________________
મધ્યમ સાર.
લાવાય—શુકલ ધ્યાનના પહેલા બે પામાં શુકલ, લેશ્યા અને ત્રોકના પાયામાં ઊત્કૃષ્ટ એવી શુકલ લેશ્યા અને રોથા પાયા વેશ્યાથી અતીત છે, એટલે તેમાં લેશ્યા જ થતી નથી. ૮૧
વિશેષા—શુકલ ધ્યાનના ચાર પાયા છે. તેમાં પહેલાખે પાયામાં શુકલ લેયા અનેં ત્રીજા પાયામાં ઊત્કૃષ્ટ શુકલ લૈશ્યા થાય, અને ચોથા પાયામાં કેાઇ જાતની લેક્ષ્ચા ઊપન્ન થર્ડીજ નથી. ૮૧.
શુકલ યાનવાળાનાં ચિન્હા.
लिंगं निर्मायोंगस्य शुध्यानवतोऽवधः । संमोहो विवेकश्च व्युत्सर्गथा निधीयतेः ।। ८२ ।।
ભાવાથ—નિમલ સેગવાળા શુકલ ધ્યાનવાળાનાં અહિંસા, અસંમેાહ, વિવેક અને ત્યાગ બુદ્ધિ રૂપ ચિન્હ કહેલાં છે. ૮૨
*।
વિશેષા—શુક્ર ધ્યાનવાળા પુરૂષને ચેગ નિર્મળ હોયછે. તેનામાં હિ'સક બુદ્ધિ હાતી નથી. તેનામાં સમાહ હાતેા નથી. તેનામાં વિવેક અને ત્યાગ કરવાની બુદ્ધિ હાયછે, આ શુકલ ધ્યાનવાળાનાં ચિન્હા છે. એટલે જે શુકલ ધ્યાન કરનારા હાય, તે નિં×ળ ચેાગવાલા, અહિંસક, મેહુરહિત, વિવેકી અને ત્યાગી હોય છે. ૮૨
શુ લખ્યાની પુરૂષ કેમ છે ?
धापयः कंपते न बिजेति च । संमोहान सूक्ष्मार्थे मायास्वपि न मुह्यति ॥ ८३ ॥