________________
પાક
દસત્યાગાકિાર વિષય ના લેપી કાર દેશના ત્યાગને માટે ઝીન પ્રકારથી કહે છે દશ અનર્થવ ાણ છે, એટલે દંભ કરવાથી અનેક જાતના છતથી ઉત્પન્ન થાય છે, તેથી આત્માથી પુરૂષ તેના સથા ત્યાગ કરતા ઈએ. આત્મા,એ વિશેષણ આપી ગ્રંથકાર એવી સૂચના કરો છે કે, જે આત્માના અથી ડેય, લāત્ આત્મા ની યુતિ ઈચ્છનારા હાય, તેમણે દળના ત્યાગ કરવા મુક્ત છે. કારણ કે, તા રાખવાથી અનેક જાતના અના ઉભા થાય છે, જે અનર્થી આત્માની શુદ્ધિના પણ નાશ કરનાશ છે. તે વાતને પુષ્ટિ આપવાને ગ્રંથકાર ઉત્તરાઢથી કહે છે કે, આગમમાં ભગવાન જિ નેશ્વરે થયું પ્રતિપાદન રહુ છે કે, જેનામાં ચરાવા હાય, તેના આત્માની સૃતિ થાય છે. તે ́n એ સશ્યતાને નાશ કરનારા છે, તેથી ૪'ભી પુરૂષના આત્મા શુદ્ધ થઈ શકતા નથી. આ ઉપરથી એવા સાર નીકળેછે કે, મુનિએ કે ગૃહો સદા સરલ ભાવ રાખવા, અને દલના ત્યાગ કરવા, જેપી આત્માની શુદ્ધિ થાય છે, અને તે આત્મ શુદ્ધિના પ્રભાવથી કર્મની નિર્જરા સુગમ છે. ૧૯
દલ કરવા નહીં એવી પરમેશ્વરની આજ્ઞા છે.
जिनैर्नानुमतं किंचिनिषिद्धं वा न सर्वथा । कार्ये भाष्यमदंभेनेत्येषाज्ञा पारमेश्वरी ॥ २० ॥
ભાવાથતીય કરાએ એકાંતે આજ્ઞા પણ કરી નથી, તેમ સથા નિવેધ પણ કર્યાં નથી, પરંતુ જે કાર્ય કરવું, તે ન ભ રહિત કરવું, એવી પરમેશ્વરની આજ્ઞા છે. ૨૦
વિશેષા—અનેકાંતવાદને પ્રવર્તાવનારા ભગવાન તીર્થંકરો