________________
પ૩૬
અધ્યાત્મ સાર.
હજુસૂત્રનય માનનારે જ્યારે જ્યારે આત્મા જે જે ભાવના પરિ
મને પામે છે, એટલે આત્મા નું જે જે ભાવમાં રૂપાંતર થાય છે. ત્યારે ત્યારે તે તે ભાવરૂપ કર્મવડે આત્માની પરિણામરૂપ ઉત્પત્તિ થાય છે, તેથી પરિણામ વાદ તદ્દન ઉડી જતું નથી. ૯૭
તે વિષે જૈનમત શું દર્શાવે છે? कर्तृत्वं परभावानामसौ नान्युपगच्छति । ાિદશં ઢિ નૈયરા વ્યક્તિમાં નિર્ન // G II
ભાવાર્થ–એ આત્માને પરભાવનું કર્તાપણું હેતું નથી. કેમકે, એક દ્રવ્યને બે કિયા હૈતી નથી, એમ જિન-તીર્થકરોને મત છે. ૯૮
વિશેષાર્થ-તથાપિ આત્માને કર્તાપણે બીજા ભાવની પ્રાપ્તિ થતી નથી. કેમકે, એક દ્રવ્યમાં બે કિયા સંભાવે નહીં એ જિન ભગવંતને મત છે. ૯૮
તે વિષે વિશેષ વિવેચન કરે છે. नूतिर्याहि क्रिया सैव स्यादेकद्रव्यसंततौ ।।
સાગાર્ચ વિના જ ચાત પડ્યગુપુ ના ( Ug
ભાવાર્થ-જે ભૂતિ તેજ એક દ્રવ્યની સંતતિમાં ક્રિયા થાય છે, અને તે સજાતિ પણ વિના પરદ્રવ્ય ગુણમાં ન થાય. ૯