્ત રૂપ છે, પણ તેને પેાતાને મૂળના હેતુરૂપ છ્તાં નથી. ૧૩૬
વિશેષા—હિ’સા અને અર્હુિ'સા વગેરે બધા પર પ્રાણીના પર્યાયા છે તેના આત્માની સાથે સંબધ નથી. માત્ર તેએ આત્મા ને નિમિત્ત ભૂત છે, તેને પેાતાને ફળ હેતુ નથી, એટલે તે આત્મા ને ફળ આપવાના કારણુ રૂપ થતાં નથી, જો ફળનાં કારણુ રૂપ થતાં હાય તા, તેના આત્માનીસાથે સબંધ ઘટી શકેછે; પણ જયારે આત્માની સાથે તેમના સંબધ નથી, તે પછી તે તેનાં ફળનાં કારણ થતાં નથી; માત્ર નિમિત્ત કારણ ભૂત છે. ૧૩૬ જે તે પર્યાયાને હેતુ રૂપે માને છે, તે વ્યવહારમૂઢ છે.
व्यवहारविमूढस्तु हेतूंस्तानेव मन्यते ।
बाह्य क्रियारतस्त्वां स्तत्वं गूढं न पश्यति ।। १३७ ।।
Page #562
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૩
ભાવાથ તે પર પર્યાયને જે હેતુ રૂપ માનેછે, તે વ્યવહારમાં મૂઢ પુરૂષ છે; અને બાહેરની ક્રિયામાં તત્પર એવા તે પુરૂષ ગૂઢ એવા અંતરના તત્વને જોઇ શકતા નથી. ૧૩૭
વિશેષા—તેપર પર્યાય આત્માને ફળના હેતુરૂપ નથી, તે છતાં જે એમ માને છે, તે પુરૂષ વ્યવહારમાં મૂઢ છે, અને તે મૂઢ પુરૂષ બાહેરની ક્રિયામાં આસક્ત રહે છે; તેથી તે અટ્ઠરના ગૂઢ તત્ત્વને જોઇ શક્તા નથી. એ તેને મેાટી હાનિ થાય છે. ૧૩૭
જેટલા આશ્રવ કહ્યા છે, તેટલા પરિશ્રવા છે.
हेतुत्वं प्रतिपद्यते नैवेति नियमस्पृशः । यावत प्रश्रवाः प्रोक्तास्तावतो हि परिश्रवाः ॥ १३८ ॥
ભાવા —પરપર્યાયેા હેતુપણાને પામતા નથી, એવા નિયમને સ્પર્શ કરનારા જેટલા આશ્રવા હેલા છે, તેટલા પરિશ્રવા હેલા છે. ૧૩૮
વિશેષા—હિંસાદ્ધિ અને અહિંસાદિ જે પરપર્યાય છે, તે હેતુરૂપ થતા નથી, એવા નિયમને સ્પર્શ કરનારા જેટલા આશ્રવે છે, તેટલા પરિશ્રવ એટલે સંવર થાય છે. ૧૩૮
આત્માજ આશ્રવ અને સ‘વરરૂપ છે.
तस्मादनियतं रूपं बाह्य हेतुषु सर्वथा । नियतौ जाववैचित्र्यादात्मैवाश्रवसंवरौ ॥ १३५ ॥
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૬૦
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–તેથીજ બાહ્ય એવા હેતુઓને વિષે સર્વથા અનિથતરૂપ છે, અને ભાવના વિચિત્રપણથી આત્માજ આશ્રવ અને સંવરરૂપ છે. ૧૩૯ ' વિશેષાર્થ–તેથીજ એટલે ઉપર કહેવા પ્રમાણે હેવાથીજ જે બહેરના હેતુઓ-કારણે છે, તેને વિષે સર્વથારૂપ અનિયત છે, એટલે નિયમિતરૂપ નથી. અને ભાવને વિચિત્રપણાથી આત્માજ આવ અને સંવરરૂપ છે, એટલે ભાવ એકરૂપે હેતું નથી, તે વિચિત્રરૂપે હોય છે, તેથી આશ્રવ અને સંવર આત્મા છે, એમ સમજવું. ૧૩૯ આત્મા શાસ્ત્રોથી મુકાતું નથી, પણ જ્ઞાનથી મુકાય છે.
अज्ञाता विषयासक्तो बध्यते विषयैस्तु सः । ज्ञानादि मुच्यते चात्मा न तु शास्त्रादिपुद्गलात् ॥१०॥
ભાવાર્થ-અજ્ઞાની અને વિષયમાં આસક્ત એ તે આત્મા વિષયથી બંધાય છે, અને જ્ઞાનથી તે મુક્ત થાય છે. પણ કઈ શાસ્ત્ર વગેરે પુદગલેથી મુક્ત થતું નથી. ૧૪૦
વિશેષાર્થ આત્માને અજ્ઞાન અને વિષયે બંધન આપે છે. અને જ્ઞાન મુક્તિ આપે છે, જ્ઞાન વિના કેવળ શાસ્ત્રને અભ્યાસ કરે, તે તે શાસ્ત્રનાં પુડ્ડગલેથી મુક્તિ થતી નથી. શાસ્ત્રમાંથી જ્ઞા ન સંપાદન કરે ત્યારે મુક્ત થવાય છે, તેથી ભવ્ય જીવે અજ્ઞાનને દૂર કરી, વિષયમાં આસકત થવું નહીં. ૧૪૦
Page #564
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર. ૧૬
સંવરના અંગો કયા છે? शास्त्रं गुरोध विनयं क्रियामावस्यकानि च । संवरांगतया पाहु व्यवहार विशारदाः ॥ ११ ॥
ભાવાર્થ—-વ્યવહારમાં ચતુર એવા પુરૂષ શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યકેને સંવરના અંગ રૂપે કહે છે. ૧૪૧
વિશેષાર્થ–શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યક સંવરના અંગ છે, એમ વ્યવહાર વેત્તાઓ કહે છે, એટલે શાસ ભણવાથી, ગુરૂને વિનય કરવાથી, ધર્મની શુદ્ધ ક્રિયા આચરવાથી અને આવશ્યક કરવાથી સંવર થાય છે. તેથી તે સંવરનાં અંગ ગણાય છે. જેનામાં શાસ્ત્રાદિકને રોગ નથી તેને સંવરને વેગ પણ થતું નથી. ૧૪૧
: " } ' જે જ્ઞાનાદિ ભાવ છે, તે સંવરપણાને પામે છે. विशिष्ट वाक्तनुस्वांत पुद्गलास्ते फलावहाः। ये तु ज्ञानादया नावाः संवरत्वं प्रयांति ते ॥ १४ ॥
ભાવાર્થ-વચન, કાયા અને મનના વિશિષ્ટ એવાં પુગેલે, તે ફલને આપનારાં થાય છે, અને જે જ્ઞાનાદિ ભાવ છે, તેઓ સં. વર પણાને પામે છે. ૧૪૨ "
વિશેષાર્થ– મન, વચન અને કાયાએ કરી પ્રવર્તવું, તેનાં પુદંગલો ફલદાયક થાય છે અને જે પ્રવૃત્તિ છે, તેનાથી ફળની
Page #565
--------------------------------------------------------------------------
________________
અભ્યિાાસાર,
પ્રાપ્તિ થાય છે તે શુભાશુભ ફળ આપે છે, અને જ્ઞાનાદિ ભાવ છે, તે સંવરણને પામે છે, એટલે જ્ઞાનાદિક ભાવથી સંવર પ્રાપ્ત થાચ છે. અર્થાત્ મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી આશ્રત છે, અને ને જ્ઞાનાદિકથી સંવર છે. ૧૪૨
વ્યવહારી જીવો શાથી હર્ષ પામે છે. ज्ञानादिनावयुत्तोषु शुजयोगेषु तद्गतम् । संवरत्वं समारोप्य स्मयंते व्यवहारिणः ॥ १४ ॥
ભાવાર્થ વ્યવહારી જ્ઞાનાદિભાવથી યુક્ત એવા શુભ ગને વિષે રહેલા સંવરપણને આરેપિત કરી હર્ષ પામે છે. ૧૪૩
વિશેષાર્થ–વ્યવહારમાં પ્રવર્તેલા જ્ઞાનાદિ ભાવથી ચુત એવા શુભ હેગને વિષે સંવર પણાને આરેપિત કરીને હર્ષ પામે છે, એટલે જ્ઞાનાદિભાવવાળા શુભ યોગ છે, તેની અંદર જે સંવરત્વ છે, તેને આરેપિત કરી તેઓ ખુશી થાય છે. ૧૪૩
તેઓ ફળને ભેદ શા આધારે કહે છે? प्रशस्तरागयुक्तेषु चारित्रादिगुणेष्वपि । शुजाश्रवत्वमारोप्य फलनेदं वदंति ते ॥१४॥
ભાવાર્થ-એષ્ટ રાગથી મુક્ત એવા ચારિત્રહિ ગણમાં પણ શુભ આશ્રવપણને આપ કરી, તેએ ફળના ભેદને જણાવે છે. ૧૪૪
Page #566
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૬૩
વિશેષાર્થ–જે ફળમાં તેઓ ભેદ દર્શાવે છે, તેઓ ચારિત્ર વગેરે ગુણેમાં પણ શુભ આશ્રવને આરે૫ કરે છે. જે ચારિત્ર વગેરે ગુણે શ્રેષ્ઠ રાગવડે યુક્ત છે. ૧૪૪
સંસાર અને મોક્ષનાં કારણેમાં વસ્તુતાએ ફેરફાર નથી, છતાં તેમાં અજ્ઞાની મુંઝાય
છે, અને જ્ઞાની મુંઝાતો નથી. जवनिर्वाणहेतूनां वस्तुतो न विपर्ययः । अज्ञानादेव तानां ज्ञानी तत्र न मुह्यति ॥ १४ ॥ ભાવાર્થ-સંસાર અને મોક્ષનાં કારણેને વસ્તુતાએ વિપય નથી, અજ્ઞાનને લઈને તેમાં વિપર્યય ભાવ દેખાય છે. પરંતુ તેમાં જ્ઞાની પુરૂષ મુંઝાતું નથી. ૧૪૫
વિશેષાર્થ-જે સંસારના કારણે છે, અને જે મેક્ષનાં કારમે છે, તે વસુતાએ વિપર્યય વગરનાં છે, પણ અજ્ઞાની પુરુષને તેણે વિપર્યય ભાસે છે. પરંતુ જે જ્ઞાની પુરૂષ છે, તે તેમાં મેહ પામી મુંઝાતું નથી. ૧૪૫
તીર્થંકર નામકર્મનું કારણ શું છે? તીર્થનામ સરવા પણ ન पादरकहेतुत्वं संयमस्यातिशायिनः ॥१४६॥
Page #567
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
| ભાવાર્થ-સમ્યકત્વને તીર્થકર નામકર્મના હેતુ રૂપે જે વર્ણવે છે, તે અતિશાયી એવા સંયમના આહારક શરીરનું હેતુ પણું છે. ૧૪૬
. ' , કે ' આ વિશેષાર્થ સમ્યક્ત, તીર્થકર નામકર્મને હેતુ છે, એમ વર્ણન કરવામાં આવે છે એટલે સમ્યકત્વને શુદ્ધ રીતે પાળવાથી તીર્થકર નામ કર્મ બંધાય છે, એમ શાસ્ત્રમાં વર્ણવેલું છે. તે અતિશાયી એવા સંયમના આહારક શરીરને હેતુરૂપે છે. કહેવાને આશય એ છે કે, જિન નામકર્મને હેતુ જે સમક્તિને વર્ણવામાં આવે છે, તે ઉપચારથી કહેવાય છે અને આહારક શરીર ને હેતુ જે અતિશય લબ્ધિવંત સંયમી મુનિ છે, તે પણ ઉપચારથી કહેવાય છે. ૧૪૬ છે તે વાત તપ અને સંયમને વિષે ઘટાવે છે. .
તા: હંમદ દેવં પૂર્વ જવા તૈથુ સ્થાત્ વૃતં લતીતિગત | 4 ||
ભાવાર્થ-જે પૂર્વનાં તપ અને સંયમ સ્વર્ગના હેતુ રૂપ છે, તે જેમ કે ઘી બળે છે, તેમ ઊપચારથી ઘટે છે. ૧૪૭,
વિશેષાર્થ–પૂર્વે તપ અને સંયમ કરેલાં હોય, તેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેથી તે તપ અને સંયમ સ્વર્ગના હેતુ રૂપ થાય છે, તે વાત ઉપચારથી ઘટે છે, વસ્તુતાએ તે સર્વ પરિ ણામે છે. જેમ ઘી બળે છે, એ વાત ઉપચારથી કહેવાય છે,
Page #568
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાબ્રિકાર ૫૬૫ વિસ્તુતાએ તે અગ્નિ બળે છે, ઘી બળતું નથી, તેવી જ રીતે અહિ
"
,
*
I
!
આશ્રવ અને સવર કેવી રીતે ઓળખાય છે ?
येनशिनात्मनो योगस्तेनांशेनाश्रवो मतः । येनाशेनोपयोगस्तु तेनांशेनास्य संवरः ॥ १४ ॥
ભાવાર્થ જે અશવ આત્માને થેંગ થાય, તે અંશ વડે આશ્રવ કહેવાય છે, અને જે અંશ વડે આત્માને ઉપગ થાય, તે અંશ વડે સંવર કહેવાય છે. ૧૪૮ કિ દાન* વિશેષાર્થ જે અંશ વડે આત્માનો યોગ થાય, એટલે જે અશે કરી આત્મા ગવર્ના થાય તે અંગે આશ્રવ કહેવાય છે અને જે અંશે આત્માને ઉપયોગ થાય, એટલે આત્મા ઉપયોગી થાય, તે અશે સંવર કહેવાય છે ૧૬ : 5' 7 - ર આવે અને સર્વરની અશ વડે આત્મા
'કે શોભે છે?* तेनासावंशविश्रांती विभ्रदाश्रवसवरौ । जात्यादर्श इव स्वच्गस्वच्च नागव्यः सदा ॥ १४ ॥ ભાવાર્થ –તેથી એ આત્મા, અંશને વિષે વિશ્રત થયેલા આવે અને સંવરને ધારણ કરી, જેમાં ભાગ સ્વર છે અને બીજે અdછે છે એવા નિ જેએસ શલે છે. ૧૪.
R
.
B
. *
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૬૬
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ-જેમ દર્પણને એક ભાગ પડને લઈને હિન હોય છે, અને બીજો કાચ તરફનો ભાગ સ્વચ્છ હોય છે, તેવી વાત આત્માના એક અંશમાં આશ્રવ અને બીજા અંશમાં સંવર રહેલ છે તેથી તે આત્મા દર્પણના જે દેખાય છે. ૧૪
જ્ઞાન દ્વારા અને એમ ધારા ક્યારે પ્રવર્તે? शुदैव झानधारा स्यात्सम्यक्त्व प्राप्य नंतरम् । हेतुनेदाहिशेषे तु योगधारा प्रवचते ॥१०॥
ભાવાર્થ સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ એવી શાન ધારણ હોય છે, અને હેતુના ભેદથી વિશેષમાંગ ધારા પ્રવર્તકો ૧૫૦ - વિરાથી—ારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે તે પછી જ્ઞાનની ધારા પ્રવર્તે છે, એટલે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તે હેતુ–કારણના ભેદથી વિશેષે મન ચાગની ધારા પ્રવર્ડ છે, એટલે કારણભેદને લઇને જ્ઞાનની ધારા પ્રાપ્ત થયા પછી, યોગની ધારા પ્રવર્તે છે. ૧૫૦
સમકિતીનું શુદ્ધપણું શેમાં છે? सम्यगयो विशुषत्वं सर्वास्वपि दशास्वतः । मृउमध्यादि नावस्तु क्रियावैचिच्यतो भवेत् ।। १५१ ॥
ભાવાર્થ–સમ્યગ્રષ્ટિ પુરૂષને સર્વ દશાઓમાં પણ થત પણું છે, અને જે મૂડ મેષ, વગેરે ભાવ દેખાય છે, તે વિરામ વિચિત્રપણાથી થાય છે. ૧૫૧
Page #570
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર. વિશે થ–જે પુરૂષ સમ્યકરાવ પ્રાપ્ત કરી સસ્થ િથયે છે, તે ગુરૂષને સર્વ દશાઓમાં એટલે સર્વ પ્રકારની સ્થિતિઓ શુદ્ધપણું છે, અને મૃદુ-લઘુ, મધ્યમ અને ઉત્તમ ભાવ તેના કરવામાં આવે છે, તે ક્રિયાના વિચિત્રપણાને લઈને થાય છે. એ
જેવી જેવી ક્રિયા કરવામાં આવે, તે ઊપરથી લઘુ, મધ્યમ અને ઊત્તમ ભાવ જણાય છે. ૧૫૧ ઉપર કહેલ બે ધારાની જ્યારે શુદ્ધિ થાય છે,
ત્યારે સર્વ સંવર થાય છે. था तु सर्वतः शुषिर्जापते पारपाईयो । शैलेशी संजितस्पैर्याचदा स्यात्सर्व संवरः ॥ १५२ ॥
ભાવાર્થ-વારસાન થારાપા રીગ ધાણ અથવા ચોગ, પાસ અથવા ઉપયોગ ધારાની સર્વ પ્રકારે શુદ્ધિ થાય છે, ત્યારે લેશીકરણ નામની સ્થિરતાથી સર્વ સંવર થાય છે. પર
વિશેષાર્થ જ્યારે જ્ઞાન ધારા તથા એગ ધારાની અથવા સર્વથી મન, વચન અને કાયાના યોગની તથા ઉપગની એ મેં થરાની શક્તિ થાય છે, ત્યારે શહેરીકરણના રાજા રામર્થ્ય સાર થાય છે. એ સાથી પ્રાપ્ત કરેવ સ્થિરતાથી સર્વ અe કામ થાય છે. પર
ઉપર કહેલી સ્થિતિમાં સંવરણ અને
શિપમાં ય હાય છે? સોન્ન થયા સિવારામાર [ संवरो योपापवं यावा
१५ ॥
Page #571
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર..
ભાવાથ—તેથી પહેલાં, જ્યાં સુધી આત્માને સ્થિરતા છે, ત્યાં સુધી સંવર વર્તે છે, અને જ્યાં સુધી ચેગની ચ'ચળતા છે, ત્યાં સુધી આશ્રવ છે.
૧૫૩
૫૬૮
વિશેષા—તેથી પહેલાં નીચેના ગુણુઠાણે જ્યાં સુધી આત્માને સ્થિરતા પશુ` છે, ત્યાં સુધી આત્માને સવર વર્તે છે, અને જ્યાં સુધી મન, વચન અને કાયાના યુગની ચ'ચળતા છે, ત્યાં સુધી આત્માને આશ્રવપણુ છે. તે યાવત્ શલેશીકરણુ સુધી mar સમજવું. ૧૫૩
ન
આત્માની સાથે નિર્જરાના સબધ કેવી રીતે ?
1
निर्जरा कर्मणोत्सादो नात्मासौ कर्मपर्ययः । ચેત નિયતે અમે સ્વનાવસ્યાસ્ત્ર(ફળઃ || ૨૫૪ ||
ભાવાય કમ નુ શાવુ, તે નિર્જરા કહેવાય છે. કાંઈ એ આત્મા પાતે કના પર્યાયરૂપ નથી, તેથી જેનાથી કમ ની નિષે રા થાય, તે આત્માના સ્વભાવ છે. ૧૫૪
*;
sh
વિશેષાનુ શાડવુ, એટલે કર્મને જરાવવા, તે નિ જશ કહેવાય છે. આત્મા પોતે કમના પર્યાયરૂપ નથી. જેનાથી કર્મીની નિર્જરા થાય છે, તે આત્માના સ્વભાવ છે. એટલે ક્રમ નિ જરા રૂપ જે સ્વભાવ, તે આત્માનું લક્ષણ છે. ૧૫૪ કર્મ નિર્જરાનું કારણ તમ છે. तत्तपो घादशविषं शुद्धज्ञान समन्वितम् प्रात्मशक्ति समुत्थानां चित्तवृत्तिनिरोधकृत् ॥ १५५ ॥
Page #572
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૯
ભાવા—શુદ્ધ જ્ઞાનવર્ડ યુક્ત અને આત્મશક્તિમાં જાગ્રત થયેલાની ચિત્તવૃત્તિના નિરોધ કરનારૂ તે તપ ખાર પ્રકારનુ` છે. ૧૫૫
•
વિશેષા—શુદ્ધ જ્ઞાનવર્ડ યુક્ત, એટલે જેમાં શુદ્ધ જ્ઞાન રહેલુ છે અને જેમનામાં આત્મશક્તિ જાગ્રત થઈ હૈાય, તેવા પુરૂપાની ચિત્તવૃત્તિને અટકાવનારૂ એવું તે તપ બાર પ્રકારનું છે, એટલે તે તપના આર પ્રકાર છે. છ પ્રકારનુ` માહ્ય તપ, અને છે પ્રકારનુ આંતર તપ, એમ ખાર પ્રકાર થાય છે. ૧૫૫
44
શુદ્ધ તપનું સ્વરૂપ..
यत्र रोधः कषायाणां ब्रह्मध्यानं जिनस्य च । ज्ञातव्यं तत्तपः शुष्कमवशिष्टं तु संघनम् ।। १५६ ।।
ભાવા —જેમાં કષાયનાં રોધ કરવામાં આવે, બ્રાચ પાળવામાં આવે, અને જિનભગવાનનું ધ્યાન કરવામાં આવે, તે મૃદ્ધ તપ જાણવું; અને ખાકીનું તપતા, લાંઘણુ કર્વા જેવુ છે. ૧૫૬
વિરોષાય કામાદ્રિ ચાર કષાયેાના જેમાં રાજ્ય કરવામાં આવે, યથાર્થ રીતે પ્રાચ્ય પાળવામાં આવે, અને શુદ્ધ વૃત્તિથી શ્રી જિનભગવાનનું ધ્યાન કરવામાં આવે, તે તપ સમજવુ, તે શિવાય એટલે ક્યાયના રાય, બ્રહ્મચર્ય નું પાલન અને જન ભગવાનનું ધ્યાન કર્યા શિવાય વપ કરે, તે માત્ર લાંઘણુ કર્યા જેવુ છે.
