________________
અધ્યાત્મ સાર..
ભાવાથ—તેથી પહેલાં, જ્યાં સુધી આત્માને સ્થિરતા છે, ત્યાં સુધી સંવર વર્તે છે, અને જ્યાં સુધી ચેગની ચ'ચળતા છે, ત્યાં સુધી આશ્રવ છે.
૧૫૩
૫૬૮
વિશેષા—તેથી પહેલાં નીચેના ગુણુઠાણે જ્યાં સુધી આત્માને સ્થિરતા પશુ` છે, ત્યાં સુધી આત્માને સવર વર્તે છે, અને જ્યાં સુધી મન, વચન અને કાયાના યુગની ચ'ચળતા છે, ત્યાં સુધી આત્માને આશ્રવપણુ છે. તે યાવત્ શલેશીકરણુ સુધી mar સમજવું. ૧૫૩
ન
આત્માની સાથે નિર્જરાના સબધ કેવી રીતે ?
1
निर्जरा कर्मणोत्सादो नात्मासौ कर्मपर्ययः । ચેત નિયતે અમે સ્વનાવસ્યાસ્ત્ર(ફળઃ || ૨૫૪ ||
ભાવાય કમ નુ શાવુ, તે નિર્જરા કહેવાય છે. કાંઈ એ આત્મા પાતે કના પર્યાયરૂપ નથી, તેથી જેનાથી કમ ની નિષે રા થાય, તે આત્માના સ્વભાવ છે. ૧૫૪
*;
sh
વિશેષાનુ શાડવુ, એટલે કર્મને જરાવવા, તે નિ જશ કહેવાય છે. આત્મા પોતે કમના પર્યાયરૂપ નથી. જેનાથી કર્મીની નિર્જરા થાય છે, તે આત્માના સ્વભાવ છે. એટલે ક્રમ નિ જરા રૂપ જે સ્વભાવ, તે આત્માનું લક્ષણ છે. ૧૫૪ કર્મ નિર્જરાનું કારણ તમ છે. तत्तपो घादशविषं शुद्धज्ञान समन्वितम् प्रात्मशक्ति समुत्थानां चित्तवृत्तिनिरोधकृत् ॥ १५५ ॥