________________
અધ્યાત્મસાર
વિશેષા--મહુને વશ થયેલે પ્રાણી કેવા ઉન્મત્ત બની જાય છે, તેને માટે આ શ્લેાકમાં દર્શાવવામાં આવ્યું છે કે, ગાંડા માણસ જેવી ચેષ્ટા કરે, તેવી ચેષ્ટાઓ મેહવશ થયેલા પ્રાણી કરે છે. તે ઉપરથી સમજવાનુ` કે, સર્વથા મેહથી દૂર રહેવુ જોઇએ. મેાહુ એટલા બધા વિષમ છે કે, જેને લીધે પ્રાણી પેાતાના ભાનને ભુલી જાય છે. ૧૯
૮૬
સાંસારિક ક્રીડાની લજ્જા તત્ત્વદૃષ્ટિ પુરૂષાના હૃદયને મળે છે.
पूर्णा व कलमैत्रीब कुनया प्रणाली वास्थाने विधववनिता यौवनमिव । निष्णाते पत्यौ मृगदश इव स्नेहलहरी भवक्रीमात्रीमा दहति हृदयं तात्त्विकदृशाम् ॥ २० ॥
ભાવા—જેમ પડિતમાં અપૂર્ણ વિદ્યા, જેન ખળ પુરૂષની મૈત્રી, રાજસભામાં જે અન્યાયની પ્રધુાલી, જેમ વિધવા સ્ત્રીનું ચાવન અને મૂ` પતિને વિશે જેમ મૃગાક્ષીના સ્નેહુની લહરી હૃદયને દુગ્ધ કરે છે, તેમ્ન ઞા સ’સારની ક્રીડાની લજ્જા તત્ત્વષ્ટિ પુરૂષોના હૃદયને આળે છે. ૨૦
વિશેષા—જે પુરૂષોને તત્ત્વ દર્શન થયું છે, તે પુરૂષાના હૃદયને આ સંસારની કીડાની લજજા બાળી નાંખે છે. તે ઉપર ગ્રંથકાર ચાર દષ્ટાંત આપે છે. 'ડિત કહેવાતા હોય, પણ તેનામાં જે વિદ્યા અપૂર્ણ હોય તે, તેને લજ્જા ઉત્પન્ન થાય છે. ખળ