________________
અાસ સાર
ભાવાય —પાવાના ઉષ વાવવાથી, તલથી અને બીજા ના અપવાદથી ચાંગીના જન્મને ખાધ કરનારૂ કઠિન ક
આંધે છે. ૧૮
પા
વિશયા
આ જગમાં યોગ જન્મવાળા એટલે ચન ૧ચન અને કાયાના યોગને, અથવા સમાધિયાગને બાપ કરનારૂ કઠિન ક` ત્રણ રીતે બધાય છે, એક તા પોતાના ઉત્કર્ષ બતાવવા ‘હું સ`થી ઉત્કૃષ્ટ છું ’ એમ દર્શાવવું, તેનાથી કઠિન ક્રમ ળથાય છે, કારણ કે, તેની અંદર માન–અહંકાર રહેલા છે, એટલે ચાર કના અંધ થાય છે. બીજી દભ કરવાથી પણ તેવુ કઠિન કર્મ અપાય છે, અને ત્રીd' બીનના અપવાદથી કઠિન ક અંધાય છે. ઈશને માટે તે ઘણું લખાએલુ' છે, પણ બીજાના અપવાદ એટલે ખીજાઓની નિંદા કરવાથી કઠિન ક્રર્મ અપાય છે; તેથી ઊત્તમ મુનિએાએ આત્મત્ઝ, દશ અને પરિનાને સ વથા ત્યાગ કરવા એઈએ. ૧૮
તેથી આત્માર્થીએ સર્વથા ભના ત્યાગ કરવા જોઇએ.
आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थ निबंधनम् । शुद्धिः स्यादृजुभूतस्ये त्यागमे प्रतिपादितम् || १५ || j
ભાવા—તેથી આત્માના અથી એવા મુનિએ કે ગૃહસ્પ્રે અનÖના કારણુ રૂપ એવા દર્ભના ત્યાગ કરવા. કારણ કે, સ રતાવાળા પુરૂષના આત્માની શુદ્ધિ થાય છે, એમ આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. ૧૯