________________
મમતાત્યાગાધિકારઃ
બાળકા તરફનું પિતા મમત્વ.
बालयन बालकं तातेत्येवं व्रते ममत्ववान् । वेत्ति च श्लेष्मणा पूर्णा मंगुली ममृतां चिताम् ॥ १८ ॥
૧૮૯
ભાવાથ-મમત્વવાળા પુરૂષ ખળકને લાલન કરતાં ‘હું આપ ! ’ એમ કહેછે, અને શ્લેમથી ભરેલી તેની આંગળીને અમૃતથી ભરેલી જાણે છે. ૧૮
"
વિશેષા—અદ્ધા ! બાળકપરનું' કેવુ' મમત્વ છે ? જે મમત્વને લઇને પિતા પેાતાના માળકને લાલન કરતાં હું ખાપ ! ’ એમ બેલાવે છે, એટલે પાતે તેને આપ છે, તે છતાં ઠેકરાને માપ કહે છે. તે બાળકની આંગળી શ્લેષ્મ-ખડખા કે લીંટથો ભરૈલી હોય, તેને અમૃતથી ભરેલી જાણી મમત્વવાળા પિતા તે ચુ'થે છે, અને ચાટે છે. આ કેવા માહુના વિલાસ છે ? ૧૮
બાળક તરફ માતાનું મમત્વ
पंकामपि निःशंका सुतमंकान मुंचति । तदमेध्येsपि मेध्यत्वं जानात्यंवा ममत्वतः ॥ ११७ ॥
ભાષા—માતા, કાદવથી ખરડાએલા પુત્રને નિઃશંક થઈ પાતાના ખેાળામાંથી હેાડતી નથી એ માતા મમત્વને લઈને અપવિત્રપણામાં પણ પવિત્ર પશુ જાણે છે. ૧૯