________________
મનઃ શુધ્ધિ અધિકાર... ૨૩ ભાવાથ––મનોનિગ્રહ કર્યા વિના શરીર અને ચનથી કરેલી ઉત્કૃષ્ટ શુભ ાિ કાંઈ પણ ગુણવાળી થતી નથી, ષ્ણની વિરાધનાથી દુર ભવનું ભ્રમણ કરી છે, એ ખેદની વાત છે. ૪ ' વિશેષાર્થ-જે પુરૂષ મનને નિગ્રહ કર્યા વગર શરીર અને વાચનથી ઊત્કૃષ્ટ એવી શુભ ક્રિયા કરે છે, તેની તે ક્રિયા કાંઇ પણ ગુણ આપતી નથી, પણ ઊલટી વિરાધનાથી તે આ અનંત સંસાજમાં જમણ કરાવે છે. કારણ શરીર અને વચનના યોગથી સારી ક્રિયા કરવામાં આવે, પણ જો તેની અંદર મનને નિગ્રહ ન કર્યો હેય તે, મનની ચપળતાને લઈને અનેક જાતની વિશાખા થઈ આવે છે, તેથી શુભ ક્રિયાનું ફળ મળતું નથી. એટલું જ નહીં પણ હિલાનું આ સંસારમાં અનત વાર ભમણ કરવું પડે છે. તેથી સર્વ યિાઓમાં મનેવિગ્રહ કરવાની આવશ્યકતા છે. હું મનને નિગ્રહ કર્યા વિના નરકની પણ
પ્રાપ્તિ થાય છે. अनिगृहीत मगाः कुविकल्पतो नरकमृजति संजुलमत्स्यक्त् । श्यमभक्षणमा नहि जीर्णताऽनुपरतार्थ विकल्प कदना ॥१॥
ભાવાર્થ-જેણે મનને નિગ્રહ કર્યો નથી, એ પુરૂ નઠાઆ સંક૯પ-વિક કરી તદુલ મતની જેમ નરકને પ્રાપ્ત કરે છે, મહી ખામ થયેલા પદાર્થના વિકાની આ કદર્યના વાણુ વગર થયેલી જીર્ણતા નથી. ૧૦