________________
પ૩૪
અધ્યાત્મ સાર
આત્મા ઉત્પત્તિ રહિત છે, તે દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે.
सत्वं च परसंताने नोपयुक्तं कथंचन । શૈતાનિનામનિત્યત્યાર્ત્યતાનોવિ ન ચ ધ્રુવમ્ | UQ I
ભાવા—પરના સતાનમાં કઢિપણુ કાઇ રીતે સત્વ ઉપચુત થતુ' નથી, અને સંતાનવાળાઓની અનિત્યતા છે, તેથી સ તાન પણ ધ્રુવ નથી. ૯૫
વિશેષા—આત્માનું ઉત્પત્તિરહિતપણુ દષ્ટાંત આપી દૃઢ કરે છે. જેમ પિતા પુત્રરૂપ પરિવારની ઉત્પત્તિમાં પૂર્વ પૂર્વ પિતારૂપ કારણથી, ઉત્તર ઊત્તર પુત્રરૂપ કાર્યની ઉત્પત્તિ થવાથી પિતાપણાના અભાવ અને પુત્રપણાના ભાવ થાય છે, એમ સાંકળ લાંબી ચાલતાં જેમ પિતાના નાશ, તેમ પુત્રને પણ નાશ થાય છે, તેમ અનાત્માથી આત્માની ઉત્પત્તિરૂપ પ્રવાહથી, પૂર્વ ના અભાવ અને ઉત્તરના ભાવ થતાં પૂર્વની પેઠે ઉત્તરના નાશના પણ સભવ સિદ્ધ થાય છે; એથી આત્મા અશાશ્વત અને નાશરૂપ ઠરશે. પ
આત્મા અચળ છે, એ વાત દૃષ્ટાંત પૂર્વક જણાવેછે.
व्योमान्युप्त त्तिमत्तत्तदवगाहात्मना ततः । नित्यतानात्मधर्माणां तद्दृष्टांत बलादपि ॥ ७६ ॥