વાંધણવાળ તપ કરવાથી કાંઈપા ફળ મળતુ નથી. ૧૫૬
Page #573
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
તપનું શરીર શું છે? बुनुका देहकार्य वा तपसो नास्ति लक्षणम्।। तितिक्षा ब्रह्मगुप्त्यादि स्थानं ज्ञानं तु तछपुः॥१५७ ॥
ભાવાર્થ_શ્રુષાથી દેહને કા કરે, એ તપનું લક્ષણ નથી પરીષહ સહન કરવા, બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરેનું સ્થાન રૂપ છે શાન, તે તપનું શરીર (લક્ષણો છે. ૧૫૭
વિશેષાર્થ–પરિષહ સહન કરવા, અને બ્રહ્મચર્યની ગુઈ (નવવાડ) વગેરે જેનાથી સમજાય છે, એવું જ્ઞાન તે તપનું લક્ષ શુ છે અને તેજ તપનું શરીર કહેવાય છે. બાકી જે ભુખ વેઠી દેહને દુર્બળ કરે, એ તપનું લક્ષણ નથી. ૧૫૭
તે તપનું ફળ નિર્જ છે. ज्ञानेन निपुणेनैक्यं प्राप्तं चंदनगंधक्न् । निर्जरामात्मनो दत्ते तपो नान्यादृशं चित् ॥ १५० ॥
ભાવાર્થ–ચંદન અને સુગધની જેમ નિપુણ એવા જ્ઞાનની સાથે એક્યતાને પામેલું તપ, આત્માને નિર્જરા છે.શિવા મનું તપ ક્યારે પણ નિર્જરા આપતું નથી ૧૮
વિલેવાઈ—જેમ ચંદનની સાથે તેની સુગંધ ઐકતાર મેલ છે, તૈમ નિપુણવા જ્ઞાનની સાથે તપ એકચને મેહુલ અર્થાત જ્ઞાન અને તેને પૂરેપૂરે સંબંધ છે. શાન વગજુ સ અને તપ વગરનું જ્ઞાન ઉપયોગ નથી. એ જ્ઞાન , તપ આ
Page #574
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર વાથી આત્માને કર્મની નિર્જરા થાય છે. એટલે એવા તપથી આત્મા કર્મને અપાવી શકે છે. તે સિવાયનું એટલે જ્ઞાન શિવાયનું તપ કદિ પણ આત્માને કર્મનિર્જરા આપતું નથી, તે તે કેવળ લઘનરૂપ થાય છે. ૧૫૮
શી રીતે તપસ્વી આત્મા બહુ પુણ્યને
પ્રાપ્ત કરી મુક્ત થાય છે? तपस्वी जिननक्त्याच शासनोजासनोत्यया। पुण्यं बध्नाति बहुलं मुच्यते तु गतस्पृहः ॥ १९ ॥
ભાવાર્થ–તપની આત્મા (પુરૂષ) શાસનને ઉજાતિ કરવા માં ઉત્પન્ન થયેલી જિન ભકિતનકે ઘણું પર બાંધે છે, અને પછી નિસ્પૃહ થઈને મુક્ત થાય છે. ૧૫૯
વિશેષાર્થ–ઉપર કહેલા જ્ઞાન યુક્ત એવા બાર પ્રકારનાં તપને આચરનારા પુરૂષ, પિતાના શાસનની ઊતિ થાય તેવી રીતે શ્રી જિનેશ્વરની ભક્તિ કરે છે, તે તે ભક્તિથી તે વાપરય બાંધે છે, અને પછી નિઃસ્પૃહ થઈ કર્મમાંથી મુકત થઈ જાય છે. કહેવાને ભાશય એ છે કે રાનયુક્ત તપ, શાસનની લજાતિ, અને જિને. મારની વ્યક્તિથી ઘણું ય બંધાય છે અને છેવટે નિસ્પૃહપણાથી મુક્તિ મળે છે. ૧૫૯ . "
कर्मतापकरं सापाबालिक प्राप्नोतु साहालांतो मिला निर्णय १६० ॥
Page #575
--------------------------------------------------------------------------
________________
પ૭૨
અધ્યાત્મ સાર , ભાવાર્થ-કર્મને તાપ કરનાર જ્ઞાન અને તપને જે પુરૂષ જાણ નથી, તે હદય વગરને પુરૂષ વિશાળ એવી નિજરને કેવી રીતે પ્રાપ્ત કરે ? ૧૬૦,
. . ! વિશેષાર્થ-જ્ઞાન અને તપ કર્મના તાપને કરનારાં છે, એ ટલે જ્ઞાન તથા તપથી કર્મને નાશ થાય છે. આ પ્રમાણે જે જા
તે નથી, તે પુરૂષ હદય વગરને છે. આવા હદય વગરના પુરૂષને કર્મની નિર્જરા શી રીતે થાય? ૧૬૧
અજ્ઞાની અને જ્ઞાનીના તપમાં શું ફેર છે? - અજ્ઞાની તારા નમ્પૉન્નિા એ જનતા એ
વૃત્ત જ્ઞાનતપુરતંગ્નિવ કહે છે - ભાવાર્થ અજ્ઞાની પુરૂષ કોટી જન્મ તપ કરી જે કમને અપાવે છે, તેને જ્ઞાન અને તપવાળે પુરૂષ તત્કાળ ખપાવે છે.૧૬
વિશેષાથી અજ્ઞાની પુરૂષ કેટી જન્મ સુધી તપ કરી જે કર્મ ખપાવે છે તે કમને જ્ઞાની પુરૂષપકરીને સ્કાળ અપાવે છે. અર્થાત જ્ઞાન રહિત તપગમે તેટલું કરે, તે પણ તે કમ મિજેરા કરી શકતું નથી, અને જ્ઞાન યુક્ત તપ તત્કાળ કર્મની મિજે. રાને કરી શકે છે. ૧૬૧ જ્ઞાન ગતપથી નિકાચિત કર્મને પણ ક્ષય થાય છે,
ज्ञानयोगस्तपः शुष्यमित्याहुर्मुनिपुंगवाः । ६५ છે! શિતિસ્થતિ યુ.ક્ષય: hવા
:
;
Page #576
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકારઃ
૫૭૩
... ભાવાર્થ જ્ઞાનના યાગ એ શુદ્ધ તપ છે,' એમ ઉત્તમ મુનિયા કહે છે. અને તેવા તપથી નિકાચિત કર્મ ના પણ ક્ષય થ વા ઘટે છે. ૧૬૨
વિશેષા—જે જ્ઞાનનેા ચેાગ તે શુદ્ધ તપ કહેવાય છે, એમ ઉત્તમ મુનિમ્મા કહે છે. એટલે જયારે જ્ઞાનના યાગ થાય, ત્યારે તે શુદ્ધ તપ કહેવાય છે. અર્થાત્ જ્ઞાન યાગ વગરનું તપ, એ શુદ્ધ તપ નથી-અશુદ્ધ તપ છે, તેવા જ્ઞાન ચેાગ રૂપ તપથી નિકાચિત કમના પણ ક્ષય થઈ જાય છે. ૧૬૨
તેવા તપમાં રહેવાથી પૂર્વ કર્મોના ક્ષય થાય છે.? यदिहापूर्वकरण श्रेणिः शुद्धा च जायते ।
ध्रुवः स्थितिक्षयस्तत्र स्थितानां प्राच्यकर्मणाम् || १६३ ॥ ભાવાર્થ—જે તપના ચેાગથી શુદ્ધ એવી અપૂવ કરણ શ્રેણી ઊત્પન્ન થાય છે, અને તેની અંદર રહેલા પૂવ નાં કર્મોનાસ્થિ તિના ક્ષય નિશ્ચળ થાય છે. ૧૬૩
વિશેષા—ઉપર કહેલા નનયેાગતપના ચેાગથી શુદ્ધ એવી અપૂર્વે કરણ સ્થિતિ થાય છે, અને તેના યોગે પૂર્વ ક્રમ ના સ્થિતિના નિચ્ચે ક્ષય થાય છે. ૧૬૩
તેવા તપસ્વીને ભાવ નિર્જરા થાય છે.
तस्माद् ज्ञानमयः शुद्ध स्तपस्त्री नावनिर्जरा । शुद्ध निश्वयतस्त्वषा शुद्धाशुद्धस्य कापि न ॥ १६४ ॥
Page #577
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવા —તે જ્ઞાનયોગ તપથી તપસ્વી જ્ઞાનમય અને શુદ્ધ થાય છે, અને તેને ભાવિન રા થાય છે, એ ભાવનજ રા શુદ્ધનિશ્ચયથી શુદ્ધ હૈાય છે, અને અશુદ્ધ નિશ્ચયથી કાઈપણ નિરા થતી નથી. ૧૬૪
૫૭૪
વિશેષા——તે જ્ઞાનયેગ તપથી તપસ્વી થયેલા પુરૂષ જ્ઞાન મય અને શુદ્ધ ડેાય છે. કારણકે, જ્ઞાનયેાગ તપથી તેનું હૃદય જ્ઞાનઅય અને શુદ્ધ બને છે. આવા જ્ઞાનમય અને શુદ્ધ એવા તપસ્વીને ભાવિન રા થાય છે, એટલે ભાવકની નિર્જરા થાય છે. એ ભાનિર્જરા શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ થાય છે, અને અશુદ્ધ નિશ્ચયથી તે જરાપણ ભાવનિર્જરા થતી નથી. ૧૬૪
"
આત્મા સાથે કમના અધ દ્રવ્ય અને ભાવથી કૈવીરીતે છે ?
धः कर्मात्मसंश्लेषो द्रव्यतः स चतुर्विधः । तद्धैत्वभ्यवसायात्मा नावतस्तु प्रकीर्त्तितः ॥ १६५ ॥
ભાવા—મની સાથે આત્માના ખ'ધ દ્રવ્યથી ચાર પ્રકા રના છે. અને ભાવથી તે હેતુ અને અધ્યવસાયથી છે. ૧૯૬૫
વિશેષા—કની સાથે આત્માના ખધ, એટલે કર્મની સાથે આત્માનું મળવુ; તે દ્રવ્યથી ચાર પ્રકારે છે. અને ભાવથી તે હેતુ અને અધ્યવસાયે છે. એટલે તેનુ કારણુ અને તેના અધ્યવસાય સાથે તેને સબધ છે. ૧૬૫
Page #578
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
પામ આત્માને કેવી રીતે બંધ થાય છે? वेष्टयत्यात्मनात्मानं यथा सर्पस्तथा पुमान् । ' तत्तदनावैः परिणतो बध्ना त्यात्मानमात्मना ॥ १६६ ॥
ભાવાર્થ...જેવી રીતે સર્ષ પિતાની મેળે પિતાની જાતને . વિટી દે છે તેવી રીતે આત્મા પણ તે તે ભાવમાં પરિણમવાના કારણે પોતે પિતાની મેળે કર્મથી બંધાય છે. ૧૧૬
વિવેચન–પિતાના દેહને વીંટાળવામાં સર્પ તેિજ જેમ હેતુભુત છે, તેમાં વિવિધ પ્રકારના બંધ માં પડી તે તે પ્રકારના કર્મના ઠળીયા ગ્રહણ કરવામાં આત્મા તેિજ હેતુરૂપ થાય છે. ૧૬૬
बघ्नाति स्वंध्ना यथा कोशकारकीटः स्वतंतुनिः। आत्मनः स्वगतनावबंधने सोपमा स्मृता ॥१६७ ॥
wવાર્થ-જેમ રેશમના કીડે પિતાના તંતુઓથી પિતાને જ બાંધો છે, તે ઉપમા આત્માને પિતાના ભાવથી પિતાના બંધનમાં ઘટે છે. ૧૬૭ .
વિશેષાર્થ–જેમ રેશમને કિડે પિતાના તંતુઓથી પિતાને બાંધે છે, તેવી રીતે આત્મા પિતાના સ્વગત ભાવ એટલે રાગાદિ પરિણામથી પિતાને બાંધે છે–પિતે બંધાય છે. એ ઉપમા તે. વિષે યથાર્થ ઘટે છે. ૧૬૭
આ વિષે ઇશ્વરનું કર્તાપણું ઘટતું નથી. जंतूनां सापराधानां बंधकारी नहीकारः । नबंधावनवस्थाला बंधस्या प्रत्तितः ॥ १६ ॥
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૦૨
અધ્યાત્મ સાર.
ભાવાથ અપરાધી એવા જીવાને અધકત્તાં ઇશ્વર નથી. કારણ કે, ઇશ્વરને તેના અંધકર્તાપણાની અવસ્થાથી અમ ધનીય એવા આત્માને વિષે પ્રવૃત્તિ નથી. એટલે આત્માને સ્વભાવેજ બંધની નિવૃત્તિ છે; તેથી ઇશ્વરને કર્તાપણું ઘટતુ' નથી. ૧૬૮
તે વાત સ્પષ્ટ રીતે સમજાવે છે.
तत्त्वज्ञान प्रवृत्त्यर्थे ज्ञानवनोदना धुवा । पूर्वकार्येषु स्पद्मादौ तददर्शनात् ।। १६ ।।
ભાવા—જે જ્ઞાનવતની પ્રેરણા છે, તે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિને અર્થે ધ્રુવ છે. કારણ કે, અબુદ્ધિ પૂર્વક કાર્યને વિષે સ્વપ્નાક્રિકમાં તે દેખાતુ નથી. ૧૬૯
વિશેષા—જ્ઞાની પુરૂષ જ પ્રેરણા કરે છે, તે તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિને અર્થે છે; એટલે જ્ઞાની પુરૂષની પ્રેરણા તત્ત્વજ્ઞાનની પ્રવૃ ત્તિને માટેજ હાય છે, જે સ્વપ્ન વગેરે અબુદ્ધિપૂર્વક કાર્યાં છે, તેને વિષે એ જ્ઞાનની પ્રેરણા કાંઇ દેખાતી નથી. તે ઊપરથીજ સિદ્ધ થાય છે કે, તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિને અર્થેજ જ્ઞાની પુરૂષની પ્રેરણા છે. ૧૬૯
ભવ્યતાને લઇને પ્રાણીની કેવી પ્રવૃત્તિ થાય છે ?
तथा जन्यतया जंतुनों दितश्च प्रवर्त्तते ।
बन पुण्यं च पापं च परिणामानुसारतः ॥ १७० ॥
Page #580
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
છ
ભાવાર્થ-વ્યતાથી પ્રેરાએલે જતુ પરિણામને અનુસાર પુરય તથા પાપને બાંધતે તે પ્રમાણે પ્રવર્તે છે. ૧૭૦
વિશેષાર્થ-જે પ્રાણીમાં ભવ્યતા હોય છે, તે ભવ્યતા પ્રાણીને પ્રેરણ કરે છે. તે પ્રેરણાથી તે ભવ્ય પ્રાણી રાગ દ્વેષના પરિણમને અનુસારે પુણ્ય પાપને બાંધતે, તેવી પ્રવૃત્તિમાં જોડાય છે. એટલે પુણ્યને બાંધવાથી સારી પ્રવૃત્તિમાં જોડાય છે, અને પાપને બાંધવાથી નઠારી પ્રવૃત્તિમાં જોડાય છે. ૧૭૦
શુદ્ધ નિશ્ચયથી આત્મા બંધાતું નથી,
પણ તેને બંધની શંકા આવે છે. शुद्धनिश्चयतः स्वात्मा न बद्धो बंधशंकया। भयकंपादिकं किंतु रज्जावहिपतेरिव ॥ १७१ ॥
ભાવાર્થ આત્મા શુદ્ધ નિશ્ચયથી બંધાએલે નથી, પણ રજજુમાં સર્ષની જેમ બંધની શંકાથી તેને ભય, કંપ વગેરે થાય છે. ૧૭૧
- વિશેષા–- શુદ્ધ નિશ્ચય હોય તે, આત્માને બંધ થત નથી, પણ તેને બંધની શંકા રહે છે, તે શંકાને લઈને રજજુમાં અપની શંકાથી જેમ ભય-કંપ વગેરે થાય છે, તેમ તેને ભયકંપ વગેરે થાય છે. ૧૭૧
* ૩૭
Page #581
--------------------------------------------------------------------------
________________
પ૮
અધ્યાત્મ સાર
"ભવસ્થિતિને અનુસારે બંધ છે. रोगस्थित्यनुसारेण प्रवृत्ती रोगिणो यथा । जवस्थित्यनुसारण तथा बंधोऽपि वार्यते ॥ १७॥
ભાવાર્થ–રોગની સ્થિતિને અનુસાર જેમ રેગીની પ્રવૃત્તિ હોય છે, તેમ સંસારની સ્થિતિને અનુસારે બંધની પ્રવૃત્તિ વર્ણન કરેલી છે. ૧૭૨
વિશેષાર્થ—ગી પુરૂષ જે પ્રવૃત્તિ કરે છે, તે તેને રેગને અનુસાર કરે છે. તેવી રીતે આત્માને સંસારની સ્થિતિને અનુ સારે કર્મને બંધ છે. કહેવાને આશય એ છે કે, જે કાળે આ શરીર ઉપ્ત થયું, તે કાળે સર્વ રોગની સ્થિતિએ શરીરમાં ઉતન્ન થયેલ છે, પણ જ્યારે રેગી કુપગ્ય સેવે છે, ત્યારેજ રેગ પ્રકટ થઈ આવે છે. તે જ પ્રમાણે આત્મા કર્મની સ્થિતિને અનુસાર રહેલા છે, પણ જ્યારે તે રાગ દ્વેષના પરિણામ પ્રગટ કરે છે. ત્યારે તેને કર્મના બંધ થાય છે. વસ્તુતાએ આત્મા તેનાથી ભિન્ન છે. ૧૭૨ કેવા પુરૂષે અધ્યાત્મ શાસ્ત્ર સાંભળવાને ઇચ્છે છે? हढाझानमयी शंकामेनामपनिनीषतः।। अध्यात्म शास्त्रमिच्छंति श्रोतुं वैराग्यकाक्षिणः ॥१७३ ॥
ભાવાર્થ એ દઢ અજ્ઞાનમય શંકાને દૂર કરવાની ઈચ્છા રાખનારા અને વૈરાગ્યની આકાંક્ષા રાખનારા પુરૂષે અધ્યાત્મ શાઆ સાંભળવાને ઈરછે છે. ૧૭૩
Page #582
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૭૯
વિશેષાર્થ –જે પુરૂષે પિતાના હદયની અંદર દઢ એવી અજ્ઞાનમય શંકાને દૂર કરવાની ઈચ્છા રાખતા હોય, એટલે શુંકા, કાંક્ષા વગેરે દેષથી દૂર રહેનારા હેય, અને હદયમાં વૈરાગ્યની ઈચ્છા ધરાવતા હોય, તેવા પુરૂષે અધ્યાત્મ શાસ્ત્ર સાંભળવાની ઈ.
ચ્છા કરે છે, એટલે શંકા રહિત અને વૈરાગ્યની ઈચ્છાવાળા પુરૂષ અધ્યાત્મ શાસ્ત્રને શ્રવણ કરવાના અધિકારી છે. ૧૭૩.
કેવો પુરૂષ પ્રત્યક્ષ શંકાને નાશ કરતા નથી?
दिशादर्शकं शाखाचंद्रन्यायेन तत्पुनः। प्रत्यक्षविषयां शंकां न हि हंति परोक्षधीः ॥ १७४
ભાવાર્થ–પક્ષ બુદ્ધિવાળે પુરૂષ દિશાને દર્શાવનાર શાખાચંદ્રના ન્યાયથી પ્રત્યક્ષ વિષયની શંકાને નાશ કરતું નથી. ૧૭૪
વિશેષાર્થ—જે પુરૂષ પરોક્ષ બુદ્ધિવાળે છે, તે જેમ નિર્મ ળ ચક્ષુ છતાં ગ્રહણ ઘેલા જેવી નજર થઈ જાય, તે તેથી તે એક ચંદ્રની પાસે બીજો ચંદ્ર દેખે છે, એ ન્યાયે અધ્યાત્મશાસ્ત્ર દિશાને દેખાડે છે, પણ તેમાં જે પરોક્ષ બુદ્ધિ હોય, તે તે પ્રત્યક્ષ વિષયની શંકાને ટાળી શકે નહીં. એટલે અધ્યાત્મને વિષય પ્રત્યક્ષપણે નથી, પણ પરીક્ષપણે છે, માટે સ્વભાવે જે અધ્યાત્મ શાય છે, તે પણ બુદ્ધિ છે, અનુભવે તે સાક્ષાત પ્રત્યક્ષપણાને હણ શકે નહીં એટલે આત્માનુભવી પુરૂષે પિતાના અનુભવ કરી, આ માને પ્રત્યક્ષ અનુભવ કરે છે. ૧૭૪
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૦૦
અધ્યાત્મ સાર,
શાસ્ત્રજ્ઞાન છતાં પણ મિથ્યા બુદ્ધિ અને સં
સ્કારથી બંધની બુદ્ધિ થાય છે. शंखधैत्यानुमानेऽपि दोषात्पीतत्वधीर्यया । शास्त्रज्ञानेऽपि मिथ्याधीः संस्काराद्धधधीस्तथा ॥१७॥
ભાવાર્થ–જેમ પુરૂષ શંખને ઉજવેલ જાણે છે, તોપણ - ગના દેષથી તે શંખમાં પીળાપણાની બુદ્ધિ ઉતશ થાય છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન છતાં પુરૂષને સંસ્કારથી મિથ્યાત્વની બુદ્ધિ, અને બ. ધની બુદ્ધિ ઊતશ થાય છે. ૧૫
વિશેષાર્થ–જેમ તિમિર અથવા મધુરાના રોગવાળે પુરૂષ શખને ઊળ જાણે છે, પણ તે રેગના દેષથી તે શંખની અંદર પીળા વર્ણની બુદ્ધિ ઉપ્ત થાય છે તેવી રીતે શાસથી પુરૂષ આ ત્માની નિર્મળતા જાણે છે, પણ મિથ્યાત્વના સંસ્કારથી આત્માની અંદર બંધની બુદ્ધિ ઉન્ન થાય છે. એટલે આત્માને રાગી, હેવી બંધ રૂપ જે દેખે છે, તે અનુભવ વિના દેખે છે. ૧૫ કેવા પુરૂષને આત્મા અબદ્ધ પ્રકાશિત થાય છે? .
