SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ - - મિથ્યાત્વ ત્યાગાધિકાર. ૩ પરિણામ ધર્મવાળી પ્રકૃતિમાંી શશ અને છે! प्रथमः परिणामोऽस्या बुद्धि र्धमाष्टकान्विता । ततोऽहंकार तन्मात्रेघिय नूतोदयः क्रमात् ॥ ६॥ ભાવાર્થ એ પ્રકૃતિને પ્રથમ પરિણામ આહ ધર્મરૂપમાન રવાળી બુદ્ધિ છે. તે પછી તેમાંથી અહંકાર, તન્માત્રા, ઇંદ્રિય અને પાંચભૂતને અનુક્રમે ઉદય થાય છે. ૪૬ વિશેષાથ–પ્રથમ પ્રકૃતિને પરિણામ થતાં તેમાંથી આઠ પ્રકારની બુદ્ધિ થાય છે. એટલે શુશ્રષા, શ્રવણ, ગ્રહણ વગેરે બુદ્ધિ ના આઠ ભેદ ઉત્પન્ન થાય છે. તે પછી સાત્વિક, રાજસ અ તા. મસ એમ ત્રણું પ્રકારને અહંકાર ધામ છે. તે પછી પંચ માત્રા એટલે પાંચ ઇંદ્રિના વિષયે ઉત્પન્ન થાય છે, તે પછી ઈદ્રિથાય છે અને તે પંચભૂત પેદા થાય છે. એમ અનુક્રમે બધું થાય છે, એવી રીતે કપિલ મતવાળાઓ માને છે. ૪૬ કપિલની બીજી માન્યતા દર્શાવે છે. चिप पुरुषो बुद्धे सिद्धयै चैतन्यमावतः । સિવિતા કા અભિયાન નિયમાણિત | H | ભાવાર્થ–બુદ્ધિની સિદ્ધિને અર્થે આત્મા ચિકૂપ છે અને ચૈતન્ય છે. તે પણ તે નિશ્ચય સહિત અવિચ્છેદપણે બુલિન સિદ્ધિ અવિષયી છે. ૪૭
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy