________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૪૯ - જો સર્વનામાં માધ્યશ્ય ભાવ ન આવે તે પણ,
જ્ઞાનગર્ભતા પ્રાપ્ત થતી નથી. नयेषु स्वार्थसत्येषु माघेषु परचालने । મા ચરિ નાયા ન હતા જ્ઞાનાર્જતા . ૨૭
ભાવાર્થ–પતિ પિતાના અર્થમાં સત્ય અને બીજા અર્થની ચાલના કરવામાં નિષ્ફળ એવા સર્વ નાની અંદર જે મધ્યસ્થ ભાવ પ્રાપ્ત ન થયે, તે જ્ઞાનગર્ભના હેતી નથી. ૩૭
વિરોષાર્થ–સર્વ(સાત) નય પિત પિતાના અર્થને વિષે સત્ય છે, એટલે પિત પિતાને અર્થને સિધ્ધ કરવામાં સત્ય છે. અને બીજાના અર્થની ચાલના કરવામાં નિષ્ફળ છે, એટલે બીજાના અર્થને તેડવામાં નિષ્ફળ છે એવા સર્વનયની અંદર મધ્યસ્થ ભાવ પ્રાપ્ત ન થયે, એટલે સર્વનને ઘટાવવામાં તટસ્થપણું પ્રાપ્ત ન થયું તે તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી. અર્થાત્ જ્યારે સર્વ નય ઉપર મધ્યસ્થ ભાવ હોય છે, ત્યારે જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ૩૭
બીજા કેવાને જ્ઞાનગર્ભિતા પ્રાપ્ત થતી નથી? प्राझ्यागमिकार्यानां यौक्तिकानां च युक्तितः।
न स्थाने योजकत्वं चेन तदा ज्ञानगर्नता ॥ ३० ॥ * ભાવાર્થ-જે આજ્ઞા વડે ગ્રાહ્ય અર્થ છે, તેને આજ્ઞાએ ગ્ર નહી, અને જે યુક્તિ વડે ગ્રાહા અર્થ છે, તેને યુક્તિ વડે ગ્રહે નહી