SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિશ્ચયાધિકાર. વિશે થ–જે પુરૂષ સમ્યકરાવ પ્રાપ્ત કરી સસ્થ િથયે છે, તે ગુરૂષને સર્વ દશાઓમાં એટલે સર્વ પ્રકારની સ્થિતિઓ શુદ્ધપણું છે, અને મૃદુ-લઘુ, મધ્યમ અને ઉત્તમ ભાવ તેના કરવામાં આવે છે, તે ક્રિયાના વિચિત્રપણાને લઈને થાય છે. એ જેવી જેવી ક્રિયા કરવામાં આવે, તે ઊપરથી લઘુ, મધ્યમ અને ઊત્તમ ભાવ જણાય છે. ૧૫૧ ઉપર કહેલ બે ધારાની જ્યારે શુદ્ધિ થાય છે, ત્યારે સર્વ સંવર થાય છે. था तु सर्वतः शुषिर्जापते पारपाईयो । शैलेशी संजितस्पैर्याचदा स्यात्सर्व संवरः ॥ १५२ ॥ ભાવાર્થ-વારસાન થારાપા રીગ ધાણ અથવા ચોગ, પાસ અથવા ઉપયોગ ધારાની સર્વ પ્રકારે શુદ્ધિ થાય છે, ત્યારે લેશીકરણ નામની સ્થિરતાથી સર્વ સંવર થાય છે. પર વિશેષાર્થ જ્યારે જ્ઞાન ધારા તથા એગ ધારાની અથવા સર્વથી મન, વચન અને કાયાના યોગની તથા ઉપગની એ મેં થરાની શક્તિ થાય છે, ત્યારે શહેરીકરણના રાજા રામર્થ્ય સાર થાય છે. એ સાથી પ્રાપ્ત કરેવ સ્થિરતાથી સર્વ અe કામ થાય છે. પર ઉપર કહેલી સ્થિતિમાં સંવરણ અને શિપમાં ય હાય છે? સોન્ન થયા સિવારામાર [ संवरो योपापवं यावा १५ ॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy