________________
૫૨૬
અધ્યાત્મ સાર.
આત્મા વિષે શુદ્ધ વાળે શું માને છે? कापि शुधभावानामात्मा शुधनयाद्विन्नुः । प्रतीत्य वृत्तिं यद्भुच्छुद्धदणानामेष मन्यते ॥ १ ॥
ભાવાર્થ–શુદ્ધ નયથી આત્મા શુદ્ધ ભાવને ર્તા અને વિષ્ણુ સમર્થ છે, અને જ્યારે તે શુદ્ધ પરિણામી છે, ત્યારે તે સમર્થ વીર્ય વૃત્તિને આશ્રીને શુદ્ધ ભાવને કર્તા છે, એમ શુદ્ધ નયવા માને છે. ૮૧
વિશેષાર્થ–શુદ્ધ નયવાળે એમ માને છે કે, આત્મા શુદ્ધ નયથી શુદ્ધ ભાવને કર્તા છે. જ્યારે તે શુદ્ધ પરિણામી છે, એટલે શુદ્ધ પરિણામ વાળે છે, ત્યારે તે તેના સામર્થ્ય ભરેલા વીર્યને આશ્રીને છે, અને એ શુદ્ધ નયનું વીર્થ ફેરવીને શુદ્ધ ભાવને ઉત્પાદક બને છે. આમ શુદ્ધ નયવાળો માને છે. ૮૧ આત્મા શુદ્ધ ભાવને ઉન્ન કરવામાં કયારે
પ્રવર્તે છે ? अनुपप्लवसाम्राज्ये विषनागपरिक्षये। आत्मा शुचस्वनावानां जननाय प्रवर्तते ॥ ॥ ભાવાર્થ—અંતરાય રહિત એવું સામ્રાજ્ય કે જેમાં દુખ ભાવને ક્ષય થાય છે, ત્યારે આત્મા પિતાના શુદ્ધ સ્વભાવને ઉત્પા દક બને છે. ૮૨
વિશેષાર્થ—જયારે આત્મા પોતાના સામ્રાજ્યમાં અંતરાય રહિત પ્રવર્તે, અને તેની અંદર સર્વ દુષ્ટ ભાવને ક્ષય થઈ જાય