श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा सादादनुजवंति ये। तत्त्वं न बंधधीस्तेषामात्मा बधः प्रकाश्यते ॥ १७६ :
ભાવાર્થ—જે પુરૂષ તત્ત્વને સાંભળી, મનન કરી અને વાર વાર સ્મરણ કરી, સાક્ષાત અનુભવે છે, તેઓને બંધની બુદ્ધિ
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૮૧
આત્મનિશ્ચયાધિકાર ઊસર થતી નથી, અને તેમને આત્માના અને પ્રકાશ થાય છે. ૧૭૬
વિશેષાર્થ–જે પુરૂ તત્વને સાંભળે છે, તેનું મનન કરે છે, અને પછી વારંવાર તેનું સ્મરણ કરે છે, તેને તત્વ સાક્ષાત અનુભવ થાય છે. તેવા પુરૂષને પછી બંધની બુદ્ધિ - સન્ન થતી નથી, એટલે તેમને આત્માને બંધ જણાતું નથી. તેમને “આત્મા અબદ્ધ છે એ પ્રકાશ થાય છે. તેથી ઊત્તમ પુર તત્વનું શ્રવણ, મનન અને સમરણ કરવું જોઈએ. ૧૭૬
દ્રવ્યમેક્ષ અને ભાવભેક્ષનું સ્વરૂપ अव्यमोदः यः कर्म अव्याणां नात्मलक्षणम् । भावमोक्षस्तु तपेतुरात्मा रत्नत्रयान्वयी ॥ १७७ ॥
ભાવાર્થ–કદ્રવ્યને ક્ષય એ દ્રવ્યમક્ષ કહેવાય છે, તે આત્માનું લક્ષણ નથી, અને તેના હેતુ રૂપ આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ ત્રણ રત્ન વાળો થાય, તે ભાવમોક્ષ કહેવાય છે. ૧૭૭
વિશેષાર્થ જે દ્રવ્ય કર્મને ક્ષય, તે દ્રવ્ય મેક્ષ કહેવાય છે. પણ તે કાંઈ આત્માનું લક્ષણ નથી. માત્ર તે દ્રવ્ય કર્મને ક્ષય, તે મોક્ષને હેતુ થાય છે. પણ જ્યારે આત્મા, જ્ઞાન, દર્શન અને ચરિત્ર રૂ૫ ત્રણ રત્નની પરિણતિરૂપ બને, તે ભાવક્ષ કહેવાય છે અને તેને જે દ્વવ્યાકર્મને ક્ષય છે, તેઊપચારથી મોક્ષને હેત કહેવાય છે. પણ તે વાતાએ તત્વબુદ્ધિથી કહેવાતું નથી. ૧૭૭
Page #585
--------------------------------------------------------------------------
________________
પ૮૨
અધ્યાત્મ સાર, જયારે આત્માની એકતા પ્રાપ્ત થાય છે, ત્યારે
શું થાય છે? झानदर्शन चारित्रै रात्मैक्यं बनते यदा । कर्माणि कुपितानीव भवंत्याशु तदा पृथग् ॥ १७॥
ભાવાર્થ-જ્યારે આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી એક તાને પામે છે, ત્યારે જાણે કર્મ કેપ પામ્યાં હોય, તેમ તત્કાળ જુદા થઈ જાય છે. ૧૭૮ .
વિશેષાર્થ-જ્યારે આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એક્તા પામે છે, એટલે આત્મા, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ બને છે, ત્યારે તેના કર્મો તેનાથી જુદાં થઈ જાય છે. તે ઉપર ગ્રંથક્ત ઊપ્રેક્ષા કરે છે કે, જાણે તે કર્મ કેપ પામ્યા છે, તેમ જુદાં થઈ જાય છે. કેપ પામેલે માણસ જુદો પડે, એ લેશિક વ્યવહાર છે. ૧૭૮ એ ઉપરથી સિદ્ધ થાય છે કે, રત્નત્રયીજ
મેક્ષરૂપ છે. अतो रत्नत्रयं मोक्तस्तदनावे कृतार्थता। पाखंमिगणालिंगेश्च गृहलिंगैश्च कापि न ॥ १७ ॥
ભાવાર્થ––એથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રસ્તે જ મોક્ષરૂપ છે. અને તેના અભાવે પાખંડીઓના સમૂહનાં લિગેથી અને ગૃહલિગથી કઈ જાતની કૃતાર્થતા નથી. ૧૭૯
Page #586
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર. ' ૫૮૩ વિશેષાર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપજ મેક્ષ છે. એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મેક્ષ પ્રાપ્ત થાય છે, અને તેના અભાવે પાખંડીનાં લિંગ ધારણ કરી, ફરનારાઓ અને ગુહસ્થનાં લિંગ લઈ ફરનારાઓને કેઈ જાતની કૃતાર્થતા થતી નથી, એટલે તેથી કઈ રીતે મોક્ષ પ્રાપ્ત થતું નથી. ૧૭૯ સિદ્ધાંતના સારને કયા પુરૂષે જાણતા નથી? पाखंडिगणलिंगेषु गृहलिगेषु येरताः । न ते समयसारस्य झातारो बालबुधयः ॥ १० ॥
ભાવાર્થ–જે પુરૂષ પાખંડિના સમૂહનાં લિગેને વિષે અને ગૃહસ્થનાં લિંગને વિષે આસક્ત રહે છે, તે બાળ બુદ્ધિવાળા પુરૂષે સિદ્ધાંતના સારને જાણનારા દેતા નથી. ૧૮૦ | વિશેષાર્થ–પાખંડિએના સમૂહનાં લિગેને વિષે અને ગૃહસ્થનાં લિંગને વિષે જેઓ આસક્ત રહે છે, તે પુરૂષે બાળબુદ્ધિવાળા છે, તેથી તેઓ સિદ્ધાંતના સારને જાણી શક્તા નથી. તેથી પાખંડી અને ગૃહસ્થનાં લિંગ ધારણ કરવામાં મુનિએએ આસક્ત થવું ન જોઈએ. ૧૮૦ લિંગસ્થ અથવા ગૃહસ્થ કયારે સિદ્ધિને પામે છે?
जावलिंगरता येतु सर्वसारविदो हि ते । लिंगस्था वा गृहस्था वा सिध्यति धुतकटमषाः ॥ ११ ॥
Page #587
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
- ભાવાર્થ-જેઓ ભાવલિંગને ધારણ કરવામાં તત્પર છે, તેઓ સર્વ સારને જાણનાર છે. તેઓ લિંગસ્થ હેય, અથવા ગૃહઅહેમ, તે પણ પાપ રહિત થઈ સિદ્ધ થાય છે. ૧૮૧ ' વિશેષાર્થ—જે પુરૂષે ભાવલિંગને ધારણ કરવામાં તત્પર છે,
અર્થાત દ્રવ્યલિંગથી રહિત છે, તેઓ સર્વ સારને જાણનારા થાય છે. તેઓ સાધુસંગે હોય, અથવા ગૃહસ્થના લિંગે હેય તે પણ સર્વ પાપકર્મને દૂર કરી, સિદ્ધિપદને પામે છે. ૧૮૧
ભાવલિંગ શેનું અંગ છે? भावलिंग हि मोझांग द्रव्यलिंग मकारणम् । । द्रव्यं नात्यंतिकं यस्मानाप्येकांतिक मिष्यते ॥ १७॥ | ભાવાર્થ–ભાવલિંગ એ મોક્ષનું અંગ છે, અને કાલિંગ
ક્ષનું અકારણ છે, તેથી અત્યંત પણે અને એકાંતે દ્રવ્યને ઈછાતું નથી. ૧૮૨ ' વિશેષાર્થ ભાવલિંગ એ મોક્ષનું અંગ છે, એટલે ભાવલિંગથી મેક્ષ પ્રાપ્ત થાય છે, અને દ્રવ્ય લિંગ અકારણ છે, એટલે
વ્યલિંગ મોક્ષનું કારણ થતું નથી. તેથી અત્યંત પણે અને એકાંત દ્વવ્યાસંગને ઈચ્છવું ન જોઈએ. એટલે જેઓ ભાવલિંગી છે, તેઓ એકાંતે દ્રયલિગને ઈચ્છતા નથી. ૧૮૨
તે વિષે વિશેષ વિવેચન કરે છે. यथा जात दशालिंगमर्था दव्यभिचारि चेत् । विपक्षबाधकाभावात् तदेतुत्वे तु का प्रमा ॥ १३ ॥
Page #588
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચાધિકાર.
૨૫ ભાવાર્થ-જેવી રીતે પ્રાપ્ત થયેલી દશાનું લિગ એ અર્થથી અવ્યભિચારી હેય, તે વિપક્ષના બાધકના અભાવથી તેના હેતુ ણમાં શું પ્રમાણ છે? ૧૮૩
વિશેષાથ–અહીં કેઈ શંકા કરે કે, નગ્નપણમાં મોક્ષ છે. તેના ઉત્તરમાં કહે છે કે, જે એ અર્થથી વાત ખરી હોય તે, આમાને મોહ બાધક છે, તે મેહને અભાવ થાશે. અને જે નગ્નપણે મોક્ષ હોય તે, મોહને ટાળવાનું શું પ્રમાણ છે? ત્યારે તે મોહને ટાળવાની કોઈ જરૂર ન રહે. ૧૮૩
वस्त्रावधारणेच्छा चेदाधिका तस्य तां विना । धृतस्य न किमस्थाने करादेरिव बाधकम् ॥ १४॥
ભાવાર્થ-જે વસ્ત્ર ધારણ કરવાની ઈચ્છા તેની બાધક ન હોય તે તે ઈચ્છા વિના ધારણ કરેલાને હાથ વગેરેની જેમ તે
યાને બાધક કેમ ન હોય? ૧૮૪ ' વિશેષાઈ–વરને ધારણ કરવામાં એટલે ઈચ્છા વિના પણ છે, વસ્ત્ર રાખતાં મોક્ષની બાધતા છે, તે ઈચ્છા વિના જે હાથ પ્રમુખ અંગ ધર્યા છે, તે પણ મેક્ષનાં બાધક થશે. એટલે દિગંઅર લે કહે છે કે, વસા રાખવાં એ મેક્ષનાં બાધક છે, તે વાત નિમૂળ છે. ૧૮૪
स्वरुपेण संचे केवाज्ञानबाधकम् । तदा दिग्पटमीत्वैव तत्तदावरणं भवेत् ॥ १८ ॥
Page #589
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર
ભાવા—જો વસ્ર સ્વરૂપથી કેવળ જ્ઞાનને ખાધા કરનારૂ હાય, તા દિગંબરની નીતિ પ્રમાણે પણ વસ્રાવરણુ થાય. ૧૮૫
• ૫૮૬
વિશેષા—જે પરમાર્થથી વસ્ત્ર કેવળજ્ઞાનનું બાધક હોય, તા દિગમ્બરની રીતે કેવળજ્ઞાનાવરણીને ઠેકાણે વજ્રવરણી થયુ એમ જાણ્યુ... જોઈએ. અને દિગબરીએ વજ્રવરણી કર્મ કહેતાં નથી, એ તેમની માટી ભૂલ છે. ૧૮૫
इत्थं केवलिनस्तेन मूर्ध्नि क्षिप्तेन केनचित् । केवलत्वं पलायंते त्यहो किमसमंजसम् ॥ २८६ ॥
ભાવા—માવી રીતે કેવળીના મસ્તક પર કેાઈ વસ ઓઢાડે, ત્યારે કેવલજ્ઞાનને નાશ્ત જવુ જોઇએ, એ કેવી અઘટિત વાત કહેવાય ? ૧૮૬
વિશેષાદિગબરીના મત પ્રમાણે તે કેવળજ્ઞાનીના મસ્તક પર કેાઈ વસ્ત્ર ઓઢાડે, તે તેના કૈવલ જ્ઞાનને નાશી જવુ જોઈએ. પણ કેવળીને વજ્ર ઓઢાડવાથી કેવલજ્ઞાન નાશી જતુ નથી, તેથી તે દિગંખરીઆ કેવું અઘટિત ખેલે છે ? અર્થાત્ તેમનુ એ કથન તદ્ન અઘટિત છે. ૧૮૬
તેથી ભાવલિ’ગથી મેાક્ષ થાય એ વાત સિદ્ધ થાય છે.
भावलिंगास तो मोको निन्नलिंगेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्यैतद् भावनीयं मनस्विना ॥ १८७ ॥
Page #590
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૮૭
ભાવાર્થ_ભિશલિંગ છતાં પણ ભાવલિંગથી જ નિશ્વેજ મોક્ષ થાય છે; તેથી કદાગ્રહને છોડીને શ્રેષ્ઠ માનવાળા પુરૂષે એ ભાવના કરવી. ૧૮૭
વિશેષાર્થ કદિ લિંગ જુદાં જુદાં હોય, તે પણ ભાવલિંગથીજ મેક્ષ થાય છે, એ સિદ્ધાંત છે. માટે શ્રેષ્ઠ મનવાળા પુરૂષ કદાગ્રહ છેડીને એજ વિચારવું જોઈએ. ૧૮૭ આત્માને બંધ અને મેક્ષ અશુદ્ધ નયથી છે, શુદ્ધ
નયથી નથી. अशुधनयतो ह्यात्मा बछो मुक्त इति स्थितिः न शुधनयतस्त्वेष बध्यते नापि मुच्यते ॥ १७ ॥
ભાવાર્થ–આત્મા અશુદ્ધ નયથી બદ્ધ અને મુક્તની સ્થિતિમાં ગણાય છે અને શુદ્ધ નથી એ આત્મા બંધાતું નથી, તેમ મુકાતું નથી. ૧૮૮
વિશેષાર્થ-જે આત્મા કર્મ સાથે બંધાએલે છે અને કેમંથી મુકાએલે છે, એવી સ્થિતિ અશુદ્ધ નયથી દેખાય છે, પણ ત્યારે શુદ્ધ નયથી જોવાય છે, ત્યારે એ આત્મા બંધાતું નથી, તેમ મુકાતું નથી, એમ દેખાય છે. તેથી શુદ્ધ નયથી આત્માવલકન કરવું જોઈએ. ૧૮૮ વિચક્ષણ પુરૂષે નવતાથી આત્મતત્ત્વને
વિચાર કર. अन्वयव्यतिरेकाभ्यामात्मतत्वविनिश्चयम् । नवन्योऽपि हि तत्त्वेभ्याकुर्यादेवं विचक्षणः ॥१०॥
Page #591
--------------------------------------------------------------------------
________________
પ૮૮
અધ્યાત્મ સાર.
ભાવાર્થી—વિચક્ષણ પુરૂષે અન્વય અને વ્યતિરેકથી નવતવડે આત્મતત્વનો એવી રીતે નિશ્ચય કરે. ૧૮
વિશેષાથ_એવી રીતે એટલે પ્રથમ દર્શાવ્યા પ્રમાણે વિ. ચક્ષણ પુરૂષે અન્વય એટલે સંબંધથી અને વ્યતિરેક એટલે અભાવથી જીવાજીવાદિ નવતત્વે વડે આત્મતત્વને નિશ્ચય કરે. ૧૮૯, એજ પરમ અધ્યાત્મ, અમૃત, પરમ જ્ઞાન,
અને પરમ યોગ છે.
दं हि परमध्यात्मममृतं ह्यद एव च । इदं हि परमं ज्ञानं योगोऽयं परमः स्मृतः ॥ १० ॥
ભાવાર્થ–આ જ પરમ અધ્યાત્મ છે, આ જ પરમ અમૃત છે, આ જ પરમ જ્ઞાન છે અને આ જ પરમ ગ છે. ૧૯૦ ' વિશેષાર્થ એ આત્મ તત્વનો નિશ્ચય તેજ પરમ અધ્યાત્મ છે, તે જ પરમ અમૃત છે, તે જ પરમ જ્ઞાન છે, અને તે જ પરમ
ગ છે. એટલે આત્મતત્વને નિશ્ચય થવાથી ઉકૃષ્ટ અધ્યાત્મ, ઉત્કૃષ્ટ અમૃત, ઉત્કૃષ્ટ જ્ઞાન, અને ઉત્કૃષ્ટ એગ પ્રાપ્ત થાય છે. ૧૯૦ આ ગુહ્ય તત્ત્વ અલ્પબુદ્ધિવાળાઓને આપવું નહીં. गुह्याद्गुह्यतरं तत्त्वमेतत्सूक्ष्मनयाश्रितम् । न देयं स्वस्पबुकीनां तर्खेतस्य विमंबिका ॥ १९१ ॥
Page #592
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૮૯
-
-
ભાવાર્થ-ગુણથી અતિશય ગુહ્યા એવું આ તત્વ સામનયને આશ્રિત રહેલું છે, તે અ૫ બુદ્ધિવાળાઓને આપવું નહીં. છે તેમને આપવામાં આવે, તે તે તત્વની વિડંબના છે. ૧૯૧
વિશેષાથ–જે તત્વ ગુૌથી પણ ગુહ્ય છે, તે તત્વ સૂલમનયને આશ્રીને રહેલું છે. એવા શુદ્ધ તત્વને ઉપદેશ અલ્પ બુદ્ધિવાળા પુરૂને કર નહીં. કારણ કે, તેઓ તેના અધિકારી નથી. જેઓ પરિપૂર્ણ બુદ્ધિવાળા છે, તેમને જ એ તત્ત્વને ઉપદેશ આપછે. અલપ બુદ્ધિવાળાઓને એવાં સૂક્ષમ તત્વને ઊપદેશ કરવાથી તે તત્ત્વની વિડંબના થાય છે. ૧૯૧ અલ્પ બુદ્ધિવાળા પુરૂષોને એ તવ હિત
કારી નથી. जनानामल्पबुद्धीनां नैतत्तत्वं हितावहम् । निर्बलानां क्षुधातानां लोजनं चक्रिणों यथा ॥ १५॥
ભાવાર્થ–સુધાથી પીડિત એવાં નબળાં જનેને જેમ ચકવતીનું ભજન હિતકારી નથી, તેમ અલ્પ બુદ્ધિવાળા પુરૂષને એ તત્ત્વ હિતકારી નથી. ૧૯૨
વિશેષાથ–શરીરે નબળા એવા લોકો ક્ષુધાતુર થયા હોય, તેમને જેમ ચક્રવર્તીનું ભેજન હિતકારી થતું નથી, તેમ અલ્પ બુદ્ધિવાળા પુરૂષને એ તત્વ હિતકારી નથી. શરીરે નબળે માણસ ચક્રવર્તીનું ભારે ભેજન જમી અજીર્ણથી પીડાય છે. તેવી રીતે અ૫ બુદ્ધિવાળે માણસ તત્વ જાણવા પ્રયત્ન કરે, પણ તેની બુદ્ધિમાં એ તત્વ ગ્રાહા ન થવાથી, તે વિપરીત પણે થાય છે, તેથી વિશાળ બુદ્ધિવાળા પુરૂષે જ તત્ત્વજ્ઞાન મેળવવું જોઈએ. ૧૯૨
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૯૦
અધ્યાત્મ સાર,
એ તત્વ કેવા પુરૂષોને અનર્થ કરનારું થાય છે?
झानांशउर्विदग्धानां तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमंत्रपाठस्य फणिरत्नग्रहो यथा ॥ १५३ ।।
ભાવાર્થ–મંત્રના અશુદ્ધ પાઠને જાણનારા પુરૂષને જેમ સર્પની ફણના રત્નનું ગ્રહણ અનર્થ કરનારું છે, તેમ જ્ઞાનને એક અંશ મેળવી પંડિત બનેલા પુરૂષને એ તત્વ અનર્થ કરનારૂ થાય છે. ૧૯૩
વિશેષાર્થ—જે પુરૂષ જ્ઞાનને અંશ મેળવી, પડિત બની જાય છે, તેવા અર્ધદગ્ધ પુરૂષને આ તત્વ અનર્થ કરનારું છે. કારણ કે, તેવા પુરૂષની બુદ્ધિમાં એ તત્ત્વ ગ્રાહ્યા થતું નથી. એટલે તે અર્થને અનર્થ કરી વિપરીત પ્રરૂપણ કરે છે. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ અશુદ્ધ સપને મંત્ર પાઠ જાણનારે પુરૂષ સર્ષની ફણના રત્નને લેવા જાય, તે તેમાંથી તેને અનર્થ થાય છે. ૧૯૩
વ્યવહાર નયમાં અકુશળ એવા પુરૂષને નિશ્ચયનય જાણવાની ઇચ્છા વિપરીત ફળ આપ
નારી થાય છે. व्यवहारविनिष्णातो यो झीप्सति विनिश्चयम् । कासारतरणाशक्तः सागरं स तितीति ॥ १४ ॥
ભાવાર્થ વ્યવહારનયમાં અકુશળ એ જે પુરૂષ નિલ ય નય જાણવાની ઈચ્છા કરે છે, તે પુરૂષ સરોવરને કરવામાં અથ ક્ત છતાં, સમુદ્રને તરવાની ઈચ્છા કરે છે. ૧૪
Page #594
--------------------------------------------------------------------------
________________
આત્મનિશ્ચયાધિકાર
૫૯૧ વિશેષાર્થ–જે પુરૂષ વ્યવહાર નયમાં કુશલ નથી, છતાં નિશ્ચય નય જાણવાની ઈચ્છા કરે છે, તે પુરૂષ સરેવરને તરવા અશકત છે છતાં સમુદ્રને તરવાની ઈચ્છા કરે છે. અર્થાત્ વ્યવહાર નય જાણ્યા વિના નિશ્ચયનય જાણવાની ઈચ્છા કરવી તે તદ્દન અનુપયોગી છે. વ્યવહાર વિના નિશ્ચયનું જ્ઞાન કદિ પણ પ્રાપ્ત થતું નથી. ૧૯૪ હવે ઉપસંહાર કરી, પરમ સમતાની પ્રાપ્તિ કહે છે. व्यवहारं विनिश्चित्य ततः शुफनयाश्रितः ।
आत्मज्ञानरतो नूत्वा परमं साम्यमाश्रयेत् ॥ १९५ ॥ ભાવાર્થ-વ્યવહાર નયને નિશ્ચય કર્યા પછી શુદ્ધ નયને આશ્રિત થયેલા પુરૂષે આત્મજ્ઞાનને વિષે તત્પર થઈ, પરમ સમતાને આશ્રય કરે. ૧લ્પ
વિશેષાર્થ–પ્રથમ વ્યવહાર નયને નિશ્ચય કરે. તે પછી શુદ્ધ નયને આશ્રય કરે. જયારે શુદ્ધ નયને આશ્રય થાય, એટલે તેનામાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી આત્મજ્ઞાનમાં તત્પર એવા તે પુરૂષે પરમ સમતાને આશ્રય કરે. કહેવાને આ શય એ છે કે, વ્યવહાર નય જાણ્યા પછી શુદ્ધ નયનું જ્ઞાન થાય છે, અને તે પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, પરમ સમતા મેળવી શકાય છે. ૧૫.
इति अष्टादश आत्मनिश्चयाधिकारः।
Page #595
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
अधिकार १९ मो.
जैन मत स्तुत्यधिकार.
