________________
સમતાધિકાર
ભાવાર્થ-સાધુને વિષે રહેલી સમતાના અમે કેટલાંકવાણ કરીએ? પિતાના આત્માની સિદ્ધિના સ્વાર્થને માટે તૈયાર કરેલી જે સમતા તે તેમની પાસે રહેલા નિત્ય વરવાળા પ્રાણીઓના વરને પણ નાશ કરે છે. ૧૧
વિશેષાર્થ-ગ્રંથકાર આ શ્લેકથી સમતાને પ્રથમ પ્રભાવ દર્શાવે છે. સાધુ પુરૂષ પોતાના આત્માની સિદ્ધિને માટે જે સમતા પ્રાપ્ત કરે છે, તે સમતાને પ્રથમ પ્રભાવ તે એ છે કે, તેઓની પાસે રહેનારા ગરૂડ, સર્પ વગેરે પરસ્પર નિત્ય વરવાળાં પ્રાણીઓ પણ પિતાનું નિત્યનું વેર છેડી છે. એવી એ મહાત્માની સગવાની અમે શી રતુતિ કરીએ? અર્થાત્ જેટલી સ્તુતિ કરીએ તેરી થડી છે. ૧૧ , આ સંસાર રૂપ સમુદ્રમાં નાવિકા સમાન સમ
તાજ સેવવા ચાગ્ય છે. कि देर तपोनिर्वा या नियत्र किम् । एकैव समना सेव्या तरि संसारवारिधौ ॥१३॥
ભાવાથ–આ સંસાર રૂપી સમુદ્રમાં નાવિકા સમાન એવી એક સમતાજ સેવવા એગ્ય છે, બીજા દંભ, તપ, યમ અને નિયમો સેવવા શા કામના છે? ૧૨
વિશેષાય આ જગત એક સમાજ વિકાસ એગ્ય છે. કારણ કે, તે સહજ આ સંસાર સને વાનર નાવિ