________________
'
'
છે
:
જ
અધ્યાત્મ સાર
Se- વિવેચન સહિત.
श्लोक. श्री ऋषनजिनस्तुति. ऐंद्रश्रेणिनतः श्रीमान् नंदतान्नाभिनंदनः।
उद्दधार युगादौ यो जगदानपकतः ॥१॥ ભાવાર્થ-ઈની પંક્તિએ નમસ્કાર કરેલા અને અષ્ટ પ્રાતિહાર્ય રૂપ લક્ષમીથી યુક્ત એવા શ્રી નાભિરાજાના પુત્ર શ્રી રૂષભદેવ ભગવાન જયવંત થાઓ. જે પ્રભુએ યુગની આદિમાં આ જગતને અજ્ઞાન રૂપ કાદવમાંથી ઉદ્ધાર કરેલો છે. ૧