શ્રી જૈન શાસન રૂપ સમુદ્ર શિવાય હું પર
નો આશ્રય કરતા નથી. उत्सर्पदव्यवहारनिश्चयकथाकबोलकोलाहल. त्रस्यदुनयवादिकच्छपकुलं भ्रश्यत्कुपक्षाचनम् । उद्याक्तिनदी प्रवेशसुभगं स्याघादमर्यादया युक्तं श्री जिनशासनं जलनिधि मुक्त्वापरं नाश्रये ॥१॥
ભાવાર્થ–શ્રી જિનશાસન રૂપી સમુદ્ર, કે જેની અંદર દુર નયવાદી રૂપ કાચબાઓના સમૂહ, ઊછળતા વ્યવહાર તથા નિશ્ચય નયની કથા રૂપ કલેલના કોલાહલથી ત્રાસ પામી રહ્યા છે. નઠારા પક્ષ રૂપી પર્વતે જેમાં પડી જાય છે, ઊદય પામતી મુક્તિરૂપી નદીઓના પ્રવેશથી જે સુંદર છે અને જે સ્યાદ્વાદ રૂપ મયદાથી યુક્ત છે, તેવા જિનશાસન રૂપ સમુદ્ર વિના હું બીજાને આશ્રય કરતા નથી. ૧
વિશેષાર્થ –ગ્રંથકાર આ કલેકથી શ્રીજિન શાસનને સમુદ્રનું રૂપક આવી વર્ણવે છે. જેમાં સમુદ્રના કલેલથી કાચ
Page #596
--------------------------------------------------------------------------
________________
જેનમત સ્તુત્યધિકાર. *
૫૩. બાઓ ત્રાસ પામે છે તેમ જિન શાસન રૂપ સમુદ્રના વ્યવહાર તથા નિશ્ચયનયરૂપ કલેલના કોલાહલથો, દુર્નયવાદીરૂપ કાચબાઓ ત્રાસ પામે છે. જેમ સમુદ્રમાં આવેલા પર્વતે કલોલના મારાથી પડી જાય છે, તેમ જિનશાસન રૂપ સમુદ્રના કલોલના મારાથી કુપક્ષ—નઠારા પક્ષ ૩૫ પર્વતે તુટી પડી જાય છે. સમુદ્ર જેમ નદીઓના પ્રવેશથી સુંદર છે. તેમ જિનશાસન રૂ૫ સમુદ્ર યુક્તિ રૂપ નદીઓના પ્રવેશથી સુંદર છે, જેમાં સમુદ્ર મર્યાદાથી યુક્ત છે, તેમ જિનશાસન રૂપ સમુદ્ર સ્યાદ્વાદ રૂપ મર્યાદાથી યુકત છે. એ જિન શાસન રૂપ સમુદ્ર સિવાય હું બીજાને આશ્રય કરતું નથી. ૧
સ્યાદ્વાદને કલ્પવૃક્ષનું રૂપક આપે છે. पूर्णपुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसै स्तत्त्वज्ञानफनैः सदा विजयते स्याद्वादकल्पद्रुमः । एतस्मात्पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभ यः सौरन मुद्रमत्यभिमतैर ध्यात्मवातील वैः ॥॥
ભાવાર્થ–પૂર્ણ અને પવિત્ર એવા નય પ્રમાણની રચનારૂપ પુથિી, સત્ આસ્થા રૂપ રસેથી, અને તત્ત્વજ્ઞાન રૂપી ફળોથી, સ્યાદ્વાદ રૂપી કલ્પવૃક્ષ સદા વિજય પામે છે જે કલ્પવૃક્ષ વદર્શન રૂપ આરામમાં ઊમા થઈ, પિતામાંથી પડેલા પ્રવાદ રૂપ પુષ્પથી અને અભિમત એવા અધ્યાત્મની વાર્તાઓના અશથી સુગંધને પ્રગટ કરે છે. ૨
૩૮
Page #597
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
વિશેષા—ગ્રંથકાર આ શ્લાકથી યાદ્વાદને કલ્પવૃક્ષનુ રૂપક આપે છે. જેમ કલ્પવૃક્ષમાં પુષ્પ, રસ અને ફળ હાય છે, તેમ સ્યાદ્વાદ રૂપી પવૃક્ષમાં સાત નય પ્રમાણ રૂપ પુષ્પા છે, ઊત્તમ આસ્થા રૂપ રસ છે, અને તત્ત્વજ્ઞાન રૂપ કળા છે. એ સ્યાદ્વાદ રૂપી કલ્પવૃક્ષ ષટ્ દન રૂપ ઉદ્યાનમાં થયેલું છે. જેમ ઉત્તમ ઉદ્યાનનું વૃક્ષ પેાતાના પુષ્પોમાંથો સુગધને પ્રગટ કરે છે, તેમ સ્યાદ્વાદ રૂપી કલ્પવૃક્ષ પોતાનામાંથી પડેલા પ્રવદ રૂપ પુષ્પાથી અને અધ્યાત્મ વાર્તા રૂપ અંશેાથી સુગંધને પ્રગટ કરે છે. ર
જૈનાગમને મેરૂ પર્વતનું રૂપક આપે છે.
Bes
चित्रोत्सर्ग शुजापवाद रचनासानु श्रियालंकृतः श्रद्धानदन चंदनद्रुमनिजप्रोल्लसत्सारनैः । ग्राम्यद्भिः परदर्शनग्रहगणरासेव्यमानः सदा तर्कस्वर्ण शिलोच्छ्रिता विजयते जैनागमो मंदरः ॥ ३ ॥
ભાવા—જૈનાગમ રૂપી મેરૂ પર્યંત સદા વિજય પામે છે, જે પર્વત વિચિત્ર ઉત્સર્ગ અને શુભ અપવાદનો રચના રૂપ શિખરાની લક્ષ્મીથી અલ`કૃત છે. શ્રદ્ધા રૂપ નદન વનના ચંદન વૃક્ષ જેવી બુદ્ધિ રૂપ જેની સુગંધ ચારે તરફ્ પ્રસરે છે, ભમતા એવ પરદર્શન રૂપ ગ્રહોના સમૂહથી જે નિરંતર સેવાય છે. અને તર્ક રૂપી સુવર્ણની શિલાઓથી જે ઊન્નત છે. ૩
વિશેષા—ગ્રંથકાર આ શ્લાકથી જન આગમને મે પંતનુ રૂપક આપે છે. મેરૂપર્યંત શિખરાની શાભાથી જેમ અલ
Page #598
--------------------------------------------------------------------------
________________
જેનમતસ્તુત્યધિકાર પત્પ કૃત છે, તેમ જેનાગમ રૂપી મેરૂ પર્વત વિચિત્ર એવા ઉત્સર્ગ તથા શુભ અપવાદની રચનારૂપશિખરની લક્ષમાંથી અલંકૃત છે એટલે જૈનાગમમાં વિચિત્ર ઊત્સર્ગો અને શુભાપવાદે રહેલા છે. જેમ મેરૂપર્વત ઉપર નંદનવનનાં ચંદન વૃક્ષે આવેલા છે, તેમ જેનાગમ રૂપ મેરૂપર્વત ઉપર શ્રદ્ધા રૂપી નંદનવન છે, અને તેમાં ચંદનનાં વૃક્ષ રૂપ પ્રજ્ઞા-બુદ્ધિ છે; એટલે શ્રદ્ધા અને પ્રજ્ઞાથી જૈનાગમ સુશોભિત છે, અને તેની સુગંધ ચારે તરફ પ્રસરે છે. જેમ મેરૂપર્વતની આસપાસ ગ્રહ-તારાઓ ફરે છે, અને તેનાથી તે સેવાય છે, તેમ જૈનાગમ રૂપ મેરૂ પર્વતની આસપાસ અન્ય દર્શન રૂપ ગ્રહોના ગણે ફરે છે, અને તેનાથી તે સેવાય છે. જેમ મેરૂપર્વત સુવર્ણની શિલાઓથી ઊત છે, તેમ જનાગમ તર્ક રૂપી સુવર્ણની શિલાઓથી ઊન્નત છે. આવે જેનાગમ રૂપી મેરૂ પર્વત સદા વિજય પામે છે. ૩
જૈન આગમને સૂર્યની સાથે સરખાવે છે. स्यादोषापगमस्तमांसि जगति कीयंत एवक्षणा दध्वानो विशदीजवंति निबिमा निद्रादृशोर्गच्छति । यस्मिन्नन्युदिते प्रमाणदिवसपारनकल्याणिनी प्रौढत्वं नयगीर्दधाति स रवि अँनागमो नंदतात्॥ ४ ॥
ભાવાર્થ-તે જેનાગમ રૂપી સૂર્ય આનંદ પામે છે, જે ઊય પામતાં દેષાાત્રિને નાશ થાય છે, ક્ષણવારમાં જગતની આદર અંધકારને ક્ષય થઈ જાય છે, માર્ગે ચેખા દેખાય છે,
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૯૬
અધ્યાત્મ સાર.
નેમાંથી ગાઢ નિદ્રા ચાલી જાય છે, અને પ્રમાણ રૂ૫ દિવસના પ્રારંભથી કલ્યાણ રૂપ એવી નયની વાણી પ્રઢતાને ધારણ કરે છે. ૪
વિશેષાર્થ–આ સ્પેકથી ગ્રંથકાર જેનાગમને સૂર્યનું રૂપક આપી. વર્ણવે છે. તે જેનાગમરૂપી સૂર્ય આનંદ પામે, જેમસૂર્યના ઉદયથીષા–રાત્રિને નાશ થઈ જાય છે, તેમનાગમરૂપી સૂર્યને ઊદય થવાથી દેષનાશ થઈ જાય છે. જેમ સૂર્યના ઊદયથી તત્કાળ જગનું અંધકાર ક્ષીણુ પામી જાય છે, તેમ જેનાગમ રૂપી સૂર્યના ઉદયથી અજ્ઞાન રૂપી અંધકારને ક્ષય થઈ જાય છે. સૂર્યના ઉદયથી, જેમ રસ્તાઓ ખુલ્લા દેખાય છે, તેમ જૈનાગમ રૂપી સૂર્યના ઊદયથી ધર્મના માર્ગે સ્પષ્ટ દેખાય છે. સૂર્યના ઊદયથી જેમ તેમાંથી ગાઢ નિદ્રા ચાલી જાય છે, તેમ જૈનાગમ રૂપી સૂર્યના ઊદયથી પ્રમાદ રૂપી ગાઢ નિદ્રા ચાલી જાય છે. સૂર્યના ઉદયથી જેમ વિ. સને પ્રારંભ થઈ લેકેની વાણી પ્રઢ બને છે તેમ જૈનાગમરૂપી સૂર્યના ઊદયથી પ્રમાણ રૂપ દિવસના આરંભથી કલ્યાણ રૂા એવી સાત નયની વાણું ધ્રઢતાને ધારણ કરે છે. ૪
શ્રી જિન શાસનને ચંદ્રની ઉપમા આપે છે.
अध्यात्मामृतवर्षिभिः कुवलयोडासं विलासर्गवां तापव्यापविनाशिनिर्वितनुते लब्धोदयायः सदा। तर्क स्थाणुशिरःस्थितः परिवृतः स्फारै यस्तारकैः सोऽयं श्रीजिनशासनामृतरुचिः कस्यति नोरुच्यताम् ॥५॥
Page #600
--------------------------------------------------------------------------
________________
જૈનમત સ્તુત્યધિકાર
- ૫૯૭ ભાવાર્થ–તે શ્રી જૈનાગમરૂપી ચંદ્રકોને રૂચિકર ન થાય? જે જેનાગમ રૂપી ચંદ્ર ઉદય પ્રાપ્ત કરી, તાપની વ્યાપક્તાને નાશ કરનારા અને અધ્યાત્મ રૂપ અમૃતને વષવનારા પિતાના ગે (વાછું અને કિરણે) ના વિલાસથી કુવલય (પૃથ્વી મંડળ અને પચણા)ને ઉલ્લાસ કરે છે, અને જે તક રૂપી શંકરના મસ્તક પર રહી નય રૂ૫ મેટા તારાઓથી પરિવૃત થઈ રહ્યા છે. ૫
વિશેષાથ–આ લેકથી ગ્રંથકાર જૈનાગમને ચંદ્રનું રૂપક આપી વર્ણવે છે. શ્રી જૈનાગમ રૂપી ચંદ્ર કોને રૂચિકર થતું નથી? અર્થાત્ સર્વને રૂચિકર થાય છે. જેમ ચંદ્ર ઉદય પામી તાપની વ્યાપક્તાને નાશ કરનારા અને અધ્યાત્મ રૂપ અમૃતને વર્ષાવનારાં પિતાનાં કિરણેના વિલાસથી કુવલય-પૃથ્વીના મંડળને અથવા પિયણને ઊલાસિત કરે છે, તેમ જૈનાગમ રૂપી ચંદ્ર ઉદય પામી સૂર્યના તાપની વ્યાપક્તાને નાશ કરનારા અને અધ્યાત્મ રૂપ અને મૃતને વર્ષાવનારા વાણના વિલાસેથી પૃથ્વીના મંડલને ઉલ્લાસિત કરે છે. જેમ ચંદ્ર શંકરના મસ્તક ઉપર રહી સ્પષ્ટ તારાઓથી પરિવૃત થઈ રહે છે, તેમ જૈનાગમ રૂપી ચંદ્ર તકરૂપી શંકરના મસ્તક ઊપર રહી સાત નય રૂપ સ્પષ્ટ તારાઓથી પરિવૃત થઈ રહે છે. એ જેનાગમ રૂપી ચંદ્રકોને રૂચિકર ન થાય ? ૫ સર્વ નયમય જૈન દ્રષ્ટિ સારરૂપે પ્રત્યક્ષ દેખાય છે. बौघानामृजुसूत्रतो मतमभू घेदांतिनां संग्रहात् सांख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुफिता जैनीधिरितीह सारतरया प्रत्यक्षमुफीदते ॥६॥
Page #601
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર,
----
ભાવાર્થ-જુસૂત્ર નથી બદ્ધ કોને મત ઊત્પન્ન થયે, સંગ્રહ નયથી વેદાંતિઓનો તથા સાંખ્યને મત પ્રગટ થયે, નિગમ નયથી ચોગ અને વૈશેષિક મત ઊત્પન્ન થયે અને શબ્દ નથી શબ્દ બ્રહ્મ–મીમાંસાને મત પ્રગટ થયે. એવી રીતે સર્વનય વડે ગ્રંથાએલી જૈન દષ્ટિ અતિશય સાર રૂપે પ્રત્યક્ષ દેખાય છે. ૬
વિશેષાર્થ આ પ્લેકથી ગ્રથિકાર જૈન દર્શનમાંથી સર્વ દર્શનની ઊત્પત્તિ દર્શાવી, જૈન દર્શનને સાર રૂપે બતાવે છે. જૈન દર્શન સાત નય માને છે. તે સાત નમાંથી જુદા જુદા નરને આશ્રીને બીજાં દર્શને થયેલાં છે. રૂજુસૂત્ર નયથી ઐાદ્ધ લોકોને ક્ષણિક મત ઊત્પન્ન થયેલ છે. સંગ્રહ નયમાંથી વેદાંતિઓને અદ્વૈત મત અને સાંખેને સેશ્વર તથા નિરીશ્વર મત પ્રગટ થયે છે. નિગમ નયમાંથી પતંજલિને વેગ મત તથા વૈશેષિકને મત આવિદ્ભૂત થયા છે, અને શબ્દ નયથી મીમાંસાને મત પ્રગટ થયા છે. એવી રીતે સર્વનય વડે ગુંથાએલી જૈન દષ્ટિ-જૈન દર્શન અતિશય સાર રૂપે પ્રત્યક્ષ દેખાય છે. ૬
જૈનાગમને તેડવાને કઈ સમર્થ નથી. उष्मा नार्कमपाकरोति दहनं नैव स्फुलिंगावली नाब्धि सिंधुजलप्लवः सुरगिरि ग्रावा न वाज्यापतत् । एवं सर्वनयैकभावगरिमस्थानं जिनेंद्रागमं तत्तदर्शनसंकथांशरचनारुपं न हंतुं क्षमाः ॥७॥
ભાવાર્થ-જેમ ગરમી સૂર્યને, તણખાની પંક્તિ આગ્નને, નદીના જળને પ્રવાહ સમુદ્રને, અને પાષાણ મેરૂ પર્વતને, હઠાવી
Page #602
--------------------------------------------------------------------------
________________
જૈનમત સ્તુત્યધિકાર.
દૂર કરી શક્તા નથી, તેમ સર્વનયના એક ભાવના ગારવનું સ્થાન રૂપ અને તે તે દર્શનની કથાના અંશની રચના રૂપ એવા જિને. ના આગમને હણવાને કઈ સમર્થ થઈ શક્તા નથી. ૭
વિશેષાર્થ-જેમ ગરમી સૂર્યને, તણખાની પંક્તિ અગ્નિને, નદીના જળને પ્રવાહ સમુદ્રને, અને પાષાણુમેરૂનેહઠાવી શકે નહીં, તેમ કઈ જિનેન્દ્રના આગમને તેડવાને સમર્થ થતું નથી. કારણ કે તે જિનેને આગમ સાત નયના એક ભાવના ગૌરવથી પરિપૂર્ણ છે. એટલે સાત નો તેમાં યુક્તિથી ઘટાવી શકાય છે. તેમજ તે ષટ દર્શનેની કથાઓના અંશની રચનાવાળે છે, એટલે તેની અંદર દર્શને પણ જુદા જુદા નથી આવી શકે છે. એવા જિનેન્દ્રના આગમને તેડવાને કઈ પણ સમર્થ નથી. ૭
જિનમતમાં કેવો ઊપક્રમ હિતકારી નથી ?
दुःसाध्यं परवादिनां परमतपं विना स्वंमतं वरपे च कषायपंककलुषं चेतः समापद्यते । सोऽयं निःस्वनिधिग्रहव्यवसितौ वेतालकोपक्रमो नायं सर्वहितावहो जिनमते तत्त्वप्रसिध्यर्थिनाम् ॥॥
ભાવાર્થ—અન્ય દર્શનીને બીજાના મતને આક્ષેપ કર્યો વિના પિતાને મત સાધ્ય છે, અને બીજાના મતને આક્ષેપ કરવામાં ચિત્ત કષાય રૂપ કાદવથી ડેળાઈ જાય છે. નિર્ધનના ભં. હારને લેવામાં ઊઘુક્ત થયેલા વેતાળના જે આ ઊપક્રમ તત્વની
Page #603
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર,
પ્રસિદ્ધિના અથી એવા પુરૂષને હિતકારી નથી, તેથી તે ઊપકમ જૈન મતમાં રહેલ નથી. ૮ ' વિશેષાર્થ—અન્યદર્શનીઓ બીજાના મત ઉપર આક્ષેપ કર્યા વિના પિતાને મત સાધ્ય કરી શક્તા નથી. અને બીજાના મત પ્રત્યે આક્ષેપ કરવાથી તેમના ચિત્તમાં કષાયને ઊદય થયા વિના રહેતે નથી. તેથી આ ઊપકમ નિર્ધન પુરૂષના ભંડારને લેવા તૈયાર થચેલા વેતાળના જેવું છે. અર્થાત્ તે નકામે છે. તે ઊપકમ જૈન મતમાં છે જ નહીં. કારણ કે, તત્વની સિદ્ધિના અથી એવા પુરૂને તે હિતકારી નથી. ૮ જિનેન્દ્રના આગમમાં લીન થયેલું ચિત્ત બીજા મતની
વાર્તાઓમાં પ્રવર્તતું નથી. वार्ताः संति सहस्रशः प्रतिमतं ज्ञानांशबंधक्रमा श्वेतस्तासु ततः प्रयाति न तमां लीनं जिनेंद्रागमे । नोत्सर्पति लताः कति प्रतिदिशं पुष्पैः पवित्रा मघौ तान्यो नैति रति रसालकलिकारक्तस्तु पुस्कोकिनः ॥५॥
ભાવાર્થ પ્રત્યેક મતમાં જ્ઞાનના અંશના બંધના દમવાળી હજારે વાર્તાઓ છે, પણ જિતેંદ્રના આગમમાં લીન થયેલું ચિત્ત તેની અંદર જતું નથી. વસંતરૂતુમાં પુષ્પથી પવિત્ર એવી કેટલી એક લતાઓ પ્રત્યેક દિશામાં પ્રસરે છે, પણ આમ્રકલિની અંદર રકત થયેલે પ્રઢ કોકિલ તે લતાઓમાં પ્રીતિ કરતે નથી. .
Page #604
--------------------------------------------------------------------------
________________
જૈનમત સ્તુત્યધિકાર. ૬૦૧ વિશેષાર્થ–પટ દર્શનેમાં જ્ઞાનના અંશના કમવાળી હજ વાત્તીઓ છે; પણ જિનેંદ્રના આગમમાં લીન થયેલું ચિત્ત તે વાર્તાઓ તરફ જતું નથી. કારણ કે, તે દર્શનમાં પૂર્ણ જ્ઞાન નથી, પણ જ્ઞાનના અંશ છે, તેથી પૂર્ણ જ્ઞાનવાળા જિનમતમાં રમેલું ચિત્ત તે વાર્તાઓમાં કેમ લીન થાય? તે વાત દષ્ટાંતથી સિદ્ધ કરે છે. વસંતઋતુમાં પુષ્પોથી સુશોભિત એવી હજારે લતાએ દરેક દિશામાં પ્રસરે છે, પણ આમ્રવૃક્ષની કલિમાં આસક્ત " થયેલા કેકિલ પક્ષીનું ચિત્ત બીજી લતાઓમાં કેમ લીન થાય? અર્થાત્ ન થાય. ૯
બીજા મતમાં સદેહને શક છે, અને જૈન
મતમાં તે નથી.
