SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનતુત્યધિકાર ૪૭૭ ભાવાર્થ-જે અપરિમાણ કાળથી વિમુક્ત થયેલી શમરતિરૂપ અતિ પ્રિય સ્ત્રીને ત્વરાથી મેળવી આપે છે, તે આ ધ્યાનરૂપી મિત્ર અમારે માનવા ચગ્ય છે. જગતમાં બીજા કૃત્રિમ મિત્રે શા કામના છે.? ૮ વિશેષાર્થ–આ જગતમાં ખરે મિત્ર તે કહેવાય છે કે, જે પિતાને પ્રિય વસ્તુને મેળવી આપે છે, અથવા પ્રિય સ્ત્રીને મેળવી આપે છે. આ વાત ધ્યાન ઉપર ઘટે છે. ધ્યાન એ ખરેખર મિત્ર છે કે જે ઘણુ કાળથી વિયેગ પામેલ શમ રતિરૂપ પ્રિયાને મેળવી આપે છે, અર્થાત્ ધ્યાનને ધારણ કરવાથી, શમ ઊપર રતિ-પ્રીતિ થાય છે. તે સિવાય જગતમાં જે કૃત્રિમ મિત્ર છે, તે શા કામના છે? માટે ધ્યાનરૂપી મિત્રની જ મિત્રી કરવી એગ્ય છે. ૮ . આત્મા ધ્યાનરૂપ મંદિરમાં રહી સુખ મેળવે છે. वारितस्मरबलातपचारे शीलशीतलसुगंधिनिवेशः । नच्छ्रितमशमतल्पनिविष्ठो ध्यानधानि बनते सुखमात्मा।ए॥ ભાવાર્થ-શીલરૂપી શીતલ અને સુગધી નિવેશથી કામદેવના બળરૂપ તડકાને સંચાર જેમાં અટકાવે છે, એવા ધ્યાનરૂપી મંદિરમાં પ્રશમરૂપ ઊંચી શય્યા પર બેઠેલે આત્મા સુખ મેળવે છે. ૯ વિશેષાર્થ–ગ્રંથકાર આ કથી ધ્યાનને મંદિરનું રૂપક આપે છે. જેમ કોઈ પુરૂષ શીતળ અને સુગંધી નિવેશથી તડકા વગરના ગૃહમાં ઊંચી શય્યા ઉપર સુવે તે, તે ઊત્તમ સુખ
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy