________________
ધ્યાનાધિકાર
૪૫૧
શક્તા નથી, અને જયાં શીલવંત હય, ત્યાં કામદેવ ટકી શક્તા નથી. ૫૫
हास्यादिषद्कदंटाकटंदं वैराग्यसेनया। નિદ્રાચી તાકાતે યુયોરિટિ ૬
ભાવાર્થ-હાસ્ય વગેરે છ લુંટારાના ટેળાને વૈરાગ્યની સેના મારે છે, અને શ્રતગ વગેરે સુભટે નિદ્રાદિકને મારે છે. ૫૬ ' વિશેષાર્થ-હાસ્ય, રતિ વગેરે છ લુંટારાઓને વૈરાગ્યની સેના મારે છે, એટલે જ્યાં વૈરાગ્ય વગેરે હોય, ત્યાં હાસ્યાદિ છે લુંટારાએ રહેતા નથી, અને શ્રુતગ વગેરે સુભટ નિદ્રાદિકને મારે છે, એટલે શ્રત–શાસ્ત્રને વેગ હોય તે, નિદ્રાદિ રહેતાં નથી. ૫૬.
भटाभ्यां धर्मशुक्लाच्यामारौजानिधौ जटौ । निग्रहेणेंजियाणां च जीयतेजागसंयमः ॥ ५७ ॥
ભાવાર્થ-ધર્મ અને શુકલ ધ્યાનરૂપ સુભટે આર્ત અને રિદ્ર ધ્યાનરૂપ સુભટને જીતે છે, અને ઇંદ્રિયને નિગ્રહ તત્કાળ અસંયમને જીતીલે છે. પ૭
વિશેષાર્થ—ધર્મ અને શુકલ ધ્યાનરૂપ સુભટે આર્ત તથા રિદ્ર ધ્યાનરૂપ સુભટને જીતે છે, એટલે ધર્મ તથા શુકલ ધ્યાન
ધ્યાવાથી આર્ત અને રદ્ર ધ્યાન નાશ પામી જાય છે. અને ઇદ્રિએને નિગ્રહ અસંયમને જીતીલે છે, એટલે ઈદ્રિયોને નિગ્રહ કરવાથી અસંયમ રહેતું નથી; પણ સંયમ રહે છે. પ૭