________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૬૩
વિશેષાર્થ–જે ફળમાં તેઓ ભેદ દર્શાવે છે, તેઓ ચારિત્ર વગેરે ગુણેમાં પણ શુભ આશ્રવને આરે૫ કરે છે. જે ચારિત્ર વગેરે ગુણે શ્રેષ્ઠ રાગવડે યુક્ત છે. ૧૪૪
સંસાર અને મોક્ષનાં કારણેમાં વસ્તુતાએ ફેરફાર નથી, છતાં તેમાં અજ્ઞાની મુંઝાય
છે, અને જ્ઞાની મુંઝાતો નથી. जवनिर्वाणहेतूनां वस्तुतो न विपर्ययः । अज्ञानादेव तानां ज्ञानी तत्र न मुह्यति ॥ १४ ॥ ભાવાર્થ-સંસાર અને મોક્ષનાં કારણેને વસ્તુતાએ વિપય નથી, અજ્ઞાનને લઈને તેમાં વિપર્યય ભાવ દેખાય છે. પરંતુ તેમાં જ્ઞાની પુરૂષ મુંઝાતું નથી. ૧૪૫
વિશેષાર્થ-જે સંસારના કારણે છે, અને જે મેક્ષનાં કારમે છે, તે વસુતાએ વિપર્યય વગરનાં છે, પણ અજ્ઞાની પુરુષને તેણે વિપર્યય ભાસે છે. પરંતુ જે જ્ઞાની પુરૂષ છે, તે તેમાં મેહ પામી મુંઝાતું નથી. ૧૪૫
તીર્થંકર નામકર્મનું કારણ શું છે? તીર્થનામ સરવા પણ ન पादरकहेतुत्वं संयमस्यातिशायिनः ॥१४६॥