________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર.
પ્રકૃતિને તેવી માનવાથી બીજો દાષ આવે
प्रकृतावेव धर्मादिस्वीकारे बुद्धिरेव का । सुवचश्च घटादौ स्यादी दृग् धर्मान्त्रयस्तथा ॥ ५८ ॥
સુર
શાળા—પ્રકૃતિને ' વિષેજ ધર્માદિના સ્વીકાર કરવામાં આવે, તા પછી સ્મૃદ્ધિ શુ' કહેવાય ? અને ઘટાકિને વિષે એવા ધર્મના અન્વય કહેવા સુગમ પડે, ૫૮
વિશેષા—એ ધર્મ વગેરે બધુ* પ્રકૃતિને વિષે સ્વીકારવામાં આવે, એટલે સ` ધર્માદિ પ્રકૃતિથીજ સિદ્ધ થાય છે, એમ માનવામાં આવે તે, પછી બુદ્ધિ એ શી વસ્તુ છે ? એટલે પછી વસ્તુતાએ બુદ્ધિજ રહેતી નથી, તેમ ઘટાક્રિકને વિષે એવા ધના અન્વય થાય છે, એ વાત કહેવી પણ સુગમ થઇ પડે. ૫૮
તેજ વાતને બીજી રીતે અસિદ્ધ કરી બતાવે છે.
कृति जोगौ च द्वे द्वेधो मोक्षश्च नात्मनः । તતથ્યાત્માનમુનિ ટમેશનનુષ્યતે । પછ્ ॥
ง
ભાવા——જે કરવું અને ભાગવવુ બુદ્ધિને હાય તા, આત્માને મધ અને મેાક્ષ નથી, તેથી આત્માને ઉદ્દેશીન એ ફૂટ કહેવાય છે. ૫૯
બુદ્ધિવે માન -
વિશેષાથૅત્યારે કરવુ' અને ભગવવુ વામાં આવે, તે પછી આત્માને ખંધ મેક્ષ સંભવેજ નહીં. કારણ