________________
૩૩૩
મિથ્યાત્વ ત્યાગાધિકાર આવે છે, તે અધ્યાત્મથી ભિન્ન છે, તેથી ભેદ બુદ્ધિમાં એ વાત સંભવે છે. ૫૪ ત્યારે “હું કર્તા છું' એવો અહંભાવ શાથી
થાય છે? प्रकृतैः क्रियमाणानि गुणैः कर्माणि सर्वथा ।
अहंकार विमूढात्मा काहमिति मन्यते ॥ ५५ ॥
ભાવાર્થ–સર્વ કર્મો સર્વથા પ્રકૃતિના ગુણેથી બને છે. અહંકારથી મૂઢ એ આત્મા “હું કર્તા છું” એમ માને છે. પ૫
વિશેષાથે–આ જગતમાં જેટલાં કર્મે છે, તે બધાં પ્રકૃતિના ગુણેને લઈને છે, એટલે પ્રકૃતિને લઈને કર્મો બને છે. અહંકારથી મૂઢ એ આત્મા “ હું કર્તા છું એટલે “આ કર્મો હું કરૂં છું” એમ માને છે, તે ખોટું છે. કારણ કે, કર્મો પ્રકૃતિને લઈને બને છે. તેમાં આત્માને કાંઈપણ સંબંધ નથી ૫ ૫ વિચાર કરતાં એ કપિલ દર્શન પણ સારૂ નથી.
विचार्यमाणं नो चारू तदेतदपि दर्शनम् । कृति चैतन्ययोळक्तं सामानाधिकरण्यतः ॥५६॥
ભાવાર્થ–વિચાર કરતાં એ કપિલ દર્શન પણ સારું નથી, એમ લાગશે. કારણ કે, તેમાં પ્રકૃતિ અને ચેતનનું સમાનાધિકરણ પણું છે. ૫૬