________________
મિથ્યાત્વત્યાગાધિકારઃ
જ
·
નહીં? જેમ માટીના પિંડમાંથી ઘટજ ઉત્પન્ન થાય છે. તાકિ શાઅવાળા હે છે કે, અમુક વખતમાં અમુક પૂરૂ થશે. એલ કાંઈ નિયમ નથી; તેથી મેક્ષ અવધિએજ થવાના છે. ૭૯
તે વિષે સ્પષ્ટીકરણ કરેછે.
हेतुभूत निषेधानां स्वानुपाख्य विधिर्नच । I स्वभाव वर्णना नैवमवधेर्नियतत्वतः ।। ८० ।।
ભાવા—હેતુભૂત એવા મેાક્ષના નિષેધ નથી, તેમ પેાતાને એલવુ' નહીં એવા વિધિ નથી, તેમ સ્વભાવનું વર્ણન કરવુ તે નથી, કારણ એ સની અવિષે છે. ૮૦
i
વિશેષા હેતુભૂત એવા મેાક્ષના નિષેધ નથી, એટલે મેાક્ષ કારણ છે, એના નિષેધ થઇ શકતા નથી. તેમ પેાતાની જાતે એટલવાનું નથી, એટલે પાતાને મુખે આત્મા કે મેાક્ષ આવે છે, એમ કહી શકાય તેમ નથી. તેમ તેના સ્વભાવનુ` વર્ણ ન થઇ શકે તેમ નથી. આત્મા કે મેાક્ષના સ્વભાવ આવા છે, એમ કહી શકાય તેમ નથી. આમ થવાનુ કારણ એ છે કે, એ સત્તા અવિધ છે, એટલે કારણ કહેવુ, મુખે કહી બતાવવું, અને સ્વભાવનું વર્ણન કરવું, એ સન અવધિથી અને છે. ૮૦
સર્વત્ર મેાક્ષ છે, એ વાતના પણ નિષેધ કરેછે,
न च सार्वत्रिको मोक्षः संसारस्यापि दर्शनात् ।
न चेदानीं न तद् व्यक्ति व्यंजको हेतुरेव यत् ॥ ८१ ॥
ચૈનો