शब्दो वा मविरर्थ एव वसु वा जातिः क्रिया वा गुणः शब्दार्थः किमिति स्थितिः प्रतिमतं संदेहशंकुर्यथा । जैनेंद्रे तु मते न सा प्रतिपदं जात्यंतरार्य स्थितिः सामान्यं च विशेषमेवच यथा तात्पर्य मन्विच्छति ॥१॥
ભાવાર્થ-બીજા દરેક મતમાં શબ્દ, બુદ્ધિ, અર્થ, વસુ-વસ્તુ, જાતિ, યિા, ગુણ અને શબ્દાર્થના સંદેહ રૂ૫ ખીલે રહેલે છે, અને જૈન મતમાં તે પ્રત્યેક પદે તે જાતિના અંતરના અર્થની સ્થિતિ નથી, તેમ સામાન્ય કે વિશેષ નથી, તેથી તે મત તાત્પર્યમાંજ વિરામ પામે છે. ૧૦
Page #605
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
વિશેષા—ખીજા` દર્શનામાં શબ્દકના રે કાયછે, એટલે આ શબ્દ છે, કે બુદ્ધિ છે? અથવા આ અર્થ છે, છે, કે જાતિ છે ? તેમ આ ક્રિયા છે, ગુણ છે, કે શબ્દાર્થ છે? 4ત્યાદ્ધિ સંદેહ રૂપી ખીલા તેમાં રહેલ છે. અને જૈન મતમાં તે નથી, તેમાં દરેક પદે જાત્યંતર અર્થના સ્થિતિ છે, તેથી સામન્ય અને વિશેષ પદાના યથા નિશ્ચયવાળા તાપને તે ભજે છે; અર્થાત્ જૈન મતમાં સામાન્ય તથા વિશેષ પદાર્થના યથા નિશ્ચય છે, તેથી જિનમતમાં સ ંદેહ રૂપ ખીલે। નથી. ૧૦
તે સ્યાદ્વાદ શૈલી રૂપ મુદ્રાની અમે સ્તુતિ કરીએ છીએ.
tes
यंत्रार्पितमादधाति गुणतां मुख्यं तु मस्त्वर्पितं तात्पर्यानवलंबने न तु जंवेद् बोधः स्फुटं लौकिकः । संपूर्ण त्ववभासते कृतधियां कृत्स्नाधिवशाक्रमात् तां लोकोत्तरभंगपतीपदं स्याद्वादमुद्रां स्तुमः ॥ ११ ॥ ભાષા—જેમાં અર્પણુ નહીં કરેલી વસ્તુ ગુણુપણાને ધારણ કરે છે, અને આપણુ કરેલ વસ્તુ મુખ્યતાને ધારણ કરે છે. જેમાં તાપ નુ અવલ બન કર્યાં શિવાય લૈકિક ધ સ્ક્રુટ રીતે થતા નથી, અને જેમાં કૃતાર્થ બુદ્ધિવાળા પુરૂષોની કહેવાની ૪ચ્છાના સમગ્ર ક્રમથી સ'પૂર્ણ વસ્તુ જાય છે, એવી લેાકેાત્તર રચનાની પદ્ધતીના સ્થાન રૂપ સ્યાદ્વાદ મુદ્દાને અમે સ્તવીએ એએ, ૧૧
વિશેષા-ગ્રંથકાર આ àાથી સ્યાદ્વેદ સિદ્ધાંતની 1'સા કરે છે. સ્યાદ્વાદરૂપ જૈન મુદ્રાની અમે સ્તુતિ કરીએ
Page #606
--------------------------------------------------------------------------
________________
જૈનમત અત્યધિકાર. દિ8 છીએ. જેની અંદર વસ્તુને અર્પણ કરી ન હોય, છતાં પણ તે વસ્તુ રાણુતાને પ્રાપ્ત કરે છે, અને વસ્તુને અર્પણ કરતાં છતાં પણ તે સુખ્ય ભાવને પામે છે. અને જેના તાત્પર્ય વાળા અર્થનું અવલંબન કર્યા સિવાય, લેકિક બોધ પ્રગટ પણે થતું નથી, એટલે તાત્પર્યનું અવલંબન કરે તેજ લૈકિક બોધ સ્કુટ થાય છે. અને જેમાં નિપુણ બુદ્ધિવાળા પુરૂષે સર્વ કહેવાની ઈચ્છા ધરાવતા હોય છે, તેમને સંપૂર્ણ બંધને પ્રકાશ થાય છે, વળી તે સ્યાદ્વાદ મુદ્રા કેસર એવી રચનાની પદ્ધતિના સ્થાન રૂપ છે, એટલે તેની અંદર વિવિધ પ્રકારના ભાંગાઓની કતર રચના રહેલી છે. ૧૧ તે નાગમને પ્રાપ્ત કરવાથી કઈ જાતને
વ્યાપ રહેતો નથી. आत्मीयानुनवाश्रयार्थविषयोऽप्युच्चैयदीयक्रमो
म्झेच्छानामिवंसंस्कृतं तनुधियामाश्चर्य मोहावहः । .. व्युत्पत्ति प्रतिपत्ति हेतुविततस्याघाद वाग् गुंफितं ।
तं जैनागम माकलय्य न वयं व्याक्षेपनाजः कचित् ॥१॥
ભાવાર્થ જેને આત્માના અનુભવને આશ્રીને રહેલા અર્થને કમ સ્વેચ્છાને, સરકૃતની જેમ અલપ બુદ્ધિવાળાઓને ઉચે પ્રકારે આશ્ચર્ય તથા મહિને આપનારે છે, અને જે વ્યુત્પત્તિ ને પ્રતિપાદન કરનારા હેતુઓથી વિસ્તારવાળા સ્યાદ્વાદની વાણીથી
થેલે છે, એ વાતે જૈન આગમને પ્રાપ્ત કરી, અમે ક્યારે પણ બાલેપને પામતા નથી. ૧૨
Page #607
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષા—જૈન આગમ કે જેના ક્રમ આત્માના અનુભવને આશ્રીને રહેલા અવાળા છે, એટલે જેની અંદર અધ્યાત્મને વિષય ઊચ્ચ પ્રકારના છે, જે વિષય, સ્વૈને જેમ સ’સ્કૃત વિદ્યા આશ્ચય તથા મેહુ આપે છે, તેમ અલ્પ બુદ્ધિવાળાને આશ્ચર્ય અને મેહ આપનારા છે. અને જે સ્યાદ્વાદની વાણીથી ગુંથેલા છે, કે જે સ્યાદ્વાદની વાણી વ્યુત્પત્તિનુ' પ્રતિપાદન કરનારા હેતુઓથી વિસ્તાર વાળી છે, તેવા જનાગમને પ્રાપ્ત કરી, અમારા ચિત્તમાં કાઈ જાતના વ્યાક્ષેપ રહેતા નથી. ૧૨
વળી જૈનેશ્વરનું શાસન કેવું છે ?
मूलं सर्ववचागतस्य विदितं जैनेश्वरं शासनं । तस्मादेव समुत्थितैर्नयमतैस्तस्यैव यत्खंडनम् । एतत्किंचन कौशलं कलिमलच्छन्नात्मनः स्वाश्रितां ॥ शाखां बेतुमिवोद्यतस्य कटुकोदर्काय तर्कार्थिनः ॥ १३॥
૬૦૪
ભાવા—જૈન શાસન સ વચનનું મૂળ છે. તેમાંથો - પન્ન થયેલા નય મતવડે તેનુ· જે ખંડન કરવામાં આવે છે, તે કલિકાળના મળથી છવાએલા આત્માવાળા તર્કી પુરૂષની તેમાં શી ક્રુ શળતા છે ? તે તે પેાતાને આશ્રય આપનારી શાખાને એઢવા તૈચાર થયેલા પુરૂષની જેમ કટુ પરિણામને માટે થાય છે. ૧૩
વિશેષાશ્રી જનશાસન સવચનનું મૂળ છે, એટલે સર્વ વાણીના વિષયનું મૂળ છે, તેમાંથી બધા નથ–મતા ઉત્પન્ન
Page #608
--------------------------------------------------------------------------
________________
જૈનમત સ્તુત્યધિકાર.
૬૦૫
થયેલા છે. તે વડે જે તેનુ' ખ’ડન કરવા પ્રત્તે છે, તે કલિકાળના મળથી છવાએલા કુતી છે. તેઓની તેમાં કાંઈ પણ કુશળતા નથી, તે તા પેાતાને આશ્રય આપનારી શાખાને છેદવાને તૈયાર થયેલા પુરૂષની જેમ કટુ ફળને માટે થાય છે, એટલે તે ખડન કરનારાઆને કટુફળ ભોગવવું પડે છે. ૧૩
સર્વ નયવાળા જૈન આગમમાં પ્રીતિ પામેલા પુરૂષને ખીજા આગમમાં પ્રીતિ થતી નથી. त्यक्तवोन्मादं विभज्य वादरचना माकर्ण्य कर्णामृतं सिद्धांतार्थ रहस्यवित् क लभतामन्यत्र शास्त्रे रतिम् । यस्यां सर्वनया वसंति न पुनर्व्यस्तेषु तेष्वेव या मालायां मणयो लुवंति न पुनर्व्यस्तेषु तेष्वेवसा ॥ १४ ॥
ભાવા—ઊન્માદને છેડી, વાદ્યરચનાના ત્યાગ કરી, અને કર્ણામૃતને શ્રવણ કરી, સિદ્ધાંતના અનુ` રહસ્ય જાણનારા પુરૂષ ખીજાં શાસ્ત્રમાં કયાં પ્રીતિ મેળવે ? જે જૈનવાણીને વિષે સના વસે છે, તેઓ જુદા જુદા છતાં પણુ, માળામાં જેમ મણુિએ રહે છે, તેમ તેની અદર રહે છે. ૧૪
વિશેષા—ઉન્માદને છેડી, વાદરચનાના ત્યાગ કરી, અને કર્ણામૃતનુ શ્રવણ કરી, જૈન સિદ્ધાંતના અના રહસ્યને જાણનારી પુરૂષ પછી કેઇ પણ શાસ્ત્ર ઉપર પ્રીતિ ધરાવતા નથી. કારણકે, જૈન સિદ્ધાંતની વાણીમાં માળામાં જેમ મણિએ રહે તેમ સાત નયે રહે છે. અને જો તે મણિએ છુટા પડેછે, તેા પછી માળા કહેવાતી નથી; તેમ જુદા જુદા છુટા નયમાં જૈનવાણી કહેવાતી નથી. ૧૪
Page #609
--------------------------------------------------------------------------
________________
१०६
અધ્યાત્મ સાર.
ગ્રંથકાર પોતાનું નામ દર્શાવી આ અધિકારનો
ઊપસંહાર કરે છે. अन्योन्य प्रतिपक्षभाववितथान् स्वस्वार्थसत्यानया नापेक्षा विषयग्रहै विजजते माध्यस्थ्यमास्थाययः । स्याघादे सुपथे निवेश्य हरते तेषां तु दिग्मूढतां कुंदेंदुप्रतिम यशोविजयिनस्तस्यैव संवर्द्धते ॥ १५ ॥
ભાવાર્થ...જે પુરૂષ મધ્યસ્થભાવને ગ્રહણ કરી પરસ્પર વૈર ભાવથી અસત્ય એવા પિત પિતાના મતના અર્થમાં સત્ય એવા નયને અપેક્ષા વિષયનું ગ્રહણ કરી વિભક્ત કરે છે, અને તેમને સ્યાદ્વાદના સન્માર્ગમાં સ્થાપી તેમની દિમૂઢતાને હરે છે, તેવા વિજયી પુરૂષનું યશ ડોલરનું પુષ્પ અને ચંદ્રના જેવું વધે છે. ૧૫
વિશેષાર્થ-જે પુરૂષ મધ્યસ્થ ભવને ગ્રહણ કરી, પરસ્પર વૈર ભાવથી અસત્ય એવા અને પિતા પિતાના અર્થથી સત્ય એવા સર્વ નાને અપેક્ષા વિષયના ગ્રહણથી, એટલે જ્યાં જેની અપેક્ષા હેય, ત્યાં ગ્રહણ કરીને તેને વિભક્ત કરે છે, અને તેમને પછી સ્યાદ્વાદના સન્માર્ગમાં પ્રવેશ કરાવી, તેમની દિમૂઢતાને હરે છે, તેવા પુરૂષનું યશ, ડેલરના પુષ્પ અને ચંદ્રના જેવું વધે છે. ગ્રંથકારે યશોવિનનિએ પદ મુકી પિતાનું “રોવિન’ એ નામ દર્શાવી આપ્યું છે. ૧૫
इति जैनमतस्तुत्यधिकारः
*
'
41 It
'
Page #610
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર. अधिकार २० मो.
अनुभवाधिकारः
અનુભવનું રહસ્ય કયારે અને કેને પ્રગટ થાય છે? · शास्त्रोपदर्शित दशा गलिता सद्ग्रह कषाय कलुषाणाम् । प्रियमनुभवैकवेचं रहस्यमाविर्नवति किमपि ॥१॥
ભાવાર્થ–શાએ બતાવેલી દશાથી જેમના કદાગ્રહ તથાકષાયની મલિનતા દુર થઈ છે, એવા પુરૂષને અનુભવથી જ જાણવા રોગ્ય એવું કાંઈ પણ પ્રિય રહસ્ય પ્રગટ થાય છે. ૧
વિશેષાથ–શાએ દર્શાવેલી દિશાથી એટલે શાસ્તે ઊપદેશ કરેલા માર્ગથી જેમને કદાગ્રહ તથા કષાયની મલિનતા ગળી ગઈ છે, એટલે શાસ્ત્ર બતાવેલા માર્ગે ચાલવાથી કદાગ્રહ અને કષાયથી દૂર રહેલા પુરૂષને અનુભવથી જાણી શકાય તેવું પ્રિય. રહસ્ય પ્રગટ થાય છે, એટલે તેમને અનુભવ જ્ઞાન ઊત્પન્ન થાય છે. ૧
મનને સ્વભાવ કે છે? प्रथमान्यासविलासा दालि गीच यत्दाणाबीनम् । चंचलतरुणीविज्रमसमं सुतरलमनः कुरुते ॥३॥
Page #611
--------------------------------------------------------------------------
________________
१०८
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–પ્રથમના અભ્યાસના વિલાસથી ભમરીની જેમ રહરયમાં લીન થયેલા મનને ચંચળ સ્ત્રીના વિલાસની જેમ તાળ ચપળ કરે છે. ૨
વિશેષાર્થ–મનુષ્ય પ્રથમના અભ્યાસના વિલાસને વેગે પ્રથમ અનુભવના રહસ્યમાં લીન થયેલા મનને પુનઃ ચંચળ કરે છે. તે વાત દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ ચંચળ પિતાના વિલા સને યોગે કાંઈક સુખમાં લીન થાય છે, પછી તે સ્ત્રી પાછી જેવીને તેવી ચંચળ રહે છે. તેમ ભમરી કીડાને ચટકે ભરાવે છે, તેને ધ્યાને કરી તલ્લીન થઈ જાય છે, અને પછી જ્યારે ભમરી પિતાના ચટકાને ઉદ્યોગ છોડી દે છે, ત્યારે તે સર્વ ભૂલી જઈ પિતાને મૂળ સ્વભાવ ધારણ કરે છે તેવી રીતે અનુભવના રહસ્યને વિષે પણ જાણી લેવું. ૨
મનના પાંચ પ્રકાર सुविदितयोगैरिष्टं क्षिप्त मूंढ तथैव विक्षिप्तम् । एकाग्रं च निरुपं चेतः पंचप्रकारामति ॥ ३ ॥ ભાર્થ_ક્ષિત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરૂદ્ધ એમ પાંચ પ્રકારે વેગવેત્તાઓએ મનને કહેલું છે ૩
વિશેષાર્થ–ોગને જાણનારા પુરૂષે ક્ષિત મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરૂદ્ધ એમ પાંચ પ્રકારનું મન કહે છે. ૩
ક્ષિપ્ત મનનું સ્વરૂપ, विषयेषु कतिपतेषु च पुरः स्थितेषु च निवेशितं रजसा । सुखदुःख युग्बहिर्मुख मायातं दप्तमिह चित्तम् ॥ ४ ॥
Page #612
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
૬૯
ભાવા—પોતાની સન્મુખ રહેલા અને કલ્પેલા વિષયામાં રત્નગુણે સ્થાપેલું અને સુખ તથા દુઃખ સાથે યુક્ત થઈ મહિ સુખ થયેલું ચિત્ત ક્ષિસ કહેવાય છે. ૪
વિશેષા—પાતાની આગળ રહેલા અને પેલા વિષયામાં રજોગુણ સ્થાપેલુ, એટલે રજોગુણને લઇ કલ્પેલા વિષયેાની અંદર પેઠેલું મન પછી સુખ દુઃખ સાથે જોડાઈ બર્હિ ખ થાય છે, તેવુ મન (ક્ષસ કહેવાય છે. ૪
વિક્ષિપ્ત મનનું સ્વરૂપ.
क्रोधादिभिर्नियमित विरुद्ध कृत्येषु यत्तमोनुद्राग । कृत्याकृत्य विभागासंगतमेतन्मनो मूढम् ।। ५ ।।
ભાવા —તમે ગુણે ક્રોધ વગેરેથી નિયમિત એવા વિરૂદ્ધ કાર્યાંમાં સત્વર સ્થાપેલ', અને કાર્યાંકાના વિભાગ સાથે નહીં મળેલુ' મન મૂઢ કહેવાય છે, ૫
વિશેષા—તમે ગુણે ક્રાષ વગેરેથી નિયમિત એવા વિરૂદ્ધ ઢાûમાં મનની સ્થાપના કરે, એટલે મનને તમેગુણુ વિરૂદ્ધ કાર્યોમાં પ્રેરે, તેથી મન કાર્યોકાના વિભાગ જાણવામાં અર્થાત અનો જાય છે, તેવું મન મૂઢ કહેવાય છે, પ
૩
વિક્ષિપ્ત ચિત્તનું સ્વરૂપ.
सत्वाद्रेका परिहृतदुःखनिदानेषु सुखनिदानेषु शब्दादिषुप्रहृतं तदेव चित्तं तु विक्षिप्तम् ॥ ६ ॥
Page #613
--------------------------------------------------------------------------
________________
૬૧૦
અધ્યાત્મ સાર,
ભાવાર્થ–સત્વ-પૈર્યના વધારાથી દુઃખ તથા સુખના મૂળ કારણુ રૂપ એવા શબ્દાદિકમાં પ્રવર્તેલું મન વિલિસ કહેવાય છે. ૬ ( વિશેષાર્થ–જ્યારે સત્વ–ધર્યને વધારે થાય છે, ત્યારે મન સુખ દુઃખના કારણ રૂપ એવા શબ્દાદિક વિષયમાં પ્રવર્તે છે, તેવા મનને વિક્ષિત કહે છે. એટલે સત્વ વધી જવાથી જે મન શબ્દાદિ વિષમાં પ્રવર્તે તે વિક્ષિત મન કહેવાય છે. ૬
એકાગ્ર મનનું સ્વરૂપ. अषादिगुणवतां नित्यं खेदादिषट्कपरिहारात् । सदशप्रत्ययसंगतमेकाग्रं चित्तमानातम् ॥ ७॥
ભાવાર્થ–અદ્વેષ વગેરે ગુણવાળા પુરૂષોને નિત્ય છે વગેરે છ દેષને પરિહાર થવાથી સરખા–ોગ્ય કાર્યોમાં મળેલું મન એકાગ્ર કહેવાય છે. ૦ ' વિશેષાર્થ –જે પુરૂષોમાં અષ વગેરે ગુણે હોય છે, તેવા પુરૂને ખેદ વગેરે છ દે રહેતા નો. પછી તેમનું મન યોગ એવાં કાર્યો કરવામાં પ્રવર્તે છે. તે પ્રવર્તેલું મન એકાગ્ર કહેવાય છે. ૭
નિરૂદ્ધ ચિત્તનું સ્વરૂપ उपरत विकल्प वृत्तिक माहादि क्रमच्युतं शुभम् । आत्माराममुनीनां जवति निरुपं सदा चेतः ॥७॥
Page #614
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર. ભાવાર્થ-જેની સંકલ્પ વિકલ્પની વૃત્તિ ઊપરામ પામી છે, અને જે અવગ્રહ વગેરેના કમથી રહિત થયેલું છે, એવું ચિત્ત નિરૂદ્ધ કહેવાય છે. તેવું ચિત્ત આત્મારામ મુનિઓને હેાય છે. ૮
વિશેષાર્થ-જ્યારે ચિત્તમાંથી સંકલ્પ-વિકલ્પની વૃત્તિ ઊપરામ પામી જાય, એટલે ચિત્તમાં સંકલ્પ-વિકલ્પ ઊઠે નહીં, અને અવગ્રહ વગેરેને ક્રમ ચિત્તમાંથી દૂર થઈ જાય, એવા ચિત્તને વિરૂદ્ધ કહે છે. તેવું ચિત્ત જે આત્મારામ મુનિઓ હોય, તેમને હેય છે, બીજાઓને હેતું નથી. ૮
ચિત્તની ત્રણ દશાઓ થાય છે. न समाधावुपयोग तिस्रश्वेतो दशा इह बजते । सत्वोत्कर्षात् स्थैर्या उने समाधिसुखातिशयात् ॥ ए॥
ભાવાર્થ_ચિત્તની બે દશા સત્વના ઊત્કર્ષથી અને રસ્થય ગુણથી બે દશા થાય છે, અને એક દશા સમાધિ સુખના અતિશયથી થાય છે. એ ત્રણે દશાઓ સમાધિમાં ઊપગને પામતી નથી. ૯
વિશેષાર્થ-જ્યારે ચિત્તમાં સત્વને ઊત્કર્ષ થાય અથવા ધૈર્ય ગુણ વધી જાય, ત્યારે ચિત્તની તે બે દશા થાય છે, અને સમાધિન અતિશયથી ત્રીજી દશા થાય છે. તે ત્રણ દશાઓ સમાકિની અંદર ઊપાગમાં આવતી નથી. ૯
કેવા મનમાં એમને આરભ થાય છે, અને
કેવા મનમાં વ્યુત્થાન દશા થાય છે? योगारंभस्तु भवेदिक्षित मनसि जातसानंदे । क्षिसे मूढे वास्मिन् व्युत्थानं भवति नियमेन ॥१०॥
Page #615
--------------------------------------------------------------------------
________________
Rાર
અધ્યાત્મ સાર.
ભાવાર્થ—જેને આનંદ ઉત્પન્ન થયે છે, એવા વિલિયમનમાં રોગને આરંભ થઈ શકે છે, અને ક્ષિત અથવા મૂઢ મનમાં ચિત્તની નિયમવડે વ્યુત્થાન દશા થાય છે. ૧૦
વિશેષાર્થ–જ્યારે ચિત્તમાં આનંદ ઉત્પન્ન થાય છે, તે ચિત્ત વિક્ષિપ્ત કહેવાય છે. તેવા વિસિસ ચિતમાં વેગને આરંભ થઈ શકે છે; એટલે વિક્ષિપ્ત ચિત્ત યોગને આર ભ કરવાને અધિકારી છે. અને ક્ષિપ્ત તથા મૂઢ મનમાં ચિત્ત વ્યુત્થાન દશાને પામે છે, એટલે ક્ષિપ્ત અથવા મૂઢ મન વ્યુત્થાન દશાનું અધિ કારી છે. ૧૦ ચળ મન અભ્યાસથી સારૂં ક્યારે બને છે? विषयकषायनिवृत्तं योगेषु च संचरिष्णु विविधेषु । गृहखेलबालोपममपि चनमिष्टं मनोऽभ्यासे ॥ ११ ॥
ભાવાર્થ-વિષય કષાયથી નિવૃત્ત થયેલું અને વિવિધ ચેગમાં સંચાર કરતું મન, ઘરમાં ખેલતા બાળકના જેવું ચપળ હેય તે પણ અભ્યાસને વિષે ઈષ્ટ છે–સારું છે. ૧૧ ' વિશેષાર્થ–મન જ્યારે વિષય પાયથી નિવૃત્ત થયેલું હોય છે, અને વિવિધ પ્રકારના યુગમાં સંચાર કરતું હોય છે, તે મન ઘરમાં ખેલતા બાળકના જેવું ચપળ હોય, તે પણ અભ્યાસથી સારું બને છે, એટલે મનને જે અભ્યાસમાં જેવું હોય તે, તે બાળકના જેવું ચપળ હોય, તે પણ તે સ્થિર થઈ શકે છે. પરંતુ એ વિષય કષાયથી રહિત હોવું જોઈએ. ૧૧
Page #616
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
૬૧૩
અભ્યાસ દશામાં ચિત્ત નિર્દોષ હોય છે. वचनानुष्ठानगतं यातायातं च सातिचार मपि । चेतोऽभ्यासदशायां गजांकुशन्यायतोऽदुष्टम् ॥ १२॥ ભાવાર્થ–વચનના અનુષ્ઠાનમાં રહેલું, જતું આવતું અને અતિચાર સહિત એવું, પણ ચિત અભ્યાસ દશામાં હસ્તી અંકુર શના ન્યાયથી અદુષ્ટ છે. ૧૨
વિશેષાર્થ જે ચિત્ત વચનના અનુષ્ઠાનમાં રહેતું હોય, અને જ્યાં ત્યાં જતું આવતું હોય, તેવું ચિત્ત જેમ હાથી અંકુશથી વશ થાય છે, તેમ અભ્યાસ દશામાં નિર્દોષ થઈ વશ થાય છે. ૧૨
ચિત્તને ગ્રાહ શી રીતે કરવો? ज्ञान विचाराभिमुखं यथा यथा भवति किमपि सानंदम् । अर्थैः प्रलोभ्य बाबैरनुग्रहणीयात्तथा चेतः ॥१३ ॥
ભાવાર્થ-જ્ઞાનના વિચારની સન્મુખ થયેલું ચિત્ત જેમ જેમ આનંદવાળું થાય છે, તેમ તેમ બાહરના અર્થોથી તે ચિત્તને લેભાવીને તેને અનુગ્રહ-ચાહ કરે. ૧૩
વિશેષાર્થ—-જ્યારે ચિત્ત જ્ઞાનના વિચારની સન્મુખ થાય છે, ત્યારે તે આનંદવાળું થાય છે, તે આનંદવાળું ચિત્ત થાય ત્યારે, તેને બાહરના પદાર્થોથી ભાવવું, અને પછી તેને ગ્રહણ કરી લેવુંવશ કરી લેવું. ૧૩
Page #617
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અધ્યાત્મ સાર.
