SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ અણધાર્થ છાસ્થ પણે પતિબા મનને જીતી શકે અરમાને વિષે વારણ કરી, ક્ષમા, કોમ્બળતા અને જીવનકુઇત પણ થઇ શુકલ ખાધ ઘણું ૭૩ . . વિશે ધાથ–શુકલધ્યાન ધ્યાવામાં કેવીરીતે વર્તવું એઈએ? એ ગ્રંથકાર આશ્લેકથી દર્શાવે છે. છદ્મસ્થ પણામાં રહેલા શુકલધ્યાન ધરતાં પ્રથમ મનને આત્માને વિષે લડી લેલે બને રાગ દ્વેષને જીતી વશ કરવું કે, જેથી તે મન આત્માને વિષે સ્થિર રહી શકે. વળી શુક્લ ધ્યાન શ્વાતી વખતે ત્રણ ગુણે ધારણ કરવા. પ્રથમ ક્ષમા રાખવો, બીજો ગુણ કમળતા રાખવી, અમે ત્રીજો ગુણ જીવનમુકત થવું એ ત્રણ ગુણોથી શુક્લ પાન કરી શકાય છે. ૭૩ શુકલ થાની ચાર પ્રકાર માંહેલા પ્રથમ પ્રકારનું સ્વરૂપ सवितर्क सविचारं सपृथक्त्वं तदादिभम् । નાનાનાઝિર્ત સારા વિસ્તાર માં બધા अर्थव्यंजनयोगानां विचारोऽन्योन्यसंकामः। पृथक्त्व व्यपर्यायगुणमंतरमतिः मुमः॥ ५ त्रियोगयोगिनः साधोर्वितर्काचन्वितं ह्यदः । ईषचलत्तरंगाब्धेः दीनानावदशानिनम् ॥ ७६ ॥ ભાવાર્થ–સવિતર્ક, સિદિલ્હાર, કત્વ બ પ ક ધ્યાનને પહેલે પ્રકાર છે. એટલે પહેલા જ છે. તે વિવિધ પ્રકારના
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy