________________
ર
અધ્યાત્મ સાર.
ભાવાય તેથી નિત્ય, અને સત્ય એવા ચિટ્ઠાન'તુ પદના મ', રાષ્ટ્રને ઇચ્છનારા પુરૂષે એ અનિષપણાના દર્શનના ત્યાગ કરવા. જ
વિસેષા—જે પુરૂષ ચિદાનદ પદ્મના સ'સર્ગ'ને ઇચ્છા ઢાય, તે પુરૂષે એ અનિત્ય દર્શનના સથા ત્યાગ કરવા જોઇએ, કારણકે, આત્માને અનિત્ય માનનારા એવા દર્શનમાં ચિજ્ઞાન'પદ્મમાક્ષપદના સ'સગ થતા નથી. જે ચિટ્ટાન દ્રુપદ નિત્ય અને સત્ય છે, તેના સંસગ કરવાની ઇચ્છાવાળા પુરૂષે આત્માને અનિત્ય માનનારા મતના સર્વથા ત્યાગ કરવા જોઈએ. ૪૪
હવે કપિલ દર્શન વિષે કહે છે.
न कर्त्ता नापि जोक्तात्मा कापिलानां तु दर्शने । जन्मधर्माश्रयो नायं प्रकृतिः परिणामिनी
॥ ૪૫ ॥
ભાવા—કપિલ મતવાળાએ પેાતાના દર્શનમાં કહેછે કે, આત્મા કર્તા નથી, અને ભેાક્તા નથી, તેમજ આત્મા પ્રગટ ધર્મના આશ્રયવાળા નથી, અને પ્રકૃતિ પરિણામવાળી છે. ૪૫
વિશેષા-કપિલ દર્શનવાળાએ આત્માને કર્તા અને લેાકતા માનતા નથી, તેમ જન્મધર્મ એટલે અવતાર લેવાના ધમ પણ, આત્માને આશ્રીને નથી. પરિણામ ધર્મવાળી પ્રકૃતિ છે, તે પ્રકૃતિથી પરિણમ—રૂપાંતર થયા કરે છે. ૪૫