________________
સાર
क्षयोपशमनचक्षुर्दर्शनावरणादमः । નપત્યશાતસૈન્યં જ પુણ્યોદ્યપરા ભાર્ || ૪ ||
ભાવાર્થ યે પથમ રૂપ સુભટ ચ શમાવરણ વગેરે સુલટાને મારે છે, અને પુણ્યાયનાં પરાક્રમી અશાતાનું સૈન્ય નાશ પામે છે, ૫૮
વિશેષા—ક્ષયે પશમરૂપ સુલટ ચક્ષુ શનાર્દિક સુલટાને મારે છે, એટલે જ્યારે ક્ષાપશમ પ્રાપ્ત થાય છે, ત્યારે ચક્ષુ - નાવરણીય, પ્રમુખ નાશ પામે છે. અને પુણ્યાયનાં પરાક્રમથી અશાતાનુ સૈન્ય નાશ પામે છે, એટલે પુછ્યાય થાય છે, ત્યારે અશ્પતા રહેતી નથી. ૫૮
છેવટે ધર્મરાજા માહરાજાને મારે છે.
सहधे कागजेंद्रे | रागकेसरिणा तथा । सुतेन मोहनूपोऽपि धर्मपेन हन्यते ॥ ५७ ॥
ભાવા—દ્વેષરૂપી ગજેન્દ્ર અને રાગકેશરી પુત્ર સાથે માહરાજાને પણ ધર્મરાજા હણી નાંખે છે. ૫૯
વિશેષા—છેવટે માહુરાજાને તેના દ્વેષરૂપી ગજેંદ્ર અને રાગ, કેશરીરૂપ પુત્ર સાથે ધર્મરાજા મારે છે, એટલે ધર્મરાજાના વિજય થાય છે. જ્યાં ધ રાજાનુ' પ્રખળ હાય, ત્યાં રાગ, દ્વેષ અને માહુ રહેતા નથી. ૫૯