• તે ચિત્તનું આલંબન શું કહેવાય છે?
अभिरूप जिनप्रतिमां विशिष्टपदवाक्यवर्ण रचनांच । पुरुषविशेषादिकमप्यत एवालंबनं ब्रुवते ॥१४॥
ભાવાર્થ_એથીજ અભિરૂપ એવી છનની પ્રતિમા, વિશિષ્ટ પદવાળા વાકય તથા વર્ણની રચના, અને પુરૂષ વિશેષ વગેરે તેનું આલંબન કહે છે. ૧૪
વિશેષાર્થ_એ ધ્યાન કરવામાં ચિત્તને ત્રણ આલંબન કહે લાં છે. પ્રથમ સુંદર જિન પ્રતિમા, બીજું વિશિષ્ટ પદવાળાં વાક્ય અને વર્ણની રચના, અને ત્રીજું કઈ બહુશ્રુત-ગીતાર્થ મુનિએ ત્રણ તેનાં આલંબન કહેલ છે. ૧૪
યેગીએ મનને શુભ આલંબનવાળું કરવું. आलंबनैः प्रशस्तैः प्रायोनावः प्रशस्त एव यतः। इति सालंबनयोगी मनः शुजालंबनं दध्यात् ॥ १५॥
ભાવાર્થ–-પ્રાયે કરીને શ્રેષ્ઠ એવા આલંબનેથી શ્રેષ્ઠ ભાવજ થાય છે. એથી આલંબન સહિત એવાગીએ મનને શુભ-આલ બનવાળું કરવું. ૧૫
વિશેષાર્થ –ધ્યાન કરવામાં જે શ્રેષ્ઠ આલંબન હેય તે, પ્રાયે કરીને શ્રેષ્ઠ ભાવજ ઉત્પન્ન થાય છે. સાલંબન ગવાળા પુરૂષે મનને શુભ આલંબનમાં જોડવું. ૧૫
Page #618
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
૬૧૫ કેવા અનુભવથી ચોગી સદા નિરાલંબ થાય છે?
सालंबनं क्षणमपि क्षणमपि कुर्यान्मनो निरालंबम् । इत्यनुजव परिपाका दाकालं स्याभिरालंबः ॥१६॥
ભાવાર્થ–ક્ષણવાર આલંબનવાળું અને ક્ષણવાર નિરાલંબન મન કરવું. એવા અનુભવના પરિપાકથી ભેગી સદાકાળ નિરાલંબ થાય છે. ૧૬ ' વિશેષાર્થ–ગીએ જે સદા કાળ નિરાલંબ થવું હોય તે, તેણે પિતાના મનને ક્ષણવાર સાલંબન અને ક્ષણવાર નિરાલંબન કરવું જોઈએ. ૧૬
ચિત્ત શાંત ક્યારે થાય છે? आलंब्यैक पदार्थ यदा न किंचिति चिंतये दन्यत् । अनुपनतेंधन वन्हिवदुपशांतं स्यात्तदा चेतः॥ १७ ॥
ભાવાર્થ-એક પદાર્થનું આલંબન કરી, જ્યારે બીજું કાંઈપણ ચિંતવે નહી, ત્યારે ઇંધણ વગરના અગ્નિની જેમ ચિત્ત શાંત થાય છે. ૧૭,
વિશેષાર્થ ધ્યાનમાં એક પદાર્થનું આલંબન કરી, પછી બીજું કાંઈપણ ચિંતવવું નહીં, ત્યારે ઈંધણ વગરના અગ્નિની જેમ ચિત્તશાંત થઈ જાય છે, ૧૭
Page #619
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
પછી શાંત મનવાળા પુરૂષને સાક્ષાત અનુભવ
થાય છે. शोकमद मदन मत्सर कलंह कदाग्रह विषाद वैराणि । कीयंते शांत हृदामनुजव एवात्र साक्षात्तः ॥ १० ॥
ભાવાર્થ–શાંત હૃદયવાળા પુરૂષોને પછી શેક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, ખેદ અને વૈર ક્ષય પામી જાય છે, અને સાક્ષાત્ અનુભવજ થાય છે. ૧૮ મન શાંત થવાથી જ્યોતિ પ્રકાશે છે, અને મેહધકાર
લય પામે છે. शांते मनसि ज्योति प्रकाशते शांत मात्मनः सहज । भस्मीभवत्यविद्या मोहध्वांतं विलयति ॥१९॥
ભાવાર્થ–મન શાંત થવાથી આત્માનું સહજ એવું શાંત જોતિ પ્રકાશે છે, અવિદ્યા ભસ્મ થાય છે, અને મેહધકાર લય પામે છે. ૧૯.
વિશેષાર્થ-જ્યારે મન શાંત થાય છે, ત્યારે આત્માનું જે સહજ-સ્વાભાવિક જોતિ છે તે પ્રકાશે છે. અવિવા–અજ્ઞાન ભસ્મ થઈ જાય છે, અને મેહરૂપી અંધકાર લય પામી જાય છે. ૧૯
ધ્યાનથી પરમાત્મા સાનિધ્યમાં આવે છે. बाह्यात्मनोऽधिकारः शांतहदामंतरात्मनां न स्यात् । परमात्मानुध्येयः संनिहितो ध्यानतो भवति ॥२०॥
Page #620
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
- ભાવાર્થ–શાંત હૃદયવાળા અંતરાત્માઓને બાહા આત્માને અધિકાર હેતે નથી. તેમને તે ધ્યાનથી જ પરમાત્મા દયેય રૂપ થઈ સંનિધિમાં આવે છે. ૨૦
વિરોષાર્થ—જેમનું હદય શાંત હોય છે, તેવા અંતરાત્માએને પછી બાહા આત્માને અધિકાર હેતે નથી; એટલે તેઓ બાહ્ય વસ્તુઓથી ભિન્ન રહે છે. ધ્યાન કરવાથી દયેય રૂપે થયેલ પરમાત્મા ક્યાતાની નજીક આવે છે. ૨૦
બહિરાત્મા અને પરમાત્મા કેને કહેવાય? कायादिहिरात्मा तदधिष्ठानांतरात्मनामेति । गत निःशेषोपाधिः परमात्मा कीर्तितस्तझैः ॥२१॥
ભાવાર્થ-કાયાણિ એ બહિરાત્મા કહેવાય છે. તે તેના અધિકાન રૂપ એવા અંતરાત્માપણાને પામે છે, અને જેની સર્વ ઉપાધિ ગયેલ છે એ પરમાત્મા કહેવાય છે, એમ આત્મવેત્તાઓ કહે છે. ૨૧
વિશેષાર્થ આ શરીર વગેરે તે બહિરાત્મા કહેવાય છે. તે તેના અધિષ્ઠાન રૂપ એવા અંતરાત્મપણાને પામે છે, એટલે બહિ. રાત્મા અંતરાત્મા થઈ શકે છે. અને જ્યારે તે સર્વ ઉપાધિઓથી મુક્ત થાય છે, ત્યારે તે પરમાત્મા કહેવાય છે. આત્મવેત્તાઓએ આ વાત શાસ્ત્રમાં દર્શાવેલ છે. ૨૧
Page #621
--------------------------------------------------------------------------
________________
૧૮
અધ્યાત્મ સાર.
બહિરાત્મા કયારે સ્પષ્ટ થાય છે? विषयकषायावेशः तत्त्वाश्रफागुणषु च वेषः ।
आत्माझानं च यदा बाद्यात्मा स्यात्तदा व्यक्तः ॥२॥
ભાવાર્થ-જ્યારે વિષય કષાયમાં આવેશ થાય, તત્વ ઉપર શ્રદ્ધા ન રહે, ગુણ ઊપર દ્વષ થાય, અને આત્માનું જ્ઞાન ન થાય ત્યારે બહિરાત્મા સ્પષ્ટ થાય છે. ૨૨
વિશેષાર્થ–બહિરાત્મા કયારે સ્પષ્ટ થાય છે? તેને માટે ગ્રંથકાર લક્ષણે બતાવે છે. બહિરાત્માની અંદર વિષય કષાયને આવેશ થાય છે. તત્વ ઉપર શ્રદ્ધા આવતી નથી, ગુણ ઉપર દ્વેષ થાય છે, અને આત્માનું જ્ઞાન હેતું નથી. એ લક્ષણે ઊપરથી બહિરાત્માની સ્પષ્ટતા જાણી લેવી. ૨૨
અંતરાત્મા જ્યારે સ્પષ્ટ થાય છે? તરવAજ્ઞાનં મહાગ્રતા વારતા જા मोहजयश्च यदा स्यात् तदातरात्मा नवेद् व्यक्तः॥ १३ ॥
ભાવાર્થ-જ્યારે તત્વ ઉપર શ્રદ્ધા, જ્ઞાન, મહાવ્રતે, પ્રમાદ ઉપર તત્પરતા નહીં, અને મેહને જય થાય છે, ત્યારે અંતરાત્મા સ્પષ્ટ થાય છે. ૨૩
વિશેષાર્થ અંતરાત્મા સ્પષ્ટ થવાનાં લક્ષણે કહે છે. જયારે અંતરાત્મા સ્પષ્ટ થાય છે, ત્યારે તત્વ ઊપર શ્રદ્ધા આવે છે.
Page #622
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર. - ૬૧૯ જ્ઞાન પ્રાપ્ત થાય છે, મહાવતે લેવાની ઈચ્છા થાય છે, પ્રમાદને ત્યાગ થાય છે, અને મેહને જ્ય થાય છે. ૨૩
પરમાત્મા ક્યારે સ્પષ્ટ થાય છે? ज्ञानं केवलसंझं योगनिरोधः समप्रकर्महतिः । सिद्धि निवासश्च यदा परमात्मा स्यात्तदा व्यक्तः ॥१४॥
ભાવાર્થ-જ્યારે કેવળજ્ઞાન, રોગને નિરોધ, સર્વ કર્મને નાશ, અને સિદ્ધિમાં વાસ પ્રાપ્ત થાય છે, ત્યારે પરમાત્મા સ્પષ્ટ થાય છે. ૨૪
વિશેષાર્થ–પરમાત્મા સ્પષ્ટ થવાનાં લક્ષણે આ પ્રમાણે છે. જેનામાં પરમાત્મા સ્પષ્ટ થાય છે, તેને કેવળજ્ઞાન હોય છે, તે મન વચન અને કાયાના વેગને નિરોધ કરે છે. તેનાં સર્વ કર્મને નાશ થાય છે, અને તેને સિદ્ધિના સ્થાનમાં વાસ થાય છે. ૨૪
બ્રહ્મભાવને કોણ પામે છે? आत्मानंतो गुणवृत्ति विविच्य यः प्रतिपदं विजानाति । कुशनानुबंधयुक्तः प्रामोति ब्रह्मभूयमसौ ॥२५॥
ભાવાર્થ...જે પુરૂષ અનંત અને ગુણ વૃત્તિવાળા આત્માને પ્રત્યેક પદે જાણે છે, તે કુશલાનુબંધી પુણ્યથી યુક્ત થઈ બ્રાભાવને પામે છે. ૨૫
વિશેષાથ–આત્મા અનંત છે, અને ગુણ વૃત્તિ-ગુણ રૂપ છે, એમ જે પ્રત્યેક પદે જાણે છે, તે પુરૂષ કુશલાનુબંધી પુણ્યવાળે
Page #623
--------------------------------------------------------------------------
________________
દ૨૦
અધ્યાત્મ સાર,
થાય છે એટલે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, અને બ્રહ્મ ભાવને-પરબ્રહને પામે છે, અર્થાત્ મેક્ષ પામે છે. ૨૫ બ્રહ્મવેત્તાઓનાં વચનથી અમે બ્રહ્મના વિલાસને
અનુભવીએ છીએ. ब्रह्मस्थो ब्रह्मझो ब्रह्म प्राप्नोति तत्र किंचित्रम् । ब्रह्मविदां वचसापि ब्रह्मविलासाननुभवामः ॥ १६ ॥
ભાવાર્થ–બ્રા-ચર્યમાં રહેલ અને બ્રહ્મને જાણનાર બ્રહ્મને પ્રાપ્ત કરે. તેમાં શું આશ્ચર્ય છે? પરંતુ અમે તે બ્રહ્મવેત્તાઓનાં વચનથી બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. ૨૬
વિશેષાર્થ—જે પુરૂષ બ્રહ્મચર્ય માં રહેલ છે, અને બ્રહ્મને જાણે છે, તે પુરૂષ બ્રહ્મને પ્રાપ્ત કરે, તેમાં શું આશ્ચર્ય? પરંતુ એ બ્રહ્મવેત્તાઓનાં વચનથી બ્રહ્મના વિલાને અનુભવીએ છીએ,
જ્યારે માત્ર બ્રહ્મવેત્તાનાં વચનથી બ્રહ્મને આનંદ લેવાય છે, તે પછી બ્રહ્મ પ્રાપ્ત કરવાથી તેનો આનંદ મેળવાય તેમાં શું આશ્ચર્ય? ૨૬ પરમ બ્રાહ્મણ અને પૂર્ણ યોગી કોણ કહેવાય છે? ब्रह्माध्ययनेषु मतं ब्रह्माष्टा दश सहस्रपद नाकः । થેનાd તપૂર્ણા યોજી સત્રાહ્મણ પર છે રૂડા
ભાવાર્થ-અધ્યયનને વિષે બ્રહ્મ સંમત છે, અને બ્રહ્મ બદાચયના અઢાર હજાર પદના ભાવ છે. જેણે એ બ્રહ્મ પ્રાપ્ત કરેલ છે, તે પરમ બ્રાહ્મણ અને યેગી કહેવાય છે. ર૭
Page #624
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
૬૨૧
વિશેષાર્થ-અધ્યયનને વિષે બ્રા સંમત છે, એટલે સર્વ અધ્યયનેમાં બ્રદાને માનેલું છે, અને બ્રહ્મનાં અઢાર હજાર અંગ છે. એવા બ્રહ્મને જેણે પ્રાપ્ત કરેલું છે, તે પરમ બ્રાણુ અને પરમ ચાગી કહેવાય છે. ૨૭ એજ બ્રહ્મા રૂપ આત્મા દયેય, સેવ્ય અને ભજનીય છે.
ध्येयोऽयं सेव्योऽयं कार्या भक्तिः सुकृतधिया सैव ।
आस्मिन् गुरुत्वबुद्ध्या सुतरः संसार सिंधुरपि ॥२०॥ ભાવાર્થ એ બ્રહ્મ-આત્મા ધ્યાન કરવા ગ્ય, અને સેવવા રોગ્ય છે, અને તેની જ ભક્તિ કરવાની છે. એને વિષે ગુરૂપણની બુદ્ધિ રાખવાથી આ સંસાર સાગર ત વે સુગમ છે. ૨૮
વિશેષાર્થ_એ બ્રહ્મ રૂપ આત્મા ધ્યાન કરવા યોગ્ય, સેવા કરવા યોગ્ય, અને ભક્તિ કરવા યોગ્ય છે. તે આત્માને વિષે ગુરૂપણની બુદ્ધિ રાખવાથી આ સંસાર રૂપ સમુદ્ર તર સુગમ થઈ પડે છે. ૨૮ અમે તો ભકિતથી પરમ મુનિઓની પદવીને
અનુસરીએ છીએ, अवलंबेच्छायोगं पूर्णाचारा सहिष्णावश्च वयम् । जक्या परममुनीनों तदीयपदवीमनुसरामः ॥२५॥
ભાવાર્થ—અવલંબનની ઈચ્છાના યુગને અને પૂર્ણ આચારને નહીં સહન કરનારા અમે ભક્તિથી પરમ મુનિઓની પદવીને અનુસરીએ છીએ. ૨૯
Page #625
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
વિશેષાર્થ—અવલબનની ઈચ્છાના યોગને, અને પૂર્ણ આ ચારને નહીં સહન કરનારા, એટલે અવલંબન તથા પૂર્ણ આચારને અમે સહન કરી શક્તા નથી, તેથી અમે તે પરમ મુનિઓની ભકિત કરી, તેમની પદવીને અનુસરીએ છીએ. ૨૯ આત્મભાવનું વિવેચન અક્ષાના વિષયવાળું છે.
अल्पापि यत्र यतना निर्दना सा शुभानुबंधकर । प्रदान विषयं यत्तहिवेचनं चात्मभावानाम् ॥ ३० ॥
ભાવાર્થ જેમાં અલ્પ પણ યતના દંભ વગરની હોય, તે પુણ્યાનુબંધ કરનારી થાય છે, અને તે આત્મભાવનું વિવેચન છે, તે અજ્ઞાન ભરેલું છે. ૩૦ ' વિશેષાર્થ–જેમાં અલ્પ પણ યતના દંભ વગરની–કપટ વગરની હોય, તે પુણ્યાનુબંધ કરનારી થાય છે, એટલે દંભ વગરની યતના કરવાથી પુણ્ય બંધાય છે. અને તે સિવાય આત્મભાવનું જે વિવેચન છે, તે અજ્ઞાનથી ભરપૂર છે, એમ સમજવું. ૩૦
અમારા દર્શનને પક્ષ આ પ્રમાણે છે. सिकांत तदंगानां शास्त्राणां यः सुपरिचयः शक्त्या । परमालंबन भूतो दर्शनपकोऽयमस्माकम् ॥३१॥
ભાવાર્થ સિદ્ધાંત અને તેનાં અંગભૂત એવાં શાને જે શક્તિ પ્રમાણે પરિચય છે, તે પરમ આલંબન રૂ૫ અમારે દશનપક્ષ છે. ૩૧
Page #626
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
૬૨૩ વિશેષાર્થસિદ્ધાંતનાં અંગભૂત શાને પરિચય રાખ, એ પરમ આલંબનરૂપ થાય છે, ગ્રંથકાર કહે છે કે, અમારા દર્શન ને પણ એજ પક્ષ છે–અમે શાસ્ત્રના આધાર ઊપર વર્તવા ઈચ્છીએ છીએ. ૩૧
ઉત્કૃષ્ટ સિદ્ધાંત શું છે? विधि कथनं विधिरागो विधिमार्ग स्थापनं विधेरिच्छा । अविधि निषेधश्चेति प्रवचननक्तिः प्रसिधांतः ॥ ३५॥ ભાવાર્થ_વિધિનું કથન, વિધિ ઊપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન, વિધિની ઇચ્છા, અને અવિધિને નિષેધ-એ પ્રવચનશાસ્ત્રની ભક્તિ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. ૩૨
વિશેષા–વિધિનું કથન એટલે કેઈને વિધિ બતાવવી. વિધિ ઉપર પ્રતિ રાખવી, વિધિ માર્ગનું સ્થાપન, એટલે વિધિમાર્ગનું પ્રતિપાદન કરવું. વિધિની ઈચ્છા એટલે વિધિ આચરવાને માટે ઈચ્છા રાખવી, અને અવિધિને નિષેધ કરે, એટલે જે શાસ્ત્ર વિહિત વિધિ ન હોય, તેને ત્યાગ કરે. એ પ્રવચન -આગમની ભકિત છે, અને એજ ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. ૩૨
આત્માની શુદ્ધિ કરવાના બે ઊપાય છે. अध्यात्म नावनाज्वल चेतो वृत्योचितं हितं कृत्यम् । पूर्णक्रियाजिलाप श्रेति द्वयमात्म शुद्धिकरः ॥ ३३ ॥
Page #627
--------------------------------------------------------------------------
________________
૪
અધ્યાત્મ સાર.
