________________
. વેર વિષયાયિકાર
ભાવા-વિષ પ્રાપ્તિચર છે, એટલે પતિના વિષ યમાં રહેલા છે તે પણ અમૃતમાં મગ્ન થતા પુરૂષને જેમ વિષની જ પીડા કરી શક્તી નથી, તેમ વિરત ચિત્તવાળા પુરૂને તે વિકાસ કરી શકતા નથી. ૨
વિશેષાર્થ –જેમનું ચિત્ત વિરકત છે, એવા પુરૂષને વિષયો પ્રાપ્ત થાય છે, તે પણ તે વિષયે તેમને વિકાર કરી શકતા નથી, એટલે વિરક્ત પુરૂ વિષયે ભેગવતા હોય, તે પણ તેમની ઉપ૨ વિકારનું બળ ચાલી શકતું નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જે પુરૂષ અમૃતમાં મગ્ન થયે હેય. તેને જેમ ઝેરની ધારા ખડા કરી શકતી નથી, તેમ વિરકત ચિત્તવાળા પુરૂષને વિષ વિકાર કરી શકતા નથી. આ ઉપરથી એ બોધ પ્રાપ્ત થાય છે કે, વિષય વૈરાગ્ય ધારણું કરે કે જેથી વિષયોની પીડા પ્રાપ્ત થતી નથી. ૨
કાર ધ્વનિમાં મગ્ન થયે યોગીઓનું મન, વિકારેના પ્રસંગમાં પણ મદ પામતું નથી. मुविशालरसालमंजरी विचरत्कोकिलकाकलीनरैः। किमु माद्यति योगिनां मनो निभृतानाहतनादसादरम् ॥३॥
ભાવાર્થ-નિશ્ચલ એવા અનાહત નાદને સાંભળવામાં આદવાળું ગીઓનું મન વિશાળ એવા આ વૃક્ષની માંજરીમાં વિચરતા કેમિકલ પક્ષીઓના કાકલી શબ્દના સમૂહથી શુ મદ હતું ? ? • વિશેષાર્થ–શારામાં લખેલું છે કે, શરીરના બજારમાં અનાહત ના થયા કરે છે તે ચલણીઓના સાંભળવામાં આવે છે