________________
ધ્યાનાધિકાર.
એ ચાર ભાવનાનાં પૂળ.
निश्चलत्यमसंमोहो निजरा पूर्वकर्मणाम् । संगाशंसा भयोच्छेदः फलान्यासां यथाक्रमात् ॥ ३० ॥
૪ર
ભાવાર્થ—નિશ્ચલ પણું, મેઢુના અભાવ, પૂર્વ કાના નિર્જરા, સ ંગ, ઈચ્છા અને ભયના ઊચ્છેદ એ ચાર ભાવનાનાં અનુક્રમે કૂળ છે. ૨૦
વિશેષા—પેહલી જ્ઞાન ભાવનાથી, ધર્મ તથા નિયમમાં નિશ્ચલતા દ્રઢતા થાય છે, બીજી ઇન ભાવના ભાવવાથી માઠુના અભાવ થાય છે, ત્રોજી ચારિત્ર ભાવના ભાવનાથી પૂર્વે કરેલાં કૌની નિર્જરા થાય છે, અને ચેાથી વૈરાગ્ય ભાવના ભાવવાથી સ્ત્રી વગેરેના સંગના પુગલિક વસ્તુની ઇચ્છાને અને સ પ્રકારના ભયના ઉચ્છેદ થાય છે. એ ચાર ભાવનાનાં ફળ જાણી હાં ૨૦
એ ચાર ભાવના ભાવવાથી, ધ્યાનની ચાગ્યતા પ્રાપ્ત થાયછે.
स्थिरचितः किलैता निर्याति ध्यानस्य योग्यताम् । ફોમ્નતેષ ટ્વિ. નામ્યસ્ય તથાપોળ પતિ ! ? ॥
ભાષા. ચાર ભાવના ભાવાથી પુરૂષ સ્થિર સ્ક્રિ ત્તવાળા થઇ; ધ્યાનની ચાપતાને પ્રાપ્ત થાયછેં. તે શિવાય બીજા