ભાવા—અધ્યાત્મ ભાવના વડે ઉજવળ એની અનેત્તિને ચેાગ્ય એવુ હિતકારી કાર્ય કરવું, અને ક્રિયા ઊપર પૂછ્યું અભિ લાષ રાખવા, એ એ આત્માને શુદ્ધિ કરનારા ઉપાય છે. 33
વિશેષા—કાય એવું કરવુ· કે, જેમાં અધ્યાત્મની ભાવના રહેલી હેાય; જે પેાતાની મને વૃત્તિને ચેગ્ય હાય, તે છતાં પરિ ામ હિતકારી હાય અને ધર્મની ક્રિયા ઊપર પરિપૂર્ણ ઈચ્છા રાખવી. એ બંને આત્માની શુદ્ધિ કરનાર ઊપાયા છે. એટલે એ પ્રમાણે વત્તવાથી આત્મા શુદ્ધ થાય છે. ૩૩
અનુભવના મા
મિઢ જીજ્ઞાનુવષ: રાજ્યારનથ શુચ | अदितो विपर्ययः पुनरित्यनुभव संगतः पंथाः ॥ ३४ ॥
ભાવાથ—એક શક્ય કાર્ય
આરંભ, અને ખીજે શુદ્ધ પક્ષ એ. અને શુભાનુખ ધી છે; અને તેથી વિષય-ઉલટા, તે અહિતકારી છે, એ અનુભવના માર્ગ છે. ૩૪
વિશેષા—જે મની શકે તેવા કાર્ય ને આર'ભ કરવા. અને
રે મૃદ્ધ પક્ષ હાય, તેના સ્વીકાર કરવા અને તેથી ઊલટા એટલે અશકય કાર્યના પક્ષના સ્વીકાર એ અહિતકારી છે; એ છે. ૩૪
એ શુભાનુબષી છે; આરસ, અને અશુદ્ધ અનુભવને ખરા માગ
Page #628
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
૨૫ કેવા પુરૂષો જ્ઞાની કહેવાતા નથી? ये त्वनुभवाविनिश्चितमार्गाचारित्रपरिणतिभ्रष्टाः । बाह्य क्रियया चरणानिमानिनो ज्ञानिनोऽपि न ते ॥३॥
ભાવાર્થ-જેઓને અનુભવના માર્ગને નિશ્ચય નથી, જેઓ ચારિત્રની પરિણતિથી ભ્રષ્ટ થયેલા છે, અને જેઓ બાહરની ક્રિયા . વડે ચરણ-ચારિત્રના અભિમાની છે તેઓ જ્ઞાની કહેવાતા નથી. ૩૫
વિશેષાર્થ–જેઓને અનુભવના માર્ગને નિશ્ચય નથી. એટલે જેઓને નિશ્ચય પૂર્વક અનુભવ થયે નથી, જેઓ ચારિત્રની પરિણતિથી ભ્રષ્ટ થયેલા છે, એટલે જેમનામાં ચારિત્રનાં પરિણામ નથી, અને જેઓ બાહરની ક્રિયા વડે ચરણ–ચારિત્રના અભિ'માની છે, એટલે જેઓ માત્ર બહેરની ક્રિયા કરી, ચારિત્રનું અભિમાન રાખે છે, તેવા પુરૂષ જ્ઞાની કહેવાતા નથી. ૩૫
શ્રદ્ધા વિના કાંઈ પ્રમાણુ નથી. लोकेषु बहिर्बुधिषु विपणिकानां बहिः क्रियासु रतिः। श्रद्धां विना न चैताः सतां प्रमाणं यतोऽनिहितम् ॥३६॥
ભાવાર્થ–બહિર્બદ્વિવાળા લોકોને વિષે વેપારીના જેવી જાહેરન ક્યિા દેખી તેમાં પ્રીતિ થાય છે, પણ શ્રદ્ધા વિના એ બાહરની ક્યિા સત્યરૂષને પ્રમાણભૂત થતી નથી, એમ કહેવું છે. ૩૬
૪૦
Page #629
--------------------------------------------------------------------------
________________
—૬૨૬
–
અધ્યાત્મ સાર
વિશેષાર્થ-જેઓ બાહ્ય દષ્ટિવાળા છે, તેઓને વેપારીની જેમ બાહરની ક્રિયાઓમાં પ્રીતિ થાય છે, એટલે મૂર્ખ લેકે બાહેરની ક્રિયા દેખી, તેમાં રાગ ધરે છે, પણ એવી ક્રિયામાં શ્રદ્ધાવિના સપુરૂષને પ્રમાણભૂતહેતી નથી, એમ શાસ્ત્રમાં કહેલું છે. ૩૬
બાળ, મધ્યમ અને પંડિતની પરીક્ષા કરવી.
बालः पश्यति लिंगं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परोकते सर्वयत्नेन ॥३७॥
ભાવાર્થ–બાળ જીવ લિંગને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળો છવ આચરણને વિચાર કરે છે, અને પંડિત સ યનવડે શાના તરવની પરીક્ષા કરે છે. ૩૭.
વિશેષાર્થ–જે બાળજીવ હોય છે, તે માત્ર વેષને જુએ છે, સારે વેષને આડબર હોય તે તેને માન આપે છે. મધ્યમ બુદ્ધિવાળો જીવ આચરણને વિચાર કરે છે, એટલે આચારકે છે? તેને વિચાર કરે છે, અને પંડિત પુરૂષ સર્વ યત્નથી આગમતત્વની પરીક્ષા કરે છે, એટલે શાસ્ત્રના તત્વનું જ્ઞાન કેવું છે, તેની તપાસ કરે છે. ૩૭
ત્યારે શું કરવું જોઈએ? निधो न कोपि लोके पापिष्ठेष्वपि भवस्थितिश्चित्या । पूजा गुणगरिमाढया धार्यों रागो गुणलवेऽपि ॥ ३० ॥
Page #630
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
૬૦
ભાવાથ—લાકમાં કાઇની નિ ંદા કરવી નહીં, પાપી પુરૂષમાં પણ સ`સારની સ્થિતિના વિચાર કરવા, ગુણના ગૈ રવની પૂજા કરવી, અને ગુણને માત્ર લવ હાય, તે ઉપર પણ રાગ ધારણ કરવા. ૩૮
વિશેષા—લેકમાં કાઈની નિંદા કરવી નહીં, કઢ઼િ પાપી પુરૂષ હાય, તાપણુ તેમને વિષે દ્વેષ ધરવા નહીં; પણ તેમને માટે સંસારની સ્થિતિના વિચાર કરવે, એટલે આ સંસાર એવા છે કે, જેમાં ખીચારા જીવ કર્મીને વશ થઇ પાપ કરે છે, એવુ ચિ'તવન કરવુ. જ્યાં ગુણ્ણાનું ગારવ હય, ત્યાં પૂજા બુદ્ધિ ધારણ કરવી, એટલે ગુણી પુરૂષોની પુજા કે બહુમાન કરવું, અને એક અંશ માત્ર ગુણ હાય ત્યાં રાગ ધારણ કરવા, આ પ્રમાણે ઉત્તમ વર્ત્તન રાખવુ જોઈએ. ૩૮
ચેાગીએ શા પ્રયત્ન કરવા જોઇએ?
निश्चित्यागमतत्वं तस्मात्सृज्य लोकसंज्ञां च । श्रद्धा विवेकसारं यतितव्यं योगिना नित्यम् ॥ ३५ ॥
ભાવા—આગમ તત્ત્વના નિશ્ચય કરી, તે નિશ્ચયી લેક સત્તાને છોડી, શ્રદ્ધા અને વિવેક પુત્રક ચેાગીએ નિત્યે ચન કરવા એઈએ. ૩૯
વિશેષા—ચેાગીએ પ્રથમ આગમ તત્ત્વને નિશ્ચય કરવે, તે નિશ્ચચ કર્યા પછી લેાક સ’જ્ઞાને છેડી દેવી. એટલે લેક થવું. હારના ત્યાગ કરવા. તે પછી શ્રદ્ધા અને વિવેક પૂર્વક નિત્યે યત્ન કરવા. ૩૯
''
Page #631
--------------------------------------------------------------------------
________________
૨૮
અધ્યાત્મ સાર.
ઉપદેશ વચન.
ग्राह्यं हितमपि बालादालापैर्दुर्जनस्य न द्वेष्यम् । सत्या वाचः पराशा पाशा इव संगमा ज्ञेयाः ॥ ४० ॥
ભાવા માળક પાસેથી પણ હિંતનુ ગ્રહથ્થુ કરવુ, દુ નનાં વચનાથી દ્વેષ ન રાખવેા, સત્ય વાણી ખેલવી, અને પારકી આશા તથા સંગમ, પાશના જેવાં જાણવાં, ૪૦
વિશેષા—માળક પાસેથી પણ હિતનુ· ગ્રહણ કરવુ. એટલે બાળક જો હિતવચન કહેતુ હોય, તે તે માનવું. દુષ્ટતાના ખેલવા ઉપરથી તેમની ઊપર દ્વેષ રાખવા નહીં. સત્ય વાણી એલવી, અને પારકી આશા તથા સંગમને પાશાની જેમ ધનરૂપ સમજવાં. ૪૦
स्तुत्या स्मयो न कार्यः कोपोऽपि च निंदया जनैः कृतया । सेव्या मार्चायास्तवं जिज्ञासनीयं च ॥ ४१ ॥
ભાવા—સ્તુતિ કરવાથી ગવ કરવા નહીં. લેાકાએ કરેલ નિદાથી કાપ કરવા નહીં, ધર્માંચાર્માંની સેવા કરવી, અને તત્ત્વની જીજ્ઞાસા રાખવી. ૪૧
વિશેષાર્થી—કાઇ સ્તુતિ કરે તેથી ગવ કરવા નહીં; અને લેાકેા નિદા કરે, તેથી કાપ કરવા નહીં, ધર્માચાર્યેૌની સેવા કરવી, અને તત્ત્વ જાણવાની ઇચ્છા રાખવી. ૪૧
शौचं स्थैर्यमदंनो वैराग्यं चात्मनिग्रहः कार्यः । दृश्या जवगतदोषार्थित्यं देहादिवैरूप्यम् ॥ ४२ ॥
Page #632
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
૧૯
ભાવા—શાચ રાખવું, સ્થિરતા કરવી, ભ ન રાખવા, વૈરાગ્ય કરવા, આત્મનિગ્રહ કરવા, સ`સારના ઢોષ એવા અને દેહાદિકની વિરૂપતા ચિંતવવી. ૪ર
વિશેષા—શાચ—મન અને શરીરની પવિત્રતા રાખવી, દશ ન કરવા; સાંસારિક પદાર્થો ઉપર વૈરાગ્ય રાખવા, આત્મામનના નિગ્રહ કરવા, આ સંસારની અંદર રહેલા દોષા જેવા,અને આ દેહ વગેરે વિરૂપ છે, એમ ચિંતવવું. ૪૨
नक्तिर्भगवति धार्या सेव्यो देशः सदा विविक्तश्च । स्थातव्यं सम्यत्क्वे विश्वास्यो न प्रमादरिपुः ॥ ४३ ॥
ભાવા—ભગવાન ઊપર ભકિત કરવી, એકાંત દેશ-સ્થાન સેવુ, સમ્યકત્ત્વની અંદર રહેવું, અને પ્રમાદરૂપી શત્રુના વિશ્વાસ કરવા નહીં. ૪૩
વિશેષા—શ્રી જિન ભગવાનની ભક્તિ કરવી, સદા એકાંત સ્થાન સેવવુ, સમ્યકત્વ ઉપર રહેવુ, એટલે સમક્તિ રાખી વવુ, અને પ્રમાદરૂપી શત્રુના વિશ્વાસ ન કરવા, અર્થાત્ પ્રમાદ સેવવા નહીં. ૪૩
ध्येयात्मबोधनिष्टा सर्वत्रैवागमः पुरस्कार्यः । त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृवानुवृत्त्या च ॥ ४४ ॥
ભાવા—આત્મમાપની નિષ્ટા ચિતવવી, આગમને સ સ્થળે આગળ કરવા, નઠારા વિકલ્પ છેાડી દેવા, અને વૃધ્ધાને અનુસરીને રહેવુ. ૪૪
Page #633
--------------------------------------------------------------------------
________________
૩૦
અધ્યાત્મ સાર.
- વિશેષાથ–આત્મધની નિશ ચિતવવી, એટલે આત્મમાધને વિચાર કરે. સર્વ પ્રસંગે શાસ્ત્રને આગળ કરવું, એટલે શાસ્ત્ર પ્રમાણે સર્વરીતે વર્તવું, હદયમાં નઠારા સંકલ્પ-વિકલ્પ કરવા નહીં, અને વૃદ્ધ પુરૂષને અનુસરીને રહેવું. ૪૪
साक्षात्कार्य तत्त्वं चिद्रूपानंदमेधुरै व्यम् । તિવારી જ્ઞાનવતામનુવા મરોગ | ઘર !
ભાવાર્થ-તત્વને સાક્ષાત્કાર કરે, અને ચિદ્રુપ-ચૈતન્ય રૂપ આનંદથી પ્રકુલ્લિત રહેવું. જ્ઞાની પુરૂષને અનુભવગમ્ય એ આ હિતકારી પ્રકાર છે. ૪૫
વિશેષાર્થ–તત્વને સાક્ષાત્કાર કરે, એટલે તત્ત્વને યથાર્થ જાણવું. ચિતૂપ આનંદથી પ્રફુલ્લિત રહેવું, એટલે ચિદાનંદમાં મગ્ન રહેવું, ઉપર પ્રમાણે જે ઊપદેશને પ્રકાર દર્શાવ્યું છે, તે જ્ઞાની પુરૂષને અનુભવગમ્ય છે, એટલે જ્ઞાનીઓના અનુભવમાં આવી શકે તે છે, તેમજ સર્વને હિતકારી છે. ૪૫
इति अनुन्नवाधिकारः
Page #634
--------------------------------------------------------------------------
________________
સજજન સ્તુત્યધિકાર.
૨૩૧
-
-
अधिकार २१ मो.
सज्जनस्तुत्यधिकारः
સત્યરૂષે પ્રસન્ન મનવાળા થાઓ. येषां कैरवकुंदवृंदशशभृत्कर्पूरशुज्रा गुणा मालिन्यं व्यपनीय चेतसि नृणां वैशघमातन्वते। संतः संतु मयि प्रसन्नमनसस्ते केऽपि गौणीकृत स्वार्था मुख्यपरोपकारविधयोऽत्युच्छंखलैः किं खलैः ॥४॥
ભાવાર્થ–પિયણું, ડેલરનાં પુપને સમૂહ, ચંદ્ર અને કપૂરના જેવા જેમના ઉજવળ ગુણે, મનુષ્યના ચિત્તની અંદર મલિનતાને દૂર કરી ઉજ્વળપણને વિસ્તારે છે, એવા તે કઈ - યુરૂ મારી ઉપર પ્રસન્ન થાઓ, જે સત્યરૂપે સ્વાર્થને ગાણું કરે નારા અને પપકારની વિધિને મુખ્ય કરના છે, તે પછી ઉખલ એવા ખળ પુરૂષની શી જરૂર છે? ૧
સજજનેની મહત્તા કેવી છે? ग्रंथार्थान् प्रगुणीकरोति मुकवियत्नेन तेषां प्रथा मातन्वंति कृपाकटाक्षलहरी लावण्यतः सज्जनाः।
*
!
Page #635
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર
माकंद द्रुममंजरी वितनुते चित्रां मधुश्रीस्ततः सौजाग्यं प्रथयंति पंचमचमत्कारेण पुंस्कोकिलाः॥२॥
ભાવાર્થ સારે કવિ યત્નવડે ગ્રંથના અને તૈયાર કરે છે, અને સજજને કૃપા કટાક્ષની લહરીને લાવણ્યથી તે ગ્રંથના અને ર્થીને ફેલાવે છે. જેમ વસંતની લક્ષમી આમ વૃક્ષની વિચિત્ર મંજરીને પ્રગટ કરે છે, પણ તેનું સાભાગ્ય કેકિલ પક્ષીઓ પંચમ સવ
ના ચમત્કારથી વિસ્તાર છે. ૨ ' વિશેષાર્થ–થકાર આ શ્લેકથી સજજનેની પ્રશંસા કરે છે. ઉત્તમ કવિ યત્ન કરી ને ગ્રંથ રચે છે, પણ તેના ખુબીભરેલા અર્થને સજા ફેલાવે છે, તે વાત દષ્ટાંતથી સિદ્ધ કરે છે. વસંતરૂતુ આંબાની વિચિત્ર મંજરીને પ્રગટ કરે છે, પણ તેના સૈભાગ્યને કોકિલાઓ પિતાના પંચમ સ્વરના ચમત્કારથી વિસ્તાર છે. ૨ સજનની કરૂણારૂપ દિવ્ય ઔષધીની આગળ દુર્જનેને જિવહારૂપ સર્ષ કાંઈ કરી શકતું નથી.
दोषोल्लेखविषः खमाननबिलादुत्थाय कोपाज्ज्वलन् जिहाहिनेनु किं गुणान गुणिनां वा स क्षयं पापयेत् । तस्माचे त्मबलपनावनवनं दिव्यौषधीसंनिधौ शास्त्रार्थप्रतिपदविदा शुनहृदां कारुण्यपुण्यप्रथा ॥३॥
ભાવાર્થ–દેષને ઉલ્લેખ કરવારૂપ વિષ વાળો જિહારૂપી સર્ષ દુર્જન પુરૂષના મુખરૂપી રાફડામાંથી બાહર નીકળી કેપથી
Page #636
--------------------------------------------------------------------------
________________
સજ્જન સ્તુત્યધિકાર.
૬૩૩
પ્રજ્વલિત થતા, ગુણી જનેાના ગુણાને શુ ક્ષય ન પમાડે ? અર્થાત્ અવશ્ય પમાડે, તેથી પ્રખળ એવા પ્રભાવના સ્થાનરૂપ એવી શાસાઈના પ્રતિપાદનને જાણનારા સજ્જનાની કાના પુણ્યને પ્રસિદ્ધ કરનારી દ્વિગ્ન્ય ઔષધી એ પાસે હાય તા, એ સર્વ કાંઈ કરી શકશે નહી. ૩
વિશેષા—ગ્રંથકાર દુજ નાની જિજ્હાને સત્તુ રૂપક આપે છે, અને સજ્જનાની કરૂણાને દિવ્ય ઔષધીનું રૂપક આપે છે. જેમ સર્પ ઝેરવાળા હાય છે, અને જ્યારે ગુસ્સે થાય, ત્યારે રાષ્ટ્રડામાંથી માહેર નીકળે છે,તેવી રીતેવુજ નાની જીન્હા એક સરૂપ છે,તેનામાં દોષ બતાવવારૂપ ઝેર રહેલુ છે અને તે ક્રોધથી દુનના સુખરૂપીરાફડામાંથી બાહેર નીકળી ગુણીજનેાના ગુણ્ણાના ક્ષય કરે છે. સપના વિષને ઊતારવા માટે જેમક્રિષ્ય ઔષધી જોઈએ,તેમ દ્રુ - નાના જિહ્વારૂપી સર્પના દોષને પ્રગટ કરવા રૂપ ઝેરને ઊતારવાને માટે સજ્જનોની કારૂપ દિવ્ય ઔષધી રાખવી જોઈએ. જો એ દ્વિગ્ન્ય ઔષધી પાસે હાય, તેા તે વિષ રહી શકતું નથી, અને ગુણીજનેાના ગુણુના ક્ષય થતા નથી, એ સજ્જના શાસ્ત્રને પ્રતિપાદન કરવાને જાણનારા છે. ૩
સજ્જનાની વ્યવસ્થા કેવી ઊત્તમ છે ? उत्तानार्थ गिरां स्वतोsवगमनान्निःसारतां मेनिरे गंजी रार्थसमर्थने बत खलाः काठिन्यदोषं ददुः । तत्को नाम गुणोस्तु कथ सुकविः किं काव्यमित्यादिकां स्थित्युच्छेदमतिं हरंति नियतां दृष्टाः व्यवस्थाः सताम् ॥ ભાષા જો ઉંચી જાતના સમજાય તેવા અથવાળી વાણી ને ગ્રંથમાં ગોઠવીએ, તે પોતાનાથી સમજાય ત્યારે, તેને તુને,
Page #637
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
શાર વગરની કાલે અને ગંભીર અર્થવાળી વાણી ગઠવીએ તે, સહુને તેમાં વિને દેશ આપે છે, પણ સત્પરૂની વ્યવસ્થા
એવી છે કે એમાં ગુણ શું છે? કવિ કેણ છે, અને કાવ્ય શું છેઇત્યાદિ સ્થિતિને ઊચ્છેદ કરનારી તેમની બુદ્ધિને હરે છે. ૪
વિશેષાર્થ-ગ્રંથકાર આ શ્લથી દુર્જનની ગ્રંથ પરત્વે કેવી બુદ્ધિ છે, તેનું વર્ણન કરે છે. જે ગ્રંથની વાણી સુગમ કરવામાં આવે તે, દુર્જને તેને સમજી શકે, તેથી તેઓ તેને સાર વગરની કહે છે. અને જે ગંભીર અર્થવાળી વાણી કહેવામાં આવે, તે દુર્જને તેની ઉપર કંઠિનતાને દોષ આપે છે. પણ સજજનેની વ્યવસ્થા એવી ઉત્તમ છે કે, કાવ્યમાં ગુણ શું છે? કવિ કેણ છે, અને કાવ્ય શું છે? ઈત્યાદિ સ્થિતિને ઉછેદન કરનારી દુર્જનેની બુદ્ધિને હરે છે. એટલે કવિના ગુણને જાણનારી સજ્જનની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની છે. ૪ સપુરૂષ અધ્યાત્મરૂપ અમૃતને વર્ષાવનારી કથાનું
પાન કરી, સુખ મેળવે છે. अध्यात्मामृतवार्षिणीमपि कथामापीय संतः सुखं गाहंते विषमुदिरंति तु खला वैषम्यमेत कुतः । नेदं चाद्भुतमिदुदीधितिपिवाः पीताश्चकोरा भृशं किं न स्युर्बत चक्रवाकतरुणास्त्वत्यंत खेदातुराः ॥५॥
ભાવાર્થ—અધ્યાત્મરૂપ અમૃતને વર્ષાવનારી કથાનું પાન કરી સપુરૂષે સુખને પામે છે અને દુર્જન પુરૂ વિષને જાહેર
Page #638
--------------------------------------------------------------------------
________________
સજ્જન સ્તુત્યધિકાર.
૬૩૫
કાઢે છે, એ વિષમતા શામાટે છે ? એમાં કાંઇ આશ્ચય નથી. કારણુકે, ચંદ્રના કિરણાને પાન કરી, ચકાર પક્ષીએ અત્યંત તૃપ્ત થાય છે, અને તરૂણુ ચક્રવાક પક્ષી શું અતિ ખેદાતુર નથી થતાં, પ
વિશેષા—અધ્યાત્મરૂપ અમૃતને વર્ષાવનારીકથાનું પાન કરી, સત્પુરૂષ સુખ પામે છે, અને દુર્જન પુરૂષ વિષને પ્રગટ કરે
એટલે અધ્યાત્મનુ’ શ્રવણ જેવુ. સત્પુરૂષને સુખકારી લાગે, તેવુ દુજ નાને લાગતુ નથો. તે વાત દૃષ્ટાંતથી સિદ્ધ કરેછે. ચંદ્રનાં કિરણાનું પાન કરી, ચકેાર પક્ષીઓ તૃપ્ત થાય છે, અને તરૂણુ ચક્રવાક પક્ષીઓ નાખુશ થાય છે, એ વાત લેાક પ્રસિદ્ધ છે. એમાં સાંઈ આશ્ચર્ય નથી. પ
ઉત્તમ ગ્રંથની વસ્તુને જોઇ સત્પુરૂષને મહાન્ ઉત્સવ થાય છે.
किंचित्साम्यमवेक्ष्य ये विदधते काचें नीलाभिदां तेषां न प्रमदावहा तनुधियां गूढा कवीनां कृतिः । ये जानंति विशेषमप्य विषमे रेखापरेखांशतो वस्तुन्यस्तु सतामितः कृतधियां तेषां महानुत्सवः ॥ ६॥
ભાવા—જેએ કાચ અને ઇંદ્રનીલ મણિમાં કાંઈક મળતાપણુ જોઇ ભેદ કરે છે, તેવા અલ્પ બુદ્ધિવાળા પુરૂષોને કવિએની ગૂઢ કૃતિ હ્રદાય થતી નથી. પણ જેએ અવિષમ વસ્તુને વિષે રેખા તથા ઉપરેખાના અંશથી વિશેષને જાણે છે તે બુદ્ધિસાન્ સત્પુરૂષોને મહાન્ ઊત્સવ થા. ૬
Page #639
--------------------------------------------------------------------------
________________
૬૯
, અધ્યાત્મ સાર.
' વિશેષાર્થ-જે પુરૂષે કાચ અને ઇંદ્રનીલમણીને સરખા ગણે છે, અને તેમનામાં કાંઈ ભેદ જાણતા નથી, તેવા અલ્પબુદ્ધિ વાળા પુરૂષને કવિઓની ગુપ્ત કૃતિ હર્ષકારક થતી નથી. અને જેઓ અવિષમ-સરખી વસ્તુઓમાં રેખા અને ઉપરેખાના અંશથી વિશેષ જાણે છે, એટલે કાવ્યની વસ્તુને યથાર્થ ઓળખી શકે છે, તેવા સપુરૂષને તે આવા ગ્રંથને જોઈ મહાન ઉત્સવ થયા વિના રહેતું નથી.૬ અધ્યાત્મ પદાર્થની ઘટના પંડિતોની જેમ અલ્પ
બુદ્ધિવાળાઓને ચમત્કારી લાગતી નથી. पूर्णाध्यात्मपदार्थसार्थघटना चेतश्चमत्कारिणी 'मोहच्छन्नदशां भवेत्तनुधियां नो पंडितानामिव । काकुव्याकुलकामगवेगहनप्रोदामवाक्चातुर। कामिन्याः प्रसभं प्रमोदयति न ग्राम्यान विदग्धानिव ॥७॥
ભાવાર્થ–પૂર્ણ અધ્યાત્મના પદાર્થના સમૂહની ઘટના પંડિતેને જેમ ચિત્તને ચમત્કાર કરનારી થાય છે તેમ મેહથી આચ્છાદિત દ્રષ્ટિવાળા અલ્પમતિ પુરૂને થતી નથી. કામિની સી ના કાકુસ્વરથી વ્યાકુળ અને કામદેવને ગહન રીતે જાગ્રત કરનારી વાણીની ચાતુરી ચતુર પુરૂષોને જેવી હર્ષકારક થાય છે તેવી ગામડીયા લેકને હર્ષકારક થતી નથી. ૭
વિશેષાર્થ પુર્ણ અધ્યાત્મના પદાર્થની ઘટના જેવી રીતે પંડિત પુરૂષના હૃદયને ચમત્કાર આપે છે, તેવી રીતે મેહથી
Page #640
--------------------------------------------------------------------------
________________
સાજન સ્તુત્યધિકાર.
૨૩૭. જેિમની દ્રષ્ટિ આચ્છાદિત થયેલી છે, એવા અલ્પ બુદ્ધિવાળા પુરૂષના ચિત્તને ચમત્કાર આપતી નથી, એટલે અધ્યાત્મ શાસ્ત્ર પડિત પુરૂષોને આનંદ આપનારું છે. મૂર્ખ લોકોને આનંદ આપનારું નથી, તે ઉપર લકિક દષ્ટાંત આપે છે. કામદેવને પ્રગટ કરનારી કામિનીની વચન ચાતુરી જેવી રીતે શહેરના ચતુર પુરૂષને આનંદ આપે, તેવી રીતે ગામડાના પુરૂષને આનંદ આપતી નથી. ૭ અમે એવા સજજનોને નમસ્કાર કરીએ છીએ. स्नात्वा सिद्धांतकुंमे विधुकर विशदाध्यात्मपानीयपूरै स्तापंसंसारखं कलिकलुषमलं नोगतृष्णां चहित्वा । जाता ये शुषरूपाः शमदमशुचिताचंदनालितगात्राः शीलालंकारसाराः सकलगुणनिधीन्सज्जनांस्तान् नमामः ८
ભાવાર્થ-સિદ્ધાંતરૂપી કુંડમાં ચંદ્રનાં કિરણેના જેવા ઉવળ અધ્યાત્મરૂપ જળના પૂરવડે સ્નાન કરી, તાપ–સંસારનું દુઃખ, કળિકાળના પાપને મધ, લોભ અને તૃષ્ણને છેડી, જે લેકે શુદ્ધ રૂપવાળા, શમ, દમ તથા ચરૂપ ચંદનવડે ગાત્રને લીપનારા અને શીલરૂપ અલંકારથી શ્રેષ્ટ થયેલા છે, તે સર્વ ગુણેના નિધિરૂપ સજજનેને અમે નમસ્કાર કરીએ છીએ. ૮
વિશેષા–જે સજન લેકે સિદ્ધાંતરૂપી કુંડમાં ચંદ્રનાં જેવા ઊજ્વળ અધ્યાત્મરૂપી જળવડે સ્નાન કરી, સંસારનાં દુઃખના તાપને, કળિકાળના મળને અને લેભ-તૃષ્ણને ત્યજે છે, તેવા સ્નાનથી શુદ્ધ થઈ શમ, દમ અને શાચરૂ૫ ચંદન શરીરે લગાડે છે, અને શીલરૂપ અલંકારને ધારણ કરે છે, એવા સર્વ ગુણનિધિ સજજનેને અમે નમસ્કાર કરીએ છીએ, ૮
Page #641
--------------------------------------------------------------------------
________________
૬૩૮
અધ્યાત્મ સાર.
ગ્રંથકર્તાના ગ્રંથ ઉપર સજ્જનો કેવો પ્રેમ રાખે છે?
पाथोदः पधबंधे विपुलरसभरं वर्षति ग्रंथकर्ता प्रेम्णां पूरैस्तु चेतः सर इह सुहृदां प्लाव्यते वेगवतिः । त्रुदयंति स्वांतबंधाः पुनरसमगुणद्वेषिणां उर्जनानां चित्रं भावनेत्रात् प्रणयरसवशानिःसरत्यश्रुनीरम् ॥९॥
ભાવાર્થ-ગ્રંથકર્તારૂપી મેઘ પદ્યબંધમાં ઘણા રસને ભાર વર્ષે છે, અને તેથી વેગવાળા પ્રેમના પુરથી સજજનેનું ચિત્તરૂપી સવ ઊભરાઈ જાય છે, અને તેથી અનુપમ ગુણના દ્રષી એવા દુર્જ નેના હૃદયના બંધ ત્રુટી જાય છે, પણ આશ્ચર્ય છે કે, ગ્રંથના ભાવને જાણનારા પુરૂષના નેત્રથો સ્નહરસને લઈને અશ્રુજા નીકળે છે. ૯
વિશેષાર્થ–ગ્રંથકાર આ સ્લેથી ગ્રંથકર્તાને મેઘનું રૂપક આપી વર્ણવે છે. જેમ મેઘ જળનાં પુરને વર્ષે, અને તેથી સરોવર ભરાઈ જાય છે અને બંધ ત્રુટી જાય છે, તેવી રીતે ગ્રંથકાર રૂપી મેઘ પઘબંધમાં ઘણા શૃંગારાદિ રસને વર્ષે છે, અને તેના વેગવાળા પ્રેમના પરથી સજ્જનેનું ચિત્તરૂપી સરેવર ઉભસઈ જાય છે. જ્યારે મેઘની વિશેષ વૃષ્ટિ થાય, ત્યારે જેમ કોઈ સરેવરના કે નદીના બંધ ત્રુટી જાય છે, તેમ ગ્રંથકર્તારૂપી મેઘની વૃષ્ટિ થવાથી દુર્જનના હૃદયના બધ તુટી જાય છે. કારણકે, તે દુજને અનુપમ ગુણના દ્વેષી હેય છે, પણ અહિં એટલું આશ્ચર્ય છે કે, ગ્રંથના ભાવને જાણનારા પુરૂષનાં નેત્રથી સનેહરસને લઈને અશ્રુજળ નીકળે છે, કારણ કે, વૃષ્ટિના સમયમાં અશુજળ નીકળવું ન જોઈએ, તેથી આશ્ચર્ય છે. ૯
Page #642
--------------------------------------------------------------------------
________________
• સજજન સ્તુત્યધિકાર. ૩૯ કવિઓના ગ્રથને ક્ષીર સમુદ્રનું રૂપક આપે છે. उद्दामग्रंथजावप्रथनभवयशः संचयः सत्कवीनां दीराब्धिर्मथ्यते यः सहृदयविबुधैर्मरुणा वर्णनेन । एतडिंडीरपिंकीजवति विधुरुचेमैडलं विप्नुषस्ता स्ताराः कैलासशक्षादय इह दधते वीचि विक्षोभलालाम् १०
ભાવાર્થ-સહદય વિદ્વાને વર્ણનરૂપ મેરૂ પર્વતવડે સત્કવિઓના ઊંચા ગ્રંથને ભાવમાંથી ઉત્પન્ન થયેલ યશના સંચયરૂપ ક્ષીરસમુદ્રનું જે મથન કરે છે, તેમાંથી ચંદ્રનું મંડળ માંખણુનો પિંડરૂપ થાય છે, અને તે તે તારાએ તથા કૈલાશ વગેરે પર્વત તેના કલેલના ક્ષેભની લીલાને ધારણ કરે છે. ૧૦
વિશેષાર્થ—ગ્રંથકાર ઊત્તમ કવિઓના ઊચ્ચ ગ્રંથના ભાવમાંથી ઉત્પન્ન થયેલા, યશપુજને ક્ષીરસાગરનું રૂપક આપી વર્ણવે છે. જેમ દેવતાઓએ મેરૂ પર્વતને મંથનડ કરી, ક્ષીરસાગરનું મથન કર્યું હતું, તેમ સહુદય વિદ્વાને સત કવિઓના ઊત્તમ ગ્રંથના ભાવના યશના સમૂહરૂપ ક્ષીરસમુદ્રનું વર્ણનરૂપ મરૂપવતવડે - થન કરી, તેમાંથી ચંદ્ર મંડળરૂપ માખણને કાઢે છે અને જે તારાઓ તથા કૈલાશ પર્વત વગેરે પર્વતે છે, તે તેના તરંગે થાય છે. અર્થાત્ વિદ્વાન કવિઓના ગ્રંથના યશને ફેલાવે છે. ૧૦ ઊત્તમ કવિઓનું કાવ્ય જેઈ, સજ્જનને શું થાય છે?
काव्यं दृष्ट्वा कवीनां हृतममृत मिति स्वः सदापान शंकी खेदं धत्ते तु मू। मृउतर हृदयः सज्जनो व्याधुतेन । ज्ञात्वा सर्वोपभोग्यं प्रस्मस्मथ तत्कीर्ति पीयूषपुरं नित्यं रक्षाविधाना नियतमतितरां मोदत च स्मितेन॥११॥
Page #643
--------------------------------------------------------------------------
________________
६४०
અધ્યાત્મ સારા
ભાવાર્થ-કવિઓનું કાવ્ય ઈ આ અમૃત હરેલું છે? એથી દેવતાઓ તેનું પાન કરી જશે, એવી શંકા રાખનાર સજજન પુરૂષ અત્યંત કોમળ હૃદયને લઈને મસ્તક વડે ખેદ ધારણ કરી,મસ્તક ધુણાવે છે. પછી તે કવિઓની કીર્તિરૂપ અમૃતનું પૂર પ્રસરતું અને સર્વને ઉપભેગ કરવાગ્ય છે, એવું જાણું, અત્યંત તેની રક્ષા કરવારૂપ ઢાંકણ દઈ હાસ્ય કરી ખુશી થાય છે. ૧૧
વિશેષાર્થ—-કવિઓનું કાવ્ય ઈ. સજજન પુરૂષ મનમાં શકા કરે છે કે, “આ અમૃત હરેલું છે, તેથી દેવતાઓ તેનું પાન કરી લેશે, તેથી મનમાં ખેદ ધારી તે મસ્તક ધુણવે છે. પછી તે સજ્જન જાણે છે કે, આ તે તે કવિની કિર્તિરૂપ અમૃતનું પ્રસરતું પૂર છે, તે સર્વને ઉપભોગ કરવા ગ્ય છે, તેથી ઢાંકણું દઈ તેની રક્ષા કરવી જોઈએ. આથી તેઓ હર્ષવડે ખુશી થાય છે. કહેવાને આશય એ છે કે, ઉત્તમ કવિની કવિતા જોઈ, સજજન ખુશી થઈ, પિતાનું મસ્તક ધુણુવે છે, અને તેની તે કાવ્યની કીર્તિ સાચવવાને માટે આનંદ ધરે છે. ૧૧
કવિઓને કુંભારનું રૂપક આપે છે. निष्पाद्य श्लोककुंभं निपुणनयमृदा कुंभकाराः कवींद्रा, दाढर्य चारोप्य तस्मिन् न किमपिपरिचयाच्चून्यराक्षाकै नासम् । पकं कुर्वेति बाढं गुणहरणमिति प्रज्वल दोष दृष्टि ज्वालामालाकराले खलजनवचनज्वालजिव्हे निवेश्य ॥१२॥
ભાવાર્થ-કવિ રૂપી કુંભકારે નિપુણ નયરૂપ મૃત્તિકાવડે શ્લેકરૂપી કુંભને બનાવી તેને પરિચયથી દઢ કરી, અક્ષરપ૦ વગેરે સુધારવારૂપ સૂર્યને તડકે મુકી, પછી ગુણનું હરણ થવારૂપ
Page #644
--------------------------------------------------------------------------
________________
સજ્જન સ્તુત્યધિકાર
.
પ્રજ્વલિત એવી ઢાષ દૃષ્ટિવાળા દુનનાં વચન રૂપ જવાળાથી પ્રજ્વલિત એવા તેની જિન્દ્વારૂપવાળાવાળા અગ્નિમાં પકવે છે.૧૨
વિસેષા—જેમ કુંભકાર પ્રથમ ઘડાને મૃત્તિકાથી બનાવી તેને ટોપી, તડકામાં સુકવી, અગ્નિમાં નાંખી પકવે છે, તેમ કવિરૂપી કુ’ભાર નિપુજીનયરૂપ મૃત્તિકાવડે લૈકરૂપી ઘડાને બનાવી, પછી પરિચયથી અક્ષરપદ વગેરે ટપણાથી ટીપી, અને તડકામાં રાખી, દુર્જનની જિજ્હારૂપી અગ્નિમાં પકવે છે. ૧૨
કવિતારૂપી દ્રાક્ષાસવનું મદ્ય અનાવી, સત્પુરૂષા તેનું પાન કરે છે.
इक्षुद्राक्षार सौघः कविजनवचनं दुर्जनस्याग्नियंत्रा न्नानाद्रव्य प्रयोगात्समुपचित गुणो मद्यतां याति सद्यः । संतः पीत्वा यदुच्चैर्दधति हृदि मुदं घूर्णयं त्यदियुग्मं स्वैरं हर्ष प्रकर्षादपि च विदधते नृत्यगान प्रबंधम् ॥ १३ ॥ કવિજનનાં વચન રૂપ શેલડી તથા દ્રાક્ષારસના સમૂહ દુનના મુખ રૂપ અગ્નિના યંત્રમાંથી વિવિધ દ્રવ્યના પ્રયોગ વધુ ગુણ પ્રાપ્ત કરી તત્કાળ મદ્યપણાને પામે છે, સત્પુરૂષા તેનું પાન કરી, હૃદયમાં ઊંચે પ્રકારે હ` ધારણ કરે છે. એ નેત્રને ઘુમાવે છે, અને હું ના ઊત્કર્ષ થી સ્વેચ્છાએ નૃત્યગાન કરે છે. ૧૩
ભાવા
વિશેષા—જેમ શેલડી અને દ્રાક્ષારસને અગ્નિના ય'ત્રમાંથી ઢાઢી, તેમાં વિવિધ જાતનાં દ્રવ્યે નાંખીનની મદિરા બનાવવામાં આવે છે, અને પછી તનું પાન કરી, પુરૂષ હૃદયમાં ખુશાલી પ્રાણ
૪
Page #645
--------------------------------------------------------------------------
________________
૬૪૨
અધ્યાત્મ સાર.
કરી, નેત્રમાં ઘેન મેળવી, હર્ષથી નાચે છે, તેમ કવિજનનાં વચનરૂપ શેલડી તથા દ્રાક્ષારસને સમૂહ દુર્જનના મુખ રૂ૫ અગ્નિયંત્રમાંથી, વિવિધ કાવ્ય વસ્તુના પગ વડે મઘ રૂપ થાય છે. સત્પરૂ તેનું પાન કરી, હદયમાં હર્ષ પામે છે, અને તેથી તેમના બેને ઘેનમાં ઘુમે છે, અને પછી તેઓ હર્ષના ઊત્કર્ષથી નૃત્યગાન કરે છે. ૧૩
ગ્રંથકાર પિતાની આ કૃતિને માટે કહે છે. नव्योऽस्माकं प्रबंधोप्यनणुगुणभृतां सज्जनानां प्रभावा द्विख्यातः स्यादिति सुहित करण विधौ प्रार्थनीया न किनः। निष्णाताश्च स्वतस्ते रविरुचय इवां भोरुहाणां गुणाना मुल्लासे पेक्षणीया न खलु पररुचा कापि तेषां स्वभावः ॥१४॥
ભાવાર્થ-અમારે આ નવીન પ્રબંધ પણ મેટા ગુણવાળા સજજના પ્રભાવથી વિખ્યાત થાય, એમ હિત કરવાની વિધિમાં અમે શું પ્રાર્થના કરવા ગ્ય નથી? તેઓ કમળને ઊલ્લાસ કરવાને સૂર્યની કાંતિઓની જેમ ગુણેનો ઊલ્લાસ કરવામાં પિતે પારંગત થયેલા છે, તે બીજાઓની કાંતિની કયાંઈ અપેક્ષા રાખતા નથી, પરંતુ તેઓને તે સ્વભાવ છે. ૧૪
વિશેષાર્થ–ગ્રંથકાર કહે છે. અમારે આ નવીન પ્રબંધ સજજનેના પ્રભાવથી વિખ્યાત થાય, એવી અમારી ઈચ્છા છે, કારણ કે, અમારી પ્રવૃત્તિ હિત કરવામાં છે, વળી તે સજજનેને એવે સ્વભાવ છે કે, તેઓ ગુણેને ઉલ્લાસ પિતાની કાંતિથી કરે છે, તેમાં પરની અપેક્ષા રાખતા નથી. ૧૪
Page #646
--------------------------------------------------------------------------
________________
સજજન સ્તુત્યધિકાર. ૬૪. ગ્રંથકાર પોતાના ગુરૂની પ્રશંસા કરે છે. यत्कीर्तिस्फूर्तिगानावहितसुरवधूढ़दकोलाहलेन। प्रक्षुब्धस्वर्गसेतो पतितजलभरैः कालितः शैत्यमेति । अश्रांतघ्रांतकांतग्रहणमुकिरणैस्तापवान् स्वर्णशैलो ब्राजते ते मुनींना नयविजय बुधाः सजनवातधुर्याः ॥१५॥
ભાવાર્થ-અશ્રાંતપણે ભમેલા સૂર્ય તથા ગ્રહોના કિરવડે તપી ગયેલ મેરૂ પર્વત જેમની કીર્તિના પુરણના ગાનમાં તત્પર એવી દેવીઓના વંદના કોલાહલવડે ક્ષેભ પામેલ સ્વર્ગની ગંગાના પડી ગયેલા જળના બારવડે ધોવાઈને શીતળ થાય છે, તે સજજનેના સમૂહમાં અગ્રેસર એવા નયવિજય મુની પ્રકાશે છે. ૧૫
વિશેષાર્થ–આ ગ્રંથથી ગ્રંથકાર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પિતાના ગુરૂ શ્રી નયવિજયજીની પ્રશંસા કરે છે. મુનીદ્ર નયવિજયજી એવા શેભે છે કે, જેમની કીર્તિને દેવતાઓની સ્ત્રીઓ ઊંચે સ્વરે ગાય છે, તે ગાયનને એટલે બધા કે લાહલ થાય છે કે, જેથી સ્વર્ગની ગંગા ક્ષેભ પામે છે, અને તેમાંથી જળની ધારાઓ પડે છે, તે પડવાથી સૂર્ય તથા ગ્રહનાં કિરણેથી તપી ગયેલ મેરૂપર્વત શીતળ થઈ જાય છે. અર્થાત્ તે ગુરૂની એવી ભારે કીર્તિ છે. ૧૫
આ અધ્યાત્મસાર પ્રકરણ સજ્જનેને
આનંદકારક થાઓ. चक्रे प्रकरणमेतत्तत्पदसेवापरो यशोविजयः । अध्यात्मधृतरुचीनामिदमानंदावहं भवतु ॥ १६ ॥
Page #647
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ સાર.
ભાવાર્થ–તે મુનિ નવિજયજીના ચરણની સેવામાં તત્પર એવા શ્રી યશોવિજયજીએ આ અધ્યાત્મસાર પ્રકરણ રચેલું છે. તે અધ્યાત્મ ઊપર પ્રીતિ ઘરનારા પુરૂષને આનંદકારક થાઓ. ૧૬
વિશેષાર્થ–તે મુનિ નવિજયજીના ચરણની સેવામાં તત્પર એવા આ ગ્રંથકાર યશવિજ્યજીએ આ અધ્યાત્મસાર પ્રકરણ રચે લું છે. તે અધ્યાત્મ વિદ્યા ઊપર રૂચિ ધરાવનારા પુરૂષને આનંદકારક થાઓ. એટલે આ અધ્યાત્મસાર ગ્રંથ અધ્યાત્મ વિદ્યા ઊપર પ્રીત ધરનારા પુરૂષને ઊપાગી છે. આ ગ્રંથના અધિકારી તેઓજ છે. માટે તેમને આ ગ્રંથ વાંચવાથી આનંદ પ્રાપ્ત થશે. માટે આ ગ્રંથ તેમને જ આનંદકારક થાઓ, એમ ગ્રંથકાર વાચકે ને આશીષ આપે છે. ૧૬
इति सप्तम प्रबंधः समाप्तः
इति महोपाध्याय श्री कल्याण विजयजी शिष्य मुख्य पंडित श्रीवाभविजयनीगणि शिष्य मुख्य पंडित श्री जितविजयजीगणितच्छिष्य मुख्य पंडित श्रीनयविजयजीगणि चरण कमन चंचरीकेण पंडित श्री पद्मविजयगणि सहोदरेण पंडित श्री यशोविजयेन विरचिते . __ अध्यात्मसार:समाप्त:
Page #648
--------------------------------------------------------------------------
_