________________
સદનુષ્ઠાનાધિકાર.
તેમાં બીજરૂપ સમ્યકત્વ ક્યારે પ્રાપ્ત થાય છે? बीजं चेह जनान् दृष्टा शुकानुष्ठानकारिणः । बहुमानप्रशंसाभ्यां चिकीर्षा शुरूगोचरा ॥ २१ ॥
ભાવાર્થ શુદ્ધ અનુષ્ઠાનને કરનારા લેાકેાને એઇ તેમનુ’ બહુમાન અને પ્રશંસા કરી શુદ્ધ ક્રિયા કરવાની ઇચ્છા થાય તેવાને ખીજ રૂપ સમ્યકત્ત્વ પ્રાપ્ત થાય છે. ૨૧
વિશેષા—તદ્વેતુ અનુષ્ઠાનમાં પણ ખીજ રૂપ સમ્યકત્વ ક્યારે પ્રાપ્ત થાય, તે વિષે ગ્રંથકાર લખે છે. જૈય્યા શુદ્ધ અનુષ્ઠાન કરતાં હોય, તેમને જોઇ તેમનુ બહુમાન કરે, તેમની પ્રશંસા કરે અને તેમ કરી શુદ્ધ ક્યા કરવાની ઈચ્છ થાય, ત્યારે પીજ રૂપ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. કહેવાના આશય એવા છે કે, તદ્વેતુ અનુછાનમાં જો સમ્યકત્વ પ્રાપ્ત કરવુ હૈાયતા, શુદ્ધ ક્રિયા કરનારા લોકોને જોઇ તેમનું બહુમાન અને પ્રશ’સા કરવી, અને તે પછી શુદ્ધ ક્રિયા કરવાની ઈચ્છા કરવી, તેથી ખીજ રૂપ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ૨ તદેતુ અનુષ્ઠાનના અકુર તથા સ્કંધ કહે છે. तस्या एषानुबंधाकलंकः कीर्त्यतेऽकुरः । सत्वा चित्रा स्कंकल्पाच वर्ण्यताम् ॥ २२ ॥
ભાવાર્થ શુદ્ધ ક્રિયા કરવાના અનુબંધ તે ખીજને નિષ્કલંક અ‘કુર કહેવાય છે, અને તેની અન્વેષણા કરવી, તે વિવિધ જાતની કબ્રની કલ્પના જશે. ૨૨